________________
બેઠે હતા, ત્યારે માથું બરાબર શિંગડા વચ્ચે ઘાલ્યું. પાડો ભડક્યો, ને નાઠે. પણ બાપાએ ટેક જાળવવા કહેલું, માટે માથું કાઢયું નહિ.
મૂઢ જીવની ખાસીયત કે તેના કાર્ય અવિચારી, બુદ્ધિ સ્કૂલ, તીવ્ર મોહની દષ્ટિ. તે ટૂંકી હોય અને પરિણામે એ લેકમાં બેઆબરૂ અને ભારે પશ્ચત્તાપ પામે. લેક પાછળથી હાંસી કરે. ભટ્ટે પણ ગણે નહિ, મૂઢ જીવ લાડી, વાડી, અને ગાડી પાછળ ગાંડે. આ જ જીવનનું સર્વસ્વ માને. પરમાર્થ કરવા બુદ્ધિ નથી, ગમ નથી. સ્વાર્થમાં આંધળો, સ્વાર્થને પિષવા કંઈક ઊંધાચત્તાં કરે. આ લક્ષણે મૂઢતાના છે. અહા ! જડમાયાને આ જીવની પરવા કે ચિંતા નથી ! પણ જીવ ઘેલે એની જ ચિંતામાં રક્ત છે! જડમાયા જીવનું નિકંદન કાઢે છે, ત્યારે જીવ જડમાયાને આબાદ કરવા–રાખવામાં જીવન અપે છે. જડમાયા જીવને મૃત્યુબાદ એક તસુ કે ક્ષણ પણ આગળ અનુસરવા તૈયાર નથી, પણ જીવ જડમાયાને જિંદગીભર વળગ્યો રહે છે. આ બધું મૂઢતાને આભારી છે. ભલે મેટે બુદ્ધિશાળી ન હોય, પોતે પ્રજ્ઞ ન હોય, જૈન ન હોય, સમકિતી ન હોય, પણ માત્ર મૂઢ ન હોય તેય વિચાર કરી શકે. વિવેકપૂર્વક કામ કરે, બીજાને લાભ થતો હોય તે થવા દે, પિતે ડું નુકસાન પણ વેઠે. ચાર શાણા કંઈ કહે તેને વિચાર કરે. વારે વારે નુકસાન થતા હોય, ઠગાતે હેય તે ચેતે. ચિતવે બેલે કે આચરે તે કાંઈક જડની બહાર નીકળીને જડમાંથી ઊંચે આવીને. આવું કંઈ ન આવે તે ભાવાભિનંદિતા શે જાય ? : આઠમે દુગુણનિષ્ફળારંભસંગતતા-મૂખ પાસે વિચારજ નથી, અને મૂઢ ઉંધા જ વિચાર કરે છે, તેથી બનેનાં કાર્ય