SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ છું-ત્યે છુફલાણું સાથે હું ન જ બોલું” વગેરે? બેટા નિર્ણય બાંધી લેવામાં યા પિતાની વિશેષતા માની લેવામાં આ ખોટી પકડ ઉભી થાય છે કે હું તે ન જ ભૂલું. એવા નિર્ણય દુરાગ્રહે બેટા છે. માનવજીવન તે ભૂતાવેશ જેવા અતત્ત્વને વળગાડ કાઢવા માટે છે, ત્યાં એની પકડ શી ? નહિતર ઘેરે જીવન-કાળ અતિ અલ્પ અને અત અમાપ ! એનાં ચિંતનદુરાગ્રહમાં જીવન ઝટ પૂરું ! અને તત્ત્વપકડ-તત્વચિંતન-તવ– સેવનને સેનેરી પુરુષાર્થ કાળ ખત્મ! માટે મનને અતવમાંથી ઉઠાવી જિનાગ કહેલ તાવિક વાત વસ્તુમાં જ યંગ્ય રીતે પ્રવર્તાવવું જોઈએ. દા. ત. (i) જે સદ્વર્તાવ કે ભાષણ, તેવું મનમાં ચિંતન રાખવું, પણ મનની ઘેલી ગણતરીની પકડનું ચિંતન નહિ. દા. ત. ભાવના કે શક્તિ નહતી છતાં દાન દેવું પડયું, તે પછી મનમાં ચા ન વાળે કે “આવા ને આવા ભીખણિયા જ મળે છે! ક્યાં આપણે ફસાયા? માગતા શરમાતા નથી? જાણે એમને બાપ અહીં થાપણ મૂકી ગયો છે?—ટીપવાળા લક્ષ્મી નહિ, લોહી લેવા આવ્યા છે.” વગેરે. કાયા-વાણીથી ઉત્તમ કિયા હોય પણ દુરાગ્રહી મન અધમ ચિતવે છે. (ii) એગ્ય મન-પ્રવર્તન એટલે કે ન મળી શકવાની કે ન બની શકવાની વાત વસ્તુના ખોટા અભાખરા ન રાખવા. મનનું એમાં અનુચિત પ્રવર્તન છે. વેપારમાં નશીબ વાંકુ દેખાવા છતાં કમાઈના અભખરામાં ધંધો ખેડતાં માણસ ખુવાર થાય છે. વાંકા સ્નેહીને મનાવવા જવાથી એ વધારે વિફરે છે. (ii) અનર્થ દંડના વિચારો એ અનુચિત ૧૫
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy