________________
૧૩૭
સાધું તે મારાં કર્મ ખપી જ જાય; એથી જ કર્મ ખપે.
વળી આ ધર્મ “સાહ સિદ્ભાવસ્ય? સિદ્ધપણને એટલે કે મુક્તિને સાધક છે, સંપાદક છે. ધર્મ વિના સિદ્ધિ નથી. તેમજ ધર્મ હોય તે સિદ્ધિ તરફ અવશ્ય પ્રયાણ હેય. અર્થાત જેમ જેમ ધર્મ સાધે, તેમ તેમ એ જીવ વીતરાગ દશા, અસાંગિક આનંદ (નિવૃત્તિનું સુખ) શુદ્ધ જ્ઞાનદષ્ટિ, વગેરેની નિકટ જઈ રહ્યો હોય. આવા ધર્મનું હું યાજજીવ શરણ સ્વીકારું છું.
અહીં ચારે શરણાનું કાર્ય એક સરખું છે, તેથી એકને અદલે ચાર શરણાં કરવામાં પરસ્પરનાં કાર્યોને વિરોધ નથી આવવાને. વળી અરિહંત વીતરાગ છે, અને વિતરાગતાના ઉપદેશક છે. સિદ્ધ પ્રભુ પણ વીતરાગ છે, સાધુ એક માત્ર વીતરાગતાના સાધક, ધર્મ વીતરાગતાને ઉપાયભૂત; એમ ચારેય વીતરાગ અનવામાં ઉપયોગી છે. માટે ચાર શરણમાં અન્યોન્ય વિરોધ નથી.
પાપ-પ્રતિઘાત માટે આ ચતુદશરણગમન કર્યા પછી દુષ્કતની ગહ કરવાની કહી છે. તેથી એમ ભાવ થાય કે
સૂત્ર સામુવાડ્યો એસિં નામ સુન્ના નં જે કરતે वा, सिद्धेसु वा, आयरिअसु वा, उवज्ज्ञासु वा, साहूसु वा, साहुणीसु वा, अन्नेसु वा, धम्मठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु, ___ तहा माइसु वा, पिइसु वा. बंधूसु वा, मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा, जीवेसु, मग्गद्विसु अमग्गद्विसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि,