________________
ધક છે
કારણે
અને અન્ય
પ્રવજ્યા-પરિપાલન ]
૪૧૯ તે ગ. વેગવાળો તે યોગી કહેવાય.
૧૪. ચારિત્રફળ : ચરમભવસંધાન સૂત્રણ કારા સામUરસ, કાપિ , સવારેहासुद्धे, संधइ सुद्धगं भवं सम्मं अभवसाहगं भोगकिरिआसुरुवाइकप्पं । तओ ता संपुण्णा पाउणइ अविगलहेउभावओ असंकिलिसुहरूवाओ अपरोवतावणो सुदरा अणुबंघेण । न य अन्ना संपुण्णा, तत्तत्तखंडणेण ।
અર્થ –લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે સર્વ વિશેષણથી સંપન્ન સર્વ માયાથી રહિત આ શ્રમણપણાને આરાધક, ભેગકિયાર્થ સુર્પાદિની જેમ, મેક્ષ સાધક શુદ્ધ ભવનું સંધાન કરે છે. પછી એ સંપૂર્ણ કારણો પ્રાપ્ત થવાથી અસંકલિષ્ટ સુખ રૂપ, પરને અસંતાપકારી અને અનુબંધે સુંદર એવી (ભેગ-ક્રિયાઓ) સંપૂર્ણ પ્રાપ્ત કરે છે. બીજી (લક્ષણ વિનાની ક્રિયા) સંપૂર્ણ નથી, કેમકે એનામાં એવું સ્વરૂપ રહી શકતું નથી.
વિવેચન:-અહીં સુધી મુનિએ કરવાના સાધનાના પ્રકારે બતાવ્યા. હવે એનું ફળ બતાવે છે.
આ રીતે બનેલો સાધક એ સાચા શ્રમણભાવની (સાધુપણાની) જેવી પ્રતિજ્ઞા લીધી, તે આત્મામાં શ્રમણપણના મહાન ગુણને રૂઢ કરનારે છે. કેમકે પ્રારંભથી પ્રતિજ્ઞા લીધી ત્યારથી, એક સરખી રીતે સમ્યફપણે એને અનુરૂપ પ્રવર્તનારે બન્યો છે. એમજ આરાધનામાં ખલના રહિત નિરતિચાર રહ્યો હોવાથી સર્વ પ્રકારની માયા–આશંસાથી રહિત એવે એ ભાવીફળ તરીકે મોક્ષસાધક શુદ્ધ ચરમ ભવનું આત્મામાં સંધાન કરે છે, અર્થાત કેટલાક ભ પછી એ શુદ્ધ ભવ આવીને ઊભું રહે એની ચેજના કરે છે.