________________
પ્રવ્રજ્યા-પરિપાલન]
૪૨૭
આકર્ષાઈ સ્વીકૃત બની જાય છે; અને ભાવ-આરાધના પૂર્વ જન્મમાં એનું બહુમાન-પ્રશંસા આદિ કર્યું હોય છે એના પ્રભાવે ઊભી થાય છે. આનો અર્થ એ, કે સમ્યફ ચારિત્રયેગો અનેક જન્મોની સાધનાથી ઊભા થાય છે. પાપપ્રતિઘાત-ગુણ. બીજાધાન આદિ ક્રમથી સાધનાઓ કરતાં રહેવું પડે. પ્રવજ્યાના જ્ઞાનદશાવાળા શુભ વ્યાપારે વિન્ન રહિત ત્યારે જ આત્મામાં
સ્વીકૃત અને સ્થાપિત થાય કે જ્યારે પૂર્વજન્મમાં એના પર બહુમાન, એની પ્રશંસા, એનું જિજ્ઞાસા-શ્રવણુ વગેરે કર્યું હેય, અને તેથી અહીં હૃદયમાં ભાવથી આરાધકદશા સાથે ભાવ-આરાધના અર્થાત્ આરાધનાને ગુણપરિણામ ઊભું થયું હેય. એવા હૃદયને તે સહેજે સજ્ઞાન ચારિત્રવ્યાપારને આદર -સ્વીકાર થઈ જ જાય; કેમકે એ નિયમ સજ્ઞાન શુભ ચારિત્રવ્યાપારને નિષ્પાદક છે, એટલે અવશ્ય એમાં પ્રવર્તાવે છે, અને આકુળ-વ્યાકુળતા વિના ઈષ્ટફળ તરફ ચડાવે છે.
(૧૬) સક્રિયાનું ફળ અને વિશેષતાઓ
સૂત્ર-gવં શિરિષ સુશિરિકા, નિર્દા, નિરંવાડીसाहिआ, तहा सुहाणुबघा उत्तरुत्तरजोगसिद्धीए । तओ से साहई परं परत्थं सम्म, तक्कुसले सया, तेहिं तेहिं पयारेहिं साणुबन्धं महोदए, बीज-बीजादिट्ठावणेणं कत्तिविरियाइजुत्ते, अवंझसुहचिट्टे, समंतभदे, सुप्पणिहाणाइहेऊ, मोहतिमिरदीवे, रागामयवेज्जे, दोसाणलजलणिही, संवेगसिद्धिकरे हवइ अचिंतचिंतामणिकप्पे ।
અર્થ એ રીતે ક્રિયા (૧) સુક્રિયા બને છે એ (૨) એકાન્ત નિરતિચાર હોય છે, અને (૩) નિષ્કલંક અર્થ (મેલ)ની સાધક બને છે; તથા (4) વિચ્છેદ વિના ઉત્તરોત્તરે યોગ સિદ્ધ