Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૪) શૂઈસ કવિ GJ-2 સંગ્રાહક અñ સંપ્રયાક માદનલાલ દલીચંદ દેશાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઇ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૪ [વિકમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જ કવિઓની. તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી: ખંડ પહેલે] સંગ્રાહક અને સંપ્રાજક મેહનલાલ દલીચંદ દેસાઈ સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી મણવર વન વિલય ક. ઠે ! P શ્રી મહાવીર જૈન વિદ્યાલય . મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Gurjar_Kavio Vol. IV Descreptive catalogue of Jain poets and their works in Gujarati Language of V.S. 18th century : Part I ed. Mohanlal Dalichand Desai, revised by Jayant Kothari 1988, Mahavira Jaina Vidyalaya, Bombay ખીજી સ`શાધિત આવૃત્તિ જાન્યુઆરી ૧૯૮૮ નકલ ૫૦૦ કિંમત રૂ. ૯૦ આવરણ : શૈલેશ મેાદી વિક્રેતા આ આર. આર. શેઠની કંપની ૧૧૦-૧૧૨ પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માગ, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ નવભારત સાહિત્ય મંદિર ૫૩૧, કાલબાદેવી રાડ, ધેાખી તલાવ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગાંધી માર્ગ, પતાસાપાળ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધી માર્ગ, રતનપાળનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ગ્રંથાગાર મ્યુનિસિપલ માર્કેટ સામે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯ પ્રકાશક જય તીલાલ રતનચંદ શાહ સેવંતીલાલ કેશવલાલ શાહ મત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાન્તિ માગ, મુબઈ ૪૦૦ ૦૩૬ મુદ્રક ભીખાભાઈ એસ, પટેલ ભગવતી મુદ્રણાલય, ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રાડ, અમદાવાદ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક અક્ષરોની સમજ [ભા.૧, ૨ અને ૩માં અપાયેલી સાંકેતિક અક્ષરોની સમજની શુદ્ધિવૃદ્ધિ રૂપે અહીં કેટલીક સામગ્રી આપવાનું પ્રાપ્ત થાય છે. અહીં પણ સાંકેતિક અક્ષરો જેને માટે પ્રયોજાયા ન હોય એવી નવી આધારસામગ્રીને નિર્દેશ કર્યો છે. [ ]માં મૂકવામાં આવેલી સઘળી સામગ્રી બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે.] ક. આધાર સામગ્રી અને તેના સાંકેતિક અક્ષરે અજીમગંજ નેમનાથ ભંડાર અભયસિંહ. ? અમદાવાદ, આ.કા.ભ. [સ્થાનનિદેશ વિનાને સંક્ષેપાક્ષર પાલીતાણુની પેઢીને ભંડાર જણાવાયું છે, પણ કેટલેક સ્થાને અમદાવાદની પેઢીને પણ હેવા સંભવ છે.] આ.કમં. અમ. [શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભંડાર, અમદાવાદ] કમલમુનિ. કમલમુનિને સંગ્રહ (હાલ ગૂજરાત વિદ્યાપીઠ, પુરાતત્ત્વમંદિરમાં) ગુલાબવિજય ભંડાર, ઉદયપુર ચતુરવિજયગણિ પાસે [જુઓ ચતું. અને ચતુર.] ચારિત્રવિજયજી કચ્છી [જેસલમેર ભં. હોવાની શકયતા. જુઓ જેસ.મં.] છત્તાબાઈ ઉપાશ્રય, વિકાનેર ટ્રેિજેભંડારઝ ટ્રેઝર્સ ઍવ જૈન ભંડારઝ, સંપા, ઉમાકાંત પી. શાહ, પ્રકા. ઍલ.ડી. ઇન્સ્ટિટયૂટ ઍવું ઈડેજ, અમદાવાદ, ૧૯૭૮] ડા. ત્રિ. ૧, ડા. ત્રિભવનદાસ પ્રશસ્તિસંગ્રહ ૨ પ્રશસ્તિસંગ્રહ | દિમંડલાચાર્ય બાલચંદ્રસૂરિ ભં. કાશી Page #5 -------------------------------------------------------------------------- ________________ 31.81.Ct. ખાટાદ. ભ.વિ. રાધનપુર ભાવ.ભ.૨ મુ.એ.સા. 4 ટિસીઝ ઑવ્ સ, મૅન્યુ. પૂનમચંદ યતિ સૌંગ્રહ, વિંકાનેર પોપટલાલ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે [આ નામે તૈાંધાયેલી પ્રતા ધડ઼ે સ્થાને હા.ભ. (પાટણ)ની હોવાનું પણ જણાયું છે. કેટલેક સ્થાને પ્ર.કા. (જેનું અહી પ્ર.કા.ભું. કયુ` છે) એટલે પ્રવતક કાન્તિવિજયજીએ આપેલી માહિતી એટલેા જ અ` હાવાના સંભવ છે. ? ? ભક્તિવિજય ભંડાર, ભાવનગર મુંબઈની રીયલ એશિયાટિક સે।સાયટી ? જુએ રા. એ.સે.] યતિ ચેનસાગર [તિ ચેતનસાગર એ ભૂલ છે] રાયધનપતિસિ ંહ ભ. અજીમગંજ વિ.આ. સાણંદ ? [જુએ વિ.અ.ના.ભ. સાણંદ] વિજાપુર સામ.... [ વિજાપુર જૈન જ્ઞાનમંદિર ભડાર] વિદ્યાશાળા અમ. [જુઆ જૈ.વિ.શા.તા.ભ. અમદાવાદ] વિરમ, સંઘ ભ. વિરમગામ સંધ ભ વી. ? શેઠ ડાહ્યાભાઈ પાસે, ખેડા શેડિયા ભ. વિકાનેર શઢિયા. સ. ઉપાશ્રય સુરત [સંધ ઉપાશ્રય સુરત એટલે વડા ચૌટા ઉપાશ્રય હેવાને સંભવ] સંધ ભડાર, વિકાનેર [વીકાર કે વીકાનેર ભં.થી પણ આ જ અભિપ્રેત હેાવા સંભવ] ખ, અન્ય સાંકેતિક અક્ષર ૬. [દુતીય, દ્વિતીય] ભ્રા. [ભ્રાતા] સ. [મંત્રી ?] [(૨) સમાપ્ત] Page #6 -------------------------------------------------------------------------- ________________ મહત્વની શુદ્ધિવૃદ્ધિ [આ ગ્રંથની શુદ્ધિવૃદ્ધિમાં પણ ડો. હરિવલ્લભ ભાયાણીને અત્યંત સદ્દભાવભર્યો પરિશ્રમ પડે છે તેની સાભાર નોંધ લેવી જોઈએ.] પ•/૫. શુદ્ધિ પ.પં. શુદ્ધિ ૧/૮ જુદા ૧૦૧/૨૫ સાહીબા ચાકરી પધાર્યા, ૧૧/૧૧ ગુણ-પરિવાડી-વેલિનું ૧૦૭પ જોઈ ૧૫/૨૭ ઈમ ૧૧૦/૧૮ માછીને ૩૦/૯ સરવારથથી ૧૧૩/૧૬ માંડવી ૩૫/૧૫ વિશ્વા વીસ ૧૧૭/૨૦ બહુલી ૪૦૬ અ હેઈ દુવિહ' તુ ૧૩૩/૩૦ ગ્રામકૂટ ૪૦ ૭ દામનગમાઈ ૧૪૧/૩ સાંઈધન ૪૨/૩ જૂનઅધિક ૧૪૬/૨૭ દયાસાર ૪૨/૫ ઉગુણસઠિ ૧૫૫૪ નિર્ધાટીને ૪૯/૫ વસવા વીસ ૧૫૮/૧૪ ભાગચંદ્રાનુરાધના પ૨/૧૩ જપે ૧૬૩/૧૬ ચરણભેરુહ ૫૮/૨૩ વા સનીવાસરે ૧૬૩/૧૭ ભગવતી ૫૯/૧૦ ધનિટાયા ૧૬૩/૧૯ સંપાદિતામાંહિતાઃ ૮૩/૧૯ સા રસનાઈ ૧૬૬/૩ વિજયિનિ નિષ્ઠાં નીચે ૮૩/૨૦ નર ગુણ-આગલે ૧૬૯/૨૫ મતિસારે ૮૫/૨૨ વરીયામ ૧૭૬/૨૮ સીપ મેનાલમ ૯૧/૭ રચી ૧૯૩/૭ પ્રાવાટવંશી ૯૯/૨૦ વાધે ધર્મ પાપ બે જાઈ ૩૬૫/૩ માનવિજયગણિ ૨૭/૯ કૅટલૅગગુરા” પછી ઉમેરે જેવા પ્રોસ્ટા. ૨૭/૧૦ પૃષ્ઠકમાં ઉમેરોઃ ૬૮. પ૬/૪ કૌંસ પહેલાં ઉમેરેઃ (૨૨) જેસ.ભં. (૨૩) ચં.ભં. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬૪/૧૦ ભા.૨ના પૃષ્ઠાંકમાં ઉમેરા: ૨૪૩. ૬૫/ આર’ભે ઉમેરા : ‘ન દિષેણુ રાસ' ભા.ર પૃ.૨૪૩ પર ભૂલથી જિન દૈવને નામે પણ મુકાયેલે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક અક્ષરાની સમજ મહત્ત્વની શુદ્ધિવૃદ્ધિ અનુક્રમણિકા ૮૩૫, ધમ સિંહ ૮૩૬. આન ધન ૮૩૭. વિનયવિજય ઉપા. 3 5 7 ૧ ૧ ७ ૨૭ ૩૩ ૩૫ ૮૪૧. જ્ઞાનસાગર ૩૭ ૮૪૨. મતિસાગર ૫ ૮૪૩, સંતાષવિજય [સ ંતાષી ?]} ૫ ૮૪૪. વિનયસાગર ૬ ૮૪૫. આનંદધન ૮૪૭, માનવિજય ૮૩૮. જયર`ગ-જેતસી ૮૩૯. વિનયશીલ ૮૪૦, ભુવનસામ ૮૪૮. જ્ઞાનસમુદ્ર ૮૪૯, રાજહર્ષ ૮૫૦. ઋદ્ધિવિજય વા. ૮૫૧. જયસેામ ૮૫૨. સંધસેામ ૮૫૩. પુષ્યનિધાન વા. ૮૫૪. મેરુલાભ-માહાવજી ૮૫૫. જિનહ -જસરાજ ૮૫૬. રાજસાર ૮૫૭. ક્ષેમહ ૮૫૮. રાજરત્ન અનુક્રમણિકા ૬૯ ૭૧ ૭૧ ७४ ૭૫ ७८ ૭૯ ૮૦ ફર ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૮૫૯. વર્ધમાન ૧૪૬ ૮૬૦. વિક્રમ ૧૪૬ ૮૬૧. દયાસાર ૧૪૬ ૮૬૨. વૃ વૃદ્ધિવિજય ૧૪૭ ૮૬૩, રાજસામ ૧૪૯ ૮૬૪, તેજમુનિ-તેજપાલ ૧૪૯ ૮૬૫. જ્ઞાનકુશલ ૧૫૩ ૮૬૬. લખ્વાદયગણિ-લાલચંદ ૧૫૭ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૮૬૭, ક્ષેમવિજય ૮૬૮. પદ્મસુંદરગણિ ૮૬૯. સ્થિર ૮૭૦. વીરવિજય ૮૭૧, હુંસરાજ ૮૭૨. પુણ્ય ૮૭૩. કેશવજી ઋષિ ૮૭૪, ધનદેવ ૮૭૫. જિનવર્ધમાન ૮૭૬. જ્ઞાનહુ ૮૭૭. જિનરત્નસૂરિ ૮૭૮, રામચંદ્ર ૮૭૯, સુમતિહંસ ઉપા. ૮૮૦. અભયસેામ ૮૮૧, ઉત્તમચંદ ૮૮૨. કમલહર્ષ વા. ૮૮૩. ભાવિજય ૮૮૪, તેજસિંહગણિ ૧૬૪ ૧૬૫ ૧૬૪ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૫ ૧૭૮ ૧૮૪ ૧૮૫ ૧૮૮ ૧૯૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮૮૫. યશાવિજય-જવિજય ૧૯૩ ૮૮૬. યશવિજય ૨૩૫ ૮૮૭. લાભવન પા.-લાલચંદ ૨૩૫ ૮૮૮. ઉત્તમસાગર ૮૮૯. રામવિજય ૮૯૦. વૃદ્ધિવિજય ૮૯૧. ઇંદ્રસૌભાગ્ય ૮૯૨. લબ્ધિરુચિ ૮૯૩. સિદ્ધિવિજય ૮૯૪. શુવિજય ૮૯૫. નયપ્રમાદ ૮૯૬. દેવવિજય ૮૯૭. સૌભાગ્યવિજય ૮૯૮. મેધવજય ૮૯૯, માણેકવિમલ ૯૦૦. ગજકુશલ ૯૦૧. પદ્મચંદ્ર ૯૦૨. ઉદ ૯૦૩. ઉદયવિજય ઉપા. ૯૦૪. કુંવરવિજય ૯૦૫. રંગપ્રમાદ ૯૦૬ પદ્મવિજય ૯૦૭. વિનયસાગર ૯૦૮. દેવવિજય ૯૦૯. માનવિજય ૯૧૦. વિદ્યારુચિ ૯૧૧. હસ્તિરુચિ ૯૧૨. પદ્મચંદ્ર ૯૧૩, સકલ'દુ ૯૧૪. જિનદાસ ૯૧૫. જ્ઞાનનિધાન ૨૪૭ ૨૪૮ ૨૫૦ પર ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૫૮ ૨૫૯ ૨૦ ૨૬૧ ૨૬૩ ૨૬૫ ૨૬ ૨૭૪ २७४ ૨૭૪ ૨૭૪ ૨૭૫ ૨૭૫ २७७ ૨૮૨ ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૫ 8 ૯૧૬. ધ વન-ધમ સિંહ ૯૧૭. હીર-ઉદયપ્રમેાદ ૯૧૮. ઉદયરત્ન ૯૧૯. સુમતિવલ્લભ ૯૨૦. સુમતિર’ગ ૯૨૧. રામચંદ્ર ૨૨. હેમસૌભાગ્ય ૯૨૩. તિલકસાગર ૯૨૪, મેરુવિજય ૯૨૫. પદ્મચંદ્રસૂરિ ૯૨૬. સુરજી મુનિ ૯૨૭. મહિમાઉય ૯૨૮. મહિમાસૂરિ ૯૨૯. વીવિમલ ૯૩૦. વિનીતકુશલ ૯૩૧, રાજલાભ ૯૩૨. મેવિજય ૯૩૩. ધ મ`દિરગણિ ૯૩૪, પ્રેમરાજ ૯૩૫. માનસાગર પાઠક ૨૮૬ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૧ ૩૦૫ ૩૦૫ ૩૦૬ ३०७ ૩૧૦ ૩૧૧ ૩૧૩ ૩૧૪ ૩૧૫. ૩૧૬ ૩૧૮ ૯૩૬, પરમસાગર ૯૩૭. તત્ત્વવિજય ૯૩૮. વધા ૯૩૯. જિનસમુદ્રસૂરિ ૯૪૦. હીરાણુંદ-હીરમુનિ ૯૪૧. ગુણસાગર ૯૪૨. શ્રીસેમ ૯૪૩. લક્ષ્મીવલ્લભ-રાજ ૯૪૪, જિનદત્તસૂરિ ૩૧૯ ૩૧૯ ૩૨૮ ૩૨૯ ૩૩૫ ૩૩૮ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪ ૩૪૬ હેમરાજ ૩૪૭ ૩૫૭, Page #10 -------------------------------------------------------------------------- ________________ 9. ૪૨૭ ૪૨૭ ૪૨૮ ૨ 14 છે ૦ ४३४ ૪૩૫ ४३७ ૪૩૯ ૪૪૧ ૪૪૨ ૪૪૫ ૪૫. મહેશ મુનિ ૩૫૮ ૯િ૪૬. સુરસાગર ૩૫૮ ૯૪૭. માનવિજયગણિ ૩પ૦ ૯૪૮. માનવિજય ૩૬૫ ૯૪૯, ભાવપ્રમોદ ૩૬૫ ૯૫૦. જિતવિજય ૩૬૬ ૯૫૧. હેમરાજ જી પંડિત ૩૬૮ ૯પર. યશોનંદ ૩૭૦ ૯૫૩. ધીરવિજય ૩૭૧ ૯૫૪. જિનચંદ્રસૂરિ ૩૭૨ ૯૫૫. દાનવિજય ३७४ ૯૫૬. લક્ષમી વિજય ૩૭૭ ૯૫૭. જિનવિજય ३७८ ૯૫૮. આનંદનિધાન ૩૮૦ ૯૫૯, પ્રીતિવિજય ૩૮૦ ૯૬ ૦. વિજયસૂરિ ૯૬૧. જ્ઞાનવિમલસૂરિ નયવિમલ ૩૮૨ ૯૬૨. રૂપવિમલ ૪૧૮ ૯૬૩. કનકનિધાન ૪૧૮ ૯૬૪. મતિકુશલ ૯૬૫. વીરજી–વીરચંદ ૪૨૪ ૮િ૬૬. ઉદયસમુદ્ર ૪૨૫ ૯૬૭. વિદ્યાવિલાસ ૯૬૮. હર્ષવિજય ૯૬૯. કમસિંહ ૯૭૦. વિનયલાભ–બાલચંદ ૯૭૧. કેશરકુશલ ૯૭૨. અમૃતસાગર ૯૭૩. વિવેકવિજય ૯૭૪. તવહંસ ૯૭૫. જિનરંગસૂરિ ૯૭૬. જિનવિજય ૯૭૭. ક્ષમાસાગર ૯૭૮. આણંદ ૯૭૯, આણંદમુનિ ૯૮૦. નિત્યસૌભાગ્ય ૯૮૧. માનમુનિ ૯૮૨. સમયનિધાન વા. ૯૮૩. જયસાગર ૯૮૪. વિબુધવિજય ૯૮૫. ભગોતીદાસ ૯૮૬. સુખસાગર ૯૮૭. સુખસાગર ૯૮૮. સુરવિજય ૯૮૯, સૂર ४४६ ४४६ ४४८ ૩૮૨ ૪૫૧ ૪પર ૪૫૩ ૪૫૫ ૪૨૦ ૪૫૬ ૪પ૭ ૪૫૯ ४६० ४६३ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ અઢારમી સદી ૮૩૫. ધર્માસિ‘હ (લાં. રત્નસિંહ-દેવજી શિ ) જામનગરના દશાશ્રીમાળી વણિક જિનદાસને ત્યાં જન્મ. માતા શિવા. સ્વ. સ.૧૭૨૮. (૨૦૦૮થી ૨૦૩૪) ૨૭ સૂત્ર પર મા (૨૦૩૫) સમવાયાંગ સૂત્રની હૂં...ડી વગેરે (ગદ્યમાં) [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૪, ભા.૩ પૃ.૧૬૨૪. ત્યાં જન્મસંવત ૧૬૮૫ અને દીક્ષા સ’,૧૭૦૦ દર્શાવેલ તે હકીકત ખરી હેાવા વિશે શંકા છે. આ ધસિંહ તે જેમણે શિવજી ઋષિથી સં.૧૯૮૫માં જુદી પડી દરિયાપુરી સંધાડા સ્થાપ્યા. જુએ પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૧૫. ત્યાં ધર્માસિંહે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા લીધેલી એમ કહેવા સાથે એમને શિવજી ઋષિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. દીક્ષા પછી એ શિવજી ઋષિની આજ્ઞામાં રહ્યા હોય એમ ખને. આ કવિને નામે ર.સ’.૧૭૨૫ની ધમ સિંહું બાવની' નાંધાયેલી તે વસ્તુતઃ ખરતરગચ્છના ધર્મસિંહ–ધમ - વન (જુઓ હવે પછી સંવત ૧૭૧૯ના ક્રમમાં)ની કૃતિ છે.] ૮૩૬. આનંદઘન (લાભાનંદજી) આનંદધન આ નામ પેાતાનું રાખી, ૨૪ નહીં પણુ ખરી રીતે પ્રથમનાં ૨૨ જિનસ્તવના અને અધ્યાત્મપદ બહેાતેરી' – બાવીશી' અને બહેાતરી' જે અધ્યાત્મકવિએ રચેલ છે તેમનું નામ લાભાનંદજી હતું. તે પ્રાયઃ તપાગચ્છના હતા, અને કાઈ કહે છે કે ખરતરગચ્છના હતા. પણ ગુચ્છ પ્રત્યે જરા પણ માહ નહેાતા અને ઊલટું ગચ્છના ભેથી હાતિ જ થાય છે તે પ્રત્યક્ષ સ્વીકારતા હતા. જુએ ‘ગચ્છના ભેદ બહુ નયણુ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાગે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, માહ નડી કલિકાળ રાજે' (અનંતનાથ સ્ત). તેમનાં સ્તવ અને પદ્ય એટલાંબધાં સરલ, છતાં એટલાબધા ગૂઢ ગંભીર આશયવાળાં in Page #15 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન | [૨] જૈન ગૂર્જર કવિએ ૪ છે કે દરેક તેને સૂત્ર માફક મોઢે કરી તે પર પિતાનાં ભાષ્ય, ટીકા કે અર્થ કરી આનંદ અનુભવે તેમ છે. તે દરેકની મીમાંસા કરતાં તે કવિના સંબંધમાં ઘણું મળી આવે છે. તેઓ તે સમયમાં એક આદર્શ યેગી - મહાવીર પ્રભુ કે જેમને દીર્ધ તપસ્વી એ નામ આપેલું સાર્થક છે તેના ગીપુત્ર – હતા, અનુભવી આગમજ્ઞાતા તત્વજ્ઞાની હતા. કવિ તરીકે તેમની સ્પષ્ટ, સાથે ગૂઢાયવાળી વાણી, તેનાં પદોની સુશ્લિષ્ટતા, પદલાલિત્ય મનને મુગ્ધ કરે તેમ છે. કબીરનાનકાદિનાં પદે કરતાં પણ તેમનાં પદે ચડી જાય તેમ છે. પ્રફુલ વિકસિત કમલ જેવું આત્મજ્ઞાન સ્થળે સ્થળે દેખાય છે. ખરા વૈરાગ્યની સુગંધ જ્યાંત્યાં પ્રસરે છે. વિચારની વિશાલતા, હૃદયની ઉદારતા મહાસુધારકને છાજે તેવી છે. જુઓ પદ કોઈ રામ કહે રહેમાન કહે કેઈ...” તેમના સંબંધી અનેક ચમત્કારિક વાતે સાંભળવામાં આવે છે. (આ સર્વ સંબંધી જાણવા માટે જુઓ રા. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ તૈયાર કરેલ “આનંદઘન પદ્ય રત્નાવની પ્રથમ વિભાગની પ્રસ્તાવના, સ્વ. શ્રી બુદ્ધિસાગરજીકૃત આનંદઘન પદસંગ્રહની પ્રસ્તાવના, જૈન કાવ્યદેહન'માં સ્વ.શ્રી મનસુખલાલ રવજી મહેતાએ લખેલી પ્રસ્તાવના, મારે અંગ્રેજીમાં શ્રીમદ્દ યશોવિજયજી પર નિબંધ વગેરે.) આમ છતાં પણ વિશ્વસનીય હકીકતો આ યોગી કવિ સંબંધી જળવાઈ નથી, કારણકે તેઓ કોઈ આચાર્યની પદવી પામેલા નહતા તેમજ કઈ ગ્રંથ લખી તેમાં પિતાની લાંબી પ્રશસ્તિ પોતે આપવાની કાળજી રાખે તેવા તે નહતા. તેમની મસ્તીમાં નામ કીતિને સ્થાન નહોતું. છતાં પણુ યશોવિજયજીએ તેમને પર બતાવેલી આઠ પદની સ્તુતિ - “અષ્ટપદી પરથી જણાય છે કે યશોવિજયજીએ તેમને પરિચય લીધો હતો અને “પારસ સંગ લોહા જે ફરસત, કંચન હેત હી તાકે કસ, આનંદઘનકે સંગ સજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયે સુજસ” એમ થશેવિજયજી મુક્તકંઠે સ્વીકારે છે. તેમને ઉત્તરવયમાં મોટા ભાગે મેડતામાં વાસ હતો અને ત્યાં જ દેહત્યાગ થયો હોય ત્યાં એક પડી ગયેલ ખંડેરને આનંદઘનજીને ઉપાશ્રય એમ કહેવામાં આવે છે. ત્યાંના લોકો કહે છે કે આ ઉપરાંત મેડતામાં આનંદઘનજીને સ્તૂપ (મૃત્યુસ્તંભ) હતો પણ તેને પત્તો મળતો નથી. તેઓ સત્તરમી સદીના મધ્યભાગ સુધી [અઢારમી સદીના આરંભ સુધી] હતા એ હકીકત અનુમાનથી પુષ્ટ થાય તેમ છે. જ્ઞાનસારજી જણાવે છે કે સં.૧૮૨૫થી “આનંદઘન ચોવીશી પર મેં Page #16 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩] - આનંદઘન વિચાર કરવા માંડયો. સં.૧૮૬૬ સુધી પણ વિચારતાં-વાંચતા-અનુભવતાં એ બાવીશી” યથાર્થ ન સમજાઈ શકી. છેવટ હવે તે દેહ પડશે, માટે જેટલું જેમ સમજાયું છે તેમ તે લખું એમ કહી સં૧૮૬૬માં વર્તમાનમાં જે ભીમસી માણુક દ્વારા અર્થ પ્રસિદ્ધ થયા છે તેવા લગભગ લખ્યા, ને તે ભાદરવા શુદિ ૧૪ના દિવસે પૂર્ણ કર્યા. તેમાં પિતે જણાવે છે કેઃ આશય આનન્દઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર. (૨૦૩૬) [+] ચોવીશી ખરી રીતે ૨૨ જિનસ્તવન છે. આના પર મહોપાધ્યાય યશોવિજયજી, જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારમુનિ એ ત્રણેએ બાલાવબોધ – રબા રમ્યા છે. યશોવિજયજીએ ૨૨ સ્તવન પર કર્યો છે તેથી મૂલ તેમનાં ૨૨ સ્તવન છે એમ સિદ્ધ થાય છે; પાછળથી બે અન્યકૃત ઉમેરાયાં છે. જ્ઞાનવિમલ અને જ્ઞાનસાર એ બંનેમાંથી સારભૂત લઈ શ્રાવક ભીમસી માણુકે ટબાસહિત ૨૪ સ્તવન આનંદધન ચોવીસી” એ નામથી પ્રકટ કરેલ છે. (૧) સંવલોચનેંદ્રિયાદ્રીદુ ૧૭પર વર્ષે શ્રા.શુ.૨ લિ. જગતીપુરે. પ.સં.૯-૧૨, સીમંધર. દા.૨૦ .૪૬. (૨) જ્ઞાનવિમલનાં છેલ્લાં બે જિનનાં સ્ત. સહિતઃ સં.૧૭૮૧ આધિન શુ.૨ મે લ. મુ. જયચંદ્રગણિના. ૫.સં.૨૦-૪, સીમંધર. દા.૨૦ .૮૮. (૩) જ્ઞાનવિમલનાં બે સ્ત, સહિતઃ ૫.સં.૧૭-૧૧, જશ.સં. (૪) સં.૧૮૧૬ ચિ.શુ.૧૨ અમૃતવિજય લિ. લક્ષ્મીબાઈ પઢનાથ. ૫.સં.૧૨, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૧૬. (૫) જ્ઞાનવિમલકૃત બાલા, સહિતઃ સં.૧૮૧૩ કા.શુ.૧ ૫.સં.૨૨, વિરમગામ સંધ ભં. (૬) પ.સ. ૬૪, વડા ચૌટા ઉ. પિ.૯. (૭) સં.૧૮૪૪ ચે..ર, પ.સં.૧૫, જશ.સં. પિ.૯૮. (૮) જ્ઞાનવિમલકૃત સપર્યાયઃ ૫.સં. ૧૦, મહિમા. પિ.૬૩. (૯) સુત્ર ગ્રંથ ૩૬૫ પં. કાંતિવિજયગણિ શિ. નાયકવિજયેન વિ.સં.૧૭૭૮ પો.વ.પ શાંતલપુર મથે શ્રી અજારીજી પ્રસાદાત. વિ.વી. રાધનપુર.(૧૦) જ્ઞાનસાર (હવે પછી ૧૮મી સદીમાં) કૃત બાલા. અને છેલ્લાં બે સ્ત, સહિત ચિદાનંદ આનંદમય, ચિદરૂપી અવિકાર, સિદ્ધ બુદ્ધ સુવિસુધ તૂ, તૂ જગ પરમાધાર. તુઝ કૃપાલતાથી કરૂં, ભાષા ભાષા રૂપ, Page #17 -------------------------------------------------------------------------- ________________ [૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ તવના જિત બાવીસની, આનધન રસકૂપ. રાજરિદ્ધ જિમ દેખતે, કુમક કરૈ મન આસ, બુદ્ધિ રિદ્ધ વિષ્ણુ હું દુમક, અરથ રાજરિદ્ધ રાસ, આસય આનદઘન તણેા, અતિ ગંભીર ઉદાર, ખાલક બાંહ પસાર જિમ, કહૈ ઉદધિ વિસ્તાર. તેમ મનારથ મુઝ મને, પણ મ્રુધિ વિષ્ણુ કિમ થાય, ગુરૂકિરપાથી ગહન નગ, પંગુર પાર લધાય. સા ભાષા ભાષા તણી, કૈા એહિવું કહિ દેય, પીસ્યાનું સ્યૂં પીસવૂં, પીસ્મૈ છાંણ ન લેય. ચાનવિમલ કરતે અરથ, કર્યો ત કિમપિ વિચાર, તેથી એ તવના તણો, લેખ લિખ્યા અવિચાર (?)... (પદ્મપ્રભ સ્તવનના અર્થ અંતે.) કર્તા આસય અતિ કઠિન, ક્રેમે હી ન લખાય, પિ જેડવી મુઝ ધારણા, અરથ તેહવેા થાય. ઇક ગતિ પ્રતિ આદરસની, જેવી મતિ મુખ હાય, તેહવી મતિ આદરસમૈ, આનન અરથ ઉર્જાય. હિ મારી મતિ કિ અરથ, અંતર નિનિસહાય, આસય નિ તે અતિ ઉજલ, મતિ આમાવસ મેહિ. બાલક ખાંડુ પસાર જિમ, કહિ હૈ નભવિસતાર, ગ્યાંનસાર તિમદ્ધિ લિખ્યો, અરથ વિચાર વિચાર. પિણુ આતમ અનુભૌ વિના, આન ંદધન પદ અથ, કરવૌ તે ગતિ આંખને, જેવા અજન વ્ય પરસ્યું કરૂં ? કર્યાં" વિના રહ્યું ન ગયું., પદોની સુલિતતા, અર્થ આસય ગૂઢ, અન્ય પદ્મના એહવા ન દીઠા તેથી અ યૂ... (હવે સુમતિજિન સ્તવનના પ્રાર‘ભે) પ્ ચાંનવિમલસૂરિ મહા પડિંત હુતા તેજ઼યે ઉપયેાગ તીક્ષ્ણ પ્રયુજ્યેા હુંત તા તે તા તેણે તેા સમ અકરી સકતા. તઊએ તા અર્થ કરતે વિચારણા અત્યંત ન્યૂ'ન જ કરી તે મેં જ્યાંનસાર મારી મુદ્ધિ અનુસારૈ સંવત્ ૧૮૨૯થી વિચારતવિચારતે સ`વત્ ૧૮૬૬ શ્રી કૃષ્ણગઢ મધ્યે ટમ્બે લિખ્યા, પર મેં 'તરા વરસાં વિચાર વિચાર લિખતા તે સંપૂર્ણ જ્ઞાનન 3. ૫ ૧ ૩ ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ [૫] આનથન અથ થાતા, પર` ચાંનવિમલસૂરજીયે તે અસમઝ વ્યાપારી યુ. સાદા વેચ્યા કરે નફાતાટા ન સમઝે, તિમ જ્ઞાનવિમલસૂચ્છિ” પિ લિખત લેખણુ ન અટકાંવણી એ જ પંડિતાઇરા લક્ષણુ નિર્ધાર કીને, અર્થ વ્યુ અથ સમતિની ગિણત ન ગિણી... અઢારમી સદી અંત – શ્રાવક આગ્રહથી કર્યોં, ચોવીસીનૌ અ, . અથ સમ` કિડાં હુવા, કિહાં અર્થ નિ વ્ય”. તેહને બુદ્ધિજન સાધસી, રસી મુઝ ઉપગાર, પરઉપગારી પુરુસનૌ, પરઉપગાર આચાર. પિણુ જેહવી મુઝ ધારા, તેહની પૂણુ પ્રકાસ, કરી કર્યો મે અને, અસહાયે આયાસ. પૂછ્યાં પંડિતથી અરથ, સરી ન કારજ સિદ્ધ, કેથી અથ થયું નહી, કેળું કર્યું' વિરૂદ્ધ. જ્ઞાનવિમલ કીનૌ અરથ, વાચ્યો વારંવાર, પિણુ કહી ન વિચારણા, કરત કરી નિરધાર. સૂર ઉર્દૂ વિણ કુણુ કરું, જલ-ગતિ જલજ વિકાસ, તિમ મતિ રવિ પ્રતિભા કિરણ, રહિસ કરે સુવિકાસ, નહિ તેવો મતિથી નિપુણુ, નહીં સાસ્ત્રના ગ્યાંન, પિણું ગુરૂકિરપાયે કર્યો, બાલકખાધ વિધાન. ૧ ૩ ४ ૫ દ્રવ્ય દ્રવ્ય માતા સુગતિ ૧૮૬૬ ગુણુ વચ્છરતા અંક, ભાદ્રવ સુદ ચવદસ મિતે, સંપૂરÊ સટક, ખરત૨૫૭-દિન-દિનમણી, શ્રી જિનલાલ સુદિ, રત્નરાજ તસ સિક્ષ સિષ, જ્ઞાનસાર મતિમ દ. પ્રતિ આન ઘનૈ કરી, તવના જિન ખાવીસ, દાય તવન કર મૈં કર્યાં, સ`પૂરણ ચૌવીસ. આનદઘનકૃત તવનમાં, મુઝ તવને અતિ વીચ, અંતર રયણી-દિવસનૌ, ઉજ્વલ જલ વિલ કીચ. એ વિત આનદધત તણા, અરથ હિસ પદ દીઠ, તસ પ્રસાદ એહવા થયા, નીઠ ની પદ નીડ. ઇતિશ્રી આન ંદધનકૃત ચેવીસી સંપૂર્ણ કૃતિરિય જ્ઞાનસારસ્ય શ્રી કૃષ્ણગઢ મધ્યે. એક ગુટકા, યતિ મુકનજી શિ. જયકરણ. (જ્ઞાનસારજીને ૧૨ .. ७ L ૯ ૧૦ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન [] જૈન ગૂર્જર કવિએ જ પિતાને હસ્તલિખિત લાગે છે.) (૧૧). તે જ જ્ઞાનસાર ટબાસહિતઃ સં.૧૮૮૮ દ્વિમાધવ માસે વદ ૧ બુધે ભ. જિનર્ભદ્રસૂરિશાખાયાં ઉ. લક્ષ્મીરગણિ શિ. પં. પ્રેમરૂચિ લિ. વિક્રમપુર ચેમાસું. પ.સં.૮૬, અભય. નં.૧૨૧૦. (૧૨) પ.સં.૧૧-૧૪, આ.ક.મં. (૧૩) ટબાસહિત વિ.સં.૧૮૭૩ ભાદ્રપદ વદ ૬ રવો સુર્યપૂર વરબંદરે સાગરગછિઆ પં. ન્યાયસૌભાગ્યગણિભિક લિ. પ.સં.૨૯, વી.પા. (૧૪) ૫.સં.૨૬-૧૫, આ.કા.ભં. કે જેમાં ટબાકાર આદિમાં કહે છે કેઃ ચિદાનંદમય જિનવરૂ, સદા મુદા ધરિ પ્રેમ, પ્રણમી પરમ પ્રદ હું, જગનાયક જગએમ. જિનગણ શુતિ કરતા થકાં, એ જન જિન હુયાય, તે ભણી જિનગુણકીત્તના, કરતા પાપ પુલાય. [મુગૃહસૂચી, રાહસૂચી ભા.ર, લીંહસૂચી, હેણાસુચિ ભા.૧ (પુ. ૧૪૪, ૨૬૪, ૨૬૯, ૪૩૫, ૫૪૧, ૫૭૮, ૫૭૯,૬૦૭, ૬૨૩, ૬૨૯).] પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસી માણક [૨. સંપા, રતિલાલ દીપચંદ દેસાઈ. ૩. આનંદઘન એક અધ્યયન, કુમારપાળ દેસાઈ.] (૨૦૩૭) [+] બહેતરી અથવા અધ્યાત્મ બહેનતેરી [અથવા રાગ પદ બહેતેરી] બધાં મળી ૧૦૭ આનંદઘનનાં પદ તરીકે હાલમાં ગણાયાં છે. ખરતરગચછીય કૃપાચંદજી મુનિશ્રીનું એમ કહેવું છે કે જ્ઞાનસારજીએ આનંદઘનજી બહેતરીનાં ચાળીશ પદો ઉપર ટ– બાલાવબોધ લખ્યો છે અને તેની પ્રત મોટી મારવાડમાં જયતારણ ગામમાં છે. (૧૯૧૨ જાન્યુ ફેબ્રુઅંક, બુદ્ધિપ્રભા.) (૧) લે.૩૩૦, સં.૧૮૭૧ ફા.સુ. ૫.સં.૧૧, દિફમંડલાચાર્ય બાલચંદસૂરિ ભં. કાશી (નેટિસીઝ ઍવું સં. મેન્યુ. સેકન્ડ સિરીઝ હૈ.૩ પૃ.૨). (૨) સં.૧૯૧૦ કા.શુ.૧ લિ. વનારસ મળે પાર્શ્વનાથ પ્રસાદાત , ઋ. વિનેચંદ લિ. પ.સં.૧૫-૧૨, અનંત ભં.૨. (૩) પદ ૭૨ : સં.૧૯૨૧ કા.વ.૧૧ લિ. છવ વલૂચર મળે. ૫.સં.૯, ચતુ. પિ.૮. (૪) પદ ૭૭: પ.સં.૧૨, કૃપા. પિ.૪૬ નં.૮૪૨. (૫) પદ ૮૪: સં.૧૯૨૨ જેઠ શુ.૧૫ બહુચર મશે. ૫.સં.૧૫, મહિમા. પિ.૬૩. (૬) પ.સં.૩૨, ક્ષમા.પિ.૨૬ નં.૩૨૧. (૭) પદ ૭૭: પ્રાયઃ જ્ઞાનસારજીના હસ્તાક્ષરમાં, એક ગુટકા, યતિ મુકનજી શિ. જયકરણ. (૮) ડાં પદ ટબાસહિત : લ.સં.૧૯૦૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [@] વિનયવિજય ઉપા. જેઠ સુદ ૭ રવિ લિખિત જેસી મનેારદાસ તલાંમ (નપુર) મધ્યે. આ બાલાલજી આત્માથે. પં.સં.૧૭–૧૫, આ.ક.ભ. [મુપુત્રં હસૂચી, રાહસૂચી ભા.૨, લીહુસૂચી, ડેરૈનાસૂચિ ભા.૧ (પૃ. ૨૩૬, ૪૧૪, ૪૮૫, ૫૮૦, ૫૯૯).] પ્રકાશિત ઃ ૧. પ્રકા, ભીમસી માણુક. ૨. આનંદધન પદ્યરત્નાવળી, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર (શ્રીયુત મેાતીય દુ ગિરધરલાલ કાપડિયા સેાલિસિટરના વિવેચનસહિત ૫૦ ૫૬). ૩. આનંદધન પસંગ્રહ ભાવા, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (બુદ્ધિસાગરજીના વિવેચનસહિત). [૩, સપા, સારાભાઈ નવાબ.] [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧-૪, ભા.૩ પૃ.૧૧૦૦-૧૧૦૩. આન દ ધનજીના યશોવિજય સાથેના સૌંપર્ક વગેરેને અનુલક્ષીને વિક્રમની અઢારમી સદીના આરભ – કદાચ પહેલી પચીસી – સુધી હયાત હૈાવાની સંભાવના થઈ છે. એને અનુલક્ષીને એમને અઢારમી સદીને આરંભે લીધા છે.] ૮૩૭, વિનયવિજય ઉપા. (ત. કીતિવિજયંશિ.) વિનયવિજયજીના ગુરુ કીર્તિવિજય સબંધમાં જણાવવાનું કે વીરમ ગામમાં વીરજી મલિક નામના એક વજીર રહેતા હતા. તે નતે પારવાલ હતા અને પેાતાની સાથે કાયમને માટે પાંચસે ઘેાડેસવારા રાખતા હતા. વીરજીને પુત્ર સહસકરણુ મલિક થયા તે પણ પ્રસિદ્ધ હતા અને મહમ્મદશાહ (રાજ્યકાલ ઈ.સ.૧૫૩૬થી ૧૫૫૪) બાદશાહના મંત્રી હતા, સહસકરણને ગેાપાલજી અને કલ્યાણજી નામના પુત્રો હતા. એક પુત્રી પણુ હતી. ગોપાલજીએ બ્રહ્મચર્યં સેવી સાધુસમાગમ રાખી દીક્ષા લેવાની ઇચ્છા કરી. અમદાવાદ જઈ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી અને સાથે પેાતાના ભાઈ કલ્યાણજી તથા બહેનને પણ દીક્ષાના વિચાર કરાવરાવી દીક્ષા લેવડાવી. ગોપાલજીનું નામ સેવિજય રાખ્યું કે જે પછીથી પ્રસિદ્ધ ઉપાધ્યાય થયા. કલ્યાણુજીનું નામ કીર્તિવિજય રાખ્યું કે જે પછીથી ઉપાધ્યાય અને આપણા કવિના ગુરુ થયા. બહેનનું નામ વિમલશ્રી રાખ્યું. આ વખતે સાથેસાથે શાહ ગણુજી નામના ગૃહસ્થ, ધનવિજયે અને તેની સાથે તેના બે ભાઈ કમલ અને વિમલ તથા તેમનાં માપિતાએ, તથા તે ઉપરાંત સદયવચ્છ ભણુશાળી, પદ્મવિજય, વિજય અને વિજયતુ મળીને એકંદર અઢારે દીક્ષા લીધી. જુએ ‘સૂરીશ્વર અને સમ્રાટ્’ પૃ.૨૧૭૨૧૮. આ કીર્તિવિજયથી ખીન્ત કાર્તિવિજય કે જેમણે વિજયસેનસૂરિ પાસે Page #21 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજ્ય ઉપા. [] જૈન ગૂર્જર કવિઓ: ૪ દીક્ષા લીધી ને જે વિજયસિંહસૂરિના સંસારપક્ષે ભાઈ થાય ને જેમને સં.૧ ૬૭૦માં પંડિત પદ મળ્યું હતું તે જુદા છે. આપણું કવિ વિનયવિજયના પિતાનું નામ તેજપાલ અને માતાનું રાજશ્રી હતું. તેમણે સંસ્કૃતમાં કપસૂત્ર પર “સુખબાધિકા” નામની ટીકા સં.૧૬૯૬ જેઠ સુદ ૨ ગુરુને દિને, “લેકપ્રકાશ' નામને મહાગ્રંથ સં.૧૭૦૮ જેઠ સુદ ૫ જૂનાગઢમાં, હેમલઘુપ્રક્રિયાને વ્યાકરણગ્રંથ સં.૧૭૧માં સોપજ્ઞ ટીકાસહિત રાધનપુરમાં, “નયકર્ણિકા” નામને નય પર ૨૩ લેકને ટ્રકે અલ્પગ્રંથ દીવમાં, અને “શાંતિસુધારસભાવના” નામને જુદાજુદા રાગોમાં સંસ્કૃતમાં ૧૬ ભાવનાઓ પરને – એ ગ્રંથ રચેલા છે. સંસ્કૃતમાં એક વિજ્ઞપ્તિ નામે “આનંદલેખ વિજયાનંદસૂરિ પર સં.૧૬૯૪માં લખેલી છે તે અપ્રસિદ્ધ છે જેની પ્રત મુનિશ્રી અમરવિજ્યજી પાસે છે; અને પછીથી વિજયપ્રભસૂરિ પર લખેલી બીજી વિજ્ઞપ્તિ નામે “ઈદુદૂત' જોધપુરથી પિતાના આચાર્ય પર સુરત મોકલી છે તેમાં આબુ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ્ચે અને પછી સુરતનું સુંદર વર્ણન કર્યું છે. તે પ્રાચીન કાવ્યમાળામાં પ્રકટ થઈ છે. તે માટે જુઓ “વિજ્ઞપ્તિત્રિવેણી” (શ્રી જિનવિજયજી). તેમને એક શિલાલેખ મળે છે તે આ પ્રમાણે છે: “સં.૧૭૧૦ના જ્યેષ્ઠ શુદ૬ ગુરૂને દિને શત્રુંજય ઉપર ઉગ્રસેન (આગ્રા શહેર) વાસી એસવાલ જ્ઞાતીય વૃદ્ધશાખીય અને કુહાડગેત્રીય સા. વર્ધમાન (સ્ત્રી વાલ્હાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન અને ઋષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પિતાના પિતા (વર્ધમાન)ના વચનથી તેના પુણ્ય માટે આ સહસ્ત્રકૂટ તીથ કરાવ્યું અને પોતાની જ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં શત્રુંજય તીર્થ સંબંધી કાર્યોની દેખરેખ રાખનાર પંડિત શાંતિવિજયગણિ, દેવ વિજયગણિ અને મેઘવિજયગણિએ સહાયતા કરી છે.” આ લેખ ખરતરવસહી ટૂંકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારની બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દીવાલ ઉપર એક શિલાપટ્ટમાં ૪૩ પંક્તિમાં કોતરેલો છે. શત્રુંજયના શિલાલેખમાં આ સૌથી આધુનિક છે. (જુએ લેખાંક ૩૨, પ્રાચીન જૈન લેખસંગ્રહ, શ્રી જિનવિજયજી સંપાદિત) Page #22 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [+] વિનયવિજય ઉપા. આના સબંધમાં કેટલીક દૂતકથાઓ છે. તે માટે મે વિસ્તારથી “નયકર્ણિકા'ની મારી પ્રસ્તાવનામાં વિનયવિજયજીનું ચરિત્ર આપ્યુ. છે તેમાં જુઓ. તેમણે કેટલાક ગ્રંથ! જ્ઞાનાશમાં પેાતાની માતાના શ્રેયસથે સૂકા હતા એમ જણાય છે. આ પૈકી બે પ્રથાની પ્રતિ પાટણુંના હાલાભાઈ ભંડારમાં દાખડા ૬૨ અને ૧૨માં હાલ મેાજુદ છે. તેમાં પહેલી જુદીજુદી કથાઓની પાનાં ૩૯ની પ્રતિ છે અને ખીજી ‘જ્ઞાતાધર્મ કથા'ના મૂળની પ્રતિ પાનાં ૯૬ની છે તે દરેકની અંતે સ્વહસ્તલિખિત કારિકાના એ શ્લાક છે કે શ્રી કાતિવિજય વાચક શિષ્યાપાધ્યાય વિનયવિયેત, નિજજનનીશ્રેયેલ્થ ચિકાશે પ્રતિરિય મુક્તા. ૧ દેવવિજયગણિ(કલ્યાણવિજય અને મુનિવિજયના શિષ્ય)એ જિતસહસ્રનામ' (અથવા ‘અહુ સહસ્રનામ' અથવા તીથ કરસહસ્રનામ') સ, ૧૬૬૮માં વિજયસેનસૂરિના સમયમાં (સ'.૧૬પરથી ૧૬૭૧) મનાવેલું અને લાભવિજયગણિએ કિંચિત્ શાધેલું અને તેના પર સ્વપન્ન વૃત્તિ નામે ‘સુખાધિકા’ સ’૧૬૯૮માં વિજયાનંદસૂરિના રાજ્યમાં રચી અને તે વૃત્તિનું સંશાધન કીર્તિ વિજયશિષ્ય આ વિનયવિજયે સ.૧૬૯૯માં કર્યું. (પ્ર.કા.ભ. વડા. નં.૧૦૮૭.) (૨૦૩૮) + સૂર્યપુર ચૈત્યપરિપાટી ૨.સ.૧૬૮૯[eL ?] સુરતનાં માઁદિરાનું વર્ણન. આદિ – પૂજીએ પૂછએ પ્રથમ તિથ ́કરૂ એ, ત્રિભુવન ત્રિભુવનદીપક દેવ તા સેવ કરૂ” મનરંગ સ્યું એ, સૂરતિ રતિપુર સિણગાર કે પૂજીએ પ્રથમ તીથ કરૂ એ. અંત – તપગચ્છિહીર સમાન ગણધર વિજયસિંહ સૂરિક એ તસ ગુચ્છભૂષણતિલક વાચક કીત્તિવિજય સુખકંદ એ, તસ ચરણુસેવક વિનય ભગત” શુણ્યા શ્રી જિનરાજ એ, સસિકલા સંવત વર્ષે વસુનિધિ લ્યા વંછિત કાજ એ. ૧૪ પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સ'. પૃ.૧૮૯-૧૯૪. [૨. વિનયસૌરભ,] (૨૦૩૯) + વિજયદેવસૂરિ લેખ [અથવા વિજ્ઞપ્તિ] ૨૫ કડી ર.સ’. ૧૭૦૫ ધનતેરસ ખંભાત આદિ – સુગુણુસવાઇ શ્રી ગુરૂ સેવીઇ, શ્રી વિજયદેવ સૂરી, અંત – સંવત સતર પશ્ચાત્તરે એતા, ધનતેરસિં સુવિશેષ ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ હા, વિનયવિજય ઉપા. [૧૦] જૈન ગૂર્જર કવિએ જ કીસિવિજય વાચક શિષ્ય, લિખિ વિનયે લેખ રે. ૨૫ પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક રાસમાળા ૫.૮૦. [૨. વિનય સૌરભ.] (૨૦૪૦)[+]નેમિનાથ ભ્રમરગીતા સ્તવન ૨૭ કડી ૨.સં.૧૭૮૬ ભાદ્રપદ. આમાં નેમિરાજિમતીનું વર્ણન છે. આદિ સમુદ્રવિજયકુલિતિલઉ, માતા શિવાદેવી નંદ, બાલબ્રહ્મચારિ સદા, નમીઇ નેમિ જિર્ણોદ. તીર્થકર બાવીસમો, યાદવકુલિ શિણગાર, રાજીમતી મનિ વાલહે, કરૂણરસભંગાર. મુનિમનપંકજ-ભમરલ, ભવભયભેદણહાર, ભમરગીત ટડર કરી, પૂજુ બંધૂ એરારિ. ઢાલ ફાગની. પ્રણમીએ સરસતી વરસતી, વચન સુધારસ સાર. નેમિ જિસર ગાઈઈ, પાઈઈ હરષ અપાર. જાન લઈ જવ આવીઆ, યાદવ તરણું બારિ, ગેષિ ચઢી તવ નિરષઈ, હરષે રાજુલ નારિ. અ’ત – તેમજ રાજુલ પ્રીતિ પાલી, વિરહની વેદના સવ ટાલી, સુખ ઘણું મુગતિનાં વેગિ દીધાં, તેમના વિનયથી કાજ સીધાં. ૨૫. ફાગ. શ્રી વિજયદેવ સૂરિધર તપગચ્છને શિણગાર, શ્રી વિજયસિંહ સૂરીશ્વર જયવંત તસ પટોધાર. શ્રી કીતિવિજય ઉવઝાયને પામી ચરણ પસાથ, યદુપતિના ઈંમ વાચક વિનયવિજય ગુણ ગાય. ૨૬ ભેદ સંયમ તણું ચિત્ત આણે માન સંવત તણું એહ જાણે વરસ છત્રીસને વર્ગમૂલ, ભાદ્રવે પ્રભુ શુ સાનુકૂલ. ૨૭ (૧) (બીજી કૃતિઓ સાથે) ૫.સં.૭-૧૨, તેમાં પ.સં. ૨, સે.લા. નં. ૪૭૫૪. (૨) ના.ભં. (૩) સા.ભં. (૪) લિ. મેઘવિજયેન પરનનગરે તપીયા શ્રી સત્યવિજયગણિશિ. તપિયા ઋદ્ધિવિજય વાચનાથ. ૫.સં. ૩-૧૬, વિરમ. લાય. (૫) પ.સં.૩-૧૧, તેમાં પ્રથમનાં બે પત્ર, હા.ભં. દા.૮૩ નં.૬૧. [આલિસ્ટમાં ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ Page #24 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી ભા.૧ (પૃ.૧૬૧, ૩૯૯).] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ, ર. પ્રાચીન ફાગુ સંગ્રહ] (૨૦૪૧) [+] પદ્માવલિ સજ્ઝાય સ,૧૭૧૦ પછી આમાં વિજયપ્રભસૂરિને પદ્મ પર સ્થાપ્યા એ વાત છે અને તે ખીના સં.૧૭૧૦માં બની તેથી આ સઝાય તે સ.૧૭૧૦ પછી રચાયેલી સિદ્ધ. થાય છે. આદિ – બ્રહ્માણી વાણી ક્રિએ, આણી અધિક સસ્નેહ, હું સેવક છુ. તા તણા, મત અવધારા તેઙ. ગુણુ બેાલીસ ગણધર તણા, જિહા કરિસિ પવિત્ર, ગગાજલ પરિનિરમલા, જેહના સરસ ચરિત્ર, ગુણ પરિ વાડી વેલિનુ', મૂલ નમું મહાવીર, ફલદાયક તત્વ જેહથી, પરિ ગૃહિર ગંભીર. ઇંદ્રભૂતિ આદિ નમુ, ગુરૂ ગણુધરે ઇગ્યાર, સયલ સૂત્ર જે િરચ્યાં, જિનશાસન જયકાર, ગણધર માંહિ પાંચમા, નમા સુધર્માસ્વામિ, પાટપર પર જેહની, વત્તિ ગુણુ અભિરામ. ત્યાર પછી જ ખૂથી તે હીરવિજયસૂરિ સુધીની પરપરા આવે છે. તેમાં પોતાના ગુરુ કીતિ વિજય સબધી હકીકત નીચે પ્રમાણે આપે છેઃ વલી જુએ ગુરૂની પુણ્યા, ગેાપાલ નઇ કલ્યાણુ, મલિક સહસરણના, 'અર ધર્મ'મ'ના જાણુ, ખાર વરસ કુઅર ગેાપાલઇ, અધિકી કીધી વાત, જમ્મૂ પરિ લીધું ચેાથું વ્રત, દુઃખ આણુઇ મનિ તાત. અનુતિ વિ પામઇ, માયબાપની તેહ, ૫ [૧૧] વિનયવિજય ઉપા. લૂખઇ મનિ વસિઆ, સિવકુમાર પરિ ગેહ, પણિ કેતે વરસે માયખાપ અભાવ”, દિયાનિ હેતિ રાજનગર માંહિ આવð, મુદ્રક. રાજનગરિ આવ્યા ભગનીતિ સા હતુ આવાસિં, વસતા પુરૂષ ધાનિ કીધા સંયમને ઉલ્હાસ, છ મહિના ફૂલેકે પૂરી ધન છત્રીસ હજાર, રૂપઈ ત્યારŪ ખરચાણા, દીથ્યામહાત્સવ સાર. ૧ ૨ 3 ४ ૧ ૬૨. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિનવિજય ઉપા. [૧૨] જૈન ગૂર્જર કવિઓઃ ૪ જગગુરૂનઈં હાથઈ, સાથઈ જણુ અઢાર, દાઈ ખંધવ ભગનિ, ત્રિણિ ત્રિભુવન સાર, સાધવી વિમલશ્રી, સામવિજય ઉવઝાય, શ્રી કીર્ત્તિવિજય ગુરૂ, હુયા વાચકરાય. મુક. આ વાચક શિષ્ય જેહના, વલી અનેક યતેરા, શ્રી કલ્યાણવિજય વાચક મુધ, રામભાંણુ ગુરૂ કેરા, ણિ પરિશિષ્ય અનેક નીપાયા, તપ વિલ બહેાલા કીધા, ભાદ્રવા સુદિ ઇગ્યારસ દિવસઈ, ઊના માંહિ સીધા. પછી વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની હકીકત આપી છે, પછી છેવટે -- ૬૩ અ`ત – લસ. એ વી૨ જિનવર પટ્ટદીપક, મેહછપક ગણુધરા, કલ્યાંણુકારણ દુખનિવારણ, વરણુબ્યા ગિ જયકરા, હીરવિજયસૂરિ સીસ સુંદર, કીર્ત્તિવિજય ઉવઝાય એ, તસ સોસ ઈમ નિસદીસ ભાવઇ, વિનચ ગુરૂગુણ ગાય એ. ૭૨ (૧) પ. વીરવિજય શિ. ગણિ જીતવિજય લિ. પત્તનનગરે સ ૧૭૧૮ પેા.વદ ૭ બુધે પાર્શ્વપ્રસાદાત્. ૫.સં.૭-૧૧, ગા.ના. [પ્રકાશિત ઃ : ૧. વિનયસૌરભ ૨. પટ્ટાવલી સંગ્રહ ભાર.] (૨૦૪૨) + ધર્મ નાથ સ્તવન અથવા લઘુ ઉમિતિ ભવપ્રપંચ સ્તવન ૧૩૮ કડી ૨.સ.૧૭૧૬ સૂરતમાં આદિ દૂા. ચિદાનંદ ચિત્ત ચિંતવું, તીર્થંકર ચાવીસ, જગઉપકારી જગતગુરૂ, જ્ગ્યાતિરૂપ જગદીશ. આપે આપ વિચારતાં, લહીએ આપસ્વરૂપ, પ્રગટે મમતા તૃણુ પે, સમતા અમૃતકુ ૫. અ`ત – સત્તત્તર સેા સેલેાત્તરઈ, સૂરતિ રહી ચુમાસ, તવન રચ્યું મઈ અલ્પમતિ, આતમજ્ઞાનપ્રકાશ, શ્રી વિજયદેવસૂરિંદ પાટિ, શ્રી વિજયપ્રભસૂરિ, શ્રી કીર્ત્તિવિજય વાચક તા, વિનયવિજય રસપૂર. ૧૩૮ (૧) સં.૧૭૭૪ શ્રા.વ.૭ શનિ લિ. પ. લક્ષ્મીવિજય શિ. ૫. રામ ૧ ૨ ૧૩૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] વિનયવિજય ઉપવિજય. પ.સં.૭-૧૩, વી.ઉ.ભ. (૨) ૫.સં.૭, વડા ચૌટા ઉ. પ.૯. (૩) સં.૧૭૮૬ ચિ.વ.૭ રવિ લિ. નાનવિજય પદમવિજયેન સુરત બંદીરે. પ.ક્ર.૩થી ૬ ૫.૧૫, હા.ભં. દા.૮૩ નં.૯૧. (૪) પ.સં.૬–૧૪, હા.ભં. દા.૮૩ નં.૧૦. (૫) પ્રકા.ભં. (૬) પ.સં.૬-૧૨, આ.કા.ભં. (૭) સં.૧૭૨૯ માધ વદિ ૪ રવિ. પ.સં.૬, પ્રે..સં. [પ્રકાશિતઃ ૧. જૈન કથા રત્નકેશ ભા.૩. ૨. જૈન કાવ્યસાર સંગ્રહ]. (૨૦૪૩) + પંચકારણ (પંચસમવાય) સ્ત, અથવા સ્યાદવાદસૂચક મહાવીર સ્વ. ૫૮ કડી ૨.સં.૧૭૨૩ આદિ દુહા. સિદ્ધારથસુત નંદીઈ, જગદીપક જિનરાજ, વસ્તુતત્વ સવિ નંઈ, જસ આગમથી આજ. અત – કલશ. ઈય ધર્મનાયક મુગતિદાયક, વીર જિનવર સંથ, સે સતર સંવત વહિં લેચન વર્ષ હર્ષ ધરી ઘણો, શ્રી વિજયદેવ સૂરદ પટધર શ્રી વિજયપ્રભ સૂવિંદ એ, શ્રી કીરિ વિજય વાચક સીસ ઈણિ પરં, વિનય કહે આણંદ એ. ૫૮ (૧) સં.૧૮૮૫ ભાદ્રવા શુ.૧૦,પ.સં.ર-૧૮, આ.કભં. (૨) પ.સં. ૪–૧૨, આ.કા.ભં. (૩) પ્રકા.ભં. નં.૭૯. (૪) સં.૧૭૪૪ માગશર શુ.૧ શુક્ર. ૫.સં.૪-૧૧, વી.ઉ.ભં. દા.૧૭. (૫) સં.૧૭૮૦ માહ વદ ૫ દિને, પ.સં.૪-૧૩, વી.ઉ.ભ. દા.૧૭. (૬) સં.૧૭૨૫ ચ.વ.૫ ૫. દાનવિજયેન લિ. શ્રી સૂર્ય પુરે. પ.સં.૨-૧૬, વી.ઉ.ભં. દા.૧૭. (૭) સં.૧૯૨૨ ચિ.વ. ૭ મે લખાવિત કપાસિ ડાયા લાડકા સ્વહસ્તે વિરમગ્રામે વાસ્તવ્ય. પ.સં.૪, વિરમગામ સંધ જ્ઞાનભંડાર. મુરૂગૃહસૂચી, લીંહસૂચી, હે જૈતાસૂચિ ભા.૧ (પૃ.૧૬૨, ૨૪, ૨૫૦, ૨૫૯, ૫૦૭, ૫૪૦, ૫૫૪).] પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૂ.૧૮૦. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૬૫. ૩. સજજન સમિત્ર પૃ.૩૨૪થી ૩૨૯ [૪. વિનયસૌરભ]. (૨૦૪૪) [+] નેમિનાથ બારમાસ સ્ત, કડી ૨૭ ૨.સં.૧૭૨૮ રાનેરમાં આદિ– ઓધવ માધવનઈ કહે – એ દેશી. પંથીઅડે રે સંદેસડે, કહયે તેમને એમ છટકી છેહ ન દીજીઈ, નવ ભવને પ્રેમ. પંથિઅડા રે Page #27 -------------------------------------------------------------------------- ________________ - આદિ વિનયવિજય ઉપ. [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ માગસર માસઈ મેહિલ, મોહનીએ મન, ચિત માંહિં લાગી ચટપટી, ભાવઈ ઉદકન અન્ન. પં. ૨ - અંત – નેમિ રાજુલ બેહુ મિલ્યાં પામ્યાં સુખ અનંત વિનય સદા સુખ પામીઈ, ભજતાં ભગવંત. સંવત સતર અઠાવીસઈ, રહી રાંનેર ચોમાસ રાજુલ નેમિ સંદેસડે, ગાયે હરખ ઉલ્લાસ. ૨૭ (૧) પ.સં.૧૨ની પ્રતમાં, હા.ભં. દા.૮૨ નં.૧૧૯. (૨) પ્ર.કા.ભં. (તીર્થમાલા સાથે). [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૪૨૧).] પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.૪ પૃ.૩૭૪. [૨. વિનયસૌરભ. ૩. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ ભા.૧.] (૨૦૪૫) + પુણ્યપ્રકાશ (આરાધના)નું સ્તવન [અથવા મહાવીર સ્તવન ૨.સં.૧૭૨૯ રાનેર ચોમાસું વિજયાદશમી ઢાલ. સકલ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય, સહગુરૂ સામિણિ સરસતિ, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણગંભીર, શાસનનાયક જગિ જયે, વમાન વડવીર.. - અ ત – ઈય તરણતારણ સુખકારણ દુખનિવારણ જગ જયો, શ્રી વીર જિનવર ગુણતાં અધિક પુનિ ઉલટ થયે, શ્રી વિજયદેવસૂવિંદ પટધર તીરથ જગમ ઈણિ જગે તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિ તેજે ઝગમગે. શ્રી હીરવિજયસૂરિ શીષ વાચક શ્રી કીરિવિજય સુરતરૂ તરુ શિષ્ય વાચક વિનયવિજયે થે જિન ગ્રેવીસમે. સંવત સત્તરે ઉગણત્રીશમેં રહિ નેર ચેમાસ એ વિજયદશમિ વિજયકારણ કી ગુણ અભ્યાસ એ. નરભવઆરાધન સિદ્ધિસાધન સુકૃત લીલવિલાસ એ નિજ રા હેતેં તવન રચિઉં નામે પુણયપ્રકાશ એ. (૧) સં.૧૭૫૬ પં. મહે. પં. વિનયવિજયગણિ શિ. પં. નરવિજય શિ. વિજય લિ. સેઝિત નગર મધ્યે બાઈ કેસર પઠનાર્થ. [ભં.] (૨) સં.૧૮૬૯ શાકે ૧૭૫૪ આસો શુ.૪ ગેડી પ્રસાદાત લિ. વ્રજલાલ કલશ. Page #28 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] વિનયવિજય ઉપા. ૫.સં.૧૭, ખેડા ભં. (૩) કલ-સંકો.કેટ. ૧૦. નં.૪૯ પૃ.૮૫-૮૬. (૪) સં.૧૮૯૧ ચૈ.વ.