________________
પ્રવજ્યા-પરિપાલન ]
३७७
ઉન્નત ને સ્વસ્થ અવસ્થા ! (૪) સ્ટીમર (જહાજ) તૂટીને ઝવેરી દરિયામાં સાઇ જાય, ત્યારે એનું ઝવેરાત કયાંય ખેરવાઇ જાય તેનું ભાન ન મળે ! અરે ! જ્યાં પેાતાનું જ ભાન ન મળે, મૃત પ્રાય : જેવા દીનહીન અને દુલ પોતે ખની જાય, ત્યાં ઝવેરાતનું શું ભાન ! ત્યાં ઝવેરાતની અને જાતની સલામતીવાળા દ્વીપ મળી જાય એ કેવું અહેાભાગ્ય ! હવે તે એ દ્વીપમાંથી પેાતાને ઘેર જઇ ઝવેરાત તથા ખીજી માલમિક્ત, કુટુ ખકખીલા વૈભવવિલાસના ભક્તા અની શકવાના ! એ જ પ્રમાણે,
ચારિત્ર-દ્વીપ શું કરે ? :
(૧) સ’સાર-સાગરમાં રાગદ્વેષ એ મહા વિકરાળ જલચર પ્રાણીએ છે. એનાથી જીવ આખા ને આખા એવા ગળાઇ જાય છે, કે જેની કારમી પીડાને પછી પાર નહિ ! ચારિત્રદ્વીપ જીવન અને સચેગેાને પછી નાખી, એ રાગદ્વેષથી બચાવી લે છે.
(૨) સામાન્ય અષ્ટ પ્રવચનમાતાના જ્ઞાનથી માંડી ઉચ્ચ દ્રવ્યાનુયાગ સુધીનું જ્ઞાન, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન, વાચનાદિ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાઉસગ્ગ; તેમાં વળી સાથે માહ્ય તપ, અને પ્રશસ્ત અનિત્યાદિ તથા મૈત્રીઆદિ ભાવનાઓ, સંયમ, વગેરે, એ અદ્ભુત અમૃતનાં ખાનપાન ચારિત્રદ્વીપે મળે છે. એથી જે અપૂર્વ તૃપ્તિ અને પરમ આનંદ થાય, એમાંનું સંસારસાગરમાં શું મળે ? એ ન મળે, ને જે કષાયા, દુર્ધ્યાન, કુસ'જ્ઞાઓ વગેરે મળે, તેનાથી તા જીવને ભયંકર અતૃપ્તિ, તૃષા અને સંતાપ ! ઉપરાંત જાતે એવા ખવાવાનું, કહેાવાનુ, અને તીત્ર સફ્લેશની વેદના ભેાગવવાની, કે જે મિટાવનાર ગુરુ ય ન મળે ! એ ગુરુકુળવાસ તા ચારિત્રમાં જ સુલભ ! સ`સારમાં