________________
પ્રત્રજ્યા—પરિપાલન ]
૩૮૯
અન્ય શુભ કે અશુભ ચાગને મિશ્રિત ન કરવા જોઇએ. પ્રભુની પૂજા કરવા બહુજ ભાવપૂર્વક જાય, પણ સાથે રસ્તામાં ધંધે કરી આવે, એ અશુમિશ્રણ થયું. સાથિયા કરતી વેળા ચૈત્યવંદન ચલાવે એ શુભમિશ્રણ થયું. આ બધું પૂજાને સંસક્ત કયુ· કહેવાય. તે ચેગ્ય નથી. વળી એક શુભ ચૈાગ બીજાને રૂંધી નાખે તેય અાગ્ય. દા. ત. પૂજામાં ખૂબ મઝા આવી ગઈ, વખત ઘણા પસાર કર્યાં, પણ તેથી વ્યાખ્યાન સાંભળવાને સમય વીતી ગયે, એ ચેાગ રુંધાયા. એમાં પૂના ચાંગ ખાધક અન્યા. એમ પૂર્વના ચૈાગ મધ્ય પણ ન ખનવા જોઈએ, પૂજા કરતી વખતે ચિંતા થયા કરે કે વ્યાખ્યાન શરૂ થઈ જશે તે?” આ ચિંતાથી પૂજામાં ખામી આવી. આત્મામાં જેમ સંસારની દરેક ક્રિયા જૂદીજૂદી પાતપેાતાના કાળે મુખ્યપણે વણાઈ જાય છે, તેમ શુભયાગા આત્મા જોડે મુખ્યપણે વણાઈ જવા જોઇએ, જેથી એના માટે એનીજ જરૂરી વિચારણા મનમાં, એની જ જરૂરી વાણી વચનમાં, અને એનીજ જરૂરી હિલચાલ કાયામાં રમે. ૧૦ ઉત્તરાત્તર યાસિદ્ધિ-વિશાધન સૂત્ર:-ઉત્તરોત્તરનો સિદ્વીર્ મુચર પાવમુત્તિ ।
અઃ:-આગળ આગળના ચેગ સિદ્ધ થતાં પાપકર્મથી મૂકાય છે.
વિવેચનઃ-આમ અભ્રાન્ત અને અનુત્સુક બની, સંયમ જીવનમાં અસ’સક્ત ચેગે આરાધતાં ઉત્તરાત્તર ઉચ્ચ ઉચ્ચ ધ પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. દા. ત. તપના યાગની પછી પારણું થાય તે પણ અધિક ઉન્નત્તિ માટે; જેમકે શ્રી ગૌતમ સ્વામિના આલબને પાંચસે તાપસેાને આર્થિક સમતા અને સમાધિરસ