૫ શુકે લિ. પં. ઉત્તમવિજય રાજનગરે વાસ્તવ્ય ગામ ગેરીતાના પં. રગવિજયાથે, સય એકાણુ અઢારમ, માસ ચૈત્ર સુવિલાસ, વદિ દશમી રંગે લિખ્યો, ઉત્તમવિજય ઉલ્લાસ. ૧, પસંદ૧૧, વિરમગામ સંધિ ભં. (૫) પ.સં.૪-૧૫, વિરમ. લાય. (૬) ભ. વિજયપ્રભસૂરિ શિ. પં. લબ્ધિવિજય શિ. દીપવિજયગણિ લિ. પં. રંગવિજય શિ. દીપવિજય વાચનાર્થ રોબારી નગરે સં.૧૭૬૪ વૈશુ.દિને. નિ.વિ. ચાણસ્મા. [આલિસ્ટઓઈ ભા.૨, જૈહાસ્યા, મુહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫ર, ૧૫૮, ૨૩૭, ૨૪૯, ૨૫૩, ૨૫૮, ૨૮૬, ૪૧૩, ૪૧૭, ૪૩૩, ૪૩૫, ૫૦૨, પપ૦, ૫૫૮).] (૧) પ્રકાશિતઃ ૧. સજજન સન્મિત્ર પૃ.૨૧૮થી ૨૨૫. [૨. જૈન કાવ્યપ્રકાશ ભા.૧, ૩. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ.] (૨૦૪૬) [+] ઉપધાન [લઘુ સ્તવન [અથવા તપવિધિ સ્તવન અથવા મહાવીર સ્તવન ઉપ એટલે પાસે – ગુરુ પાસે, અને ધાન એટલે ધારણ કરવું. નવકાર આદિ સૂત્રોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુને મુખેથી ગ્રહણ કરવાં એમ ઉપધાનને અર્થ છે. ઉપધાન વહન કરવાથી જિનાજ્ઞાનું આરાધન, તપથી કશોષણ, અસારભૂત શરીરમાંથી સારગ્રહણ, મૃતભક્તિ, ઈદ્રિયનિરોધ કષાયને સંવ૨, ધર્મધ્યાન આદિ અનેક લાભ થાય છે એમ બતાવ્યું છે. આદિ– હાલ ૧લી –- દેશી ગુટકની. શ્રી વીર જિણેશ્વર સુપરે દીઈ ઉપદેશ, સુણે બાર પરષદા, નહિ પ્રમાદપ્રવેશ, સુણજો રે શ્રાવક જે વહિઈ ઉપધાન, નવકાર ગણ્યા તે સુઝે સુગુણનિધાન. અંત - કલસ. શ્રી વીર જિનેશ્વર ઉપધાનવિધિ ઉમ ભવિકહિત હેતે કહે, મહાનિશિથ સિદ્ધાંત માહે સુલભધિ સવહે, આરાધીએ ઉપધાન વહેતાં ચ્યારે ભેદે ધર્મ એ, દાન શીલ તપ ભાવ સુભગ તે પામીએ શિવશર્મ એ. ૧ અઘટઘાટ શરીર હોય તે ઘાટ માંહે આવે ઘણે, Page #29 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજ્ય ઉપા. [3] જૈન ગૂર્જર કવિએ ખમાસમણ મુહપત્તિ કિરિયા જાણે વિધિ શ્રાવક તણે. ઉપધાનના ગુણ કહું કેતા કહેતાં નાવે પાર છે, હેય સફલ શ્રાવક તણી કિરીઆ ઉપધાને નિરધાર એ. ૨ તપગચ્છનાયક સુમતિદાયક શ્રી વિજયપ્રભ સુરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિનદિન જગત જાસ જગીશ એ, શ્રી કીનિવિજ્ય ઉવઝાય સેવક વિનય ઈણિ પરે વિનવે, દેવાધિદેવા ધમહેવા દેજે મુઝ ભભ. (૧) પ.સં.૨-૧૧, હા.ભં. દા.૮૨ - ૨૨૫. (૨) પ.સં.૨-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૭૧. (૩) સં.૧૮૦૫ પિ.વ.૧૦ મે લિ. રાજદંગે. ૫.સં.૪-૮, હા.ભં. દા.૮૨ નં.૧૩૫. મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૧૫, ૨૪૮, ૨૬૧, ૪૦૫, ૪૦૭, ૫૧૦, પર૧).] પ્રકાશિત ઃ ૧. ઉપધાનવિધિ, પ્રકા. શા. કુંવરજી આણંદજી, ભાવનગર, [૨. વિનયસૌરભ] (૨૦૪૭) [+] ૧૪ ગુણસ્થાનક વીર સ્વ. ૭૩ કડી આદિ ચોપાઈ. વીર જિનેસર પ્રણમીય, શાસનનાયક સિદ્ધિઉપાય ગુણઠાણું અનુમતિ આચાર, કહિસ્યું શાસ્ત્ર તણે અનુસાર. ૧ અંત – શ્રી વિજયદેવ સૂરિપદ સોહાકરણ, શ્રી વિજયપ્રભસૂરિ ત૫ ગછરાજ, શ્રી વિજય રત્નસુરી તાસ પટ્ટ પ્રગટીયા, લહી જસવાસ સભાગ તાજા. ૬ જગતગુરૂ હરગુરૂ શિષ્યગુણરયણનિધિ, કીતિવરવિજય ઉવઝાયરાયા, સીસ તસ વિનય ઉવઝાય ઈમ ભક્તિ મું, ભણીય ગુણઠાણુ શ્રી વીર ગાયા. ૭૩ (૧) સુશ્રાવિકા ધનકુંઅરબાઈ પઠનાથ સંવત્ ૧૮૦૭ના વર્ષે ભાદવા વદિ ૮ બુધે લષિત. (પાછળથી બીજાએ ઉમેયું છેઃ સાવક વેલજી નાથા પઠનાર્થે થરેવાસી શ્રી કષ્ટદેશને ગામ સીદ્ધાણં મધે સંવત ૧૯૧૬ને. વરશે.) પ.સં.૪-૧૩, અનંત, ભં, (૨) પ.સં.૩-૧૭, આ.કમં. [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૬, ૨૫૯).] [પ્રકાશિતઃ ૧. વિનયસૌરભ.] (૨૦૪૮) + છ આવશ્યક સ્તવન Page #30 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી આદિ અત – દૂહા. ચૌવીસઈ જિન ચિંતવી ચતુર ચેતના કાજ. આવશ્યક જિષ્ણુ ઉપશ્યા, તે થુગુરૂ' જિનરાજ, ફલસ. તપગચ્છનાયક મુગતિદાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વર, તસ પટ્ટદીપક મેહછપક, શ્રી વિજયપ્રભસૂરિગણુધરા, શ્રી કીતિ વિજય ઉવઝાય સેવક, વિનયવિજય વાચક કહે, થડાવશ્યક જેહ આરાધે, તેહ સિવસંપદ લહે. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૨૭૨, ૪૦૬, ૪૧૪, [૧૭] વિનયવિજય ઉપા. પપર).] પ્રકાશિત ઃ ૧. સજ્જન સન્મિત્ર, પૃ.૨૧૫થી ૨૧૮. [૨. વિનયસૌરભ ૩. જિતેન્દ્ર ભક્તિપ્રકાશ...] (૨૦૪૯) + આદિનાથ વિનંતિ [અથવા (શત્રુ*જયમ ડન) ઋષભજન વિનતિ] કડી ૩૦ આદિ – પ્રભુમી સદગુરૂપાએ, શેત્રુ*જાધણી, શ્રી રિસહેસર વીનવું એ. ત્રિભાવનનાયક દેવ, સેવક વિનતિ, આદેસર અવધારીએ. અંત - શ્રી કીર્ત્તિવિજય ઉવઝાય રે સેવક ઇણિ પરે, વિનય કરીને વિનવું એ. ૩૦ (૧) પ્ર.કા.ભં. (૨) ૫.સ.૩-૧૨, માં.ભ. (૩) પૂ.સ’.૨-૧૧, હા.ભ. દા.૮૩ નં.૫૭, (૪) લ. ૫. હવન રાજનગરે. ૫.સ.૩-૧૨, મુક્તિ. ન:૨૪૦૪. [મુપુગૃહસૂચી, લીહુસૂચી, હૅનૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૦, ૪૪૮, ૪૯૪, ૫૦૭).] પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સંગ્રહ પૃ.૯૩. [૨. વિનયસૌરભ.] (૨૦૫૦) + પચ્ચખાણની સ× ૨ ઢાલ આદિ–ધૂર સમરૂં સામિનિ સરસતી, સરસ વચન અમૃત વરસતી, પચ્ચખાણુના ભણીશ વિચાર, જે સિદ્ધાંતે ખેાલ્યા સાર. - અત આહાર એહ વિચાર ભણી, પચ્ચખાણ સુધા ધરા, શ્રી કીર્ત્તિવિજય વાચક સીસ ઈણી પરે, વિનય સયલ સંપત્તિ વરસ. ૧૭ (૧) પ.સ’.૩-૧૧, પાદરા ભ. નં.૪૯. Page #31 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજય ઉપા. [૧૯] જૈન ગૂજર કવિઓ: ૪ પ્રકાશિત ઃ ૧. પંચ પ્રતિક્રમણ સૂત્ર, જૈ.ગ્રે. મંડળ, પૃ.પર૫–૫૨૭. : [ર. વિનયસૌરભ. ૩. ઐતિહાસિક સજ્ઝાયમાલા ભા.૧. (૨૦૫૧) [+] ઇરિયાવહ [ઇર્યાથિકા] સજ્ઝાય ૨૫ કડી ર.સં.૧૭૩૦ અંત – તપાગચ્છનાયકતીલે રે, શ્રી વિજયપ્રભસૂરિરાય વિજયરત સૂરીસરી રે, આપે અદ્ભુત નુ . ૨૪. મિ. શ્રી કીર્ત્તિવિજય ઉવજઝાયના, સેવક કરે સજઝાય, સંવત સત્તર તે ત્રીસ રે, વિનયવિજય ઉવજઝાય રે, ૨૫ મિ. (૧) પં, ઉત્તમચંદ્રજી પર શિવયંદ્રજી મુનિ હરિશ્ચંદ્રેશુ લિ. વિ.વી. રાધનપુર. [લી હુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૨૧).] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ.] (૨૦૧૨) + આંખિલ સ. આફ્રિ– સમરી શ્રુતદેવી સારદા, સરસ વચન વર આપે સદા, આંખીલ તપતા મહિમા ધણૢા, વિજન ભાવ થકી તે સુા. ૧ અંત – આંબિલ તપ ઉત્કૃષ્ટ કહ્યો, વિધવિડારણ કારણ લહ્યો, વાચક ફીત્તિ વિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવઝાય, ૧૧ [લી હુસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સઝાય પદ્મ સ્તવનસ`ગ્રહ. ર. વિનયસૌરભ,] (૨૦૫૩) + ભગવતીસૂત્ર સઝાય ર.સ’.૧૭૩૮ રાનેર ચેમાસુ` આદિ કપુર હાયે અતિ ઉજલેા રે – એ દેશી. વદિ પ્રેમ સ્યું રે, પૂછે ગૌતમસ્વામ વીર જિનવર હિત કરી રે, અરથ કહે અભિરામ રે. ભવિક સુણજ્યે ભગવઈ અંગ, મન આણી ઉછંગ રે ભ. અંત – સ ંવત સતર અડત્રીસમે રે રહ્યા રાઠેર ચેામાસ, સંઘે સૂત્ર એ સાંભળ્યું રે, પામ્યા મન ઉલ્લાસ. વિધિ સધલી એ સાચવી રે, પૂજા ભક્તિ અપાર, અંગપુંજણા સાચવ્યા રે, શક્તિ તણા અનુસાર રે. (પાઠાંતર – પૂજન ભક્તિ પ્રભાવનાજી, તપ કિરિયા સુવિચાર વિધિ એમ સલે સાચવ્યા રે, સમય તડ઼ે અનુસાર રે.) કીત્તિવિજય ઉવઝાયના રે, સેવક કરે રે સઝાય, એણી પરે” ભગવતીસૂત્રના રે, વિનયવિજય ગુણ ગાય રે. ભ. ૧૯ (૧) મારી પાસે. (૨) આ.ક.ભ. [લીહુસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ ભ. ૧૯ ૧ સ. ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી (પૃ.૨૮૨, ૪૧૧, ૫૧૧).] પ્રકાશિત : : ૧. સઝાય પદ સંગ્રહ. [૨. વિનયસૌરભ તથા અન્યત્ર.] (૨૦૫૪) [+] અધ્યાત્મગીતા ગાથાસંખ્યા ૨૪૨ શ્લાક ૩૩૦ [હેજેનાસૂચિ ભા.૧ (પૃ.૨૯૨] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ.] (૨૦૫૫) + વિનવિલાસ સુંદર ૩૭ પદાના સંગ્રહ. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૭૮).] પ્રકાશિત ઃ ઃ ૧. પ્રકા, ભી.મા. ૨. સઝાય પદ સ`ગ્રહ. [૩. વિનયસૌરભ તથા અન્યત્ર.] (૨૦૫૬) + ચાવીસી ૨૪ જિન પર ૨૪ સ્તવન. આદિ અંત - અંત - [૧૯] ખીલે લાલન એ દેશી. શત્રુંજા શિરશેહર દુખહર આદિજિણુંદ, સેાભાગી સુંદર મરૂદેવીને નંદન, સુખસુરતના કદ, રમે મનમદિર. વીરજિત સ્ત. ભાલીડા હંસ રે વિષય ન રાચીયે – એ દેશી. સિદ્ધાર્થના રે નદન વીનવું, વીનતડી અવધાર, ભવમંડપમાં રે નાટક નાચિયા, હવે મુજ દાન દેવડાવ * વિનવિજય ઉપા. વાચકશેખર કીત્તિવિજય ગુરૂ, પામી તાસ પસાય, ધમ તણે રસ જિન ચાવીસમા વિનયવિજય ગુણ ગાય. સિ. ૫ પ્રકાશિત ઃ ૧. ચેાવીશી વીશી સંગ્રહ. [૨. વિનયસૌરભ.] (૨૦૫૭) + વીશી [અથવા વીસ વિહરમાન જિન ભાસ] ૨૦ વિહરમાન જિન પર ૨૦ સ્ત. 1 આદિ – કેદારા – નયરી વિનીતા માંહી તુમ છે. રાયા રે – એ દેશી. પહેલા શ્રીમ ધરસ્વામી સ્વ. સીમ ધરસ્વામી સુણજો વિકૃતિ કીજે રે, સ્વામી વિનતિ કીજે, દરિસણુ દયા કરી અહ્નને દીજે રે, સ્વામી, · કલશ હવે મુજ પાર ઉતાર. સિ. ૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજય ઉપા. [૨૦] રાગ ધયાશ્રી – નયરી અયેાધ્યાથી સચર્ચા એ – એ દેશી. વંતિદાયક સુરતરૂ એ, વિહરમાન જિન વીશ, નમા વિ ભાવ શું ૐ. રિદ્ધિસિદ્ધ સવિ સંપન્ને એ, પૂગે મનહ જગીશ – નમા. જૈન ગૂર્જર કવિએ : ૪ * શાળદેવ પંડિત રચ્યા એ, એકવીશ ઠાણું જેહ, તે જોઇ અનુક્રમ કહ્યો એ, શ્રી જિનવરને એડ. ખીજે ગ્રંથૈ દેખીયે એ, નામક્રમપદફેર, તમે ૯ તે પણ સાચા જિન વિના એ, કુણુ દાખે શુદ્ધ શેર. નમા ૧૦ શ્રી કીર્તિ વિજય ઉવઝાયના એ, વિનય વદે કર જોડ. ન. શ્રી જિનના ગુણ ગાવતાં એ, લહિઈં મંગલ કોડ, તમેા ૧૧ (૧) પ.સ.૯-૧૧, આ.ક.ભ.. (૨) જુએ નીચેની કૃતિની પ્રત. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૧, ૫૧૪).] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ, ૨. સઝાય ૫૬ સ્તવન સગ્રહ તથા અન્યત્ર.] (૨૦૫૮) [+] શાશ્વત જિન ભાસ અંત – કીરતિવિજય ઉવઝાય કેરા, લહીઈ પુણ્યપસાય, સાસતા જિન થુઈં ઈણિ પરિ, વિનયવિજય ઉવઝાય, મેરે, ૯ (૧) ૫. શ્રી સ*વિજયગણિ શિ. પ. પ્રેમાવિજયગણિના લિ, ગણુ વિજય વાચના. ૫.સં.૧૫-૧૧, આ.ક.ભ. (ઉપરની વીશીની સાથે) [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ,] (૨૦૫૯) + શ્રીપાલ રાસ ૪ ખંડ ૧૯૦૦ કડી ૨.સ.૧૭૩૮ રાંદેર ૭૫૦ ગાથા સુધી વિનયવિજયજીએ રાસ રાંદેરમાં રચ્યા, પછી તે સ.૧૭૩૮માં સ્વસ્થ થયા તે રાસ અપૂર્ણ રહ્યો એટલે તેમના પ્રીતિપાત્ર એવા યશોવિજયજી મહેાપાધ્યાયે ખાકીના ભાગ પૂરા કર્યાં. સિદ્ધચક્ર એટલે અત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવ પદ. આ નવપદના સેવનથી શ્રીપાલ રાજ્ કેટલીબધી મહત્તા પામ્યા એનું ચારિત્ર આમાં છે. આદિ દાહા. કલ્પવૈલિ કવિયણુ તણી, સરસતિ કરી સુપસાય, Page #34 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] વિનયવિજય ઉપા, સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂર મનોરથ માય. અલિયવિધન સવિ ઉપશમે, જપતાં જિન ચોવીશ, નમતાં નિજગુરૂ પયકમલ, જગમાં વધે જગીશ. ગુરૂ ગૌતમ રાજગૃહી, આવ્યા પ્રભુ આદેશ, શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઈણિ પરિ દે ઉપદેશ. ઉપગારી અરિહંત પ્રભુ, સિદ્ધ ભજે ભગવંત, આચારય ઊવઝાય તિમ, સાધુ સકલ ગુણવંત, દર્શન દુર્લભ જ્ઞાન ગુણ, ચારિત્ર તપ સુવિચાર, સિદ્ધચક્ર એ સેવતાં, પામીજે ભવપાર. ઈહભવ પરભવ એહથી, સુખસંપદ સુવિશાલ, રોગ શોગ રૌરવ ટલે, જિમ નરપતિ શ્રીપાલ. પૂછે શ્રેણિકરાય પ્રભુ, તે કુણ પુણ્યપવિત્ર, ઇદ્રભૂતિ તવ ઉપદિશે, શ્રી શ્રી પાલચરિત્ર. અત – તે તરીયા રે ભાઈ તે તરીયા એ દેશી. તપગચ્છનંદન સુરતરૂ પ્રગટયા, હીરવિજય ગુરૂરાયાજી અકબરસાહ જસ ઉપદેઓં, પડહ અમારિ વજાયાછે. હેમસૂરિ જિનશાસન મુદ્રાઈ, હેમ સમાન કહાવાજી, જા હીરો જે પ્રભુ હતાં, શાસનસોલ ચઢાયાજી. તાસ પટ્ટ પૂર્વાચલ દિયે, દિનકરતુલ્ય પ્રતાપજી, ગંગાજલ નિર્મલ જસ કારતિ, સઘલે જગ માંહે વ્યાપિજી. ૩ સાહસભા માંહિ વાદે કરીને, જિનમત થિરતા થાપીજી, બહુ આદર જસ સાહે' દીધો, બીરૂદ સવાઈ આપી. ૪ શ્રી વિજયદેવસૂરી પટધારી, ઉદયા બહુ ગુણવંતાજી, જાસ નામ દસ દિશિ છે આવું, જે મહિમાઈ મહેતાજી. ૫ શ્રી વિજયપ્રભ તસ પાટધારી, સૂરિ પ્રતાપે છાજે, એહ રાસની રચના કિધી, સુંદર તેહને રાજે છે. સૂરી હરિગુરૂની બહુ કિરતિ, કીરિ વિજય ઉવઝાયાજી, સીસ તાસ શ્રી વિનયવિજય વર, વાચક સુગુણ સુહાયાજી. ૭ વિદ્યા વિનયવિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી, ભાગી ગીતારથ સાથ, સંગત સખર સનેહાજી. સંવત સત્તર અડત્રીસા વર્ષે, રહી રાંનેર ચેમાસુજી, Page #35 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજય ઉપા. [૨૨] જૈન ગૂજર કવિએ : ૪ ૯ ૧૩ સંધ તણા આગ્રહથી માંડયો, રાસ અધિક ઉલ્લાસેજી. સાધુ સપ્તશત ગાથા (૭૫૦) વિરચી, પૂર્વતા તે સુરલેાક્રેજી, તેહના ગુણ ગાવે છે ગેરી, મલીમલી થેાકેા કે જી. તસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી, શ્રી નયવિજયવિષ્ણુધપદસેવક, સુજસવિજય ઉવઝાયાજી. ભાગ થાકતા પૂરણ કીધેા, તાસ વચન સ`કેતે જી, તિઓૢ વલી સમકીતદષ્ટિ જે નર, તેહ તઇં હિત હેતે જી. ૧૨ જે ભાવઈ એ ભગુસ્સે ગુણુસ્સે, તસ ધર મંગલમાલાજી, ધ્રુર સિંધુર સુંદર મંદિર, મણીમય ઝાકઝમાલજી દેહ સખલ સસનેહ પર છે, રગ અભંગ રસાલાજી, અનુક્રમે તેહ મહેાદય પદવી, લહેસ્યઈ જ્ઞાન વિશાલાજી. (૧) સં.૧૭૬૯ ચૈ.શુ.ર શિન. પ,સ,૧૧-૧૩, વી.ઉ.ભ ́. દા.૧૯ પો.૩, (૨) સ.૧૭૮૭ શાકે ૧૬૫૩ વૈ.૮ સામે. પ.સ.૬૦-૧૩, વી.ઉ.ભ દા.૧૯ પો.૩. (૩) સ.૧૭૯૯ ભાજી,૧૫ શાંતિવિજય લિ. *પનગરે. ૫.સ.૩૩, જિ.ચા. પેા,૮૨ નં.૨૦૫૬. (૪) વિજયદેવસૂરિ શિ. ઋદ્ધિવિજય શિ. સુખવીજય શિ. હ`વિજય શિ. રાજવિજય શિ. લક્ષ્મીવિજય શિ. રૂપવિજય લ. ૫.સ.૪૯-૧૬, ઈડર ભ. (૫) સં.૧૮૧૮ પે.શુ.૧૪ શનિ પન્યાસ ચૈહનવિજય શિ. મહીમાવિજય શિ, ગુણવિજય શિ. રામવિજય લ. ટબા સહિત. પ.સ.૬૧-૧૧, ઈડર ભર ન’૧૭૬. (૬) સ`.૧૮૮૨ વૈ.શુ.૭ ભ. ભાવરત્ન શિ. પ. માનરત્ન શિ. સુમતિરત્ન શિ. માણુકચરત્ન શિ. પ્રેમરત્ન લ. ખેટકપૂર મધ્યે ચાતુર્માંસ. ૫.સ. ૬૫૧૩, તિલક ભ”. (૭) સ’.૧૮૧૮ આ.વ.૫ સુરત મધ્યે ભામજી લિ. પ.સં. ૫૬, દાન. .૧૩ નં.૨૪૩. (૮) સ.૧૮૪૮ આ.સુ.૮ . જયમાણિકથ શિ. દીપચંદ્ર શિ. દૌલ(ત)ચન્દ્ર લિ. સત્યપુરે, પ.સં.૪૬, રામ ભ`. પેર. (૯) સં.૧૮૫૪ વૈ.શુ.૧૫ ચંદ્રવાર બુરહાનપુરે સનમેહન પાપ્રસાદાત્ લાલચંદ શિ. હીરાચંદ લિખાપિત. ૫.સ.૮૩, અભયસિંહ પે.૧૨ ન. ૧૦૫, (૧૦) સ’.૧૮૫૪ શાકે ૧૭૧૯ શ્રા.વ.૭ રવિ અમૃતવેલાયાં ચતુર્થ - પ્રહરે લિ. ભ. વિજયરાજસૂરિ શિ. મહેા. દાનવિજયગણિ શિ. પ @જવિજય શિ. ૫. વિનીતવિજય લ. શિ. વગતા વાયના વિજયલક્ષ્મીસૂરિ રાજ્ય. પસ'.૭૩, નાહટા. સં. (૧૧) ચેાથેા ખંડ ટખાસહિત ઃ સં.૧૮૬૨ જે.વ.પ પાડલીપુરે દયારૂચિ પરંપરા પ્રતાપચિ લિ. ૫.સ.૭૦, ૧૦ ૧૧ ૧૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૩] વિનયવિજય ઉપા. કૃપા. પિ.૪૪ નં.૭૭૦. (૧૨) ટબાસહિત સં.૧૮૬૨ જે.સુ.૫ ભીનમાલ શ્રીભક્તિ શિ. ચતુરવિજય લિ. અભયસિંહ પો.૧૨ નં.૧૨૬. (૧૩) પ.સં.૧૮, અભયસિંહ પિ.૧૩ નં.૧૪૯. (૧૪) સં.૧૮૬૫ ચૈ.શુ.૭ સરેટ મયે ગુણકલ્યાણ શિ. વખત લિ. પ.સં.૧૦૯, દાન. પિ.૧૪ નં.૨૬૫. (૧૫) ટબાસહિતઃ સં.૧૮૬૭ માગ.વ.૧૪ નૌબાર મળે. પ.સં.૭૩, જય. પિ.૬૯. (૧૬) ભ. જિણચંદસૂરિ પદે જિનહષરિ પદે જિણલબ્ધિસૂરિ પટ્ટે મંડલાચાર્ય હર્ષવિમલસૂરિ જાતઃ તત્પ દયાસાગર પ્રસિદ્ધ નામ દયારામ શિ. વિનયકીર્તિ પ્રસિદ્ધ નામ વેણીરાંમ શિ. શિવરાજ શિ. શિવલાભ લિ. ખાબૂ. આચાર્ય છે કૃષ્ણગઢ મધ્યે સં.૧૮૭૦ માઘ શુદ ગુરૂવારે ઉપકેશ બહશાખા ધાડીવાલ ગોત્રે હાટિયા નખે સાહ દેવરાજ પુત્ર દલેજી પુત્ર બીરચંદ પુત્ર ટા. આલાચંદ પુત્ર ટા. મનરૂપ પુત્ર જગરૂપ પ્રમુખાદિહિતાય. ૫.સં.૧૬૯થી ૫૦૬, નાને ગુટકે, યશવૃદ્ધિ. પ.૨૬. (૧૭) સં.૧૮૭૧ ક.વ.૧૩ ગુરૂ અમલનેર લક્ષ્મીવિમલ લિ. શેઠ મેતીચંદની પ્રત છે. પ.સં.૯૩, અભય. પિ.૧૨ નં.૧૨૧. (૧૮) સં.૧૮૭૧ પ્ર.ભા..૮ મંગલ. ૫.સં.૭૦, ચતુ. પ.પ. (૧૯) સં.૧૮૭૨ જે.વ.૩ ભેજગઢ મધ્યે ભુવનવિશાલ શિ. કનકસેન શિ. ચતુરનિધાન લિ. પ.સં. ૮૮, અબીર. પ.૧૦. (૨૦) સં.૧૮૭૬ મા શુ ૯ ભાગ્યનગરે આનંદસાગર લિ. ૫.સં.૧૮, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૩. (૨૧) સં.૧૮૯૧ શાકે ૧૭૧૭ વિ.વ.૧૦ પાલણપુરે. ક્યાંક દબો છે, પ.સં.૮૬–૧૨, સંધ ભં. પાલણપુર દા.૪૩ નં.૧. (૨૨) સં.૧૯૦૨ શ્રા.વ.૨ મેડી મધ્યે ૫.સં. ૫૫, જિ.ચા. પો.૮૦ નં.૧૯૭૦. (૨૩) ૫.સં.૪પ, અપૂર્ણ, મહિમા.પો. ૩૪. (૨૪) સં.૧૯૨૬ શાકે ૧૭૯૧ અશ્વિન વ. અમાસ બુધે લ. જે શિ શિવરામ ઝુમખરામ, ૫.સં.૮૧-૧૦, વિજાપુર જૈન શા.મં.ભં. નં.૫૯૮. (૨૫) સં.૧૭૭૮ આસાઢ વ.૩ બુધે. ૫.સં.૧૧૫-૯, સીમંધર. દા.૨૩ નં.૧૯. (૨૬) પ.સં.૮૦–૧૮, સીમંધર. દા.૨૨ નં.૧૮. (૨૭) સંવત સસી અંક સુન્યા ગજ અબ્દુ મધુ માસ શુ. ૫ત્તને પંચેશ્વર પાશ્વપ્રસાદે ભ. વિજયપ્રભસૂરિ શિ. પં. પ્રેમવિજય શિ. પં. કાંતિવિજય શિ. પં. રૂપવિજય શિ. પં. કૃષ્ણવિજય શિ. પં. રંગવિજય શિ. પં. બહષભવિજય શિ. પં. દયાવિજય લિ. પ.સં.૧૫૭, પ્ર.કા.ભં. નં.૩૧૯. (૨૮) સં.૧૮૨૫ કિ.ગ્રા.વ.૧૧ બુધ વાંમ(ન)સ્થલિ પં. અમૃતસાગર શિ. પં. દલિતસાગર લિ. પં. કાંતિકુશલ વાચનાર્થ. પ.સં.૬૦, જૈનાનંદ. નં. Page #37 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજય ઉપા. [૨૪] જૈન ગૂર્જર કવિઓ : ૪ ૩૩૦૯, (૨૯) માગશર સુદ ૯ શુ ભ. દાતરત્ન શિ. કલ્યાણરત્નેન લ. થલ ગ્રામે. પ.સં.૩૮–૧૩, ખેડા ભં. દા.૭ નં.૫૯. (૩૦) ટક્ષાસહિત, અપૂર્ણ, ૫.સં.૫૫, ખેડા ભં. દા.૭ ન`.૫૮. (૩૧) પ.સં.૧૦, ખેડા ભ દા.૮ નં.૧૦૪. (૩૨) પ.સ.૧૭થી ૪૭, ૫.૧૩, સારી પ્રત, ખેડા ભ, દા.૮ ન.૧૦૬. (૩૩) સં.૧૮૬૪ શાકે ૧૭૨૯ વૈ.વ.૬ જીધે પ. જ્ઞાતિવજય જોગ્ય વડી પેસાલગચ્છે બૃહત તપાગચ્છે શ્રાવક સા. બેચર ભાઈચંદ બહીલ ગ્રામે લખાવીત પ.સ.૬૧-૧૪, ખેડા ભં. દા.૬ નં.૧૧. (૩૪) ટખાસહિત : સં.૧૮૨૩ કા.શુ.૧૪ શની સિદ્ધયેાગે કાંગાધાપૂરે ભર દાતરત્ન પ કલ્યાણુરત્ન શિ. પં. માહનરત્ન લ. ૫.સ.૭૧, ખેડા ભં. દા.૮ નં.૧૧૪. (૩૫) પાટણનગરે શ્રી પચાસરાજી પ્રસાદાત્ લ. મેહવિષેજી. ૫.સ. ૧૯-૧૭, ખેડા ભં.૩, (૩૬) સ`.૧૮૧૯ શાકે ૧૬૮૪ માગસર સુદિ ૨ અધવાસરે પૂર્ણ માપક્ષે ભ. હષ ચન્દ્ર સૂરિ શિ. ભ. ક્ષમાચન્દ્રસૂરિ લિ. પાટણુ શ્રી શાંતિજિન પ્રસાદાત્ શિ, ૫. જીવણવિજય વાચના, ૫.સ.૫૪– ૧૩, ખેડા ભં.૩, (૩૭) ખંડ ૪થા ટખાસહિત : સ.૧૮૭૫ ચૈત્ર વદી તૈરસ ગુરૂ નડીયાદ નગરે પાશ્વ જિન પ્રસાદાત્ ૫. હ*સરનગણી શિપ. પ.સ.૩૯, ખેડા ભં.૩, (૩૮) ખડ ૪થા ઃ ૫, બ્રેાવિમલ શિ. નવિમલ, સુ’દરવિમલ ૫, સુમતિવિમલ ૫. કનકવિમલ ૫. કૃષ્ણવિમલ પ. પ્રેમવિમલ સિ. ૫. હીવિમલ લ. દખ્ખણુ દેશે ગાંમ માલૂ ગા મધ્યે પાર્શ્વનાથ પ્રસાદાત્ સ.૧૯૧૪ આસે! શુ.૧૧ ભૌમ. ૫.સ.૩૩-૨૩, ખેડા ભં.૩. (૩૯) ખાલા, સહિત ઃ સં.૧૯૧૭ જે.વ.૧૦ ભૌમે લિ. ગુણચન્દ્ર સાધ્ધાણુ (કચ્છમાં) ચાતુર્માંસ, ૫.સં.૭૫, મ.જે.વિ. ન’.૪૧૮. (૪૦) પ્રથમ ત્રણ ખંડઃ સં.૧૮૮૩ ફા.વ.૩ લ. ચ`દ્રાવતી નગરે શ્રી ભદ્રેવા પાર્શ્વનાથ પ્રસાદેન મુની વીરવિજયગણી ૫. રૂપસતૅન લખ્યું છે. પસં ૩૭-૧૩, મુક્તિ. ન.૨૩૩૮. (૪૧) ટખા : ભ, વિજયધમ સૂરિશ્વરાણામનુનાં પ્રાપ્ય પ`, ગણેશરૂચિગણિના બાલાવખાધકૃત' યત્કિંચિત્ પૂર્વ લિખિત દષ્ટ" કિંચિદ્ ગુરૂગમ્યાત્ કિંચિક્ષુષ્યનુસારાત્કૃતઃ સચ બુદ્ધિમભિઃ વિષ્ણુધૈ: સાધનીય` બાલાવખાધ પ્રથાગ્રંથ લેાકસંખ્યા ૨૪૦૦ મૂલરાસસંખ્યા ભિન્ના જ્ઞેયા. ભટ્ટા. શ્રી હીરવિજયસૂરિ શિ. ૫. આનંદવિજયણ શિ, પ.... મેરૂવિજયગણિ શિ. ૫. ઉ, લાવણ્યવિજયગણિ શિ. ૫. જ્ઞાનવિજયગણિ શિ. ૫. નયવિજયગણિ શિ. પં. શુભવિજયગણિ શિ. પ પ્રેમવિજયગણિ શિ. પં. સુષુદ્ધિવિજયગણિ શિ. ૫. નિત્યવિજયગણિ ... Page #38 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] વિનયવિજય ઉપા. તતભ્રાતુ પં. રૂપવિજયગણિ લ. સ્વઆત્મા અથે પરમાત્માડથે સં.૧૮૧૯ શાકે ૧૬૮૪ કી.વ.૧૧ દિને લખી સંપૂર્ણ કીધું છે વીજાપુર મળે. ૫.સં. ૬૭, સંધ ભં. પાલણપુર દા.૪૩ નં.૫. (૪૨) સં.૧૮૨૩ વષે શાકે ૧૬૮૮ જયે.શુ.૮ શુક્રવાસરે વિજયપ્રભસૂરિ શિ. સુમતિવિજય શિ. અમરવિજય શિ. સુંદરવિજય શિ. જયવિજય શિ. તત્વવિજયગણિ લિ. રાંનેર બંદિર મ. પ.સં.૬૬–૧૧, પાદરા ભં. નં.૭. (૪૩) ટબાસહિત પં. માનવિજય પં. શુભવિજય પં. કનકવિજય પં. જસવિજયગણિ વિ. સં.૧૮૧૮ વસંતઋતૌ ફા.સુદિ ૯ ગુરુ. નટપ્રદ નગરે. પ.સં. ૫૬, પાદરા ભં. નં.૬. (૪૪) ટબાસહિત સચિત્રઃ સં.૧૮૪૮ માઘ વદિ ૫ લલિતં પ.સં.૯૧, પાદરા ભં. નંપ. (૪૫) ચોથા ખંડના અર્થ : સં.૧૮૧૦ શાકે ૧૬૭૫ ફા.સુદિ ૧૪ ગુરૂ પં. કનકવિજય મુ. જસવિજય લ. રાજનગરે શ્રી માણિભદ્રાય વીરપ્રશાદ. ૫.સં.૧૧–૧૭, પાદરા ભં. નં.૮. (૪૬) ચોથે ખંડ ભાવાર્થ સહિતઃ સં.૧૮૧૯ શાકે ૧૬૬૪ માંગસિર વદિ ૧૩ સોમે પં. વિવેકવિજય પં. જસવિજયગણી. ૫.સં.૧૧૩, ઝીં. દા.૩૬ નં.૧૬૨. (૪૭) સં.૧.૮૭૦ પૂર્ણિમા સામે પં. ઋદ્ધિરત્નન રાજનગર મધ્યે લખાવીત શ્રી સંધ ખેટકપુરે. ૫.સં.૭૧–૧૧, ઝીં. પિો.૩૬ નં.૧૬૩. (૪૮) લિ. પં. વિનીતવિજય પં. શિ. પં. દેવવિજયેન પં. જિનવિજય અથે સં.૧૮૧૨ પાદરા નગરે શ્રી શાંતિ જિન પ્રસાદાત. ૫.સં.૬૧-૧૩, ઝીં. પિ.૩૬ નં.૧૬૪. (૪૮) સં.૧૮૦૭ માહ વ.૧ ગુરૂ ખેટકપૂરે તપાગચ્છ ભ. રાજવિજયસૂરિ પટ્ટે રત્નવિજયસૂરિ પટ્ટે હીરરત્નસૂરિ પટ્ટે જયરત્નસૂરિ પટ્ટે ભાવરત્નસૂરિ પદે દાનરત્નસૂરીભિઃ, પ.સં.૧૪૧૪, ઝીં.પ.૩૬ નં.૧૬૫. (૫૦) સં.૧૮૬ર જેઠ સુદિ ૧૩ શની મહે. વિનયવિજયગણિ પં. માનવિજય શિ. અમરવિજયગણિ શિ. પં. સૌભા વિજય શિ. પં. ગોલંદવિજય શિ. પં, પ્રેમવિજય શિ. પ્રમોદવિજય લ. સ્તંભતીર્થો સાગોટાપાડા મધે ચિંતામણી પાર્શ્વનાથ પ્રસાદાત. અમીઝરા પાશ્વનાથ પ્રસાદાત. પ.સં.૬૫–૧૪, ભાગ્યરત્ન ખેડા. (૫૧) ભ. કીર્તિરત્નસૂરિ શિ. પં. બુદ્ધિરત્ન શિ. કાંતિનેન લ.સં.૧૮૬૧ જે. શુ.૧ બુધે સુર્યપુર. શ્રી મકવાણા રાજ્ય શાંતિનાથ પ્રસાદાતા પ.સં.૩૮૧૫, ભાગ્યરન, ખેડા દા.૨ નં.૨૬. (૫૨) ટબાસહિતઃ પુન્યસાગરસૂરિ શિ૫. સુખસાગર શિ. ફસાગર વાંચનાથે. પ.સં.૬૨, ભાગ્યરત્ન, ખેડા દા.૨ નં.૪૬. (૫૩) સં.૧૮૪૪ માહ વદિ ૫ રાત્રી મંગલવાસરે પં. Page #39 -------------------------------------------------------------------------- ________________ વિનવિજય ઉપા. [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ ક્રેનવિજય શિ. પ્રેમવિજય શિ. દીપવિજય શિ. મુનિ ઉમેદવિજય લિ ગીરપુર નગરે શ્રી ગ*ભીરાજી પાર્શ્વપ્રસાદાત. ૫.સ.૭૦-૧૩, ઈડર ભ નં.૧૮૨. (૫૪) સં.૧૮૬૧ આસા વિદ ૬ ખ્રુધ લિ. પં. નેમવિજય શિ. વૃદ્ધિવિજયગણિ શિ. પ. ઉમેદવિજયગણિ શિ. લાલવિજયગણિ શિ. પ હીરવિજય. ૫.સ.૭૨-૧૧, ઈડર ભર નં.૧૮૦. (૫૫) ભાગ્યવિજયલિખત` સં.૧૭૮૭ વૈ.વ.૩ ગુરૂ શાંતિપ્રસાદાત્ લિટ્ટ ગામે. પુ.સ.૫૫, ઈડર ભં. ન.૧૭૮, (૫૬) સં.૧૮૭૨ શ્રા.શુ.૧રવિ પ. શમવિજય માંણિકયસત્ક પ.સ.૫૧, ઈડર ભર નં.૧૮૧. (૫૭) સં.૧૭૭૯ હિં.શ્રા. વ.૧૦ ગુરૂ વડનગર મધ્યે લિ. ઋષભદેવજી પ્રસાદાત્ પં. દર્શનવિજય શિ. ૫, કાંતિવિજય શિ. નાયકવિજયેન લિ. ૫.સ.૩૪, ઈડર ભ. ન.૧૭૯. (૫૮) ૫`, દેશ'વિજય શિ. કાંતિવિજય શિ. નાયવિજય શિ. પ્રેમ વિજય લિ. સ*.૧૮૨૪ ફ્રાકૃષ્ણપક્ષે ૭ જીવવાસરે ગીરપુર નગરે લિ શ્રી ગંભીરાજી પ્રસાદાત. ઈડર ભર નં.૧૮૭. (૫૯) સ.૧૮૮૮ શાકે ૧૭૫૩ કા,શુદ ૧૦ સામે ભુજપુરે ચતુર્માસ’શ્રી સુવિધિજિન પ્રસાદાત્ ક્ષીરચંદ્ર શિ, એદ્ર શિ. વિનીતચંદ્ર શિ. ચંદ્ર શિ. Àાતીચંદ્ર શિ. સૂરદૈન લિ. કેટલેક સ્થળે ટખાસહિત, ૫.સ.૮૧-૧૩, મેા. સુરત. પેા. નં. ૧૨૧, (૬૦) સ`.૧૮૮૯ શાકે ૧૭૫૪ કા.શુ.૧૪ ચંદ્રજયવાસરે ભ. વિજયદિનેન્દ્રસૂરિ શિ. ૫. દનરૂચિ શિ. ધૈર્ય રૂચિ લિ. નવપલ્લવ પાર્શ્વનાથ પ્રસાદાત્ મ*ગલપૂર મધ્યે, ૫.સ.૪૩-૧૧, વડા ચૌટા ઉ પા.૩. (૬૧) સં.૧૮૬૧ આષાઢ વ.૭ શનિ લિ. ભાગીરથી તટે મકસુદાબાદમાં મહાજન ટાલી મધ્યે. પ,સ'.૮૪-૧૨, ગુ. નં.૫૫-૧૦ (૬૨) ૫.સ.૭૦, ગુ. નં.૬૬-૨. (૬૩) ૫.સ.૭૩–૧૦, ગુ. નં.૬૬-૨૮. (૬૪) પ.સ’.૪૩-૧૫, ગુ. ત'.૧૨-૯. (૬૫) સ.૧૭૬૩ શાકે ૧૬૨૮ વૃદ્ધપત્તને, પ.સં. ૩૭–૧૭, હા.ભ’. દા.૭૯ નં.૨૧. (૬) ૩જો અને ૪થા ખંડ ટખા સહુઃ ૫.સ. ૫૮, હા.ભં. દા.૭૯ ન.૨૩. (૬૭) સ.૧૮૧૯ આસે શુ.૧૩ દિને, પ,સ, પર-૧૩, ગેા.ના. (૬૮) સં.૧૮૬૧ અષાડ વ.૧૧ સામે આજોલ ગ્રામે ભાંગ્યરત્ન સૂરિભિઃ ચેલા હુ સાગર વાચના'. ૫.સ’.૭પ-૧૧, વડા ચાટા ઉ, પા.૧૮. (૬૯) ઇતિશ્રી મહેાપાધ્યાય વિનયવિજયગણિવિરચિતે પ્રાકૃતબધે મહેાપાધ્યાય શ્રી ચાવિજયગણિવિરચિત શ્રીપાલચરિત્રે પ્રાકૃતમ"ધ ચતુર્થાં ખંડસ ́પૂર્ણમિતિ. ૪ સંવત્ ૧૮૧૫ વર્ષ કાર્નિંગ માસે શુકલપક્ષે દ્વીતીયા તિથી ગુરૌ વારે ચતુર્માસિક સ્થિતૌ. મહે।પાધ્યાય શ્રી ૧૦૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] જયરંગ– જેતસી. શ્રી શ્રી સુંદર સૌભાગ્યગણિ શિષ્ય સકલપંડિતપ્રવર પંડિત શ્રી ૫ શ્રી ખૂશાલસૌભાગ્યગણિ તસ્ય શિષ્ય પયપંકસરરૂહસેવિત રંગસૌભાગ્ય લીખીતાયં શ્રી શ્રી પાલરાસ સંપૂર્ણ. શ્રીભવતુ. ૫.સં.૫૧–૧૪, આકર્ભ, (૭૦) ગ્રંથ ગાથા સર્વગ્રંથ ચેપઈ ૧૯૦૦ સંવત ૧૮૮૩ રા શાકે ૧૭૪૮ પ્રવર્તમાન કાર્તિક માસે શુકલપક્ષે દશમ્યાં તિથૌ ગુરો લિખિતમ. પ.સં. ૯૪–૧૧, પોપટલાલ પ્રાગજી કરાંચીવાળા પાસે. (૭૧) સંવત ૧૮૮૦ના વર્ષે ફાળુન માસે કૃણપક્ષે દ્વિતીયા તીર્થો ચંદ્રવાસરે લખીકૃતઃ શ્રી ચડાયરે. શ્રી રાજેલા પાર્શ્વનાથજી પ્રાસાદાત્. શ્રી કલ્યાણમસ્તુ. ચોથા ખંડ, ૫.સં.૩૭–૧૫, મારી પાસે. [કેટલૅગગુરા, મુપુગૃહસૂચી, લી હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૮૮, ૧૫૯, ૨૨, ૨૩૬, ૨૪૭, ૨૫૧, ૨૭૦, ૨૭૫, ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૧૪૩, ૫૭૮, પ૯૬, ૫૯૮, ૬૧૮).] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણક. [૨. પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર. ૩. ચિત્રમય શ્રીપાળ રાસ. ૪. વિનયસીરભ.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪–૨૦, ભા.૩ પૃ.૧૧૦૩-૧૦. “પંચકારણ સ્ત. ૨.સં.૧૭૩૨ કરેલો તે પછી ૧૭૨૩ કર્યો છે તે આંકડાને વામગતિએ વાંચીને કર્યો જણાય છે. તો એ રીતે વાંચતાં “સૂર્યપુર ચૈત્યપરિ. પાટીને ૨.સં.૧૯૮૯ નહીં પણ ૧૬૯૮ ઠરે.] ૮૩૮. જયરંગ– જેતસી (ખ. જિનભદ્રસૂરિશાખા નયરંગ-વિમલ વિનય-ધર્મમંદિર-પુણ્યકશિશિ.) (૨૦૬૦) ચતુવિધ સંઘ નામમાલા ૨.સં.૧૭૦૦ શ્રાવણ જેસલમેર (૧) ૫.સં.૯, બાલોત્તર ભં. (૨૦૬૧ ક) [+] દશવૈકાલિક સર્વ અધ્યયન ગીત [અથવા સઝાય] ૨.સં. ૧૭૦૭ વિકાનેર આદિ ઢાલ દીવાલી દિન આવિયો એહની. ધરમ મંગલ મહિમાનિલ, ધરમ સમે નહિ કેય; ધરમ સુધઈ દેવતા, ધરમેં શિવસુખ હાય. જીવદયા નિત પાલિયે, સંજમ સતર પ્રકાર; બારે ભેદે તપ તપ, ધરમ તણે એ સાર. ૨ ધ. જિમ તરૂવર ફૂલડે, ભમરો રસ લે જાય; તિમ સંતોષે આતમાં, જિમ ફૂલ પીડ ન થાય. અંત – શ્રી સિજજભવ ગણધર એ રાજી, દશવીકાલડા સૂત્ર; هي ع ب Page #41 -------------------------------------------------------------------------- ________________ - જયર–જેતસી [૮] જૈન ગૂર્જર કવિએ જ સષર આચાર પ્રરૂપ્યૌ સાધનજી, મનક તાર્યો નિજ પૂત્ર. ૭ અં. સંવત સતર સતતમે સમજી, વાકાનેર મઝાર; પાઠક પુચકલસ સિષ્ય જેતસીજી, ગીત રચ્ય સુખકાર. ૮ અ. -ઈતિ દશવૈકાલિક દસમાં અધ્યયન ગીત. (૧) સં.૧૭૯૬ ચિ.વ.૮ પં. ભીમરાજ લિ. ૫.સં.૬, અન્ય સઝાયાદિ - સાથે, અભય. નં.૨૧૫૯. (૨) સં.૧૮૭૬ જે.વ.૫ વીકાનેર દૌલતસુંદર લિ. પ.સં.૭, જય. નં.૧૧૧૩. (૩) સં.૧૭૫૮ શાકે ૧૪૨૩ ગ્રા.વ.૮ લિ. ચારિત્રકીતિ . પ.સં.૪, અભય. નં.૪૧૧. (૪) પ.સં.૪-૧૩, બાલ, હૈિ જૈસા સૂચિ ભા.૧ (પૃ. ૨૮૩, ૧૯૩).] [પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ. ૨. સઝાયસંગ્રહ, પ્રકા. એ. એમ. ઍન્ડ કંપની. ૩. જૈન વિવિધ ઢાલ સંગ્રહ.] (૨૦૬૧ ખ) દશવૈકાલિક ચૂલિકા ગીત [કદાચ ઉપરની કૃતિની સાથે જોડાયેલ ગીત જ હેય. છેલ્લે ૭૬મો કડીક્રમાંક એ કારણે હેય.] આદિ ઢાલ ધન્યાસિરી. દશવીકાલક સૂત્ર સુહામણો રે ર સજજ ભવિ સામિ, અંત નવ નવ મંગલ પુન્યલસ સદાજી, જયતની જય જય રંગ. ૭૬ (૧) પ.સં.૪–૧૩, બાલ. (ઉપરની કૃતિ સાથે). (૨૦૬૨) અમરસેન વયરસેન ચંપાઈ ૨૭૭ કડી ૨.સં.૧૭૧૭ [સં. ૧૭૦૦] દિવાળી જેસલમેરમાં આદિ– જિનમુષકમલવિલાસિની, સમરૂં સરસતિ માય; અમર વયર ચરિત કહ્યું, દાન પૂજા દીપાય. અંત – સંવત સતરઈ દેવાલી દિનઈ રે, જેસલમીર મઝાર; શ્રી જિનરત્નસૂરિ વિજયરાજ રે, શ્રી સંઘ જયકાર. ૭ ગુરૂ શ્રી પુણ્યકલશ સુપસાઉલઈ રે, સંબંધ રચ્યઉ એ સુચંગ; અધિકઈ ઉ૭ઈ મિચ્છામિ દુક્કડુ રે, જાઈ જયરંગ સુરંગ. ૮ આજ ઉચ્છવ રંગ વધામણું રે, ટેલીયા દુખદેહાગ; સુણતાં ભણતાં સરસ સંબંધ ભલઈ રે, અવિચલ સુષસોહાગ. ૯ –ઇતિ શ્રી અમરસેન વયરસેન ચતુપદિકા સંપૂર્ણ (૧) પ.સં.૧૧-૧૫, રે.એ.સે. બી.ડી.૨૯૬ નં.૧૮૬૩. (૨) સવ. ગાથા ૨૭૭, ઢાલ લોકગણને ગ્રંથાગ્રંથ ૩૯૨, સંવત્ ૧૭૮૮ વષે મિતી Page #42 -------------------------------------------------------------------------- ________________ આદિ અઢારમી સદી [૨૯] જયરંગ– જેતસી. ભાદ્રવા વદિ ૨ લિખિત પં. જહેમેન પ.સં.૩૯, ૫.ક્ર.૧થી ૧૧, અનંત. ભં-૨, (૩) સં.૧૭૭૪ શાકે ૧૬૩૯ પ્રકા.શુ. ઇશાલી મથે વા. ચારિત્રચંદ્ર શિ. સુમતિશીલેન લિ. પ.સં.૧૫-૧૪, વિ.કે.ભં. નં.૪પ૦૨. (૪) પ.સં. ૪–૨૩, વિકે.ભં. નં.૪૫૦૩. (૫) પ.સં.૪-૨૧, જે.એ.ઈ.મં. નં.૧૦૭૮. (૬) પ.સં.૯-૧૭, મુનિ સુખસાગર. (૭) સં.૧૭૨૪ આસોજ વદિ ૯ શ્રી નલલક્ષિકા ગ્રામે શ્રી બુખ જિનભદ્રસૂરિશાખાયાં ઉ. પુણ્યકાસગણિમણીનાં શિષ્ય પં. શ્રી જયરંગગણીના શિષ્ય તિલકચંદ્રણ ગણિના ચતુપદિક લિ. પં, અમરસીયુનેન ચતુમસી વિહિતા લુણઆગેત્રમંડન થા.. સાહ શ્રી રતનસી પુત્રરત્ન સાહા કુંઅરપાલ પુત્રરત્ન લાખણસી ખીમરાજ સુરિજમલ દયાલદાસ દેવીદાસ સપરિવાર પડનાથ. ગં.૪૨૫, એક ગુટકે, નાહટા. સં. [મુથુગૃહસૂચી, હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૫૯૪).] (૨૦૬૩) + કયવના શાહને રાસ [અથવા ચોપાઈ] ૩૧ ઢાલ પ૬૨ કડી ૨.સં.૧૭૨૧ વિકાનેરમાં દૂહા, સ્વસ્તિ શ્રી સુખસંપદા, દાયક અરિહંત દેવ. સેવ કરૂં સુધે મને, નામ જપું નિતમેવ. સમરૂં સરસતિ સ્વામિની, પ્રણમું સદગુરૂ પાય, કેવના ચોપાઈ કહું, દાનધર્મ દીપાય. પ્રથમ વહી દૂર મંડીઈ, શ્રી ગૌતમસ્વામિની લબ્ધિ, સુરગુરૂ અકુમારજી, મંત્રીશ્વરની બુદ્ધિ, અખંડ અખૂટ ભંડાર સવ, શાલિભદ્રની રિદ્ધ, કેવના સભાગ તિમ, નામ લિયાં રિધ સિદ્ધ. વારે શ્રી મહાવીર, શ્રી શ્રેણિક કરેં રાજ, ભેગી ભમર એ નર હુઆ, સાયં આતમકાજ, અંત - સાધુગુણ ગાતાં હે હીવડે ઉલયૅ ત્રીસમી ઢાલ રસાલ બે કર જોડી હે જયરંગ ઍમ કહે, કરૂં વંદના ત્રિકાલ. ૧૧ ચારિત્ર પાલે હે સૂધ સિંહ કર્યું. રાગ ધન્યાસિરિ ઢાલ ૩૧ શાંતિ જિન ભામણે જાઉં –એ દેશી. ધનધન સાધુ નમું કર જોડી, જિણ માયામમતા છોડી. બે. ૧ ધ.. તપજપ કરી કાયા સેસી, હેસી સિદ્ધ પામો. બે. ૨ ધ.. Page #43 -------------------------------------------------------------------------- ________________ [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ મે. ૩ ધ. મે. ૪ ધ. ખે. ૫ ધ. એ. ૬ ધ. એ. ૭ ધ. ખે. ૮ એ. ૯ ખે. ૧૦ મે. ૧૧ મેાટા મુનિવર શ્રી યવન, ધનધન સેવતવન્દે ઘણા વરસ ઈમ સંજમ પાલી, દૂષણુ સઘણું ટાલી. અતિચાર આલાવઇ નંદી, વીર જિજ્ઞેસર વંદી. અલ્પ આઉખા જાણી નાણી, લીયે અણુસણુ ભાવ આણી. ચેારાસી લખ જીવ ખમાવી, યિહું ચરણે ચિત્ત લાવી. સુરગતિ સામા જોડવા હાથા, કુણુ લે... નરક સ્યૂ માથા. પંડિત મરણે કારજ કીધેા, ચાલ્યા પરમહ`સ સીધા. ભાગા બહુ ભવભવના ફેરા, દીયા સરવારથ કેરા. તેત્રીસ સાગર આઉ ભાગવસ્યું, સરવારથી ચવસ્યું, મહાવિદેહે નરભવ લહિસ્ય', આ કર્મ તીડાં દડસ્પે. બે. ૧૨ કેવલ પામી પાર ઉતરસ્યું', અવિચલ સિવસુખ વરસ્યું. એ. ૧૩ ધનધન કયવને કરી કરણી, સુણતાં હવે પુન્યભરણી. એ. ૧૪ જોગી ભાગી દૂઆ નર ઝાઝા, પિણુ એ સહુ સિરરાજા. બે ૧૫ ઉત્તમ સાધુ તણા ગુણ ગાયા, અનંત લાભ સુખ પાયા. એ. ૧૭ દાન તણા ફલ પરતખ દેખી, ઘો દાંત સુવિશેષી. મે. ૧૮ ઉપરી સુધી ભાવના ભાવેા, જ્યું. મનવ છિત પાવેા. કવિયણુવચને રચના કીધી, સરસ ચેપઈ એ સીધી. મિચ્છા દુક્કડ અધિકે ઉજ્જી, મેં દીધે। શુભ સાચે. ૧૭૨૧ સંવત સતર સે' એકવીસે', વીકાનેર સુજગીસે છે. ૨૧ ધ. આદીસર મૂલ નાયક સાહે, નરનારી મન માંહે, ખે. ૨૨ ધ. એ સબધી રચ્યા હિત કાજે, જિચદસૂરિ રાજે. ભણતાં ગુણતાં ખર્દૂ સુખદાઇ, સુણજયા ચિત્ત લગાઇ. જિષ્ણુચંદ(ભદ્ર)સૂરી સુખદાઈ, સુરતરૂ સાખ સવાઇ. મે. ૨૦ જયર’ગ-—જેતસી ખે. ૧૮ એ. ૧૯ ખે. ૨૫ ધ. વાચક શ્રી નચર’ગ વિખ્યાતા, વડવડા જસ અવદાતા, મે, ૨૬ ધ. વિમલવિનય તસુ સીસ વિરાજે', વાચક અધિક દિવાજે. વાચક શ્રી ધમ મ`દિર વયરાગી, તાસ સીસ વડભાગી. મહાપાધ્યાય પછી સાહેં, સંધ તણા મન મેહે. સુગુરૂ પુન્યલસ સુભનામે, જા'ણીતા ડાંમડાંમે, તાસ સીસ ઇમ જયરંગ ખેાલે, નહિ કા દાનને તેાલે. દાન તણા કુલ દીસે' ચાવા, નિદિન અધિક દાવે, સરસ ઢાલ ને કાઈ પડતી, ત્રીસ ઉપર ઇક ચઢતી. એ. ૨૩ ધ, એ. ૨૪ ધ. બે ૨૭ ધ. ૨૮ ધ. મે, મે. ૨૯ ધ. એ. ૩૦ ૧. એ. ૩૧ ધ. એ. ૩૨ ધ. મે. ૩૩ ૧. Page #44 -------------------------------------------------------------------------- ________________ [૩૧] જયરંગ-જેતસી પૂરણુ સુષુતાં હીયડેા વિકસે, ધરમરા મન ઉલિસ, ખે. ૩૪ ધ. (૧) સ’.૧૭૯૬ આસે વદિ ૪ મગલે લિ. લાડાલમાં રૂપૈઆ ૨ આયપદ થયા. વૈકવિમલ-નિત્યવિમલ-રતનવિમલ-રાજવિમલ-જાત્યવિમલેન લાડાલમાં ચોમાસુ` રહ્યા ત્યારે. ભાં. ઇ. સને ૧૮૭૧-૭૨ નં. ૩૪૦. (૨) સં.૧૭૯૮ આસ સુદિ ૯, ૫.ક્ર.પથી ૨૧, અભય. પેા.૧૧ ન ૧૦૧૨. (૩) પ.સ’.૧૭, ચતુ. પેા.૧૦. (૪) સ’.૧૭૫૭ ૨.શુ.૩, પ.સં. ૨૯, અખીર. ૫.૯. (૫) સં.૧૭૭૮ આસા ૧ વીકાનેર નકરત્નેન લિ. ૫.સ.૨૮, કૃપા. પેા.૪૫ નં.૭૯૭, (૬) સં.૧૮૦૨ આ.શુ.૩ સક્કીનગરે સુખહેમ લિ. ૫.સં.૧૫, જિ.ચા. પેા.૮૧ ન.૨૦૫૫. (૭) સં.૧૯૦૩ ફા.વ. ૧૫ કલાધી પુનમચ'દ લિ. પ.સ'.૩૦, મહર, પે!.૩, (૮) સં.૧૮૪૪ માધ વ.૫ ખુધે લિખાપિત આરા ઇંદ્રસરી પાલીતાણા મધ્યે. ૫.સ..૩૩–૧૨, હા,ભ’, દા.૬૩ ન’૨૮. (૯) સં.૧૮૪૩ જેશુ.૧ શુક્ર પ્રેમવિજય લિ. પાદરા શાંતિનાથ પ્રસાદાત્. અનંત. ભ. (૧૦) ૫. લાવણ્યશીલગણી શિ. સુ`દરશીલ ભ્રાતા વલ્લભશીલેન લ. ક્રુતીપાટક નગરે યુગાદિનાથ પ્રસાદાત્ સૉંવત ૧૮૦૦ માશિષ વ.૭ રવિસુતવારે. ૫.સ.૨૧-૧૬, જશ, સં. (૧૧) સ.૧૮૧૯ ચૈત્ર વદ ૨ (તપગચ્છ) ૫. શુભવિજયગણી ૫. જયવિજયગણુ પ... નિત્યવિજયગણી ૫. પ્રેમાવિજયગણી ૫. લાલવિજયગણી પૂ. રાધવિજયગણી ૫. વિનયવિજય લિ. ચેલા મણિવિજય અર્થે દેસ કાકરેચી મધ્યે ગામ રાણકપુર ચેામાસું રહ્યાતા તારે લખ્યા હતા સહી. ૫.સં.૨૪–૧૭, ડા. પાલણુ. દા.૩૬. (૧૨) સ.૧૮૧૯ અષાઢ વિદ ૧૩ રવૌ શ્રી સૂરતિ ખિંદિર મધ્યે લિ. વા. જયચંદ્રગણુના. પ.સ. ૨૩-૧૬, સીમંધર. દા.૨૦ ન.૨૧. (૧૩) સં.૧૮૬૦ પાસ ૬ ૩ ગુરૂ લિ. સેહનકીતિ દેવગઢ નગર રાવજીક ગે કલદાસજીરા રાજ માંડે લિષિ છે. પન્યાસ લક્ષ્મીકીતિ ચેલા દૈવિન્દ્રકીતિચેલા મેહનકીતિ લિ. પ.સ. ૧૭–૧૬, જૈતાન૬. નં.૩૩૨૦, (૧૪) સ.૧૮૮૫ આસા વદ ૧૧ શિત લિ, પં. ઊમેદસાગર ચાંણાદ નગરે. સાહજી શ્રી ધર્મચ્છરે પુસ્તીકા લક્ષ તે પાટણ નગરેના રેવાસી. એક ચોપડેા, જશ. સં. (૧૫) સ`.૧૮૧૮ ચૈત્ર વદ ૨ શનૌલિ. દેસે કાઠી પથકે આસખીઆ મધ્યે લિ, પ પ્રીતસાગર શિ. વિવેકસાગર શિ, ર`ગસાગર ભાઈ ચારિત્રસાગરેણુ હિતેન લિ. પ.સ.૧૮-૧૭, મ.ઐ.વિ. તં.૪૬૬. (૧૬) ગાથા ૫૬૨, ઢાલ ૩૧, અચલગચ્છે કાડાકરા મધે મુ. ધ ગણિ લિખિત, પુ.સં.૧૯-૧૮, અઢારમી સદી Page #45 -------------------------------------------------------------------------- ________________ જયરંગ–જેતસી [૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ મ.જે.વિ. નં.૪૮૬. (૧૭) સં.૧૭૮૦ ભા.વ.૫ ભગુવારે રડધરા મધ્યે ચતુર્માસી બરતરગચ્છ ભટારકીયા કીરિત્નસૂરિશાષામાં મહે. લલિતકીર્તિગણિ શિષ્ય ઉ. પુ હર્ષ શિષ્ય વા. શાંતિકુશલગણિ શિષ્ય પૂરણપ્રભ શિષ્ય મેટા ગિરધર વાચનાથે. ૫.સં. ૧૭–૧૫, અનંત ભં.૨. (૧૮) સં.૧૭૮૬ માર્ગશીર્ષ શુ.૭ પ. પૂરણપ્રભ લિપીચક્રે શ્રી ધરણાવસ મળે. પ.સં.૧૮-૧૫, અનંત ભં.૨, (૧૯) ૫.સં.૫૩, ૫.ક્ર.૨૫થી ૪૫, અનંત ભં.૨. (૨૦) સં.૧૮૫૭ ચૈત્ર સુદિ પ દિને લ. પં. ગુલાબરત્ન શિ. ધરમરત્ન નડીયા(દ) નગર મળે. પ.સં.૨૬-૧૨, ખેડા ભં.૩. (૨૧) પ.સં. ૧૪–૧૮, રાજકોટ મેટા સંઘને શં. (૨૨) પ.સં.૨૪-૧૭, ગુ. (૨૩) ઇતિ શ્રી દાનાધિકારે યવન્ત શેઠ ચોપઈ સંપૂર્ણ સંવત ૧૮૩૦ વર્ષ કાર્તિક સુદિ ૭ શુકે લિપિકૃત, દે.લા. (૨૪) ચં. ભં. (૨૫) પં. શ્રી રાજકુશલગણિ શિ. પં. પ્રધાન હીરકુશલગણિ ત. ભ્રા. શ્રી મેરકુશલગણિ લિપિકત વેલાકુલ બંદિરે સં.૧૭૭૭ વર્ષે મહા સુદી ૫ શનૌ. પ્ર.કા.ભં. (૨૬) સં.૧૮૭૯ના વર્ષે શાકે ૧૭૪૪ પ્રર્વતમાંને પ્રથમ આસે શુદ ૧૧ વાર ગુરી શ્રી આણંદપુર. ૫.સં.૨૨-૧૬, આ.ક.મં. (૨૭) ગાથા ૬૦૦, લી.ભં. (૨૮) ૫.સં.૨૪-૪, ગા.નં. (૨૯) સં.૧૮૨૫(૨૩) વર્ષ આસો માસે દસમ ઉતરાત આ સુકરવારા હાર સાણમ(માં) જે લખતના નગાજી કીસીખણું તાત, વખતાછ. ૫.સં.૨૩-૧૫, અનંત. સં. (૩૦) સંવત ૧૮૩૦ મિતી જયેષ્ટ વધી ૯મી વાર શણિચર થાવર લિખત આગરા મધે. પ.સં.૧૩-૧૮, અનંત, ભં. (૩૧) સંવત ૧૮૩૪ માઘ વદ પ્રતિપદા ભેમ અમરવિજયેન લિ. પ્ર.કા.ભ. [આલિસ્ટમાં ભા.૨ ડિકેટલોગભાઈ વૈ.૧૮ ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેઝા સૂચિ ભા.૧ (પૃ.૧પર, પ૭૭).] પ્રકાશિત ઃ ૧. પ્રકા. સવાઈચંદ રાયચંદ, અમદાવાદ. ૨. પ્રકા. ભીમશી માણક મુંબઈ. [૩. પ્રાચીન જૈન રાસસંગ્રહ ભા.૨.] (૨૦૬૪) દશ શ્રાવક ગીતો આદિ– પ્રથમ શ્રાવક ગીત. ઢાલ ખંભાતી. વાણિયગામિ ગાથાપતી ૨, આણંદ.સાહ રે; સિવન દા તસ ભાર રે, સગુણ સતી મન મોહે રે. ૧ ધનધનશ્રી મહાવીરજી પૂજા પધારિયાછે. ધનધન આણંદ શ્રાવક કાજ સુધારિયાજી, Page #46 -------------------------------------------------------------------------- ________________ અઢારસો સદી [૩૩] વિનયશીલ અંત – ધનધન શ્રાવક શ્રાવિકા, ઈમ પાલે હૈ। પાલે વ્રતની આખડીજી, ભાવન તેહની ભાવતાં, મન રીઝે । રિઝે જીવ ઘડી ઘડીજી. ૬ વીર શ્રાવક ગુણ ગાયા, લાલ માંગુ હે। માંગુ` સમકિત ઉલસીજી, પુણ્યકસ સુપસાઉલૈ, ઈમ ખેાલે હું ખેલૈ રંગ રિ જયંતસીજી. ७ (૧) ઇતિશ્રી દસ શ્રાવક ગીતાનિ સમાપ્તાનિ. સંવત ૧૭૮૨ વષે મિતી ભાદ્રવા વદિ ૬ દિને પં. લાષણુસી લિષત" બાઇ કેસર વાચના શ્રીરતુ. પ.સં.૮–૧૧, ખાલ. (૨) સં.૧૮૦૯ પશુ.૧૩ યુધે. પ.સં.૭, કૃપા. પા.પર ન.૧૦૩૯. (૩) સ.૧૭૮૧ આસા ૧૮ પં. અનેહર લિ. ભાઇ અાપાં વાચના. પ.સં.૮, અભય. ન....૨૭૨૦. (૪) સ.૧૭૮૨ ભા.સુ.૧૫ વા. પદ્મમસીગણિ લિ. સાધ્વી સારાજી વાચનાથે. પ.સ.૯, અભય. ત૨૮૭૬, [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૬૫-૬૯, ભા.૩ પૃ.૧૨૦૫-૦૭ તથા ૧૫૨૨. ‘અમરસેન વયરસેન ચોપાઈ’માં ‘સંવત સતર’નું અર્થઘટન પહેલાં ૧૭૦૦ કરેલું તે પછીથી ફેરવીને ૧૭૧૭ કર્યુ છે. પણ પહેલું અ ઘટન પશુ સ`ભવિત જણાય છે. સંવત' શબ્દ સૈકાના અમાં વાપરાતા કેટલીક વાર જોવા મળે છે. ] ૮૩૯, વિનયશીલ (ગુણુશીશિ.) (૨૦૬૫) સહસ્રફણા પાર્શ્વજિન સ્ત. (ઐ.) કડી ૪૫ ૨.સ’.૧૭૦૧ માગશર શુદ ૬ સામે યા તે લગભગ શાહપુરમાં આદિ દૂા. શ્રી સુખકારણુ જગપતિ, પ્રણમી જગજીવન, સહસાણા જિન પાસનું, રચસુ સરસ વન્ત. અંત – સંવત સતર એકડેતરઈ, પ્રતિષ્ઠા હૈ। કરિ માટઈં મ`ડાણુ, માગસિર સુદિ છઠિ તિથિ ભલી, સામવાર હેા ખરચી દ્રવ્ય અનેક, જિનર સહસા તણી, કરાવિ હૈ। પ્રતિષ્ઠા સુવિવેક. ૪૨ ગુજર દેશથી ગપતી તેડમાં ત્યાં હા સાહપૂર મઝારિ, પ્રતિષ્ઠા જિન પાસની, કરાવિ । નિજભવહિતકાર, પેારવાડવ’શ પ્રભાકરી, વુહરા પુ ́જા હૈ। પુત્ર રવજી નામ, ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિનયશીલ [૩] જૈન ગૂર્જર કવિએ જ દ્રવ્ય મંડાણુ ભાવિ કરી, પ્રતિષ્ઠા હે કીધી સાહપુર ગામિ. ૪૪ કલસ. ઈમ પાસ જિણવર નમિત સુરવર, કઠિન-કર્મ-નિવારણે, સેવતાં સંપતિ આપે શિવપદ સકલ-જનહિત-કારણે, તુઝ નામ જપચ્ચે કમતિ વચ્ચે તારસિ તેહને જગધણી, ગુણસીલ શિષ્ય વિનયશીલ જપે દેવ દિ મતિ આપણી. ૪૫ (1) પં. પુણ્યવિજય લિ. લ.સં.૧૭૫૮થી ૧૭૬૨, ૫ સં.૨, એક ચોપડે, જશ.સં. (૨૦૬૬) ૨૪ જિન ભાસ આદિ- ઢાલ મેરે સોદાગરકી. તું મુઝ સાહિબ હું તુઝ બંદા, અપર પરંપર પરમાનંદા, હે નિર્જિતમોહમને ભવફંદા, ભવિજનમન કરવઠા ચંદા હે. ૧ ત - તુજ ગુણ નિસિદિન જપત સુરિંદા, પઢતે જસ અકુલાત ફર્ણિદા હે, ગિરિતટવૃક્ષવાસી જે મુનિંદા, ધ્યાવત તુઝ પદ સહજ દિjદા હે. તુઝ પદકમલ વદનઅરવિંદા, પૂજત દેખત નાંહિ મતિમંદા હે, વિનયશીલ પ્રભુ આદિ જિમુંદા, હું તુઝ સેવક નહીં આપ છંદા હે. ૩ તું. ૨૪ રાગ ધન્યાસીરી, વીર જિણુંદ વૈરાગીયા, પાવાપુરી મુગતિ પહુતા રે, આપણુ મેં ગયા એકલા તિહાં ગૌતમ સ્વામિ ન હંતા રે. વીર. ૧ પાલવ ઝાલી પૂછતા, વીર! કેવલ મુઝને આપો રે, પૂજ્ય પદવી દ્યો આપણું, વીર ! નિજ પાર્ટી મુઝ થાપ ૨. વીર. ૨ કરીતિ તેં પરિહરી, વીર! મુઝને છેહ દેખાડ્યો રે, મેં રંગ જાણ્યૌ સાસતિ, મને ભોલે ભામૈ પાડ્યો રે. વીર. ૩ બાલિકની પરિ બરકતુ, વીર! જાણ્યું કે ડિં થાસ્ય રે, ઉજતો રડતે પડતે, મુંને મુકીને કિમ જાર્યે રે. વીર. ૪ હું નહીં તાહરે તે નહીં માહરે, કહિતાં દલતિ પાઈ રે, વિનયશીલ કહે સકલ સંઘનૈ, વીર જિણુંદ સહાઈ રે. વીર. ૫ (૧) પરમસુશ્રાવક...ભક્તિકારક દેસી સહજપાલસુત દે. ખાતરા છે. વછરાજ દે. સુમતિદાસ દે. અજરામર પઠનાથ. ૫.સં.૮-૧૩, મ.જે.વિ. નં.૪૦૮. Page #48 -------------------------------------------------------------------------- ________________ [૩૫] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૨૫–૨૭.] ૮૪૦. ભુવનસામ (ખ. જિનભદ્રશાખામાં સાધુકીતિ –કનકસેામ-ચશકુશલ-લામકીતિ અને ધનકીતિના શિષ્ય) (૨૦૬૭) ન`દાસુંદરી ચાપાઇ ર.સ.૧૭૦૧ વૈશાખ સુદ ૩ સામવાર નવાનગરમાં અંત - અઢારમી સદી ઢાલ આજ નિહેજઉ દીસÙ નાહલઉ – એહની. * મઇ મતિસારઈ માલ્યા માહરઈ, વયને સતીય ચરિત્ર, સાંભલિસ્યઈ તે સારા સુખ પામિસ્યઇ, થાસ્યઇ કાન પવિત્ર. ૭ તમ. સંવત સતરઈ સઈ ઈકડાત્તરઈ, સુદિ વઈશાખી ત્રીજ, સેામવારઇ સૂરિજ ઊગતઈ, નીપની ચઉપઈ એહી જ. ૮ તમ. શ્રી જિનભદ્રસૂરિ શાખાચઈ, શ્રી સાધુકીર્ત્તિ ઉવઝાય, શ્રી કનકસાસ કલિયુગ-કેવલી, રાયર જક કહિવાય. તેહનઈ પાટઈ વાચક બે ક્રૂ, પ્રથમ યશકુશલ યતીશ, સુર સાધીનઈ સિદ્ધિ વલી લહી, મહિમા વિશ્વાવીસ. ૧૦ નમ. બીજા ર'ગકુશલ વાચક વડા, સકલશાસ્ત્રપ્રવીણ, - તમ. જીવનસામ ૧૧ તમ. શુદ્ધ પ્રરૂપક સમઝાવી ધણા; રાય કીયા લયલીશુ. ચશકુશલ પાઈ લાભકીતિ દૂ, ખીજા ધનકીરતિ જાણુ, સયમ મારગ સૂયૅા ઉપદિસઇ, અદ્ભુત અમૃતવાણુ. ૧૨ નમ. શિષ્ય એનઈ બેઈ દીપતા, હ`સામ મુનિરાય, જીવનસામ કહે ભાઈ આપણી, અવિચલ જોડિ કહાય. ૧૩ નમ. *પ કરીનઇ ચઉમાસા રહ્યા, શ્રી નવઇનગર સતૂર, જીવનસાસ કહિ એ વાંચતાં, પ્રગટઈ પુણ્ય પદૂર. ૧૪ તમ. ભણતાં સુણતાં અહિં જ ભાવ સું, શ્રી ધર્મનાથ પ્રસાદ, શ્રી જિનકુશલસૂરિ સાનિધિ પામીય, સુખસાતા જસવાદ. ૧૫ નમ. (૧) પ.સં.૧૦-૨૦, વિ.ને.ભ, નં.૪૫૮૪. (૨૦૬૮) શ્રેણિકના રાસ (વિનયવિષયે) આદિ – - શ્રીગુરૂભ્યા નમઃ. દુહા. શાંતિ જિÌસર સેવતા, વક્તિ થાયઈ સિદ્ધિ, સહગુરૂ શ્રુતદેવી મિન્હે, આપઈ અવિચલ રિદ્ધિ. ચ્યાર ભેદ જિષ્ણુવર કહઈ, શ્રીમુખ ધર્મ ઉદાર, Page #49 -------------------------------------------------------------------------- ________________ ભુવનમ [] જૈન ગૂર્જર કવિઓ: ૪ જે એ સેવઈ મનસુધઈ, તે પામઈ ભવપાર. જે માણસ નરભવ લહી, ન કરઈ ધર્મે લિગાર, ભારી કમ તે ભમઈ, ભવિભાવિ ઇણ સંસાર. ભાષઈ ભગવંત ભાવિકનઈ, વિનય ધર્મનઉ મૂલ, સિધાંતઈ દશવિધ કાઉ, ધર્મ ભણું અનુકૂલ, વિનય થકી ન્યાની હુવઈ, ન્યાને દર શનિ પામ, દર્શનથી ચારિત લહઈ, અનુક્રમ સિવપુરઠામ. રાજા શ્રેણિકની પરઈ, વિનય કરે સહુ કેઈ, ચર વિનય કરી રીઝ, સુદ્ધ વિદ્યાધર હેઈ. તેહની પરિ જન સાંભલઉ, સમભાવઈ મનિ આણ, જ્ઞાનવંત ગુરૂનઉ કરઉ, વિનય ખરો ગુણખાણ. કિણ નગરી એ કિણ સમઈ, દૂઆ કિણ રીત, તે પરમારથ દૂ કહું, સાંભલિયે સુવિદીત. અંત - ઢાલ સીલ જકડીની. મંત્રિ વચન સુણ શ્રેણિક હરખીય, છોડિ સિંધાસણ ચેર ભણી દીયઉ. તિણ દીય સહુકે લેક જતાં, કરિ વિચારઈ સઉ હીયઈ, એ સબલ વિદ્યા ઘણું દુરલભ એહ વિણ મુઝ કુણ દીયઈ, ગોડલી બઈઠઉ ગર્વ છેડી હાથઈ બેઉં જેડનઈ.. ઈમ વિનય સાથઈ ભણુઈ વિદ્યા અંગ આલસ છેડનઈ. ૨ શ્રી જિણવર ભાષઈ શ્રીમુખિ એહવઉ, વિનય કરી જઈ શ્રેણિક જેહવઉ, જેહવઉ વારૂ વિનય કી લહી વિદ્યા અવનામણી, તિમ ભક્તિ કીજઈ ભલા શ્રાવક જ્ઞાનગુરૂ પુસ્તક તણ, પર પ્રીછિવા પરબંધ એહવઉ લ્યઉ જેમ ગુરૂમુખિ સાંભલઉં, ઉપસિમાલા સુત્રવૃત્તિ, શતક ત્રીજઈ સંકલ્યઉ. ૫ જે ઉત્સત્ર બોલ્યઉ મઈ ઈહાં, મિચ્છા દુક્કડ બેલું વલિ તિહાં, વલિ તિહાં હે લાભ ઝાઝે ભવિક રીઝઈ બહુ સુણ, આરાધતાં અનુદતાં વલિ પ્રાપ્તિ સમકિત મુઝ ઘણું, Page #50 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] એ ચતુર વાંચી સુણા સહુ કઉ ચેપષ્ટ અવસર લહી, મત કાઈ વિગથા કરી વિયમઇ, સુધ સમકિત ધર સહી. શાખા સારી શ્રી જિનભદ્રસૂરિની પ્રગટી પાવન પુન્ય અક્રૂરની અસૂરની પ્રગટી ગુચ્છ ખરતર શ્રી કનકસેામ પાઠકવર્ યશકુશલ વાચક તાસુ પાટઈ, શિષ્ય હુઈ અતિ સુંદરૂ ગણુ લાભકીરતિ મુખ્ય પડિત સકલગુમણિ સાહએ ગુરૂ બ્રાતશ્રી ધનકીર્ત્તિ ગણિવર સમલજમણુ માહએ, શિષ્ય મેશનઇ ખેઈ દીપતા શાસ્ત્રવિયારજી સહુનઈ જીપતા, જીપતા મહિયલ માન મહિમા લહુઇ મુર્હુત ઘણું ધણા હષ સામ નામજી નિપુણ જેણુ, વચન રજ્યા બહુ જણા તેહનઉ લઘુ ભ્રાત પભણુઇ, જીવનસામ ઇસી પરઈ, અધિકાર એહી વિનય ઉપર, વાંચતાં વ... . (૧) પ.સં.૧૨, ૫.ક્ર.૫થી ૧૨, છેલ્લુ ૧૩મુ` પત્ર નથી, મ.ઐ.વિ. ન’.૫૧૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૨૩-૨૫.] ૮૪૧. જ્ઞાનસાગર (અ’. ગજસાગરસૂરિ–લલિતસાગર-માણિકય સાગરશિ.) (૨૦૬૯)+ શુકરાજ રાસ [અથવા આખ્યાન] ૪ ખંડ ૯૦૫ કડી ર.સં.૧૭૦૧ ચિ માસ વદ ૧૩ સેામવાર પાટણમાં આદિ – દુહા. સકલ સિદ્ધિ દાતારવર, શ્રી યુગ આદિ જિષ્ણુ દ; શેત્રુજય સિરસેહરા, પ્રભુમું પરમાણુંદ બ્રાહ્મી વરદાયકા, ત્રિભોવન જગવિખ્યાત, પ્રણમું હું શ્રુતદેવતા, કવિજન કેરી માત. વલી પ્રણમુ. ગુરૂ ગચ્છધણી, શ્રી ગજસાગરસૂરિ; નામિ નવનિધિ સંપજ‰, સ`કટ જાઇ દૂરિ. તાસ સીસ પડિત પ્રવર, દિનકર પરિ સાહત, લલિતસાગર લછીનીલા, પ્રણમ્યાં પાતિક જત તસ સીસ દિનદિન દીપતા, શ્રુતનિધિ ગુણગંભીર; માચિસાગર સદ્ગુરૂ, પ્રણમ્' સાહસધીર. ગુરૂપ્રસાદ કવીજન કનૈ" કાવ્ય છદ પ્રસ્તાર: સાતસાગર 3 Page #51 -------------------------------------------------------------------------- ________________ સાનસાગર [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ સરસવને મેરૂ કરે, એ માટે ઉપગાર. ગુરૂ પ્રણમી સરસાતિ નમી, કહું શુકરાજ આખ્યાન; તિણિ પુંડરગિરિને કીઓ, શેત્રુંજય અભિધાન. જાસુ ચરિત સુણતાં થકાં, પાતિક દૂર પલાય, સુર સાનિધિ કરઈ તેહની, ધરિ લચ્છી થિર થાય. તાસુ ચરિત સુણો ભવિક, એક ચિત્ત અભિરામ, કિમ શેત્રુંજય તિર્ણ કીલ, કવણ નામ કુણ ગામ. અત - રાગ ધન્યાસી પાસ જિર્ણોદ જલારીઈ – એ દેશી. શ્રી વિધિપખિ ગરાજીયા, શ્રી ગજસાગર સૂરિસે રે; તસૂ પાટિ શ્રી પૂન્યરત્ન સૂરીસર, દિનદિન અધિક જગી રે. ૧૦ બ. વર્તમાન તસ્ પાટિ પ્રભાવક શ્રી ગુણરતન સુરીદે રે; દિન પ્રતિં અધિક પ્રતાપ સવાઈ, પ્રતાપ જિહાં ચંદદિકુંદે રે. ૧૧ બશ્રી ગજસાગર સૂરિવર કેરા, શિષ્ય પંડિત સુખકારી રે; લલિતસાગર બહૂ ગુણિ સેભિત, પંચ મહાવ્રત ધારી રે. ૧૨ બ. તસુ સસ માણિજ્યસાગર ઉદયા, શ્રુત-દિનકર-તેજ-પ્રકાશે રે; તે ગુરૂ સુસાઈ કહીએ, મેં શુકચરિત લવલેણે રે. ૧૩ બ. અધીકું ઓછું જે ભાષીઉં, તે મા દુક્કડ હે રે; હું જડમતિ શિરોમણિ અછું, પંડિત તમે સધી જે રે. ૧૪ બ. શ્રી શુકરજ ચરિત્તમૈં, નથી દીક્ષા અધિકારો રે, મેં શ્રાદ્ધવિધિથી અણુઓ, દીક્યા વિસ્તારો રે. ૧૫ બસંવત સત્તર એકત્તરે શ્રી પાટણ નયર મઝારિ રે; સૂચી કૃષ્ણપક્ષ તેરસ દિનિ, નક્ષત્ર પુષ્ય શશીવાર રે. ૧૬ બ. ચેથ ખંડ પૂરો થયે, પૂગી મનચી આસે રે, જ્ઞાનસાગર કહિ સંઘને, હે લીલવિલાસો રે. ૧૭ બ. શ્રી ગેડી પાસ પસાઉલે, પૂરણ થયે શુક રાસે રે; એકવીસમી ધન્યાસીઈ, ઢાલ ગાતાં અતિ ઉલ્લાસો રે. ૧૮ બ... ઓગણસઠિ નાઈ ચૌદસિં એ ગ્રંથાકર પરમાણે રે; દૂહા દેસી ને ચોપાઈ સુભાષિત સહીત સુજાણે રે. ૧૯ બ. (૧) સં.૧૭૪૩ પોષ માસે કૃષ્ણપક્ષે ૯ દિને બુધવારે શ્રીમદેદ્રગોપમેય શ્રી પાનપુરે ફલીયાવાડા મથે. શ્રીમદ્ ગચ્છાધિરાજ શ્રીમત્તપગછે શ્રીમદ્ ગચ્છાધિપત્તિ શ્રીમન જૈનધર્મોદ્યોતકરમાર્તડાન્ ગચ્છનાયક હીરરત્ન Page #52 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૯] જ્ઞાનસાગર સૂરિ તચ્છિષ્ય પંડિતશિરોમણિ સકલલબ્ધિપાત્ર શ્રી લબ્ધિરત્નજી તચ્છિબ્યાત્તમ મહેાપાધ્યાય શ્રીમદ્ રાજસભાશૃગાર ઉપાધ્યાય શ્રી ૫ શ્રી સિદ્ધિરત્નજી તતશિષ્ય મહાધ્યાત્મજ્ઞાનધારક અનેકભવ્યજીવપ્રતિખેાધક ગણેશગ જે દ્રાર્ પ્રભુ શ્રી ૫ શ્રી ક્ષેધરનજીતખ્યિાત્તમ સકલસાધુશિરોમણિ સચ્ચારિત્રપાત્રાન દ્વાદશતપેાવિધિવિચિત્રાત્ ગણેશશ્રી અમરરત્નજી તત્શિષ્ય સકલવિદ્યાગર બુદ્ધિસાગર અનેકલાવણ્યયુક્તાન સમગ્રાગમજ્ઞાનપ્રવિણુ મહામુને ગણેશ પ્રભુ શ્રી ૫ શ્રી શિવરત્નજી તત્િ આજ્ઞાકારી મુનિ ઉદ્દયરત્નેન લિપિચક્રે. ૫.સ.,૩૩-૧૩, ખેડા ભ‘૩. (૨) સં.૧૮૭૮ના અષાડ શુદ્ધિ ૫ તીથી વાર ખુધે લ. ખેટકપુર મધ્યે રસુલપરામાં ઋષભપ્રસાદાત્ ૫. *સરત શિ, સહજરત્ન શિ. ગુલાબરત્ન શિ. ધીરમરત્ન શિ. મુનિ લલિતરત્ન લિ. પ,સ૬૭-૧૨, ખેડા ભ’.૩. (૩) સર્વગાથા ૪૨૫ સુભાષિત ૯ શ્લાકસંખ્યા ૬૭૫ ચતુર્થાં ખડે. ચારે ખડે સગાથા ૯૦૫ ગ્રંથાગ્રંથ શ્લેાકસંખ્યા ૧૪૫૯ સ.૧૮૫૧ આસાઢ વિદ એકાદસ્યાં શનીવાસરે કૃષ્ણપક્ષે સકલ ભટ્ટારકજી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીશ્રી વિજયધ સૂરીશ્વરજી તતશિષ્ય પં. દેવવિજયજી તશિષ્ય પ`. તી་વિજયગણિ લિપીચક્ર”. શ્રી સુઢીયાં મધ્યે. શ્રીરસ્તુ, કલ્યાણુમસ્તુ, શ્રી ભદ્ર ભૂયાત, શુભ'ભવતુશ્રી પા રાયજી પ્રશાદાત, લેખકપાયોઃ. પ,સં.૪૧-૧૪, અનંત.ભ. (૪) સ ૧૭૯૮, શ્ર્લેા.૧૪૫૯, ૫.સં.૩૨, લી'.ભં. દા.૪૨ નં.૧૨. [મુપુગૃહસૂચી.] (૨૦૭૦) ધમ્મિલ રાસ ૩ ખ`ડ ૧૦૦૬ કડી ૨.સં.૧૭૧૫ [] કા.શુ. ૧૩ ગુરુ આદિ– સ્વસ્તિ શ્રી સુખદાયકા, ત્રિભુવનન્માતા જેહ, પ્રણમુ* દૂ" નિતિ પ્રેમ શું, રિ સરસતિધરી તેહ. સાનિધિ કરો સાશ્ત્રા, લતિદાઈ દેવિ; કરતાં તપ ઉપર કથા, વદનઈ વસયેા હેવિ. માણિકચસાગર મુનિ નિપુણુ, મુઝ ગુરૂ મહિમાવ ́ત; ચરણુ નમું તસુ ચાહ સુ, વિદ્યમાન જસવંત, કાવ્યકુંડલીયા કવિતવર, શ્લાક સવાયા ભે; ગાહા ગૂઢા ગીત બર્દૂ, યમક રૂપક ભેય જેઉ, છંદ વસ્તુ ને છપ્પયા, દુગ્ધક દોધક ભાતિ; અડયલ મડયલ આયા, ચૌટીઆ ચોપઇ જાતિ. ધૂઆ દુમેલા પÜડી, અષ્ઠ પદાદિ અનેક; ૧ ર 3 ૪ ૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [૪૦] જૈન ગૂર્જર કવિએઃ ૪ ભેદ ન લÉ એહના ભલા, વલી માત્રાદિ વિવેક. ૬ હું જડમતિ ન લહું કિમ એ, સગવટ સખર સંવાદ; માંડ જેણું મનિ ધરી, સદ્દગુરૂ દે સાદ. નિષ્ફર નેવય નિદાન તજિ, વાંછા પંચ વિનિષ્ટ; પરિહરિનઈ જે તપ તપઈ, સે લહે સુખ વિશિષ્ટ. યતઃ પચ્ચખાણુસ્સ ફલં, ઈહારોએ અહેબ દુવિહંતુ; ઈહલોએ ધમિલાઈ, દામનગ ભાઈ પરલોખં, –અતિ આવશ્યકે પ્રત્યાખ્યાનનિયુક્તો. કામગ વાંછા કરી, બિલતપ અભિરામ, ભજે ધમિલ લહિલ તભવિ, રાજઋદ્વિરે ધામ. ૯ કવણુ ધરિમલ કેહવા, કવણું ભાય કુણ તાય; કિણિ કારણુિં તપ કિઉં, તે સુણ ચિત્ત લાય. ૧૦ અંત – શ્રી આવશ્યક સૂત્રમાં પચ્ચખાણું પરભાવિ રે, બૃહદ્ વૃત્તિ વિસ્તાર કહિએ, પરિમલ સંબંધ સુભાવે રે. તે મેં તિહાંથી આણઓ, લઘુ ધમિલચરિત્રથી લીધો રે; વૃદ્ધ ચરિત્ર માંહે વલી, સંબંધ એમ છઈ સીધે રે. વલી વસુદેવની હિંડીમાં ધમિલ હિંડી ધુરહી જ ભાસિ રે, ગેમ શ્રેણિક આગલિ તપથી ફલપત્તિ પરકાસી રે. ચિહું ગ્રંથ ચોકસ કરી અધિકાર ધમિલને આ રે, કાંઈક અધિકુ ઉછું કહિઉં મિછા દુક્કડ મેં દાખે રે. પરિમલ વિલાસિમા ધુર થકી સગવાસે' સઘળી જેડી રે; કર શુદ્ધ કવિયણ તુહે કહું છું હું બે કર જોડી રે. દેશી ચેપાઈ ને દૂહા સુભાષિત સહિત સુજાણે રે; ગ્રંથાગર કીધે ગણ સોલસે પાંત્રીસ પરમાણે રે. ગરિષ્ઠ અચલિ ગુરૂ રાજી આ શ્રી સુમતિસાગરસૂરિશિષ્ય રે; શ્રી ગજસાગર સુરિવરૂ તસુ પાટિ પુણ્યરત્નસૂરિ દક્ષે રે. પાટ પ્રભાકર તેહના વિદ્યમાન વિરાજે રે; ગુણરત્નસૂરિ ક્ષમા ગુણે વલી શીલ વિદ્યા ગુણુિં ગાજિ રે. ગજસાગરસૂરિ ગુરૂ તણું પંડિત શિષ્ય પ્રતાપી રે, લલીતસાગર લીલાકરૂ જગતીઈ જ કરતિ વ્યાપ રે; શિષ્ય પ્રથમ સુશોભતા માણિક્યસાગર મુનિરાજે રે. Page #54 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી જ્ઞાનસાગર મુઝ ગુરૂ તે મહિમાનિ સિધાંત સસાનિધિ કાજે રે; સંવત મુથુ સંખ્યા ઘો એકે મહાવ્રત મહાવીરને જાણે રે. સુચિ કાર્તિક તેરસિ રેવતિ ગુરૂવાર સિદ્ધિગ વષાણે રે; ત્રીજે ખંડે ત્રેવીસમી કહી ઢાલ થયાં કલ્યાણે રે. પરિમલવિલાસ ધન્યાસઈ પૂરણ ચડયો પ્રમાણે રે. ન્યાનસાગર કહે નેહ સ્ય શ્રી સંપતે સુષ શ્રીકારો રે, દિન દિન દેલત દીપો સુત સંપતિ સયલ પ્રકારે રે. (૧) ગા.૪૦૨, ત્રણ ખંડ સવગાથા ૧૦૦૬, સુભાષિત ૨૦, ગ્રં. ૧૬૩૫. ૫.સં.૩૫–૧૬, ખેડા.ભં.૩.(૨) ભા.ઈ. સન ૧૮૮૭-૯૧ નં.૧૪૧૪. (૩) ત્રિષ ખંડેષ મિલિત્વા સર્વગાથા ૧૦૦૧, સુભાષિત ૨૦, ગ્રંથાગ્રં ૧૬૩૫. સંવત ૧૭૩૨ વર્ષે ફાગણ સુદિ ૭ દિને કેસરવિજયેન લિખિતં. પ્રકા.ભં. વડોદરા નં ૨૬૭. (૪) ગ. શ્રી વિદ્યાસાગર લીપી ઉચછકેન સ્તંભતીર્થ મથે સં.૧૭૨૯ વર્ષ જેઠ શુદિ ગણેસ તિથૌ. ૫.સં.૪૯–૧૩, ડે.ભં. દા.૪૨. [ડિકેટલૈગભાઈ વૈ.૧૯ ભા.ર, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦).] (૨૦૭૧) + ઈલાચીકુમાર ચોપાઈ [અથવા રાસ) ૧૬ દાળ ૧૮૭ કડી ૨.સં.૧૭૧૯ આસો સુદ ૨ બુધવાર શેખપુરમાં આદિ દૂહા. સકલ સિદ્ધિદાઈક સદા, પ્રકૃમિ જિનવરપાય ઇલાપુત્ર ઋષિ ગાવતાં આપઈ વચનવિલાસ. વલી બ્રહ્મની લીપિ ભલી, પંચમાંગિ પુરિ જેહ, ગણધર પ્રણમે જેહનઈ હું પણિ પ્રણમું તેહ. માણિકીસાગર મુઝ ગુરૂ, જ્ઞાનદષ્ટિદાતાર, પ્રણમું હું પય તેહના, વાણું હુઈ વિસ્તાર. આદિ – ઢાલ ૧૬ રાગ ધંન્યાસી. શાંતિજિન ભામડલે જાઉં - એ દેશી. ગપતિ વિધિપક્ષ વિરાજ, ગુણરત્નસૂરિ કા જઈ, બે. ૮ લલિતસાગર બુધ લાવણ્યધારિ, તસ શીષ્ય પ્રથમ સુખકારિ, બે. ૯ માણિસાગર મુનિ સુપ્રકારી, મુઝ ગુરૂ જ્ઞાનદાતારી, બે. ૧૦ તે ગુરૂ તણું લહી સુપસાયા, મેં ઈલાપુત્ર ઋષિ ગાયા, બે. ૧૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ [૪૨] જૈન ગૂજર કવિએ : ૪ઃ સૂત્ર આવશ્યને નિરધાર, વૃદાવૃત્તી અણુસારે છે. ૧૨ વળી ઋષિમડલમાંથી લીધું, એ અધિકાર મેં સીધું, એ. ૧૩ તિણુથી ન્યનઅધિક જે ભાખ્યા, તે મિચ્છામિ દુક્કડ મેં ભાખ્યા, ખે. ૧૪ માનસાગર ગ્રંથાગ્રંથ અખર ગુણુ આણ્યા, ખેસે શુક જાણ્યા, મે, ૧૫ (પા. વીસે સતસિહં જાણ્યા.) સંવત સતર ઉગણીસા વષે, સેષપુરે મન હરશે, મે. ૧૬ આસા સુદિ દ્વિતીયા દિન સારે, હસ્ત નક્ષત્ર બુધવારે, મે. ૧૭ જ્ઞાનસાગર ઘેં સોંધ આસીસા, દિનદિન ઘુઈ સુજગીસા, છે. ૧૮ જસુ સાનિધિ સાધુ ચરિત પાલઈ, જ્ઞાનચારિત-અજૂઆલે` એ. ૧૯ (૧) પં. લક્ષ્મીવિજય શિ. હેમરાજેન લિ. સિદ્ધક્ષેત્રે સં.૧૮૦૩ માશીષ વિદ ૧૩ શૌ. ૫.સ.૮-૧૬, ઝીં. પે.૪૦ ન.૨૦૩. (૨) મહેા, પ'. લાવણ્યવિજય શિ. પ. નિત્યવિજયગણિભિઃ શ્રાવિકા માણિકભાઇ પડનાર્થ સાધ્વી સાણિકયશ્રી શિષ્યણી સાધ્વી પ્રેમશ્રી વચનાત્ સ. ૧૭૪૫ વૈ. શુદિ ૨ શુક્રે શ્રી સૂરતિ ખંદિર મધ્યે. મુક્તિ. ન.૨૩૭૦.. (૩) મુનિ ચાનસાગરગણિ લિ. ભુજપુર મધ્યે. ૫.સ.૭-૧૫, મ.ઐ.વિ. ન’.૪૩૫. (૪) લેાવડી મધ્યે મુનિ ધમ્મ ગણિ લિ. ૫.સં.૧૦-૧૪, પ્રથમનાં બે પત્ર નથી, મ.ઐ.વિ. ન.૪૩૬, (૫) સં.૧૮૬૫ મૃગસીર વ.૬ શુદ્દે લ. મુનિ કુસવિજયે ડાલિ નગરે. પ.સ`.૧૧-૧૧, ઈડર ભ. (૬) સં.૧૮૫૦ શાકે ૧૭૧૫ માધુ વસંત ઋતુ વ.૪ ભામે, લિ. ઋ. દેવજી મહુવા ખિંદરે લ. હસ્ત નક્ષત્રે મધ્યાંનસમય. પ.સ'.૭-૧૬, સંધ ભ પાલપુર દા.૪પ નં.૧૫. (૭) વા. લાલય દ્રગણિતશિ, દાનચંદ્રગણિ મુનિ વિમલચંદ્ર લિષિત" નવાનગર મધ્યે. ૫.સ.૯-૧૩, સીમધર. દા.રર નં.ર૬. (૮) ૫.સ.૧૦-૧૨, સીમંધર. દા.૨૨ ન..૧૩. (૯) સ’.૧૭૭૦ અચલગચ્છે ભ. વિદ્યાસાગરસૂરિ રાજ્યે વા. સહજસુંદર શિ. મુનિ નિત્ય લાબેન લિ. રાજનગર મધ્યે માહ વિદ ૧૩ સામે સા વાછડા પુત્ર સા.. ધમચંદ પાના", પ.સ.૧૧-૧૨, સીમધર. દ્વા.૨૦ નં.૧૬, (૧૦) સં. ૧૭૨૭ કા. વિદ્૯ ગુરૌ રારીપુરે પ', ધનવિમલ લ. શિ, દેવવિમલ શિ લબ્ધિવિમલ વાચનકૃતે. પ.સ.૧૮-૧૪, સીમંધર. દા.૨૦. (૧૧) પ.સ. ૬-૧૭, ધેાધા ભં. દા.૧૩. (૧૨) સવ ગાથા ૧૮૭ સં.૧૭૯૮ ચૈ. વિદ ૧૦ સામે કટુસણુ ગ્રામે ૫, અમરવિજયગણિ શિષ્ય ભાઈ નથુજી લ. Page #56 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩] જ્ઞાનસાગર પ.સં.૧૨-૧૩, ખેડા ભં.૧ .૭ નં.૮૫. (૧૩) સં.૧૭ ૧૮૦૦ [2] વર્ષે આસાઢ વદિ ૭ પં. દ્ધનસાગર લ. મુ. મુહનવિજય પઠનાર્થ વાચનાર્થ.. પ.સં.૧૦-૧૩, ખેડા ભં.૧ દા.૬ નં.૨૭. (૧૪) સં.૧૭૩૦ માહ શુદિ ૧૩ રવૌ પુપ નક્ષત્રે રાજનગર અમદાવાદ મધ્ય પં. વિદ્યાચંદ્ર શિ. પં. ઉત્તમચંદ્રણ લિ. ૫.સં.૧૪-૧૬, ખેડા ભં.૩. (૧૫) ભ. વિજયમાનસૂરિ શિ. ગણિ આણંદવિજયઃ સ્વવાચનકૃત સં.૧૭૬૯ શ્રા. સુદિ પરવૌ શ્રી શાંતિનાથની રક્ષા. ૫.સં.૮-૧૫, ખેડા ભં.૩. (૧૬) ખભાપતિ બિંદરે સં.૧૭૬પ. પ.સં૫–૧૬, ખેડા ભ૩. (૧૭) સં.૧૮૧૦ ભાશુદિ ૧૦ ગુરૌ લિ. સ. હેમચંદ શિ. સ. કલ્યાણજી આત્માથે સિહાણું મળે. ૫.સં. ૪–૧૯, ખેડા ભં.૩, (૧૮) પં. શ્રીચંદ મુનિ લિષતું. પ.સં.૮-૧૩, પાદરા ભં. નં.૨૧. (૧૯) પ.સં.૧૭, જય.પિ.૬૭. (૨૦) પ.સં.૯, ચતુ. પિ૨. (૨૧) પ્રતિ ૧૯મી સદીની, ૫.સં.૯, જિ.ચા. પિ.૭૮ નં.૧૯૬૦. (૨૨) સં.૧૭૩૬ આ વ.૧૦ લિ. પં. તિલકસાગરેણુ સુશ્રાવિકા પુયપ્રભાવિકા બીબી કમનુ પઠનાર્થ. ૫.સં.૧૫-૯, મો. સુરત, પિ.૧૨૭. (૨૩) પ.સં. ૭–૧૩, વડા ચૌટા ઉ. પ.૧૯. (૨૪) સં.૧૭૭૯ જ્ય.વ.૫ કટ્ટારિઆ નગર મથે પં. ચતુરસાગર શિ. પં. લાલસાગર શિ. વિશેષસાગર લિ. પ.સં.૧૫, પ્ર.કા.ભં. નં.૮૯૧. (૨૪) ૫. નિત્યવિજય શિ. ગ. જયવિજય લ.સં.૧૭૬૮ વિમેગામ મધ્યે. પ.સં.૧૩-૧૨, મો. મે. સાગર ઉ. પાટણ દા.૮ નં.ર૬. (૨૫) ભાં.ઇ. સને ૧૮૮૨–૩ નં.૨૪ર. (૨૬) સં.૧૯૨૯ ફા..૬ મંગલ પાટણ વાગલ પાડા મધ્યે રષભપ્રસાદાત્ લિ. જગજીવન. પા.ભં. (૨૭) સં.૧૭૩૬ ચિત્રાદિ વર્ષ ચૈ..૧૨ શુક્ર વઢવાણ મળે લિ. ઋ. ધનજી શિ. ઋ. જસવંત નારાયણેન લિ. વિદ્યાશાળા અમ. (૨૮) ઇતિશ્રી ભાવવિષયે ઈલાકુમાર પાઈ લિખિતં ભુજન(ગ)રે મુનિ સુમતિવિજય, શ્રી રસ્તુ, કલ્યાણુમડુ સા ધનરાજ તતપુત્ર સા સેજ. પાલની પઠનકૃતિ. પ્ર.કા.ભં. (૨૯) માણેક ભં. (૩૦) સકલપંડિત શિરોમણી. પં. કૃષ્ણવિનય શિ. મુનિ મહાવિજય લિ. સં.૧૮૫૧ મહા વદ ૨. પ.સં.૧૫-૧૧, આ.ક.મં. (૩૧) પ.સં.૭-૧૭, આ.ક.મં. (૩૨) ૫.સં. ૧૦-૧૨, વી.પા. (૩૩) ૫.સં.૯-૧૩, વી.પા. (૩૪) સં.૧૭૮૮ ચિ.વ.૩૦ શન લ. શ્રી શિવજી લિ. અથેણ નૌતનપરે. ૫.સં.૫-૧૭, ધો.ભં.. આ પ્રતમાં ૯મી-૧૦મી કડી નથી. તેને બદલે એક કડી એ મૂકી છે કેઃ સૂત્ર આવશ્યક એ નિરધારી, બ્રહદવ્રત અણસારી. (૩૫) સં.૧૯૨૪ વૈશાખ. Page #57 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [] જૈન ગૂર્જર કવિએ ૪ શુદિ ૧૫ શનિવારે લી. ઋષજી હીરાચંદજી તસ્ય શીષ્ય સુરજમલ લખિતા ગ્રામ જાવરા મથે વાસી મારવાડી સેઝતકા. ૫.સં.૧૧-૧૨, છે.ભં. (૩૬) સર્વસંખ્યા ૨૮૮ લ. પં. તેજવિજય. ૫.સં.૪–૨૧, ગા.ભં. (૩૭) ૫.સં.૧૮, પ્રે..સં. (૩૮) સર્વગાથા ૧૮૭ ગ્રંથાગ્ર ૨૬૭ સં.૧૭૩૫ વર્ષે પિસ શુદિ ૨ વાર શુક્રે લિ. ૫.સં.૧૦-૧૧, વિ.ધ.ભં. (૩૯) સં.૧૮૦૮ વષે શાકે ૧૬૭૩ પ્રવર્તમાને માહમાસે કૃષ્ણ પક્ષે ૪ બુધવારે લ. ભુજનગર મધ્યે પૂ. 8, ગવર્ધનજી તતશિ. રાયચંદજી - તતશિ. નાથા લિ. ભુજનગરે. ૫.સં.૮-૧૪, રાજકેટ ૫ અ [આલિસ્ટઆઈ ભા.૨, ડિકેટલેગભાઈ વ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી (માણિજ્યસાગરને નામે પણ), લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૮, ૨૪૪, ૨૬૬ – માણિકથસાગરને નામે, ૨૬૮, ૨૬૯, ૨૭૫, ૩૯૫, ૪૬૫, ૪૪૫, ૯).] [પ્રકાશિત : ૧, એલાચીકુમારને રાસ તથા બાર ભાવના અને અઢાર પાપપ્પાનકાદિને સંગ્રહ.] (૨૦૭૨) શાંતિનાથ રાસ [અથવા ચરિત્ર અથવા ચા પાઈj ૬૨ ઢાળ ૧૪૩૫ કડી રે.સં.૧૭૨૦ કાતિક વદ ૧૧ રવિ પાટણમાં આદિ – દૂહા. સકલ સુખસંપત્તિકરણ, ગઉડી પાસ જિણંદ, પ્રણમું પદ કર જોડીનઈ, સેવક નયણુણંદ. સરસ સબંધ શ્રી શાંતિને, ચઉપઈ કરતાં ચાહિ, સાંનિધિ કર સાહિબા, મહિર કરી મન માંહિ. વાગવાણી પ્રણમું વળી, વાહન જાસ મરાલ, સિદ્ધિબુદ્ધિ હાઈ સદા, નામઈ મંગલમાલ. માણિકસાગર મુઝ ગુરૂ, અતિસયવંત અપાર, પ્રણમું હું પાય તેહના, વાણી હુઈ વિસ્તાર. ઉત્તરાધ્યયન અઢારમાં ચક્રીનઈ અધિકાર, બાલ્યા આણિ બુદ્ધિ કરી, વૃત્તિ થકી વિસ્તાર. બાર ભવંતરને ચરી, કહર્સ્ટ મનને કેડિ, સદગુરૂ સુપસાઈ કરી, જપૈ હાસ્ય જોડિ. અંત – રાગ ધન્યાસી. દીઠે રે દીઠા રે વામકે નંદન દીઠ – એ દેશી. ઉત્તરાધ્યયન વૃત્તિથી એ મેં, સંબંધ સરસ દીપા, * હેમસુરીકૃત શાંતિચરીત્રથૈ, વિધવિધ ભાવ બણુ. શાંતિ. ૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ અઢાએ સદી [૫] રાનસાગર ધવલપિંગ ગેડીને સાંનિધ સુષસંપતિ બહુ પાયે, પૂરણ શાંતિ પ્રભૂકો કીને, સરસ સંબંધ સવા રે. ૪ સંવત સતર વીસેત્તર વરસેં કાતિક વદિ સુખકાર રે, એકાદશી અમૃત સિદ્ધાર્ગો, હસ્ત નક્ષત્ર રવિવાર રે. ૫. અચલગણ ગિરૂઆ ગપતિ, શ્રી ગજસાગરસૂરિ રે, શ્રી પુણ્યરત્નસૂરિ તિણકે પાટે, પ્રતયા પુણ્યપફૂર રે. ૬ તાસ પાટપ્રભાકર દિનકર, દિનદિન અધિક સવાઈ, શ્રી ગુણરત્નસૂરી છપતિ કે, હાસણિ ગુણ ગાંઈ રે. ૭ શ્રી ગજસાગરસૂરી તણું શિષ્ય, લલિતસાગર બુધ સેહઈ, માણિક્યસાગર મુનિ તિનકે શિષ્ય, મુઝ ગુરૂ ભવિમન મોહે રૂ. ૮ તિણ ગુરૂકી સાંનિધ સ્તું સાહિબ, શાંતિ જિનકે ગુણ ગાએ, પાટણ નયમઈ સંધ સુશ્રાવક, લતિવંત દિપાઈ રે. ૯ ગ્રંથમાન શ્રી શાંતિ કે રાસ, લેક બાવીસસે ઉપર પાંચ, ગ્રંથાગર અક્ષર ગુનિ કી, ઇનમેં નહિ ષલપંચ રે. ૧૦ રાગ ધન્યાસીમેં ઢાલ બાસઠમી, વાનસાગર કહી રંગે, રાગ તણે ઉપગે સકંઠી, ગાવ સરસ સુરંગે રે. ૧૧ - શાંતિસર સ્વામી ગાય. (૧) ગ્રંથાગ્રંથ ૨૨૧૫, ૫.સં.૮૩–૧૨, ખેડા ભં.૧ દા.૬ નં.૩૮. (૨) સં.૧૭૫૩ જયે. વદિ ૮ ગુરૂવારે રાજનગરે તપગચ્છ લિપિકૃતી ઉદયરત્ન હસરત્નાવ્યાં. ખેડા ભંડ. (૩) સર્વગાથા ૧૪૧૬, ગ્રં૨૨૦૫, પ.સં.૮૨-૧૧, સીમંધર. દા.૨૦ .૮. (૪) સર્વગાથા ૧૪૩૫ લેક ૨૨૦(૫) સં.૧૮૦૭ ફા..૩ આદિત્યે ભ. દાનરત્નસૂરિ–પં. કલ્યાણરત્ન મ. પ્રેમરત્ન લિ. ખેટકપુર ભીડભંડનપ્રસાદાત પ.સં.૧૯-૧૩, ઝીં. દા. ૩૨ નં.૧૫૫. (૪) ૫.સં.૫૨-૧૫, લા.ભં. નં.૪૮૯. (૫) ૫.સં.૪૮-૧૫, મો.સરત પ.૧૨૭. (૬) સં.૧૭૩૫ કા.શુ.૫ ગુરૂ માણિકજ્યોમ લ. શ્રાવિકા શાણી પઠનાર્થ. પ.સં.૬૩, શાંતિ.ભં. દા.૧૧૨ નં.૪. (૭) સકલસંગલીક મહોપાધ્યાય શ્રી યશોવિજય (જુઓ સં. ૧૭૧૧ના ક્રમમાં) શિ. પં. ગુણવિજય. શિ. ગ. કેસરવિજય વિ. સં.૧૭૬૪ પો.શ.૩ અમદપુર ચોમાસું. ૫.સં.૬૪, પ્ર.કા.ભં. નં.૬૬૨. (૮) સં.૧૭૮૨ ફાકૃ.૧૩ શનો. વિદ્યાશાળા અમ. (ઈ સર્વશ્લેક બાવીસમેં ઉપર પાંચ અધિક છે ઈતિશ્રી શાંતિનાથ રાસ સંપૂર્ણ સંવત ૧૭૭૮ વષે આ સુદિ ૧૩ સેમે ગણિ રત્નવિજય લિષીત Page #59 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [૪૬] જૈન ગૂર્જર કવિઓ સહર્ષણ. છે. ગુ.વિ.ભં. (૧૦) પ.સં.૪૭-૧૬, મો.ભં. જૈિહાપ્રોસ્ટા, મુપુન્હસૂચી.] (૨૦૭૩) ચિત્રસંભૂતિ ચોપાઈ ૩૯ ઢાળ ૭૪૫ કડી .સં.૧૭૨૧ પિષ શુ.૧૫ ગુરુ શેખપુરે અંત – પ્રથમ નમું પરમેસરૂ, સકલ સિદ્ધિદાતાર, ધવલપીંગ ગેડી ધણું, સેવક સાનિધિકાર. ગણધર શ્રી ગૌતમ પ્રમુષિ સૂત્ર તણુઈ ધુરિ જેહ, પ્રણમી જઈ મૃતદેવતા, હું પણ પ્રણમું તેહ. પાલિ જેણે પિઢા કીઉં, જ્ઞાન દીઉં મન લાય, માણિકસાગર મુઝ ગુરૂ, પ્રણમુ તેહના પાય. ગુણ ગાતાં અણગારના મુઝ મનિ અતિઉલ્લાસ, સાનિધિ કરે શિષ્યની, થાઈ સફલ પ્રયાસ. ચિત્રભૂતિ તણું ચરિત, સરસ ઘણું શ્રી કાર, શ્રીમુષિ વીર વષાણુઉ, ઉત્તરાધ્યયન મઝારિ. તે હું આણીસ તિહા થકી વૃત્તિ થકી વિસ્તાર, ઉપદેશચિંતામણી પ્રમુષ, ગ્રંથ ચરિત સવિ ધાર. ચારિત લેઈ ચિત્તમાં, ધરે દુર્ગછા સઈ, ચિત્ર અને સંભૂતિ છઉં, નીચ કુલ્લે નર હે ઈ. અંત ઢાલ રાગ ધન્યાસી. પાસજી પાદ લુહારીઈ – દેશી. ભવિયણ ચિત્રસંભૂતિનઉ સંબંધ હીઈઅડઈ ધારી રે, ત્યજી નીચાણ તુ મોન એ સંયમ કરે દુગંછા વામી રે. સેવ્યઉ મરત આદિ ઘણા, વિધિ સ્પં શ્રી જિનધર્મ રે, નવનિદાન નઈ એને કાંહેક, બાલાંના લહી મમ્મ રે. ૨ વ્યતિકર ચિત્ર સભૂતિનઉ, શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિ રે; છઈ ઉપદેશચિંતામણિ માહઈ આ તસ અનુવૃત્તિ રે. ૩ , ઉપદમશાલકણિકા માંહિં, ઈમ અધિકાર છઈ એ રે સાઠ શલાકા ચરિતમાં લક્ષ, હેમસૂરિ ઈમ તેણે રે. ૪ ચકકસ કરી ચિહું ગ્રંથથી, એ અધિકાર મેં આખે રે, મિછા દુકડ મુઝ હુ, કાંઈ જૂન અધિક જે ભાગે રે. ૫ અચલગચ૭ઈ ગિરૂઆ ગચ્છનાયક, શ્રી ગુણરત્ન સૂરી રે; શ્રી ક્ષમારત્નસૂરિ તલ પાટિ, દીપઈ જ્ઞાનદિયું રે. ૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭ સાનસાગર બુધ શ્રી લલિતસાગર તણું, શિષ્ય પ્રથમ સુખકારી રે; માણિકસાગર મુનિવર મુઝ ગુરૂ જ્ઞાનદાતારી રે. તે ગુરૂને સુપસાઉલે મેં ચિત્ર મુનીસર ગાવે રે, ધવલધિંગ ગેડીજી સાનિધિ સરસ સંબંધ સુહા રે. ૮ પિસ શુક્લ પડવે ગુરૂવારે, સંવત સતર ઈવીસે રે; પૂરવાષાઢિ રાસ કીઉ પૂરણ, સિદ્ધિગે સુજગીસે રે. સરવ મિલિ ઈગ્યારસેં ગ્રંથાગર થયે માને રે; કીધી પઈ ચુપ સ્યુ શેખપુરે શુભ થાને રે. ૧૦ ઢાલ ઉગણચાલીસમી જાનસાગર બુધ વારૂ રે, કહી ધન્યાસીમાં સુણે દઈ દેલતિ દીદારૂ રે. ૧૧ (૧) પાક.૨૫થી ૫૯, તેમાં પ.ક્ર. ૨થી ૪૭, જુની અને સારી પ્રત, ખેડા ભે. દા.૭ નં.૬૮. (પછી આ કવિના આદ્રકુમાર અને સનતકુમાર રાસ છે) ખેડા ભં. (૨) સં.૧૭૪૧ શાકે ૧૬૦૬ ભા.શુ.૧૪ માર્તડવાસરે સ્તંભતીથે સૃ.૧૧૦૦. પ.સં.૪પ-૧૧, ખેડા ભ૩. (૩) સં.૧૭૩૧ શાકે ૧૬૨૩(?) આસાઢ શુ.૧ સોમે. ૫.સં.૩૮, શાંતિ. ભં. દા.૧૧૨ નં.૫. (૪) ૫.સં.૨૩, પ્ર.કા.ભં. નં.૩૭૨. (૫) સર્વગાથા ૭૪પ લેકસંખ્યા ૧૧૦૦ સં.૧૭૫૦ આસો વ.૩ શુક્રે અચલગચ્છ વા. ભાવશેખર-બુદ્ધિશેખરગણિ – રાજશેખરગણિ - મુ. લક્ષમીશેખરેણ લિ. મનરા બિંદરે શીતલનાથ પ્રસાદાત કચ્છ દેશે. ૫.સં.૨૬-૧૫, વ.રા. (આમાં રચ્યા સં. ૧૭૩૧ જણાવેલ છે). (૬) સં.૧૭૬૧ સા.શુ.૨ બુધે કાશ્મીર પુરે લ. પં. સિહોમ-ગ. કેસરમ લ. પં. શંકસમગણિ વાચનાથ. ૫.સં.૨૮– ૧૬, વી.ઉ.ભં. દા.૧૭. (૭) સં.૧૭૮૭ આસો શુ.૪ રવિ કોઠારા સહજશેખર-જગતશેખરેણુ લ. કમલહષ વાચનાર્થ. ૫.સં.૨૫-૧૫, મ.જે. વિ. નં.૪૪૭. (૮) પ.સં.૩૩-૧૩, વિ.ધ.ભં. (૯) લ.સં.૧૭૩૪ .૧૧૦૦, લી.ભ. દા.૪૨ નં.૧૩. (૧૦) ૫.સં.૩૩–૧૫, રત્ન.ભં. દા.૪૩ નં.૫૧. (૧૧) પા.ભં.૧. (૧૨) ચં.ભં. [મુપુગૃહસૂચી, લીંહચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૨૭).] (૨૦૭૪) [+] ધન [કાકનંદી] અણગાર સ્વાધ્યાય [અથવા ઢાળિયાં ૫૯ કડી ૨.સં.૧૭૨૧ શ્રાવણ સુદ ૨ શુક્ર ખસગામમાં આદિ– કરમરૂપ અરિ ઉપવા, ધીર પુરૂષ મહાવીર પ્રણમું તેહના પથકમલ, એકચિત સાહસધીર. Page #61 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગુણ ધન્ના અણગારના, કહઈતા મન ડિ સાનિધિ કર વીરજિન !, જે પઈ થાયઈ જેડિ. ૨ અંત - રહી માસિ સતર એકવીસે, શ્રી ખસગામ મઝારિજી; શ્રાવણ સુદિ તિથિ બીજ તિણાં દિનિ, ભચુનંદન ભલઈ વારજી. ૫૮ મુજ ગુરૂ મુનિશ્રી માણિકસાગર, પામી તાસ પસાયજી; ઈમ અણુગાર ધનાના હરષઈ, વાનસાગર ગુણ ગાયજી. ૫૯ (૧) સં.૧૭૮૪ને ચોપડે, જશ.સં. (૨) પ્રકા.ભ. [સુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.રપર, ૫૧૫, પ૭૭).] [પ્રકાશિતઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ. ૨. જૈન સઝાયસંગ્રહ (સારાભાઈ નવાબ).] (૨૦૭૫) રામચંદ્ર લેખ ૫ ઢાળ ૨.સં.૧૭૨૩ આ સુદ ૧૩ આદિ ઢાલ બિંદલીની દેશી. સ્વસ્તિ શ્રી લંકા જ્યાંહિ, આરામ પદમવન ત્યાંહિ હે, વાંચે સસિવાયણી, લખઈ રામજી વિરહનું લેષ, સીતા ઉપરિ સુવિશેષ , માને નંગ નયણું. ૧ લષી લેષનિ મૂકડી એક, વાયુસુતનિ દીધી વિકિ હે, સીતા શશિવયણ, લેષમુદ્રિકા હનુમત જાઈ, દીયાં સીતાનિ સુષદાઈ , સીતા. ૨ અત – વિરહી હેવિ વાઉલો રે, ઓછું અધિકું જેહ; વાંચી લિષીઉં વાલહી રે, રીસ ન ધરા તેહ. વાં. ૭ સત્તર વીસઈ સહી રે, ઉજજવલ આ માસિ; વાં. લખ્યો લેષ તેરસિ દિનઈ રે, ત્યાંનસાગર ઉલ્લાસ. વાં. ૮ વક્તાનું મન રંજસિ રે, શ્રેતાનઈ સુષદાય; વાં. વિરહદુખ ઓલ્ડવિ રે, હૃદય અમીરસ થાય. વાં. ૯ (૧) સુશ્રાવિકા મીઠિનાઈ વાચનાર્થ. ૫.સં.૯-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૯. (આમાં “સ્થૂલભદ્ર નવર” પણ છે.) [મુપુગૃહસૂચી.] (૨૦૦૬) આષાઢભૂતિ રાસ [અથવા ચોપાઈ, પ્રબંધ, ઢાળે] ૧૬ ઢાળ ૨૧૮ કડી .સં.૧૭૨૪ પોષ વદ ૨ ચકાપુરીમાં આદિ દૂહા. સકલ ઋદ્ધિ સમૃદ્ધિ કર, ત્રિભૂવનતિલક સમાન; Page #62 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૯] જ્ઞાનસાગર પ્રણમું પાસ જિણેસરૂ, નિરૂપમ જ્ઞાનનિધાન. ગાયમ આદઈ ગણધરઇ, જે પ્રણમી નિતમેવ; સાનિધકારી સરદા, તે પ્રણમું શ્રુતદેવ. માણિકસાગર મુનિ તણુઈ, ચરણે નામું સસ; મુઝ ગુરૂ તે મહિમાનિલે, પ્રણમુ વીસવાવીસ. સદગુરૂના સુપસાયથી, હાવઈ સરસ સંબંધ; વચનવિલાસ વિશેષથી, પ્રગટ થાઈ પ્રબંધ. માયા પિંડ ન થે જિમેં, તે કહિએ નિગ્રંથ; મુનિમારગ સુધી ધરી, સાધઈ શિવપુરપથ. લંપટ સરસ આહારના, જે થાઈ અણગાર; ચારિત છોડીને તિકે, માંડે ઘરવિવહાર. આષાઢભૂત અતુલીબલી, વિદ્યાને આવાસ; મુનિવર મોરિકલાલચઈ, પડિઉ નારીપાસ. એ ગુરૂવચન હી ધર્યો, તઉ પાંઉ પ્રતિબોધ; માનીનઈ મુંકી વલી, તરીઉ તે થઈ જોધ. અંત – પિડવિશુદ્ધિની ટીકા માંહેથી એ અધિકાર મેં લીધે રે, વલી ઉપદેશચિંતામણિ માંહિ એમ એ સંબંધ છઈ સીધો રે.ચા.૪ રસના રસમિં ઉછા અધિકઉ તિણથી જે કહી જોજે રે. સંધ તણું સાખિ મુઝ મિછા દુકડ હેજે રે. ચા. ૫ અચલિગછિ ગિરૂઆ ગચ્છનાયક, શ્રી ગુણરત્ન સૂરિ રે તાસ પાટિ આચારય સરિવર, શ્રી ક્ષમાપન મુણિ રે. ૭ શ્રી ગજસાગરસૂરિ તણું શિષ્ય લલિતસાગર બુધ સેહઈ રે; તાસ સીસ મુનિ માણિકસાગર, મુઝ ગુરૂ ભવિ મમ મહઈ રે. ૮ તે ગુરૂનઉ સુપસાય લહીનઈ, આષાઢભૂતિ ઋષિ ગાય રે; ઋષભદેવની ઈ સંધની સાંનિધે, સરસ સંબંધ સવાયઉ રે. ૯ શ્રી ચાપુરી ગામમાં, સંવત સતર ચકવીસ રે, પિષ કૃષ્ણ દ્વિતીચા પુષ્પારકિ, સિદ્ધિગિ સુજગઈ રે. ૧૦ કીધઉ પ્રત્યક્ષર ગણું, ગ્રંથાગરનઉં માને રે; એકાવન નઈ ત્રણિસઈ, લખ ચિત રાખી થાને રે. ૧૧ સોળમી ઢાલ ધન્યાસીઈ પૂરણ ચઢી પરમાણ રે; Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [૫૦] જન ગૂજજ કવિએ જ ન્યાનસાગર કહિ સંઘનઈ, નિતિ હે પરવ કલ્યાણે રે. ૧૨ (૧) સં.૧૭૨૬ અષાઢ વ.૧૦ સોમે લિ. પૂજ્ય . યાદવજીવીરપાલજી–નાગજી લિ. પ.સં.૯-૧૫, ઘા ભં. દા.૧૬ નં.૧૯. (૨) સં.૧૭૨૯ આસે શુ.૧૧ રવિ 1. સુમતિદાસ પતને પ.સં.૧૦–૧૫, રે. એ.સે. બી.ડી. ૧૯૬ નં.૧૮૭૦. (૩) સં.૧૭૩૭ વૈશુ.૧૫ દિને, પ.સં. ૧૦–૧૫, જશ.સં. (૪) સં.૧૭પર ભા.વ.૬ ડુંગરસાર લિ. તરવાડા ગ્રામે. પ.સં.૧૧-૧૫, વિ.કે.ભં. નં.૩૨૧૫. (૫) ગાથા ૨૧૧ ગ્રં.૩૫૩ સં.૧૭૫૩ ફા.શુ.૧૧ રવિ. ૫.સં.૬–૧૮, વિજાપુર. નં.૬૦૨. (૬) સુરત મંદિરે સુશ્રાવક દલમજિ સા લખાવિત. પ.સં.૧૨-૧૨, સીમંધર. દા. ૨૦ નં.૧૭. () ૫.સં.૧૯-૧૪, સીમંધર. દા.૨૦ ૨૨. (૮) પં. વિજયસાગરગણિ-ન્યાનસાગરગણિ વિ. સં.૧૭૫૭ વષે. ૫.સં.૮-૧૫, તિલક, ભં. (૯) સં.૧૭૬૨ ફી.વ.૨ દિને, પ.સં.-૧૬, ડા.પાલણપુર દા.૩૬. (૧૦) સં.૧૭૭૧ ઉ.વ.૧૧ બુધે લિ. સિધસાગર શ્રાવિકા ને લાગે વાચનાથે અથવા અન્ય વાચનીય. પ.સં.૧૨-૧૨, ગો.ના. (૧૧) પં. વર્ધમાનવિજય–પં. અમીવિજયેન લ. મુનિ પ્રતાપવિજય વાચનાથે રાજનગરે સં.૧૭૮૧ વષે. ૫.સં.૧૧-૨૨, ખેડા ભ૩. (૧૨) સં.૧૭૮૮ ફા.વ.૮ બુધે કટુસણ ગ્રામે લ. ભાઈ નથુજી પઠનાથ. પ.સં.૧૩-૧૩, ખેડાં ભં. દા.૭ નં.૮૧. (૧૩) સં.૧૭૬૪ માગસિર શુ.૧૧ સોમ પદમવિજયગણિ-ગ. લાભવિજય લિ. સા નેમદાસ પઠનાથ અવરંગાબાદે. ચોપડે, ૫.ક્ર.૧થી ૧૯, અનંત ભં. ૨. (૧૪) સં.૧૮૦૮ પ.પુ.૧૦ સેમે પં. પૂર્ણપ્રભુજી-માનરતનજી-રણછોડિ લિ. ૫.સં.૫-૨૨, અનંત. ભં. ૨. (૧૫) પ.સં.૫૩, ૫.ક્ર.૪૫થી ૫૩, લ.સં.૧૭૮૧, અનંત. (સાથે કનકનિધાનની રચૂડ ચે. છે). (૧) ૫.સં.૧૨-૧૩, મ.જે.વિ. નં.૪૫૫. (૧૭) ૫.સં.૮-૧૬, મુક્તિ . નં.૨૩૫૦. (૧૪) સં.૧૮૧૧ શાકે ૧૬૭૬ માઘ શુ.૧૧ ગુરૂ તડવા ગામે પ્રેમવિજયેન ચેલા જનવિજય વાચનાય છે. પ.સં.૮-૧૫ રે.એ.સ. બી.ડી.૧૯૬ નં.૧૮૭૧. (૧૮) સં. ૧૮૩૪ શ્રા.વ.૭ સેમે. ૫.સ.૮-૧૫, સંધ ભં. પાલણપુર દા.૪૫ નં.૧૦. (૨૦) સં.૧૮૫૦ શાકે ૧૭૧૫ માઘ વસંતઋતુ વ.૯ રવિ લિ. . દેવજી - મહવા બિંદરે. ૫.સં.૯-૧૭, સંધ ભં. પાલણપુર દા.૪૫ નં.૧૧, (૨૧) તભતીથે લિ. ૫.સં.૧૧-૧૩, વી.ઉ.ભં. દા.૧૭. (૨૨) પ.સં.૬-૧૯, વી.ઉ.ભં. દા.૧૭. (૨૩) J.૩૫૧, સાફ સુંદર અક્ષરમાં, હા.ભં. દા.૮૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૧] માનસાગર નં.૨૭. (૨૪) ૫. વિજય શિ. હ`વિજય લિ. ૫.સ.૯-૧૫, હાલ, દા.૮૧ નં.૬૩. (૨૫) ચં.૩૫૧, ૫.સં.૧૩-૧૧, હા.ભ’, દા.૮૩ ન.૧૭૧. (૨૬) સ`.૧૭૩૬ ચૈ.શુ.૩ કૌમુદિવાસરે. વિ.ને.ભ. (૨૭) ૫.સ.૯-૧૫, ગુ. (૨૮) પ.સં.૧૧-૧૩, જશ.સ. નં.૧૨૪. (૨૮) રાધષ્ણુપુર મધ્યે રૂપવિજય લિ.પ.સં.૭, જિ.ચા. પેા.૭૯ નં.૧૯૫૪. (૨૯) ચં.૩૫૧ સ.૧૭૩૧ આર્થિન સિત વિજયદશમ્યાં. વિ.આ. સાણંદ. (૩૦) ૫', પ્રીતિસાગર શિ, રૂપ સાગરેજી લિ. સ.૧૭૩૬ મુર્હાનપુર નગરે. હું.ભ. (૩૧) સં.૧૭૯૬ જે.સુ.૧૪ વારસી વાચનાચાર્ય રૂષિઈ બાઈજી કૃતે પત્તનનગરે, વિદ્યાશાળા અમ. (૩૨) સવ ગાથા ૨૧૮ કુલ ઢાલ ૧૬ ઇતિશ્રી પિડવિશુદ્ધિને વિષયે આષાઢભૂતિ ચઉપઇ સમાપ્ત, પ.સં.-૧૬, આ.કે.ભ. (૩૩) પ.સ. ૬ -૨૧, લીં ભ. (૩૫) પ.સ.૮–૧૫, બાલ. (૩૬) લિષતમ િખલકૂવ્વાલપાલજનશિરારત્ન પાતિશાહ શ્રીમત અવર ગજેબ પ્રદત્ત પૌષધશાલાભિધસ્થાન સકલ પતિ શ્રી પ શ્રી...અમરજી શિષ્ય ગણિ પ્રેમદાસજી લિખ્યું તે શ્રાવિકા પુન્યપ્રભાવિકા શ્રી વી...જગ્ય. પ.સં.૧૪-૧૨, અનંત.ભ. (૩૭) પ્ર.કા.ભ’. (૩૮) સં.૧૮૭૯ દ્વિતીય ચૈત્ર વદિ ૭ મી શ્રી પાટણનગરે. પ.સં. ૧૩-૧૧, ડે.ભ’. દા.૭૦ નં.૭૮. (૩૯) રત્ન, ભ, (૪૦) લી.ભ. (૪૧) ડે. ભ”. (૪૨) ભાવ, ભ*. (૪૩) સકલભટ્ટાર શિરામણી ભ. શ્રી ૧૦ રાજ સાગરસૂરિ થિ, સકલ ૫ શિવતસ પં. શ્રી ધીરસાગરગણિ શિ. ગ. અમરસાગર શિ. મુનિ ડુંગરસાગરેણુ લિપીકૃતા સં.૧૭૪૯ વર્ષે દ્વિતીય ભાદ્રવા વદિ ૮ દિને 'હાલા ગ્રાંમે લી. ૫.સ.૧૩-૧૨, ડે.ભં, દા.૭૦ ન ૭૯. (૪૪) શ્રી રાજધન્યપુરે લ. પંડિત શ્રી હ`સાગરગણુ તશિ. પં. શ્રી શિવસાગરગણુ વશિ, મુનિ સુ દરસાગર લિ. સ.૧૭૨૭ વર્ષ શ્રાવણ વદિ ૧૪ ગુરે મિતિ સંપૂર્ણ, પ.સ’.૮–૧૫, ડે.ભ', દા,૭૦ નં.૮૦. (૪૫) ૫.સં.૭૧૬, ડે.ભ. ત’.૮૧. (૪૬) પુ.સ.૧૧-૧૩, ભાવ. ભ.... એમાં વધારે એવું છે કે, અચલીક માંહિ તિલકસૂરીકૃત, પિ'વિની વૃત્તિ રે; વિ(?)ર કથા વિશેષે હાં, આંણી તસુ અણુવૃત્તિ રે. રસના રસમે શુ અધિક, તિણુથી જે કહી જાયેા ૨'; સંધ તણી સાષિઁ કરી તે મુઝ, મિષ્ટા દુકડ હોજ્યું।. અચલિગષ્ઠિ ગિરૂ ગષ્ટનાયક લલિતસાગર છુધ સેહે રે તાસ સીસ મુનિ સાણિસાગર.. દ વગેરે પછી આપેલ છે કે જે મળતું આવે છે. આમાં ગુણરત્નાદિનાં નામ Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [૫૨] જૈન ગૂજર કવિઓ: ૪ નથી તે પ્રત ઉતારનાર (લિષત સદારૂચિગણુિના છે તેથી) સદાયિણુિએ ભૂલથી મૂકી દીધાં લાગે છે માટે પરંપરા બરાબર જોવા માટે આ રાસકારની ખીજી પ્રશસ્તિએ જોવી. [આલિસ્ટઇ ભા.૨, ડિકેટલૉગભાઈ વૉ.૧૯ ભા.૨, જૈવાાસ્ટા, મુપુગૃહસૂચી, લીહુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૪૪, ૩૨૬, ૩૯૩, ૫૧૧). (૨૦૭૭) પરદેશી રાજા રાસ ૩૩ ઢોલ ૭૨૧ કડી ૨.સં.૧૭૨૪(૩૪) જ્યેષ્ઠ શુ.૧૩ રવિ ચક્રાપુરીમાં - આફ્રિ - સકલસિદ્ધિસપદકરણ, સેવિત ચેાસિક ઇંદ્ર પુરસાદાણી પાસજિન, પ્રભુ પરમાનંદ. જિનમુખ-પ કજ-વાસિની, ગણધર પ્રણમી જાસ. સભારિ શ્રુતદેવતા, [... પણિ પ્રણમું તાસ. માણિકસાગર મુનિ તણા, પ્રભુ પદ કર જોડિ, સાનિધિ કરા શિષ્યની, જે પે' થાઈ બેડિ રાયપસેણી સૂત્રમાં, દેશવિરતિ અધિકાર, પરદેશી રાજ તણા, ભાખ્યા છે ગણુધાર. સૂત્ર થકી સખરી પરં, તે હું આણીસ મહિ, દયાધ જિન આણુસ્યું, સેવ્યેા છે. સુખ પ્રાહિ અત - રાગ ધન્યાસી પાસ જિષ્ણુંદ જુહારી! એ દેશી. છંડ હિસા તેં કરી તુમે દયાધરમ ભવિ પ્રાણી રે, પરદેશી નૃપની ‘પરે” કુલ એહનાં મીઠાં જાણી રે. કાધરમ આરાધૌ, શ્રી વીર સહિત એ વાંણી રે, આંણુ સહીત એકણિ મને હૈંડામાં વિઅણુ રાયપસેણી સૂત્રથી મેં અધિકાર એ ભાષી ૨, ન્યૂન અધિક તેહથી કૌ તે મિથ્યા દુક્કડ દાષિ રે. ગછ આંચલ ગિરૂ આ ગચ્છનાયક શ્રી ગુણરત્નસૂરિા રે બ્રહ્મચારી ચૂડામણી જે અભીનવ જ મુણિ દા રે. તેહને પાટે પ્રભાકરૂ, શ્રી ક્ષમારત્ન સૂરી સાહે ૨. લલિતસાગર ખૂધ લાવણ્યધારી, ભવીઅણુનાં ણી રે. ક. ૨ ક. ૨ ૩, ૪ ૧ ૨ 3 પ્રથમ શિષ્ય તસુ પરગડા, મુઝ ગુરૂ મહી, માહે રે પક માણિસાગર મુનિવર', તસ્` ચરણું પ્રસાદિ એકતા રૂ. શ્રી ચક્રાપૂરી ગામમાં સત્ સત્તર ચૌવી(ત્રી)એ રે, '' ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૩] જ્ઞાનસાગર જ્યષ્ટ શુક્લ તેસિ રવીવાસરે, સિદ્ધિયોગિ સુજગીસે રે. ૭ક. રાજા પરદેશી તણું મેં રાસ કર્યો રસ આણું રે; શ્રીગુરૂના સુપસાયથી, એ જોડિ ચઢી પરમાણ રે. ૮ક. સર્વ મીલિ ઈગ્યારણ્યે એ ગ્રંથાગરને માંને રે; કીધે પ્રત્યક્ષર ગણી, લિષ ચિત રાષી થાને રે. હક. રાગ ધન્યાસરીઈ કહી એ તૈતરીસમી ઢાલ રે; ન્યાસાગર ભૂધ ધરમથી કહે લહઈ મંગલમાલો રે. ૧૦ક. (૧) લિ. પુણ્યન. પ.સં.૧૭-૧૬, મે. સુરત પિ.૧૨૭. (૨) ચં.૧૧૦૦, સં.૧૭૭૨ માઘ વ. શનિ અચલગ છે વા. છતસાગરગણિ શિ. લાલજી લિ. પટનાનગરે. ૫.સં.૩૯, કલ સેં.લા.કેટે. વ.૧૦ નં.૮૬ પૃ.૧૭૬–૧૮૧. (૩) ગાથા ૭૨૧, ૧૧૦૦, ૫.સં.૧૧-૨૩, ખીચોખીચ પણ સુવાગ્ય અક્ષરમાં લખેલી પ્રત, મુક્તિ. નં૨૩૫૫. (છેવટે આ કવિકૃત ગેડી પાશ્વ સ્ત. અને સોલ સતી સજઝાય છે.) (૪) લ. વકીલ વરજલાલ વેણુદાસ સં.૧૯૩૪ પશુ-૫ ભમે ખેડા મળે. પ.સં.૨૫-૧૫, ખેડા ભં. દા.૮ નં.૯૪. (૫) સં.૧૭૭૧ માહ સુ.