________________
૨૧૧
ત્યાં તેને કશું જ કિંમતી લાગતું નથી. આ ખાટુ' છે. આમ ને આમ જ સત્સંગ ફળતા નથી. ખરી રીતે સાચી ઉચિત ભક્તિ, વિનય, સત્કાર, પ્રેમ, આસ્થા, પક્ષપાત, બહુમાન વગેરે બધું વિધાન કલ્યાણમિત્ર પ્રત્યે સેવીને એને સંગ રાખવા અતિ જરૂરી છે. કલ્યાણમિત્ર કોને કહેવા ? જે કઇ આપણા આત્માનું કલ્યાણુ સાધવામાં સહાયક થાય તે આપણેા કલ્યાણમિત્ર. જેમકે મુનિપુંગવે, અને ગુણપ્રેરક ગૃહસ્થેા. તેથી ઉલ્ટું આપણા હિતના અવરોધક કે પ્રતિખંધક થાય, અગર અહિતના માગે ચઢાવે તે અકલ્યાણમિત્ર (હિતશત્રુ) કહેવાય. કલ્યાણમિત્ર તા હિત સાધવામાં સહાયક, પ્રેરક ખને, સાધનામાં આવતી અગવા વિઘ્ના દૂર કરે, ધર્મ સાધનાની પ્રશંસા કરી પ્રાત્સાહિત કરે, ધર્મસાધનામાં થતી ભૂલ પ્રેમથી સુધારી આપે, અથવા પ્રમાદમાં કષાયમાં કે દોષ-દુષ્કૃત્યમાં પડતા હેાઇએ તે એ અટકાવે....ઇત્યાદિ.
કલ્યાણમિત્ર સદનરેખાઃ
યુગમાહુ મેટાભાઈ રાજાના હાથે તલવારના ઘાના ભેગ અનતાં તીવ્ર કષાય અને કાળી લેશ્યામાં ચડ્યો હતા. પણ એને કલ્યાણમિત્ર તરીકે પત્ની મનરેખાના એવા સુંદર ચૈાગ હતા કે એણે આને અંતકાળે વિકટ સ`ચાગમાં કષાયમાંથી મચાવી અદ્ભુત સમાધિ આપી. વાત એમ બનેલી કે મદનરેખાના અતિ સૌંદય લાવણ્યથી માહિત થઈ જે રાજાએ એને ખાનગીમાં પેાતાની પટ્ટરાણી બનવા કહેવરાવ્યું, મદનરેખા મહાસતીએ એને કુશીલના ભયકર ફળનાં કથન સાથે કહાળ્યું કે પેતે કાંઇ ન-ધણિયાતી નથી. કામાન્ય રાજાએ એના એવા