________________
ઉદારની વિચારણ
“સામે જીવ પણ મારી માફક એક સંસારી જીવ છે, કર્મથી કચરાયેલે છે. એની તે બિચારાની દયા જ ખાવી રહી, એના પર ગુસ્સે શું કરે? ગુસ્સે થાય તે આખા જગતને પીડનારી એ કર્મ સત્તા અને મેહના અંધાપા પર થાઓ. બાકી એ જીવને તે બુદ્ધિ મળો-એ બિચારા ભૂલ, કષાય અને દુષ્કૃત્યથી બચે; બિચારે દુર્ગતિના દુખમાં ન ફસસે એનું ભલું થાઓ” આવી કરુણા-મૈત્રી ભાવ રાખવે જોઈએ. નિર્દયતા અને દ્વેષ રાખવાથી ધર્મની સગાઈ નહિ થાય. જ્યાં આ વિચાર જ નહિ ત્યાં એ ક્ષુદ્રતા– વશ ધર્મ આવે જ ક્યાંથી? વાત વાતમાં હું પદ આવે,–“હું જ કાંક છું. બીજા કુછ નહિ એ ગર્વ રહે યેનકેન પ્રકારે મને મનગમતું મળવું એઈએ. હું સારે લાગું.” એવી તુચ્છતામાં બડાઈ હાંકવી, જુઠા બોલવા નિંદા કરવી, વગેરે દુર્ગણે ઘર જ ઘાલી બેઠા હોય. એમ તુચ્છ સ્વાર્થમાં બીજાનું વટાઈ જાય એની ચિંતા નહિ. ધન આદિના લોભે બીજાને કચરવામાં સંકેચ નહિ! માયા-પિલિસી હૃદયમાં રમતી, અને વર્તનમાં વણાયેલી ! આત્મહિતકર દાન-શીલ-તપ વગેરેની સાધના કડવી લાગે. આ બધા ક્ષુદ્રતાનાં પરિણામ છે. વળી જરૂર પડયે પિતાને દાનની ટીપમાં લખાવવું પડસે એ ભયથી “આ ટીપ ને આ કામની જરૂરજ શી છે?” એમ કરીને આખું જ ઊડાવવાથી વાત ! તેમાં બીજાઓના દાન પણ ઊડી જાય એટલી હદની ચેષ્ટા ક્ષુદ્ર હદયમાંથી ઊઠે છે. દિલ જે ક્ષુદ્ર ન હોય, ઉદાર હોય, તે તે આત્મહિતકારી અને જગતહિતકારી દાનાદિધર્મ પ્રત્યે ચાહના