________________
૨૧૪
ભવાટવીમાં ભૂલા પડી ગયેલા પણ બહાર નીકળી જવા ઈચ્છનાર અજ્ઞાનમૂઢ જીવે હિતમાર્ગે દોરી જનારા કલ્યાણમિત્રને સેવવાના-અનુસરવાના -કલ્યાણમિત્ર પર એ ઓવારી જવાનું, એ અથાગ વિશ્વાસ ધરવાને; એમના ચિંધેલા માર્ગે કહ્યું બરાબર ચાલવાનું ચાહ્ય માર્ગ લાંબે કે ટૂંકે, મનમાન્યું કે મનને ન રુચ, કષ્ટ એછું કે વધુ, ગમે તે હોય. એમની આગળ નમ્ર ગરીબ અને સમર્પિત રહેવાનું. આ બધું વિધાન -રીતિ-નીતિ કહેવાય.
ગોવિંદ બ્રાહ્મણની પત્નીને જાતિસ્મરણ જ્ઞાન થવાથી, પિતે રુકમી સાદેવીના ભવથી ચૂકેલી તે હવે પૂર્વજીવનમાં ચક્રવત મુનિ બનેલી એનું સંયમ, તપ, શાસન, યાદ આવ્યા ! પછી ત્યાં પતિ અને બીજાઓને સાચે ચારિત્રમાર્ગ એળખાવે છે. એ સાંભળીને બ્રાહ્મણને આ કલ્યાણમિત્ર લાગવાથી એના પર અને એના ચિંધ્યા માર્ગ પર ઓવારી જાય છે, પાકે વિશ્વાસ ધરી નમ્ર-ગરીબ-સમર્પિત બનીને પત્ની દીક્ષા લેતાં પિતે પણ ચારિત્રમાર્ગને અનુસરે છે.
(ર) એમ કેઈરેગી કેમે ય ગ મટતે ન હેય, ચેન પડતું ન હોય, દુઃખથી કંટાળી ગયે હેય, કઈ રસ્તે એને સૂઝતું ન હોય, જીવન અકારું લાગતું હોય, હવે એને કેઈ કિમિયાગર અને ઘણાંના રોગ મટાડનાર વિદ્યા મળી આવે તે એ એને કે સેવે ? કેટલી શ્રદ્ધા, બહુમાન અને આતુરતાથી એનું નિદાન તથા ઉપાયવિધિ-સાંભળે? તેમજ એની ચિકિત્સાને અનુસરે? ભવરેગ અને કમરેગથી પીડાતાએ પણ એ રીતે ધર્મ મિત્રને અપનાવ. જંબકુમારે સુધર્માસ્વામીને એ રીતે સેવ્યા.