________________
૨૪૨
નજરે દેખવા છતાં એના મમત્વમાં એક દિવસ ચારિત્ર-સ્વીકાર લંબાવી એ એના હાથે ભેજન અને તબેલ લેવા રો, તે એ પત્નીના હાથે જ ઝેરનું પાન-બીડું પામી ! અને મમથી ગાઢ પાપકર્મો બંધાઈ એની જ સમક્ષમાં પિતે માતા સાથે અનેક દુઃખદ તિર્યંચના અવતાર પામી શૃંદા, ચવા, છેલા, કપાયે ! મમત્વ અંધકારણમ !
ત્યારે મરુદેવા માતા મમતાથી, પુત્ર ઋષભદેવ ચારિત્રમાર્ગે ગયા પછી, શેકમાં ગરકાવ હતા; એ પુત્રના તીર્થકર બનવા પર મળવા માટે ગયા. ત્યાં ય પુત્રે દૂરથી સંદેશ ન કહાવ્યા પર એ ક્ષણવાર શેકમાં પડ્યા, પણ તરતજ “સર્વે જીવા પુદ્ધ પુ, મમત્ત બંધકારણમ -સમજી મમત્વ છેડી અન્યત્વ ભાવનામાં ચડ્યા, તે ત્યાં જ કેવળજ્ઞાન અને મેક્ષ પામ્યા ! બંધકારણ મમત્વ જાય, તે મેક્ષ થાય.
મમતા એ સમતાની શત્રુ છે. એટલે જ એ સુખની શત્રુ છે. અને હવે તે સમજવું જોઈએ છે કે જે પરિવારને તું હારો મ્હારો કરી રહ્યો છે, જેના સ્નેહમાં ચીટકાઈ રહ્યો છે, જેના વિરહમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, એ પરિવાર તે, જેમ સમુદ્રમાં એકાએક પ્રચંડ મોજું આવ્યું અને તેમાં ઘણાં માછલાંઓ તણાઈ સંસર્ગમાં આવ્યા, તેમ કર્મ-મોજાંથી એકબીજાને ભટકાઈ પડ્યા છે. પછી જેમ એ એકબીજાને પિતાના સંબંધી માનવા લાગે, એકબીજાના પ્રેમી માનવા લાગે, “તાર” અને “તું હારે, કહેવા લાગે; પણ તે બિચારાને ખબર નથી કે થોડીવારમાં જ બીજું એક એવું પ્રચંડ મોજું આવશે, ત્યારે એકબીજાથી ક્યાંય અને કેટલેય