________________
[ પ ંચસૂત્ર-૪
પ્રસ્તુતમાં શ્રમણપણાના જે જે કાળે જે જે ચેગને આચરવાના હાય, તે તે કાળે તે તે ચેાગને, બીજા કોઈ પણ અશુભ ાગનું તે નહિ કિન્તુ શુભ યાગનું ય મિશ્રણ કર્યાં વિના, અરે બીજા શુભ યાગનીવિચારણ સરખીચે કર્યા વિના સાથે; કેમકે, એને સૂત્રાનુસારી રહેવું છે. સૂત્ર કહે છે, કે
અસપત્નસાધના:-શ્રી જિનશાસનને વિષે મહાન કદુઃખના ક્ષય કરવાના હેતુએ આરાધનાના દરેકે દરેક જોગ • અસપત્ન • યાને એકબીજાથી બાધિત કે ખાધક ન અને એવા બિન-હરીફ સાધવા જોઇએ. એક ચૈાગ વખતે માંહી બીજો ભળે તેા હરીફ આવ્યેા કહેવાય. તે ન આવવા જોઇએ. દા. ત. રસ્તામાં ચાલતાં ઇર્ષ્યાસમિતિના યાગ વખતે સ્વાધ્યાય ન ચલાવાય, તાજ અસ`સક્ત સાધના થાય. સ`સક્ત સાધનામાં ખીજા ચેગાને પ્રવેશ થવાથી ચાલુ યોગ પ્રત્યે અખેદ, અનુદ્વેગ, આક્ષેપ, અનુત્થાન, અભ્રાન્તિ, અનન્યમુદ્દ, અાગ અને અનાસંગ નથી સચવાતા. એના પ્રતિપક્ષી દાષા આવી જવા સભવે છે. આ ખેદ્ય-ઉદ્વેગ-વિક્ષેપ વગેરે ૮ દ્વેષ
આ ચેગષ્ટિને ક્રમશઃ ખાધ કરનાર દોષ છે. કમસર એ એકેક દોષ ટળે તેાજ ઉપર ઉપરની યાગષ્ટિમાં ચડી શકે. વર્તમાન ચેાગમાં ખેદ્ય, અરુચિ વગેરેમાં કાંઈ આવ્યું, તેથી અશુભ મનાયેાગ પેઠે. જ્યાં બીજે શુભ પણ યાગમાંહી ન પેસવે જોઇએ, ત્યાં કોઈપણ અશુભ ચેગ તા ભળવાની વાતે ય શી ? આ બાબતને ખ્યાલ હોય તે ઘણા જ અતિચારાથી મુક્ત થઈ નિરતિચાર અનાસંગ ચાગ સુધી પહોંચી શકાય, જેથી વીતરાગતા અને સનતા પ્રગટે, ગૃહસ્થે પણ ધાર્મિક ચાગેામાં
૩૮૮