________________
૪૨૪
[ પંચસૂત્ર-૪
ઉ૦-જગતમાં જ્ઞાનવાળે ડાહ્યો ભણેલે તે ગણાય છે, કે જે સ્વવિનાશકારી કેઈપણ પ્રયાસ ન કરે. વિનાશ કર્યો હોય તે અનુચિતને ત્યાગ અને ઉચિતને સ્વીકાર જોઈએ. એ વિના વિનાશ ટળે નહિ. જીવ અનુચિત આચરીને જ મરે છે ને? રાવણે સીતાને ઉપાડી સંઘરી રાખવાનું અનુચિત કર્યું તે સર્વવિનાશ પામે. રેહગુપ્તાએ જીવ-અજીવ-જીવની ત્રિરાશીની કરેલી અનુચિત સ્થાપના પકડી રાખી તે સંઘ બહાર મૂકાયે, નિનવ ગણો આ બધામાં જ્ઞાનદશા શી ગણાય ? જ્ઞાની એવું ન આચરે જે પોતાને વિનાશ કરે.
પ્રવર્તક છે ભાવ-આવી પ્રસ્તુત જ્ઞાનયુક્ત પ્રવૃત્તિમાં કેણ પ્રવર્તાવે ? તે કે પ્રવર્તક માવ છે. ભાવ એટલે પવિત્ર અબ્રાન્ત હૃદય, પણ મલિન મૂઢ હૃદય નહિ.
અંતઃકરણ મેહના શ્રેષ-ઈષ્ય-આસક્તિ-મદ-માયા-દીનતા વગેરે અશુભ ભાવથી ભરેલું હોય, યા એની અસરોવાળું હોય, તે કદાચ ધર્મવ્યાપાર થાય તો ય તે સમ્યજ્ઞાનયુક્ત કયાંથી બની શકે ? એવા ધર્મવ્યાપારને પ્રવર્તાવનાર કઈ ને કઈ મેહની લાગણી હોય છે. તેથી એ ખરેખર ધર્મયોગ જ નથી. સજ્ઞાનમૂલક ધર્મગ એ સાચો ધર્મયોગ છે, અને એને પ્રવર્તાવનાર છે પવિત્ર અબ્રાન્ત હૃદય. માટે એ પહેલી આવશ્યક ચીજ છે. આ વસ્તુ જે લક્ષમાં રહે તે સાધના હાથમાં લેતા પહેલાં હદયને એવું શુદ્ધ સ્વચ્છ પવિત્ર કરી દેવાય, કે એમાં કે ઈ મેલી લાલસા, માનાકાંક્ષા, મદ, માયાદિ નહિ હેવાથી હવે જે ધર્મસાધનાની પ્રવૃત્તિ કરાય એ સગ્યજ્ઞાનયુક્ત કિયા બને. અસાર–સાંસારિક વાતવસ્તુથી ખેદ-ગલાની પામી એ