________________
૧૯
અંધ-સંક્રમણ-ઉદ્વર્તન-અપવર્તના-નિકાચના વગેરે પ્રવતી રહેલ છે ? (૩) ભાવી કેવા કેવા કર્મના ઉદય આવનાર છે, અને કેવું કેવું કાર્ય કરવાના છે? (૪)આજ્ઞા-પાલન કઈ વિધિએ કેવા કેવા ક્ષપશમ-કર્મનિર્જરા-પુણ્યબંધ કરાવે છે?...ઈત્યાદિ. સર્વજ્ઞની આજ્ઞાથી એનું સચોટ જ્ઞાન થઈ ગયા પછી આત્મામાંથી મેહના ઝેરને હટાવવાને વીલ્લાસ અને ઉદ્યમ પ્રગટે છે. આજ્ઞાને અજ્ઞાની શું કરી શકવાને? એને તે મહની ભયાનકતા જ નથી સમજાતી. એ તે મેહને હિતકારી દેખે છે. પરિ.
મ? અનંત સંસારના ઘેર અંધારામાં ડૂબી જાય છે ! આજ્ઞાને મહામંત્ર મેહના ઝેર અટકાવી નાબૂદ કરી પ્રકાશમય જીવન, પ્રકાશમય ઉથાન, અને પ્રકાશમય પ્રયાણ ઊભું કરે છે ! આજ્ઞાના મંત્ર વિના એ મેહનું ઝેર આત્મામાંથી કેણ કાઢે ?
ઇન્દ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણ મિથ્યાત્વમેહમાં અટવાતા હતા, પણ એમને જિનેન્દ્ર ભગવાન શ્રી મહાવીરદેવનું મહામંત્રસમું વચન મળ્યું, એને એમણે ઝીલ્યું, અને એ જિનવચનરૂપી પરમમંત્રે એમનું મિથ્યાત્વ તથા અવિરતિ મેહનું ઝેર નાબૂદ થઈ જતાં એ ચારિત્ર લઈ પ્રભુના શિષ્ય અને ગણધર બની ગયા. અનંતા ગણધરો પણ જિનવચનમંત્રે નિર્મોહિ બન્યા.
આજ્ઞા એ જળ:-આટલું જ નહિ, આજ્ઞા તે દ્રષઅરતિ-શાક વગેરે અગ્નિને બુઝવનાર પાણી પણ છે. કેમકે, જે હૈયે આજ્ઞા વશી, એ હૃદયમાં હવે ઉપશમ અર્થાત્ કષાયને અભાવ અને ઉદાસીનતા(જડ પરથી ઉઠી ગયેલું ચિત્ત, જડનું શુદ્ધદર્શન)ના મેઘ વરસે છે, પછી ત્યાં શ્રેષાદિ કેમ ટકી શકે? એવા મેઘ ન વરસતા દેખાય તે આજ્ઞા હૃદયમાં વસી છે કે