________________
(૧૭) દ્વેષ ભસીને કાટનારે તરે છે, જ્યારે રાગ પગ ચાટીને ફેંકી ફંકીને બચકું જોરથી ભરનારે છે. પહેલાં ખબર જ ન પડે. સંગોના વિયોગે રાગની ખબર પડે, ને ત્યારે રાગ ઊછળે છે. (૧૮) રાગના પાત્ર માટે કઈ પાપ અને ઘસાવાનું કરી છૂટે છે. ઠેષ પોષવા તે ઘસારે ન ય વેઠે. (૧૯) દ્વેષ દુર્ગણ છે એ હજી ખબર હશે, પણ રાગ એ આત્માને સ્વભાવ નથી, કિર્તા દુર્ગુણ છે એ ખબર નથી. (૨૦) ઠેષ દીર્ઘ કાળ રહે તે કેટલીક વાર ગમતું નથી. પણ રાગ લાંબે રહે તે ગમે છે. પણ (૨૧) એક જ વસ્તુ પર રાગ કાયમ ટકો નથી; કારણ કે એ સ્વભાવ નથી. વળી રાગને વફાદાર રહી શકતા નથી. તે જ્યારે રાગને વફાદાર રહી શકાતું નથી, ત્યારે રાગ ધર શા માટે? એનું કારણ જણાતું નથી, અને રાગ કર્યા વિના રહી શકાતું નથી. છોડ પડશે એ ચક્કસ છે. (૨૨) દ્વેષ ચેતાવી દે છે; જ્યારે રાગ ઉઘાડી દે છે. (૨૩) રાગ સર્વથા ભયંકર, તે ગયે એટલે બધી ભયંકરતા ગઈ. ક્રોધ, માન, માયા લોભ બધાય રાગની સેવામાં, અને રાગને મજબુત કરનારા. (૨૪) રાગને લીધે મિથ્યા મતિ ટકે અને મિથ્યાત્વથી રાગ પિષાય. રાગની વસ્તુ પ્રાપ્ત કરવા, સાચવવા, ભેગવવા, કૅધ, માન, માયા, અને લેભ છૂટથી કરાય છે. રાગના પાત્ર પર કાં કામવાસના, કાં સ્નેહ, કાં દષ્ટિરાગ રહેવાને; રાગની વસ્તુ અંગે હાસ્ય અને આનંદ (રતિ), ઉગ (અરતિ) અને શેક, રાગની વસ્તુ અંગે ભય...એમ રાગ પાછળ તેફાન ઘણું! ઠેષ પાછળ એટલા ન પણ હોય. (૨૫) આઠ કમની જડ મેહનીય, અને મેહનીયની જડ રાગ. મેહનીયની બધી પ્રકૃતિના મૂળમાં રાગ.