૬ લિ, શની ધમડકા નગરે પં. રામવિજય શિ. પં. પ્રેમવિજય લિ. મુ.વિ.છાણી. (૬) વિજલપૂરે સં.૧૭૯૬ વર્ષો પોશ શુદ ૮ બુધવાસિરે. શ્રી પં. પ્રેમચંદ લપિકૃત્ય વાચનાર્થ. ૫.સં.૩૬–૧૪, આકર્ભ. (૭) ગ્રં૭૨૧ લ.સં.૧૭૬૬, પ.સં.૩૫, લી. ભિં. દા.૪૪ નં.૩. [મુપુગૃહસૂચી.] (૨૦૭૮) નંદિષણ રાસ [અથવા ચેપાઈ] ૧૬ ઢાળ ૨૮૩ કડી .સં. ૧૭૨૫ કા.વ.૮ મંગળવાર રાજનગર (અમદાવાદ)માં આદિ સુત સિદ્ધારથ ભૂપ, વરધમાન જિનચંદ; પ્રણમું તેહ પરમેસરૂ, ઉછક પરમાણંદ. નદિષેણ મુનિવર તણા, ગાતાં ગુણ ઉલાસિ; સેવક સંભારી કરી, દે વચનવિલાસ, માણિકસાગર મુનિવરૂ, મહાસત્ની માહંત; પ્રણમું તેહના પદયુગલ, મુઝ ગુરૂ મહિમાવંત. મહાનિશીથમાં વીરનિં, પૂછઈ ગેય સ્વામિ, છઠિ અધ્યયનિ ભલે, શ્રુતમહિમા હિતકામ. કહિઉ પ્રભુ સૂત્ર ભણુઈ જિકે, ચિંતિ કરઈ વષાણ; Page #67 -------------------------------------------------------------------------- ________________ [૫૪] જૈન ગૂર્જર કવિએ ૧૪ E અનાચાર તે આયર, રહિ ચારિત થિર ઠાણુ. અક્ષર એક સિદ્ધાંતનેા, જે ભણ્યા મુનિ જાણું; અનાચાર તેહનાં ચર, સુણિ ગાયમ ગુણષાણિ. દસ પૂરવધર દીપતા, ન દિવેણુ મુનિરાજ; કીમ રહિ ગણિકાનઇ ઘર, મુકી શ્રુતની લાજ. ભાગ નિકાચિત તહનિ, ચરમ સરીરી તેહ; વિષ્ણુ વેઇ કીમ ની પજઇ, અસરીરી ગુણુગેહ. કિમ ચારિત્ર છંડી વલી, તેણુઇ મંડયો ધરવાસ, તાસ ચરિત સુણ્યા ભવિકા, ધુરિથી લીલવિલાસ, અત - રાગ ધન્યાસી. દી। દીઠા રે વામાકા નંદન દીઠ – એ દેશી. અચલગચ્છિ ગિરૂઆ ગચ્છનાયક, જે તપ તેજ દિણુ દ; રાજહંસ કમલા સિરિ ઉર, ગજસાગર સૂરિ રે. પુણ્યરત્નસૂરિ તેહનઈ, પાટ વિદ્યમાન વિરાજઇ; શ્રી ગુણરત્નસૂરિ ગચ્છનાયક, લતિવ ́ત દિવાજઇ રે, અધિક પ્રતાપિ તેહનઈં પાટિ, આચારિજ ગુણવ'ત; ક્ષમારત્નસૂરિ શીલક્ષમાર્ગુણ, સાધુશિરામણું સત રે. ગુરૂ અન્નસાગરસૂરિ તણા શિષ્ય, વચન-સુધારસ ધારી; લલિતસાગર બુધ તેહ તા શિષ્ય, મુઝ ગુરૂ શુભ સુખકારી રે. માણિકસાગર મુનિનઉ એ મÙ, પામી ચરણુ પસાય; ગિરૂર્ણ નક્રિષણ ઋષિ ગાય, શ્રેણિકન્નુત સુખદાય રે. મહાનસીથમાં છોઈ અધ્યનિ, ઇમ અધિકારઇ ભાષ્યા; વલી ઉપદેસમાલા ઋષિમ`ડલ, વૃત્તિમાં વિસ્તર દા રે. હૈમસૂરિષ્કૃત શ્રીચરિતમાં, ઈમ સંબધ કરિઉ એહ; તિથી ન્યૂન અધિક જે ભાષિ, મિચ્છામી દુક્કડં તેલ રે રહિએ ગણિકારિ તે દિન સખ્યા, મહાનિસાથ છઈ માંહિ; મઈ ઉપદેશમાલા ઋષિમ`ડલ, વૃત્તિથી આણી આંહિ રે. વીચરિત્ત કહિ નદિષ્ણુ એ, દેવલેાક થા દૈવ; મહાનિસીથ કહિઉ ધ્રુવલ પાંમિઉ, અણુ તે જિનદેવ રે. ગુણી અક્ષર ગ્રંથાગર કી, ચ્યાર સŪ નઇ એકવીસ; ગુણવંતના ગુણ લખીલષાવી, લહુયેા યશ સુગીસ રૂં. ધન્યાસીઇ એ ઢાલ સાલમી, ન્યાતસાગર કહઇ તેRsઇં; રાનસાગર ૫ દ્ h 2. Page #68 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૫] માનસાગર એ રાસ ભણતાં અવિચલ થાસિ, ઋદ્ધિસિદ્ધિ નિતિ ગેહ રે. સંવત સત્તર સઈ પાઁચવીસઈ, રાજનગર કુજવારઇ, કાતિ વારિ આઠમ ઉત્તરાઇ, સિદ્ધિયોગ સૂખકાર રે, (પા.) સંવત સત્તર પ‘ચાલીસા વરસઇ, કારતિક દિ મુજવારઇ, અષ્ટમી દિન પૂર્વા સિદ્ધયેાગઇ, રાજનગર સુખકાર૪. ભ. મહાવજી (૧) સ`ગાથા ૨૮૩ ગ્ર.૪૨૧ સ.૧૭૨૯ માશી` શુ.૧૧ જીધે અહમદાવાદ દ્રંગે એશ વશ જ્ઞાતીય દેસી શ્રી રજી વાચનાથે, ૫.સ. ૧૬-૧૧, મુક્તિ. નં.૨૪૩૨, (૨) સ.૧૭૩૦ પ્ર.ભા. શુ.૧૦ લિ. મહે ઋદ્ધિવિજયગણિ-ગ. જ્ઞાનવિજય-મુ. વિજય લિ. ૫.સ.૯-૧૮, શેઠ ડાહ્યાભાઈ, ખેડા. (૩) સ’.૧૭૩૪ માગશર શુ.૧પ લિ. પે'દુના. પ.સ. ૧૨-૧૫, સુંદર પ્રત, મ.ઐ.વિ. નં.૪૫૪, (૪) પુ.સં.૧૩-૧૩, મ.ઐ.વિ. નં.૫૧૦, (૫) સં.૧૭૬૨ મૃગસર વ.૧૧ કડિ ગ્રામે ૫.સ.૧ર-૧૫, વિ.તે.ભ. ન.૩૨૨૪. (૬) ૧૭૫૮ના ચેાપડા, પ.૪.૨૭થી ૩૯, જશ.સ. (જુઓ કડવામૃત લીલાવતી રાસની લેખકપ્રશસ્તિ ભા,૧ પૃ.૨૨૪) (૭) ગ્રં.૪૨૧ સં.૧૭૭૫ માગસર વદ ૨ ગુરૂ અ ચલગચ્છે વા. માણિકલાભગણિ-મુનિ સત્યલાભ લ‚ મારે. ૫.સ.૭-૧૭, ૧.રા. (૮) ભાં.ઇ. સને ૧૮૮૭–૯૧ ન.૧૪૮૫. (૯) ૫. કનકવિમલ-પ, કેસરવિમલગણિ–પં. કાંતિવિમલર્ગાણુ-પ‘. શાહનવમલજી-કૃષ્ણવિમલગણિના લિ. પત્તને પચાસરા પ્રા` પ્રસાદાત્ સંવત્ સંયમભ્રમદાવેદા(૧૭૮૪) વર્ષ ફા.વ.૭ વાસરે, પસ.૯-૧૫, પ્રથમનાં ૩ પુત્ર નથી, જશ.સ. (૧૦) સં.૧૭૮૬ આશ્રિત શુ.૧૦ રવિ ભ, વિજયઋદ્ધિસૂરિ-૫. હસ્તી. વિજયગણિ-૫. જ્ઞાનવિજયણ-ચતુરવિજયેન્ ાજનગરે લિ. ૫.સ. ૧૩-૧૩, ખેડા ભું’. દા.૬ ન.૨૯. (૧૧) સ.૧૭૩૫ પ્ર.જયે. શુ.૮ ગુરૂ તા ૫. રૂપવિજય શિ. ગણિ કૃષ્ણવિજય લિ. શીરાહીતરે આદીશ્વરચરણે. વિ.મે.અમ. (૧૨) સ.૧૭૬૬ આસે શુ.૧૦ પૂ. ઋષિ જસરાજજી શિ. . દેવચંદ્રજી લિ. ઝ. નાનગ આત્મા. મુ.વિ.છાણી. (૧૩) સં.૧૭૭૮ આસે શુ.પ લિ. વણાદ ગ્રામે શાંતિજિન પ્રસાદાત્ ભ. વિજયસિંહસૂરિ શિ. પ. સત્યવિજયગણિ શિ. ૫. સેવિય શિ. પં. સુખવિજય શિ ૫. ચા દ્રવિજયસૃષ્ણુિના લિ. વિદ્યાશાળા, અમ. (૧૪) સર્વાંગાથા ૨૮૩ ઇતિશ્રી ત દિષેણુ ચોપઇ સપૂ. સવત ૧૭૨૮ વર્ષે ચૈત્ર વદિ ૨ દિને શ્રી જીણુ ગઢ મધ્યે, ગણિ વિનીતકુશલ લિખિતં. ભાવ.ભ. (૧૫) પ.સં. ત Page #69 -------------------------------------------------------------------------- ________________ સાનસાગર [1] જૈન ગૂર્જર કવિઓ ૨૨, પ્રકા.ભં. (૧૬) લી.ભં. (૧૭) વિદ્યા. (૧૮) લ.સં.૧૮૪૭ આષાઢ વદ ૯ સેમ. પ.સં.૧૪-૧૧, આ.ક.. (૧૯) રત્નભં. (૨૦) પ.સં.૧૫-૧૩, ડે.ભં. દા.૭૦ નં ૭૭. (૨૧) ખંભાતમાં આગમગછીય મુનિ હમી૨. ઉદયપુર ભં. [મુગૃહસૂચી, લીંહસૂચી (માણિજ્યસાગરને નામે, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૨૦૭૯) + શ્રીપાલ (સિદ્ધચક્ર) રાસ અથવા એપાઈ ૪૦ ઢાળ ૨.સં.૧૭૨૬ આસો વદ ૮ ગુરુ અમદાવાદના શેખપુરમાં આદિ – સકલ સુરાસુર જેહના પૂજઈ ભાવ પાય, પુરિસાદાણુ પાસજી તે પ્રણમું ચિત લાય. ચઉદહ પૂરવમાં વલી સાર જિ કે નવકાર; પ્રણમું તે પરમેષ્ટિ હું નવપદ નિતિ સુવિચાર. સંભારી શ્રી ગણધરે સૂત્ર તણુઈ ધુરિ જેહ, તે પ્રણમું શ્રુતિદેવતા નિજ મનિ આણુ નેહ, માણિકસાગર મુઝ ગુરૂ, જ્ઞાનદષ્ટિદાતાર; પાલી જિણ પોઢ કિયે પ્રણમું ગુણભંડાર. સિદ્ધચક મહિમા કહુ જેહનાં નવપદ સાર; આંબિલ નું આરાધતાં આપે સુખ શ્રીકાર. અંત – ઢાલ દીઠે દીઠે રે વામા નંદન એ. નવપદ મંત્રના ધ્યાન મહિમા, બારે પરષદ માંહિ રે; બેસીને નૃપ શ્રેણુક આગલિ, શ્રી છન કહ્યો ઉછાંહિ રે. ૧ ભવિ સીદ્ધચક્ર આરાધે. આંબિલ એકાસી કરિ એહને શીવપદનાં સુષ સાધે રે. ભ. ૨ ભભસાર દેસન સુણી ઉઠયો, કીધો વીર વિહાર; પરઉપગારિ પ્રથવિ પાવન, કરવા જગદાધાર રે. ભ. ૩ શ્રી રતન સેખર સૂરીસર, કૃત શ્રીપાલચરીત્ર; ગાથાબંધ થકી મેં આયે, એ અધિકાર પવિત્ર રે. ભ. ૪ તેહ થકી કાંઈ અધિકું છું, કહેવાણું હેઈ જેહ; એહ ચતુરવિધ સંધની સામીછા દુક્કડ તેહ રે. ભ. ૫ અચલગચ્છ ઉદય કરિ દિનમણ, શ્રી ગુણરત્ર સુરિંદ; તાસ પાટિ આચારય સૂરીવર, શ્રી ક્ષમારના મુણદ રે. ભ. ૬ લાવન્યધારી લલીતસાગર બુધ, તેહ તણ શીષ્ય સેહેં; Page #70 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૭] જ્ઞાનસાગર શ્રુતનિકર મુનિ માંણીકસાગર, વિગુરૂ વિમન માહૈ રે. ભ. ૭ મૈ શ્રીપાલ નરેસર ગાયા, તે ગુરૂનૈ સુપસાઈ; ગુણવંતના ગુણ ભણતાં સુણતાં, ઋદ્ધિસિદ્ધિ ધરિ થાઇ રે, ભ. ૮ સત્તર છવિસાતિ આસે, દ્વિ આમિ દિન સાર રે; સીયેાગે' કીઉ રાસ સંપૂર, પૂષ્પ નક્ષત્ર ગુરૂવાર રે. ભ. ૯ ગ્રંથાગર અક્ષર ગણી આપ્યા, ઈંગ્યારશે એકતીસ; લષિલષાવિ સાધૂ શ્રાવક, લહેયા સુજસ જગીસ રે. લ. ૧૦ સેખપૂરમાં સુરસ સંબંધ એ, ન્યાતસાગર કહ્યો રંગે; ધન્યાશરિમાં ઢાલ ચાલિસમિ, સુયા સદ્ ચર્ચીત યંગે રે. ભ. ૧૧ (૧) સંવત ૧૭૩૦ કા.સુદિ સૌભાગ્યપ`ચમી સ્ત`ભતીથ વાસ્તવ્ય એસવાલ જ્ઞાતીય વૃદ્ધ સાષીય પચવી વિજયકરણ સુતાથે`. પ.સ. ૪૫– ૧૧, ન`.૮૮. વિરમ. સંધ ભ. (૨) સ`.૧૭૫૮ જયેશુ.પ ગ્રુપે પ.સ ૨૯-૧૭, મુક્તિ, ન.૯૫. (૩) સં.૧૭૫૫ મેરાદાબાદ. ૫.સ.૧૮, અભય. પેા.૧૩ નં.૧૪૭, (૪) વિજયરાજસૂરિ-લક્ષ્મીવિજય-સુંદરવિજય લિ. પ.સ.૨૧, અભય. પા.૧૨ નં.૧૧૨. (૫) ચં.૧૧૩૧ ૫, ચતુરસૌભાગ્યગણિ શિ. દીપસૌભાગ્ય શિ. મુનિ મહિમાસૌભાગ્ય લ. રાધનપુરે સં. ૧૭૬૪ કાદિ ૮ બૃહસ્પતિ વાસરે મધા નખત્રે ઐદ્ર નામા જોગ હતેા. પ.સં. ૨૮–૧૫, ખેડા ભ. દા.૭ ન’૬૧. (૬) વ્રુધ તપાગચ્છે ભ. રત્નકીર્તિસૂરિ શિ. ૫. હેમજિ(વિજય) શિ. કનકવિજય ખમાવિજય નાથ” સ ૧૭૫૫ કા.સુદિ ૭ પત્તન મધ્યે લખાવીત. ૫.સ.૫૧-૧૨, ખેડા ભ દા.૭ નં.૬ર. (૭) સં.૧૭૬૦ ભા.વિદ ૮ બુધે તપાગચ્છે ભ. હીરરત્નસૂરિ શિ. ગણિ ધનરત્ન શિ. તેજરત્ન લ. રાજનગરે. ૫.સ.૩૭–૧૨, ખેડા સં. દા.૬ ન.૧૮. (૮) પ.સ’.૨૨-૨૦, ખેડા ભ’૩. (૯) સ.૧૮૧૩ કાશુ.પ યુધે મહેા. રૂપવિજય શિ. પ, સેહનવિજય શિ. ૫. મહિમાવિજય શિ. મુનિ રામવિજય લ. ગામ ઢલાલ વાઘેલાને લ. ૫.સ.૩૧૧૫, ખેડા ભ’૩. (૧૦) સં.૧૮૧૭ ચૈત્ર શુદ્દે અમરાવતીનગરે, પ.સં. ૩૫-૧૧, ખેડા ભ‘૩. (૧૧) સં.૧૭૩૦ આસે શુ.૪ ભૃગુવાસરે લિ. પ.સ. ૩૮–૧૨, ખેડા ભં.૩. (૧૨) ૫. દેશનિવજય-૫, કાંતિવિજય-૫. નાચકવિજય લિ. સ.૧૮૦૮ આસુ વિદ ૧૧ શુક્રે. ૫.સ.૨૯–૧૬, ઈડર ભ. નં.૧૭૫, (૧૩) સં.૧૭૭૫ ચૈ.જી. શશિન ખરતરગચ્છે જિતકુશલસૂરિ પરપરામાં તિલકાદય-પદ્મહેમ-ન દલાભ ૬. લક્ષ્મીચંદ્ર સયુક્ત મક્ષદાબાદ Page #71 -------------------------------------------------------------------------- ________________ સાતસાગર [૫૯] જૈન ગૂર્જર કવિઓ: ૪ મધ્યે લિ. જિનસુખસૂરિ રાજ્યે શ્રીધરગટ ગોત્રે શ્રાવક સાહ લીલાપતિજી તદ્નાતુ નયનચંદજી તત્પુત્ર ૪ ખુશાલચંદુજી ૬. જગતસિંહ તૃ. કેશરીસિંહજી ય, સાહિબરાઇ ચિર' દેવચંદ્ર ચિર ફુલસિંધ ચિર અમરસિંધ સયુક્ત પઠના લિ. ૫.૪.૪થી ૧૩, અભય. નં.૪૩૬, (૧૪) સં.૧૮૨૦ કા.વિ ૬ શિને ગામ સુદેસણા મધ્યે પ્રભાતસમયે લ. ૫. ભાંણુવિજય શિ. ઇંદ્રવિજય લ. પ.સં.૩૩-૧૩, ઝીં, પો.૩૬ ન.૧૬૬. (૧૫) પ.સ. ૨૦-૧૭, સંધ ભ. પાટણ દૃા.૬૩ ન’૧૬. (૧૬) પ.સ’.૩૧-૧૩, મેા. સુરત પે.૧૨૬. (૧૭) ભાં.ઇ. સન ૧૮૬૯-૭૦, (૧૮) સં.૧૮૨૧ ફ્ફ્રા.શુ. ૧૪ બુધે અિહડા મધ્યે મેધસાગર શિ, મુ. ગ*ગસાગર તથા મુ. દેશલતસાગર તત્ મુ. ક્રિયાસાગર મુ. દેવસાગરજી લિ. પ.સં.૩૦-૧૫, વ.રા. (૧૯) સ.૧૮૧૪ વૈ.વ.૧ ભામે મસૂદાબાદ મહિમાપુર બીબી પુસ્યાલુજી પઠનાથ. પ.સં. ૪૧-૧૨, ગુ.ન.૫૪-૫. (૨૦) સં.૧૭૭૩ જયે. સુદ્ધિ ૫ શનૌ હસ્તિવિજયગણિ સ્વવાચન કૃતે પ પવિજયગણિ કૃષ્ણુવિજય લિ. ત્રંબાવતી મહાનગર. ૫.સં.૩૩-૧૬, ગુ. નં.૫૫–૬. (૨૩) ૫.સ.૪ર, જિ.ચા. પે. ૮૦ નં.૧૯૬૭. (૨૨) પ.સ.૧૫, જય. પે.૬૯. (૨૨) ઇતિશ્રી સીક્ર તપમહાત્મ્ય વિષયે શ્રી શ્રીપાલ નૃપ ચઉપ′ સ`પૂર્ણ. સ.૧૭૭૦ વર્ષે ભાદ્રપદ્મ સિત રાકાયાં લષિતમસ્તી શ્રી વટપદ્ર નગરે, પ.સં.ર૧-૧૮, ભાવ.ભ. (૨૩) ગ્રં.૧૧૩૧ ક્ષેાકસંખ્યા પંડિત શ્રી ૫ શ્રી ઋદ્ધિકુશલગણુ ચરણુસેવી ગ. અમૃતકુશલેન લિપીકૃત શ્રી નવાનગર સવત્ ૧૭૩૬ વર્ષ પા શુ.૧૧ ૫.સ.૧૩-૨૦, બાલ. (૨૪) પ્રંથાત્ર ૧૧૩૬ સવત ૧૭૫૦ ક્રાતિક શુ.ર દિને લિપીચક્રે. ૫.સં.ર૬-૧૩, લી.ભ. (૨૫) ૫. તત્ત્વવિજય-૫. પુણ્યવિજયગણ તશિ, રત્નવિજ્રય લિખિત, સં.૧૭૯૪ પાસ વિદ ૧૩ થાવર વાસની વાસરે ગેાત્રકા મધ્યે. ૫.સ.૩૩-૧૩, લી.ભ*. (૨૬) લ.સ ૧૮૪૯ પ્રથમ વૈશાખ સુદ ૧૨. ૫.સ.૩૯, પ્રે.ર.સ. (૨૭) સુરપત્તન. મધ્યે લિખિતં ૫. વૃદ્ધિકુશલગણના સં.૧૭૪૦ વર્ષે કાર્ત્તિક વદિ ૧૩ ક્રિને મુનિ સુ`દરકુશલ વાચનાથ.. ૫.સ.૨૦-૧૯, માં.ભ. (બહુ સુંદર પ્રશ્ન છે. કવિના રચનાસમયથી ૧૪ વર્ષે આ લખાઈ છે.) (૨૮) ૫.સ. ૨૫-૧૬, ડે.ભ. દા.૭૦ નં.૫. (૨૯) પ.સં.૧૬–૧૯, ડે.ભ`. દા.૭૦ નં.૪.. (૨૯) ૫.સં.૪૮, ડે,ભં. દા.૩૦ ન.૨. (૩૦) સં.૧૬પર વર્ષે કાતી શુદિ ૯ દિંતે ભૃગુવારે ડેા(ઝ)ટાણા મધ્યે મુનિ કૅમલરાજ લ. પ.સં.૧૩–૧૪, ડેભ, દા.૭૦ ન.૧૩. (૩૧) પ.સં.૧૧–૧૩, ડે.ભં. દા.૭૦ નં.૧૨. (૩૨) Page #72 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૯] જ્ઞાનસાગર પ.સ.૧૯૧૧, ડે.ભ’. દા.૭૦ નં.૧૦, (૩૩) પ.સં.૧૮-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૯. (૩૪) ૫.સ.ર૩-૧૧, ડે.ભં. દા.૭૦ ન૭. (૩૫) લિખિતા ગણિ જસવંતસાગરેણુ સુશ્રાવક શ્રી જેસિંગજી વાચના " શ્રી આગરા મહાનગરે. પ.સં.૧૭-૧૧, ડે.ભં. દા.૭૦ નં.૧૧, (૩૬) સં.૧૭૩૦ વર્ષે પોષ શુદિ ૧૧ ગુરૂવારેણુ લ, મંગલ. પ.સ.૧૩-૧૩, ડે.ભ, દા.૭૦ નં.૮, (૩૭) સં. ૧૭૩૦ વર્ષે વૈશાખ વિર્દ ૧૦ જીધે લ. શ્રી રાજનગર મધ્યે લખિત ગુરૂ પ્રાસાદાત્. ૫.સ.૨૮-૧૫, ડે.ભં. દા.૭૦ નં.૬. (૩૮) સલભટ્ટારક શ્રી ભ. શ્રી વિજયપ્રભ સૂરીશ્વર તશિ. પંડિત શ્રી ઋદ્ધિવિજયગણિ તશિ. ૫. ગુણુવિજયગણિ તલઘુભ્રાતા મુનિ તિલકવિજય લષીત સ્વયં પડના માહ વદ અષ્ટમ્યા સૌમ્યવાર ધનિષ્ઠાયા દ્વિતીય નક્ષત્ર શ્રી વાડિ પાર્શ્વનાથ પ્રસાદેન. ષ.સ'.૨૧-૧૮, ડે.ભ. ક્રૂા.૭૦ નં.૩, (૩૯) સં.૧૭૩૨ ભાદ્રપદ સિત પાઁચમ્યાં તિથૌ સામવાસરે શ્રી સેનાપુરે. સારી શુદ્ધ અક્ષરની પ્રત, પુ.સ’.૧૮-૧૦, રત્ન.સં. દા.૪૧ ત’,૧૧, (૪૦) ૫.સં.૩૦-૧૫, રત્ન.ભ, દા.૪૧ ન.૨૦. (૪૧) સં.૧૭૭૩ વર્ષે કાર્ત્તિક વદ ૫ બ્રુધે લિ. રાજનગરે માગ્લાટિ જ્ઞાતિ શ્રાવિકા તેજકુ’યરિ લિખાષિતા. પાઠનાથે. ૫.સ’.૧૯–૧૧, રત્ન.ભ. દા.૪૧ નં.રર. (૪૨) પ.સ’.૧૭–૧૧, રત્નભ, દા.૪૧ ન,૧૧. (૪૩) સ.૧૭૩ર, લી.ભં. જિન્હાપ્રાસ્ટા, મુપુગૃહસૂચી, લી’હસૂચી, હેજૈદાસૂચિ ભા.૧ (પૃ.૧૫૧, ૨૪૫, ૨૮૧, ૫૬૬). (૨૦૮૦) + આકુમાર ચાપાઈ [અથવા રાસ, સ્વાધ્યાય, ઢાળા] ૧૯ ઢાળ ૩૦૧ કડી ર.સ.૧૭૨૭ ચૈત્ર શુદિ ૧૩ સેામ લઘુ વપમ દાહા. સકલ સુરાસુર જેહતા, ભાવે પૂજે પાય; ઋષભાદિક ચઉવીસ હું, તે પ્રણમું જિનરાય. વલી પ્રમુ' શ્રુતદેવતા, વાગીશ્વરી વિખ્યાત; આદ્રકુમાર ઋષિ ગાવતાં, મુજ મુખ વસજો માત. સાØિસાગર મુનિવરૂ, મુજ ગુરૂ મનને કાડવ; સાનિધ્ય કરો શિષ્યની, કહું છું બે કર જોડ. શ્રી સાહસસ્વામે' કહ્યો, જબુ આગલ સાર; આદ્રકુમર ઋષિના ભલા, સૂગડાંગે... અધિકાર. તે " આણીશ તિહાં થકી, વૃત્તિ થકી સુવિશેષ; ઉપદેશચિ તાર્માણ પ્રમુખ, ગ્રંથ ચરિત વિ દેખ. આદિ ૧. ૨. 3 ૫. Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર [] જૈન ગૂર્જર કવિઓ ચારિત્ર લેઈને ચતુર, મનથી શલ્યવિકાર; મૂકીને પાલે ભવિક, સંયમ નિરતિચાર. - મ ત – દીઠે દીઠો રે વામજીને વંદન દીઠ –એ દેશી. ઢાલ ૧૯ રાગ ધન્યાશી. અચલગચ્છ ગિરૂઆ ગચ્છનાયક શ્રી ગુણરત્ન સૂરિદ; બ્રહ્મચારી માંહે ચૂડામણિ અભિનવ જન્ મુણિંદ રે. ૮ શ્રી ક્ષમારતનસૂરિ (તસ) પાટે સોહે જિમિ દિશૃંદ; નામ તિસે પરિણામે દીઠે નયણુ અમીરચંદ ૯ શ્રી ગજસાગરસૂરિ તણું શિષ્ય, પંડિત અધિક પ્રતાપિ; (પા. જગજયવંત અદ્યાપિ) લલિતસાગર બુધ લાવણ્યધારી, જગ જસુ કીરતિ વ્યાપિ રૂ. ૧૦ પ્રથમ શિષ્ય મુનિ માણિકસાગર, તેહ તણ મતિમંત; તે ગુરૂને સુપસાયે ગાયો, આક ઋષિ ગુણવંત. ૧૧ સત્તર સત્તાવીસે ચૈત્ર સુદી તેરસ શસવારે; પૂર્વાફાલ્ગની વયોગે લઘુ વટપદ્ર મઝારી રે. એમ ઓગણીસમી ઢાલ ધન્યાશ્રી, જ્ઞાનસાગર કહી મેંહે; ધવલધીગ ગેડીની સાનિધિં દિન પ્રતિ દેલત ગેહ રે. ૧૩ (૧) સર્વગાથા ૩૦૧ ગ્રં.૪૫૧ સં.૧૭૧૮[૨૮] પિશુ.૧૦ શનૌ લિ. મુનિ હર્ષરતનેન. તત્કાલીન પ્રત, ૫.સં.૮-૧૭, મ.જેવિ. નં.૪૭૯. (૨) ૫. જ્ઞાનસુંદર-કીર્તિસુંદર-વિનયસુંદર લિ. સુરતિ બિંદરે સં. ૧૭૩૦ વષે. પ.સં.૧૪-૧૩, ખેડા ભં. દા.૬ નં.૪૮. (૩) ૫.૪.૨૫થી ૫૮, તેમાં પ્રક્ર ૨૫થી ૨૯, જૂની પ્રત, ખેડા ભં. દા.૭ નં ૬૮. (પછી આ કવિ કૃત ચિત્રભૂતિ તથા સનત્કુમાર ચે. છે.) (૪) સં.૧૭૪૯ ઉ.વ.૭ ભોમે ડભોઈ. પ.સં.૯, અભય. પિ.૧૨ નં.૧૨૦. (૫) સં.૧૭૫૦ જે.શર પં. ગુણવિજય-હર્ષવિજય-માનવિજય-વિમલવિજય ને રૂપવિજય લિ. પ.સં.૧૧-૧૫, જેનાનંદ નં.૩૩૨૭. (૬) ૫.સં.૧૨-૧૭, સીમંધર. દા.૨૨ નં.૨૩. (૭) સં.૧૭૬૬ પ્ર.શુ.૧૧ પરી હર્ષચંદ પઠનાર્થ. પ.સં.૧૩-૧૩, હા.ભં. દાં.૮૩ નં.૧૨૦ (૮) ૧૭૮૨ કે.શુ.૧૩ સૂર પં. ઉદયવિજય–સુંદરવિજય લિ. માંકડા ગામે. ૫.સં.૧૧-૧૬, મુક્તિ. -નં.૨૪૧૭. (૯) સં.૧૭(૪)૩૪ ફા.શુ.૧૩ પં. વિદ્યાવિજય. ૫.સં.૧૦–૧૫, Page #74 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી સાનસાગર જે.એ.ઈ.મં. નં.૧૦૮૮. (૧૦) સં.૧૯૯૭ કા.શુ. રવી. પ.સં.૧૩-૧૩, ઈડર ભં. નં.૨૧૦. (૧૧) સં.૧૭૪૯ આસે વ.૭ શનિ વેલાકૂલે (વેરાવળ) લિ.ગ. રંગકુશલેન. ૫.સં.૯-૧૮, પાલણપુર ભ. દા.૪૭ નં.૧૭. (૧૨) સં.૧૭૮૦શ્રા.શુ.૧૩ સૂર્યવાસરે લિ. પ્રમાણેન ભૂઈયાત્રા મધે. ૫.સં.૮-૧૭, વિ.ને.ભ. નં.૩૨૧૬. (૧૩) પ.સં.૮-૧૯, વ.રા. (૧૪) પ.સં.૭-૨૨, હા.ભં. દા.૮૧ નં.૫૫. (૧૫) સં.૧૯૩૩ બીજા જે.વ.૨ બુધે લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મથે. ૫.સં.૧૨-૧૬, ગો.ના. (૧૬) સં.૧૭૨૮ વિ.સુ.૧૦ શુક્ર ગ. કાંતિસૌભાગ્યેન રાજનગર મળે. વિ.આ. સાણંદ. (૧૭) શ્રી વિજયપ્રભસૂરીશ્વર શિષ્ય ૫. પ્રેમવિજય તત શિ. પં. કાંતિવિજય તતશિ. પં. રાજવિજય તતશિ. પં. કૃષ્ણવિજય તતશિ. મુનિ રંગવિજય લિખિત. ૫.સં.૧૫, પ્ર.કા.ભં. (૧૮) હા.ભં. (૧૯) લીં.ભં. (૨૦) ચંભં. [આલિસ્ટમાં ભા.૨, ડિકૅટલૅગભાઈ વ.૧૯ ભા.૨, જેહાપેટા, મુપગ્રહસૂચી, લીંહસૂચી, હેઝાસૂચિ ભા.૧ (પૃ.૨૪, ૨૪૪, ૪૨૦, ૫૧૧).] પ્રકાશિતઃ ૧. પ્રકા.મુંબઈ જગદીશ્વર પ્રેસ, સં.૧૯૪૩, એલાચીકુમારને ઢાલીયેની સાથે. (શિલાછાપમાં) (૨૦૦૧) [+] સનતકો રાસ ૩૧ ઢાળ ૨.સં.૧૭૩૦ માગ.વ.૧ મંગલ ચક્રપુરી ગામમાં આદિ- દૂહા-સોરઠી. પ્રણમું પારસનાથ, વંછિતદાયક વલહે; હરખેં જેડિ હાથ, ધવલપિંગ ગેડીધણી. કહું છું કરી મહાર, એથે ચક્રી ગાવતાં; શરણાગત આધાર, સાનિધ કરજે સાહિબા. ગણધર પ્રણમી જેહ, સિદ્ધાંત મૃતદેવતા હું પણિ પ્રણમું તેહ, જિનમુખ પંકજવાસિની. કહું છું મનરે કેડિં, માણિકસાગર મુઝ ગુરૂ; જે મેં થાઈ જેડિ, સાનિધિ કરજે શિષ્યની. ચક્રીના અધિકાર, ઉત્તરાધ્યયન અઢારમેં; કસિ થકી વિસ્તાર, તે હું આણિશ તિહાં થકી. પ અંત - અચલગચ્છ ગિરૂઆ ગચછનાયક, શ્રી ગુણરત્ન સૂરિ રે; તાસ માટે પ્રભાકર સૂરિવર, શ્રી ક્ષમા મુર્ણિદે રે– શ્રીજિન Page #75 -------------------------------------------------------------------------- ________________ સાતસાગર [૬૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ સુધ લલિતસાગર તણુા શિષ્ય પ્રથમ સુખકારી રે; માØિસાગર મુનિવરૂ, મુજ ગુરૂ જ્ઞાનદાતાર રે. તે ગુરૂના સુપસાયથી, મે... ચથ ચક્રી ગાયા રે; ઋષભદેવને સંધની સાંનિધિ, સરસ સબંધ સાહાય રે. શ્રી ચક્રાપુરી ગામમાં, સંવત સત્તરસા ત્રીસે રે; મૃગશિર વિષે પડવે ભગુવાસરે, સિયાગી સુજગીસા રે. એકાવન ને સાતસે, ગ્રંથાગર્થ માના રે; કીધા પ્રત્યક્ષર ગણી, લિખયે ચિત્ત રાખી થાનેા રે. ધન્યાસિરીઈ એ ભલી, કહી એકત્રીશમી ઢાલ રે; જ્ઞાનસાગર કહું સાધુના, ગુણુ સુણતાં અમિયરસાથે રે. (૧) સં.૧૭પ૯ માગશર સુદિ ૧૦ દિને લિષિત પ`ડિત શ્રી દીપ્તિવિજય શિષ્ય શ્રી ધીરવિજયગણિ શિષ્ય થતુરવિજયગણિ શિષ્ય ચતુરવિજય શિષ્ય લાલવિજયેન લિપીકૃત. ૫.સ.૨૮-૧૬, ધેા.ભ. (ર) સ ગ્રંથાગ્રંથ ૭૫૧ લિખિતા સકલવિદ્જનસભાશૃંગારહાર સકલ પંડિત શ્રી ૧૦૮ શ્રી માનવિજય તતશિષ્ય ચરણુસેવક સલપડિતપ્રવર પંડિત શ્રી ૧૦૮ શ્રી વિમલવિજય ચરણુસેવક ૫. વીરવિજય લષિત્ત ચાંવલા મધ્યે સંવત ૧૮૦૯મા વર્ષે` કાત્તિ વદિ ૧૧ એકાદશી દિને સ`પૂર્ણ ભવેત્ વાર શુક્રો, શ્રીરસ્તુ. શિષ્ય પ, અમીવિજય, તતશિષ્ય મુ. રામવિજય મુનિ વિનાદવિજય ભાવચારિત્રિયા કેશવદાસ વાચના પિકૃત્યાઃ. પ.સ’.૧૬–૧૭, અનંત.ભ. (૩) લ.સ.૧૮૯૬, પૃ.સ.૩૧, ક્ષેા.૭૫૧, લી.ભં, દા.૪૪ ન૮. (૪) ભાં.ઇ. સન ૧૯૬૯-૭૦ ન.૧૦૯. (૫) સ’. ૧૭૯૭ શાકે ૧૬૬૨ ૫ં, દેવવિજય-દશ વિજય-ખુશાલવિજય લ. પ.સં. ૧૮–૧૮, ઈડર ભ નં.૧૬૯. (૬) ૫.૪.૨૫થી ૫૯, તેમાં ૫.૪.૪૮થી ૫૯, જૂની ને સારી પ્રત, ખેડા ભર દાઙ નં.૬૮. (તેમાં ખીન આ કુમાર તથા ચિત્રસભૂતિ રાસ છે.) (૭) ૫.સ.૨૨-૧૫, સંધ ભ. પાલણપુર દા.૪૬ નં.૩૦. [લી હુસૂચી. [પ્રકાશિતઃ ૧. પ્રા. જૈન જ્ઞાનદીપક સભા.] (૨૦૮૨) શાંખ પ્રદ્યુમ્નકુમાર રામ (૨૦૮૩) ચાવીસી [અથવા ચતુર્વિશતિ જિન સ્તવન] (૧) ગ્રંથમાન ૨૨૧ લ.સં.૧૭૬૦, પ.સં.૧૨, લી.ભં. દા.ર૩. [ડિફૅટલાગભાઇ વા.૧૯ ભા.૨, લીંહસૂચી.] Page #76 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩] જ્ઞાનસાગર (૨૦૦૪) + સ્થૂલભદ્ર નવરો (નવરસગીત) ૯ ઢાળ આમાં શૃંગાર આદિ નવે રસના વિષય સ્થૂલભદ્ર અને કેશ્યા એ વચ્ચેને પ્રસંગ લઈ સુંદર રીતે પ્રતિપાદન ક્યાં છે. કાવ્ય રસિક છે. આદિ- રાગ કેદારે – ઉધવ સાથે સંદેસડે ગોકલના વાસીએ. કરી શૃંગાર કેશ્યા કહે, નાગરના રે નંદન; મોહન ! નયણ નિહાલ રે, નાગરના રે નંદન. પ્રથમ રાગ શૃંગારમાં, ના. કેદાર કર્યો રાગ રે ના. ચાન કહે સહુ સાંભળો, ના. લહે સીલરતનમાં ભાગ રે ના. ૭ અંત – રાગ મેવાડે ધન્યાસી વિનય કરી જે રે ભવિયણ ભાવ સું – દેશી. કેશ્યા બોલે રે સાધુજી સાંભળો, તુમને જેહ વિરૂદ્ધ વિષયવિકારનાં વચન કહ્યાં ઘણું, ખામું ત્રિકરણ શુદ્ધ. ૧ કેશ્યા. રાગ મેવાડે રે મિશ્ર ધનાસરી, શાંતરસ નવમો રે સાર; ન્યાનસાગર કહે શ્રી શુલિભદ્રને દૂ જાઉ બલીહાર. ૧૦ કેશ્યા. (૧) પ.સં.૪, બીજી કૃતિઓ સાથે, સેં.લા. નં.૪૭૫૪. (૨) એક ગુટકામાં, ના.ભં. (૩) લ. ગ, જતોમ. પ.સં.પ-૧૩, મુક્તિ. નં.૨૪૩૦. (૪) પ.સં.૩-૧૫, મુક્તિ. નં.૨૩૯૮. [મુપુગૃહસૂચી.] (૨૦૮૫ ક) + અબુતીર્થ કષભ સ્ત. [અથવા આવ્યું ત્યપરિપાટી] આદિ – દેશી હઠીલા વાયરાની. અરબુદ ગઢ રળિયામ , બાર જયણ વિસ્તાર રે એ ડુંગર વારૂ, શિખરે ઘણ કરી શોભતે છે લાલ, જી હાં નંદનવન સરિખે છે લાલ, વનને કેઈન પાર રે એ ડુંગર વાર. અંત કલશ. ઈમ સંતભા અરબુદ અચલમંડન સયલ થલ છનહર જિનવરા, ત્રિજગનાયક સિદ્ધિદાયક દુરિતદેહગદુખહરા, અચલગચ૭ બુધ લલિતસાગર શીસ માણિકસાગરૂ, તસ સીસ વિના સેવક થાનસાગર ભણે ભાવભગતિ ભરૂ. (૧) અમર.ભં. પ્રકાશિતઃ ૧. જેનયુગ, સં.૧૮૮૬, વૈ.જેને અંક, પૃ.૩૫૦થી ૩૫ર. Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાગર | [] જિન ગૂજર કવિએ ૪ (૨૦૮૫ ખ) અન્ય સ્તવનેગીતે ૧. મહાવીર સ્તવન ૨. પાર્શ્વનાથ સ્તવન (૧) વિદ્યા. [સંભવતઃ ઉપરનાં બને.] ૩. સ્થૂલભદ્ર સ. (૧) પા.ભં.૩. ૪. રાજમતી ગીત ૫. વૈરાગ્ય ગીત (૧) વિદ્યા. [સંભવતઃ ઉપરનાં બને.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૭-૮૦, ૨૯૪ તથા ૩૬૪, ભા.૩ પૃ. ૧૧૨૭-૩૭. ભા.૨ પૃ.૨૯૪ પર લીં ભંની સં.૧૭૩૨ની પ્રતને સંદર્ભ આપી માણિકથસાગરને નામે પ્રશ્નાર્થ સાથે “શ્રીપાળ રાસ મૂકેલે અને એવી નેંધ કરેલી કે “આ રાસના કર્તા જ્ઞાનસાગર કે જે માણિકણસાગરના શિષ્ય હતા તે લાગે છે અને ટીપમાં ગુરુનું નામ આપ્યું લાગે છે. ખાત્રી માટે મૂળ રાસ જોવાની જરૂર છે.” માણિકથસાગરે “શ્રીપાળ રાસ રચ્યાની માહિતીને અન્ય કયાંયથી કે નથી, એટલે અહીં એ કૃતિને જ્ઞાનસાગરની જ ગણી છે. આ કવિને નામે મુકાયેલ “જ્ઞાન છત્રીસીમાં સ્પષ્ટ રીતે જ્ઞાનસમુદ્ર નામ મળે છે, તે ઉપરાંત જ્ઞાનસમુદ્ર જિનહર્ષ-ગુણરત્નશિષ્ય (જુઓ નં.૮૪૮) છે. તેથી એમને અલગ કવિ જ ગણવા જોઈએ. અહીં આ જ્ઞાનસાગરને નામેથી એ કૃતિ રદ કરી છે. નલાયનલદમયંતી ચોપાઈ ક્ષમાલાભશિ. જ્ઞાનસાગરની કતિ હોઈ અહીંથી રદ કરી છે. અહીં નોંધાયેલી હસ્તપ્રત પણ ત્યાં નોંધાયેલી મળે જ છે. મિચંદ્રાવલા પણ રવિસાગરશિષ્ય જ્ઞાનસાગર (નં.૬૦૨)ની જ કૃતિ ગણું અહીંથી રદ કરી છે. “શાંબ પ્રદ્યુમ્ન રાસ” આ કવિની કૃતિ હેવાનું અન્યત્ર ક્યાંયથી સમર્થિત થતું નથી. તેથી એ હકીકત ચકાસણીને પાત્ર છે. ૨.સં.૧૭૨૭ની “ધનાચરિત્ર” તે ૨.સં.૧૭૨૧ની “ધના અણગાર સઝાય” જ હેવાને સંભવ છે, તેથી એ કૃતિને અલગ ઉલલેખ રદ કર્યો છે. કશીક સરતચૂકથી સં.૧૭૨૧નું સં.૧૭૨૭ થયું લાગે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી મહિસાગર - ભા. ૨ પૃ.૨૬૪ પર અન્ય જ્ઞાનસાગરને નામે “વીસ” મુકાયેલી તે સંબંધિત હસ્તપ્રત ચકાસતાં આ કવિની જ કરી છે. કૃતિને ચનાસમય સં.૧૭૪૦ પહેલાં જણાવેલ તે જ્ઞાનસાગરશિષ્ય (જ્ઞાનઉદ્યોત – ઉદ્યોતસાગર)ના સમયને અનુલક્ષીને. એની અહીં હવે આવશ્યકતા રહેતી નથી. “શુકરાજ રાસનું રચના સ્થળ પાટણ જણાવેલું પરંતુ ઉદ્ધત અંતભાગમાંથી એનું સમર્થન પ્રાપ્ત થતું નથી ને પાટણની પ્રતને કારણે એમ લખાઈ ગયું હોવાને સંભવ જણાવાથી એ હકીક્તને અહીં ઉપગ કર્યો નથી. ‘શ્રીપાલ રાસ'ના અંતભાગમાં એ શેખપુરમાં રચાયાને ઉલેખ છે, પણ શ્રી દેશાઈએ એને અમદાવાદનું શેખપુર શાને આધારે કહ્યું છે તે સ્પષ્ટ થતું નથી. “ધમિલ રાસને ૨.સં.૧૭૧૫ દર્શાવવામાં આવ્યું છે પણ એમાં સંખ્યાનિર્દેશક શબ્દ ખરેખર છ છે: કુંથુ (૧૭) સંખ્યા (૯) ઘો () એકે (૧) મહાવ્રત (૫). દેશાઈએ “સંખ્યા” અને “ઘો' શબ્દને ધ્યાનમાં લીધા નથી, તેમાં કુથસંખ્યા (કુંથુનાથને સંખ્યાંક) એમ કદાચ ઘટાવી શકાય, પરંતુ “ઘો’ને કશો ખુલાસે થતા નથી.] ૮૪૨, અતિસાગર (૨૦૦૬) ખંભાત તીર્થમાળા ૨.સં.૧૭૦૧ [પ્રથમ આવૃત્તિ ભારે .પ.] ૮૪૩. સતષવિજય [સતેલી ?] (ત. વિજયદેવસૂરિશિ.) (૨૦૮૭) સીમંધર સ્ત, ૪૦ કડી .સં.૧૭૦૧ લગભગ આદિ-સુણિ સુણિ સરસતી ભગવતિ, તાહરી જગવિખ્યાત કવિજનની કરતિ વધે, તિમ તૂ કરજે માત. મંદિર સ્વામિ વિદેહમાં, બેઠાં કરે વખાણ, વંદના માહરિ તિહાં જઈ, કહો ચંદો ભાણુ. મૂઝ હિયડૂ સાંસે ભયૂ', {ણ આગળ કહ્યું વાત, જેહ માંડું ગોઠડી, તે મૂઝ ન મિલે ધાત. ગાડરિયે પ્રવાહ મો રે, ઘણું કરે તે ખાસ, પરીક્ષાવંત થોડા દૂઆ રે, મિરથાને વિસવાસ રે. ધરમીને હાંસિ કરે રે, ૫ખ્ય વિદૂણે સીદાય, Page #79 -------------------------------------------------------------------------- ________________ વિનયસાગર [$$] જૈન ગૂજ ૨ કવિએ : ૪ લેાભ ણા જગ વાપિયો રે, તિÌં સાચું નવિ થાય રે, સમાચારિ જુજુઇ રે, સહુ કહે માહરા ધર્મો ખાટુ ખરૂ કિમ જાણીઇ રે, કુણુ ભાગે ભ્રમ રે. * ઢાલ ૩ પ્રશ્નોતર પૂછે પિતા ? – એ દેશી સીમધરસ્વામિ માહરા રે તૂ. ગુરૂ તે તુ દેવ, તુઝ વિષ્ણુ અવર ન એલગૂ રે, ન કરૂ અવરની સેવ રે ઈંડાં કિણુ આવજ્યા વલિય ચતુરવિધ સધ રે સાથે લાવયા – છંદ્ધાંકણિ. સંધ કિમ કિરિયા કરે રે, ક્રિષ્ણુ પરે જ્યાઈં ધ્યાન, રે, એહુવા ભરતમાં દેશા રે. ઈંડાં. ૧૮ બહૂ ચાલ્યા વિવહાર, વ્રત પચ્ચખાણ કિમ આદરે રે, કિણિ પરે દિઈ દાન રે. ઈંડાં, ૧૭ ઈદ્ધાં ઉચિત કિત્તિ ધણું ૨, અનુક ંપા લવલેશ, અભય સુપાત્ર અલપ દૂ નિશ્ચય સરસવ જેવડા રે, અભ્યંતર વિરલા યો રે, ઝાઝા ખાદ્ય આચાર રે. ઈંડાં. ૧૯ અંત – શ્રી તપગચ્છના નાયક સૂંદર શ્રી વિજયદેવ પટાધારી રે, કીરતિ જેહની જગમાં ઝાઝી ખાલે નર ને નારી રે. શ્રી ગુરૂવયણ સુણી બ્રુદ્ધિ સારૂ, સીમધર જિન ગાયા, સતાષી કહે દેવ ગુરૂ ધર્મ પૂરવ પુજ્યે પાયે રે. (૧) ખાઈ ન કાર પડનાથ. પ.સં.૩-૧૩, ના.ભ. હેન્ગેજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૬૬).] ૪. (૧) ભાં.. સને ૧૮૯૧-૯૫ ન.૧૫૭૬, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૩૭.] ૮૪૫, આણુંદવર્ધીન (વડ ખ. મિહમાસાગરશિ.) (૨૦૮૯) + અન્તક રાસ ૨.સ.૧૭૦૨(૧૭૦૪) ૯ ૧૦ પ્રકાશિત : : ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૪ર૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૦-૨૧. કૃતિમાં નામછાપ ‘સંતાષી’ છે તેનું સતાષવિજય' ગણવું તે યોગ્ય છે કે કેમ તે વિચારણીય છે.] ૮૪૪, વિનયસાગર (અ'ચલગચ્છ) (૨૦૮૮) અનેકા નામમાલા ર.સ.૧૭૦૨(?) સતર સહિ બિડાતરે. ૩૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [39] આણુ દવ ન આદિ- ઈડર આંબા આંબલી રે દેશી. ૧ સરસતિ સામિણિ વીનવુ રે, પ્રભુમી શ્રી ઋષિરાય, સાધુશિરામણ ગુણનિલા રે, રહનક શિરતાજ. મુનીસર ગાસ્તુ' ગુણ ગ’ભીર, મેરૂ તણી પર ધીર. સુ. આંકણી. અંત – સ ંવત સતર ૧૭૦૨ ખડાત્તરઈ, વડષરતરગ વાસ, ગણિ મહિમાસાગર હિત વીનવે, આણુદ પુરે કહીયેા રાસ વિલાસ કિ (પા.) સંવત સત્તર ચાડાત્તરી વડખત્તરે ગુચ્છવાસ, ગણિ મહિમાસાગર ગુરૂ હિતકર આણુ ંદિ રે કહીએ રાસ વિલાસ ભેટિ ૨ ગુરૂરાજ, તિણિ સાધ્યા રે આપણુડાં કાજ. ભેટયો હૈ ગુરૂરાજ. ૯ (૧) સં.૧૭૪૦ વર્ષે શાકે ૧૬૦૫ પ્રવૃત્તમાને માસેાત્તમમાસ અશ્વની માસે શુક્લપક્ષે દ્વિતીયાયાં સામપુત્રે લિખિત પડિંતશ્રી જયાનંદગણિ શિ પ‘ડિત શ્રી દેવાનંદગણિ તશિષ્ય ગણિ વિનયાન દૈન શ્રી ધારાનગŕ' શ્રી સાધવી શ્રી રાજશ્રી વાચનાર્થે, પ.સ.૪-૧૩, વિધ.ભ'. (૨) સં.૧૭૫૧ વર્ષ ચૈત્ર માસે તપાગચ્છ રાજધિરાજ ભટ્ટારક શ્રી ભાવરત્નસૂરિ શિષ્ય માનરત્ન લિખિત સૂર્યપુર નગરે. પ.સં.૫, પ્રકાભ’. (૩) ૫.સ.૬, પ્રે.ર.સ. (૪) અમ. (૫) ખં.ભ`.૧, (૬) આ.ક.ભ. (૭) વિસલનગરે લિ. ૫.સં.૩-૧૫, જશ.સ. (૮) અરણીક ચેપઇ વાવરા મધ્યે મુનિ ગણેશ લિ. આર્યા લાદે પઠના .... અભય. પે.૧૩ નં.૧૩૯. (૯) સ.૧૭૫૭ ભા.વ.૯ ૫. દ્વીપવિજયગણિ મુનિ દેવવિજય લિ. ધનેરા ગ્રામ. ૫.સ.૫-૧૨, જી. સ. [આલિસ્ટઇ ભા.૨, જૈડાપ્રેાસ્ટા, મુપુગૃહસૂચી, લી’હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૩૫).] પ્રકાશિત ઃ ૧. સ.મા.(ભી.) પૃ.૩૦૧. [ર. જૈન સઝાય સૌંગ્રહ (સારાભાઈ નવામ) તથા અન્યત્ર.] - (૨૦૯૦) + ચાવીશી અથવા ૨૪ જિનગીત ભાસ ર.સં.૧૭૧૨ આઢિ – ઋષભદેવ જિન ગીત – શ્રી જિનવાણી મયા કરઉ એ દેશી. આદિ જિષ્ણુંઃ મયા ક, લાગ્યા તુમ્ડ શું નેહા રે દિનરયણી દિલમે વસે, જયુ. ચાતકયિત્ત મેહા રે મિલ જાઉં વાત સુણેા મેરી. ૧ આંકણી * Page #81 -------------------------------------------------------------------------- ________________ વિસલરન અત – [$<] જૈત ગુજરૃર કવિઓ :૪ મરૂદેવાકે લાલના, મૂતિ નવલ સુહાની રે, આન ધન કે પ્રભુ હમને તુમ્હારી આસા રે. વીરજિન ગીત – સીમંધર કરા મયા – દેશી. તું મન માન્યા ૨ થીજી, ત્રિસલાનંદન દેવ + આદિત કુલગિર ચંદ્રમા, સંવત ખતર વાણુ, ચઉવીશે જિન વીનવ્યા, આતમહિત મન આણુ. તું. જિન વધમાન મયા કરા, યીશમા જિનરાય, મહિમાસાગર વીનતી, અણુદેવન ગુણુ ગાય. તું. (૧) સંવત ૧૭૪૯ વર્ષે ભાદ્રા વદિ ૧૦ દિના સુરતિ મિ ંદરે મુનિ આણું વિજય લખત.... જૈ.એ.ઈં.ભ, (તી માલામાં) (ર) પાસ, ૧૧-૧૨, ૫.ક્ર.૯થી ૧૦, મેામેાસાગર ઉ. પાટણુ દા.૭ ન`,૩૫, (૩) લા ભ, ન.૩૭૪. (૪) સં.૧૭પ૯ ફા.સ.૧૧ યાતસાગરેણુ લિ. પ.સં.૩, પ્ર.કા.ભ. વડે. ન.૧૭૩, (૫) સં.૧૭૭૦ મે.વ.૭ ૫'ડિત દૈવયદ્રેશુ લિ. સુશ્રાવિકા ભાઇ જેમાં વાચનાથ. પ.સ`.૭, અભય. ન.૨૬૧૪. (૬) સં.૧૭૨૯ ચૈ.સુ.૧૧ ભૌમ લિ. પ.સં.-૧૨, જશ.સ. (૭) જિનવિજય પદ્મનાથ ગ. "વિજય લ. સ.૧૭૩૫ માહા ૧.૯. પૃ.સં.પ, પ્ર.કા.ભં ન’.૩૪૫. (૮) સ’૧૭૪૨, ૫.સ.૩, લી.ભ. ન.૨૨૫૬, (૯) પુ.સ.૪૧૪, હારભં દાટર નં.૧૨૮. (૧૦) ૧.સ.૫-૧૪, હા,ભ'. દા.૮૨ નં.૧૪૦, [મુપુત્રૂ સૂચી, લીચી, લેનૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૦૨, ૫૨૦).] [પ્રકાશિત ઃ ૧. ચાવીશી વીશી સંગ્રહ. ૨. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] [પ્રથમ આવૃત્તિ. ભા.ર પૃ.૧૨૪-૨૫ તથા ૧૪૯, ભા.૩ પૃ.૫૩૪, ૧૧૮૦ તથા ૧૪૯૧-૯૨, અન્નક રાસ'ના કર્તા આણું' અને ચાવીશી'ના કર્તા આણુ વધત પહેલાં જુદા મૂકેલા તે પછીથી એક હાવાની સંભાવના કરી છે. વસ્તુતઃ આ એક જ કવિ છે, * ભા.૩ પૃ.૫૩૪ પર આ પૂર્વે આવેલા (ન,૧૮૪) આણુંદના ૨૪ જિન સ્ત.'ના આદિભાગ આપેલા તે પછીથી આ આણુ વતની ચેાવીસી'ના ઋષભ જિત સ્ત.'તે જ ભાગ ઢાવાનું પ્રતીત થતાં એ મુજબની નાંધ કરી હતી.] ૮૪૬, વિમલરત્ન (વિમલકીતિ અને વિજયકીતિશિ.) (૨૦૯૧) વીર ચિરત્ર માલા, ર.સ.૧૭૦૨ પે.શુ.૧૦ સત્યનગરે 3 Page #82 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] માનવિજય (૧) ગ્રં.૫પર સં. બાણંદુ મુનિ શશિ (૧૭૧૫) પ્રતિ વર્ષ વૈશાખ માસે કૃષ્ણ પક્ષે ભગુવાસરે દ્વાદશી કર્મવાટયાં કટાલીયા ગ્રામ મધે લિ. પં. જ્ઞાનનિધાનગણિ લિ. શિ. લાલકુશલ મુનિ માણિકવદ્ધને મુનિ પડાય. પ.સં.૧૦, ગુટક, અભય. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૨.]. ૮૪૭. માનવિજય (ત. વિજયસિંહસૂરિ-જયવિજયશિ.) આ કવિની છઠા કર્મગ્રંથની વૃત્તિની લિખિત પ્રત નં.૫૦ ડે, અ. ભાવનગરમાં છે. તેમણે સંસ્કૃતમાં “ધમ પરીક્ષા ગ્રંથ વિજયપ્રભસૂરિરાજ્ય પિતાના શિ. દેવવિજય માટે રચેલ છે. (પ્ર.કા.ભં. નં.૯૬) (૨૦૦૨) શ્રીપાલ રાસ ૨.સં.૧૭૦૨(૪) આ શુ.૧૦ સોમ પીલવણમાં આદિ– શ્રી આદીસર જિન તણું, પ્રણમું પાયારવિંદ આદિધરમ જેણઈ ભાભીલ, ભવિજન-કમલદિણંદ. પંચમ ચક્રિ પદ ધરણ, સેલમ જિનદેવ ત્રિભુવન-શાંતિકરણ વિભ, શાંતિ જપે નિતમે. યાદવકુલઉદયાચલઈ, દિનમણિ પ્રગટયો જેહ રાજુલવલલભ શીલધર, નેમિ નમું ગુણગેહ. પ્રગટ પ્રભાવ પ્રભાધરૂ, પાસ જિર્ણોદ દયાલ નામ જપતાં જેહનું, લહિએ મંગલમાલ. વર્તમાન તીરથધણી, વમાન ધરું ધ્યાન, વદ્ધમાન સુખસંપદા, વાધઈ મનિ ધયે માન. જિનવાણી પ્રણમી મુદા, ગુરૂનઈ કરી પ્રણામ, સિદ્ધચક્ર મહિમા થણ, ભાવ ધરી અભિરામ. કાલ અનાર્દિ સાસતિ, નવપદ નવનિધિ કાર, ગુણ અનંત જ્ઞાની ભણ્યા, કહું નિજમતિ વિસ્તારિ. ૭ ઢાલ. આજ સખિ મુઝ આંગણુઈ, સુરતરૂ ફલિયે સાર એ દેશી. તીહાં ચવી નરભવ લહિ, ભવનુ મઈ સિવસુખસાર, તે સુણિ વાંદિ વલ્ય, શ્રી સાધુજી રે તિહાથી કરઈ વિહાર, જપિયે ભવિ શ્રી નવપદ સાર તે તુઠો રે માનવિજય દાતાર. તે ગુણતાં રે હુયે હરષ અપાર મુઝ નિત્યનિત્ય રે હે મંગલકાર.૩ અંત - Page #83 -------------------------------------------------------------------------- ________________ સાતવિજય [૭૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ યુગ ગગત સુની શશી વરસની, આસા સુદિ દશમી શિવાર, રચ્યા રાસ શ્રી ચદ્રપ્રભ પસાઉલઇ રે, પીલવણુ મઝારિ, જપેા. ૮ તપગનાયક જગગુરૂ, શ્રી હીરવિજયસૂરીદ અકબર જેઈ પ્રતિબેાધિયા, જિનસાસન રે જયકાર મુણિંદ. ૯ પટિ સવાઈ શ્રી વિજયસેનસૂરિ, વાદિંવૃ દુગજમદ-સી હ, તસુ પટિ શ્રી વિજયદેવસૂરિ, સંપ્રતિ વિચરઇ રે પ્રભુ અકલ અખીહ. જા. ૧૦ આચારિજશ્રી વિજયસિંહસૂરિ, સકલસૂરિસિરદાર સુધ જયવિજય સિસઈ રચ્યા, માતવિજય” રે લ્લો સુજસ અપાર. જપેા. ૧૧ મેરૂ રવિ સિ સાગરા, તિહા લગઇ થિર એડ રાસ, સહુ સંધ સદાએ વાંચયા, પહુચઇ નિતુનિતુ રે માહરા મન તણી આસ. જા. ૧૨ (૧) શ્રી માલવદેસે સાહપુર સ૧૭૧૫ વર્ષ વૈશાખ સુદિ ૭ જીધે. સચિત્ર પ્રતિ, ૫.સ.૩૧-૧૬, સેં.લા. નં.૧૧૭૧. [આલિસ્ટઇ ભા.૨.] (૨૦૯૩) નવતત્ત્વના રાસ ર.સ.૧૭૧૮ વૈ.શુ.૧૦ ભાપાઉરમાં આદિ – પ્રણમું જિન ચઉવીસમા, મહાવીર શુભનાંમ - જસુ પ્રસાદિ સદા લઈ, વાંછા સુરતરૂ તામ. જિનઆગમ અનેક નય, કહે કુણુ પામે પાર સારઃ શ્રીગુરૂ સહાયથી, કરિસ્યું કંપિ વિચાર. શ્રી સમકિત થિરતા ભાણ, તત્ત્વ તે વસ્તુ સરૂપ દૈવ અરિહંત ગુરૂ સાધુવર, ધરમ તે યા સરૂપ. ઢાલ ૧૫મી રાગ ધન્યાસી. નયરી ત્રંબાવતી સાહઇ એ દેશી. શ્રી વિજયદેવસૂરિ રાયા, તપતેજ દીપતિ કાયા તસુ પટ ઉદયા એ ભાણ, શ્રી વિજયપ્રભસૂરિ સુજાણુ. તપગચ્છતિલક વિરાજઈ, દેખી કુમતિમદ ભાજઈ એહવા શ્રી વિજયપ્રલસૂરી, પુરવ પુન્ય અંકુરી. શ્રી હીર શીસ સુજાણી, ગણુ કીકા ગુણખાણી તસુ સીસ પડતરાયા, બુધ જયવિજય સવાયા. માંતવિજય તસુ સીસ, કીધા રાસ વિસેસ અંત - 3 * ૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ [૭૧] નિજ પર વાંચવા કાજિ, વરણુવી નવતત્ત્વ રાજિ. ગણિ દેવવિજય તણુઈ હરષઈ, ધેા વાંચવા પરષી સંવત સતર અઢાર”, વૈશાખ શુદિ દશમી સાર. શ્રી શાંતીસર સુપસાય, પુર ભેપાઉરમાંહિ ઊણુ અધિક કહું જેહ, મિચ્છા દુડ તેહ. (૧) વડાદરા મધ્યે લ. પુ.સં.૧૦-૧૪, વિજાપુર ના.મં. નં.૬૨૨. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧ર૮-૩૦, ભા.૩ પૃ. ૧૧૮૩-૮૪.] ૮૪૮. જ્ઞાનસમુદ્ર (નિહુસૂરિ–વા. ગુણરત્નશિ.) (૨૦૯૪) જ્ઞાન છત્રીશી ૨.સ.૧૭૦૩ આદિ – અઢારમી સદી જ્ઞાનસમુદ્ર દુહા. જિનવર દેવ ન જાણીએ, સેવ્યા નહી સુસાધ, ભગવંત ધર્મ ન ભેદિ, ઇમ ભત્ર મિયઉ અગાધ. અંત – સંવત સતર તિડાત્તર સમ્, શ્રી જીનહુષ્ટ સૂરીસેાજી; વાચક શ્રી ગુણુરતન વખાણી†, ન્યાનસમ્રુદ્ધ નિજ સિસેાજી. સ.૩૫ કીધી એહુ છત્રીસી કારણે, શ્રાવક સમકિત ધારાજી; સુવિહિત આગ્રહ ચાથ સાહ રે, દેસી વંશ ઉદારાજી. સ. ૩૬ (૧) આસાજી પઠનાથ. ૫.સ.૨, અમરલ. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૭૯. ત્યાં આ કવિ તે જ્ઞાનસાગર (નં. ૮૪૧) હાવાના સાઁભવ દર્શાવવામાં આવેલે અને ગુરુપરંપરામાં થોડા ફેરફાર હેાવાનું કારણ કંઈ જૂજ હાવું ઘટે” એમ કહેવામાં આવેલું વસ્તુતઃ અહીં કવિનામ જ્ઞાનસાગર નહી. પણ જ્ઞાનસમુદ્ર છે ને ગુરુપર પરા એટલી જુદી છે કે આ કવિ ઉક્ત જ્ઞાનસાગરથી જુદા છે એમ જ માનવું જોઈએ.] ૮૪૯. રાજ' (ખ. કીર્તિ રત્નસૂરિદુષ*વિશાલ-ઢુ ધમ –સાધુમ'દિર-વિમલર'ગ-લબ્ધિકલ્લોલ-લલિતકીતિ શિ.) જુએ સુમતિરંગ. [હવે પછી સં.૧૭૨૦ના ક્રમમાં.] (૨૯૫) ચાવચ્ચા શુસેલગ ચાપાઈ ૨૫ ઢાળ ૨.સં.૧૭૦૩ માગ. અંત - સંવત સતરઇ સે વરસે ત્રšાત્તરઇજી વીકાનેર મઝારિ, - માટે સંઘ સદા શ્રી બીકાનેરનેાજી જીવદયાપ્રતિપાલ ૫ ર સુ.૧૩ સેમ બિકાનેરમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ રાજા [૭૨] જૈન ગૂર્જર કવિએ : ૪ હિત જાણી મમ્ર તેહ તણું કરી આગ્રહઈજી ચોપઈ કરીય રસાલ. ગિરૂવાશ્રી ખરતરછનાયક દીપતાજી શ્રી જિનરતન સૂરીસ તેહનઈ વારઈ આગમ અનુસારઇ રચીજી ઢાલ કરે પચવીશ. સષવાલમડન આરિજ ભલેાજી કીરતિતન સુરીશ, ચરણકમલ સેવઇ નિતુ તેહનાજી પૂરઈ મનહુ જગીસ. જેહની સાષા જિમ પાલ્લવીજી, સીસ સકલ સુવિસાલ સાહઈ તસુ પાર્ટી મુનિવર ચઢતી કલાજી, વાચક વિશાલ. હે ધમ વાચક તસુ પાટૈ જાણીયઈજી, સાધુમ દિર ગુણવંત, કિરિયા ઉત્કૃષ્ટિ જિષ્ણુ સુધી આદરીજી વાચક અતિશયન્નત. વિમલર ગ તણી રહણી અતિ આકરીજી, તસુ પાટૈ સુવિશેષ સાધુશિરામણિ વિનયકલા ગુણુ આગલા, સ સરાહૈ જિ. તેને પાટ વાચક લખધિકલ્લાલજી ૨ સેવકનઇ સુષદાય, કરિ અણુસણુ આરાધન સુરપદવી લહીજી નામઇ નવિધિ થાય, તસુ પાટે પાઠક મેટા સારા હીયઇજી લલ્લિતકીરતિ પરધાન આગમ અર્થ વિચાર સકલ કલા છÌ ભલાજી, દિદિન ચઢતે વાન તેહ તણું સુપસાયૈ રાજહર્ષ કહુઇજી મુનિવરનાં ગુણુગાન, ભણતાં સુષુતાં સાંભલતાં સુષ ઉપઐજી પામીઐ બહુમાન. જેહના ભાઈ પુણ્યહરષ વિદ્યાનિલેાજી સહુ જાણું સંસાર તેહની સાંનિધિ હિરિ કીધી ચૌપાઈજી, રાજહષ સુષકાર. (૧) સંવત્ ૧૭૪૩ પ્રમિત વૈશાખ઼ માસે ૧૨ તિથૌ ૫. શ્રી. સમયમાણિકયગણિભિવ્યું લેખિ. ઈડર ખાઈને ભ. (૨) ૫દાનચંદ્ર લિ. ૫.સ.૧૦, મહિમા. પેા.૩૭, [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૬૦૬),] (૨૦૯૬) અ`નક ચેપાઈ ૨.સ.૧૭૩૨ મહા શુ.૧૫ ગુરુ દંતવાસપુરમાં આદિ દૂહા શ્રી લવધિ પ્રણમું સદા, પરતિખ પારસનાથ સુખદાઈક સાચા ધણી, સદ્ ાલે સસમાય. ગૌતમાદિ ગણધર નમી, પ્રણમી શ્રી ગુરૂપાય રહન્નક અણુગારના, ગુણુ કહિસ્સું ચિત લાય. પડતા આયા જગતમૈ, માંણુસ માહે ચૂક પડિ પાથે ચેતે નહી, માંગુસ નહી તે ચૂક. સરસ કથા સબધ છે, સાંભલિયેા મન રાખિ ૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ રાજહષ અઢારમી સદી [૭૩] ભંગી ચાવી કહી, સૂત્ર માંહે છે સાખિ. વય સાચો કા કૃત, શ્રુત સાચે વય નાંહિ એ દઉં જિર્મ નહી, રહે નિશ્રા ગણ માંહિ. શ્રુત વચ કરિ પૂરણ જિકે, ઈકલે વિચરે સેઇ. સુત હું પિણ વય નહી, તે પાંતરી જોઈ. કિણ દેસે કિણ સહિર, એહ થયે મુનિરાય સાંજલિ ભવીયમ તુહે, ચિત રાખી ઈક ઠાય. અંત – અરહના રિષિ વદીયે એ, લઘુવય ચારિત પાત, કઠિન કિરિયા કરી એ, કંચન કેમલ ગાત. સદા સુખ સંપૂજે એ, ધરતા મુનિવર ધ્યાન, સરગ સુખ ભોગવે એ, પૂરવ પુણ્ય પ્રમાણ. અવર વિદેહે સીજચ્ચે એ, લહિ માનવઅવતાર, સંયમસિરિ આદરી એ, કરિયે ભવને પાર.. આગમ ઉત્તરાધ્યયનના, ટીકા છે પરબધ, કથા થી કહિ એ, બીય અજાણુ સંબંધ. તિહાં થકી ઉદ્ધયે એ, સત્તર મેં બત્તીસ, માહ સુદિ પૂનમે એ, ગુરૂ પુષ એહ જગીસ. દંતવાસપુર સુ દીપતો એ, જિહાં ચિંતામણુ પાસ, સૂધે મન સેવતા એ, અવિચલ લીલવિલાસ. જિનચંદ સુરીસરૂ એ, શ્રી ખરતર ગછરાજ, વિજયરાજ રચી એ, સફલ દિહાડે આજ. વાચક લધિકલેલજી એ, લલિતકીરતિ ઉવઝાય, પસાય લહિ કરી એ, રાજહરણ ગુણ ગાય, સાધુ તણું ગુણ ગાવતાં એ, રસના હોય પવિત્ર, વંછિત સુખ પામીયે એ, ચા એહ, ચરિત્ર. (૧) પ.