________________
૧૫૮
મધ્યસ્થભાવે દુરાગ્રહ વિના આચરાતી કુશળ પ્રવૃત્તિઓ; દેવદન–વ્રતસેવન આદિ ચેગેાની પૂર્વ સેવા; તથા ન્યાયસ પન્નતાદિ માર્ગાનુસારી ગુણા; કે જે સમ્યગ્દર્શનાદિ માને સાધી આપવામાં અનુકૂળ બને છે તે. મિથ્યાર્દષ્ટિને પણુ આ શુઓૢાની અપેક્ષાએ પ્રારંભિક પહેલું ગુણસ્થાનક કહ્યું છે, અને તે સાન્ય છે, અયુક્ત છે. તેથી પરપરાએ પણ મેાક્ષસાધક આ ગુણા (કુશળ વ્યાપારા-શુભ પ્રવૃત્તિઓ) અનુમેદનીય છે. અહીં સમજવાનું કે મેાક્ષમાર્ગોપચાગિતા અને જિનવચનથી અવિરાધની દૃષ્ટિએ માત્ર આ ગુણેા જ અનુમાદનીય છે; પણ તેથી મિથ્યાત્વીની અનુમેદના-પ્રશંસા નથી કરવાની.
હવે અભિનિવેશ રહિત થઈને, એટલે કે મનમાની કે દુરાગ્રહભરી અતાત્ત્વિક કલ્પનાઓને તજીને પ્રણિધાનની શુદ્ધિ કરવામાં આવે છે. પ્રણિધાન એટલે કર્તવ્યના નિય અને અભિલાષ, તથા વિશુદ્ ભાવનાના બળવાળી, યથાશક્તિ ક્રિયાવાળી અને તેમાં સમર્પિત થયેલ મનની એકાગ્રતા. તેની શુદ્ધિ આ રીતેઃ
सूत्र - होउ मे असा अणुमोअणा सम्मं विहिपुव्विआ, सम्म सुद्धासया, सम्मं पडिवत्तिजुआ सम्यं निरइआरा, परमगुणजुत्त अरहंताફલામથયો. અર્થ-વિવેચન:
શ્રેષ્ઠ લેાકેાત્તર ગુણાથી યુક્ત શ્રીઅરિહંત, સિદ્ધભગવાન આદિના સામર્થ્ય થી, એમના શક્તિપ્રભાવથી ઉપર કહેલી મારી અનુમાદના, (૧) આગમને અનુસારે સમ્યકવિધવાળી હેા એવું