________________
૩૩૨
[ પંચસૂત્ર-૪
દૃષ્ટિ ખરાખર ખ્યાલમાં રાખી વ્યવહાર આદરે એ નિશ્ચયના ઉપાય સુધી પહેાંચી શકે છે. માટે એવા વ્યવહાર જ શુદ્ધ વ્યવહાર છે. તેથી જ વિપર્યાસ ટાળી વિધિપુરસર આરાધના કરવી જોઇએ.
પ્ર−તા શું પ્રાથમિક અભ્યાસદશામાં ગ્રહણ-આસેવનશિક્ષાપ્રતિલેખના-આવશ્યકાદિ ક્રિયામાં વિપર્યાસથી ઘેાડી અવિવિધ થઈ જતી હેાય તે તે ક્રિયા નકામી ?
૬૦-ના, નકામી નથી. અલખત્ નિશ્ચયનયની દૃષ્ટિએ એ ઉપાયભૂત નહિ, તેમ શુદ્ધે વ્યવહારનયની ષ્ટિએ પણ નહિ, છતાં જીવમાં પ્રથમ તખકે સર્વથા શાસ્ત્રોક્ત વિધિપાલન આવવું મુશ્કેલ છે. એ તાવિધિ-અવિધિ-મિશ્ર ક્રિયાના અભ્યાસ પડતાં પડતાં આવી શકે. અર્થાત્ સરળ નિર્દય દિલથી શુદ્ધ વ્યવહારનું લક્ષ રાખી વી કે ખેાધના અભાવે અશુદ્ધ વ્યવહાર આદરાય, તે પણ શુદ્ધ વ્યવહાર માટે ઉપયાગી છે. અનતા જીવે એ રીતે ઊંચે આવ્યા છે. અલબત્ એ બધા વ્યવહારનયથી ઉપાય કહેવાશે, તેમજ ત્યાં પણ વિધિ-પાલનના પક્ષપાત અને અવિધિ માટે હેયબુદ્ધિ તથા પશ્ચાત્તાપ જાગૃત્ જોઇએ. તે જ કયારેક અવિધિના એ અણુગમાથી અવિધિત્યાગ સવિત બનશે. આમ વિધિના અત્યંત રાગ સાથેના ચારિત્ર-અ ંગાનું પાલન એ નિશ્ચયના લક્ષ્યવાળા વ્યવહાર ગણાય. એ આગળ લઈ જાય છે. પરંતુ જો મતિ-વિપર્યાસ થાય અને અવિધિ વગેરે ત્યાજ્ય તત્ત્વને જ ઉપાય માની પ્રવૃત્તિ કચે જાય તા તા એ ભૂલેા પડી ગયા! સાચા ઉપાયને બદલે ઉપાયાભાસમાં તણાયા. પ્ર૦-(૧) તા પછી જે છેલ્લું કારણ કાય નીપજાવે છે,