સં.૮-૧૬, અનંત ભં. ૨. (૨) પ.સં.૮, ક્ષમા. (૨૦૦૭) [+] નેમિ ફાગ ૩૦ કડી આદિ હાલ ફાગરી ભોગી રે મન ભાવ રે, આ માસ વસંત રે નરનારી બહુ પ્રેમ નું, કેલિ કરે ગુણવતે રે ફાગ રમેં મિલી યાદવા Page #87 -------------------------------------------------------------------------- ________________ દિવિજય [૭૪] જે ગૂર્જર કવિએ અત- સમુદ્રવિજ્યસુત નેમજી, જીવ સકલ પ્રતિપાલ રાજહરષા બહુ ભાવ સું, ગાયો ફાગ ૨સાલો રે. ૩૦ ફા. (૧) પ.સં.૧૨, સ્તવનસંગ્રહની અંતર્ગત, અનંત ભં.૨. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૯૪).] [પ્રકાશિતઃ ૧ જૈન સત્યપ્રકાશ વ.૧૪ અં.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૨૫-૨૬, ભા.૩ પૃ. ૧૧૮૧-૮૨. “નેમિ ફાગ'માં ગુરુપરંપરા નથી, તેથી તે આ જ રાજહર્ષની કૃતિ હેવાનું નિશ્ચિત ન કહેવાય.] ૮૫૦. ઋદ્ધિવિજય વા. (ત. વિયાણંદસૂરિ-વિજયરાજસૂરિશિ) (૨૦૦૮) વરદત્ત ગુણમંજરી રાસ ૨.સં.૧૭૦૩ ફા.શુ.૩ ગુરૂ ખંભાતમાં આદિ- ભટ્ટારકશ્રી ૫ શ્રી વિજયાણું દસૂરી ગુરૂભ્યો નમઃ દુહા શાસનનાયક વીરજી, પ્રણમી તેહના પાય લખધવંત ગૌતમ નમું, નામઈ નવનિધિ થાય. સરસતિ ! મતિ ઘો નિરમલી, કવિજન કરી માય રાસ રચું રલીયામણું, પામી તુડ પસાય. કાર્તિક શુદિ પાંચિમ તણે, સવઈ મહિમા સાર એકમનાં સહુ સાંભળે, કાંસ્યું તે વિચાર. સવિ તુહે જ્ઞાન આરાધો, રખે વિરોધે આરાધ્ય સુખ પામીઈ, વિરાધ્યઈ દુખ હેય. વરદત્ત અને ગુણમંજરી, તેહને કહું પ્રબંધ જ્ઞાન વિરાધઈ દુખ લહ્યું, સુણ સરસ સંબંધ. અત - તાન ભણે મન શુદ્ધ કરી, જિમ તુમ પ્રજ્ઞા વધે ખરી, ધન વરદત ને ગુણમંજરી, જ્ઞાન આરાધી મુગતિ જ વરી. ૩૨, શશિ રૂષિ ભુવન સંવછર સાર, ફાગણ સુદિ તૃતીયા ગુરૂવાર, ચંબાવતીમાં રચીએ રાસ, ગુરૂ આદેશ રહી ચોમાસ. ૩૩. સાર પાટિ જેસિંગ કહ્યા, વિજયસેન સવાઈ થયા, શ્રી વિજયસેન પાટિ ગણુધરૂ, શ્રી વિજયતિલકસૂરિ મુનિવરૂ. ૪૪ તસ પટિ ઉદયે અવિચલ ભાણ, શ્રી વિજયાણંદસૂરિ યુગહ પ્રધાન,. ગાયમ સાયમ સરિખે યતિ, આણંદજી મોટે ગચ્છપતિ. ૩૫. દીસે જસ દોલત દીપતી, જગ કરતિ બેલે સહુ છતી, Page #88 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] જયસેમ રાયરાણુ અણુમે ભૂપતિ, જેમાં દોષ ન દીસે રતિ. ૩૬ શ્રી વિજયાણંદસૂરિ આધારિ, કહે ઋદ્ધિ કર જોડી નિરધાર, શ્રી વિજયાણંદસૂરિ પાટિ ભણું, શ્રી વિજયરાજસૂરિ દીપે ઘણું. ૩૭ તે સદ્ગુરૂને લહિ પસાય, ઋદ્ધિવિજ્ય વાચક ગુણગાય, જિહાં લગે તારા અવિચલ શશિ સાર, તિહાં લગે રાસ રહે નિરધાર. ૩૮ (૧) ઇતિ વરદત્ત ગુણમંજરી રાસ સંપૂર્ણ ઉપાધ્યાયશ્રી ૫ શ્રી ઋદ્ધિવિજયગણિના કૃતઃ શિષ્ય ગણિ ચંદ્રવિજયેન લિખિતં. પ.સં.૨૦૧૨, અનંત ભં.૨ (કવિના સમયની તેના શિષ્યથી લખાયેલી). (૨૦૦૯) રોહિણું રાસ ૨.સં.૧૭૧૬ સંવત શશિ ષ ઇન્દુકલાઈ (૧) ચં.ભં. [હજૈતાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪). [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૨૩, ભા.૩ પૃ.૧૧૩૭-૩૯, “રોહિણી રાસ વિજયપ્રભશિ. અદ્ધિવિજય (જુઓ સં.૧૭૫૪ના ક્રમમાં)ને નામે. મુકાયેલે અને એના રચના સંવતદર્શક શબ્દ “શશિ ઋષઈ હકલાઈ” એમ આપી ૨.સં.૧૭૭૨ દર્શાવેલ. હજૈજ્ઞાસૂચિની હસ્તપ્રત ચકાસતાં રચનાસંવતદર્શક શબ્દ ઉપર મુજબના સ્પષ્ટ મળતાં ને કવિ વિજયાણંદવિજયરાજશિષ્ય જ હેઈ ર.સં.૧૭૧૬ નિશ્ચિત થાય છે.] ૮૫૧, જયસેમ (ત. જશામશિ) વિજયદેવસૂરિ આચાર્યપદ ૧૬૫૮ પાટણ, ભટ્ટારકાદ ૧૬૭૧ અને સ્વ. ૧૭૧૩ ઉનામાં. કવિની ગુરુપરંપરા તપગચ્છની ૫૬મી પાટે થયેલા આનંદવિમલસૂરિથી છે અને આ પ્રમાણે કેઃ આનંદવિમલસૂરિ– તેમના સમનિર્મળ ઉપાધ્યાય – તેમના પાઠક હર્ષસેમ – તેમના વશરામ અને તેમના આપણું કવિ જયસમ કે જેમના ઉક્ત બાલાવબંધની પ્રથમ પ્રતિ તેમના જ શિષ્ય કલ્યાણમે લખી હતી. આ જયસમ આદિ પંડિતમંડલી પ્રસિદ્ધ થશેવિજયજીના અદેષ ચરણ સેવતી હતી. (૩૦૦૦) [+] બારભાવનાની ૧૨ સ. અથવા ભાવનાવેલી સ ૧૩ કાળ ૨.સં.૧૭૦૩ શુચિ માસ સુદ ૧૩ મંગળવારે જેસલમેરમાં આદિ– પાસ જિનેસરાય નમી, સદગુરૂને આધાર, Page #89 -------------------------------------------------------------------------- ________________ જયસોમ [૬] જૈન ગૂર્જર કવિઓઃ ભવિયજનને હિત ભણી, ભણશું ભાવના બાર. પ્રથમ અનિત્ય અશરણપણું, એહ સંસાર વિચાર, એકલપણું અન્યત્વ તિમ, અશુચિ આશ્રવ ભાર. સંવર નિર્જર ભાવના, લેકસરૂપ સુબોધિ, દુલહભાવન જિનધરમ, એણું પર્વે કરછઉ સેધિ. રસફૂપી રસધિ, લેહ થકી હેય હેમ, છ ઈણ ભાવન શુદ્ધ હુયે, પરમરૂપ લહે તેમ. ભાવ વિના દાનાદિકા, જાણે અલૂણું ધાન, ભાવ રસાંગ મળ્યા થકી, ત્રટે કરમ નિદાન. અત – દોહા. તપગપતિ વિજયદેવગુરૂ, વિજયસિહ મુનિરાય, શુદ્ધધર્માદાયક સદા, પ્રણમે એહના પાય. ઢાલ ૧૩ રાગ ધન્યાશ્રી. તુમે ભાવો રે, ભવિ ઇણ પરે ભાવના ભાવે, તન મન વયણ ધર્મલય લા, જિમ સુખસંપદ પાવે રે. ભ. ૧ લલનાલોચન ચિત ન ડોલા, ધન કારણ કાંઈ ધા, પ્રભુ શું તારતાર મિલાવો, જે હેય શિવપુર જાવો રે. કાંઈ ગર્ભાવાસ ન આવો રે. ભ. ૨ જબૂની પેરે જીવ જગાવે, વિષય થકી વિરમા એ હિતશિખામણ અમારી માની, જગ જસપડ વજવે રે, ભ.૩ શ્રી જશામ વિબુધ વૈરાગી, જસુ જસ ચિહુ ખંડ ચાલે, તાસ શિષ્ય કહે ભાવના ભણતાં, ઘરઘર હૈયે વધાવે રે. ભ ૪ દોહા. ભેજન નભ ગુણ વરસ શુચિ, સિત તેરસ કુંજવાર, ભગતહેતુ ભાવના ભણું, જેસલમેર મઝાર, ભ. ૫ (૧) સં.૧૭૪૦ વર્ષે કાર્તિક માસે કૃષ્ણપક્ષે અષ્ટમી તિથૌ લષીત. પ.સં.૭–૧૨, પ્રકા ભં. નં.૪૪૯. (૨) સં.૧૭૩૧ વૈશુ.૩ લિ. મુનિ કલ્યાણસેમેન. પ.સં.૪-૧૭, વિજાપુર જ્ઞા.ભં. (૩) પં. મુનિસમગણિ, મુનિ કેસરોમ લિ. ૫.સં.૬-૧૪, ડે.ભં. દા.૪૭ નં.૩૧. (૪) સં.૧૭૬૯ પ્રા.વ.૧૩ સોમ શ્રાવિકા ગેલાં માત કુંવર પડનાર્થ લિ. રાજનગર મળે. પ.સં.૭, નાહટા.સં. (૫) પ.સં.૮, અભય. પિ.૧૭. (૬) સં. ૧૭૭૩ વ. Page #90 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] જ્યોમ શુ.૪ લિ. ૫.સં.૭–૧૧, મો. મો. સાગર ઉ. પાટણ દા.૭ નં.૩૪. (૭) સં.૧૮૨૪ શાકે ૧૬૮૯ ક.૨ સૂર્યવાસરે ભાવનગરે પં. વિદ્યાકુશલ શિ. રત્નકુશલ ભ્રાતા પ્રસિદ્ધકુશલ લિ. ૫.સં.૧૬, ચોપડી આકારે, ગુટક, વિરમ.સંધાભ. (૮) સં.૧૮૬૪ પં. ધર્મ...લ. પ.સં.૬-૧૩, જશ.સં. નં. ૧૬૦. (૯) સં.૧૮૭૬ કાવદ ૩ રવિ ભુજ.પ.સં.૬–૧૪, તિલક, ભં.પિ.૧૧. (૧૦) પ.સં.૧૦, મહિમા. પિ.૮૬. [જૈહાપ્રાસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી (જસમને નામે), જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૮, ૧૫૪, ૨૪૧, ૨૫૦, ૨૮૬, ૩૨૬, ૩૯૮, ૪૧૦, ૪૩૨, ૪૪૨, ૪૮૫, ૪૯૨, ૫૦૨, ૫૧૪, ૫૪૪, ૫૪૭, ૬૨૪ – જસસમ તથા સોમજસને નામે પણ).] પ્રકાશિત ઃ ૧. સઝાય પદસંગ્રહ પૃ.૯૭–૧૧૪. [૨. મોટું સઝાયમાલા સંગ્રહ, જૈન સઝાયમાળા ભા.૧ (બાલાભાઈ) તથા અન્યત્ર.] (૩૦૦૧) ૧૪ ગુણઠાણુ સ્ત. અથવા સ્વાધ્યાય ૬૧ કડી ૨.સં.૧૭૧૬ આદિ રાગ સિંધૂ ચંદ્રકલા નિર્મલ સુહઝીણી, આરાહુ અરિહં ગુણખાણું, ચઉદસ ગુણઠાણું સહનાણી, આણી તેહ નમું સુઅનાણી. ૧ અંત – તપગપતિ વિજયદેવ મુનીસર કવિ જસસોમ ગુણ વરિઆ રે. તાસ સીસ જયસેમ નમઈ તરુ જે સમરસ ગુણ ભરિઆ રે. તિ. (૧) લિ. પ્રથમાશે સં.૧૭૧૬ વર્ષે પંડિતશ્રી જયસમગણિ શિષ્ય મુનિ કયાણસેમેન લિ. આગરા નગરે. પ.સં.૫-૨-૫૮, ખેડા ભર. (૨) પ.સં.૩–૧૫, યંત્ર સહિત, હાર્ભિ. દા.૮૩ નં.૧૫૨. (૩) લ. મુનિ જસવિજય. પાદરા ભં. નં.૫૬. (૪) લિ. પં.સદાસાગરગણિ ભિ. સં.૧૮૦૪ ચૈત્ર વદિ ૧૧ દિને શ્રી અજમેર મળે. વિવેકવિજય ભં. ઉદયપુર. (૫) યંત્ર સહિત પ્રત, પ્રકા.ભં. જૈિડા સ્ટા.] (૩૦૦૨થી ૩૦૦૭) + છ કર્મગ્રંથ પર બાલા, કવિપાક ખાલા, (૧) ૫.સં૫૭, લી.ભં. દા.૧૯, નં.૫. [મુપુન્હસૂચી (જસએમને નામે), હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૦૯, ૨૧૭-જસમને નામે પણ).] કસ્તવ બાલા, (૨) લ.સ.૧૮૦૨, ૫.સં.૩૦, લીં.ભું. દા.૧૯. નં. ૬. [મુપુન્હસૂચી (જસમને નામે).] બંધસ્વામિત્વ (ત્રીજા) કર્મગ્રંથ બાલા. Page #91 -------------------------------------------------------------------------- ________________ ન્સ ઘસાય અ’ત - બધસ્વામિત્વેસ્મિન્ ટમાથ`લિખનાદ્ યજિતં સુકૃતં તેનસ્તુ કમ્મ બધા નિધિકારી ભવ્યસ`દાહઃ તૃતીય જ્ઞાનશુઢ્ઢાનાનુષ્ઠાનાપ્તિકૃત્યે કૃતિન એતત્ તૃતીયગ્ર થાર્થાત્ ચશમ્સે મમુખાત શૃણુ. અષ્ટાદ્દેશક દ્વાદશ ધન અલિખત્ સ્વકર્દૂલેખા લિખે સ્વકર્દૂલેખા જયસામ સુધીરિમામુક્તિ, [9] જૈન ગૂજર કવિએ : ૪ ૩ (૧) પતિ બ ંધસ્વામિત્વ ટઞાઃ સંપૂર્ણ સં.૧૮૭૩ ફા.શુદ્ધિ ૩ તૃતીય પદાયાં તિથૌ વાર જીવૌ શ્રી સૂરત મિંદરે લિ. પ.સં.૩૧, મ.,વિ, ન’.૫૪ ૪. (૨) ૨.૭૪૫, પસ’.૧૩, પા.ભ. [મુપુગૃહસૂચી (જસસામને નામે), હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૦૬, ૨૦૯ - જસસેમને નામે).] પચમ ક ગ્રંથ માલા, (૧) લ.સ’.૧૮૩૪, ગ્રૂ.૪૫૯૧, ૫.સ.૯૧, પ્ર.કા.ભ`. દા,૫૬ નં.૫૦૮. [મુપુગૃહસૂચી (પ્રમાદમાણિકશિ. જયસેામને નામે).] કગ્રંથ માલા. ૨.સ.૧૭૧૬ (૧) ભ. આનંદિવમલસૂરિ પરૢ વિજયદાનસૂરિ શિ. પૂ. અન ંત વિજય પ્ર. શિ. રત્નવિજય પન્યાસ શિ. પ્રીતિવિજય શિ. ભીમવિજય પુણ્યવિજય પુન્યાસેન લિ. સ.૧૭૬૩ વષૅ. ૫.સ.૩૨૧, ઉત્તમ પ્રતિ, હા.ભ, દા,૭૦, (૩૦૦૮) ષષ્ટિશતક માલા. (૧) ગ્ર’.૧૨૭પ, વાડી પાર્શ્વ, ભ, દા.૧૫. (૨) હા.ભ`. દા. ૬૬. (૩૦૦૯) સબૈાધસત્તરી ભાલા, ૧ (૧) પ.સં.રપ, હા.ભ`. દા.૪૦ નં.૩. [મુપુગૃહસૂચી (જયંતને નામે), હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૮૩, ૨૧૨, ૨૪૦, ૫૪૭ – યશસામશિષ્યને નામે પણુ).] પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૪, પ્રકા. ભીમસિં માણુક. પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૨૬-૨૮ તથા ૫૯૧, ભા.૩ પૃ.૧૧૮૨૮૩ તથા ૧૬૨૫-૨૬] ૮પર. સ’ઘસામ (ત. વિશાલસેામસૂરિશિ.) (૩૦૧૦) ચાવીશી ૨.સ.૧૯૦૩ ભાદ્રવા શુ.૪ અંત – શ્રી મહાવીર સ્ત. માઈ ધન સૂપન તું ધન. દેશી. સરસતીપ પ્રમુ, માગુ' વચનવિલાસ, ગુણ ગાવા જિનના, મુઝ મત અધિક ઉલ્લાસ, ક્ Page #92 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] પુણનિધાન તપગ૭૫તી દીપ શ્રી વિશાલમ સૂરંદ, અહનીસ ધ્યાય પાંઈ પરિમાણુ દ. સંવત વર સત્તર વિડત્તરા સૂભ માસ; ભાકવા શુદિ ચઊથી તવીયા વીર ઉલ્લાસ. કવિ સંઘસેમ કહઈ પહુચાડૂ મન આસ, આ ભવિ પરભાવિ મુઝ દીઉ તહાં ચરણે ઈ વાસ. (૧) સં.૧૭૭૧ વર્ષે પ્રથમ આષાઢ વદ ૨ દીને કૃષ્ણપક્ષે સિદ્ધજેગે. શ્રી. પં. કનયંકગણિ શિ. ૫. કરચંદ્ર શિ. પં. મયાચંદ્ર શિ. પં. ભક્તિચંદ્ર ભ્રાતૃ પં. ગાલચંદ શ્રી વલભયંદ લિ. પ.સં.૬–૧૩, પ્રથમનાં બે પત્ર નથી, રાજકેટ મોટા સંઘને ભંડાર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૩૯]. ૮૫૩. પુણ્યનિધાન વા. (ભાવહર્ષ–અનંતહેસ-વિમલઉદયશિ) (૨૦૧૧) અગડદત્ત ચે. ૨.સં.૧૭૦૩ વિજયદશમી વૈરાગરમાં આદિ દૂહા. પરમેસર ધુરિ પ્રભુમિ કરિ, સદ્દગુરૂ પ્રભુમિ ઉલાસ, સસતિ પિણ પ્રણમેવિ સુરિ, વિરચિસ વચનવિલાસ. ૧ પરમેસર ઘઈ અવિચલ પદ, સદગુરૂ કૃતવિચાર, સરસતી વચનવિલાસ ઘઈ, તિણિ તીને તતસારે. સુંદર અક્ષર અતિ સરસ, બિચિબિચિ રાણવિદ, રસિક લોક સુણતાં રસિક, પભણિસુ કથા પ્રમોદ. ભાવિત જાગે જે ભવિક, ધરતા મનિ ધર્મધ્યાન, પાવાઈ તે તઉ સરગપદ, સંસઈ રહિત સુજાણ. દ્રવ્યહી નિદ્રા જિ કે, જાગઈ તે જગ જાણ, અગડદત્તની પરિ અચલ, લાભઈ કેડિ કલ્યાણ. અંત - સંવત ગુણ નભ મુનિ શસિ વરસઈ વિજયદસમિ દિન રંગ, અગડદત્ત ચરિત્ર પરિપૂરણ કીધઉ અતિ ઉછરંગઈ. ઈશું પરિભાવિત જાગઈ જે જન નિશદિન તે સુવિચારી, અગડદત્ત તિણની પરિ પાવઈ સુખસંપતિ નરનારી. શ્રી ભાવહરષ ગુરૂ અને તહસ ગણિ વિમલઉદય સુખકારી, પુણ્યનિધાન વણારસ પભણુઈ તાસુ સસ સુવિચારી. Page #93 -------------------------------------------------------------------------- ________________ દૂહા પવનાત મેરુલાભ-મહાવજી [] જૈન ગૂર્જર કવિએ ૪ વઈરાગર પુરવર ચઉમાસઈ કીયઉ ચરિત્ર અનુકારી સુમતિનાથ સીતલજિન સાંનિધિ, શ્રાવક ગુરૂ સુખકારી. (૧) પ.સંક-૨૧, હા.ભં. દા.૮૦ નં.૩૭. [ડિકેટલૅગભાઈ વે.૧૮ ભા.૨]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૩૯-૪૦.] ૮૫૪. મેરુલાભ–માહાવજી (અ. કલ્યાણસાગરસૂરિવિનયલાભશિ.) કલ્યાણસાગરસૂરિ જન્મ ૧૬૩૩, દીક્ષા ૧૬૪૨, આચાર્યપદ ૧૬૪૯, ગટ્ટેશપદ ૧૬૭૦, સ્વર્ગવાસ ૧૭૧૮ ભુજમાં. (૨૦૧૨) ચંદ્રલેખા સતી રાસ ૩૦૩ કડી .સં.૧૭૦૪ માગશર વદ ૮ ગુરુ આદિ મદકલ ગજ ઘટ-મદતરણ, નભ સમ ગતિ નવ બેધ; અનિશ ઊપાશય ક્રમ અમલ, સિંહ સુરૂપ સુયોધ. પદ તસુ નિતિ પ્રતિ પ્રેમ નું, પ્રણમું તેજપ્રકાશ નત સુરમુકુટ નિચિતાભરણ, ભગત વદઈ ઇતિ ભાસ. વર વિશિષ્ટ પામી વિરલ, શાસ્ત્ર જલધિ સંદર્ભ; પારઈ હિચઈ તે નમું, વાણી વિદ્યાગભ. મેટ જડતા મુઝ તણું, નવરસ ઘઉ નિતિ વાણિ; પરમેસરિ પરસાદથી, પરબંધ ચઢિ પ્રમાણિ. મહિમનિધિ મેરૂતુંગસૂરિ, વિષધર કીય વિષમચ, વિમલાચલિ વિગતિ વલી, ઊલવીઓ ઉલ્લોચ. સે સદગુરૂ સાનિધિ થકી, પ્રગટિત પ્રબલ પ્રબંધ; ચતુરાં ચિતિ ચમકરઉ, શુક પરિ વાક્યસંબંધ. સજજન જન સંસારમાં, પરગુણ ગ્રહઈ પ્રત્યક્ષ; દુર્જન દેજઈ દસ જિમ, કરહા કંટક ભક્ષ. યતઃ કર્ણામૃતં સૂક્તરસ વિમુચ્ચ દેશેષ યત્નઃ સુમહાન ખલક્ષ્ય, અવેશ્યતે કેલિવન પ્રવિષ્ટઃ ક્રમેલકર કંટકમેવ જાલં. તથા સત્સંગોપરિ. પ્રીતિઃ પુરા નયનોમનસિ પ્રમોદક સાંસારિકભ્રમણજ સફલપ્રયાસઃ દુખપશાંતિરાધિકે ગુણસંક્રમણ્ય, કિકિ ન સંભવતિ સજજનસંગમેન.૯ દુજજનજસંસગે, સાધુજન સ્થાપિ દોષમાયાતિ; Page #94 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧] દશમુખકૃતાપરાધે, જલનિધિઃ ગંભીરબંધન પ્રાપ ઇમ દેખી આદર અધિક કરૂ કથાલેાલ; બુદ્ધિસારિ' ખાતુ* કિમપિ, બહુવિધિ ભાલકમાલ. સુરનર મુખનઇ સુરમણી, કામકુ ંભ કહિવાઇ; સુરગવિ સુરશાખી લહિ, ધરમહિઁ જે નર ધ્યાઈ, ધર્મ ધરમ સહુ ધરઇ, ચ્યારજ ધર્મ” ચાર, દાન શીલ તપ ભાવ દિલિ, પુડુચાવઈ ભવપાર. ચ્યાર માંહિ ચિતિઇ ધરઉ, અધિા ભાવ-હાસિ; ભરતાદિક ભાવિÛ કરી, સમતારસિ શિવવાસ. નિરખી એ નવમઇં તિદ્ય, ભણુસ્ય ભાવભગત્તિ; ચંદ્રલેહિ ચઉપઈ સુષુ, ચતુર ધરી એક ચિત્ત. અંત – શાતિ સાહ ચડાઈ સતીયે; નિરૂપમ તારણુ નાવિ; મેરુલાલ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ કર જોડી વંદુ તિહુ કાલિ, મેલાભ કહિ મનભાવિ. ૨૮૮ ૧૫ * રાગ ધન્યાસિરી ઢાલ જયતિશરી, અવસર એરિ બેરિ નહિ આવ એ દેશીઈં. દલિત' દલરાજ ઋષિ દેખા, ચંદ્રલેહિ કૈવલ યાએ; પૂરવભવલ સમરસ પાત, આવાગમન ન આઆ. ૨૯૬ ભવિકા જનમન સમરસિ ભલા. નરગનિગેાદ દુરભવ નિવારી, જ્યે શિવપદના સુખ પામે. ૨૯૭ સામાયક સમતા સાં સાધેા, આગમિ એન્ડ્રુ અભિપ્રાયા; મગલમાલ લહે શ્રીમાન, સામાયક સુરસા, વિધિપક્ષગચ્છિ વિદ્યા-વયરાગર માનŪ જન મહારાઓ; વાદીગજઘટ-સિંહ વદીતા, કયાનસૂરીશ કહાએ. વાચક જાસ આઝાઈં વિરાજ”, વિનયલાલ વરરાએ. વતિ તાસ સીસ દો બંધવ, ગેરૂ પદ્મમ મન ભા. 'દ્રકલા નામ” એહુ ચઉપષ્ટ, સગવટિ કીએ સમુદ્દાઓ; પઢ ગુણઈં સુઇ નરપ્રમદા લીલા તાસુ લહાએ. સંવત સતર સય ઊપરિ સારă, વેદ સખ્યાન્દ્ર વિધાએ; મગશિર માસ વિદ્ અમિ માંહિં, સુરગુરૂ દિનઈં સુહા. ૩૦૨ ૩૦૧ ૨૯૮ ૨૯૯ ૩૦૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ જિનહ–જસરાજ [] જૈન ગૂર્જર કવિએ ૪ શાંતિનાથ સાહિબ સુપ્રસાદઈ, સંધ સકલ સુખદાઓ; મુનિ મહાવજી કહિ મહીયલિમાં એ, રવિ કૂતાંહિ રહા. ૩૦૩ (૧) ઈતિશ્રી ચંદ્રલેખા સતી રાસ સગવટબંધે સંપૂર્ણતામગમત શ્રી ઇલમપુર લિખિત વાચક મેરૂલાભગણિભિલિખિત કૃતમિતિ ભદ્ર. પ.સં. ૧૦-૧૮, વ.રા. મુંબઈ. (આ કવિની સ્વહસ્તલિખિત પ્રતિ છે.) [પ્રથમ આવૃત્તિ ભા૨ ૫.૧૭૧-૭૩.] ૮૫૫. જિનહર્ષ–જસરાજ (ખ. ગુણવર્ધન ઉ–સમગણિ-શાંતિ હર્ષશિ.) (૩૦૨૩) ચંદન મલયાગીરી ચાપાઈ ૩૭૨ કડી ૨.સં.૧૭૦૪ વૈશાખ સુદ ૫ ગુરુ આદિ– સસતિ મતિદાઈક નમું, ત્રિકરણ શુદ્ધિ ત્રિકાલ; રિદ્ધિસિદ્ધિદાતા સકલસેવકજનપ્રતિપાલ. નિજગુરૂક્રમપંકજ નમું સુમતિવચનદાતાર; કુમતિહરણ તમદિનમણે અતિશયવંત ઉદાર. ચતુર વિચક્ષણ રસિક નર, શીલવરતપ્રતિપાલ; સુણિયે એકમના થઈ કહિસ કથા સુવિલાસ. સીલ વડઉ સંસારમઈ સીયલઈ સુજસ કહાઈ, સયલઈ દુખદેહગ ટલઈ સીયલઈ સંપદ થાઈ. સીયલવંત નરનારિ જે તે પ્રતાઈ જે ભાણ, સુર સાનિધિકારી હુવઇ જસ ગાવઈ રાઈરાંણ. ચંદનનૃપ મલયાગિરી સાયર નીર કુમાર, સાંભલિયે સહુ કો જણ તાસુ પ્રબંધ વિચાર. અત – અનુક્રમે નૃપ સુખ ભોગવી છેહડઈ તજિ ભંડાર; નૃપનારિ ચંદણ દીખ લે સફલ કર૪ અવતાર. ૧૯ સ. વ્રત પાલિ નિરમલ ભાવ હું કરિ ધરમધ્યાન અભંગ; દિવાક સુરસુખ પામીયા અવિચલ લીલારંગ. ૨૦ સ. સંવત સત્તર ચીડેતરઈ સુભ જેગ નઈ ગુરૂવાર; વૈશાખ સુદિ પાંચિમ દિનઈ એ કીધઉ અધિકાર. ૨૧ સ. ખરતરગચ્છ મહીયલ પ્રસિધ ચઉરાસીયાં ગણુઇ; શ્રી જિનરતન સુરીસરૂ સીલ સધર સુખકંદ. ૨૨ સ. વાચનાચારિજ ગુણ અધિક શ્રી શ્રી ગુણવાન સાધુ; Page #96 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી જિનહર્ષ–જસરાજ તસુ સીસ ગણિથી સમજી સુજસ ધરા જિણ લાધ. ૨૩ સ. સુવિનેય તસુ આખઈ ભવી પાલિ નિરમલ સીલ; જિનહરષ ઈણ ભવિ સંપદા પરભવ સુખલીલ. ૨૪ સ. (૧) સર્વગાથા ૩૭૨ ઇતિ સીલ વિષયે ચંદણ મલિયાગરી ચઉપઈ સંપૂર્ણ. પ.સં.૧૨-૧૭, બાલ. (૩૦૧૪) વિદ્યાવિલાસ પાસ ૩૦ ઢાળ ૨.સં.૧૭૧૧ શ્રા.શુ.૯ બુધ આદિ દૂહા. સરસતિ નિતિ આપ સુમતિ ચિતહિત ધારિ પ્રણમુવિ, જિતતિતથી થાનિક અચળ, શોભિત દહ દિસિ દેવ. કવિયણ નર સાંનિધિકરણ, દૂરિહરણ અજ્ઞાન, ચરણ ઉપમ ધરણું ઊપાવણ ગુણજ્ઞાન. તાસુ તણે સુપસાઉલે, કહિસ્યું પુણ્ય ચરિત પુણ્ય થકી સુખસંપદા, પામિજે નિતનિત્ત. પુણ્ય સુજસ લહીયે, પુણ્ય પસાથે ભોગ પુણ્ય થકી આ પદ ટલે, મિલે સયલ સંયોગ. પુન્યવંત વખાણતાં જનમ હુવે સુકયત્ન રસના પવિત્રપણે લીયે, સીઝે નિજ પરમF. અણહુંતા ગુણ દાખવ્યા, જીહા પવિત્ર ન હોઈ સારસનાઈ કસ લહીએ, છતા કહે ગુણ જેહ. ઉત્તમ નરગુણ આગલે, પોતે પુણ્યપ્રકાશ વિદ્યાવિલાસ નરવઈ તણો, સુણો ચરિત્ર ઉલ્લાસ. અંત – સત ઈગ્યારેત્તર વરસે શ્રાવણ સુદિ મનહરસેજી, બુધવાર નવમી તિથિ અવસે કીધ ચઉપઈ સરસે. ૧૨ જિ. શ્રી ખરતરગચ્છ ગયણદિણંદા, શ્રી જિનરત્ન સુરીંદાજી તાસુ પસાઈ ચરિત્ર સુખકંદા, નિસુણ નરવંદાજી. ૧૩ જિ. વાચક ગુણવન સુખદાયા, શ્રી મગણિ સુપસાયાજી ઈમ જિનહરષ પુણ્યગુણ ગાયા તીસ ઢાલ સુખ પાયાછે. ૧૪ જિ. (૧) લિખિત અમરવિજય શ્રી બીલાડા મધ્યે સકલ ભ. વિજયદેવસૂરીસ્વર શિ. મહેપાધ્યાય શ્રી લાવણ્યવિજયગણ શિષ્ય સકલ પં. શ્રી માનવિજ્યગણ સ્વશિ. સકલ ૫. લબ્ધિવિજયગણી શિ. પં. શ્રી અમરવિજયગણી લિપિકૃતં. મુનિશ્રી ધનવિજયગણી વાચનાથે સં. Page #97 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૪] જૈન ગૂર્જર કવિએ ૧૭૫૪ વર્ષે માગસર શુદિ દ્વિતીય દિને શુક્રવારે શ્રી નક્ષત્રે શુક્ર માસ ગદિને સંપૂર્ણ. ૫.સં.૨૭-૧૭, રત્ન.ભં. દા.૪૩ નં.૫૭. (૨) સં. ૧૮૩૯ વિ.વ.૪ ભોમે તલચા ગ્રામે ચાતુર્માસ. ૫.સં.૨૬-૧૬, અનંત ભં૨. (૩) સં.૧૭૪૯ વૈ.વ.૪ માંડવી મળે પં. દૌલત લિ. ઉદેચંદ પઠનાથ. પ.સં.૨૦, જિ.ચા. પો.૮૨ નં.૨૦૮૧. (૩૦૧૫) [+] ઉપદેશ છત્રીસી સવૈયા (હિંદીમાં) ર.સં.૧૭૧૩ આદિ – ૧ જિનસ્તુતિર્થન ઇતીસા. સકલ સરૂપ યામેં પ્રભુતા અનૂપ ભૂપ ધૂપ છાયા માયા હૈંન ઍન જગદીસ , પુન્ય હૈ ન પાપ હૈ ન સીત હૈ ન તાપ હૈ જાપકે પ્રજ્ઞા પ્રકટે કરમ અતીસ જુ. ગ્યાનકે અંગજ પુજ સુખ વૃક્ષ કાનિ કુજ અતીશય તીસ અરૂ વિચન પંતીસ , ઐસે જિનરાજ જિનહરખ પ્રભુમિ ઉપદેશકી છતીસી કહું સવઈ એ છતીસ જૂ. ૧ અંત – ભઈ ઉપદે કી છતીસી પરિપુરણ ચતુર નર દૂર્વે જે યાકે મધ્ય રસ પીજીયૌ, મેરી હૈ અલપ મતિ ત ભી મૈકી એ કવિત્ત કવિતા દૂ સૌ દૂ જિન ગ્રંથ માનિ લીજી. સરસ હૈહે વખાણ જેઉ અવસર જાણિ દેઈ ન યાકે ભેયા સયા કહી. કહિ જિનહરખ સંવત ગુણ શશી ભક્ષ કીનિ હૈ તુ સુણત સ્વાભાસિ મેકું દ . ૩૬ (૧) પ.સં.૭–૧૧, ખેડા મં.૨ દા.૧ નં.૧૧૯. પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્રંથાવલી. (૩૦૧૬) + સમેતશિખરગિરિ ત. સં.૧૭૧૪ [૧૭૪૪] ચૈત્ર શુક ની યાત્રા કરી. આદિ- તુંડી નમે નામ સમેતશિખર ગિરિ પ્રકાશિતઃ ૧. જૈન પ્રબોધ પૃ.૩૩૪-૩૫. [૨. જિનહર્ષ ગ્રંથાવલી.] (૨૦૧૭) મંગલકલશ ચોપાઈ ૨૧ ઢાળ ૨.સં.૧૭૧૪ નભ-શ્રાવણ વદ ૯ ગુરુ Page #98 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૮૫] જિનહર્ષ–જસરાજ અંત - સંવત સતરે સઈ ચવદતઈ રે પ્રથમ અસીત નભ માસ, નવમી તિથી દિવસઈ ગુરૂવારે સુપ્રસાદઈ શ્રી પાસ. ૧૨ સે. શ્રી બરતરગચ્છગયણદિણેસરૂ રે શ્રી જિનચંદ્ર સૂરી દ; એમસી ચાવી ચાહું પંડમઈ રે જાણે જાસુ નરિંદ. ૧૩ સે. વાચક શ્રી ગુણવધનગણિ જસ નિરમલે રે તાસુ સસ ગુણવંત; ગણિી સમ સુસીતલ સોમ ક્યું રે સાધુગુણે સર્ભત. ૧૪ સે. શાંતિવર્ષ તસુ સીસ વષાણીયે રે ઈમ જિનહષ કહેત, હાલ એહ ઈકવીસમી રાગ ધન્યાસિરી રે આદરજ્ય ગુણવંત. ૧૫ સે. (૧) પં. જસવિજૈન આત્માર્થ. વિવેકવિજ્ય ભં. ઉદયપુર. (૨) ભાં.ઇ. સન ૧૮૭૭-૮ નં.૩૭. (૩) સં.૧૮૪૦ પુનમ લિ. દીપચંદ બીલાડા મ. પ.સં.૧૪-૧૬, યશવૃદ્ધિ. પિ.૭૧. (૪) સં.૧૮૭૮ રંગપુરે કનકલાભ લિ. પઠનાથે સત્યરત્ન. પ.સં.૧૧, મહિમા. પિ.૩૪. (૫) ૫.સં.૧૦, દાન. પિ.૧૪ નં.૨૬૬. (૩૦૧૮) [+] નંદબહુત્તરી અથવા વિરચંદ મેહતાની વાર્તા ૨.સં. ૧૭૧૪ કાર્તિક વિલહાવાસમાં (રાજસ્થાની હિંદી ભાષામાં) આદિ ૯૦. શ્રી ગણેશાયજી નમઃ અથ વીરચંદ મુંહતારી વાર્તા લિખતે. સબે નયર સિરસેહરા, પુર પાડલી પ્રસિદ્ધ, ગડ મઢ મંદિર સપ્રીત બું, સુભર ભરે સમંધ. શૂરવીર આરણ અટલ, અરીયલુકંદનિકંદ રાજતુ હૈ રાજ તિહાં, નંદરાય આનંદ. તાસ પ્રધાન અતિ હે ગુણ, વીરેચ વરી યામ એક દિવસ રાજા ચો, ખેલણ કરણ આરામ. અંત – પુણ્ય પસાયે સુખ લહ્યો, સીઝે વંછિત કાજ કીની નદબહુતી, સંપૂરણ જસરાજ, સતરે સે અવતરે, કાતિગ માસ ઉદાર કીની જસરાજ બહેતરી, વિલહાવાસ મઝાર. (૧) ઈતિશ્રી વીરેચન મુહુતારી વાત દૂહાબંધ સંપૂર્ણ: સંવત ૧૭૮૬ વષે વૈશાખ સુદિ ૮ દિને શ્રી દેહુડા ગામ મધ્યે લિષત. પ.ક્ર. ૨૦૮થી ૨૧૦, એક ગુટકો, અનંત ભં૨. (૨) દાપા પઠનાર્થ. પ.સં.૩, અભય. નં.૧૮૫૭. ૭૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનહ–જસરાજ [૮] જૈન ગૂર્જર કવિઓ: [પ્રકાશિતઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦૨૯) કસુમશ્રી રાસ ૨.સં.૧૭૧૫ માગસર વદિ ૧૩ (૩૦ર૦) મૃગાપુત્ર ચે. [અથવા સધિ) ૧૦ તાળ ૨.સં.૧૭૧૫ માહ વદ ૧૦ શુક્રવાર સત્યપુર(સાચેર)માં આદિ – ઢાલ સિંધની પરતખ પ્રણમું વીર જિર્ણોદ, વંછિત પૂરણ સુરતરૂકંદ અલખ અગોચર અમમ અમાય, ભયભંજણ ભગવંત કહાય. ૧ તાસુ તણા પયપંકય વંદીય, દૂર કરિ સુનય મતિ મંદીય ગાઈફ મૃગાપુત્ર અણગાર, ઉત્તરાધ્યયન સુો અધિકાર. ૨ અ‘ત -- હાલ ૧૦ નમું મૃગાપુત્ર રંગે મુનિવર મેટ રિષવર ગુણસાયર ધરે એહવા સાધુ તણું ગુણ ગાવતાં, વહીઈ શિવસુખ ભાવન ભાવતાં ભાવતા ભાવન ગ૭ ખરતર શ્રી જિનચંદ સુરીસરે, શ્રી સેમવાચક શિષ્ય ઈણ પરિ કહે ઈમ ભવિયણ સુણે જિનહષ એહવા સાધુ પ્રણમું સુજસ ત્રિજગ સુડામણે. ૬ કલસ ઈમ બાણ સસિ મુનિ ચ દ વચ્છર માઘ બહુલ મનહરૂ દશમી તિથિ કવિવાર અનુપમ સલમાનવંછિતકરૂ શ્રી સત્યપુર વર નયરવાસી સંધ ધરમી જસ લીયૌ તેને આગ્રહ મૃગાપુત્રને ચરિત્ર જિનેહ કિયે. (૧) સં.૧૭૮૫ ફાગણ વદિ ૧૪ લિષત પં, છવામાણિક્ય. ૫.સં. ૬-૧૨, યશોવૃદ્ધિ. પિ.૬ ૬. (૨) સં.૧૭૪૭ બાહડમેરે. ૫.સં.૩, દાનપિ.૪૫. [જ્ઞાસૂચિ ભા.૧ પૃ.૫૮૮.] (૩૦૨૧) માદર ચોપાઈ ૨.સં.૧૭૧૮ ભા.શુ.૮ બાહડમેરમાં આદિ– પ્રહ ઊઠી પ્રણમ્ સદા, જગગુરૂ પાસ જિણુંદ નામ નવનિધિ સંપજઈ, આપઈ પરમાણંદ. મનમોહન મહિમાનિલઉ, સુજસ તણુઉ ભંડાર સેવક નઈ સુખ પૂરિવા, સુરતરૂનઈ અવતાર. વીણાપુસ્તકધારિણ, કાસમીર થિર થાન ભાવ સહિત સમરૂં સદા, સા સરસતિ બહુ માન. ગ્યાન લીજે ધ્યાનથી, તુઠી વર ઘઈ માત, Page #100 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] જિનહ -જસરાજ કાલિદાસ પંડિત કીયઉ, એહ પ્રગટ અવદાત. કરિ પ્રણામ કહિશુ કથા, ધરમ તણુઈ અધિકાર ધરમઇં સુખસંપતિ લહેઇ, ધરમઇ રાજભંડાર ધણુ કશુ ચણુ ધરમથી, ધરમઈ ધવલ આવાસ નવ નિધિ અઠ સિધિ પામીયઈ, ધરમઇ પૂજઈ આસ. ભાવ સહિત કીજઈ ધરમ, લહીઈ સુખ અનંત મન મેલે જો કીજીયે, વિચિવિચિ દુખ હવતિ. મત્સ્યેાદર જિમ પામીઉ, સુખમે દુખ કલેશ તજિ પ્રમાદ અધિકાર એ, સાંભલિયેા સુવિસેસ. અંત – શાંતિનાથ ચરિત્રથી એ એ કહ્યો અધિકાર, મછાદરા ભલા એ, સાંભળતાં જયકાર ગિરિશશિ ભાજન વછરાએ, ભાદ્રવા સુદિ સુવીચાર; સ'પૂરણ ચાપઈ કહી એ આઝમ તિથીવાર. શ્રી જિનચંદ્રસૂરિ ચિરંજીયા એ ખરતરગષ્ટ-સિણુગાર, સુગુરૂ સુપસાઉલે એ, આહડમેડ મઝાર. શ્રી ગુણુદ્ધન ગણિવરૂ એ વાચક-પદ્મવીધાર; વારસ પરગડા એ, શ્રી સામ સુષકાર. તાસ સીસ રલીયામણા એ, શાંતિહરષ ગુણ જાને; કહે જિનહર્ષ સું એ તેત્રીસમી ઢાલ વાંન. (૧) ગાથા ૭૦૨, પ.સં.૧૮-૧૮, વિ.તે.ભ. ન.૪૪૯૧. (૨) પુ દૈવવિજયેન લિ. જૂની પ્રત, પ.સં.ર૬-૧૭, જશ.સં. (૩) સ`.૧૮૪૫ શ્રા.વ.૧૨ સાંડુખા, જિનભદ્રસૂરિ શાખા વા. માવલભ-જ્ઞાનવિજય– સૌભાગ્યસુંદર-રતનપ્રમાદ ભાતૃતિકરાય સહિત લિ. રામચંદ, પૂ.સં ૨૫, મહિમા, ૫.૩૪. (૪) સં.૧૮૬૬ ભા.શુ.ર ગ`ગપ્રમાદ લિ. પ.સં. ૪૯, જિ.ચા. પો.૮૭ નં.૨૩૨૫. (૫) પ્રત ૧૯મી સદીની, પ.સ.૧૬, જિ.ચા. પો.૮૨ નં.૨૦૮૭, (૬) સ.૧૮૨૨ પેા.શુ.૧૩ છુધે વિજયપ્રભસૂરિ-પ્રેમવિજય-ભાણુવિજય-Àવિજય પડનાથ. પ.સ.૧૯-૧૬, મા. સુરત પે।.૧૨૮. (૭) સં.૧૭૮૦ ભા.શુ.૧૪ ૫.સદાભક્તિ લિ. રિણી મધ્યે. જૈનાનંદ. (૮) ઇતિશ્રી ધરમ વિષયે મચ્છાદર રાસ સ. સ’.૧૮૪૭ શક ૧૭૧૨ આસા જી.૧૦ દશરાદિને રવિવારે આગમગચ્છે લક્ષ્મીરત્ને લિ. ખભાત બિંદરે અલ વર્સે માંડવીપેાલ મધ્યે. ઋષભદેવ પ્રાસાદૂ, મુનિસુવ્રત ૧. ૨૩ ૪ ૫ ૐ ८ ૬. ૧૯ ૧. ૨૦ ૧. ૨૧ ૧. ૨૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ જિનહુષ -જસરાજ [<<] જૈન ગૂર્જર કવિઓ: ૪ પ્રસાદેન. ૫.સ.૨૩-૧૫, આ.ક.ભ. [જૈહાાસ્ટા, મુપુગૃહસૂચી, લીહસૂચી (શાંતિ ને નામે).] (૩૦૨૨) જિનપ્રતિમા દંઢકરણ હૂહૂંડી રાસ ૬૭ કડી ૨.સ.૧૭૨૫ માગશર આદિ – ૧ ૨૩. હું બલિહારી યાદા એ દેશી સુઅદેવી હિયૐ ધરી, સદગુરૂવયણુ રયણુ ચિત ધાર કે રાસ ભણું રલિયામણા સૂત્રે જિનપ્રતિમા અધિકાર કે. કુતિ કદાગ્રહ પરિહરા, મત હુડ મ કરી મૂઢ ગિમાર કૈ હઠ, મિથ્યાત વખાંણીયૈં મિથ્યાત. વાધે સંસાર કે મુજ મન જિનપ્રતિમા રમી, જિનપ્રતિમા માહરે આધાર કે સહણા મુઝ એહવી જિતવર જિનપ્રતિમા આકાર કૈ, ૬૫ કુ. સતરે સે પચવીસે સમે હિમરિત સીતલ મૃગસિર માસ કૈ, રાસ કયા રલિયામા, જિનવર નમતાં લીલવિલાસ કૈં. ૬૬ કુ. શ્રી ખરતરગછ ગહગઢં શ્રી જિનચદ સૂરીસ મહંત કે, વાચક શ્રી સામણિ તણે સુપસાયે જિનહ કહ ત કે ૬૭ કુ. (૧) લિ. ૫. સૌભાગ્યવિજયેત સ.૧૮૬૪ વૈ.સુ.૧૨ આઉવા નગરે, પ.સ’.૩-૧૪, પ્રકા,ભ', નં.૩૫૩, (૨) પા.ભ`.૧. (૩) સ`.૧૭૩૬ વિક્રમપુરે . સુમતિસિન્ધુર શિ. ૫. કાર્ત્તિવિલાસ લિ. ૫.સ.૪, અભય. ન’.૩૩૪૦. (૪) પ.ક્ર.૧૧૦થી ૧૧૫, ચેપડે, મુક્તિ. નં.૨૪૭૨, (૫) પુણ્યવિજય લિ. ૫.સ.૪-૧૩, અશુદ્ધ પ્રત, હા.ભ.. દા.૮૩ ન.૪૯. (૬) પશ્વે.ભ જયપુર પે.૬૪. (૭) ૫.સ.૯-૭, ગા.ના. (૮) લિ. હેમવિજય પાપગાર હેતલે ભાઈ અખુ હસ્તુ ખુાલાં વાંચનાર્થે. ૫ સં.૪-૧૩, વિ.ને.ભ. નં.૩૧૭૯, (૯) સ.૧૭૨૫ ચૈ.શુ.૧૦ ૫. શાંતિલાભ લિ. વીલ્હાવાસ મધ્યે. પ.સ’.૩-૧૭, વિ.ને.ભ. નં.૩૧૭૮. (રાહસૂચી ભા.૧, ડેન્ટેનાસૂચિ ભા.૧ (પૃ.૩૨૬, ૫૯૨, ૬૦૦).] (૩૦૨૩) આહારદાષ છતીસી ૨.સ.૧૭૨૭ આ.વ.૧૨ (૧) ક્ષમા, ન.૨૮૦. હેઐત્તાસૂચિ ભા.૧ (પૃ.૫૯૨).] (૩૦૨૪) વૈરાગ્ય છત્રીશી કડી ૩૬ ૨.સ.૧૭૨૭ આદિ – સદ્ગુરૂવાણી સાંભલિ પ્રાણી, મ કરિમ કરિ અન્યાજી, કામવિલૂધ મેહઆલૂધઉ, દુરગતિ માટે જાઈળ. અંત – સુગુરૂ તણુઇ સુપસાયઇ કીધી, એડુ છત્તીસી જાણિજી અત ૧ સ. Page #102 -------------------------------------------------------------------------- ________________ [+] ણિજ્યા ગુણિયા શ્રવણે સુણિજ્યા, અઢારમી સદી જિનહષ -જસરાજ કહઈ જિનહરષ સુજાણુĐ. ૩૬ સ. (૧) લિખિતા જિનહષેણુ સં.૧૭૨૭ વષૅ. ૫.સ.ર-૧૨, હા.ભ. દા.૮૩ ન.૯૩. (કવિની સ્વલિખિત) (૩૦૨૫૭) [+] નવવાહી સજ્ઝાય ૧૧ ઢાલ ૨.સ.૧૭૨૯ ભા.વ.૨ આફ્રિ – શ્રી તેસીશ્વર ચરણુયુગ, પ્રણમુ ઉડી પ્રભાત બાવીસમા જિન જગતગુરૂ, બ્રહ્મચારી વિખ્યાત. સુંદર અપર સરખી, રતિ સમે રાજકુમાર ભરજોવનમાં જુગત સ્યું, છેાડી રાજભડાર, બ્રહ્મચ` જેણે પાલિયુ, ધરતાં દુધર જેહ તેહ તણા ગુણુ વર્ણવુ', જિમ પાવન થાએ દેહ. સુરગુરૂ જો પાતે કહે, રસના સહસ મનાય બ્રહ્મચર્યના ગુણ ઘણા, તાપણુ કહ્યા ન જાય. ગલિત પલિત કાયા થઈ, તૈાય ન મૂકે આસ તરૂણપણે જે વ્રત ધરે, દૂ' બલિહારી તાસ. જીવ વીમાસી જોય તું, વિષય મ રાય, ગમાર ! થેાડા સુખને કારણે', મૂરખ ! ઘણું મ હાર. દસે દષ્ટાંતે દાહિલા, લાધે! તરભવ સાર પાલી સીલ નવવાડિ સું, સફલ કરી અવતાર. દૂા. પઢન પઢાવન ચાતુરિ, તિનુ ખાત સહુલ કામદ્દહત મનવસકરન, ગગનચરણુ મુશ્કેલ. જ્ઞાન ગરિબિ ગુરૂવચન, નરમ વાત નરતેષ એતા કબહુ ન ડિયે, સરધા સિયલ સતાય. જિન્મ્યા, કર, કછેાટડિ, એ તિનુ વસ હેાએ, સજન ચાલે મલપતા, દુષ્ટ ન હસે ન કાય. 3 ૪ - અંત - ઢાલ ૧૧મી. આપ સવારથી જંગ સહુ રે – એ દેસી નિધિ નયણ સુર સસિ ભાદ્રપદ દિ ખિજ આલસ છડિ બહર કહે વ્રત છે, બ્રહ્મારિ ધારી) કે જુજ્ઞેયુને) નવવાડે – સિલ સદા તમે સેવજો રે. ૯૭ - પ્રતિ શીલની નવવાડ સંપૂર્ણ. ૫ ૬ ૧ સ્ ૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ જિનહ-જસરાજ [] જૈન ગૂર્જર કવિએ જ (૧) ૫.સં.૫-૧૧, ઘઘા ભં. દા.૧૬ નં.૩૫. (૨) પ.સં.૧૪, અનંત ભં.(જિનરાજરિત વીશી ચોવીશી સહિત). (૩) સઝાયમાલામાં, પ.ક્ર.પ૪થી ૫૮, જિનદત્ત. મુંબઈ. (૪) પ.સં.૫-૧૧, વડા ચૌટા ઉ. પિ.૧૯, (૫) લી. ગુરૂજી પ્રમોદસાગરજી સં.૧૯૨૦ ફાગણ સુદ ૧૪ સોમ. કરછી દ, એ. (૬) ૫.સં.૫–૧૪, લ.સં.૧૯૧૬ ફા.શુ.૨ રૂપચંદ પુનમગ૨૭ રતલામ નરે. આ.ક.મં. [આલિસ્ટઑઈ ભા.૨, મુપુગૃહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (૧૪૮, ૨૮૩).] [પ્રકાશિતઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦ર૫ ખ) [+] દેહા બાવની અથવા માતૃકા બાવની (હિંદીમાં) ૨.સં.૧૭૩૦ આષાઢ શુ.૯ આદિ – 3 યહ અક્ષર સાર હે, એસા અવર ન કેઈ, સિદ્ધ સરૂપ ભગવાન શિવ, શિરસા વંદુ સોઈ. નમીઈ દેવ જગતગુરૂ, નમીઈ સદ્ગુરૂ પાય, દયાયુક્ત નમીઈ ધરમ, શિવગતિ લેય ઉપાય. અંત – ક્ષાંતિદાન સમતારતા, હણે નહીં પટકાય, જસા જ્ઞાનકિરિઆમગન, સેઈ સાધુ કહાય. સત્તર સે તીસે સમે, નવમી સુકલ આષાઢ, દેધક બાવની જસા, પૂરન કૃત કર ગાઢ. ૫૩ (૧) ઇતિ દેધક બાવની મુક્તિરૂપા સંપૂર્ણ. એક ગુટકામાંથી, છૂટા પાનાંમાંથી, મારી પાસે. પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦૨૬) જ્ઞાતાસૂત્ર સ્વા, કુલ ૨૧ ૨.સં.૧૭૩૬ ફા.વ.૭ પાટણ આદિ ઢાલ ચરણકરણધર મુનિવર વંડીયઈ એહની. શ્રી જિનવરના ચરણ નમી કરી, ગાઈસિ મેઘકુમારે જબૂનઈ જિમ સે હમ ઉપાદિસ્યઉં, છઠા અંગ મઝારોછે. ૧. અંત – સતરઈ છત્રીસઈ સમઈ, ફાગુણ વદિ સાતમનઈ દીસ, ભાસ રચી ઉગણીસઈ, અણહિલપુર પાટણ સુજગીસ. ૬ સ. શ્રી ષરતગ્ગછ ગુણનિલઉ, શ્રી જિનચંદસૂરિ અવિચલપાટ, વાચક શાંતિવરષ તણઉ, સિષ્ય પભણુઈ થાજ્યો ગહગાટ. ૭ સ. . () ઇતિશ્રી જ્ઞાતાસૂત્રસ્ય એ કોવિંશતિ સ્વાધ્યાયા સમાપ્તઃ સં. ૧૭૩૬ ચૈત્ર સુદિ ૧૧ દિને શ્રી પાન મળે શ્રીભવતુ. ૫.સં.૧૯-૧૫,. Page #104 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદીમાં હિ૧] જિનહર્ષ-જસરાજ પ્ર.કા.ભ. હા.ભં. દા.૮૩ નં.૧૭૩. (૩૦૨૭) + સમિતિ સિતરી સ્તવન ૭ ઢાળ ૨.સં.૧૭૩૬ ભાદરવા સુદ ૧૦ પાટણમાં અંત – ઢાલ ૭ સત્તર શું છત્રીશ સમેજી, નભ શુદી દશમી દીશ, ભવિયણ સમકિત સિત્તરી એ રૂચીજી, પુર પાટણ સુજગીશ ભ. ભણ ગુણજે ભાવ શું છે, લેશે અવિચલ શ્રેય, ભ. શાંતિ હર્ષ વાચક તણેજી, કહે જિનહર્ષ વિનય. ભ. શ્રી જિનધર્મ આરાધિજી. [મુપુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. પંચ પ્રતિક્રમણ સૂત્ર, જૈશે.મં. મહેસાણા, પૃ.૫૫૦. [૨. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૨૮) શુકરાજ રાસ ૭૫ ઢાળ ૧૩૭૬ કડી ૨.સં.૧૭૩૭ માગ.શ.૪ પાટણમાં અંત – શ્રાદ્ધવિધિ પ્રકરણ તપગચ્છત તેડથી રે શુકનૃપતિને અધિકાર, ભદ્રક ગુણ સમકિત અક્ષય વિત્ત ઉપરે રે, ર રાસ શ્રીકાર મેં, દીધ. ૧૧ સંવત સતર મેં સાંત્રીસ સંવત્સરે છે, મૃગશિર શુદિ ચઉથિ દીસ. ઢાલ પંતર રાસ કી રલીયાંમણે રે, પાટણ નયર જગીસ. દીધ. ૧૨ ખરતરગચ્છ-ગણગણું ચંદ સમોવડિ રે, શ્રી છનચંદ સૂરદ, વાચક શાંતિહરખ ગણવર સુપસાઉલેં રે, કહે છનહરખ | મુણિંદદીધ. ૧૩. (૧) સર્વગાથા ૧૩૭૬ ઇતિશ્રી ભદ્રકત્વાદિ ગુણ સમ્યકત્વોપરિ શ્રી શુકરાજ રાસ સમાપ્ત. ૫.સં.૬૪, પ્ર.કા.ભં. [મુપુગૃહસૂચી.]. (૩૦૨૮) દશવૈકાલિક સૂત્ર ૧૦ અધ્યયન ગીત ૧૫ ઢાળ ૨.સં.૧૭૩૭ આસો શુ.૧૫ મેડતામાં. આદિ– ૧ કમપુષ્પીય અધ્યયન ગીત હાલ શ્રી વિમલાચલ સિરિતલઉ એ દેશી. ધરમ સદૂ મંગલકમઈ, ઉત્કૃષ્ટઉ મંગલીક Page #105 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ–જસરાજ [૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી જિનવરના ધરમથી, દેવ નમઈ હતીક. અંત – દશવૈકાલિક સૂત્ર પ્રમાણે સાતમેં રે દશ અધ્યયન વિચાર પુત્ર મનક બાલકનઈ કારણ એ કીયા રે સાંભવ ગણધાર. ૧ ભવીયણ! ભાવઇ હિત સું એ શ્રુત સાંભલઉ રે નગર વિરાજઈ મહિયલ નિરૂપમ એડત રે જિહાં જિનવર પ્રાસાદ દંડ કલશ ધજ ઉંચા શિખર સુહામણા રે કરઈ ગગન સું વાદ. - ૬ ભ. શ્રી જિનવર સુખસાગર તાસ પસાઉલઈ રે ગીત કિયા અધવીસ સંવત સતરઈ સતીસ સંવરછરઈ રે આસૂ પૂનિમ દીસ. ૭ ભ. સાંનિહરષ સુખસંપતિ તેહનઈ ઘરિહુવઈ રે લહુ વઈ ઇત અનીત કઈ જિનહરષ વધઈ જસ તેહનઉ દિન દિનઈ રે જેહ ભણઈ એ ગીત. ૮ ભ. (૧) સર્વગાથા ૨૦૮ સંવત ૧૭૭૬ ફાગણ વદિ ૯ સેમ લિ. મેઢ જ્ઞાતીયઃ એક પડે, પ.ક્ર.૧૫૪થી ૧૬૫ પં.૧૬, જશ.સં. [મુપગૂહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૩૧.] (૩૦૩૦) [+] જસરાજ બાવની [અથવા કાર બાવની અથવા માતૃકા બાવની અથવા કવિત્તબાવની] ૨.સં.૧૭૩૮ ફાગણ વદ ૭ ગુરુ આદિ – 3»કાર અપાર જગત આધાર સર્બે નરનારી સંસાર જપે છે, બાવની અક્ષર માહિં ધૂરાક્ષર જ્યોતિ પ્રદ્યતન કટિ તપે છે, સિદ્ધિ નિરંજન ભેષ અલેષ સરૂપ નિરૂપ જોગેન્દ્ર જપે હે, એસે મહાતમ છે કાર કે પાપ જસા જાકે નામિ પે હે.૧ નંગ ચિંતામણિ ડારિકે પત્થર જેઉ, ગ્રહે નર મૂરજ સોઈ, સુંદર પાટ પટેબર અંબર રિકે ઓઢણ લેત હે લઈ, કામદૂધા ધરતે જ બિડારકે છેરિ ગહે મતિમંદ જિ કોઈ, ધર્મ છોર અધર્મ કરે જસરાજ ઉણે નિજ બુદ્ધિ વિગઈ. ૨ અંત – ક્ષૌર સૂસીસ મુંડાવતા હે કેઈ લંબ જટા સિર કેઈ રહાર્વે, લ્યન હાથ સં કેઈ કરે રહૈ મૂન દિગંબર કેઈ કહાવે, રાષ ચૂં કઈ લપેટ રહે કેઈ અંગ પંચાંગનિ માહે તપાવું, Page #106 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [es] જિનહ -જસરાજ કષ્ટ કરે જસરાજ બહુત પે' ગ્યાન વિના શિવપથ ન પાવે. પ૬ સંવત સત્તર અતીસે” માસ ફાગુણમેં બહુલ સાતમ દિન વાર ગુરૂ પાએ હું, વાચક શાંતહરષ તાડુકે પ્રથમ શિષ્ય ભલે કે અક્ષર પર કવિત બનાએ હે, અવસરકે વિચાર એર્દિકે સભા મઝાર કહે નરનારિનકે મતમે સુહાયે હૈ. કહે જિનહરણ પ્રતાપ પ્રભૂકે ભઈ પુરણ ખાવની ગૂણ ચિતકુ રેઝા એ. ૫૭ (૧) ઇતિ ભલે ધ્રુવાક્ષર બાવની કવિત્ત બંધ જસરાજકૃત સંપૂર્ણ. પ, જીવવિજય શિ, જસવિજય લિ. ૫.સ.૫-૧૫, ધે.ભ. (૨) સં.૧૭ ૮૨ના ચોપડા, ૫.ક્ર.૭૧થી ૭૯, જશ.સં. (૩) પ.સં.૬-૧૧, હા.ભ.. દા.૮૨ નં.૧૫૯. [રાહસૂચી ભા.૧, હેઝૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૯૩).] [પ્રકાશિત ઃ ૧. જિનહ ગ્રંથાવલી. ૨. જૈન સત્યપ્રકાશ પુ.પ 24.3-8.] (૩૦૩૧) [+] શ્રીપાલ રાજાના રાસ [અથવા ચા.] ૪૯ ઢાળ ર.સ. ૧૭૪૦ ચૈત્ર શુ.૭ સેામ પાટણમાં આદિ દૂા. શ્રી અરિહંત અનંત ગુણ, ધરિયે હીયડે ધ્યાન, કેવલજ્ઞાનપ્રકાસકર, દૂરિહરણુ અગન્યાંન. ચદ રાજ ઊપરિ રહે, સિદ્ધ અનંત સમૃદ્ધિ મુગતિ-યુવતિ-સુખ ભોગવઇ, દાયિક અવિચલ સિદ્ધિ. આચારિજપયજુગ નમ્ર, પાલૈ પંચાચાર ગુણુ છત્રીશ વિરાજતાં, આગમ અરથ ભંડાર કર જોડી નીતિ પ્રતિ નમું, ચેાથે પદ ઉવઝાય દ્વાદશાંગ મુખ ઉપદિસ, ભવિયણુંજ સુખદાય. અઢીદ્વીપ માહે નમું, સાધુ સકલ ગુણુવત સુમતિ ગુપ્તિ સુધી ધરે, રાખે જગના જત. પૉંચ પરમેષ્ટિ નમી કરી, આણી ભાવ વિશાલ, શ્રી શ્રીપાલ નિંદા, રચિસુ` રાસ રસાલ. મંત્ર જ`ત્ર જડ એષધી, સાઅે અવર અનેક - ૨. 3 ૫. Page #107 -------------------------------------------------------------------------- ________________ જિનહષ-જસરાજ [૯] જૈન ગૂર્જર કવિએઃ ૪ પિણિ નવકાર સમો ને કે, જે આણિ વિવેક. સિદ્ધિચક્ર આરાધીયે, ગણુયે શ્રી નવકાર, ભવસાયર તરીકે સુગમ, જઇયે મુગતિ મઝાર. નવ પદને મહિમા કહું, સાંભલ નરનારિ, સાંભળતાં સુખ પામિ, સફલ હુર્ય અવતાર. અત – ઢાલ ૪૯ - ઈમ ધનઉ ધણનઈ પચાવઈ - એહની ઈમ શ્રીપાલ ચરિત્ર મનરાગે, શ્રેણિક નરવર આગે રે કલ્યો ગયમ ગણહર વડભાગે, સાંભલતા મન જાગે રે. ૮ ઈ. ઈમ જાણી નવપદ હું રાતા, સિદ્ધચક્ર જે યાતા રે નૃપ શ્રીપાલ તણી પરિ માતા, રહે સદા સુષમાતા રે. ૯ ઈ. સંવત સતરે સે ચાલીસ, ચિત્રાદિક સુજગીસે રે, સાતિમ સોમવારિ શુભ દીસે, પાટણ વિસવાસ રે. ૧૦ શ્રી ષરતરગચ્છ મહિમ ધારી, જિનચંદસૂરિ પટધારી રે શાંતિહરષ વાચક સુષકારિ, તાસુ સસ સુવિચારી રે. ૧૧ કહે જિનહરષ ભાવિક નર સુણિ, નવપદ મહિમા સુણો રે, ઉગણપચાસે ઢાલે ગુણિજ્ય, નિજ પાતિકવન મુણિયે રે. ૧૨ (૧) ઢાલ ૪૮ સં.૧૭૪૨ વ.શુ.૭ ગુરૂ સૂરત મધ્યે જિનચંદ્રસૂરિ રાજ્ય કીર્તિરત્નશાખાયાં એમનંદન લિ. ૫.સં.૨૮, જય. પ.૬૯. (૨) સં.૧૭૪૩ આ.વ.૯ બિલાડા મળે. પ.સં.૩૬, કૃપા. પિ.૪૫. નં.૮૦૫. (૩) સં.૧૮૨૩ આ.સુ.૭ મકસૂદાબાદ લિ. ચારિત્રસુંદર. ૫.સં.૩૮, જય. પિ.૬૬. (૪) ૫.સં.૮૭, ચતુ. પિ.૯. (૫) સં.૧૮૪૯ કા.શુ.૧૧ મકસૂદાબાદ વિજય છે . જ્ઞાનચંદ લિ. ૫.સં.૩૪, કૃપા. પિ.૪૪ નં.૭૬૧(૬) સં.૧૮૦૦ કા.વ.૪ જયપુર. ૫.સં.૪૮, કૃપા. પિ.૪૪ નં.૭૬૩. (૭) સં.૧૭૫૧ નભ શુ.૧૧ ગુરૂ વા. અમૃતસુંદર લિ. ફરકાબાદ મધ્યે. ૫.સં. ૨૪, કૃપા. પ.૪૪ નં.૭૬૪. (૮) સં.૧૮૫૦ દિ..શુ.૧૩, ૫.સં.૨૦, જિ.ચા. પિો.૮૨ નં.૨૦૭૨. (૯) સં.૧૮૪૨ મા.સુ.૧૨ વાલૂચર મળે કલ્યાણવિજય લિ. ૫.સ.૪૬, મહિમા.પિ.૩૭. (૧૦) સં.૧૮૪૯, ૫.સં. ૩૪, દાન. પ.૧૪ નં.૨૬૫. (૧૧) ૫.સં.૩૫, અભય. પિો.૧૧ નં.૧૦૧ ૫. (૧૨) સં.૧૮૫૮ પો.શુ.૧૪ આદિત્યવારે લુણકર્ણસર મથે ચાતુર્માસ - ખરતરાચાયગ૨છે વા. ઉદયભાણ શિ. પં: વીરભાણુ શિ. પં. દૌલતરામ લિ. પં. અમરચંદ વાચનાર્થ. પ.સં.૪૧, અભય. નં.૨૪૩૫. (૧૩) સં. · Page #108 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી જિનહર્ષ-જસરાજ ૧૯૫૩ વૈશુ.