________________ 258 હોય એ બધું જ ગમાડવા જેવું નથી હોતું. દા. ત. આજની કાયદાની આંટીઘૂંટીને લીધે હરામી નેકરને કાઢી ન શકતે હેય અને એનાથી કામ લેવું પડતું હોય, છતાં ઈચ્છા એ જ રહે છે કે ક્યારે આ ટળે. એવું આહારની વેઠ અંગે છે. વળી (2) જે એમ થાય છે કે અમુક અમુક વસ્તુ મારે ખાવી જોઈએ, આટલી વાર ખાવું જોઈએ, એ બધું શરીરના પિષણના નામે સંજ્ઞાને પિષણ અપાય છે. માન્યું કે “દૂધ ખાઉં એટલે શરીર મજબૂત થાય,” અરે એથી તો સંજ્ઞા મજબૂત થાય છે ! અને આ તે બકરું કાઢી ઊંટ પેસાડવા જેવું થયું ! માત્ર આ જ જીવનના શરીરની અપષ્ટતા ટાળવા માટે જન્મજન્મ ચાલનારી સંજ્ઞાની વૃત્તિને સતેજ કરી પુષ્ટ બનાવી ! નહિતર, આપણે તે એવું કરવું છે કે શરીર ધર્મસાધનાથે ટકાવવું છે ખસ, પણ સંજ્ઞાને મારીને. જેમ, વીંછી પકડે છે, પરંતુ એ રીતે કે ડંખ દે નહિ. તે પ્રમાણે આહાશદિની પ્રવૃત્તિને પકડવામાં આવે તે ભય નહિ.' વળી વિચારે છે કે મમ કાલે? કિ એઅક્સ ઉચિઅં? આ મારે કયે કાળ છે? આ કાળને યોગ્ય શું છે? આ તે કાળ છે કે જ્યાં આમસ્વરૂપની આડે આવેલા કર્મના પડદાને ચીરી શકાય; જ્યાં મેહની નદીમાં તણાઈ ભવસમુદ્રમાં ડૂબી જવાને બદલે જ્યાં વીતરાગના શાસનરૂપી નાવમાં બેસી ભવપાર ઉતરી શકાય, એ કાળ છે. પૂર્વ નાવ મળી હતી તે કાણી હતી, કેમકે મેક્ષનું લક્ષ્ય નહતું. આજે એ સૂઝયું છે, તે અખંડ ચારિત્રનાવમાં બેસી કર્મ જળથી બહાર કાં ન નીકળી જાઉં?