________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૬૫ માગની તાત્ત્વિક દેશના સાંભળતાં પેલા એકાતે અનારાધકની જેમ દુઃખ, અવધારણા, કે અસ્વીકાર નહિ થાય. અલબત્ હેયઉપાદેયની સામાન્ય શ્રદ્ધા તે કરશે, છતાં પણ એના પર એને અભિનિવેશ નહિ થવાને; માર્ગ રૂપે વર્ણવતા વિધિનિષેધ પર માન ખરું, પરંતુ એ જ ખરેખર મુખ્ય છે, સૂત્ર આરાધનાના કષ્ટ કરતાંય એની વધુ કિંમત, એ વિધિમાર્ગને આગ્રહ, પક્ષપાત એ નહિ સેવે. એનું કારણ હજી તેવા પ્રકારની એને અમૂઢ દશા નથી. મતિમૂઢતા છે, જેમ અંધ કે બધિર નર સમલેવલની જગા યા સ્પષ્ટ સમભાવના શબ્દ પર ખલના પામે; અને મૂંગે ગુંગણે નર સરળ શબ્દ બોલતાં પણ ખચકાય. એમ આ મૂઢતાથી માર્ગ–આગ્રહના અભાવે ખલના વિરાધના કરે છે. (૨) બીજે એનાથી જે એ છે વિરાધક હશે, તે એ પક્ષપાત રાખશે ખરે, પણ માત્ર સ્વીકાર અને પક્ષપાત કરીને એ બેસી રહેશે, કિન્તુ ઉત્સાહ-વીર્યના અભાવે અમલમાં નહિ ઉતારે. (૩) ત્રીજે એથી પણ એ છે, એટલે કે બહુ ઓ છે વિરાધક, એ તે સ્વીકાર ઉપરાંત વર્તનમાં ય મૂકશે ! છતાં પ્રમાદ-છદ્મસ્થતાદિ દોષે કરીને ક્યાંક ક્યાંક વિરાધના એનાથી થતી હશે; કિન્તુ એ મેટી નહિ હેય.
આમ વિરાધનાથી યુક્ત પણ માર્ગોનુસારીએ ભણેલું સૂત્ર એ પરમાર્થથી ભણેલું જ છે. કેમકે, એથી એને થોડો પણ સમ્યગધ થાય છે. વિરાધના ન હતા તે વિપુલ સમ્યાધ થાત. બેઘની આ સમ્યકતાને આધાર આત્માને એ બધ પરિણમવા ઉપર છે, અર્થાત્ આત્મા બોધને અનુસારે મન, વચન, કાયાથી કે પ્રવર્તે છે એના પર છે, નહિ કે માત્ર પંડિતાઈ