________________
પ્રત્રજ્યા–ફલસૂત્રમ ]
૪૭૩
અપેક્ષાએ અંધ-મેાક્ષ પર્યાયને વાસ્તવિક જણાવે છે. તે એમ કહે છે કે મંધાતા કમ એ તે આત્મપર્યાય ઊભા કરે છે, પરંતુ એ કમ કાઈ ખુદ આત્મા નથી, અર્થાત્ ખેાધસ્વરૂપ નથી. તેમ એ કર્મ કે એ વાસના િકલ્પિત અસત્ પણ નથી. કેમકે, એ જો કલ્પિત હાય, અસત્ જ હોય, તા આત્માને ભિન્ન ભિન્ન જાતના ભાવ શી રીતે થાય ? કર્મ અને વાસનાને માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત માનવા જતાં તે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માથી એ કાંઈ જુદા ન ઠર્યા ! હવે એ પર્યાયરૂપ અર્થાત્ ક્ષણ ક્ષણ ભિન્ન હાઈ ચાહ્ય ભવપર્યાય કે ચાહ્ય મેાક્ષપર્યાય, બધી ય ક્ષણેા શુદ્ધ જ્ઞાનાત્મક કમ ક્ષણા કે વાસનાક્ષણા બની. તેથી ભવ–માક્ષ વચ્ચે ભેદ ન રહ્યો! માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત હાવામાં, નામ ભવ મેલેા કે મેાક્ષ, ભેદ શે! પડે? કમ અને વાસના એ કોઈ અલગ ચીજ નહિ, પણ ક્ષણિક જ્ઞાનમાત્રરૂપ ! તેથી એ ક્ષણે ભલે ભિન્ન ભિન્ન હેાય, છતાં મુક્તિની અનેક ક્ષણેામાં જેમ વિચિત્ર અનેક ભવ નથી, તેમ અહીં સ`સારની ક્ષણેામાં પણ અનેક વિચિત્ર ભવ નહિ અને. તેથી તા સ`સાર અને મેાક્ષ વચ્ચે કાંઈ તફાવત નહિ રહે ! માટે કર્મ-વાસના વગેરેને પણ પ્રમાણસિદ્ધ સત્ માની ખંધમેાક્ષને અલગ જીવદ્રવ્યના વાસ્તવિક પર્યાયજ માનવા જોઇશે.
પ્ર૦-એમ શા માટે ? દ્રવ્ય કાંઈ નહિ, પણ અશુદ્ધ કર્મવાસનાક્ષણાની પર’પરા એ જ સ ંસાર છે; અને એ કારણપૂર્વક હાય એ માટે ભલે સસાર અનાદિના હૈ. પર`તુ એ ક્ષણસંતતિ મુઝાઇ ગયેલા દીવાની જેમ અત્યંત ઉચ્છિન્ન થઈ જાય એ જ મેાક્ષ, એવું કેમ નહિ ? પછી પાછળ કશું ય ખાકી શા માટે રહેવું જોઇએ ? દીવા મુઝાઈ ગયે કશું રહેતું નથી; એમ ભવ