________________
પ્રવજ્યા-પરિપાલન ]
३४७
(૭) મિથ્યાત્વીના આક્રમણનો ભય ને એથી લલચાવાને સંભવ રહે; તેમ (૮) અપવાદમાર્ગની અવસરે ખબર નહિ તેથી અનુચિત ઉત્સ–ધર્મના આગ્રહે આત્મવિરાધના-સંયમવિરાધનાદિ પાપમાં જઈ પડે. માટે આ દેથી બચવા ગુરુકુલવાસમાં જ રહેવું.
- આષાઢાભૂતિ આચાર્ય ગચ્છ મૂકીને નીકળ્યા, તો દેવતાઈ નાટક જોવા લોભાયા ! ને ૬ માસ સુધી એ જેવા ઉભા ! પછી આગળ પણ એકલા બાળકને જોઈ એના દાગીનામાં લોભાઈને એને મારી નાખી દાગીને લઈને ચાલ્યા ! ગુરુકુલવાસ ગરછવાસ હેત તે વ્યવહારથી પણ સંકેચાઈ આવા પાપમાં ન પડત.
(૨) વળી “ગુરુને પ્રતિબદ્ધ રહે. પ્રતિબદ્ધ એટલે સર્વેસર્વા બંધાયેલ. તે પણ ગુરુ પર અત્યંત બહુમાન અને અનન્ય મમત્વ રાખી “અહે ! ભીષણ દ્ધારક મારા અંતીમ ઉપકારી ગુરુ ! શી વાત મારા ગુરુ !” એમ સમજી, ત્રણ લેકના સામ્રાજ્ય દેનારા કરતાં ય ગુરુના ઉપર ઘનિષ્ટ આદર બહુમાન અને પક્ષપાત ધરનારે હોય. એમના પ્રત્યે અત્યંત હાર્દિક પ્રીતિ અને પૂજ્યભાવ ધરે. જીવનની શ્વાસ લેવા, આંખના પલકારા થવા, વગેરે ક્રિયાને છોડી બાકીની સર્વ પ્રવૃત્તિમાં ગુરુને જ સુકાની કરે. ગુરુ-વિમુખને નુકશાન :
ગુરુ પર પ્રતિબંધ, અત્યન્ત મમત્વ, ને બહુમાન નહિ હોય તે (૧) સંસારોદ્ધાર જેવા અતિ મહાન ઉપકારની પાછળ પણ કૃતજ્ઞતા ચૂકાશે; (૨) ગુરુની સારવારણ સહન નહિ થાય; (૩) ગુરુની કદાચ આશાતના કે આજ્ઞા-ઉલંઘન કરવાનું બની આવશે; (૪) ગુરુને બદલે જાતની પ્રશંસા ગાવાનું કે