________________
મૂઢતા અને મૂર્ખતાની છે. આ અજ્ઞતા એ ભય, શઠતા, ક્ષુદ્રતા,
ભરતિ, માત્સર્ય, વગેરે દુર્ગુણેને પોષી રહે છે. જીવ ભવાભિનંદી છે, એટલે આ અપલક્ષણ છે અને આ દેષના વેગે સંસારને રસ એટલે કે ભવાભિનંદિતા મજબુત બને છે. કેઈક મેહના પાત્ર અને સ્વાર્થમાં ઉપયોગી વ્યક્તિઓ પ્રત્યે વ્યગ્રહ સાથે એવા પ્રેમમાં મૂઢ હોય કે તેને સત્તર દોષને ગણે નહિ. કઈ સમજાવે તે માનવા તૈયાર થાય નહિ. ત્યારે કેટલાક કદાગ્રહીએ એવા કે પકડેલું બેટું છતાં મૂકવા તૈયાર નહિ. વળી કેટલાક સારાસારમાં ને કાર્યાકાર્યમાં અજ્ઞાન એવા કે જ્ઞાનીની નિશ્રા (આશરે) પણ ન લે ! મૂઢતા ભયંકર. આમ પિતાને સમજદાર ગણે, પણ પાછા બીજા મૂઢ બનેલાની પાછળ પોતે મૂઢ બને. ઉદ્યોગપતિઓ મૂઢ, તેની પાછળ દુનિયા મૂઢ. શું કરવું તે સૂઝતું નથી. બધા કરે છે માટે કરવું ! આંધળી દેટ ! જાણે રહી ગયા. મૂઢતા એટલે પ્રબલ મેહથી ઘેરાઈ જવું. ચેતન છતાં જડ નચાવે તેમ નાચવા તૈયાર; પણ જ્ઞાની, વિવેકી, સતેની શિખામણે સારી ચાલે ચાલવામાં તૈયાર નહિ. વિચારપૂર્વક કામ કરતે હેવાનું માને પણ તેના કામ બધા અવિચારી !
એક બાપને મૂઢ દીકર, બાપે કહ્યું, “તારે ચંચળને અધીરા ન બનવું, સ્થિર થવું. કાર્ય કરતા પહેલાં વિચારવું. પછી કાર્ય કરતા ડગવું નહિ. ” તેના મકાનની આગળ એક પાડે રેજ આવી બેસે છેકરે વિચારે છે કે આના શિંગડા “વચ્ચે મારું માથું આવે કે નહિ?” છ મહિના સુધી આ વિચાર કર્યો. પછી નક્કી કર્યું કે જરૂર બે શિંગડા વચ્ચે મારું માથું આવી જાય કે નહિ એને પ્રગ કરે. એક દિવસ વખત જોઈ પાડે