________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૨૭
રીતસર વાપરો.” આ બેટી બુદ્ધિ છે. આર્ય મંગુ આચાર્ય વિગઈએમાં પડવાથી હલકી કક્ષ યોનિમાં ગયા.
અથવા વિપર્યાસ પામ એટલે કે (૧) જે આ ચારિત્રને માર્ગ લીધો, તેને અંગે કે તેના વિવિધ અનુષ્ઠાને અને મર્યાદાઓ અંગે ભ્રમ થાય કે “શું આ ચારિત્ર સાચે જ મેક્ષનું કારણ હશે ? બીજાએ તે જ્ઞાન અને વૈરાગ્યથી મેક્ષ “જ્ઞાન વૈરાયાખ્યાં મોક્ષ” કહે છે. તે પછી ચારિત્રના કષ્ટ શા માટે ? અથવા (૨) “ચારિત્રમાં આટલી બધી ક્રિયાઓ ? આટઆટલી ઝીણી મર્યાદાઓ ? આટલે બધે પંચાચારને વિસ્તાર ! અપવાદના સ્થાને પણ શાસ્ત્ર કહ્યાં નથી કહ્યા? એને કેમ ન આચરવા?” અથવા, (૩) “અપવાદે તે કાયર માટે. મક્ષ તે એકાંતે ઉત્સર્ગ માર્ગથી જ મળે.”—ઈત્યાદિ ભ્રમણામાં એ નથી પડત. કેમકે, (૧) એને ખ્યાલ છે કે સચ્ચન જ્ઞાન-વારિત્રાણ gવ મોક્ષમા ! જ્ઞાનાદિયાખ્યામેવ મોક્ષ એકલો વૈરાગ્ય શું કરી શકે જે સાથે અચારિત્ર-અસંયમની ક્રિયા અને આહાર-વિષયાદિસંજ્ઞાના બંધન તથા સાપેક્ષભાવ ચાલુ હોય? એ તો પ્રતિજ્ઞાબદ્ધ ચારિત્ર અને સંયમની ક્રિયાઓ જ હોય તે જ વૈરાગ્ય વધતાં વધતાં વીતરાગભાવે પહોંચી શકાય. વળી સાચે વૈરાગ્ય હોય તે અચારિત્રભર્યો ઘરવાસ રહે જ નહિ. ચારિત્ર આવે જ. ત્યારે (૨) ચારિત્રની ક્રિયાઓથી ન કંટાળવા આ વિચાર રહે કે સંસારની ઘણું પણ કિયાએ, રસ હેવાથી, કષ્ટવાળી કે બહુબહુ લાગતી નથી, તે અહીં કણરૂપ ન લાગવા માટે રસ જોઈએ. અવળી ક્રિયાઓના ગાઢ સંસ્કાર વિપુલ અને સભરી સવળી ક્રિયાઓ વિના કેમ ટળે? ત્યારે ચારિત્રની ઝીણી મર્યાદાઓ