________________
બનવા માટે યોગ્ય છે, અને દૂર જંગલમાં પડેલી માટી ગ્ય છતાં એને સામગ્રી ન મળવાથી એને ઘડે બનવાને નથી, એવી રીતે જગતમાં કેટલાક જીવ મેક્ષ પામવાને સર્વકાળ માટે તદ્દન અગ્ય છે તે અભવ્ય છે, બીજા અનાદિનિગોદમાંથી બહાર નીકળી મેક્ષ પામવાની દિશામાં છે એ યેાગ્ય છે; તે ભવ્ય કહેવાય. જ્યારે યોગ્યતા છતાં જે જ અનાદિનિગોદમાંથી નીકળવાના જ નથી, તે જાતિભવ્ય કહેવાય છે. આને અર્થ તે એ કે ભવ્યને પિતાના કેઈ પુરુષાર્થ વિનાજ અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ યાને મેક્ષે જવાના પાસપોર્ટની મફત બક્ષીસ મળેલ છે ! માત્ર એને પકવવાની જ અર્થાત્ મોક્ષમાર્ગની સ્ટીમરમાં બેસવાની જરૂર છે. જે મતમાં મળેલ આ પાસપોર્ટનું મૂલ્ય ન સમજાય, ને એને પકવવા પ્રયત્ન ન કરાય, તો એ કેટલી બધી કરુણ દશા કહેવાય ? સહજમલ હાસનાં ૩ લક્ષણ:
ચરમાવર્તમાં આવવા છતાં નિયમ નથી કે તરતજ ઓઘદષ્ટિમાંથી બહાર નીકળે. હા, એ નિયમ ખરે કે ઓઘદષ્ટિમાંથી બહાર નીકળી ગદષ્ટિમાં આવવાનું અને તે તે ચરમાવર્ત યાને છેલ્લા પુદગલપરાવર્તકાળમાં જ બને. કોઈને તરત જ બને, કોઈને કાળ પસાર થયા પછી પણ બને. પરંતુ સહજ મળના નેંધપાત્ર હાસથી આ વસ્તુ બને છે. અનાદિને તીવ્ર રાગદ્વેષને આત્મા પર જામ થયેલે મળ એ સહજ મળે છે. ચરાવતમાં એને નેધપાત્ર હાસ પ્રાપ્ત થાય છે. ત્યાં દુઃખી જી પર દયા, ગુણવાન પર દ્વેષને અભાવ, અને ઔચિત્ય,-એ ત્રણ લક્ષણ પ્રગટ થાય છે. આમાં ગર્ભિત રીતે આત્મા તરફ દષ્ટિ ઊભી થઈ હોય છે,