________________
પિતા સહેજ પ્રતિબુદ્ધ બન્યા હોય; નહિતર (ર) માતાપિતાને આમ પ્રતિબંધ(પૃ ૨૭૮) “સમુદાયસુકૃતથી ભાવી અવિયોગ, અંગારમÉકાચાર્ય ને ૫૦૦ શિષ્ય, (૩) વૃક્ષે પંખીમેળા જે યોગ : મનુષ્પાયુ સમુદ્રપતિત રતનવતુ, (૪) માનવજીવન સમુદ્ધજહાજ (પૃ. ૨૮૧) શ્રદ્ધધમે નિય, છિદ્રપૂરક સંવર, જ્ઞાનસુકાની-તપ પવન, અન્ય કેવા? (૫) ક્ષણ દુર્લભઃ સિદ્ધિ કેવી? ત્યાં કેવું સુખ હઝમાનજી, (૬) સંસાર કે? ચંચળ, વિહવળતાભર્યો, દુખાન, હતું નહતું કરનાર, વગેરે સમજાવી (૭) અનુગ્રહ-યાચના કરી એમને તથા અન્યોને પ્રતિબધે (પૃ. ૨૯૧).
(૮) માબાપ પ્રતિબંધ ન પામે તે એમની યથાશક્તિ નિર્વાહચિંતા કરી અનુજ્ઞા મેળવે. (પૃ. ૨૯૩) અહીં પ્રસંગવશ “શું માબાપ ધર્માદાનું ખાય, “ધન દેવામાં પાપ નહિ ? એ પ્રશ્ન પર સેવા-કૃતજ્ઞતા-કરુણા બતાવી -કણ-ઢંઢેરે કહ્યો. ૯) અનુજ્ઞા ન મળે નિર્માય રહી સ્વપ્રકથનાદિ માયાપ્રયેાગ કરી અનુજ્ઞા મેળવે. પરિણામ-દષ્ટિએ આ અસત્ય નહિ. એમેય ન માનતાં અસ્થાનગ્લાનના ઓષધાર્થ ત્યાગની જેમ માબાપને છોડી જઈ ચારિત્ર છે. (૧૦) આ દષ્ટાંતનું સ્પષ્ટીકરણ ને પ્રસ્તુતમાં એની ઘટના (પુ. ર૯૯) કરતા સંસારવનમાં કરે, જીવન કાળસહ, સમ્યક્ત્વાદિધર્મ–ઔષધ વિના અનેક મરણ, ઔષધ સંપાદનાથે ચારિત્રગમન વગેરે વર્ણવ્યું ને સૂત્રકારે એ પણ કહ્યું કે માતાપિતાને આ ત્યાગ એ અત્યાગ છે, ઉદટું અત્યાગ યાને વળગીને બસી રહે એ ત્યાગ છે. આના પર, “દીક્ષા જેવી પવિત્ર વસ્તુમાં તરછેડવું શેભે ? એને સચોટ ખુલાસે કર્યો. મરુદેવામચંદ્રસૂરિ-વ્રજસ્વામીનાં દષ્ટાંત કહ્યાં. (૧) દુષ્પતિકાયે માતાપિતાને ધમૌષધ-સંપાદન વિર પ્રભુના દૃષ્ટાંતથી વર્ણવ્યું. (પૃ. ૩૦૮)
(૧૨) દીક્ષા સ્વીકારની ફિયાના અંગે (પૃ. ૩૧)માં સુગુરૂશરણ-૨વીતરાગપૂજા-મુનિભક્તિ-પાદિદાન-મુંડનાદિ આવશ્યક