SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અને મિથ્યામત-દશનોના અંધકારમાં સાચા માક્ષ–રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મેક્ષ સ્થાને પહેાંચાય, તે અરિહંત દેવના આલમને, એમના પ્રભાવે, એમની કૃપાથી. સૂત્ર-ચિંતક્ષત્તિનુત્તા દિતે મળવતો, વીબવાળા સવભૂ परमकल्लाणा परमकल्ला हे सत्ताणं । અ:-ખરેખર તે અરિહંત-સિદ્ધ પ્રભાવશાળી છે, વીતરાગ સજ્ઞ છે, પરમ જીવેાને પરમ કલ્યાણનું કારણ છે. ભગવાન અચિંત્ય કલ્યાણુ સ્વરૂપ છે, વિવેચન:-ખરેખર તે અરિહ'તાદિ ભગવતા અર્ચિત્ય શક્તિ-પ્રભાવવાળા છે, વીતરાગ છે, સજ્ઞ છે. અચિંત્ય એટલે અગમ, અમય, અને અનુપમ. અર્થાત્ એ શક્તિ ન ખરાખર આળખી (સમજી) શકાય, ન માપી શકાય, કે ન કોઈ સાથે સરખાવી શકાય. તેમજ એ પ્રભુ પરમ કલ્યાણુ-સ્વરૂપ છે. એમનું દન કર્યું. એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણુ દન કર્યું...! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ આત્માથી અભિન્ન છે. એટલે જે પરમાત્મા પાતે જ અનંત કલ્યાણુ સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણનું દર્શોન કર્યું" જ ને? આત્મા જાણે સંસારના ત્રિવિધ તાપથી મુકાયા, અને અનંત કલ્યાણના આંગણે પહોંચ્યા ! આચાર્યાદિ પરમેષ્ઠિ પુરુષો પણ જેમને કેવળજ્ઞાન હેાય, તે મુખ્યપણે વીતરાગ સર્વાં નહેાય છે, બીજા મહાવિરાગી અને મહુશ્રુત આચાર્યાદિ મહાપુરુષા ખાળ જીવા માટે વીતરાગ સર્વજ્ઞની માફક પરમ આલેખન
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy