________________
૫૦૩
લક્ષણથી) પિવી. એવાનન"ધકાદિ સિવા
પ્રત્રજ્યા–ફલસૂત્રમ]
(૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કસણું
સૂવા-7 ઘા ઝીં રે ! ઢિવિવજ્ઞયાગો તપારા तयणुग्गहट्टयाए आमकुंभोदगनासनाएणं एसा करुणत्ति वुच्चइ एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहिगत्ति પવનસુત્તા (રૂતિ શ્રી વસૂત્ર )
અર્થ-આ જિનાજ્ઞા (અપુનબંધકાદિ સિવાયના) બીજા જીવને નહિ આપવી. એવાની ઓળખાણ (અપુનબંધકાદિનાં લક્ષણથી) વિપરીત લક્ષણેએ થાય. (જિનાજ્ઞા ન આપવી એમાં) કાચા ઘડામાં પાણી ભરવાના દષ્ટાંતે તેના ઉપકારનું પ્રયોજન હેવાથી એ કરુણા છે એમ કહેવાય છે, ને તે એકાંતે વિશુદ્ધ છે. (એમાં જિનાજ્ઞાની) વિરાધના નથી થતી. ત્રિલેકનાથ પરનું બહુમાન હોવાથી એ મેક્ષની સાધક છે. એ પ્રમાણે પ્રવજ્યાફળ સૂત્ર પૂરું થયું. (શ્રી પંચસૂત્રક પૂર્ણ થયું.)
વિવેચન-જિનાજ્ઞા કેને ન આપવી ? –
હવે સૂત્રકાર આ પંચસૂત્રે કહેલ માર્ગમાં અંકિત થયેલ જિનવચન-જિનાજ્ઞા કને ન આપવી તે બતાવતાં કહે છે કે જેને એવી જિનાજ્ઞા પ્રિય નથી, જેને એવાં જિનવચન ગમતાં નથી, એને એનું દાન ન કરવું. કેમકે આ જિનાજ્ઞા-જિનેક્તમાર્ગમાં જે ઉચ્ચ આધ્યાત્મિક હિતકર કડક વિધારે છે, એ એવા ભૌતિક વિલાસના રસિયાને હાસ્યાસ્પદ અને અવગણનાપાત્ર લાગે છે. એવાને આ જિનાજ્ઞા સાંભળતાં એ હાંસીઅવગણનાને ઉન્માદ જાગે છે. તેથી તે એ બિચારાને દુઃખદ દુર્ગતિના ભવ સર્જાય. માટે જ અપુનર્બન્ધકાદિ સિવાયના બીજા જે અસંવેગી અને અનુચિતકારી એવા ભવાભિનંદી છે,