________________
પ્રવજ્યા-પરિપાલન]
१७ છે. પેલા અનારાધકને તે માર્ગ દેશના સાંભળતાં જ ત્રાસ આદિ થાય છે! તેથી એને માર્ગનુસરણ જ નથી. સમ્યગ્દર્શનાદિ બીજ જ નથી. આને એ છે તેથી આને મોક્ષપ્રયાણ બાધિત નહિ. માર્ગગામીને જ આવી અ-બાધક વિરાધના હોય, કેમકે એણે બીજ પ્રાપ્ત કર્યું છે.
પ્રવર્તે શું સામાન્યથી બધા માર્ગગામીને આવી વિરાધના થયા કરતી હશે ?
ઉ૦-ના, માર્ગગામી બે જાતના હોય છે,-૧ અપાયવાળા, સાપાય, અને ર. નિરપાય, અપાયરહિત, અપાય એટલે બહુ કિલષ્ટ મેહનીય-અંતરાય આદિ કર્મના ઉદય જે કર્મનિરુપક્રમ હોય, અર્થાત્ તેડવાને પુરુષાર્થ છતાં તૂટે એવા ન હાય, પણ પિતાને ભાવ ભજવે જ અને વિરાધના કરાવે, તેવાં કર્મને ભેગવટા એ “અપાય.” એમાં વિરાધના-ખલના થઈ જાય છે. બાકી જેને અ-નિરુપકમ અર્થાત્ સેપકમ કર્મ છે, તેને તે એ કર્મ પુરુષાર્થને ધક્કો લાગતાં તૂટી જાય એવાં છે, એને ક્ષાપશમ થઈ જાય છે, વિપાકેદય રહેતો નથી. એ આત્મા નિરપાય કહેવાય. એ માગગામી આત્મા વિરાધના ન કરતાં બરાબર શાસ્ત્રોક્ત માર્ગનું પાલન કરે છે, વિધિ-વિધાન બકાબર સાચવે છે. પણ એમાં પ્રમાદી શિથિલ નથી બનતે.
આ બંને ય સમ્યગ્યદર્શનાદિ બીજવાળા હોય છે, તેથી જો કે બંનેને પુરષાર્થ તે માર્ગપાલન માટે; એમાં દેષ ન લાગે, ઉન્માગસેવન ન થાય એ માટે; પરંતુ જેને નિરુપકમ= અતૂટ જોરદાર મેહનીય-અંતરાય આદિ કર્મ હોય એ બિચારે કરે શું? એવાં કર્મને ઉદય બ્રાન્તિ, રાગ, શિથિલ્ય વગેરે કરાવી