૧૩ અજીમગંજે ભટ્ટારકગ૨છે સાગરચંદશાખા હીરાંણું ઉ. જ્ઞાનવિશાલ શિ. ભક્તિદત્ત બ્રા વા. સુમતિધીર શિ. વા. દયાનંદન શિ. પં. કસ્તુરચંદ શિ. બુધજી લિ. પ.સં.૧૧, અભય. નં.૩૭૧પ. (૧૪) સં.૧૮૭૩ ૫.સં.૫૩, અબીર. પિ.૧૦. (૧૫) સં.૧૮૭૬ કા. પ.સં.૩૦, ક્ષમા. નં.૨૯૨. (૧૫) સં.૧૮૮૨ આ.વ.૯ દેવીપુરે નેમચન્દ્ર લિ. પ.સં.૩૪, ભુવન. પિ.૧૨. (૧૬) સં.૧૮૯૯ ફા.સુ.પ દેસણુંક મળે. પ.સં.૩૯, રામ. પિ.૩. (૧૭) સં.૧૯૨૭ ભા.વ.૪ અજીમગંજે પં. જીવન લિ. ૫.સં.૫, જય. પો.૬૫. (૧૮) સં.૧૮૪૯ વિ.વ.૭ બુધે બ. ખ, ગછે જિનચંદ્રસૂરિ રાયે કીર્તિરન શાખાયાં મહેજયસૌભાગ્ય શિ. પં. ચરિત્રોદય લિ. પાટોધી મથે ચાતુર્માસ. પ.સં.૨૨-૧૬, અનંત ભં.૨. (૧૯) સં.૧૮૪૨ કા.શુ.૧૨ રવિ લિ. ચરિત્રોદય. ૫.સં.૨૬-૧૮, અનંત ભં.૨, (૨૦) સં.૧૭૭૮ માઘ શુ.૧૦ ચંદ્રવાસરે પીલુવા ગામે સુશ્રાવક મં. પ્રાગ સુત નં. ઋષભદાસ પઠનાર્થ. ૫.સં.૧૪, પ્ર.કા.ભં. નં.૩૦૭. (૨૧) સં.૧૭૪૦, બાલચંદ્ર વતિ ભં. કાશી (વે. નં.૧૪). (૨૨). સં.૧૯૦૧ આસુ વિ.૧ શુક્રે લિ. પં. વિવેકમાણિક્ય મકસુદાબાદ વાલચર મથે માસુ. ૫.સં.૪૧-૧૩, યશોવૃદ્ધિ. (૨૩) ૫.સં.૪૦–૧૩, રે. એ.સ. બી.ડી.૧૯૫ નં.૧૯૭૮. (૨૪) સં.૧૮૪૯ પ.વ.૭ બુધે, પ.સં.૨૮, મહિમા. પિ.૩૬. (૨૫) સર્વગાથા પર?] ઢાલ ૪૦ ઇતિશ્રી સિદ્ધચક્ર મહિમોપરિ શ્રીપાલ મહારાજા કી ચઉપઈ સંપૂર્ણા. શ્રી. ૫.સં.૪ર-૧૧, ગુ.વિ.ભં. (૨૬) સં.૧૮૪૧ના વર્ષે શાકે ૧૭૦૬ પ્રવર્તમાને માઘસિર વિદ ૧૦ દિને મંગલવાર કરછદેશે શ્રી મુસ્કુરા બિંદર મધે લિષત શ્રી બહખરતરગ છે શ્રી મસાષામાં સકલગુણસેષ્ટભિત ચારિત્રપાત્રચૂડા મણું ગુણગેય પાઠકૌત્તમ ઉપાધ્યાય શ્રી ૧૮ સદાનંદજી તશિષ્ય વાચના- ચા વા. શ્રી ૧૦૭ સૌભાગ્યચંદજીગનિ તશિષ્ય ચરણકમલ સેવિત ચંદગણિણ. શ્રી. મહાવીરજી પ્રસાદાત શ્રી. ડિયા ક્ષેત્રપાલજી પ્રસાદાત મેરૂ મહીધર ના લગૈ જાં લગ ઉગે સૂર તાં લગ એ પિથી રહેજે સુખ ભરપૂર ૧. ભાવ.ભં. (૨૭) સર્વગાથા ૮૫[2] ઢાલ ૪૯ ઇતિ શ્રી સિદ્ધ ચક મહિમોપરિ શ્રી શ્રીપાલ મહારાય ચરિત્ર ચતુષ્પાદિકા સમાપ્તા સંવત ૧૭૮૩ વષે મિતી ચૈત્ર માસે શુકલપક્ષે ૧૩ દિને. પ.સં.૨૬-૧૫, પોપટ લાલ પ્રાગજી કાળા કરાંચીવાલા પાસે. [આલિસ્ટઑઈ ભા.૨, જૈહાસ્યા, - મુપુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈશાસૂચિ ભા.૧ (પૃ.૪૪૫, ૪૬૯, ૫૪૭, ૫૯૧ For Private & Personal use. Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જિનહે -જસરાજ – શાંતિને નામે).] [૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ [પ્રકાશિત ઃ ૧. સપા, કેશરમુનિજી.] (૩૦૩૨) રસિંહ રાષિ` રાસ ૩૯ ઢાળ ૭૦૯ કડી ર.સં.૧૭૪૧ પોષ વદ ૧૧ પાટણમાં આદિ દૂહા ચરમ જિષ્ણુસર ચરણુજુગ, પ્રણમીજઇ ચિત લાઇ, નામઈ વિધિ સંપ×ઈ, પાતક દૂરિ પલાઇ. ચવીસે જિતવર તણા, ગણુધર ગુણુસ'પુન્ન, પ્રશ્ન ઉઠી નિતિ પ્રત્યુમીયઇ, ચવદઇ સઇ બાવન. ભાવભગતિ પ્રણમું વલી, સુખદાયક સરસતિ સ પસાયð પામીયષ્ટ, અનુપમ અવિરલ ત્તિ. સેવકનઇ સાંનિધિ કરઈ, આપઇ સરસ વચન, સા સરસતિ પ્રમુ` સદા, વસિ કરિ નિજ તનમન. સદગુરૂવયણુ હીયઇ ધરી, કહિશું કથાપ્રબંધ, જિનભાષિત સિદ્ધાંત વિષ્ણુિ, અવર સહુ જગ ધંધ જિનપ્રવચનથી પામીયઇ, સિવદાયક સમકિત, મિથ્યાતિમિર દૂરઇ ટલઇ, જિમ ઊગઇ દિનપત્તિ, જે નરનારિ હીયઇ ધરઇ, સુગુરૂ તણુૐ ઉપદેશ, તે પામઈ સુખસંપદા, ભાગઇ યુગતિ લેશ. હાલીધર હલ ખેડતઉ, રાજરિાંદ્ધ સુવિસાલ, સુગુરૂવયણુથી જિષ્ણુ લહી, થયઉ રણસિંઘ ભૂપાલ. શ્રોતા સહુ ચિત લાઇનઇ, સાંભલિયેા અધિકાર, ચમતકારચિત પામિસ્યઉ, લહિસ્યઉ હર૧ અપાર સુગુરૂવચનથી ઇણિ ભવ પર ભવ સુખ લહ્યાં રે, શ્રી રણસિંઘ મુદિ તેનાં રે (ર) સુણ્યાં ચિરત્ર તેડવાં કહ્યાં રે. રતનપ્રભસૂરિ ઉપદેશમાલ તણી કરી રે, રતનપ્રભી ઇણિ નામ, ટીકા થૈ (૨) તેહનાઈ ધુરિએ ઈ વરી રે. અણુિં પરિ ભવિષણુ શ્રી પ્રવચન આરાધિસ્યઇ રે, ધરિયઈ - ૧૦ ૧૧ ગુરૂની સીષ, ' 3 ૪ ૧૨ તે નર રે (૨) સુગતિમુગતિસુત્ર સાધિસ્યઇ ૨. સંવત સતરઈ ઈફતાલીસઈ વચ્છરઇ રે, ગ્યારરસ દ્વિ પાસ. ૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અઢારમી સદી જિનહર્ષ-જસરાજ પાટણ રે (૨) રાસ રચ્યઉ ભાવઈ પરઇ રે. ૧૩ શ્રી બરતરગછગયણ દિવાકર દીપતઉ રે, શ્રી જિનચંદ્ર સૂરી. કુમતી રે (૨) પ્રબલ નિશાચર જીપતઉ રે. એક અધિક અડત્રીસે ઢાલે સ્વર ભલઈ રે, ગાવઉ મિલિ જિનહર્ષ. વાચક રે (૨) શાંતિષ સુપસાઉલઈ રે. ૧૫ (૧) સર્વગાથા ૭૦૯ ઢાલ ૩૯ ઈતિશ્રી ઉપદેશમાલયા પ્રતિબંધિત શ્રી રણસિંધ રાજર્ષિ રાસઃ સંપૂર્ણ લિખિતે જિનહષેણ શ્રી પત્તન મધે. શ્રી. શ્રી. પ્ર.કા.ભ. (કવિની હસ્તલિખિત) (૨) લિ. કમલસાગરણ. પ.સં.૨૧-૨૧, વી.ઉ.ભં. દા.૧૭. (૩) મતિવિશાલ લિ. પ.સં.૧૦, સારા અક્ષરની પ્રત, જય. પિ.૬૬. (૪) ૫.સં.૨૩, હા.ભં. દા.૮૧ નં.૨૭. (કવિની હસ્તલિખિત) [૧) અને (૪) એક જ પ્રત હેવા સંભવ.] (૩૦૩૩) [+] અવંતિસુકમાલ સ્વાધ્યાય [અથવા ચો] ૧૩ ઢાળ ૧૦૨ કડી .સં. ૧૭૪૧ વૈશાખ સુદ ૮ શનિ કે અ.સુ.૮ રાજનગર આદિ પાસ જિસર સેવિઇ, ત્રેવિસમ જિનરાય, વિધનવારણ સુખ કરણ, નામે નવનિધ થાય. ગુણ ગાસુ ખાંતે કરી, એવંતિસુકમાલ, કાન દઈને સાંભળે, જેમ હેય મંગલમાલ. અંત – ઢાલ ૧૩મી સુણ બેનિ પીઉડે પરદેસી. એ દેસી. ભદ્રા ઘરે આવી એમ ભાખે, ગર્ભવતી ઘરે રાખે રે, અન્ય વહુ પિોતે ગુરૂ સાથે, વ્રત-અમૃતરસ ચાખે રે. ભદ્રા. પાંચ મહાવ્રત સુધા પાસે, દૂષણ સઘળા ટાળે રે, કર તપ કરિ કાયા ગાળે, કલમલ-પાપ પખાલે રે. ૨ ભદ્રા. અંતકાલે સહુ અણસણ લેઈ, તજી ઉદારિક દેહિ રે, દેવલોકના સુખ લહેઈ, ચારિત્રના ફલ એહિ રે. ૩ ભદ્રા. કેડે ગર્ભવંતી સૂત જાયે, દેવલ તેણે કરાયો રે, પિતા મરણની ઠામ સુહા, અવતિ પાસ દેવ કહાયો રે. ૪ ભદ્રા. પાસ(નાથ) જિસર પ્રતિમા થાપી, કુમતિલતા જડ કાપી રે, કિરતી જેહની સઘલે ત્રિભુવન વ્યાપી, સૂરજ તેજ જેમ પ્રતાપી ૨. ૫ ભદ્રા. Page #111 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૯] જૈન ગૂર્જર કવિએ ૪ સંવત સત્તર એકતાલીસઇ, શુકલ વૈશાખ કહીશઈ રે, વાર સનીસર આઠમી દિવસે, કીધી સઝાય (ઢાલ) જગીશે રે. ૬ ભદ્રા. (પાઠાંતર) સંવત સતરે સે ઈકતાલીસે શુકલ આસાઢ કહીસાઈ રે રાજનગર તિથિ આઠમિ દિવસઈ કીધી સઝાય જગીસઈ રે. ૧૦૨ અવંતીસુકમાલ મલાવી મધુર સ્વરે ગુણ ગાવિ રે, તે જિનહરષ દીપિ વડદાવિ, શાંતિરય સુખ પાવી રે. ૭ (૧) સં.૧૮૧૨ શાકે ૧૬૭૭ મૃગશિર શુદિ મંગલવાસરે થરાદનગરે મુનિ સવિજયજી પઠનાર્થ. ૫.સં.૮-૧૫, મો.. સાગર ઉ. પાટણ દા.૮ નં.૩૪. (૨) સં.૧૭૮૦ ફા.વ.૧૪ પટ્ટન મળે. ૫.સં.૧૦–૧૦, કલ. સેં.લા.કેટે. વૈ.૧૦ નં.૮૩ પૃ.૧૫૮. (૩) પં. પદ્મસાગર પઠનાથ રાધનપુરમાં લખ્યો છે. આદીસરજી પ્રસાદાત. પ.ક્ર.૮થી ૧૨ ૫.૨૪, મુક્તિ. નં.૨૪૭૫. (પ્રથમનાં ૭ પત્રમાં ઉદયરત્નકૃત "ધૂલિભદ્ર નવરસે છે.) (૪) સં.૧૭૯૮ જે.૫. લિ. રૂઘપત્તિ લઘુભ્રાતૃ બખતા સુજ પડનાર્થ. ૫.સં. ૩, અભય. નં.૨૫૯. (૫) સં.૧૭૯૦ કા.વ.૬ ભોમે લિ. પં. સદાસાગરણ દિલી મળે. પ.સં.૫, અભય. નં.૨૬૨. (૬) સં.૧૮૨૩ ફા.વ.૨ રવિ જહાનાબાદ મધ્યે મહિરચંદ શિ. રતનચંદ લિ. પ.સં. ૬, કૃપા. પિ.૪૯ નં.૯૦૨. (૭) ૫.સં. ૭, કૃપા. પ.૪૪ નં.૭૭૬. (૮) સં.૧૮૫૦ શાકે ૧૭૧૬ આસાઢ વ.૨ રવિ. પં. મતકુસલ લિ. પંચપદરા મધે. પ.ક્ર.૪થી ૭ પં.૧૪, અનંત. ભં.૨. (૯) ભાં.ઇ. સને ૧૮૮૭–૯૧ નં.૧૪૭૭. (૧૦) સં.૧૭૭૮ વ.શુ. ગુરૂ. ૫.સં.૬-૧૧, હા.ભં. દા.૮૨ નં.૧૧૦. (૧૧) લિ. પં. ઉદયવિજયેન પત્તને. પ.સં.૭-૧૧, હા.ભં. દા.૮ર નં. ૧૫૩. (૧૨) ૫.સં.૧૧-૧૨, તેમાં ૫.૪.૫થી ૯, મે.. સાગર ઉ. દા.૭ નં.૩૫. (૧૩) લિ. નિત્યવિજય શિ. જયવિજય. ૫.સં.૮-૧૧, મો.મો. સાગર ઉ. દા.૮ નં.૩૫. (૧૪) સં.૧૮૭૬ ફા.સુ.૪, ૫.સં.પ-૧૩, જશ. સં. નં.૧૧૯. (૧૫) લિ. ગણિ વિનોદસાગર સં.૧૮૦૯ પિસ સુદિ ૮ ભૃગુવારે. ૫.સં.૬-૧૧, માજૈ.વિ. નં.૪૦૧. (૧૬) લિ. સાડાછ શ્રી ૫ લાધા તતશિષ્ય પંચાયણુ લષિતં શ્રાવિકા સુબાં પઠનાર્થ મ. પ.સં.૮૧૧, મ.જે.વિ. નં.૪૯૬. (૧૭) પ.સં.૬-૧૧, સંઘ ભં. પાટણ દ૬૩ નં.૩૫. (કવિ હસ્તલિખિત લાગે છે.) (૧૮) પ.સં૫-૧૪, જે.એ.ઈ.ભ. નં.૧૦૮૯. (૧૯) સં.૧૭૬૮ પિ.વ.૩ વીલ્લાવાસ મથે પં. રૂપચંદ લિ. પ.સં.૫, સિનેર ભં, (૨૦) ડે.ભં. (૨૧) પ.સં.૧૦-૧૧, ધો.ભં. (૨૧) Page #112 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] જિનહર્ષ-જસરાજ લિ. ૪. કરમસી. પ.સં.૪–૧૭, મારી પાસે. [આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી (શાંતિવર્ષને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૭૩, ૧૪૮, ૧૬૦, ૨૮૧, ૨૮૭, ૩૨૬, ૪૨૪, ૪૨૬, ૪૪૨, ૪૪૫, ૪૮૫, ૪૯૩, ૪૯૫, ૪૯૯, ૫૯, ૫૧૮, ૨પર, પ૭૯, ૫૯૮ – ઘણે સ્થાને શાંતિષને નામે).] પ્રિકાશિત ઃ ૧. મોટું સઝાયમાળાસંગ્રહ. ૨. વર્ધમાન તપ પદ્યાવળી.] (૩૦૩૪) શ્રીપાલ રાસ (નાને) ૨૭૧ કડી ૨. સં.૧૭૪૨ .વ.૧૩ પાટણમાં આદિ– રિસહનાહ પણઈ એ જિમુંદ, જ પ્રસન્ન ચિત્ત હોઈ આનંદ, પણુઉ અજિત પાસે પાપ, દુખદલિદ્ર ભવ હરે સંતાપ. ૧ સંભવનાહ તનિ સ્તુતિ કરે, જા પ્રસેન ભવ દુસ્તર તરે, અભિણુંદન સેવહુ વડવીર, જા પ્રસન અરોગી શરીર. ૨ સુમતિદેવ જિન ૫ઘ સુપાસ, બહુવિધ નવણિ કરે કવિદાસ, ચંદ૫હુ જિન પનઉ તેહિ, હરે કલંક દેહિ જસુ માહિ. ૩ સુવિધક શીતલ સેવા કરો, પણિ શ્રેયાંસ સામિ મન ધરો, વાસુપૂજ્ય પૂજે બહુ ભાઈ, હાઈ સિદ્ધ વૈકુંઠહ ઠાય. ૪ વિમલ અનંત ધર્મ જિણ શાંતિ, પશુઉ કુંથુન બહુ ભંતિ, અરહ મલિ મુનિસુવ્રત દેવ, સમરત હેઈ પાપકે છે. ૫ અસેં નમિ સ્વામી પણઈ જેહ, જા પ્રસંન લીહ પાઈ જે, રિષ્ટનેમી પણુઉ કર જેડ, જેસે જન્મ ન હવે હેડિ. ૬ પાસના કપિ હોયડા ધરે, જન્મ ને પાસિ કર્મકી પડે, વદ્ધમાન પુજો બહુ ભાઈ, વાધે પર્મ પાળ્યો જાઈ. ૭ જિન ચોવીસ તની શુત નામ, સવે જિનંદ્રક પણ જંમ, જેહિ સ્વામી પાયો નિર્વાણ, સુમરત ભૂલ ગયે વો સાન. ૮ સારદ તની સેવા મન ધરૂં, જા પ્રસંન કવિત ઉચરૂં મૂરખ તે પંડિત પદ હેઈ, તા કારણ સેવે સબ કોઈ, (બીજી પ્રતમાં નીચે પ્રમાણે) ઢાલ સિંધની ગ્રેવીસે પ્રણમું જિનરાય, જાસ પસાથે નવનિધિ થાય સુદેવી ધરિ હૃદય મઝારિ, કહિસ્ય નવ પદને અધિકાર. ૧ મંત્ર યંત્ર છે અવર અનેક, પિણ નવકાર સમો નહી એક સિદ્ધિચક્ર નવપદ સુપસાય, સુખ પામ્યાં શ્રીપાલ નરરાય. ૨ આંબિલ તપ નવપદ સંગ, ગલિત શરીર થયે નીરોગ, તાસ ચરિત્ર કહું હિત આણિ, સુણિયો નરનારી મુઝ વાણિ. ૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ જિતહ -જસરાજ [૧૦૦] જૈન ગૂર્જર કવિએ : ૪ અંત – શ્રીપાલ ચરિત્ર નિહાલિનઈં, સિદ્ધચક્ર નવપદ ધાર; ધ્યાઈયઈ તઉ સુખ પાયઈ, જગમઈ જસ વિસ્તાર, ૨૬૯ શ્રી. શ્રીગુચ્છ ખરત્તરપતિ પ્રગટ, જિનચંદ્રસૂરિ સુરીસ; ગણિ શાંતિહરષ વાચક તણું, કહઈ જિનહરષ સુસીસ. ૨૭૦ શ્રી. સતરઈ બચાલીસઈ સમઇ, વદિ ચૈત્ર તરિસ જા; એ રાસ પાટણમાં રચ્ય, સુણતાં સદા કલ્યાણુ, ૨૭૧ શ્રી. (૧) સં.૧૭૬૯ આ.શુ.૧૩ સુલતાણુ મધ્યે સુખહેમ લિ. પ.સં.૧૩, જિ.યા. પા.૮૩ નં.૨૦૯૬. (૨) શ્રી શત્રુંજયકર-મોચનાદિ સુકૃત્યકૃતકારી મહેાપાધ્યાય શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી ભાનુય દ્રગણિ શિષ્ય સકલપતિશિરોમણિ પડિત શ્રી ૧૯ શ્રી વિવેકચંદ્રગણિ ભ્રાતૃ પંડિત શ્રી પ. શ્રી દેવચંદ્રગણિ શિષ્ય સકલપ"તિશિરારત્ન પડિત શ્રી ૫ શ્રી તેજચંદ્રગણિ ભ્રાતૃ પડિત શ્રી ૫ શ્રી જિનય દ્રગણિ શિષ્ય પંડિત શ્રી ૫ શ્રી જીવણુચંદ્રગણિ સતી પંડિત શ્રી દાંનચંદણુ શિષ્ય મુનિ દીપચંદ સતી મુનિ દેલતચંદ લિષિત સવત ૧૭૮૩ વષે` આસૌ શુદિ ૧૪ દિને ગુરૂવારે શ્રી પત્તન મધ્યે ખાઇ જીવણી પઠનાથ. ૫.સ.ર૦-૧૧, પાલણપુર સંધ ભં, દા. ૪૩ નં.૯. (૩) પ.સં ૧૨-૧૬, અનંત ભર. (આમાં છેવટે બીજી શાહીમાં ગુરૂગીત છે કે જેતે છેવટે લખ્યા સાલ સ.૧૮૦૩ શ્રાવણ શુદિ ૧૩ દિને એમ જણાવી આપેલ છે.) (૪) સં.૧૭૯૪, પ.સ'.૧૩, જય. પા.૬૯. (૫) સં.૧૮૦૧ આ.વ.૪ ગંગાણી મધ્યે સભાંદ લિ. પ.સં.૭, મહિમા. પેા. ૩૬. (૬) સં.૧૮૨૩ અશુ.૭ પટણા મધ્યે રૂપચંદ લિ. પ.સં.૧૫, જિ. ચા. પો.૮૦ ન.૧૯૬૯. (૭) સં.૧૯૦૬ માધ વ.૧૨ પુનમચંદ લિ. પૂ.સ`, ૧૨, મહર. પા.ર. (૮) સ.૧૮૩૬ માગસર શુ.૩, ૫.સ.૩ર, ગુટકા, રામ.ભં. પે।.૩. (૯) પ.સં.૧૬-૧૨, લે.સાગર ઉ, દા.૮ ન.૪૦. (૧૦) સ.૧૭૮૧ ચૈ.શુ.૧૪ લિ. રાજનગરે. પ,સ`.૯-૧૬, વડા ચૌટા ઉ, પે ૧૯. (૧૧) સં.૧૭૬૬ પેા.શુ.૧૫ બુધે અહમ્મદાવાદે લિ. બુ. ખગ. પ.સ. ૧૮-૧૨, મા.મા.પાટણુ દા.પ નં.૬ર. (૧૨) ૩૦૨ ગા. ૫. નિત્યવિજય શિ, જયવિજય લ. પટણે સં.૧૭૮૦ વર્ષે. પ.સં.૧૬-૧૪, મા.મા. પાટણ ૬ા.૫ ન.૨૧. (૧૩) સંવત ૧૭૬૯ વર્ષે કાર્તિક વદિ ૧૩ શુક્રવારે શ્રી રાજનગર મધ્યે લિખિત, ૫, જયકલશ મુનિના શ્રી નવપદ સિદ્ધચક્ર મહિમાયાં શ્રીપાલ નૃપ રાસઃ સંપૂર્ણઃ પ.સ.૧૨-૧૬, ભાવભ’. (૧૪) પં. સુમતિસાગર શિ. મુનિ વિવેકસાગર લિપીચદે, શ્રી ન્યાલપુર મધ્યે. Page #114 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] જિન-જસરાજ સુમતિપ્રસાદાત સં.૧૮૧૯ ચૈત્ર સુદિ ૮ તિથૌ બુધવાસરે. પ.સં.૮-૧૭, આ.ક.મં. (૩૦૩૫) + કુમારપાળ રાસ (ઐ) ૧૩૦ ઢાળ ૨૮૭૬ કડી .સં.૧૭૪૨ આસો શુ.૧૦ રવિ પાટણમાં આદિ- શ્રી સરસતિ ભગવતિ નમું, બુદ્ધિ તણી દાતાર; મૂખને પંડિત કરે, કરતાં ન લાવે વાર. આગળ જે પંડિત દૂ, વર્તમાન કહેવાય; વલિ પંડિત જે હાઈસેં, તે સરસતિ સુપસાય. મૂરખ છાલિ ચારતે, નહિ મુખ વયવિલાસ; તેહને તુઠી કલિકા, કિધા કવિ કાલિદાસ. તિમ મુઝને સુપ્રસન્ન દવઉ સુમતિદિયણ સરસતિ; મુઝ મનકમલ વિકાસ કરિ, હંસાસણ દિયો મતિ. મતિ દે માતા મુઝ ભણી, હું એવું તુઝ પાય, મુઝ વયણે રસ આપજે, સહૂને જેમ સુહાય. સજન માણસ ગેઠિડી, મિઠાબેલી નારિ, મિઠાં ભોજન સરસ વયણ, સહુને પ્યારાં ચાર, સુલલિત સરસ સંભે વિયણ, સરસતિ ઘઉ તતકાલ; તુઝ પસાયે વર્ણવું, કુમારપાલ ભૂપાલ. ત્રષભ ને વીર વિચૅ હુઆ, ઉત્તમ નરનાં વૃન્દ; પણ ઈંણુ સરિખે જોવતાં, ન હુઓ કઈ નરંદ. દયા પલાવી જેણ નૃપ, દેશ અઢાર મઝાર; ઉતમ કારજ આદર્યો, કિધા પરઉપગાર. જિનશાસન દિપાવિયે, કહિટૂ તાસ ચરિત્ર; સાવધાન થઈ સાંભળે, થાસું શ્રવણ પવિત્ર. અંત - ઢાલ ૧૨૯મી. બાર વરસારી સાહીલા ચાકરી, પધાર્યા, તેરમેં વરસ ધરિ આયા હે, સેહાગણું. રાણું હાલ હાલ હે રે હુલરાઈ લેઈ –એ દેશી. એહ ચરિત્ર નિજ હિયર્ડ ધારી, લોભ તજે નર નારિ હે સોભાગી વયણ ધર્મ સ્યું છે ચિત લાઈ લે. રિષભ કી મેં રાસ નીહાલી, વિસ્તાર માંહિથી લાલી છે; Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ–જસરાજ [૧૦૨] જૈન ગૂર્જર કવિએઃ ૪ રાસ રચ્યો નિજ મતિ સંભાળી, રસના પવિત્ર ૫ખાલી છે. ૧૨. સંવત સતર બેંતાલીસે આસો સુદિ જગી હે; વિજયદશમી દિન તાપન દીસે, નયેર પાટણ મન હસેજ. ૧૩ અધિકે ઓછે કેહવા હોઈ, મુઝને દોષ મ કોઈ હે; રાસ કીધો પૂર્વ રાસ જોઇ, સાંભળજે સહુ કોઈ હે. ૧૪ ખરતરગચ્છ માંહિ બિરાજે, શ્રી જિનચંદસૂરિ છાજે હો; વાચક શાંતિષગણું ગાજે, એમ શાખા માંહે રાજે છે. ૧૫ તાસ ચરણપંકજ-રસરાતે, ભમર તણું પરે માતા હે; કહે જિનહરષ હરષભર ગાત, રાસ સહુને સુહાતો. ૧૬ અયાવીસ મેં ગાથાને દાવો, ઉપરે છિહત્તરિ ઠાવો હે; રાસ રૂડી પરે એહ મહાવો, એકશો ત્રીસ ઢાલે ગા હે. ૧૭ (૧) સં.૧૮૦૭ ભા.વ.૪ શની તપાગચ્છ ભ. હીરરત્ન સુરીશ્વર પન્યાસ -લાભવિજયગણુ-ધર્મવિજય–પં. જિનવિજય લ, મર્યપૂર ગામે શિ. મુ. પ્રતાપવિજય વાચનાર્થ. ૫.સં.૧૧૫–૧૬, ખેડા ભ૩. (૨) સં.૧૮૩૦ કી.વદિ ૧૦ ચંદ્રવારે બ્રખરતરગચ ભ. જિનલાભસૂરિ રાજ્ય કીર્તિરરત્નસૂરિ સખાયાં વા. જિણદાસગણિ શિ. ચારિત્રાદયમુનિ, પં. માણિક્યોદય મુનિ ચિર. કાંનજી વાચનાથ. પ.સં.૧૨-૧૯, અનંત .૨. (૩) સવગાથા ૨૮૮૬, ઢાલ ૧૨૯, ગ્રે.૪૦પ૮, સં.૧૮૧૪ પ્રથમ આસો વ.૪ શની મહે. છતચંદ્રગણિ–પં. યશશ્ચંદ્રગણિ પં. દેલતિચંદ્રગણિ વાચનાર્થ ક્યરવાડા મથે ચોમાસું રહ્યા. શ્રી પાર્શ્વનાથપ્રસાદાત. ૫.સં.૧૧૭–૧૪, ફાર્બસ સભા, મુંબઈ નં.૧૮૩. (૪) સં.૧૮૧૮ આ.વ. ૮ વિક્રમપુરે ખુશ્યાલચંદ્ર લિ. પ.સં.૮૫, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૩૭. (૫) ગા.૨૮૭૬ હાલ ૩૭ સં.૧૮૩૦ ચ..૪ શનિ વાકાનેર મધ્યે લિ. પસં. ૮૩, જય. પિ.૧૩. (૬) ગા.૨૮૭૬ ગ્રં.૪૧૬ ૦ સં.૧૮૬૯ માર્ગશિષ શુ. ૧૩ સાયલા નગરે શ્રી અજિતજિનપ્રસાદાત્ લ. પંન્યાસ લેભાગ્યરત્ન, તપાગચ્છ ભ. મુક્તિરત્નસુરી રાજે. પ.સં.૮૮-૧૮, ઝીં. દા.૩૧ નં.૧૫૩. (૭) પ.સં.૧૦૯-૧૪, અપૂર્ણ ૨૮૬૦ ગાથા સુધી, મુક્તિ. નં.૨૪૫૭.. (૮) સં.૧૮૭૯ શાકે ૧૭૪૫ વૈ.શુ. અગસ્તપુર મધ્યે સુમતિજિનપ્રસાદાત લ. પં. માહિમા વિજયગણિ સતિરસ પં. મુક્તિ કેન.પ.સં.૮૮–૧૬, વિરમ. સંધ. (૯) સં.૧૭૮૩ ચિ.વ.૧ લિ. નવહર મધ્યે. ૫.સં.૮૬–૧૫, ગુ. નં.૭૪/૧૦૮૩. (૧૦) સં.૧૯૨૨ કાશ૮ શુકે વીરમગ્રામે શાંતિ Page #116 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] જિનહ–જસરાજ સાગરસૂરિ શિ. સુરસાગરગણિ. પ.સં.૧૭૮-૧૨, વિ.કે.ભં. (૧૧) સાધારણ પ્રતિ, ભાં.ઈ. સને ૧૮૭૨-૭૩ નં.૧૫૭. (૧૨) સંવત અઢાર ચોરાણુંઓ, વસંતમાસ સુખ કાર, એકાદશી ભોમવારે, જયસાગર લિખનાર ૧ ભટ્ટારકશ્રી વિજાણંદસૂરીગછે દાનાવત સંધાડે પંન્યાસ રાજેન્દ્રવિજયજી તતશિ. પં. માનવિજયજી, તતશિ. પં. પં. જયવિજયજી, તતશિ. પં. રદ્ધિવિજયજી તભ્રાતા લઘુ પં. તિર્થ વિજયજી મુનિ વિરવિજયજી પં. તીર્થવિજયજી લખાવી લઘુ શિ. ચેલા રતનચંદ પઠનાર્થ શ્રી વીજાપૂર નાયરે શ્રી ચિંતામણ પાર્શ્વનાથજી તથા શાંતિનાથજીપ્રસાદાત સં.૧૮૯૪ના વર્ષે વસંતમાસ ફાળુને શુકલપક્ષે એકાદશી તિથી ભોમવારે સઃ લિપિકૃત અલગ છે પંન્યાસ શ્રી તસ્વસાગરજી તતશિ. મુની યાબ્ધિના લિપીકૃતં શ્રી લીબડી નયરના રેવાશી તે અત્ર આવ્યા દંતા તેઉની પાસેં લખાવી છે વાંચે તેને વંદના. પ.સં.૧૩૩-૧૧, બે.ભં. (૧૩) ૫.સં.૧૪પ-૧૧, પાલણપુર ભં. (૧૪) લ. સં. ૧૯૩૯ કાર્તિક વદ ૪ મ. ૫.સં.૧૩૧, પૃ.૨.સં. (૧૫) ૨૮૭૬ ગાથા ૧૩૮ ઢાલ ગ્રંથાગ્ર ૪૦૧૬ સકલભટ્ટારકશીરોમણી ભટ્ટારક શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી હીરવિજયસૂરીશ્વર તચરણસેવી શિષ્ય શ્રી શ્રી શ્રી પંડિત શ્રી ૧૦૭ શ્રી આણંદવિજય ગણું તશિષ્ય પંડીત શ્રી ૧૦૫ મેરવિજયગણું તતશિષ્ય મહેપાધ્યાય શ્રી ૧૦૩ શ્રી શ્રી શ્રી લાવણ્યવિજયગણ તતશિષ્ય ઉપાધ્યાય શ્રી ૧૦૧ શ્રી શ્રી લક્ષમીવિજયગણું તતભ્રાતૃ પં. શ્રી પંડીત શ્રી ૯૯ શ્રી જ્ઞાનવિજયગણ તતશિષ્ય પંડીત શ્રી ૨૧ શ્રી નયવિજયગણું તતશિષ્ય પંડિત શ્રી ૧૯ શ્રી પ્રવરકેટી શ્રી પં. શુભવિજયગણુ તતશિષ્ય પંડિત શ્રી ૧૭ શ્રી પં. પ્રેમવિજયગણી તતશિષ્ય પંડિત શ્રી ૧૫ શ્રી પં. સુબુદ્ધિવિજયગણી તતશિષ્ય પં. શ્રી ૫ પં.૯ નીત્યવીજયગણું તતભ્રાતૃ પં. શ્રી ૫ પં. રૂપવીજયગણું તતશિષ્ય પં. વિદ્યાવિજયગણ તલઘુભ્રાત્રી ચરણસેવી ખૂશાલવીજયગણી લપીકૃત સંવત ૧૮પરના આશો વદી ૬ દને વાર સસાંકવાઃ પ્રાતુર્મમયે અરુણપ્રકાશ્ય દીવસ ઘટી ૬ ચઢે લપીકૃત ૧ યાદશં પૂસ્તકં દૃષ્ટ તાદસ લખીત મયા, મમઃ સૂદ્ધમસૂદ્ધ વા મમ દે ન દીયતે ૧ કનકાપૂરે પૂરે તસ્ય પૂણ્યશાલી જનાકુલે લખીતે જ્ઞાનવૃદ્ધચર્થ શિષ્યાનું પાઠહેતવે ૧ જાત રક્ષેત તૈનાત રક્ષેત રક્ષેત નીવડબંધનં, મૂરખહસ્તે ન દાતણૂં એવં વંદન્તી પૂસ્તકા ૧ સંવત ૧૮૫ર ને રહી કડેલી માસ, શાંતી જિનં સૂપસાઉલે પૂગી મનની હંસ ૧ જિહાં લગણું મેરૂ થીર રહે, ધ્રુઅ સાયર સસી ભાણ, તિહાં લગે એહી જ Page #117 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ જસરાજ [૧૦] જૈન ગૂર્જર કવિએ ૪ પુસ્તીકા, વાંચે ચતુર સુજાણ ૧ જ્ઞાન સામે કોઈ ધન નહી, ગુરૂ સમો નહી ગ્યાન, ધર્મ સખાઈ જીવને આતમ ગ્યાન પ્રમાણ ૧ સ્થાને સિંહસમે રણે મૃગસમે દેશાંતરે જાંબુકે, આહારે ગજભીમસેન્યસદશા ધાનપમા મૈથુન રૂપ મરકટ પિશાચલપિકા ફૂટાક્ષરા નિયઃ કાર્યાથે બધીરા ભવંતી કુટિલા એતા ગુણા વાણિજા ૧ ઇતી શ્રી સંપૂર્ણ. રસ્તુ, શ્રી સસ્તુ કલ્યાણમસ્તુઃ શ્રી શુભ ભવતુ. પ.સં.૧૦૩-૧૩, અનંત.ભં. (૧૬) સં.૧૮૨૪ ચતર વદ ૫ ગુરૂ પ્રે..સં. (૧૭) સં.૧૯૩૧ વષે શ્રા.શુ.૧૧ રવિવારે પૂર્ણ ક્રતા. ૫.સં.૧૨૨-૧૨, આ.કા.ભં. (૧૮) સં.૧૮૩૫ ચૈત્ર શુ.૧ ૫.સં.૧૨૦-૧૭, ભ.ભં. (૧૯) ૨૯.૨૮૭૬, સં.૧૮૫૭, ૫.સં.૧૬૯, લી.ભં. દા.૨૫ નં. ૩. (૨૦) સં.૧૮૨૧ના વર્ષો અશ્વીન માસ કૃષ્ણપક્ષે ૮ અષ્ટમી તીથી ગુરૂવાશરે પ્રતિ સંપૂર્ણ સકલ પં. શ્રી ૧૦૦૮ શ્રી ચતુરસાગરગણું તતશિ. પં. શ્રી લાલસાગરગણિ તતશિ. પં. વિશેષસાગરગણું તશિ. શ્રી ઉમેદસાગરગણી તબ્રાત્રી પં. જનસાગરણ લપીકૃતં શ્રી માંડવિ બિંદરે લીષ્યતે શ્રી શીતલનાથપ્રસાદાત. ૫.સં.૮૮-૧૫, ચા. (૨૧) સં.૧૮૫૭ માઘ માસે શુકલપક્ષે નવમી તિથી ભગવાસરે. ૫.સં.૧૬૯-૧૧, લીં.ભં. (૨૨) સં.૧૮૪૯ જેટ શુદ ૮ ચંદ્રવાર ભ. વિજયપ્રભસૂરિ શિષ્ય પં. પ્રેમવિજય શિષ્ય પં. વિનીતવિજય શિ. પં. રવિવિજય શિષ્ય પં. નેમવિજયે લ. ચાતુર્માસ ગિરપુર મધ્યે ગંભીરા પાર્શ્વનાથપ્રસાદાત સાહાજી ચતુરાજી ભાઈ હીરાજીની શ્રાવિકોએ મલી વંચાવી. ૫.સં. ૧૪૦-૧૩, ગોડીજી. નં.૩૧૬. [ડિકેટલેગભાઈ વૈ.૧૯ ભા. ૨, મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦).] પ્રકાશિતઃ ૧. પ્રકા. શા ડાહ્યાભાઈ લલ્લુભાઈ, પ્રેમચંદ નગીનદાસ અને મેહનલાલ જયચંદ, અમદાવાદ, સં. ૧૯૫૧. [૨. પ્રકા. મોહનલાલ દલસુખરામ] (૩૦૩૬) અમરસેન વૈરસેન રાસ ર.સં.૧૭૪૪ ફા.શુ.૨ બુધ પાટણમાં અંત - યુગ વેદ મુનિ શશિ વછરઈ, સુદિ બીજ ફાગણ માસ બુધવાર પાટણ નરમાઈ, એહ ર મઈ રાસ. શ્રીગળ ખરતરપતિ જ, જિનચંદસૂરિ સૂરીસ શાંતિષ વાચક તણે, કઈ જિનહષ સુસીસ. (૧) સં.૧૭૪૭ જે સુદી ૪ ગુરૂ મુનિ પ્રેમસુંદરણ લિ. પાટન મળે. પ.સં.૧૮, જેસલ.ભ.ભં. નં.૩૫૫. (૨) ભાં.ઇ. સને ૧૮૯૨-૯૫ નં.૬૧૫. Page #118 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૦૫] જિતહષ -જસરાજ (૩૦૩૭) ચંદન મલયાગીરી રાસ ૨૩ ઢાળ ૪૦૭ કડી ર.સ.૧૭૪૪ શ્રાવણ શુ. ગુરુ પાટણમાં આદિ-સકલ સુરાસુર પયકમલ, સેવઈ ધિર આણુંદ, ત્રિભુવનપતિ સ`પતિકરણ, પ્રણમું પાસ જિષ્ણુ ૬, નીલચરણુ કીરતિકરણ, હરણ મરણુ-દુખ-દ ́૬, તેજ અરૂણ તારણ તરણુ, અસરસરણુ જિષ્ણુ દ્. વામા અરઈ ઊપનઊ, મેાહગચંદ-મંદ, અસ્વસેન નૃપકુલતિલક, જગદાન દ જિષ્ણુ દ. આસ કરી આવઈ ધણા, પ્રભુ ચરણે તરવૃંદ, તે પામઇ સુખસ`પદા, અવિચલ પરમાણુ ૬. હું પણિ સેવક પ્રભુ તણું, મેાની નઈ મતિહીષ્ણુ, કુમતિ હરી દેયા સુમતિ, કરિયા ચતુર પ્રવીણું. તુમ સુપસાઈ હું કરૂં, રૂડઉ રાસ રસાલ, સીલધરમ દીપાઈવા, મઈ માડી છઈ આલ. વ્રતમાં માટઉ સીલવ્રત, જિમ ગ્રહ માંહિ દિણુ ૬, તેજવંત માહે અરક, ગિરિમાં મેરૂ ગિરિ‘૬. જે નરનારી સીલવ્રત, પાલઈ સુકૃત-મૂલ, આપદ મિટિ સ`પદ હુવ, જઉ દેવ હુવઈ પ્રતિકૂલ ચંદ્ગુણ નૃપ મલયાગિરી, પાલ્યઉ નિરમલ સીલ, તાસ ચરિત્ર વખાણતાં, લહીયઈ વતિ લીલ. અંત – યુ ́ગ બ્રહ્મા સુખ જલનિધિજી, ૧૬ સ ́વચ્છર નણિ; - ૧૦ ૨. ૧૧ ૨. નભ સિત ષષ્ઠી વાસરઇજી, સુરગુરૂવાર પિછાણિ. રાસ રચ્યઉ રલીયામણુઉજી, ઢાલ થઈ ત્રેવીસ; ગાથા એહની ચ્યારિ સઈજી, ઉપરિ સપ્ત જંગીસ. શ્રી પરતરગષ્ટ ગુણનિલઉજી, શ્રી જિનચંદ સૂરિદ; વાચક શાંતિહર તણુકુજી, કડઇ જિનહરષ મુણિ ૬. ૧૨ ચ સાંભલિયેં ભણિયા તુમ્હજી, ચતુર રસિક નરનારિ; ષાંતઇ કીધઉ અઈજી, પાટણ નયર મઝારિ ૧૩ ચ. (૧) ઇતિશ્રી સીલહિમાયાં ચંદણુ મલયાગરી ચતુષ્પદ્દી સમાપ્તા સંવત્ ૧૭૪૫ વર્ષે શ્રાવણ સુદિ ૬ દિને ગુરૂવારે લિખિતા જિનહષૅણુ શ્રી પત્તને. પ્ર.કા.ભં. (કવિની સ્વલિખિત પ્રત) (૨) ગ્રં.૫૨૫ સં.૧૭૯૦ ૧ 3 ૪ ૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ જિતહ જસરાજ [૧૦૬] જૈન ગૂજરર કવિએ ૪ પો.શુ.૪ જેસલમેર દુગે ૫ માનરત્નેન લિ. ૫.સ.૯-૧૮, અનંત.ભર. (૩) પ.સં.૧૯-૧૬, અનંત.ભ.ર. (૪) સં.૧૭૪૪ શ્રા.શુ. ગુરૂ લિ. જિનહષેણુ. પ.સં.૬૧–૧૭, હા.ભં. દા.૮૩ નં.૭૯. [સ્વલિખિત, (૧) જ હાવા સંભવ.] (૩૦૩૮) હરિશ્ચંદ્રે રાસ ૩૧ ઢાળ ૭૦૦ કડી ૨.સ.૧૭૪૪ આસા સુ.૫ પાટણમાં આદિ–વીર જિજ્ઞેસર પાય નમ્ર, નિર્જિત રતિપતિ વીર, વીર સદ્ પ્રાણી તણું, વીર ધીર ગંભીર. ત્રિસલાનંદન ત્રિજગપતિ, સિદ્ધારથનૃપન૬, શાસનનાયક ચરમ જિન, આપઈ પરમાણુ ૬. તાસ સીસ પ્રણમું મુદ્દા, શ્રી ગૌતમ ગણુધાર, અંગૂઠઈ અમૃત વસઈ, લધિ તણુઉ ભંડાર. પુહવી માતા જનમીયઉ, પિતા જાસ વસુભૂતિ, દિખઈ તસુ કેવલ દીયઈ, આપ કન્હઈ અદ્ભુત. જિનપતિ ગણપતિ ચરણુ નમિ, કરસુ` સત્વ વખાણુ, સર્વ વડઉ સંસારમાં, ધરમ કરમ અવસાણું. સત્વ વિભૂષણ નર તણું, પુરૂષાં સત્ત્વ સહાઇ, જીત્ર સહિત નિરવ તે, સત્વ નહી જિણિ માહિ. મૂલ સહિત જિમ સુક્ષ્મ તરૂ, ફિરિ નવપલ્લવ હાઈ, તિમ નર ખીણુંપણઉં લહિઉ', સત્વઈ વર્ધિત જોઈ. દુરારાધ્ય દુષ્ટ દુલભ, કિમહી સિદ્ધિ ન થાય, તે થાયઈ સહુઅઈ સુલભ, સત્વ તણુઇ સુપસાય. સત્વ મ છંડઉ રે નરાં, સત્વ છેડયાં પુત જાય, ગઇ સ`પદા સત્વથી, મિલઈ ધણીહી આય. સત્વ ન ચૂકઉ ચતુરનર, આપદ સહી વિચિત્ર, સવવત હરિચંદ નૃપ, સુણિજ્યો તાસ ચરિત્ર. અંત – રાસ રચ્યઉરલીયામણુ, સતઇ ચમાલીસ હેા. સા. આસૂ પાંચિમ ઊજલી, પૂગી સયલ જગીસ હા. શ્રી જિનચંદ સૂરીસર, શ્વરતંરગ-સિણગાર હા. રાસ કીયઉ તસ રાજમાં, સુણતાં જયજયકાર હૈ।. મેમસાષ ક્ષતિમંડલ, ચાવી ચ્યારે ષડ હેા. - ૧ 3 ४ ૫ * . ૯ ૧૦ સા.૧૫ દે.. સા. સા.૧૬ દે. સા. Page #120 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સલી [૧૭] જિનહ–જસરાજ વાચક શ્રી સમગણિ તણુઉ, મહિમા વિશ્વ અખંડ છે. સા.૧૭ દે. તાસ સીસ વાચકવરૂ, શાંતિવરષ ગુણવંત છે. સા. અંતેવાસી તેહનઉ, કવિ જિનહરુષ કહેત . સા.૧૮ દે. ભાદેવસૂરિનઉ કયઉં, પાશ્વનાથચરિત્ર છે. સા. જાઈ અધિકાર તિહાં થકી, રાસ રચ્યઉ સુવિચિત્ર છે. સા.૧૯ દે. લિખિ ભાણિજ્ય વાચિ, રૂડઉ રાસ રસાલ છે. સા. ગાથા એહની સાતસઈ, પરગટ પાંત્રીસ ઢાલ છે. સા.૨૦ દે. સત્વવંત ગુણ ગાવતાં, લહીયાં સત્વ શરીર છે. સા. કાયા થાયઈ નિરમલી, પ્રગટ હવાઈ સુષ સીર છે. સા.૨૧ દે.. અણહિલપુર પાટણ ભલઉ, રહી તિહાં ચઉમાસ છે. સા. રાસ રચ્યઉ હરિચંદનઉ, સુપસાયઈ શ્રી પાસ હે. સા.૨૨ દે. (૧) સર્વગાથા ૭૦૧ ઢાલ ૩૫ ઈતિશ્રી સત્વ વિષયે રાજા હરિશ્ચંદ્ર રાસ સમાપ્તઃ સંવત્ ૧૭૪૪ વર્ષે આસૂ સુદિ ૫ દિને શ્રી પાન મળે. શ્રી. ૫.સં.૧૮-૧૭, પ્ર.કા.ભં./હા.ભં. દા.૮૧ નં.૨૩. (૨) સં.૧૭૫૧ જે. શુ.૭ સુરિત બાંઘરે લ. મહિમાપ્રભસૂરિ શિ. શાંત્યરત્ન લિ. ૫.સં.૨૯૧૪, ગા.ના. (૩) લિ. લહીયા દેવીચંદેણ મેવાડવાસી. પ.ક્ર.૧થી ૪૨. ફાર્બસ સભા, મુંબઈ. (૩૦૩૯) ઉપમત ભવપ્રપંચા રાસ ૧૨૭ ઢાળ ૨૯૭૪ કડી ૨.સં. ૧૭૪૫ જે.શુ.૧૫ પાટણમાં આદિ- વાદેવી વરદાઈની, સમરૂં સરસતિ માય, મૂરખ નર પંડિત હુવઈ, માય તણઈ સુપસાય. માતા તું જણણું પિતા, તું ગુરૂ તુંહી જ દેવ, તાહરઉ મુઝ આધાર છઈ, તુજ પદ માગું સેવ. માગું છઉં સેવા કરી, આપઉ નિરમલ બુદ્ધિ, મંદમતી હું જડમતી, ન લહું આખર શુદ્ધિ. તુઝ પસાઈ દૂ કરૂં, ઉપમિત ભવપ્રપંચ, રાસ અધિક રલીયામણુઉ, સાંભળતાં સુખસંચ. ભવમાં ભમતાં પ્રાણુઈ, પામ્યાં ઘણું વિરૂપ, ભવપ્રપંચ ઉપમા કરી, સદ્દગુરૂ કહઈ સ્વરૂપ. ભાવઈ હોયડઈ ભાવિકો, અંતરંગ અધિકાર, શાનદષ્ટિ આણું હીયાં, સુણિજો તેહ વિચાર. Page #121 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ અત - ઢાલ ૧૨૭ મોરી બહિની કહિ કોઈ અચરજ વાત. તથા પરાપર જનમત, નવનવા પરિવા વેષ, સુરલોક ભુવનાદિક તિકે, વિવિધ ગૃહી સંપખિ. ૨૯૫૭ ભવીયણ ભાવીયઈ એ સંસાર સ્વરૂપ, આણું જ્ઞાન અનૂપ, તરીયાઈ ભવજલ કૂપ. ભવી. આંચલી. તથા ક્રૂર સમાન તે, સહુ કુટુંબ જાણી અનિત્ય, પરમાર્થ વૃત્તઈ જાણવું, આતમ દ્રવ્ય જ સત્ય. ભ. ૨૮૫૮ મનુષ્યાદિ પર્યાયઈ કરી, ભિન્નભિન્ન છઈ નામમાલ, તે વિવેકી પુરૂષનઈ, કૃત્રિમ ભાસઈ છઈ જાલ. ભ. ૨૯૫૯ તથા એ ભવપ્રપંચ તે, લેકસ્થિતિ કર્મ પરિણામ, સ્વભાવ કાલપરિણતિ તથા, ભવિતવ્યતા વરીયામ. ભ. ર૯૬૦ નિજ યોગ્યતાદિકની પરસ્પર, અપેક્ષાઈ થાઈ, તથા સંસારવિદ તે, જગગુરૂ શ્રી જિનરાય. ભ. ૧૯૬૧ તેહની આણ પ્રમાણથી, થાયઈ સહી તસ્માત, કુશલ કમવિપાકથી, સુખ લહીયાં વિખ્યાત. ભ. ૧૯૬૨ અકુશલ કર્મવિપાકથી, જાણી ઊપજતું દુઃખ, શરીર ભાવ મૂકી કરી, વીતરાગ ભાવ ધરી મુખ્ય. ભ. ૨૮૬૩ જિમ થાયઈ સફલઉ જિનારાધન, સુવઈ જિનપદપ્રાપ્તિ, પદપ્રાપ્તિથી અંતરંગ જે, સ્વભાવ રાજ્યની વ્યાપ્તિ. ભ. ૧૯૬૪ આનંદ પરમાવ્યુદય સુખ, થાઈ પરમ કલ્યાણ, એ ગ્રંથ સુણતાં ભાવતાં, આતમજ્ઞાન પ્રમાણ. ભ. ૧૯૬૫ ભવનઉ પ્રપંચ જાણું ઈશુ, સહુ જીવનઉં એકંત, જિમ સંસારી જીવ એ, ભમીયઉ તે મનમંત. ભ. ૨૯૬૬ આતમ સાધન કીજીયઈ, લીજીયઈ સંબલ સાથિ, સહુ ભણી પરભવ ચાલિવઉ, ઈમ ભાખઈ જગનાથ. ભ. ૧૯૬૭ એ ગ્રંથ અર્થ નિહાલિનઈ, મઈ રાસ રચીયઉ ખાસ, પંડિત હસ્યઈ તે રાખિસઈ, લિખી પિતાનઈ પાસિ. ભ. ૧૯૬૮ સભા માહઈ વાંચિ, દાખવી અરવિચાર, તાની હુઈ તે સમઝિસઈ, ધરિસઈ રિદય મઝારિ. ભ. ૧૯૬૯ મક્ષિકા સ્થાને મક્ષિકા, ઈહાં અછઈ એ દષ્ટાંત, મુઝ અલપમતિ સારૂ કીય, પિણિ સેઝિજ વલી સંત. ભ. ૧૯૭૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] જિનહ-જસરાજ સંત ઉત્તમ જે હુવઈ, જે કરઈ પરઉપગાર, ગ્રંથ કીધા પર તણું, તેહનઉ કરઈ વિસ્તાર. ભ. ૨૯૭૧ બાણ યુગ રિષિ ચદ્ર વછર, જયેષ્ઠ પૂનિમ દીસ, એ રાસ પાટણ મઈ કીલઉ, શ્રી સંધ અધિક જગીસ. ભ. ૧૯૭૨ ગચછ ખરતર ગુણનિલઉં, તસુ પતિ શ્રી જિનચંદ્ર, સૂરિ સૂરીશ્વર જયઉ, પ્રભૂતાય જિમ ઈ. ભ. ૨૯૭૩ વાચનાચારય વડવખત, શ્રી શાંતિષ ગણીસ, શિષ્ય શાખા વિસ્તરઉ, કહઈ જિનહરષ તસુ સીસ. ભ. ૧૯૭૪ (૧) સં.૧૭૫૪ શાકે ૧૬૧૯ ફા.વદિ ૮ ગુરી પાટણ નગરે લિખિતોયં પુસ્તકં ગ્રંથમાન પ્રત્યક્ષર ગણનયા ૪૩૦૦, સર્વ ઢાલ ૧૨૭. પ.સં. ૧૧૪-૧૩, યતિ નેમચંદ–નેમવિજય. (૩૦૪૦) [+] ઉત્તમચરિત્રકુમાર રાસ ૨૯ ઢાળ ૫૮૭ કડી ૨.સં.૧૭૪૫ આસો સુદ ૫ પાટણ આદિ- ચરમ જિણેસર ચિત્ત ધરું, કરૂં સદા ગુણગ્રામ, ભાવઠ ભાજે ભવ તણી, લીજતે તસ તામ. મન વચ કાયા શુદ્ધ કરી, જે કીજે જિનજાપ, 'ઉજજવલ થાયે આતમા, જાયે દુઃખસંતાપ, હને નામેં સંપજે, વંછિત સુખ સુવિશાલ, કષ્ટ નિવારે કરિ કૃપા, સેવકજનપ્રતિપાલ. સમરૂં સરસ્વતી સ્વામિની, સુમતિ તણું દાતાર, વીણાપુસ્તકધારિણી, કવિયણજણ-આધાર. હંસાસણ હંસાગમણ, ત્રિભુવન રૂપ અનૂપ, મોહ્યા ઈંદ્ર નરીદ સહુ, ન લહે કેઈ સરૂપ. જે માતા સુપ્રસન્ન હવે, આપે અનુપમ જ્ઞાન, જ્ઞાન થકી દર્શન હુવે, દર્શન મેક્ષ વિમાન. જિનમુખ પંકજવાસિની, સમરી શારદ માય, કહું કથા ઉત્તમચરિત્ર, સાંભળજે ચિત્ત લાય. નૃપસુ દીધું ભાવ શું, વસ્ત્રદાન મુનિરાય, સુખ પામ્યા દામ્યા અરિ, દાન તણે સુપસાય. સરસ કથા સંબંધ છે, સુણજે સહુ નરનાર, આલસ ઉંઘ પ્રમાદ તજી, ધરજે ચિત્ત મઝાર. Page #123 -------------------------------------------------------------------------- ________________ જિનહુષ –જસરાજ [૧૦] જૈન ગૂજર કવિએ : ૪ ૧૫ સુ. ૧૭ સુ. અત – ભુત વેદ સાયર શશી, આશા શુદી પંચમી દિવસે રે, ઉત્તમચરિત્રકુમારને મેં રાસ રચ્યા સુજગીશે રે. શ્રી જિનવર સુપ્રસાદથી શ્રી પાટણ નયર મઝારી રે, ગાથા સત્યાશી પાંચશે', આગણત્રીશમી ઢાલ ઉદ્દારા રે. ૧૬ સુ. શ્રી ખરતરગછ ગુણનિલ, શ્રી જિનચંદ સુરીધે રે, વાચક શાંતિષ ગણિ, જીનહુષ સદા આણુ દ્યે રે. સર્વ મળી ૫૮૫ - વસ્ત્રદાનં ફૂલ માહાત્મ્યરૂપ. (૧) સ`.૧૮૬૭ પો.વ ૧૩ મહાઉપાધ્યાય શ્રી શત્રુ ંજયકરમેાચનાય શ્રી ભાનુચંદ્રગણી શિ. ભાવચંદ્રગણી શિ. ૫. કતકચંદ્રગણી શિ. કપૂરચંદ્રગણી શિ. પ`. મયાચદ્રગણી શિ. પ. ભક્તિચ`દ્રગણી શિ. ઉદયચંદ્રગણી શિ. ૫. ઉત્તમચંદ્રગણી ૫. શીવચદ્રગણી ૫. હરીચંદ્રગણી ચેલા ગુલાબચંદ્ર લ, વીસલનગરે. પુ.સં.૩૦, પાલણપુર ભ.... ? (૨) સ’.૧૮૩૩ કા,શુદ્ધિ પ મુધે લિ. સધવી ફતેહચંદ સુરસ`ધ શ્રી પાલહવીહાર પા જિન પ્રસાદ થકી. પૂ.સ.૧૬-૧૫, ડા. પાલણુપુર દા.૩૬. (૩) સ ગાથા ૫૮૭ લી. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા ગ્રાંમે સ’.૧૯૩૪ પાસ વિદ॰)) સનેઉ, પ.સ’.૧૮–૧૮, ખેડા ભં. દા.૮ નં.૯૪. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણુક.] (૩૦૪૧ ૩) + હરખળ લાછીના રાસ ૩૨ ઢાળ ૬૭૯ કડી ર.સ’.૧૭૪૬ આસા સુદ ૧ ખ્રુધ પાટણમાં આદિ – શાંતિકરણ શ્રી શાંતિજિન, અચિરારાણી-ન૬; - વિશ્વસેન નૃપકુળ-કમળ, સહકિરણ સુખકંદ. માય ઉઅર આવી કરી, દેશ નિવારિ મારિ; શાંતિ થઇ સહુ લાકને, શાંતિ નામ ક્રિયા સાર. શ્રી શાંતિશ્વર સેાલમા, જિનનાયક જિનચંદ; ચક્રવત્તિ વળી પાંચમા, આપે પદ મહાનંદ. સેાવનવરણુ સાહામણા, લંછન જાસ કુરંગ; ભાવ ભાજે નામથી, દિનદિન રંગ અભંગ. ચરણકમળ તેહના નમી, ધ્યાન હૃદય અત્રધારિ; રાસ કરૂ' હરિખળ તણેા, જીવદયા અધિકાર. માછીગરકુળ ઉપના, પામ્યા રાજ્યભ`ડાર; સુખ ભોગવી શિવપદ લથો, દયા તણેા ઉપગાર. ૧ ર 3 ૪ ૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧૧] જિનહર્ષ-જસરાજ ઊગાર્યો એક માછલે, પાળી અગડ અપાર; વિકથા ઊંધ તછ કરી, સાંભળજો નરનાર. અંત – ઢાલ ૩૨મી – કાગળીયે કરતાર ભણું શી પરે લખું રે. પહેલા વ્રત ઉપર આદર કરો રે, પાળે દયા દયાળ; જીવદયાથી સહુ સુખ પામશો રે, જિમ હરિબળ ભૂપાળ. ઈમ. ૧૦ સંવત સત્તર છેતાળીસમે રે, આસો સુદિ બુધવાર; પડવા દિવસે રાસ સંપૂરણે થયો રે, પાટણનગર મઝાર. ઈ. ૧૧ શ્રી ખરતરગચ્છનાયક શોભતા રે, શ્રી જિનચંદ્ર સૂરિંદ: શાંતિહર્ષવાચક પદપંકજઅલી રે, કહે જિનહષ મુણિંદ. ઈમ.૧૨ ષટ્રેશત ગણ્યાશી ગાથા થઈ રે, હાલ થઈ બત્રીસ; વધમાન દેશનાથી કહ્યો અધિકાર એ રે, સુણજે ધરી જગીશ. ઇમ.૧૩ (૧) કવિની સ્વલિખિત પ્રત. ભ. ]. પ્રકાશિતઃ ૧. આનંદ કાવ્ય મહૌદધિ મૌ.૩. (૩૦૪૧ ખ) યશેધર રાસ ર.સં.૧૭૪૭ વૈ.વ.૮ પાટણ (૩૦૪૨) + વીશસ્થાનકને રાસ અથવા પુણ્યવિલાસ રાસ ૧૩૨ ઢાળ ૩૨૮૭ કડી ૨.સં.૧૭૪૮ વૈ.શુ.૩ આદિ દેહા સકલસિદ્ધિસંપતિકરણ, હરણ તિમિર-અજ્ઞાન, ત્રણે કાલના જિન નમું, આણ ભાવ પ્રધાન, મહાવિદેહે વિચરતા, વંદુ જિનવર વીશ, સંધ ચતુર્વિધ આગલે, ધર્મ કહે જગદીશ. નમતાં નવનિધિ પામિર્યો, જપતાં પાતક જાય, પૂજતાં શિવપદ દિયે, ખાસ તણું ખલ ન્યાય. શ્રી જિનપદ પ્રાપ્તિ ભણું, હવું તપ ઉછાહિ, વિશ સ્થાનક નામે કહ્યું, શ્રી જિન-આગમ માંહિ. ચાર ભેદ જિન ધર્મના, દાન શીલ તપ ભાવ, સુખારામ અમૃત જલદ, ભવદુઃખ-સાયર નાવ. અ*ત – કલશ રાગ ધન્યાશ્રી આરહે, ભવિયણ થાનક આરહે, અમિત પ્રભાવ વીશ સ્થાનક ભાખ્યા, એ સેવી યે લાહે રે. ભવિય થાનક આરહે.૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૧૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગ્રંથ વિચારામૃત સંગ્રહી, એહ ર મન ભાવ, અધિક છે જે કઈ ભાગે, પંડિત તેહ શોધા રે. ભ. ૯ શ્રી ચંદ્રપ્રભ ચિત માંહે ધારે, અભિનંદન મન ભાવે, કુંથુ જિનેશ્વર સ્વામી કૃપાથી, અશુભ કર્મ સહુ જા, ભ. ૧૦ માધવ કૃષ્ણારર જિન પહેલે, પારણ દિવસ વધા, ખરતરગચ્છ જિનચંદ્ર સૂરીશ્વર, દિનદિન જડતો દા રે. ભ. ૧૧ વાચક શાંતિવગણિ કેરો, શિષ્ય વચન ચિત લાવે, પુણ્યવિશાલ રાસ રસરંગે, કહે જિનહર્ષ ભલાવો રે. ભ. ૧૨ (૧) સં.૧૭૫૬ શાકે ૧૬૨૧ માઘ શુ.૭ ભોમે લિ. મેઢ રત્નાકરણ ગા.૩ર૮૭ હાલ ૧૩૨ ગ્રં.૪૬૩૫ પાર્શ્વજિનાય નમઃ શ્રી ગેડી સત્ય છે. ચઉવીસ તીર્થકરાય નમઃ ૫.સં.૧૧૩-૧૪, હા.ભં. દા.૭૬ નં.૩૪. (૨) સં.૧૭૬૬ શ્રા.વ.૭ ભોમે પં. પ્રીતિવિજય-પં. ભીમવિજય-મુનિ પુન્યવિજય લિ. પત્તન પુરભેદને. ગા.૫૦૨૫, ૫.સં.૯૨, પ્રકા.ભં. નં. ૬૬૦. (૩) પ.સં.૮૭-૧૮, ઈડર ભં. (૪) સં.૧૮૧૩, ૫.સં.૬૩, અભય. નં.૨૪૩૬. (૫) સં.૧૮૩૧ અ.શુ.૩ ભેજાસર. ૫.સં.૮૩, દાન, પ.૪૦ નં.૧૦૫૦. (૬) સં.૧૮૩૨ શ્રા.વ.૬ આબૂ ગ્રામે વિનયચંદ્ર લિ. પ.સં. ૧૨૨, કપા. પિ.૪૫ નં.૮૦૬. (૭) સં.૧૮૪૭ વૈશુ.૧૪ મહિમાપુરે દયામાણિક લિ. ૫.સં.૨૧૦, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૭૩. (૮) સં.૧૮૬૮ શાકે ૧૭૩૩ માગશર વદ કિં.૧૩ વાચસ્પતિ વારે પં. માણિજ્યવિજયેન લિ. ૫.સં.૧૫૭–૧૪, મે.સુરત પિ.૧૨૪. (૯) સં.૧૯૦૧ પિશુ.૨, ૫.સં. ૧૨૫, કૃપા. પિ.૪૪ નં.૭૬. (૧૦) ૫.સં.૧૦૮, અપૂર્ણ, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૪૧. (૧૧) સં.૧૯૦૩ માહ શુ.૫ ગુરૂ લિ. મથેન જસકણું કૃષ્ણગઢ મધે ચીતામણું ભગવાન સહાય છે. પ.સં.૨૦૩-૧૧, વી.ઉ.ભં. દા.૨૦ પિ.૧. (૧૨) પ.સં.૨૮-૨૧, અપૂર્ણ, અનંત ભં.૨. (૧૩) સં. ૧૯૧૫ પિ.શુ.૧૧ બાબુ પ્રતાપસિંધજી પુત્ર લક્ષ્મીપત લઘુભાઈ ધનપતિ લિખાઈ ભંડાર મથે લિ, પં. બખતાવર શિ. ૫. લક્ષમીચંદ લિ. બ. ખ.ગણે સાગરચંદ્રસૂરિ શાખાયાં મહિમાપુર મધ્યે. પ.સં.૧૬૩-૧૧, વિજાપુર શા.મં. નં.૫૯૭. (૧૪) લ. દવે વેલજી સૂત કૃષ્ણજી સ્વહસ્તે ભાવનગ્ર મધ્યે સં.૧૯૧૬ કા., પ.સં.૧૧૩ કે ૧૨૩–૧૭, ઘેઘા ભં. દા.૧૬ નં.૮. (૧૫) સં.૧૯૨૪ જે.શુ.૨ શનિ ૫.સં.૧૮૦-૧૧, પાલણપુર ભ. દા.૪૫ નં.૧૬. (૧૬) સં.૧૭૮૭ યેશુ.૧૦ ભૃગુનંદનવાસરે પાટ Page #126 -------------------------------------------------------------------------- ________________ આહાર સદી [૧૩] જિનહારાજ (ન)નગર લિ. ગ્રં.૫૦૨૫, ૫.સં.૧૩૨-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૯૩. (૧૭) પં. દયાવિજય શિ. પં. નવિજય શિ. પં, જસવિજય શિ. ગણિ હનવિજય મુનિ ભીમવિજયેન લિ. સં.૧૭૮૪ ચક૭ ગુરૂ અણહિલપુર, ઉ. વિ. ચાણસ્મા. (૧૮) પ.સં.૩૦૬, કમલમુનિને સંગ્રહ, હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં. (૨૦) સંવત ૧૭૬૪ વષે શાકે ૧૬૨૯ પ્રવર્તમાન કાર્તિક માસે કૃષ્ણ પક્ષે ૧૩ દિને અર્કવાસરે લિખિત શ્રી પાનનગરે પં. જયકલસ મુનિના શુભ ભૂયાત પ.સં.૯૧-૧૬, આ.કા.ભં. [મુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણક. (૩૦૪૩) મૃગાંકલેખા રાસ ૪૧ ઢાળ ૨.સં.૧૭૪૮ આષાઢ વદ ૯ પાટણ અત- સતર અડતાલીસ આસાઢ વદિ નુંમિ દીસ એ રાસ પાટણમેં રચ્યો, ઢાલે ઈકતાલીસ ૧૮ જ્ઞા. વછરાજ અતર ગુરૂ જ, જિનચંદસૂરિ સુરીંદ શાંતિહષ વાચક તણે કહે જિનહષ મુણદ. ૧૯ (૧) શીલ વિષયે મૃગાંકલેખા સતી રાસ સં.૧૮૧૯ પો.સુ.૮ ગુરૂ નવાનગર મળે ઝ. પીતાંબરેણુ લી. (૨) સં.૧૮૮૩ શાકે ૧૭૪૬ માધશીર્ષ શુદ ૭ મે શ્રી માંદવી મધ્યે શ્રી બાઈ નાથીબાઇ પઠનાર્થ લિ. ભાઈ માણેકચંદ બેન નાથીબાઈને ભણવાને કાજે લખી છે. પ.સં.૪૬લ, પ્ર.૨.સં. (૩૦૪૪) અમરદત્ત મિત્રાનંદ રાસ ૩૯ ઢાળ ૮૫૦ કડી .સં.૧૭૪૯ ફા.વ.૨ સેમ પાટણમાં આદિ દૂહા. શ્રી સરસતિ મતિદાયિની, કુમતિ વિડારણહાર, જાસ પસાયઈ પામીયઈ, જ્ઞાન તણે વિસ્તાર. એકણિ કર પુસ્તક ધરે, ઈકણિ વીણ રસાલ, નીરકમંડલ એક કર, ચઉથઈ કર જપમાલ. હંસાસણ ઉજલાવરણ, હંસસ્વર ગતિ-હંસ, બ્રહ્મસુતા વાગેશ્વરી, મુઝ અજ્ઞાન વિવંસ. માતા આપિ યા કરી, મુઝનઈ બુદ્ધિ વિશાલ, રાસ કરૂં રલીયામણુ, સુણતાં અધિક રસાલ. શ્રી જિનવરના શાસ્ત્રમઈ, ભાખ્યા ચારિ કષાય, Page #127 -------------------------------------------------------------------------- ________________ જિનહ -જસરાજ [૧૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ ચારિચારિ એક-એકના, કરતાં સેાલહ થાય. આદર કર જઉ આદરઈ, કડૂઆ એહુ કષાય, ગાઢા દુખદાયક હુવઇ, દુગતિમાઁ લે જાય. અલ્પ માત્ર પિણિ જ કરે, દુકૃતિલ વઇ ભૂરિ, તે માટઈ જ્ઞાની પુરૂષ, એડને છેાડઈ દૂર. મિત્રાનંદાદિક ભણી, દીધા દુખ અપાર, સ્વલ્પ કષાય કીયા હતા, પિણિ થયઉ બહુ વિસ્તાર. કરમ હસ ́તાં ખાંધીયઈ, તે પિણિ આપઈ દુખ, ક્રોધ માંહિ બાંધઈ કરમ, તઉ કિહાંથી પામઈ સુખ ? કેહી પરિ ખાંધ્યા કરમ, કિમ પામ્યા કુલ તાસ, સાવધાન થઇ સાંભલઉ, સુણતાં ચિત્ત ઉલાસ. અંત - ભાવચંદ સૂરીસકૃત શ્રી શાંતિનાથચરિત્ર; તે માંહિથી જોઈ લીધા, ધઉ રાસ પવિત્ર. શ્લાક સાધે ગ્યાર સઈ, ગણિતાં થયઉ છઈ એહ; ગાથા તઉ સાઢા આઠસઇ, રાસ રચ્યઉ ગુણુગેહ. નિધિ વેદ રિષિ શિશિ વચ્છર, વદિ ખીજ ફાગુણુ માસ, શિશિવાર પાટણ તયરમ”, એ મઇ કીધઉ રાસ, ગુચ્છ ષરતર ગુણુનિલય, શ્રી તી કર દ્વિજપત્તિ; વિદ્વાન ગનાયક જયઉ, પુહવી પ્રતપઉ નિત્તિ, શ્રી શાંતિહષ વાચક પ્રવર, તસુ સીસ ધરિય જગીસ; જિનહર્ષ કહષ એ રાસની, ઢાલ ઉગુચાલીસ. (૧) પ્રતિ ક્રોધાપિર અમરદત્ત મિત્રાણુંદ રાસ સંપૂર્ણ : શ્રી આદીશ્વર પ્રસાદાત્ લખત... પાટણ મધ્યે. પ્ર.કા.ભ. (૨) ૫.સ.૨૯-૧૫, હા.ભ’. દા.૭૯ ન.૨૮. (બન્ને પ્રત એક હોવા સંભવ.) (૩૦૪૫) ઋષિદ્ધત્તા રાસ ૨૪ ઢાળ ૪૫૭ કડી ર.સં.૧૭૪૯ ફા.વ.૧૨ યુધ પાટણ ૧૭ ૧૮ २० આદિ દુહા. શ્રી શાંતીસર સાલમઉ, જગનાયક જિનચંદ, ચક્રવત્તિ પિણિ પાંચમ, પ્રણમું પરમાણું. માય-ઉર આવી કરી, કીધી જનપદ-શાંતિ, શાંતિ નામ પ્રભુનઉ થયઉ, પૂરી સહુની ખાંતિ. મ ७ ८ ૯ ૧૦ ૧૬ ૧૯ ૧ ૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧૫] જિનહષ–જસરાજ દુખ સહરીફ રહતઉ વનઇ, નામઈ હુતી કુરંગ, પ્રભુ-પાએ આવી રહ્યઉ, થયઉ રૂ૫ સુરંગ. લંછણ મિસિ સેવા કરી, પ્રભુચરણે નિસિડીસ, પુન્ય નિહાલઉ પશુ તણુઉ, આદરીય૩ જગદીસ. મોટા જેહનઈ આદરઈ, તેનઈ કરઈ નિહાલ, ભાવઠિ ભાંજઈ તેહની, ટાલઈ ભવ-દુખ સાલ. સાહિબની સેવા કીયાં, કરઈ બરાબરિ આપ, સેવકના ટાલઈ સહૂ, જન મમરણ સંતાપ. તેહના પદપંકજ નમી, નામ રિદય વિચિ ધારિ, કહિસ્યું ઉલટ આણિજઈ, રિષિદત્તા અધિકાર. સતી તણું ગુણ ગાવતાં, પાવન થાયઈ છહ, પાતક સહુ દૂરઈ કલઈ, ટાલઈ દુખના દીહ. રિષિદના મોટી સતી, સતીયાંમઈ સિરદાર, તાસ કથા સુણિ સ૬, વિકથા ઊંધ નિવારિ. સતીસિરોમણિ રિષિદત્તા સતી, સાંજલિ તાસ ચરિત્ર, નરનારી સુવિચારી નિરમલ, પાલઉ સીલ પવિત્ર. ૯ સાં. ઉગુણપચાસઈ સત્તર આદિકઈ, ફાગણ માસ ઉલાસ, વદિ બારસિ બુધવાર સુહામણો, થયઉ સંપૂરણ રાસ. ૧૦ સાં. શ્રી ખરતરગચ્છનાયક દીપતઉ, શ્રી જિનચંદ સુરિંદ, જેહને મહિમા રે જગ માહે ઘણુઉ, માનઈ શ્રાવકવૃંદ. ૧૧ સાં. શ્રી શ્રી શાંતિહષ વાચક તણુઉ, સીસ કહઈ ચિત લાઈ, રાસ સુણઉ જિનહર સુહામણુઉ, ચઉવીસ ઢાલ સુકાઈ. ૧૨ સાં. ભણિજ્ય ગુણિયે રે સુણિયે વાચિજો, રૂડઉ રાસ રસાલ, કહઈ જિનહરષ સકલ સંપદ મિલઈ, લહીયઈ વંછિત માલ. ૧૩ સાં. (૧) સર્વગાથા ૪૫૭ સં.૧૭૪૯ ફાવદિ ૧૨ પત્તન મધ્યે લિ. જિનહર્ષણ. પ.સં.૨૦-૧૨, હા.ભં. દા.૮૧ નં.૪૦, (કવિની સ્વહસ્તલિખિત પ્રત.) (૩૦૪૬) સુદર્શન શેઠ રાસ ૨.સં.૧૭૪૯ ભા.શુ.૧૨ શુક્ર પાટણમાં આદિ – પ્રહ ઊઠી પ્રણમ્ સદા, ચરણકમલ ચિત લાય, બ્રહ્મચારચૂડામણ, નેમીસર જિનરાય. સિસિવણ મૃગલેયણું, ગયગમણુ મનહારિ, Page #129 -------------------------------------------------------------------------- ________________ જિન-જસરાજ [૧] જૈન ગૂર કરિએ : જિણિ વન માટે તજી, રાજુલ રાજકુમારિ. છોડી પિણિ તેડી નહી, નવભવ-પ્રીતિ નિદાન, મારી તારી પ્રેમ સું, કીધી આપ સમાન. ગુણ મોટા ગરૂઓ તણું, સહુનઈ કરઈ ઉપગાર, તાપ હરઈ શીતલ કરઈ, જિમ પુહલી જલધાર. દાન સહુમઈ જેવતાં, અભયદાન સિરદાર, પસૂયાંનઈ પરણુણ સમય, દીધઉ નેમિકુમાર. તે જિનવર સુપસાઉ લહિ, સુગુરૂ તણુઈ આધાર, શેઠ સુદરસણનઉ સહી, અલપ કહિસ અધિકાર. તે માંહઈ તઉ ગુણ પણ, મુઝ મુખ રસના એક, એ પવિત્ર કરવા ભણી, જાગ્યઉ મુજઝ વિવેક. અંત - યોગશાસ્ત્રની ટીકા માંહિ છ ૨, એહ અવલ અધિકાર, તે જોઈનઈ રાસ કયઉ ભલઉ રે, સાંભલિજો નરનારી. ૧૬ કે. ગાથા રાસ તણી થઈ તીન સઈ રે, ઉ૫રિ વ્યાસી જાણિ, વાઘાની ભાવના એ દેસી ગાઇયે રે, એકવીસ ઢાલ વષાણિ. ૧૭ કે. સતર ઉગણપચાસઈ વછરાઈ રે, ભાદ્રવ સુદિ સુષકાર, બારસ તિથિએ સસ પૂરઉ થયઉ રે, સુભ મહુરત શુક્રવાર. ૧૮ કે. શ્રી પરતરગચ્છનાયક ગુણનિલ રે, શ્રી જિનચંદ સુરિંદ, વાચક શાંતિષગણિ સીસ કહઈ ઈસું રે, ઘઉ જિનહષ આણંદ. ૧૯ કે. (૧) ઇતિ શ્રી સુદરસન રાસ. સંપૂર્ણ લિખિતાં જિનહષેણ શ્રી સંથાત્ર શ્લોકસંખ્યા ૫૫૨ સર્વગાથા ૩૮૨ ઢાલ ૨૧ સંવત ૧૭૪૯ વર્ષે ભાદ્રપદ શુક્લપક્ષે દ્વાદશી તિથી પત્તન મળે. ૫.સં.૧૩-૧૫, હા.ભં. દા.૮૩ નં.૮૩. (કવિ સ્વહસ્તલિખિત) (૨) સંવત ૧૮૦૮ વર્ષે પિસમાસે કૃષ્ણક્ષેત્ર ત્રદિસી દિને શુક્રવારે પાલીતાણું મથે લખી શ્રી શુભ ભવતુ. ભાવ.ભં. (૩) પ.સં.૨૧-૧૧, આ.કા.ભં. (૩૦૪૭) અજિતસેન કનકાવતી રાસ અથવા ચોપાઈ] ૪૩ ઢાળ ૭૫૮ કડી .સં.૧૭૫૧ મહા વદિ ૪ આદિ વીણાપુસ્તકધારિણી, હસાસણિ સરસતિ, બ્રહ્મા/ બ્રહ્માસ્તા, આપે અવિચ(૨)લ મતિ. Page #130 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧૭] જિનહર્ષ-જસરાજ ચરણકમલ તાહરા નમુ, પાંગું તુઝ સુપસાય, સરસ વયન રચના રસે, સહુને આ દાય. નૃપકન્યા કનકાવતી, સરસ કથા છે તાસ, ચતુર નરાં મનરંજણ, સુણતાં ચિત-ઉલાસ. જે રસિયા વેધક પુરૂષ, ગુણીયલ કેરા ભાવ, રસ થે ભમર તણું પરે, જાણે સઘલા ભાવ. રસિયા જાણે રસ વિરસ, વેધે વેધક જેહ, મૂરખ નર પશુ સારિખા, સ્યું જ ણે રસ . ભમરો જાણે રસ વિરસ, જે સેવે વનરાય, ઘણું જાણે બાપ, જે સૂકાં લકડ ખાય. ભમર સરિખાં જે નર, વેધક વચન રસાલ, રાચે સરસ કથા સુણ, વિકથા તજો વિચાલ. કનકાવતી તે કિહાં થઈ, કિસે થયો અધિકાર, સાવધાન થઈને સહુ, સાંભલો નરનારેિ. અંત - બાર વરસારી સાહિબ ચાકરી પધાર્યા, તેરમે વરસે ઘર આવ્યા છે, મનભેલા ઠાકુર હાલ હુલરાયલે – એ દેશી ચારિત્ર પાલી મુનિવર સદગતિ બાંધી, પુન્ય પસાઈ તે તો બાંધી છે, ગુણવંતા રૂષિજી દેવના સુખ પામીયા. બૈ સાધવી પિણ શુદ્ધ વ્રત પાલી, દુષણ સઘલા ટાલી છે. ગુ ૧ કરિ સંલેખણવત ની સુરપુર પોહતી, જિહાં સુખલીલા બહુ લી હે. એકિણ થાનિક મિત્ર થયા તે, સુખ વિલસે દિનરાતિ છે. ગુ. ૨ આ પૂરી તિહાંથી તીન ચવિસ મહાવિદેહ ઉપજસ્ય છે. ગુ. સુકલ ભોગવી ભોગ તિહાં વ્રત રહસ્ય, પૂરવ પાતિક રહસ્ય . ગુ.૩ મુતે જ રીતે તે સંયમ પાલી, ગતિ આગતિનાં દુખ ટાલી છે. ગુ. ચારિત્રના તે એહવા તુહે ફલ જાણે, ભાવ હીયા આણે હા.ગુ.૪ આમિલતપથી વર્ષમાં જિણિ વાંચી, રૂપસંપદમાં નહી કે ખામી છે; ગુ. રૂપ જોઈને જેહને સુરની પિણ નારી, કનકપતીને આગે હારી તપને તે મહિમા એહવે ઉત્તમ ણ, તેહ હું લય લાગે રૂડા પ્રાણું છે. ગુ. Page #131 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૧૧૮] જૈન ગૂર્જર કવિએ જ કરમ મહાવન પાવક તપ તિહાં કહિઈ, ખિણેક માંહિ તે તે દહી છે. ગુ. ૬ કનકવતી એ તો કથા વખાંણિ, તપ કરિઈ હિત આણિ હે, , કનકવતી અજિતસેનની વારતા, સાંભલતાં હવે સાતા હે. ગુ. ૭ નિશિપતિ બાંણપ વારિધિ (વા૨) શશિ વરર્સ, એથ અંધારી માહની હરસે છે, ગુ. શ્રી ખરતરગચ્છ અધિક વિરાજે, શ્રી જિનચંદસૂરિ રાજે છે. ગુ. ૮ વાચક શાંતિહરષગણિના, જેહની જગમેં મહિમા છે, ગુ. તે સદગુરૂને ઉપકાર જ લીધે, તે સુપસાઈ કીધા . ગુ. ૯ સાતસ અઠાવગ્ન ગાથા સરી, ઢાલ સેંતાલીસ પૂરી , ગુ. લેકની સંખ્યા એક સહસ વખાણુ, ઉપરિ વલી ચૌદ જણ હે. ગુ. ૧૦ રાસ સરસ છે વાંચો રે ભાઈ, કહે જિનહર્ષ સુણાઈ હે, ગુ. રીઝવો તુહે લોક લુગાઈ, થાસ્ય લાભ સવાઈ છે. ગુ. ૧૧ (૧) સં.૧૭૬૨ સા.વ.૩ પં. વિશેષચંદ્ર–પં. વીરચંદ્ર-મુનિ વાડલ્સચંદ્રણ લિ. ૫.સં.૨૭, પ્ર.કા.ભં. નં.૮૧૪. (૨) સં.૧૭૬૫ આ વ.૬ શુકે ન્યાનવિજય લિ. વિદતપુર મળે. ૫.સં.૨૧–૧૮, વડા ચૌટા ઉ.પ. ૧૮. (૩) ૫.સં.૧૪-૧૦, સીમંધર. દા.૨૦ .૫૩. (૪) પં. વીરવિજયગણિ-લાભવિજયગણિ–પં. રૂપવિજયગણિ ગ. કૃષ્ણવિજય વિ. સં.૧૭૭૪ ફા.શુ.૯ શુકે રાંનેર બંદિરે. પ.સં.૧૬-૧૯, ખેડા ભેં. ૨ દા.૨ નં.૨૩. (૫) તપા રાજવિજયસૂરિગચ્છ હીરરત્નસૂરિ સંતાને મહે. ઉદયરત્ન-ઉત્તમરત્નજીવરત્ન-મારત્ન–રાજરત્ન-મયાકરન લ. ખેટકપુરે રસુલપુરા મધ્યે શ્રી ઋષભદેવપ્રસાદાત સં.૧૯૧૦ હૈ.વ.૧૧ ચંદ્રવારે. ૫.સં.૩૬-૧૬, ખેડા ભં.૩. (૬) સં.૧૮૧૭ ભા.શુ.૭ ભોમે પં. કેસરવિજયગણિ-કમલવિજયગણિ–પં. મેહનલ. વલાસણુમળે. ૫.સં.૨૭-૧૬, સંધ ભં, પાલણપુર દા.૪૬ નં.૧૨. (૭) સં.૧૮૨૭ વૈ. ૫.સં.૩૪, ક્ષમા. નં.૨૯૩. (૮) દર્શન લિ. પ.સં.૩૨-૧૫, ઈડર ભં. નં.૧૪૫. (૯) પં. વિનયવિજય શિષ્ય ગણિ ગજવિજ લિ. પતને પ.સં.૧૬ -૨, જી.સં. (૧૦) પ.સ.૨૬-૧૦, પુ.મ. (૧૧) સં.૧૦૬૫ આસે વ ૬ શુ જનવિજય વિ. વિવુપુર મળે. સ. ઉપાશ્રય સુત. [નં. (૨) જુઓ] (૧૨) ઇતિશ્રી અજિતસેન કનકાવતી રાસ સંપૂર્ણ લિખિતં. લિખિત સકલપંડિતશિરોમણિ વિદ્વજનમુગુટચૂડામણિ પંડિતાધિરાજ્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] જિનહર્ષ-જસરાજ પંડિત કૃપાનિધન પૂજ્યસ્થ વિરજી શ્રી ૬ શ્રી ઋષિશ્રી સુજાણજી જીત્યા નામંતવાસિના ઋષિ દયારામેણુ લિપીકૃતાઃ પઠનાર્થ ધર્મધુરંધર આણંદ કામદેવ સમાન સુશ્રાવક પુન્યપ્રભાવક જિનાજ્ઞા પ્રતિપાલક ભણસાલી અટકે શેઠશ્રી હીરાચંદજી વાચનાર્થ ચિરંજીવી શ્રી અરતિ બિંદિર સં.૧૮૩૦ના મિતી ચૈત્ર શુદિ દ્વિતીયાયાં રવિવારે, શ્રી લંકાગ છે શ્રી ગ્રંથાગ ૧૦૨૪. લી.ભં. (૧૩) ડે.ભં. (૧૪) સંવત ૧૭૬૨ વર્ષે ફાલ્ગની વદિ ૩ વાર ભેમે પંડિત શ્રી ૫ શ્રી વિશેષચંદ્રગણિ શિષ્ય પં. શ્રી વીરચંદ્રગણિ શિષ્ય મુનિ વાહયંદ્રણ લિખિત. પ્ર.કા.ભં. (૧૫) ભ.ભં. (૧૬) સંવત ૧૭૬૩ વષે માગશિર વદિ ૧૧ દિન પં. કનક રત્નઈ રાસ દાતા થકી વિહયું છે. પ્ર.કા.ભં. (૧૭) સં.૧૮૦૯ જેઠ વદિ ૪ બુહસ્પતિવાસરે પાનેર ગામે પં. કૃષ્ણવિજયગણિ શિ. પં. રંગવિજયગણિ શિ. પં. ભિમવિજયગણિ લિ. હંસવિજયવાચનાથ. ૫.સં.૨૪-૧૬, રત્ન ભં. દા.૪૩ નં.૪૯. (૧૮) પં. રામસાગરગણિ શિ. રૂપસાગરણ લિ. દેગામ ગામે. સં.૧૮()૧૫ .વ.૭ ભોગ. ૫.સં.૨૬-૧૬, આ.કા.ભં. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨, પપ૩, પ૦૨, ૫૯૩ – શાંતિહર્ષને નામે પણ).] (૩૦૪૮) મહાબલ મલયાસુંદરી રાસ ૧૪૨ ઢાળ ૩૦૦૬ કડી ૨.સં. ૧૭૫૧ આ સુ.૧ શનિ પાટણ આદિ- શ્રી શાંતિસર સેલમઉ, ભયભંજણુ ભગવંત શાંતિકરણ ભવભયહરણ, પ્રણમું શ્રી અરિહંત. અચિરાનંદન વંદીય, સેવવરણ શરીર, વિસ્વસેનનૃપ કુલતિલઉ, ગુણસાયર ગંભીર. જેહનઈ નામઈ પાંમીયઈ, રિદ્ધિ વૃદ્ધિ નવિનિધિ, સુરસપંતિ વલી મુગતિપદ, અવિચલે આઠે સિધિ. સુમતિદીયણ સરસતિ નમું, ગમું તિમિર-અગન્યાન, રમું ભાયચરણે સદા, પામું લેનજ્ઞાન. શ્રી સદ્ગુરૂના ચરણયુગ, પ્રણમું વારંવાર, મૂરજનઈ પંડિત કરઈ, એ મોટઉ ઉપગાર. કોરે જેમ સિલાવટઉ, લેઈ અઘડ પાષાણ, મનહરણ મૂરતિ કરે, દેશી ઊલર્સ પ્રાણ. તિમ જડ મૂરખ શિષ્યનઈ, દેઈ હિતોપદેશ, Page #133 -------------------------------------------------------------------------- ________________ નિહ જસાજ [૧૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ મ. ૧૭ ૨૦ જ્ઞાન ભણાવી ગુરૂ કરઈ, પૂજનીક સુવિસેસ, નમસકાર સહુનઇ કરી, ધરત્ન અધિકાર, કહિસું શાસ્ત્ર નિહાલિનઈ, સાંભલિયો નરનારિ. અ`ત – શ્રી જયંતિલક સૂરિશ્વર, માગસિયા ગચ્છના પવાર, મયસુંદરીને રચ્યા, એ ચરિત્ર જોઈ સુખકાર. સત્તર સે' એકાવી, આસેા શુદિ પડવા શિવાર, રાસ કીયે રળિયામણેા, પાટણમે' સુણતાં સુખકાર. ચોથા પ્રસ્તાવ પૂરા થયા, ઢાલ એહની અડતાલીસ ખાસ, તેર સે" ચાલીસ શ્લેાકનિ સંખ્યા પરિમાણું કહી જાસ. શ્રી જિનચંદ્ર સૂરીશ્વરૂ, ખરતરગનાયક ગુદાર, વાચક શાંતિષ તા શિષ ભખે જિનહષ વિસ્તાર. (૧) ૧૭૫૫ અસાઢ શુ. પૂર્ણમા પક્ષે વા. લબ્ધિસુ ંદર વા. કનકસુંદર શિ. મુનિ પ્રેમસુંદર શિ. મુનિ રૂપસુંદર પઠનાથે, પુ.સ.૮૪-૨૦, હા.ભ’. દા.૮૩ ન.૧૯૨. (૨) સ.૧૮૪૦ વૈ.વ.૧૩ ૫.. ખુશાલવિજયેન અગડી નગરે ૫.સ.૨૪–૧૪, પુ.મ. (૩) સ.૧૯૧૯ પશુ ૧૦ ભેમે વીકાનેર મધ્યે દલીચંદ લિ. ૫.સ.૧૩૦, દાન. પેા.૪ર નં.૧૦૯૦. (૪) સ.૧૯૨૯ વ.૮ શિન ખરતરગચ્છે કાતિરત્નસૂરિ સાખાયાં જયસૌભાગ્ય વા, માણિકયોદય શિ. મુક્તિસિંધુરગણિ શિ, સુખસીલગણિ શિ. ાજકીર્તિ લઘુભ્રાતૃ વત્તમાન ૫. કનકકીતિ મુનિ શિ. મૈત્રસુખ મુનિ લઘુભ્રાતૃ પ ચુનીલાલ તથા ચારિત્રસુખ હમીરપુર નગરે યતુમાંસી સ્થિતા શ્રી સ્માદિજિન પ્રસાદાતા. પ.સ’.૮૭–૧૬, અનંત ભ’.ર. (૫) સં.૧૭૮૯ લ. ભ. વિજયરત્નસૂરિ શિ. ૫. નિત્યવિજયગણિ શિ, ૫ જિનવિજયગણિ શિ. ૫. પ્રમાદવિજયગણુ લિ. ચાબારી મધ્યે ચેામાસુ` રહ્યા હતા ત્યારે લખ્યા છે. ૫.સ.૭૨૧૮, પાદરા.ભ. નં.૧૭, (૬) ભ. વિજયદેવસૂરિ-મહા, લાવન્યવિજયગણિ-૫". મિવિજયગણુિ-વૃદ્ધિવિજય-૫'. મેહવિજ્મણિ લ, ખાંતિવિજય સં.૧૮૪૮ મહા શુ.૧૫ બુધે પેપલવણુ મધ્યે. ૫.સ.૯૨-૧૮, ઈડર ભ. નં.૧૨૮. (૭) ભાં.૪. સન ૧૮૯૫-૯૮ ૧.૫૬૭. (૮) પ્રથમ પ્રસ્તાવ સર્વ ગાથા ૫૧૬ શ્લાસ..૬૩૩ દ્વિતીય પ્રસ્તાવ સવ ગાથા ૮૯૧ લેા.સ.૧૧૬પ, તૃતીય પ્રસ્તાવ સર્વ ગાથા ૫૭૩ ગ્રંથસંખ્યા ૭૩૭ ચતુર્થાં પ્રસ્તાવ ગાથા ૧૦૨૬ ગ્રંથસ`ખ્યા ૧૩૪૦ પ્રથમ ખંડની ઢાલ ૨૬, ખીાની ૪૨, ત્રીજની ૨૬, ચેાથે ૪૭=સવ ઢાલ ૧૪૨ સં.૧૮૧૨ પ્રથમ જ્યેષ્ટ શુદિ ७ L ૧૮ ૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] જિનહર્ષ—જસરાજ ૨ દિને ચંદ્રવાસરે. પ.સં.૬૧-૨૩, રાજકોટ પૂ. અ, (૯) ઇતિશ્રી મલયાસુંદરી ચરિત્રે શીલાવદાત પૂર્વભવવર્ણને નામ ચતુર્થ પ્રસ્તાવ લેકસંખ્યા ૬૦૦૦ સં. ૧૯૩૫ મતિ ભાદ્રવા સુદ ૧૨ બીકમપુર મ. પ.સં. ૧૨૮–૧૪, ગુ.વિ.ભં. હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨).] (૩૦૪૯) ગુણકરંદ ગુણાવળી રાસ ૨૬ ઢાળ ૨.સં.૧૭૫૧ આસો વદિ ૨ પાટણમાં આદિ દૂહા. શ્રી અરિહંત અનંત ગુણ, સેવે સુરનર ઈદ; પાયકમલ જસુ પ્રભુમતાં, લહઈ પરમાણંદ. વીસે જિન જગતગુરૂ, જગજિવણુ જિનચંદ, જગનાયક દાયક સયલ, સેવકને સુષવૃંદ. કરૂણાનિધિ કામતિદિયણ, સકલ છવપ્રતિપાલ, વીસે જિનવર નમી, સરસ્વતિ નમે ત્રિકાલ. મનવચકાયા થીર કરિ, સેવિંજે મનશુદ્ધિ, તે માતા સુપ્રશન થઈ, આપે નિરમલ બુદ્ધિ. બુદ્દે જગ જસ પાંગિઈ, બુદ્ધ સીઝે કાજ, બુદ્ધે પ્રભુતા પાંમિઈ, બુઢ લહિઈ રાજિ. બુદ્દે સુરનર છે, બુદ્ધ જ વધનવિહાર, બુધવંત જગ જસ લિઈ, બુધિ વડિ સંસાર. બુદ્ધે નારી ગુણાવલી, ચડ્યા બોલ પ્રમાણ, ચાર પ્રીતમના કથા, મુંકો નહિં નિજ માંણ. તાસ કથા કહેસું સરસ, ધર રિદય મઝાર, વિકથા ઉંધ તજી કરી, સાંભળો નરનારિ.. અત - ઢાલ ૨૬મી આપ સવારથ જગ સહુ રે- એ દેશી. સસિ બાપુ ભજન સંવછરે, વદિ બીજે હે આધિન માસ કે, ઢાણ છવિસે કહો, પાટણ મેં હે રૂડે એ રાસ કે. ગુ. ૧૬ શ્રી ગઈ પતર ગુણનિલે, મિર્થ હે સરી સરીસ છે, શ્રી શાંતીહષ વાયક તણે, ઈમ પલાણે હે જિનહર સૂરીસ કે. સુણાંક ઇમ વિનવે. ૧૭ (બીજી પ્રતમાં) શ્રી ગણ ખરતર ગુણનિલે મછરાજ જિદસૂરિ Page #135 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ જસુ નામથી નવનિધિ મિ, પ્રતાપે ગુરૂ હે હુ જ સસિસૂર ગુ. ૧૮: જગમ યુગપરધાન જગગુરૂ નામથી નિસતાર પ્રહ ઉઠી પ્રમ્ ભાવ સુ કલિજુગમેં હે ગતમ ગણધાર. ૧૯ શ્રી મસાજું સોભતા વા. શાંતિષ મુણિદ, તસુ સીસ કહિં જિનહર્ષ મુનિ ગુરૂનામેં હૈ દિનદિન આણંદ. ૨૦. (૧) લ. રૂપાજી વાચનાર્થ. પસં.૧૯-૧૫, પાદરા.ભં. નં.૧૯. (૨) પં. જગરૂપની પરત છે. કોઈ લેણુ પાવે નહી સ્વ વાચવાડથે પં. ભાનુસુંદર પાસેથી લીધી છે પરસ્પર સમઝયા છે એ વેચવી નહી એ વચન પાલ સહી. ૫.સં.૨૪-૧૩, પાલણપુર સંધ ભં. દા.૪૬ નં.૩૧, (૩) સં.૧૭૫૩ આ.વ.૧૨ શનિ પત્તન મધ્યે મહે. લલિતકીતિ શિ. વા. હીરરાજ શિ. ઉદયહર્ષ શિ. ભક્તિવિશાલ ભ્રાતૃ સમનંદન, પ્રીતરાજ, નાથા, રૂપચંદ, રૂપજી, કુશલચંદ્રાદિ વગર સહિતા. ૫.સં.૨૦, જય. પિ. ૬૮. (૪) સં.૧૮૩૩ સવાઈ જયપુર મળે. ૫.સં.૧૩, અભય. નં.૨૩૭. (૫) સં.૧૮૫૯ ફા. ૫.સં.૨૩, ક્ષમા. નં.૩૯૬. (૬) સં.૧૭૮૯ માર્ગશીર શુ.૧૦ ૫. ૫દમસાગર લિ. ૫.સં.૧૫–૧૬, વિ.ને.ભં. (૭) સં.૧૭૬૨ વ.શુ.૬ બુધે ગ્રં.૬૦૦, ૫.સં.૧૫-૧૭, તા.ભં. દા.૮૨ નં.૨૨૨, (2) સં.૧૭૭૪ શ્રા શુ.૧૫ લિ. વા. જિનહિંસગણિના. ૫.સં.૨૧-૧૧, યશોવૃદ્ધિ પિ.૬૭. (૯) લ. મુનિ બુદ્ધિરત્નન. ૫.સં.૧૬-૧૭, ઝીં. પિ.૩૮ નં.૧૮૦. (૧૦) ૫.સં.૧૬–૧૫, રે.એ.સો. બી.ડી.૪૫ નં.૧૮૮૪. (૧૧) વીરનગરે લિ. પં. રત્નવિજય શિ. પં. ગુલાલવિજયેન સં.૧૭૮૫ માગશિર શુ.૧૫ ગુરૂ. વિ.વી.રાધનપુર. (૧૨) ઇતિ શ્રી ગુણકરંડ ગુણાવલી રાસ સંપૂર્ણ શ્રી શાંતિજિનપ્રસાદાત સકલપંડિતશિરષર સકલપંડિત શરમુગટામણું પંડિત શ્રી ૧૦૮ પં. શ્રી જિનવિજયગણિ તતશીષ્યપ્રવર પુંડરીક સર્વગુણપંડીતસર્વોત્તમ ઈહાવંત મેધાંબુધિ પંડિત શ્રી ૨૧ ૫. શ્રી મુનિવિજય ગણું તતશીષ્ય ગુણુકેશભામિનીભાસ્થળતિલકાયમાંન સર્વ પંડીતાભરણ પંડીત શ્રી ૫ પં.શ્રી રત્નવિજયગણિતશીષ્ય પાદાજભ્રમર સવકલાકૌશલ પં. શ્રી હર્ષવિજયગણિ તતંગુરૂજાતા મુ. કાંતિવિજયગણિ લિપિં કવે મુ. ધમ વિજય વાચનાર્થે સંવત્ ૧૮૫૦ વર્ષે ભાદ્રપદ માસે ધન પક્ષે ૭ જીવવાસરે શ્રી વામનસ્થલી મગરે. શ્રી પાર્શ્વનાથપ્રસાદાત. ૫.સં.૨૦-૧૫, ભાવ. ભં. (૧૩) સં.૧૮૪૭ જ્યક વદિ ૬ મે પં. ભાનુસુંદર શિ. પં. દુલીચંદ લિ. ખરતરગછે પાટણ મળે. પ.સં.૧૫-૧૭, રત્ન.ભં. દા.૪૩. Page #136 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] જિનહ–જસરાજ નં૬૯, (૧૪) ૫.સં.૨૧-૧૪, આ.કા.ભં. (૧૫) સંવત ૧૮૬૦ વર્ષે વૈશાખ દિ ૯ દિને ભમવારે શ્રી ભટ્ટારકપુરંદર ભદ્રારક શ્રી ૧૦૮ શ્રી વિજય પ્રભસૂરિશ્વરના ચરણનું ચરણકમલાન પં. શ્રી ૫ પ્રેમવિજયગણિ શિષ્ય શ્રી પં. શ્રી ૫ સકલપંડીતશિરોમણી કાંતિવિજયગણિ શીષ્ય પં. શ્રી ૫ રાજ વિજયગણી શ્રી શિષ્ય પં. શ્રી પ રત્નાયમણી પં. શ્રી કૃષ્ણવિજયગણી શીષ પં. શ્રી ૫ પંડીતશ્રી ૫ ગવિજયગણી શીષ સીસુ ચેલા રૂપચંદ લિખિત રાધનપૂરે મ. પ.સં.૨૨–૧૩, પ્રકા.ભં. નં.૩૭૧. (૧૬) લ. મુ. બુદ્ધિનેન. ૫.સં.૧૭-૧૭, ઝીં. ભં. [આલિસ્ટમાં ભા.૨, ડિકેટલૅગભાઈવં.૧૯ ભા.૨, મુપુન્હસૂચી, રાહસૂચી ભા.૧, હે જૈસા સૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૫૫૪, ૬૨૪).] (૩૦૫૦) [+] ૨૦ વિહરમાન જિન સ્ત. (વીશી) ૨૦ ગરબા ૧૩૭ કડી ૨.સં.૧૭૫૫ બીજા વૈ.શુ.૩. આદિ – સીમંધર સ્વામી સ્ત. ઢાલ પાટણનગર વખાણ થઈ, સખી માહેર. હારી લખમી દેવિ કિ ચાલઉ રે આપણ દેખિવા જઈવઈ એહની. પુંડરીક નગરી વખાણીય, સખી શ્રેયાંસઘરે જાયઉ પુત્ર રતન્ન કિ, ચાલઉં રે આપણ દેખવા જઇયઈ. નયણે કુમાર નિહાલીયઈ, સખી કી જઈ તે એહના કેડિ જાન્ન કિ. અંત – ઢાલ મા પાવાગઢથી ઊતર્યા રે મા એહની. સારદ તુઝ સુપસાઉલઈ રે મા, ગાયા ગરબા વીસ રે, જુગતિ સ્યુ ભાવ રે ભગતિમઈ થુમ્યા રે મા એ વીસે જગબંધવા રે મા, એ વીસે જગદીસ રે. ૧ જુ. મા ધન દિન માસ સહામણુઉરે, મા ગિણિર્યુ જનમપ્રમાણ રે. જુ.. મા વિહરમાણુ હું ભેટિસ્યુ રે, મા પવિત્ર હુસ્ય મુઝ પ્રાણ રે. ૯ જ. મા સતરઈ પચતાલઈ સમઈ૨, મા દ્વિતીય વૈશાષ સુદિ ત્રીજ રે. મા મઈ જિનહરઈ ગાઈયા રે, નિરમલ થયે બેધિબીજ રે. ૧૦ - (૧) સર્વગાથા ૧૩૭ ગ્રં.૧૬૨ સં.૧૭૬૧ વર્ષે છ વદિ ૧ દિને શનિવારે લિખિતાનિ જિનહર્ષેણ શ્રી પાન મળે શ્રી. પ.સં.૭-૧૩, હા. ભં. દા.૮૩ નં.૩૦. (કવિની સ્વહસ્તલિખિત પ્રતિ) (૨) પ.સં.૯-૧૨, Page #137 -------------------------------------------------------------------------- ________________ નિહ -સાજ સીમંધર. દૃા.૨૦ ૮.૫૦. [પ્રકાશિત ઃ ૧. જિનહુષ ગ્રંથાવલી.] (૩૦૫૧) + શત્રુ જય માહાત્મ્ય રાસ ૯ ખંડ ૭૦ ઢાળ ૬૪૫૦ કડી ૨.સ.૧૭૫૫ આષાઢ વિ ૫ બુધ પાટણમાં -આદિ – વિશ્વનાથચરણે નમુ, વ્યક્ત અરિહન્ત યુગાદીશ યાગી પ્રભુ વિશ્વ સ્થિતિ વિયરન્ત, જૈન ચક્રી લખમી ઘણી, યામીકર ઘુતિ ભાંતિ, સ્તવના શિવસ`પત્તિ મિલે, શાન્તિકરણુ શ્રી શાન્તિ જરામિધ-પ્રતાપહરિ, અન્દૌલિત દૈત્યારિ, મથ્યા ૬૫ કદ્રુપ ના, નમુ નૈત્રિ બ્રહ્મચારિ, જાસ ષ્ટિ અમૃતભરી, અહિ.અહિં ઈશ્વર કીધ, મુક્ત તાપ સંતાપથી, પાર્શ્વનાથ પ્રસિદ્ધ. સંશય સુરપતિ ટાલવા, મેરૂ કંપાળ્યા વીર ત્રિધા વીર નમિÛ ચરણુ, ગુણુસાયર 'ભાર. મુક્તિ શ્રિય પુ`ડરીક શ્રમ, શ્રેય શ્રિય પુ`ડરીક્ર, પુ’ડરીકકસર-રત્ન સમ, નમ્ર તેહ પુ"ડરીક. જિન મુનિ સ નથી કરી, શ્રુતદેવી ધરિ ધ્યાન, શ્રી શત્રુંજય મહાત્મ્યના રયિસુ` રાસ પ્રધાન. નિજ મન થિર કરી સાંભલા, તી તણા અવદાત, સુણતાં શ્રવણ હુસ્સે પવિત્ર, વિચિ મત કરો વાત. - શ્રી. ૧૯ અંત – શ્રી ચત્તુ થ્રુ વિભૂષણ દિનર્માણ, શલાદિત્યગિરિ સ્વામિ, સૂરિ ધનેશ્વર પાસિ કરાવીયેા, ગ્રંથ મહાતમ નામિ. શ્રી. ૧૮ સજ્જન-વિદ્વજન-મતર જણા, કવિકુલ માંહિ પ્રસિદ્ધ, વિનયચંદ્ર નિર્મ્યુલ ગુણમાલિકા, હીયડે વાસેા કીધ મુજતે ઉદ્યમ તિણે કરાવીયે, રાસ રચ્યા શ્રીકાર, શ્રી શત્રુ་જય મહાત્મ્ય ગ્રંથના, લેક ભણી ઉપગાર. શ્રી, ૨૦ સવત સત્તરે સે પંચાયતે, પાંચમ વદે આષાઢ, શ્રી. ૨૧ રાસ સંપૂરણ બુધવારે થયા, મેં કીધા કર ગાઢ, શ્રી ખરતરગણું સમા, શ્રી જીન's સુરિદ, નસ પ્રતાપ જગતમાં વિસ્તર્યો, સર હેઈ આણંદ. શ્રી. ૨૨ વાયક શ્રી મશ મણિ શાભતા ણે સહુ સસ્પેંસાર, [૧૨૪] જૈન ગૂજર કવિઓ: ૪ ૧ ૩ ૪ ૫ ७ ८ Page #138 -------------------------------------------------------------------------- ________________ અઢાર સર [૧૫] જિનહારાજ શાંતિવર્ષગણિ વાયક તેહના, શિષ્ય બહુ પરિવાર. શ્રી. ૨૩ તાસ શી જિનહર્ષ હર્ષ ધરી, કીધો પૂરણ રાસ, નવમે ખડે હાલ ઇગ્યારમી, એ થઈ પૂરણ તાસ. શ્રી. ૨૪ નવ ખંડે એ રાસ સુહાણે, હે ઈ એ સત્તર ઢાલ, શ્રી પાટણ માંહિ જન સુપસાયથી, રચી રાસ રસાલ. શ્રી. ૨૫ (૧) ઇતિશ્રી જિનહર્ષવિરચિતે શત્રુંજય મહાતીર્થ મહામે ચતુષ્પવા શ્રી પાર્શ્વનાથાદિ મહાપુરૂષ ચારિત્રવરણને નામ નવમ ખંડ સમાપ્ત.... ...લિખિત શ્રીમદ્દ ભાવનગરે સંપૂર્ણ કૃતં પં. ન્યાનચંદ્રણ શીધ્રતર લિખિતમ. પ.સં.૧૮૧-૧૫, આ.ક.મં. (૨) ચં.૮૫૬૮ ગા.૬૪૫૦ સં. ૧૭૬૦ કી.વ.પ. ૫.સં.૨૧૫, દાન. નં.૯૮૦. (3) ગ્રં.૯૬૯૯ સં.૧૮૫૩ મહા રુ.૭ શનિ. ૫.સં.૨૮૫-૧૪, વી. દા.૧૯ પિ.૨. (૪) સર્વગાથા ૬૪૫૦ સં.૧૭૫૫ આષાઢ વદિ પંચમી દિને લિખિતાં જિનહષેણ પત્તન. મળે શ્રી જિનપ્રસાદાત કવિહસ્તલિખિત, પ.સં.૧૮૦-૧૬, હા.ભં. દા.૭૮ નં૨. (૪) પસં.૨૩૮-૧૫, ગા.ના. પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહોદધિ મૌ.૪. (૩૦૫૨) + સત્યવિજય નિર્વાણ રાસ (ઐ.) ૨.સં.૧૭૫૬ મહા સુદિ ૧૦ પાટણમાં આદિ– શ્રી જિનવરના ચરણજગ, પ્રણમું ભાવ સહીત, વંછીતપૂરણ કલ્પતરૂ, પૂછત સુરાસુર-પત સરસતી માત પસાઉલે, ગાઈશ મુનિ મહિરાણ, સત્યવિજય પંન્યાસનું, સાંભળ નિર્વાણ. અંત – સતર છપને સંવત્સરે મહા સુદિ દશમી પ્રમાણ, નિર્વાણ પંન્યાસને એ થયે, જિનહષ સુજાણ. સુ, ૧૨ (૧) સં.૧૮૦૫ માહ સુદિ ૨ લ. ભાણુરતનેન શાહ શ્રી ભાગ્ય સુત ગેડીદાસ પઠનાથ. ૫.સં.૮-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૮૩. હિજૈશાસુચિ ભા.૧ (પૃ.૨૮૯, ૫૧૧).] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧. (૩૦૫૩) રત્નચૂડ રાસ ૩૧ ઢાળ ૬ર૭ કડી .સં.૧૭૫૭ આસો સુ.૧૩. શુક્ર પાટણમાં. દૂહા સોરઠા. પ્રણમું જિનવર પાસ, ગેડીમંડણ ગુણનિલક આદિ Page #139 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ લખમી-લીલ વિલાસ, સંપતિ આપે સેવક. મહિમા જગત મઝારિ, રવિકિરણ જિમ વિસ્તરી, પામાં કાઈ ન પાર, કડિ હે કરિ જે કહે. ઉપગારી અરિહંત, સ્વારથ વિણ સાચો સગો જેવઉ જલણ જલંત, સુરપતિ કીધો સાપનઈ. કર નવ કાયા જાસ, નીલવરણ નિત સભતઉ પય સેવઈ યક્ષ પાસ, અહનિસિ ઊભો આગઈ. વામાસુત વિખ્યાત, અંગજ અસણ નૃપ તણે જગ સહુ આ જાત, પરખિ પરતા પૂરવે. પ્રભુનઈ કરિ પરણામ, કર જોડી કરી વીનતી સુપ્રસન થાજે સ્વામિ, રાસ રચું રત્નચૂડનઉ. દુનીયા માટે દાન, સરિખો કઈ નહીં સહી, મહિપતિ પિણ ઘઈ માન, વસુધામઈ શોભા વધઈ. દીજે પરઘલ દાન, ઉત્તમ પાત્ર આવ્યાં થકાં, તો લહીયઈ થિર થાંન, જઉ કર કી જઈ મોકલઉ. રત્ન ચૂડ ધરિ રાગ, દાન સમાપ સાધુનઈ, તઉ ઇણ ભવિ લહ્યા અથાગ, નરસુર સુખ સુણજે ચરી. ૯ અંત – રતન ચૂડનઉ ચરિત્ર સુહાય દાન સુપાત્ર દીપાઉ રે, દાનપ્રભાવઈ ધનસુષ પાઉ, દાનઈ મુગતિ સિધાય રે. ૧૪ પૂ. સતર સતાવન આસુ માસ સુદિ તેરસિ પ્રતિભાસઈ રે, શુક્રવાર કીધઉ અભ્યાસઈ, રાસ પાટણ ઉલાસઈ રે. ૧૫ પૂ. ઢાલ એકત્રીસમી એ થઈ ચંગી, સાંભલિયે સહુ અંગી રે, બઈસિ સભા માંહિ બે સંગી, ગાવઉ ઢાલ સુરંગી રે. ૧૬ પૂ. શ્રી વરતરગચ્છગયણદિણુંદા, શ્રી જિનચંદ સૂરિદા રે, વાચક શાંતિવરષ ગુણવૃંદા, શિષ્ય જિનહરષ મુર્ણિદા રે. ૧૭ પૂ. (૧) સર્વગાથા ૬ર૭ ગ્રંથાગ્ર લેકસંખ્યા ૮૯૭ ઇતિ શ્રી રત્નચૂડ મુનિ રાસ: સંપૂર્ણ શ્રી રસ્તુ. પ્ર.કા.ભં. (૨) કર્તાની સ્વહસ્તલિખિત પ્રત. પ.સં.૨૨-૧૫, હા.ભં. દા.૮૧ નં.૫૮. [(૧) અને (૨) એક જ હેવા સંભવ.] (૩) લિ. વા. ભક્તિવિશાલ શિ. રૂપભદ્રણ મુનિના. પસં. ૧૬–૧૯, જૂની પ્રત, વિ.ને.. નં.૪પ૮૯ [કેટલોગગુરા.] (૩૦૫૪) અભયકુમાર શ્રેિણિક] રાસ [અથવા ચેપાઈ] ૧૧ ઢાળ Page #140 -------------------------------------------------------------------------- ________________ [૧૨૭] જિનહ -જસરાજ ૨.સ.૧૭૫૮ શ્રાવણુ શુ.પ સેામવારે પાટણમાં દેશી અલબેલાની મગધદેશ રળીમાંમણેા રે લાલ, નવલખ સંખ્યા ગામ, સુખદાઇ રે, રાજથહી પૂરી રૂમડી રે લાલ, સુરપુરીથી અભિરામ, સુ. ૧ મ. રાજ કરે રાજા તીહાં રે શ્રેણીક ગુણની શ્રેણુ સુ. નિર્મલ સમકીત જેહનેા રે ચૂકવીઇ નહિ કેણુ સુ. ભગતિ કરે ભગત્રંતની રે, પૂજા કરે ત્રિકાલ સુ. વીવચન શ્રવણે સુણે રે, મિથ્યા મનથી ટાલ સુ. મત્રીસર.સેહરા હૈ, નામે અભયકુમાર સુ. ૪ મ. પ્રથમ પૂત્ર રાજા તણા રે, ખુધી તણા ભંડાર સુ. અત ઢાલ ૧૧મી આજ નીહેજો રે થઇ રહ્યો નાહલેા રે એ દેશી. અઢારમી સદી આદિ - ૨ મ. ૩ મી. બીજી પિણુ તુઝ માની પ્રાર્થના રે ના કં કિમ ઋણુ કામ, અરે અકારજ જેને કારણે રે, નૃપસુત કરે સંગ્રામ. ૧ મી. તે એ રાજ દેતાં લીધા નહી રે, વાલ્હા તુ ધનધન વિધન ન હેાજ્યેા તાહરા ધમ માં રે, કહે શ્રેણીક રાજન. ૨ ખી. વ્રતઉવ સઈ કરાવીઓ ર્, ધરતા ચિત્ત ઉલ્લાસ ધીરાધર જિમ કંચન વરસતા, આવ્યા જિતવર પાંસ. વિધિ સું દીક્ષા દીધી અભયને રે, નદા પણ વ્રત લીધ, અંગ ઇંગ્યારસ ધર મુનિવર થયા હૈ, ઉત્તમ કહ્યું કીધ, બહુ દિન મિરવદ્ય સંચમ પાલીયા રે, કરી સંલેખણા અંત, ગયા સર્વોથ સિદ્ધ અભયમુનિ 3, ચવી શિવપુર પોહચત. ૫ ખી. સવત સત્તર અઢાવત સંવચ્છરે રે, ઉજ્જવલ શ્રાવણ માસ, પંચમી દિન સામવાર સેાહાંમણેા રે, પાટણનયર ઉલ્લાસ. ૬ ખી. ખરતરગચ્છ જિનચંદસૂરીસરૂ ?, શાંતિહષ સુરસાય, ૪ બી. ઢાલ ઇંગ્યારે અભયકુમારના રે, કહે જિન સુખદાય. ૭ બી. (૧) સં.૧૯૧૯ વૈ.શુ.૧૩ દિને લ. પ. તેજવિજેજી ગારીયાધર ગ્રામે શ્રી શાંતિજિન પ્રસાદાત્, ૫.સ.૪-૧૫, ગારિયાધાર ભ’. [રાહસૂચી ભા.૧.] (૩૦૫૫) શીલવતી રાસ ૪૮૦ કડી ૨.સં.૧૭૫૮ ભા.શુ.૮ પાટણમાં આદિ દુહા. શ્રી આદીસર આદિકર, આદિપુરૂષ અરિહંત, આદિધર્મકર્તા નમું, યુગલધમ કૃત અંત, ૩ મ. Page #141 -------------------------------------------------------------------------- ________________ જિતહ -જાસજ [૨૯] જૈન ગૂર્જર કવિઓ: ૧૪ શ્રી શાંતીસર સામલઉ, થાંતિર્ણ સુખકાર, વિસ્વસેન કુલ-દિનમણી, મચીò-ર-શૃગાર. શ્રી નેમિસર નિત નમું, બ્રહ્મચાર ગુણુવાર, ચાદવકુલ-સિર-મુગટમણિ, ત્રિભુવન યશ-વિસ્તાર. પાર્શ્વ નાશ ત્રેવીસમઉ, નીલકમલદલ કાય, સુરનર નિતિ સેવા કરઇ, પ્રણામ નિસદિન પાય. મહાવીર મેાટઉ મરદ, કપાવ્યઉ જિણિ મેર, નમુ* સદા જિણિ આગલઇ, થયા સુરેસર જે. પાંચે જિન પ્રભુમી કરી, ગાસ્તુ સતીચરિત્ર, શીલવતી નાંમઇ સતી, સુણતાં શ્રવણુ પવિત્ર. પાલઇ શીલ સાહામણુઉ, ભાવઈ જે નરનાર, શીલવતીની પર લહુઇ, મુગતિ તણા સુખ સાર. કલા વિચણુ અતિ નિપુણુ, ત્રુદ્ધિવંત ગુણુવ ત્ત, બુદ્ધર્યું રાખ્યઉ શીલ નિજ, સુણજ્યેા તાસ ધૃત ત. અત સંવત સતર અઢાશનઈ, ભાદ્રિવ સુદ્ધિ આર્ટિમનઈ દીસ, ધ. પાટણ માંહિ પ્રેમ સું, રાસ કીધઉ મન ધરી જંગીશ. શ્રી પરતરગચ્છ દ્વીપતા, શ્રી જિનચંદ્ર સૂરીસરરાજ, વાચક શાંતિહષ તણું, શિષ્ય પભણુઇ જિનહરષ સુકાજ, ૧૮ ધ (૧) ઇતિશ્રી શીલવિષયે શીલવતી રાસ સ ંપૂર્ણુમ્. સર્વાંગાથા ૪૮૦, પ્ર.કા.ભ. (૨) કવિની સ્વલિખિત પ્રત, ૫.સ.૧૯-૧૩, હા.ભ`. દા.૮૧ ન૨૫. [બન્ને પ્રતા એક જ હેાવા સ`ભવ.] (૩૦૫૬) રત્નશેખર રત્નવતી રાસ ૩૬ ઢાળ ૭૧૭(૩૭૦) કડી ર.સં. ८ ૧૭ ૧. . ૧૭૫૯ માહ શુક્ર ૨ આદિ – હા. સરસતિ તાહરા ચરણુયુગ, પ્રમુ* ઊંઠે પ્રભાતિ, કર જોડી વીતિ કરૂ, સુમતિ સમર્પ માત. તું માતા જગતારણી, માંન તણી દાતાર, તુઝ વિષ્ણુ જ્ઞાન લહે નહી, જગવાસી નરનાર. જ્ઞાનાંજન અંજન નયન, મિટે તિમિર-અજ્ઞાંન મિથ્યારયણી ઢાલિવા, જ્ઞાન સુભાનુ સમાન. જીવાજીવાદિક તણા, જ્ઞાને છે ભાવ, 3 ૪ ७ 3 Page #142 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી અત - [૧૨૯] જ્ઞાને' સમકિત નિ લે, સમકિત સુગતિ સભાવ. માન લહી જે જ્ઞાનથી, નિજ દેસે પરદેસ, જ્ઞાની જિહાં તિહાં માનીઈ, આદર લહે વિસેસ, નાંનદાંત ઘો સરસતી, વારૂ વચનવિલાસ, રચ' રત્નશેખર નૃપતિ, રતનવતી રાસ. ઢાલ ૩૬ મારી અહિંની કહિ કાઈ અરિજ વાંત. પણ અવસરે ગતમ ભડ઼ે, તે દેવ લહસ્ય સિદ્ધિ, શ્રી વીર જિનવર મ કહે, ઇણિ હી જ ભરત સમૃદ્ધિ, સાંભિત શૈાચમા આરાધે પ એહ. જિનહષ -જસરાજ ૪ ૫ * ૧૨ સાં. ૧૩ સાં. ૧૪ સાં. એ પત્ર તિથ પાલે નહી, ટાલે નહીં આરભ, તે દૂરભવ્ય જાશે. સહી, ધરમ કરે' સદ્ દભ. અષ્ટમી ચઉદ્િસ પતિથિ એ પાલીઈ મન લાય, સુખ પાંમીયે ચિંતિત સર્દૂ, ભવના ભ્રમણ ન થાય. સતર ઉગણુડે' સમે, તિથ ખીજ સુદિ માહ માસ, એ રાસ સંપૂરણ થયા, સુતાં હેાઇ ઉલાસ. શ્રી ગુચ્છ ખરતર દીપતા, ગુચ્છરાજ શ્રી જિનચર, સરિસ સૂરિસિરામણી, વદે તાસ તિરંદ, વાચનાચારિજ વદનવારિજ, આ વચનવિલાસ, શ્રી શાંતિહર્ષ વાચક તણે, જિનહષે` કીયા રાસ. સાતસે' સતર પ્રમાણુ ગાથા, ઢાલ પિણુ છત્રીસ, વાંચિજ્યા રાસ ભલી પરે, લે' જિનહુષ જગીસ. (૧) ૫. કાંતિવિજયગણિ શિ. સેવક નાયકેન લિ. શિ. પ્રમેાવિજય વાચના સ`.૧૭૮૬ માધ શુ.ર વલ્લરસેભર ગ્રાંમ મધ્યે. ૫.સ',૨૪-૧૭, ઈડર ભર્યું. ન,૧૩૫, ૧૫ સાં. ૧૬ સાં. ૧૭ સાં. દ (૩૦૫૭) [+] રાત્રિભાજન પરિહારક (અમરસેન જયસેન) રાસ ૨૫ ઢાળ ૪૭૭ કડી ર.સ.૧૭૫૯ આષાઢ વિદ ૧ પાટણમાં આદિ– શ્રી શખેશ્વર પાસ પ્રભુ, મહિમા ત્રિજગવાસ, યક્ષ જેહના જાગતા, પૂરે વાંછિત આશ. જૂની મૂત્તિ જેહતી, તુરત જણાવે દેહ, ૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ જિનહ -જસરાજ અત [૧૩૦] વારે ચંદ્ર પ્રભુ તણું, ખિમ ભરાવ્યું એહ. પૂજી શ્વેતા કાલ લગે', ભુવનપતિ ધરણેન્દ્ર, અમ કરી પદમાવતી, આરાધી ગેવિ દ જરાસિયે મૂકી જરા, ચાદવ કર્યાં અચેત, પ્રભુપદ·નમણે સીંચીયા, દૂઆ તુરત સચેત. શ`ખ શબ્દ પૂર્યાં તદ્દા, હુ` ધરી ગેપાળ, થાપ્યા નયર સપ્રેસરેા, થાપ્યા પાસ દયાલ. આવે જગ સહુ જાતરા, પરતા પૂરે તાસ, કલિયુગ માંડે કલા વધી, સેવે સુરનર જાસ. તાસ ચરણ પ્રભુમી કરી, હૈયડે ધરી ઉલ્લાસ, કરૂ` સ્વામી સુપસાયથી, રાત્રિભાજન રાસ. સાંભલજો આલસ ત્યજી, થાશે લાભ અપાર, રાત્રિભેાજન વારજો, સાંભલી દેવિચાર, નિષ પાંડવ ભક્ષ સવસરે એ, વિદ આષાઢ જંગીશ, પૂરણુ થઇ ચૌપાઇ એ, પડવા કેરે દીસ. શ્રી ખડતરગચ્છ-રાજીયા એ, શ્રી કહે જિનદ સૂરી દ રતનસૂરિ પાટવી એ, દીઠાં હાયે આણુ ૬. સ. શાંતિષ વાચક તણો એ, જિતષ મુણી ૬, વાસેય પસાઉલે એ, કાર્તિકમલા-કંદ, જૈન ગૂજર કવિઓ : ** ર ૩ ૪ ૫ પાટણ માંહે મેં રહો એ, રાત્રિલેખન રાસ. પચ્ચીસ ઢાલે કરી એ, સુણતાં લીલવિલાસ. (૧) સ.૧૭૬૦ માગ શુ.૧ શનિ દાનચંદ્ર લિ, ઢાલ ૨૫, ૫.સ.૨૪, વીકા, (૨) સં.૧૮૫૫ માÖસીર શુ.પ ગુરૂ પાસ મયારત્ન તથા પ અદ્વિરત્ન શિ. મુ. કાંતિરત્નેન લ. લેપ્લાડા (ઝીંથી ૭-૮ ગાઉ દૂર) ગ્રામે ઊચાલે હતા તારે લખ્યું છે. ૫.સ’૨૪-૧૩, ઝી', !.૩૮ ન`.૧૮૩, (૩) પ.સ.૨૩-૧૨, ઝી. પે.૩૯ ન.૧૮૪. (૪) પ.સ.૨૩-૧૩, ઝી. ૩૮ ન.૧૮૨. (૫) સં.૧૭૮૨ આસૂ સુદિ ૮ રિવ ઘાવડનગરે ગણ ભાગ્ય. વિજય લિ. તેમનાથ પ્રસાદાતા. પ,સ`.૧૩-૧૭, ઈડર ભ. (૬) સ.૧૯૪૭ ભાદ્રપદ વ૬ ૯ વા. વિમલવિજયગણિ શિ. મહેા. સુભવિજયગણિ શિ. ૫. રત્નવિજયગણિ શિ. ૫. મેાહનવિજય શિ. ૫. રૂપવિજયગણિ શિ ૫. વિદ્યાવિજય શિ. ભક્તિવિજય શિ મુનિ પ્રેમવિજયગણિ લિ. લવા . Page #144 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩૧] જિનહર્ષ-જસરાજ નયરે શ્રી સાંમલાજી પ્રસાદાત ચેલા છગનલાલ પડનાર્થ. પ.સં.૧૯-૧૬, વિજાપુર જ્ઞા.મં. નં.૬૧૦. [ડિકૅટલેગભાઈ વૈ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી) [પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણક. ૨. પ્રકા. સવાઈભાઈ રાયચંદ] (૩૦૫૮) રત્નસાર રાસ ૩૩ ઢાળ ૬૦૦ કડી .સં.૧૭૫૯ પ્રકા.વ.૧૧ સોમવાર પાટણ આદિ- પ્રથમ જિણેસર પાય નમું, આદીસરૂ અરિહંત, યુગલાધરમ-નિવારણુંઉ, ગુણ અનંત ભગવંત. જેહને નામે પામીયે, અવિચલ લીવિલાસ, જગદાતાર પરમાતમા, પરમ પુરૂષ ગુણવાસ. જગતારણ જગઉદ્ધરણું, વારણ દુખતમાંહ, પરજાપતિ થિતિ થાપણ, માયારહિત અમોહ. પ્રભુ પ્રણમી પ્રણમું સુગુરુ, ગુરૂ પાતકમલ ધોઈ, પર આતમ ઉજજવલ કરે, ગુરૂ વિણિ જ્ઞાન ન હોઈ. ગુરૂ દીવઉ દેખાલિવા, સુદ્ધ ધર્મની વાટ, ગુરૂ કારિગર સારિખા, ઉતારે મન કાટ. કુણ દિખાલં ગુરૂ વિના, પરત ખ પંથ-કુપંથ, ઉપગારિ નિસ્વારથી, ગુરૂ ગરૂઆ નિગ્રંથ. ગુરૂ રખેં દુર્ગતિ થકી, રાય પ્રદેસી જોઈ, માત પિતા સુત કામિની, અવર ન રાખે કે ઈ. શ્રી જિનેવર સુપસાઉ, પામી સુગુરૂ પસાય, રતનસાર કુમારનૈ, રાસ રચું સુભ ભાય." સાધુ તણી સેવા કર, પાલે નિરમલ સીલ, સલ થકી સુખ પામી, સીલ થકી લહી લીલ. તાસ રાસ સુણિજ્ય સÉ, વારૂ વચનવિલાસ, સાંભળતા થાસ્યા ખુસી, દેત્યે મુજ સાબાસ.'' અંત – રણકુમાર ચરિત્ર શ્રવણે સુશુ રે, પાલે નિરમલ સીલ, સદગુરૂની સેવા રૂડી પરિ આદરે રે, જિમ પામ સુજલીલ.૧૨ ચા. સતરાદિમ પંચાસનસર વછરે રે, પ્રથમ શ્રાવણ વદિ માસ, ઈગ્યારસિ સિસિવાર સુડામણે રે, પૂરણ પૂરણ થયો એ રાસ.૧૩ ચા. શ્રી ખરતરગચ્છ મુંદનાલિ-પ્રભાકર રે, શ્રી જિનચંદ્ર મુર્શિદ, Page #145 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષ-જસરાજ [૧૩] જૈન ગૂર્જર કવિઓ શ્રી જિનરત્નસૂરિસર પાટ દીપાવિવારે, પ્રગટય જાણિ દિણંદ.૧૪ચાશ્રીશ્રી શાંતિહષ વાચક સુપસાઉલે ૨, પાટણનયર મઝારિ, રાસ રચ્યો જિનહરષ સુહામ રે, સાંજલિ નરનારિ. ૧૫ ચા. પ્રથમ જિસેસર આદીસર તેણે રે, સુપાયે થયે રાસ, ઢાલ તેત્રીસ રૂડી પરિ ગાઈ રે,ધરિ જિનહર ઉલાસ. ૧૬ ચા. (૧) સર્વગાથા ૬૦૪ ઢાલ ૩૩ ઇતિ શીલવિષયે રત્નસાર નૃપસારઃ સમાપ્તઃ સં.૧૭૬૨ યેશું.૮ પાન મળે. ૫સં.૨૧-૧૩, હા.ભં. દા.૮૧ નં.૧૨. (૨) ૫.સં.૧૬, પ્ર.કા.ભં. નં. ૩૦૯. (૩૦૫૯) વરસ્વામી ઢાલબધ સઝાય [અથવા ભાસ] ૧૫ ઢાળ - ૨.સં.૧૭૫૯ આસે શુ.૧ આદિ– જી રે જી રે સામી સમોસા એ દેશી. અરધ ભરત માંહિ શોભતો રે, દેશ અવતી ઉદારે રે, વસવા સ્થાનિક લછિને, સુખિયા લેક અપાર રે. ઈભ્યપુત્ર પુન્યાતમા, ધનગિરિ નામે સુહાવે રે, કાયામનવચને કરી, ધમ ઉપમા પાવે રે. અત - સત્તર સઈ નવ પંચાસ રે પડિવા શુદિ આસો માસે. રે, થઈ ઢાલ પન્નર ઉલાસે રે, ભણતાં સુણતાં સુખ થાયે રે. ૫ વ. શ્રી જિનચંદ્રસૂરી ગુરૂ ગાયા રે, ખરતરગચ્છ જિણ સોભાયા રે, વાચક શાંતિષ પસાયા રે, જિનહર્ષ વયર ગુણગાયા રે. ૬ વ. (૧) ૫.સં૫-૧૫, મુક્તિ. નં.૨૩૫૯. (૨) બાઈ ઝમકુ પઠનાર્થ, પ.સં.૮, અભય. પિ.૧૩ નં ૧૩૧. (ઉદયવિજયકૃત બારવ્રત રાસ સહિત) (૩) ૫.સં૫-૧૩, જિનદત્ત. મુંબઈ પિ.૧૦ નં.૮. (૪) ૫.સં.૩–૧૯, જશ.સં. નં.૮૫. (૪) પં.જે. ભં.જયપુર પિ.૪૪. (૫) ઈતિ શ્રી વયર. સ્વામી ઢાલ ૧૫ સંબંધ સંપૂર્ણ સંવત ૧૮૧૭ વષે શાકે ૧૬૮૨ ચૈત્ર શદિ ૩ બધો પટણનગરે. પ્ર.કા.ભં. (૬) પાટણ નયરે પંચાસરા પ્રસાદાત લિ. મેહનવિજયજી. ૫.સં.૫–૧૪, આ.કા.ભ. (૭) સં.૧૭૮૩ વષે યેષ્ટ શુદ ૧ દિને લ. ૫.સં.૪–૧૮, મા.ભં. (૮) સકલ પંડિતોત્તમ પં. શ્રી ગુલાલવિજયજી તતશિષ્ય ગણી શ્રી હિતવિજયજી લિખાવત. પં. શ્રી ધનસમજી સક પં. જિદ્રસેમ લિષત. ઘેતા ગ્રામે સીરોહીવાસી. ૫.સં.૩-૧૭, છેલ્લું પાનું, મારી પાસે. [આલિસ્ટઔઈ ભા.૨, સપનૂડમચી, લીંહસૂચી, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૪૮, ૨૬૬, ૨૬૮, ૨૮૪, Page #146 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩૩] જિનહુષ –જસરાજ ૨૮૭, ૪૧૯, ૪૮૫, ૫૦૯).] (૩૦૬૦) જ મ્રૂસ્વામી રાસ ૪ અધિકાર ૮૦ ઢાળ ૧૬૫૭ કડી ૨.સ’. ૧૭૬૦ જેમ વ.૧૦ સુધ પાટણ આદિ દુહા. ત્રિસલાન'દન વીર જિન, સિદ્ધાર્થકુલચંદ, મહિમા ત્રિભુવન જેહની, ગાવ! ઈંદુ નરિંદ. જગનાયક ચાવીસમ, પૂરઇ વંછિત આસ, સેવકનઇ સુખીયા કરઈ, આપઈ લીલવિલાસ. રૂપ અનેાપમ જેહન, કંચનવરણી કાય, લક્ષણુ મિસિ સેઇ સદા, મૃગપતિ પ્રભુના પાય. જનમમહેાછવ અવસરઈ, સ`સય પડયઉ સુરિંદ, જલપ્રવાહ ખમિસ્યઇ નહી, નાન્હૐ વીર જિષ્ણુ દ. પ્રભુ પ્રાક્રમ દેખાલિવા, ઉપાઈવા આણંદ, અંગુઠઇ ક પાત્રીય, અવિચલ મેરૂ ગિનિંદ સુર આગલિ ખીણ્યઉ નહી, મેરૂ પરઈં રઘુ ધીર, સુરપતિ આવી જેનઉ, નામ ક્રીયઉ મહાવીર, તે શ્રી વીર જિનંદના, ચરણકમલ પ્રણમેવ, નિપમ જ ભૂસ્વામિનઉ, રાસ રચઉ સ`ખેવ. ચરમ કેવલી જે થયઉ, બાલપણુઈ બ્રહ્મચાર, તાસ રાસ રલીયામણુ, સાંભલિયેા નરનારિ. અંત – શિશિ ઉદધિ કાર્ય આકાશ વચ્છર દર્શામ જ્યેષ્ટ વદ્દિ જાણિ, બુધવાર રાસ પૂરઉ થય, સુણિયા ઉલટ આણુ. શ્રીગચ્છ-ષશ્તર-પતિ પ્રગટ જાણી જતઉ નવ ષડ, શ્રી જિનરતન સૂરીસનઇ, પાટઇ આણુ અષ`ડ. શ્રી જિનચદ્ર સૂરીસરૂ, ગુરૂરાય પ્રતપઉ એહ, વાયક શ્રી શાંતિહરષ સ્યું, રહઉ જિનહષ સનેહ, અધિકાર ચથા તણી પૂરી, ઢાલ થઇ એ વીસ, ગાથા સત્યાસી ત્રિષ્ણુસઈ, ગામઉ જનહષ મુનિસ ૧૪ ધ. (૧) સર્વ ગાથા ૩૮૭ ઢાલ ૨૦ ઇતિશ્રી જજીસ્વામી ચતુષ્પદ્યાં ખુદ્ધિસિદ્ધિકથા જાત્યાસ્વકિશારકથા ગ્રામકૃતસુતકથા સાલ્લકકથા માંસાહસશનિકથા ત્રિસુદ્ધથા વિપ્રપુત્રીનાગશ્રીકથા લલિતાંગકથા સપરિવાર જ પ્રવ્રજ્યા ૧૧ ૧. ૨ 3 ४ g ૧૨ ૧. ૧૩ ૧. Page #147 -------------------------------------------------------------------------- ________________ આદિ જિનહર્ષ–જસરાજ [૧૩ જૈન ગૂર્જર કવિઓ: ૪ પ્રભવપ્રવજ્યા જંબુસ્વામિનિર્વાણુવર્ણ નામ ચતુર્થોધિકારઃ ૪ ઈતિશ્રી જંબુસ્વામિ રાસઃ સંપૂર્ણ. પ્રથમાધિકારે ગાથા ૪૭૬, દ્વિતીયાધિકારે ગાથા ૪૩૨ તૃતીયાધિકારે ૩૫૮ ચતુર્થાધિકારે ગાથા ૩૯૧ સર્વગાથા ૧૬પ૭ શ્લેકસંખ્યા ૨૦૭૫ ઢાલ ૮૦. પ્ર.કા.ભં. (૨) પ.સં.૬૩-૧૩, હા.ભં. દા.૭૯ નં.૨૯(૩) ૫.સં.૧૮-૧૫, તા.ભં. દા.૮૨ નં.૨૨૧ (૩૦૬૧) સ્થલભદ્ર સ્વાધ્યાય ૧૭ ઢાળ ૧૫૧ કડી ૨.સં.૧૭૫૮ આસ શુદ ૫ મંગળ પાટણમાં ઢાલ અલબેલાની. ઈણિહી જ ભારતક્ષેત્ર માઈ રે લાલ, પાડલીપુર પરસિદ્ધ સુખકારી રે, લોક તિહાં સુખીયાં વસઈ રે લાલ, ધરિધરિ રિદ્ધિસમૃદ્ધિ. સુ.૧ ઈ. ન્યાયી નદ મહીપતી રે લાલ, કીતિ નકી તુંગ, સુ. નવ વંસઈ નાચી રહી રે લાલ, દેશપ્રદેશ અભંગ, સુ. ૨ ઈ. અંત – નિધિ બાણ રિષિ શશિ વછરઈ, આસોજ ઉજવલ માસ, કુંજ વર પાંચિમિ તિથિ ભલી, ગાયક મુનિજસવાસ. ૫ મુ. શ્રી ગ૭ષરતરપતિ જયઉ, જિનચંદ્રસૂરિ સૂરિ, શ્રી શાંતિરક વાચક તણુઉ, કહઈ જિનહરષ મુણિદ. ૬ મુ. ઢાલ સતરઈ ગાઇયઉ, શ્રી થુલભદ્ર મુનીસ, જિનહરષ પાટણ નગરમાઈ, શ્રી સંધ અધિક જગીસ. ૭ મુ. (૧) ઇતિશ્રી સ્થૂલભદ્ર સ્વાધ્યાયઃ સર્વગાથા ૧૫૧, પ્ર.કા.ભં. (૨) કવિની સ્વહસ્તલિ. પસં૫-૧૫, હા.ભં. દા.૮૩ નં.૮૧. (૩૦૬૨) શ્રીમતી રાસ (નવકાર પર) ઢાલ ૧૪ ૨.સં.૧૭૬૧ માધ શુ.૧૦ પાટણ (૧) રામલાલ સંગ્રહ, વિકા. (૩૦૬૩) નર્મદાસુંદરી સ્વા, ૨૯ ઢાળ ૨૧૪ કડી .સં.૧૭૬૧ ચૈત્ર વ8 સોમ પાટણમાં આદિ – ઢાલ અઢીયાની. વદ્ધમાનપુર નામ, સુરપુરથી અભિરામ, સંપ્રતિ ભૂપતી એ, સભા હતી એ. રિષભસેન સાથેસ, કીરતિ દેસવિદેસ, વીરમતી પ્રિયા એ, ધર્મકારજ કીયા એ. Page #148 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩૫] અંત – સંવત સતરઈ એફસૉઈ સમઇ રે, ચૈત્રક વદિ સામવાર ચઉથી દિવસ સઝાય સંપૂરણ એ જિતહષ -જસરાજ થયઉ રે, ભણિજ્યેા છઇ શ્રીકાર. ૭ ક. શ્રી જિનચંદ્ર સૂરીસ્વર પરતરગપતી રે, તાસ આણુ સુપ્રમાણુ, વાચક શાંતિહરણ સુપસાઉલઇ રે, કહે જનશ્ર્વ સુજાણુ. ૮ ક. (૧) ઢાલ ૨૯ ગાથા ૨૧૪ ગ્રંથાત્ર ૨૭૦ સવત્ ૧૭૬૧ વર્ષે ચૈત્ર વદિ ૪ દિને લિખિતા જનતુષેણુ શ્રી પત્તન મધ્યે. કવિની હસ્તલિખિત પ્રત, પ.સ’.૯-૧૩, હા.ભ’. દા.૮૦ નં.૧૩૦, (૩૦૬૪) [+] આરામોાભા રાસ ૨૧ ઢાળ ૪૨૯ કડી ૨.સ.૧૭૬૧ ચૈ.સુ.૩ પાટણુ - આદિ – શ્રી સારદ વરદાયિની, સુમતિ તી દાતાર, મૂરખનઇ પંડિત કરઈ, એ માટઉ ઉપગાર. જેહ ભણી સુપ્રસત હુવઇ, તેહનઈ કરઇ નિહાલ, હીયા થકી અજ્ઞાનના, કાઢી નાખઈ સાલ. માટી મહિમા માયની, જસ અખૂટ ભંડાર, સુરનર વિદ્યાધર વિષ્ણુધ, પામિ ન સઇ પાર. ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઈ કાઈ પાર, તિમ સરસતિભંડારનઉ, નાવઈ પાર અપાર. માતા તુઝે સુપસાઉલઈ, પામું વચન રસાલ, સુષુતાં સહુનઇ ગમ, રીઝઈ બાલગાપાલ. ધર્મમૂલ સમ્યક્ત્વ છઈ, યતન કરૐ નરનારિ, શ્રી જિનપૂજ આદરઉ, જિમ પામ ભવપાર. દૈવાદિક પદ વિષઇ, ભાષષ શ્રી જિનરાય, નરસ`પદ સુરસંપદા, લહર્ષ જિનભક્તિ પસાય મુગતિ તણા પિણિ સુખ મિલ, ઇંડાં સુણિજ્યેા દૃષ્ટાંત, સતી આરામસાલા તળુ, વારૂ છઈ વૃત્તાંત. અંત – આરામશેાભાની પરઇ, તુમે કરઉ જિનવરભક્તિ, ૨ 3. ૪ સુખ લહઉ રહઉ સંસારમાં આગલ પામઉ મુક્તિ. ૧૨ પ્રી. સત્તર એકસઠઈ સમ, સુચિ જેનિી તિથિ ત્રીજ, ૫ એ રાસ સંપૂરણુ કીયઉ, થયઉ નિરમલ ખેાધિખીજ. ૧૩ પ્રી. શ્રી ગુચ્છષરતર તાસ પતિ, શ્રીગુરૂ જિનચંદ્રસૂરિ Page #149 -------------------------------------------------------------------------- ________________ જિહ–જસરાજ [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી શાંતિહષ વાચક તણ, કઈ જિનહરષ સન્ર. ૧૪ પ્રી. એ રાસની ગાથા ઓરિસઈ, ઉપરઈ ઉગુણત્રીસ, જિનહરષ પાટણમાં રચ્યઉ, ઢાલ થઈ એકવીસ. ૧૫ પ્રી. (૧) સર્વગાથા ૪૨૯ હાલ ૨૧ સંવત ૧૭૬૧ વર્ષે જ્યેષ્ટ સુદિ ૩ દિને શ્રી પત્તન મધે લિખિત જિનહર્ષેણ આરામસભા રાસઃ સંપૂર્ણ ઇતિશ્રી સમ્યકત્વ પૂજા વિષયે આરામસભા મહાસતી રાસઃ સમાપ્તઃ ગ્રંથાગ્રલૅકસંખ્યા પ૭૪. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૧૮-૧૩, હા.ભં. દા.૮૧ નં.૧૪. [પ્રકાશિતઃ ૧. સંપા. જયંત કોઠારી, કીર્તિદા જેશી (કથામંજૂષા શ્રેણું પુર).] (૩૦૬૫) વસુદેવ રાસ ૫૦ ઢાળ ૧૧૬૩ કડી ૨.સં.૧૭૬૨ આસે સુ.૨ રવિવાર પાટણ આદિ – શ્રી નેમીસર જગ જયઉં, બાવીસમા જિનરાય, બ્રહ્મચારચૂડામણું, નિતનિત પ્રણમું પાય. વિષય મહાવિષ સારિખા, જાણી તન્યા જિસુંદ, રાજિમતી રતિ સરસતી, ન પડ્યા તેહનઈ ફંદ. પસુવાડઉ છેડાવીયઉં, દીધઉ જીવતદાન, વ્રત લીધઉ રૈવતગિરઈ, પામ્યઉ કેવલન્યાન, તેને ચરણે લાગિનઈ, સમરી સરસતિ માત, ચરિત્ર કહું વસુદેવનઉ, યાદવકુલ-વિખ્યાત. અત – પક્ષ રસ સ્વર ચંદ્રમા, આસુ સુકલ તિથિ બીજ, રવિવાર સંપુરણ થય, સુણતાં ઉપજઈ રીઝ. ૫૯ યા. એ રાસ વસુદેવનઉ, ઇગ્યારસઈ ત્રેસઠ, પચાસ ઢાલે ગાઈ, મિલિ બે જણ એકઠ. ૬૦ યા. ગછરાજ પરતરગચ્છ તણઉ, શ્રી આદિ જિનચંદસૂરિ, શ્રી જિનરત્ન પટોધરૂ, જાસ પ્રતાપ પડૂર. ૬૧ યા. વાચનાચારજતિલક શ્રી, શ્રી સેમ ગણિવર સીસ, શ્રી શાંતિe૨ષ વાચક તણુઉ, લહઈજિનહરષ જગીસ. ૬૨ યા. શ્રી નેમિજિન સુપસાયથી રચ્યઉ રાસ પ્રમાણ, નગર પાટણ સંધમાં, સદા કલ્યાણ કલ્યાણ. ૬૩ ત્યા, (૧) ઇતિશ્રી વાસુદેવ રાસઃ સંપૂર્ણ પ્રકા.ભં. (૨) પા.ભં.૩. (૩) Page #150 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] જિનહ–જસરાજ પ.સં.૪પ-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૯૮. [ત્રણે પ્રતા એક જ હેવા સંભવ.] (૩૦૬૬) સીતા મુડી આદિ – સરસત માતા વીનવું, ગણપતિ લાગૂ પાય, બે કર જોડી વિનવું, અક્ષર દી માય. ગાવંતા ગુણ મકા, બેલૂ બે કર જોડિ સેવક મનમેં ચિંતવે, કી પરમ કોડી. સીતા ગુરકી સેવ કરે, જ\ તે લક્ષ્મણ રામ, સીતા હણવંત ગાવતાં, સફળ સદા હેય કામ. પરજ્યા પાલક શ્રી રામ હૈ, સબ પરજાકે નાથ, સેવક હંદી વનતિ, દાય સમારે હાથ. અંત – કહે જિનહ૨ષ સીતા તણે રે, નિત પ્રણમીજે પાય રે. સુ. સીતા નારી સુલખણી રે, તૌ સમ અવર ન કેય રે. સુ. અગનફૂડ પાણી કી રે રામ લછમણ જેડ રે. સુધી. ૮ (૧) પ.સં.૪-૧૬, સચિત્ર, ધે.ભં. (૩૦૬૭) મહાવીર છંદ આદિ– શ્રી સિદ્ધારથકુલકમલાદીપાવણ દિણરાવ. અંત - ધણી સીસ ધારીયઉ એક તુંહી જ અલવેસર, અવર નમણુ આખડી પ્રગટ કીધી પરમેસર, દેવ તણુઉ તું દેવ સેવ તેરી નિતિ સારૂં, મુગતિ આપી મહારાજ સદા આણું શિર ધારૂં, કર જોડી તુઝ આગલિ કહું, કમિત કમલા સુખકરણ, જિનહરષ નામ તરફ જઈ, તારિ તારિ તારણુતરણ. ૩૬ તું સુરવૃક્ષ સમાન તુંહી જ સુરકુંભ સમોવડિ, કામધેનુ કલિજુગ તુંહી જ સુરમણ તડવડિ, તું દીપતઉ દીવાણુ આણ તેરી આરાધું, વડિમ ચઢાવણ વંસ સજસ તાહરઉ સરહું. ધનધન સિદ્ધારથ નૃપધરા, ધન ત્રિસલા ઉયરઈ ધર્યઉં, જિનહરષ જિનવર જય૩ જિણિ આતમપર ઉઠર્યઉ. ૩૭ (૧) પ્ર.કા.ભં. (૨) પ.સં.૨-૧૫, હા.ભં. દા.૮૩ નં.૧૮૨. (૩૦૬૮) [+] પાશ્વનાથ ઘઘર ની સાંણી અથવા છંદ] (હિંદીમાં) કલશ Page #151 -------------------------------------------------------------------------- ________________ જિહ-જસરાજ [૩૮] ના પૂર કવિએ ૪૭ સયામાં આદિ- સુખસંપતિદાયક નરસુરનાયક પરતિક પાસ નિણંદા હૈ, જાંકી છબિ કાંતિ અને પમ ઉપમ દીપતિ જાણિ જિમુંદા હૈ, મુખતિ ઝિગામિ ઝગમગિ ઝગમગિ પુનિમ પૂરણ ચંદા હૈ. સબરૂપ સરૂપ વષાર્થ ભૂપ સે તુહી ત્રય ભુવણંદા હૈ. ૧ અંત – તેરી બલ જાઉ મોજા પાઉ વીનતી આ સુનંદા હૈ કહી કહીઈ તેનું મુગતિ દે મોસું મેરા દિલ રીઝિંદા હૈ ઘઘર નીસાણી પાસ વષાણુ ગુણ જિનહરષ કાંદા હૈ. ૪૭ (૧) સં.૧૧૭]૮૭ વર્ષે શ્રાવણ વદિ ૧૦ ભોમ દિને. ૫.સં.૪–૧૦, ના.ભં. (૨) પ.સં.૩-૧૭, તા.ભં. દા.૮૩ નં.૪ર. (૩) સં.૧૮૭૫ શાકે ૧૭મા શુભકારી માસે કૃષ્ણપક્ષે સપ્તમી બુધે લ. જેઠા સ્વ. આત્માર્થે જબુસર બીંદર મળે. ૫.સં.૪-૧૦, મુક્તિ. નં.૨૪૨૨. (૪) ભાઈ ખેમચંદ તથા ભાઈ ચતુર્ભુજ પઠનાર્થ અંકલેસર ગ્રામે શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૪-૧૫, ખેડા ભં.૩. [આલિસ્ટઈ ભા.૨, લીંહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૮).] [પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦૬૯) [+] વીશી (હિંદીમાં) રાગબંધ આદિ– ૧ આદીનાથ પદ, રાગ લલીત. દેખૌ રિષભ જિનંદ તબ તેરે પાતિક પૂરિ ગયો, પ્રથમ જિનંદ ચંદ, કાલિ સુરતરૂકંદ, સૈવે સુરનર-ઈદ, આનંદ ભયૌ. ૧ દે. જાકે મહિમા કીતિ સાર, પ્રસિદ્ધ બઢી સંસાર, કાઊ ન લહત પાર જગત્ર નય, પંચમ આરે આજ, જાગ જોતિ જિનરાજ, ભવસિંધુ કે જિહાજ આણિક યૌ. ૨ દે. બણ્યા અદભુત રૂપ, મોહની છબિ અનૂપ, ધરમકો સાચે ભૂપ પ્રભુજી જય, કહઈ જિનહરષિત, નયણ ભરિ નિરખિત, સુખ ધન વરષત ઇતિ ઉદય. ૩ દે.. કલશ રાગ ધન્યાસી. જિનવર ચકવીસૈ સુખદાઈ, અ‘ત - Page #152 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩૯] જિનહર્ષ-જસરાજ ભાવભગતિ ધરિ નિજમન થિર કરિ, કરતિ મન સુધ ગાઈ. ૧ જિ. જાકે નામ કલપવૃક્ષ સમ વરિ પ્રણમતિ નવનિધિ પાઈ, ચૌવીસે પદ ચતુરાઈ ગાવ, રાગબંધ ચતુરાઈ. ૨ જિ શ્રી સમગણિ સુપસાઉ પાઈકે, નિરમલ મતિ ઉર આઈ, શાંતિષ જિનહરષ ના મતે, હેવત પ્રભુ વરદાઈ. ૩ જિ.. [પ્રકાશિતઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૭૦) + છ આરા સ્ત આદિ – વીર કહે ગોતમ સુણે પાંચમા આરાના ભાવ રે, દુખી આ પ્રાણુ અતિ ઘણો, સાંભલ ગેમ સુભાવ રે. ૧ સેહર હસે તે ગામડા, ગામ હસે સમસાણ રે, વણવાલે ધણુ ચરે, જ્ઞાન નહિ નીરવાણ રે. અંત – ભણતા સમકિત સંપજે, સુણતાં મંગલમાલ, - જિનહખેં કરી દેખીયે, ભાષ્યા વયણું રસાલ. (૧) સં.૧૮૩૪ ચૈત્ર સુદી ૧૫, ૫.સં.૮, ડા. પાલણપુર દા.૩૬ નં.૭૪.. (૩૦૭૧) + સુગુરુ પચીસી આદિ– સુગુરૂ પિછાણુઉ ઇણિ આચરણે, સમીકીત જેહને સુધજી, કેહણીકરણી એની સરિખી, અહનિસ ધરમવિલુદ્ધજી. સુ. ૧ અંત – સુગુરૂપચીસી શ્રવણે સુણીને, કર સુગુરૂપ્રસંગજી, કહે જિનહષર સુગુરૂ પસા, શાંતિહષર ઉછરંગછે. સુ. ૨૫ (૧) પ.સં.ર-૧૨, ખેડા ભં. [લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૧) - બનેમાં શાંતિવર્ષને નામે).]. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ. ૧૨૪. [૨. મોટું સઝાયમાલા સંગ્રહ. ૨. જિનહુષગ્રંથાવલી.] (૩૦૭૨) [+] કષિ બત્રીશી આદિ – અષ્ટાપદ શ્રી આદિ જિર્ણોદ, ચંપા વાસુપૂજ્ય જિણુંદ પાવા મુગતિ ગયા મહાવીર, અરીઠ નેમિ ગિરનાર સદ્દવીર , અંત – રિષી બત્રીસી જે નર ગુણે ભાવ સું શ્રવણે સૂણે, રિદ્ધિવૃદ્ધિ પાંમિ ગુણગેહ, અજર અમર પદ લાધે તેહ. ૩૧. ઉત્તમ નમતાં લહીયે પાર, ગુણ ગ્રહિત થાયે નિસ્તાર, જાયે દુરિ કરમની કેડિ, કહિ જિનહષ નમું કર જોડિ. ૩૨. (૧) ૫.સં.૩-૧૧, ચા, [હે જૈવાસુચિ ભા.૧ (પૃ. ૨૫૭, ૬ર૭).] Page #153 -------------------------------------------------------------------------- ________________ જિન -જસરાજ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ - આદિ – શ્રી જિનવરનાં ચરણુ નમી કરી, ગાઇસુ મેઘકુમારે રે. [પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્ર‘થાવલી,] (૩૦૭૩) [+] મેઘકુમાર ચાઢાળિયુ : અંત - ફથી ઢાલ એકણુ ભવને આંતરે, લહિસ્ય ભવના થાગ, ઈમ જિનહરઐ સીસને રે, ચૂકૌ આંણ્યા માગ. ૧૦ મે. (૧) સ.૧૮૧૯ વર્ષે મિતિ આસ સુદિ ૧૦ દિને લિષત પં. ગવેશ, પ.સ.૨–૧૩, મારી પાસે, [પ્રકાશિત ઃ ૧. જિન ગ્રંથાવલી.] (૩૦૭૪) [+][નમિનાથરાજિમતી]બારમાસ સવૈયા (હિંદીમાં) ૧૨ કડી આફ્રિ – ધનકી ધનવાર ઘટા ઉનહી વિજ્રરી ચમકત ઝલાલિસી, વિચિ ગાજ અગાજ અવાજ કરત સુ લાગત મે વિષવેલિ જિસી. પપીયા પીઉ પીઉ રટત રયણુ જુ દાદુર માર વન્દે ઉલિસી, ઐસે શ્રાવણમે યદુ નેમિ મિલે સુખ હાત કહૈ જસરાજ રિસી, ૧ અંત – પ્રગટે નભ વાદર આદર હાત ધનાધન આગમ આલી ભયે હૈ, કામકી વૈદન મેાહિ સંતાવે આષાઢમે સિવિયેાગ ક્રયા હૈ. રાજુલ સયમ લે કૈં મુગતિ ગઈ નિજ કત મનાઇ લયેા હૈ, જોરિ કૈ હાથ કહૈ જસરાજ નેમીસર સાહિબ સિદ્ધ જયા હૈ. ૧૨ (૧) પ.સ.૮-૧૩, ઉદયસૂરિના ૨૪ જિન સરૈયાની પ્રતને છેવટે, · પ.ક્ર.૭થી ૮, જિનદત્ત. મુબઈ।.૧૦, [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષી ગ્રંથાવલી.] : (૩૦૭૫) નેમરાજિમતી ખારમાસ સવૈયા (હિંદી) ૧૩ કડી આદિ – સાવણુ માસ ધનાધન વાસ, આવાસઐ કેલિ કરે નરનારી દાદુર માર પીયા રઢું કહેા કૈસે કટે નિસિ ઘેર અંધારી વીજ ઝિલામલ હાઇ રહી કંસે' જાત સહી સમસેર સમાહી આઈ મિલ્યા જસરાજ કહે' નેમ રાજુલ` રતિ લાગે... દુખારી. ૧ અંત – રાજૂલ રાજકુમારિ વિચારિક સયમનાથ કૈં હાથ ગદ્યો હૈ... પંચ સૂમત્તિ ગુપત્તિ ધરી નિજ ચિત્તમે કમ્મ`સમૂલ દહ્યો હૈ... રાગ દ્વેષ ન મેાહ માયા ન હૈં ઉજ્વલ કેવલમ્યાન લડ્ડો હૈ. દુપતિ જઈ વસે' શિવગેડમે તેડુ ખરી જસરાજ કહ્યો હૈં. ૧૩ (૧) સં.૧૭૮૨ના ચેપડે!, જશ.સ. (ર) સં.૧૭૬૩ આસાઢ સુદિ Page #154 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] જિનહ–જસરાજ ૧ લિ. પં. વિજેચંદ જેસલમેર મળે. ૫.સં.૪, નાહટા.સં. (૩૦૭૬) [+] વાડી પાર્શ્વનાથ (પાટણ) બહસ્ત, ૨૬ કડી આદિ – સાંઈ ધન કહે કર જોડી, હે વાહા, દુકૃત દૂરિ નિવારિવા મહારા લાલ.. (૧) મારી પાસે. [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૭૭) [+] એબેલી કથા કવિત્ત દુહા (હિંદી) ૨૧ દુહા [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૭૮) [+] સ્તવન પદ સઝાયાદિ સંગ્રહ (૧) સ્વલિખિત પ્રત, પ.સં.૮૦, પ્ર.કા.ભં. [મુપુન્હસૂચી, લીહસૂચી.], પ્રિકાશિતઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી. ૨. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ. ૩. ચેત્ય. આદિ સં. ભા.૧ તથા અન્યત્ર.] ૧ [+] ચાર મંગલ ગીત – (૧) અમ. [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] ૨ ૨૦ અસમાધિ સ્થાનકઃ વીસ કારણ અસમાધિના જાણુઉ. ૩. ૨૧ સબલા ઃ કાંઈ ચારિત્રનઈ કાબર8. ૪ ૨૯ પાપસ્થાનક: ઓગણત્રીસ પાપ ગ્રુત કેરા. ૫ ૩૧ મોહનીય સ્થાનકઃ થાનક ગુરૂઆ રે મેહણ તણું. ૬ સિદ્ધના ૩૧ ગુણ સિદ્ધ વિરાજઈ ગુણ એકત્રીસહું રે. ૭ બત્રીશ યોગ, સંગ્રહ : બત્રીસ યોગ સંગ્રહ કરઉ. (૧) બધી કૃતિઓ – પ્ર.કા.ભં. ૮ પાંચમા આરા સઝાય – પ્રકાશિત : ૧, સ.મા ભી. પૃ.૩૬. [૨. સઝાયમાળા (વિદ્યાશાળા) તથા અન્યત્ર.] પરસ્ત્રીવર્જન સઝાય – પ્રકાશિતઃ ૧. સમા.ભી. પુ.૧૦૦. ૧૦ રાજિમતી સઝાય – પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.૩૯૩. ૧૧ સિદ્ધાચલ સ્તુતિ – પ્રકાશિત ઃ ૧. જે.પ્ર. પૃ.૨૪૮. ૧૨ ઢઢણ. ઋષિ સઝાય- [આલિઈ ભા.૨, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૫૦, ૨૮૯)]. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૂ.૬૦. [૨. આનંદ કાવ્ય મહદધિ મૌ...] ૧૩ શ્રાવક કરણ સઝાય અથવા છંદ – [મુથુગૃહસૂચી, લીંહસૂચી, હેતાસૂચિ ભા.૧ (પૃ.૫૩૮, ૬ર૫).] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૬૫. [૨. અભયા રત્નસાર. ૩. પ્રાચીન છંદ સંગ્રહ.] (૩૦૭૯) દીપાલિકા ક૯૫ બાલા. ૨.સં.૧૭૬ ૩ [3] શ્રી સોમસુંદરસૂરિશિષ્ય શ્રી જિનસુંદરસૂરિએ કરેલા “દીપાલિકા કપનું ગુજરાતી વાર્તિક. Page #155 -------------------------------------------------------------------------- ________________ - રાજસાહ [૪૨] જે ગૂજર કવિએ ૪ (૧) સં.૧૭૬૫ પ્રવેવદિ ૪ શુક્ર. પ.સં.૧૫, શાંતિ.ભં. દા.૧૧૨ નં.૧ર. (૨) સં.૧૭૫૧ વર્ષ ચૈત્ર સુદિ ૧૩ના દિવસે લખાયેલી પ્રતિ, પ.સં. ૨૨, હા ભં. દા.૬૮. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૨૦, ૨૪૧, ૫૬૨).] (૩૦૮૦) [સ્નાત્ર પૂજા પંચાશિકા બાલા. મૂલ શુભશીલગણિકૃત. (૧) ગ્રં.૧૧૫૦, લ.સં.૧૭૬૩, ૫.સં.૨૫, લીં.ભં. દા.૩૧ નં.૨૩. { [હે જૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૮૧–૧૧૯ તથા પ૯ર-૯૩, ભા.૩ ૫. ૧૧૪૪-૧૧૮૦, ૧૫૨૧-૨૨ તથા ૧૬૩૭. ૨.સં.૧૭૦૪ની “ચંદન મલયાગીરી પાઈને રચતાસંવત શંકાસ્પદ ગણું સં.૧૭૪૪ કે ૧૭૪૮ની સંભાવના કરવામાં આવેલી, પરંતુ સં.૧૭૪૪ની બીજી ચંદન મલયાગીરી ચોપાઈ અલગ બેંધાયેલી જ છે અને પહેલી જિનરાજસૂરિના રાજ્યકાળની રચના હેઈ ૨.સં.૧૭૦૪માં શંકા કરવાનું કારણ જણાતું નથી. ૯૦૦ કન્યા – ખાપરા ચેર સહિત વિક્રમસેન ચોપાઈ આ નામે નોંધી પછીથી લાલચંદ – લાભવર્ધન (નં.૮૮૭)ની એ કૃતિ હેવાનું જણાવ્યું છે તે બરાબર છે.] ૮૫૬ રાજસાર (ખ. ધર્મનિધાન-ધર્મકીર્તિ વિદ્યાસારધર્મ સેમ? શિ.) (૩૧) કલવજકુમાર રાસ ૧૭ ઢાળ ૨૫૩ કડી .સં.૧૭૦૪ આસો શુ.૧૫ રવિ હાજીખાના ડેરામાં આદિ– પારસનાથ પ્રગટ પ્રભુ, અલસર આધાર; ગેડીપુરમે ગાજતા, જપતાં હુવે જયકાર. શારદ વલિ સમરી કરી, જેતિરૂપ જગિ માહિ; કવિયણ કઈ મુખસિદ્ધિ કરી, પણમિ પરમ ઉછાહ. સદગુરૂને સમરૂં સદા, નિરમલ જ્ઞાનદાતાર; અક્ષર અક્ષર ઊપજે, તે તો તસુ ઉપગાર. શીલ વડે સંસારમાં, સીલે સહુ હવે સુખ; સીંઝે નારદ સીલથી, અવિહડ આગે મુખ. સીલે લીલાસંપતિ, સીતા સુંદરી જોઇ; સીલે સંકટ સવિ ટલે, પાવક પાણી હાઈ. સીલે સંપતિ સંપજે, ભલા લહે સુખભેગ; Page #156 -------------------------------------------------------------------------- ________________ [૪૩] કુમર કુલધ્વજ જિમ લહ્યા, સીલ તણે સંગ. તેહ તણ્ણા સંબંધ સહસ, સંભલિયા સહુ કોઇ; નિસતારા હુવે નામથી, લહીયે સ`પતિ લાઇ. ઢાલ ૧૭મી રાગ ધન્યાસરી. અત - ૨ ધ. ૩ ૧. ૪ ધનધન એહવા સાધુને ધ્યાયે રે ધર્મ તણા આધાર; ધર્મવંતના નામે ધન મિલે, વલિ ગહગટ ધરિબાર. સકલ જીભ ક્રુઝ આજ એ સંપતીજી વારૂ વચનવિજ્ઞાન, ગરૂયાંના ગુણુગણુ એ ગાવતાંજી, જીવત જનમ પ્રમાણુ, ગયાંના ગુણ કુણુ ગાવી સકે રે, પણ શાસ્ત્ર તણું અનુસાર; મેં માહરી મતિસારૂ કરી રે, વચન રચ્યા વિચાર. સંવત સાગર નભ્ર સુનિ શશિ સમે, ૧૭૦૪ એહ કીયેા અધિકાર; આસૂ પૂતિમ આદિત વાસરે રે, સુષુતાં એ સુખકાર. હાજીખાના ડેરા હરષ સુ રે, ચઉપી કીધી વાહ; રાજસાર મુનિ રગઇ કરી રૈ, અધિકે મન ઉચ્છ′તું. શ્રી ખરતરગચ્છ સેાભાનિલે રે, ભટારક વડભાગ; શ્રી જિનચદસૂરિ સદા જયેાજી, જુગવર જિંગ સૌભાગ. શિષ્ય તાસુ સારાહીયે રે, ધનિધાન ઉવજઝાય; ગુણુ વિદ્યા કરિ સહુ ગૌતમ કહે રે, પડિત સેવે પાય. તાસુ શિષ્ય વલિ તહવા રે, વાચક વિદ્યા નથુ; ધમકીતિ ધર્મ કરી રે, વિવિધ વિચાર પ્રધાન, તાસુ શિષ્ય તે ગુરૂ માહરા રે, વાચક વિદ્યાસાર; ધર્મ સામ બહુશ્રુતધરૂ રે, જયવંતા જયકાર. સાનિધિ ગુરૂ સરસતિ તણેજી, સબધ કીયા રસાલ; રાજસાર રંગે કહેજી,......... વમાન જિનરતન સૂરીસરૂ 2, રાજે ધર મન ર`ગ; યઉપી કી એ મેલિ સુંપ સુ` રે, સુષુતાં હુવે શુભ સંગ. ૧૧ (૧) સ`ગાથા ૨૫૩ ગ્રંથાત્ર ૪૧૭ સવ ઢાલ ૧૭. લિખિતા હાજીખાનડેરાય. ૫.સં.૧૦-૧૫, ગા.ના. (આ પ્રત કવિના સમયની જ જાય છે.) [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૬૯-૭૧.] ............માલ. અઢારમી સદી ક્ષેમહ ૧ ૧. ૧ L ૮૫૭. ક્ષેમહ (ખ. સાગરચન્દ્રશાખા વિશાલકીર્તિશિ.) (૩૦૮૨) + ચ‘ક્રેન મલયાગીરીની ચાપાઈ ૧૩ ઢાળ ર.સ.૧૭૦૪ મસકેાટ ૧૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ રાજરત્ન [૧૪] જૈન ગૂર્જર કવિએ ક આદિ– દેહા. જિણવર ચઉવીસેં નમી, વલી વિશેષ જિન વીર, વર્તમાન શાસનધણી, પ્રણમું સાહસધીર. પુંડરીક ગૌત્તમ પ્રમુખ, પ્રણમું સવિ ગણધાર, ચઉદ સેં બાવન ચતુર, લબ્ધિ તણું ભંડાર. સરસ વચન રસ વરસતી, વિણા પુસ્તકધાર, ભક્તિ પ્રણમું ભારતિ, હંસગમનિ હિતકાર. શીલ અધિક સંસારમાં, જિણવર ભાંખે એમ, અવર ત્રણ હૃતિ અધિક, મેરૂ તણી પરે જેમ. તિણે હવે શીલ સરાહસું, ચંદનની પરે ચંગ, સતિયાં માંહે શિરોમણી, મલિયાગિરિ મનરંગ. કિણે દીપે પુરવર કિણે, કિણું પરે સંબંધ એહ, થયે તિકે હવે મૂલથી, માંડીને કહીયે તેહ. અંત – બારમી ઢાળમાં એ કહીજી, પૂરવ ભવ તણે વાત, ક્ષેમહ કહે હવે સુણીજી, સંયમ લીયે જેણે ભાત. ઢાલ ૧૩મી. દાન કહઈ જગિ હું વડ-દેશી. આડંબર અધિકે કરી, હવે આવી ગુરૂને પાસે રે, ચંદનને મલયાગિરિ પરે, શીલ પાલે જિમ સુખ થાવે રે, ઇહ ભવે ટલે આપદા, પરભવે શિવસુખ ફલ પાવે રે. ૧૦ (૧) આરજ્યા શ્રી શ્રી મહાસત્યાછ શ્રી શ્રી કુલાજી કી તતસીષણ આરજ્યા અનાજી લીષત કેટાકા રામપુરા મળે. ૫.સં.૨૧-૧૪, અનંત.ભં. (૨) સં.૧૮૭૦ આ.શુ.૭ રવિ વીકાનેર. ૫.સં.૧૯, મહિમા. પિ.૩૬. (૩) ભાવ.ભં. [મુપગ્રહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા. સવાઈભાઈ રાયચંદ, અમદાવાદ, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩-૨૪ તથા ૧૧૪૦. ત્યાં કર્તાકૃતિ ભૂલથી બેવડાયાં છે.] ૮૫૮. રાજરત્ન (ત. લક્ષમીસાગરસૂરિની પરંપરામાં વિવેકર શ્રીરન-યરત્નશિ.) (૩૦૮૩) રાજસિંહકુમાર રાસ રસ.૧૭૦ ૫ પિષ ૧૦ રવિ વિજાપુરમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] રાજરત્ન આદિ પ્રથમ ઢાલ સીલના રાસનુ. શ્રી રિષભાદિ ચઉવીસ જિર્ણોદ કિ, પય પ્રણમું મનિ ધરીય. આનંદ કિ, સાહમાદિક ગણધર નમું, જે જગિ વંછિત સુરતરૂકંદ કિ, સહિગુરૂ-આણ નિજ સિરિ વહું, કુમતિવલ્લીવન જેહ ગયંદ કિ, રાસ ગાયસિ નવકારનુ, જેહથી ઉપસમઈ દુરગતિ-દદ કિ. ૧ અંત ઢાલ ૪૫ શ્રી વર્ધમાન જિર્ણદ ગણધર પ્રથમ સેમસામી, પરિપાટીઈ સૂવિંદ પ્રણમું, ભાવ સહિત સિર નામી. શ્રી લક્ષમીસાગરસૂરિ ગઇપતિ, સહ૫નમઈ પાટિ ઉદાર, સુમતિસાધુસૂરિ ગધુરંધર, શ્રી હેમવિમલ ગણધાર. ૧૦૦ શ્રી સૌભાગ્યહર્ષસૂરિ તાસ પટોધર, શ્રી સંમવિમલ સૂરી, શ્રી હેમસામસુરિ તપગચ્છનાયક, શ્રી વિમલમ સૂરદ. ૭૦૧ વિજયમાન શ્રી વિશાલ મસૂરિ, તાં પ્રતિપુ જિહાં તાર, હમસાગરસૂરિ તણું હવઈ, સકલ સીસપરિવાર. ૨ શ્રી ચંદ્રરન ઉવઝાય અનોપમ, સમય-રયણ-ભંડાર, પંડિત અભયભૂષણગણિ તસ સીસ લાવણયભૂષણ અણગાર. ૩ પંડિત હર્ષ કનકગણિ ગિરૂઆ, હર્ષલાવય ગુરૂત્રાત, જૈન પ્રમાણુ સંપૂરણ જાણઈ, શતાળું બિરૂદ વિખ્યાત. ૪ તસ સીસ વિજયભૂષણ પંડિતવર, વિવેકાન તસ સીસ, શ્રીરત્ન પંડિત સીસ જ્યરનગણિ, પય પ્રણમું નિસિડીસ. ૫ તાસ સીસ પંડિતજનસંગી, રાજરત્ન ઉવઝાય, તેણઈ એ ચરિત્ર રચિઉં અતિ ઊલટિ, લહી કવિજન સુપસાય. ૬ સંવત સત્તર પતરા વરષિ, પિસ દરમિ રવિવાર, એ આખ્યાન સંપૂરણ કીધું, વીજાપુર નગર મઝારિ. ૭ પાશ્વનાથ પદ્માવતીદેવી, આદિનાથ જિનરાજ, તીરથ ત્રિણિ તેહનઈ ગરિ વિરાજઈ, પ્રણમ સીઝઈ કીજ. ૮ એ આખ્યાન નવકાર તણું નરનારી ભણઈ નિસિદીસ, રાજરિદ્ધિ સોભાગ સબલ સુખ, પામઈ સકલ જગીસ. ૯ (૧) સં.૧૭૧૦ વષે વ.ક. ગ્રં. યુપઈ-માનં ૭૦૯ લેકાઃ ૧ સહસ્ત્ર. ૧૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ વધમાન [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ પ.સં.૨૨-૨૦, મો સુરત નં.૧૨૪. (૩૦૮૪) ચોમાસી દેવવંદન આદિ- સકલ-સુખ-દાતાર સાર, સેવકપ્રતિપાલ પ્રથમ તીર્થકર ઋષભદેવ, પ્રણમું ત્રણિ કાલ. નાભિરાયાં મરૂદેવીનંદ, ત્રિહું જગ આધાર, ઉતકટ વિકટ રાગ દેસ, તું પ્રભુ તે સંહાર. શ્રી વિશાલમ સૂરીસરૂ એ, અહિનિસ ધ્યાઉં ધ્યાન, વિમલાચલ ગિરિ રાજીઓ, સુરનર કરિ ગુણગાન. શ્રી વિમલાચલ રાજઉ એ, પ્રણમે સુરનરર્વાદ, રાજરત્ન વિઝાય કહિ, ધનધનિ આદિ જિર્ણોદ. અંત - મનવચન હિલિં, વીરની સીષ ચાલિં, ત્રિતું ભવન માંહિ હાલિ દુખદેભાગ-જલિ, સુભનયન નિહાલિં, ભગતિ વિઘન દાલિં • સંધના કેડ પાલિ. (૧) સં.૧૭૮૫ કા શુદિ ૧૩ રવેઉ લિ. સંઘવી ફતેચંદ સરસંઘ પાટણ મળે. પ.સં.૫-૧૭, હા.ભં. દા.૮૨ નં.૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૧૪૦-૪૨.] ૮૫૯૦ વર્ધમાન (પાર્ધચન્દ્રગચ્છ) (૩૦૮૫) હંસવછરાજ રોપાઈ ૨.સં.૧૭૦૫ આ.સુ.૧ ' (૧) લેખિ વર્ધમાનેન. ૫.સં.૩૬, નાહટા.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૪૨. વર્ધમાન લહિયા જણાય છે. તે જ કર્તા હેવાનું કઈ પ્રમાણુ અહીં રજૂ થયું નથી.] ૮૯૦, વિકમ (લુંકાગ૭ પૂજ્ય ભેજાજી-ખીમરાજશિ.) (૩૦૮૬) ધના રોપાઈ ૨.સં.૧૭૦૬ કાશ.૯ ભૂવારે સબડારમાં (૧) સં.૧૭૦૭ દેવાજી પઠનાથ. ૫.સં.૧૩, જય. પિ.૬૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૪૨.] ૮૬૧. દયાસાગર (ખ. ધર્મનિધાન-ધર્મકીર્તિશિ.) (૩૦૮૭) અમરસેન વયરસેન ચોપાઈ ૨.સં.૧૭૮૬ વિજયાદશમી શીતપુરે (૧) સં.૧૮૭૬ આષાઢ, ૫.સં.૧૫, ક્ષમા. નં.૩૮૩. (૩૦૮૮) ઈલા પુત્ર ચોપાઈ ૧૧ ઢાળ ૨.સં.૧૭૧૦ નભતભા) સુદિ ૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૪] વૃદ્ધિવિજય સુહાવનગર આદિ પ્રણમી પારસનાથનઈ, પ્રણમી શ્રી ગુરૂનામ, સાંનિધકારી સમરતાં, કામિત પૂરઈ કામ. વિવિધ ધરમ જિન વરણવઈ, પિણ ભાવ વિના સહુ ફક, ભજનસ્વાદ ન કે ભજઈ, લૂણ વિના જિમ લેક. ૨ નાનાવિધ નાટક કરત, પામ્યઉ પંચમ ન્યાન, ઈલાપુત્ર અણગાર જિમ, ધર્યઉ ભાવ મન ધ્યાન. અંત – ઢાલ ૧૧મી રાગ ધન્યાસી. ગુણગરૂયા ખરતરગચ્છ ઈશા, જિનચંદ્રસૂરિ જતીશાજી, સંવેગી કહીયઈ તસુ સીસા, શ્રી ધરમનિધાન જગીશાજી. ૩ વાચક ધરમકીતિ વડદા, સીસ તાસુ સુભ ભાવઈજી, દયાસાર દિલ ચોખઈ ગાવઈ, મુનિવરગુણ મનિ ઉમાહઈજી. ૪ ભણઈ ભણવઈ જે ગુણ ગાવઈ, સાધુ સાનિધિ સુણાવઈજી, ઇલાપુત્ર અણગાર પસાઈ, જાસુ નામઈ દુખ જાવઈજી. ૫ સિંધુ દેસમઈ નગર સુહાવલ, ચિહું દિસિ માટે ચાવઉછ, શ્રી કિરદાર નગર કહાઉ, પાસ સાનિધિ સુખ પાવઈજી. ૬ શ્રી જિનરતનસુરિનઈ રાજઈ, કીયઉ ચરિત હિત કાજઇજી, ગછનાયક ગુરૂ બહુ ગુણ ગાજઈ, સૂરિ સકલ સિરતાજઈજી. ૭ રિષિમંડલમઈ પ્રગટ રિષીસર, મોટી મહિમા મુનિવરજી, સગવટ બંધ સરસ કહ્યઉ સુખકર, ચેખઈ ચિત ચારિતધરજી. ૮ સંવત સતર દખણેતર વરસઈ, નભ સુદિ નવમી દિવસઈજી, સાધુસંબંધ કહેતા સરસઈ, દયાસાર દિલહરસઈજી. ૯ (૧) સં.૧૭૧૬ જે.શુ.૬ વિક્રમપુર મધ્યે પં. હેમનિધાન શિ. ક્ષમાવન લિ. પ.સં.૪, અભય. પિ.૪ નં.૨૪૧. (૨) પ્રત ૧૮મી સદીની, પ.સં.૪, દાન. પિ.૧૩ નં.૨૪૭. [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૧૪૩-૪૪] દર. વૃદ્ધિવિજય (ત. ધીરવિજય-લાભવિજયશિ.) (૩૦૮૯) જ્ઞાનગીતા ૩૫ કડી ૨.સં૧૭૦૬ સાંઈપુરમાં અંત – સંપ્રતિ સેહમ સમવડ શ્રી વિજયદેવ પટ્ટધાર, Page #161 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિવિય [૧૪૯] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ શ્રી વિજયપ્રભ સૂરીશ્વર તપાગચ્છના સિણગાર : ધીરવિજય કવિ સેવક લાભવિજય બુધ સીસ, વૃદ્ધિવિજય કહે પાસજી! પુરા સયલ જંગીસ. દન મુની સસી માન વર્ષે સાંઇપૂર નયરમાં ચિત્તડુ, જ્ઞાનગીતા કરી પ્રેમપૂર, પાસ પ્રભુ સથુણ્યો ચઢત નૂર. ૩૫ (૧) પ્ર.કા.ભં, [મુપુગૃહસૂચી.] (૩૦૯૦) + દશવૈકાલિકના દશ અધ્યયનની ૧૦ સઝાયા આફ્રિ – પ્રથમ ક્રુમપુષ્પિકા અધ્યયન. સુગ્રીવ નયર સેાહામણુંજી—એ દેશી. શ્રી ગુરૂપદપંકજ તમીજી, વળી ધરી ધર્મની બુદ્ધિ, સાધુક્રિયાગુણુ ભાખરુંજી, કરવા સમકિત શુદ્ધિ, ૩૪ મુનીશ્વર ધર્માં સકલ સુખકાર તુમે પાળે નિરતિચાર-મુનીશ્વરજીવદયા સંયમ તપેજી, ધર્મ એ મંગલરૂપ, જેહનાં મનમાં નિત્ય વસે”, તસ નમે સુરતરભૂપ. ન કરે કુસુમ કિલામાજી, વિચરતા જિમ ત‰, સંતાષે વળી આતમાજી, મધુકર ગ્રહી મકરંદ ણિ પરે મુનિ ઘરધર ભમીજી, લેતા શુદ્ધ આહાર, ન કરે બાધા કાષ્ઠનેજી, ક્રિયે પિંડને આધાર. પહિલે દશવૈકાલિકેજી, અધ્યયને અધિકાર, ભાગ્યે તે આરાધતાંજી, વૃદ્ધિવિજય જયકાર. અંત – શ્રી વિજયપ્રભસૂરિને રાજઈ બુધ લાલવિજયન3 સીસ રે, વૃદ્ધિવિજય વિષુધઈ આચાર' એ, ગાયા સફલ જગીસŪ રે. ૭ મુ. પ મુ. ર મુ. ૩ (૧) સં.૧૭૮૬, ૫.ક્ર.૨થી ૬, લી.ભ'.નં.૨૯૦૬. (૨) પ.સ’.૪, લી’ભ નં.૨૨૧૭. (૩) ૫.સં.૭, લી’.ભ. નં.૩૩૦૫, (૪) લ.સ’.૧૯૧૨, લી.ભ’. ન’.૩૫૦૪. (૫) સ’૧૭૬૭ આસા ૧.૧૦ સ્ત‘ભતીથે. પ.સ’.-૧૩, હા.ભં. દા.૮૩ ન.૪. (૬) શ્લેકસખ્યા ૧૮૪ પ્રેમાપુર મધ્યે સં.૧૭૮૧ કાશુ,૬ રવો. ૫.સં.૧૦-૧૦, હા,ભ`. દા.૮૨ ન..૧૪૪. (૭) સં.૧૮૦૨ વૈ.શુ.૭ ખાઈ વજી પઠનાથ.. ૫.સ.૮-૧૩, ગા.ના. [મુપુગૃહસૂચી, લીહુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૭, ૨૫૭, ૨૮૧, ૨૮૩).] મુ. ૪ પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૭૨. (૩૦૯૧) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૩૮ કડી ર.સ.૧૭૩૦ ભા.શુ.પ આફ્રિ – પ્રભુ પાસ૭ મિલીયા તા મનવ`તિ કુલિયા કાજ રે સાહેબજી Page #162 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] રાજામ પાતક પરજલિયે દુઃખ સવિ દલિયે આજ રે સાહેબજી, માયા સાંકલિયે ભવિ નવિ કલિયો હેવ રે સાહેબજી; સમકિતસુખ કલિય, દિન મુઝ વલિયો હેવ રે સાહેબજી. ૧ અ ત - કલશ ઈમ થયો ભગતિ શાસ્ત્રજુગતિ પાસ સરખેસરવરૂ સત્તર ત્રીસઈ ભાદ્રવા સુદિ પંચમી દિન મનહરૂ; પંડિત શ્રી ધીરવિજયગણિ ચરણપંકજમધુકરે લાભ વિજય કવિ સીસ પભણઈ કૃત્રિવિજય શિવસુખકરે. ૩૭ (1) ઇતિ સાક્ષીકૃતાનેકસિદ્ધાંતવાક્યયુક્તિસંદર્ભિતમહત્યપ્રતિમા પૂજપ્રરૂપણષટત્રિશિકારૂપ શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ સ્તવન નંદતાદાચંદ્રાર્કમ સંવત ૧૭૩૦ ભાદ્રપદિ વદિ ૮ લિ. (દ્ધિવિજય શિ.) ગ. કનકવિજયેન સા. વલ્લભદાસ પડનાર્થ.... ૫.સં.૩-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૪૧. (૨) પં. વીરવિજય શિષ્ય પં. લાભવિજય શિ. વૃદ્ધિવિજયે બનાવ્યો ગાથા ૮૩, હા.ભં. દા.૮૨. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.ર૭૦-૭૧, ભા.૩ પૃ૧૨૭૨-૭૩.] ૮૬૩. રાજસેમ (ખ. સમયસુંદર-હર્ષનંદન–જયકીર્તિશિ.) સં.૧૭૦૬ લગભગ. (૩૦૯૨) શ્રાવકારાધના (ભાષા) (૩૦૯૩) ઈરિયાવહી મિથ્યાદુકૃત સ્ત, બાલા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૨] . ૬૪. તેજ મુનિ-તેજપાલ (લે. કર્મસિંહ-કેશવ-મહિરાજ ટોડેર-ભીમજીશિ) (૩૯૪) ચંદરાજાને રાસ ૪ ખંડ ૨.સં.૧૭૦૭ કાતિક દિવાલી શુદિ ૨ સોમવાર રાણપુરમાં આદિ - દૂહા. શ્રી જિન શાંતિ નમું સદા, સોલસમો જિનચંદ, અસુખ વ્યથા આ પદ હરે, આપે પરમાણંદ. વીર તણે ગણધર વડે, શ્રી ગૌત્તમ ગુણધાર, ચણું નમું હું તેહના, જિમ પામું સુખસાર, કાશ્મીરમુખ-મંડણી, રૂપે ઝાકઝમાલ, Page #163 -------------------------------------------------------------------------- ________________ તેજસુનિ-તેજપાલ [૧૫૦] જૈન ગુજર કવિઓ : ૪ સા સરસ્વતી પ્રણમું મુદ્દા, આપે. વયણ રસાલ, ગુરૂ નમીયે ગુરૂતા ભણી, ગુરૂ મેટા સંસાર, કીડીથી કુંજર કરે, ધન્ય ગુરૂના ઉપગાર. ચરણકમલ શ્રી ગુરૂ તણા, જે સેવિ` ચિત્ત લાય, ઈંહભવ પરભવિ સુખ લહૈ, પાપતિમર સસ્તું જાય. દાન સીલ તપ ભાવના, શ્યારિ મુગતિસેાપાંન, શીલ તણા ગુણુ વર્ણવું, સંયા સહુ સાવધાન. સીલપ્રભાવૈ સૂખ લઘો, ચંદ નરેસર રાય, ધુર છેડાં લિગ સાંભલે, ચરિત કહું સુખદાય. ઉંધ બગાઈ પરહર છાંડિ વિગથા વાત, નરનારી તુમ્હે સાંભલેા, ચંદ તણેા અવદાત. ઢાલ—દાંત કહિ જગ હું વડા-એ દેસી. ચદ મુનીવર વંદીઇ સહી, વદતાં પાતિક જાય રે; સજમ પાલે નિરમલા, એને દર્શને` આનંદિ થાય રે, ચંદ. ૧ એક પાતઇ તેં ગુણાવલી પ્રેમલાલ૭િ સુાણા; સુમતિ પ્રધાંન ચેાથેા વલી, કરે સ’જમના મડાણુ હૈ, ચંદ. ૨ શિવકુંમર જે નાંટકીયા, શિવસાલા ભેટી તાસ રે; એ ષટ જીવે. સંજમ લીધા, જિનવરજીને પાસે ૨. વાત થઈ વિમલપુરે, ચદરાજ સંજમ લીધા રે; વાત સુણી સુસરે તિહાં, નિજ મનિ વૈરાગે... કીધા રે, ચંદ, ૪ રાય રાણી મત્રીસરે તિહાં લીધા સજમભાર રે; ચ૬. ૩ ચંદ મુંનીવર સિંહ તણી પરે` મહીયલ કરે વિહારા રે. ચંદ. ૫ અંત - ܘ ૩ ૫. * ૬. ૧૪ એહવા સાધ તણા ગુણ ગાંતાં, લહીઇ સુખ જ વાસેા રે; ઉત્તમ સાધ સદા સુખકારી, દર્શીન દીઠે. ઉલ્હાસા હૈ. ચંદ્ર, ૧૩ શ્રી લંકાગછ જાણીઇ, જગ માંહે પ્રગટયો તે રે, દયાધમ તિહાંકણુ લહીઈ, સૂત્રે ચાલે' જે રૂ. રૂપ જીવ યુગ હરી કહીઇ, તાસ પાટે જયંત્ર તા ૨; રૂપસી’હું દાÀદર દીપે, શ્રી કરસહ મહંતા રે. ૬, ૧૫ તાસ પાર્ટ છનાયક સૌંદૃરૂ, શ્રી કેશવ ગણુધારા ; સીલસીરામણિ રૂપપુરંદર, જિતસાસણ-સિગારી રે. ચંદ. ૧૬ દ ૭. Page #164 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૧] તેજ મુનિ-તેજપાલ તાસ સાસણ માહિ તામ જીઓદયા વૈરાગી સંવેગી રે; મારૂવાડિ જેણે પ્રતિબંધી, સહુ જાણે વડભાગી રે. ચંદ. ૧૭ તાસ શિષ્ય મણિરાજ વખાણું, ગોત્ર લોટા જસ છાજે રે; તાસ સીસ તલ સુધાચાર, શ્રી ઢેડર વિરાજે છે. ચંદ. ૧૮ તસ સીસ સુંદર સાધ સેભાગી, તપસી મેં ગુણવંત રે; ઋષિ ભીમજી ઉત્તમ આચારે, દરશન જેહને સંત રે. ચંદ. ૧૯ તાસ શિષ્ય તેજ મુની ઈમ બોલે, રાસ રમેં ખાંતિ રે; ભવિજન ભાવ ધરીને સૂણ, ઢાલ આણ બહુ ભાંતે રે. ચંદ. ૨૦ ચરિત્ર થકી કથા જિમ ધારી, તિમ મઈ કીધી જોડ રે; અધિકા ઓરછાને મિછા દુક્કડ, દેતાં કાંઈ નહી ખેડ રે. ચંદ. ૨૧ સોરઠ દેશ દેસાં સિર સેહે, સહુ દેસાંને ટીકે રે; નગર ભલે ગઢ કેટ સંયુરો, નામે રાણપુર ની રે. ચંદ. ૨૨ સંવત સતરે સઈ સાતે કાતિક, પર્વ દીવાલી વારૂ રે; વેત પક્ષ દ્વિતીયાઈ સેહે, સોમવાર છે વારૂ રે. ચંદ. ૨૩ ચંદ્ર પ્રબંધ સરસ મેં કીધે, ઉથ ખંડ ઉદારો રે; ભણસેં ગુણસેં ભાવ સ્યું, તે લહસી જયજયકારે રે. ચંદ. ૨૪ (૧) ઇતિ શ્રી સીલવિષયે પ્રેમલાલછી ચંદરાજા રાસ ચતુર્થ ખંડ સંપૂર્ણ. સં.૧૭૮૫ વર્ષે જ્યેષ્ટ વદિ તિથિ ૮મી વાર ભોમે બાલાપુર મિથે લિખત પૂજ્ય ઋષિ શ્રી ૫. જસરાજજી તસષ્ય પુજ્ય ઋષિ શ્રી ૫ દેવચંદજી તશિષ્ય લિપીકૃત ઋષિ નાનજી. આતમાં અર્થે શ્રી પ્ર.કા.ભં. (૨) સંવતિ દુ મુની શુક્રાકિ ગુપ્તિ વર્ષે ગુદ...વિ.ધ.ભં. (૩૦૫) [+] જિતારી રાજા રાસ ૧૫ ઢાળ ૨.સં.૧૭૩૪ ઉ.વ.૨ બુધ સિરાહીમાં આદિ પ્રાત ઉઠી પ્રણમ્ સદા, શ્રી જિન પાસ જિર્ણદ; તાસ પસાઈ પામીઈ, સુખ શાંતિ આણંદ. મનિ સમરું હું સરસ્વતી, આપઈ અમૃતવાણિ; સીસ નમાવું નિજ ગુરૂ, ગુણમણિ કેર ખાણિ. સાધ તણું ગુણ ગાવતાં, કાયા નિર્મલ થાય; કુમતિ હરઈ મતિ સંપજઈ, કલમષ દુરિ પુલાય. દાન સીયલ તપ ભાવના, શિવપુરમારગ રિ; . Page #165 -------------------------------------------------------------------------- ________________ તેજસુનિતેજપાલ [૫૨] જૈન જર કવિઓ સલ તણું ગુણ વર્ણવું, જે જગ માંહિ સાર. છતારી નૃપની કથા અતિ સુંદર સુખકાર; અંતકણ મન મેલવી, સાંભલો નરનારિ. કુણ દેસઈ કુણ પુર હુએ, કિમ ગ્રો સંયમભાર; નારિ પાંચસે પરહરી, તે સુણ અધિકાર. અત – શ્રી લંકાગછમંડણ કહીઈ શ્રી તેજસિંધ મુણિંદ. શ્રી પૂજ્ય શ્રી કેશવકઈ પાદિઈ, પ્રતાપે જિમ દિશૃંદ. ૧૦ ભ. પ્રબલ પુન્યાઇ દિનદિન ચઢતી, સહું જાણુઇ સંસાર. ગુણનિધિ કરૂણારસ સે ભરીયે, સંઘ સકલ સુખકાર. ૧૧ ઋષિ ભીમજી સિસ સાસણ કહીઈ, જેડને જગ જસવાસ; તસ શિય તેજ મુનિ ઈમ ભાસઈ, રચી સરસ મઈ રાસ.૧૨ સંવત સતર રામ વેદ સંખ્યા નિર્મલ વઈસાખ માસ; વદિ દ્વિતીયા બુધવાર વદી, સીરેહી નયર ઉલ્લાસ. ૧૩ ગુરૂમુખથી જિમ કથા સુણીથી તિમ મઈ કીધી જોડિ; અધેક ઓછાને મિચ્છામ દોકડે, દેતાં કાંઈ નહિ ખડ. ૧૪ સાધુ તણું ગુણ સહજઈ મીઠા, વલી ગુંથા મનમેલ; દુધ પીતાં હવઈ મીઠ, અરૂ મિશ્રીને મેલિ. ૧૫ ઢાલ પનર લગિં મઈ તે આણું, કહો કંઠ બનાય; ભાવઈ સાધ તણું ગુણ સુણતાં, પાતિક દુરિ પુલાય. ૧૬ નરનારી રસ નામઈ ગાયો, જિમ પામે સુખવંદ, તેજમુનિ કહિ સાધ નામથી, મુઝ સદાહી આણંદ ૧૭ ભ. (૧) સં.૧૭૬ ૪ શ્રાવણ કૃષ્ણ પક્ષે દ્વાદશી તિથૌ લિષત ઋ. ઠાકુર, આ. ફલાં આ નાનબાઈ તસ્ય શિષ્યણું આ. કેશર પઠનાથે સુરતિ બિંદરે. પ.સં.૯-૧૪, ડે.ભં. દા.૭૧ નં.૩૧, (૨) સં.૧૭૬ર દુભિક્ષ વેશે અતિ દમદલ ઉડપુડેગે પ્લેચછ વચન કહ્યા ઘણું લિ. રાણપૂર આસો શુ. ૧૧ મંગલે. પ.સં.૧૧-૧૪, મુક્તિ. નં.૨૩૫ર. (૩) લિ. હેમચંદ સ્વ અથે. પ.સં.૬-૧૭, મુક્તિ. નં.૨૩૪૩. [પ્રકાશિતઃ ૧. “રત્નસારને રાસની સાથે, કેજક બાલ મુનિ કૃપાચંદ્રજી.] (૩૦૯૬) [+] થાવસ્થાની સ. ઢાળ ૩ આદિ – શ્રી જિન નેમ સમોસર્યા રે, દ્વારિકા વિપન મઝાર રે ભાગી, Page #166 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫૭] સાતકુશલ સાધુ સંઘાત સાભતા રે લાલ સહસ્ર અઢાર ઉદાર રે સેાભાગી, તેમ જિંદ સમાસર્યાં રે લાલ. ૧ B ૨૧ અ'ત – શ્રી લેાંકાગળમાં રાજીયા રે, શ્રી કેશવજી મુણુંદ હૈ, સીયલસીરામણિ ગપતિ વંદીયે... રે, લહીયે... પરમાણુ ૬ હા, ૨૦ સા. શ્રી જિનશાસન માંહે· સુંદર રે, ઋષિ ભીમજી સુખકાર હે. તેજપાલ ભણે ભાવ સુ રે, ચાવચ્ચે અણુગાર હા. સાધુ સેાભાગી થાવચ્ચેા વદીયે રે. (૧) પ.૪.૩૦, સઝાયમાલા, જિતદત્ત ભં, મુ`બઈ, [પ્રકાશિત ઃ ૧. જૈન સઝાય સૌંગ્રહ (સારાભાઈ નવાબ).] [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૩૦-૩૪, ભા.૩ પૃ.૧૧૮૪-૮૫.] ૮૬૫. જ્ઞાનકુશલ (ત. વિનયકુશલ-કીતિ કુશલશિ.) (૩૦૯૭) ચરિત્ર (શંખેશ્વર) પાર્શ્વનાથ પ્રખંધ ૪ ખંડ પ૬ ઢાળ ૧૮૮૫ કડી ૨.સં.૧૯૦૭ માગશર વદ ૪ માહીગામમાં આદિ – ૫. શ્રી ૫ શ્રી વિનયકુશલગણિ શિષ્ય ગ. શ્રી ૩. શ્રી કાર્ત્તિયુગલેભ્યો નમઃ પ્રથમ મેાટનક છંદ. કુશલગણ ક્રમા પમિ યકમલ વિમલ નિઅ ગુરૂ તણા; યુરુિ પહુ પાસના સુગુણુ સેાહામણા, સ ́ખપુરાધીશ તુહ સખલ મહિમા સુણી, હેજ ધરી હું ધસ્યા કુતિગતિ અવગણી. ભૂરિ તુઇ લધતા ભત્તિ આંણી ઘણી; આવિએ સામિ તુહ ચરણભેટણ ભણી, દેખી દીદ્વાર સિરિકાર પહુ છું હસ્યા; તામ તુષ ગુણુ થુકરણ મણુ ઉલ્લસ્યા. આદિ દસ વિ સૢિ હું પ ૢ પાસના, બિંબ ઉતપત્તિ પુણ્ તિત્વની થાપના; હુ×અ તિમ બાલી નિ ચિત્ત રમાડિઈ, દુ કશ્મ′રિઉ જેમ નમાડઈ. ચારિ વર ખડ બ્રહ્માંડ પરિ વિસ્તરે; ઢાલ સુવિસાલ સ્યુ રંગ રસ બહુ તરે, કરિસુ ઇમ પાર્શ્વ પ્રબંધની વણું ના; ૧ ૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનકુશલ [૧૫] જન ગૂર્જર કવિઓ: ૪ સુણહ ભ ભવિજના, ઉંધ આલસ વિના. સયલ દીવેદહી મઝિ જ ભૂ ભણું; લંબ પિહુલપણુઈ દીવ લાખ જેગણું. ભરહ પણ સત્ય છત્રીસ જો અણુ છકલાતણું; તત્યપુર પિઅણું સગ્ય સમહું ગણું. તેહને ખંડ પ્રચંડ પ્રથમ પૂરણ કર્યો રે, નવ ભવને અધિકારિ, વરસે રે વરસે રે સંવત સતર સતતરે રે, આસાઢાદિ વિચાર. ૩, આસાઢી સિત તૃતીઆ સુરગુરૂ વાસરે રે, ભગવંત ભગતિને ભાવ, દૂઉ રે દૂઉ રે હુઉ શ્રી ગુરૂરાજને રે, તવ જાણી પ્રસ્તાવ. ૪ પાશ્વ પ્રબંધને ખંડ પ્રથમ આરંભીઓ રે, અનુક્રમિ પૂરણ કીધ, તપગચ્છ રે તપગચ્છ રે પતિ વિજયદેવસૂરી રાજતે રે ચિંતિત કારજ સીધ. ૫ પ્રાપુરંદર પંડિત મંડિત ગુણ મણું રે, શ્રી વિજયકુશલ કવિરાજ; તેહના રે તેહના રે શિષ્ય શ્રી કીતિકુશલ કરી રે, સાધુ સકલ સિરતાજ. ૬ તસ શિષ્ય જ્ઞાનકુશલિ કહી પાશ્વ પ્રબંધની રે, સતરમી એ ઢાલ; પહિલે રે પહિલે રે ખડે અધિકાર મેલવા રે, હરષા બાલગોપાલ. ૭ ત્રીજો ખંડ પૂરો કર્યો સં.૧૭૦૭ આસો સુદ આઠમે મહી ગામમાં. અંત – સંવત સતર સતરે ૧૭૦૭ મસિર વદિ ચોથે ગાયે રે; શાંતિનાથ સુપસાઉલે પરમાનંદ પરિઘલ પાયો રે.. શ્રી વીર પાટિ સૌધર્મ થકી પરંપરા નિગ્રંથ વાટિ રે, સુસ્થિત સુપ્રતિબદ્ધ થકી કહ્યા કૌટિક નવમે પાટિ રે. ૨૬ શ્રી ચંદ્રસૂરિ પટિ પનરમે ત્રીજો ચંદ્રગ૭ તિહાં થઉ રે; શ્રી સામતભદ્રસૂરિ સલમે પટિ વનવાસી નામ ચઉ રે. ૨૭ શ્રી વીર થકી છત્રીસમે પટિ સર્વદેવ સૂરદ રે; નામ પંચમે વડગછા સાનિધિ કરે જાસ સુરીંદા રે. ૨૮ શ્રી વીર જિણુંદ પરંપરઈ, ચઉમાલીસમે પટિ જ્ઞાતા રે; સંવત બાર પયાસીએ વિક્રમ હુતી વિખ્યાતા રે. ૨૮ શ્રી જગચંદ્ર સૂરીસરે આહડિ પરવાદી છતા રે; શક્તિકુમાર રાણ દિના, તપ વિરૂદ જગત્રવેદીતા છે. ૩૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫૫] જ્ઞાનકુશલ અનુક્રમિ ચઉપનમે પાટિ, શ્રી સુમતિસાધુસૂરિ આયા રે; તસ પિટ હેવિમલસૂરી, તસ પાટવી ગચ્છ દીપાયા રૂ. ૩૧ શ્રી આણુ વિમલસૂરિ આદર્યાં, તપ જપ ક્રિયા ઉગ્ર વિહારી રે; મિથ્યાતમ નિર્ધાટીને, અજુઆલ્યે! ભૂતલ સારો રે, ભિન્નભિન્ન મત મેહુલીને, પર ́પર શુદ્ધ પિછાંણી રે; શ્રાવક મારગિ આવી, સુણી આણુ દૃવિમલસૂરિ વાણી રે, ૩૩ તત્પરૢ વિજયદાનસૂરી, તપટ્ટે તિત્ર પ્રતાપી ૨. ૩૨ ૩૫. શ્રી હીરવિજયસૂરી હીરલા, જસ શાભા સધલે વ્યાપી રે. ૩૪ અકબરસાહિ જિણિ ખૂઝવ્યા, તસ ધરમમરમ સમઝાયા રે. રીઝથે અકબરે હીરકુ’, ‘જગતગુરૂ’ કહી ખેાલાયા રે. ગૌવધ ડાબર જીજીએ, જિણિ શત્રુ જકર મેહલાયા રે; અબ અકાલિ ચ્યવનકાલે, ફલ્યા પસૌં જગિ જસવાયા રે. ૩૬ તત્પરે વિજયસેનસૂરિ, જિણુિં વાદ છતા દરખારિ રે; ભટ્ટ અઢાર હરાવીઆ, હજરત વિચિ' લાજ વધારી રૂ. પતિસાહી તેાતિ ઘુરી, ગીત ગાન મહેાત્સવે સારે રે, પૂજ્ય પૌસાલે' પધારીઆ, ગરજ્યો ઘણુ' તપગ ત્યારે રે. ૩૮ તપટ્ટે વિજયદેવસૂરી, તે સલેમસાહિ મનિ ભાયે રે; મહા જાહાંગિરી તપાÙણુ બિરૂદે', શ્રીજી સઈમુખિ ખેાલાયા રે.. માંડિવગઢિ મેટિમ પાયે રે. ૩૯ ત૫ટે વિજયસિ’હસૂરિ, સપ્રતિ અપમ આયારી રે; યુગપ્રધાન જજિંગ ભગતા, ચિરંજય શાસન જયકારી રે. તે ગુરૂના તપતેજથી મનમાહન મેહીગામે' રે; આરંભ્યા અધિકાર એ, પૂરણ પણ્િ કૃત તિણિ ઠામે રે. મેદપાટિ” ચિત્રકાāિં કટા, હીંદૂપતિ સબલ દવાજે રે; શ્રી જગતસિધ રાંણા તપે, એ ગુણુ બાંધ્યા તસ રાજે રે. ૪ર શ્રી વીરાત્ ચઉપનમે પાર્ટ, શ્રી સુમતિસાધુસૂરિ જાણ્યા રે; કુશલમાણિકય શિષ્ય તેહના, બુધ વિષ્ણુધવરે સુવખાણ્યા રે. ૪૩ તસ શિષ્ય સહજ કુશલ સુધી, બુધ લક્ષ્મી ચ શિષ્ય તાસ રે; શ્રી વિવેકકુશલ કવિ તસ શિષ્ય, જસ સરસ સુવચનવિલાસ રે, ૪૪ તાસ શિષ્ય પ્રજ્ઞાનિધિ, સૂત્રાર્થે` સર્વિ શ્રુત જાણે રે; તપ જપ ક્ષાંતિ ક્રિયા ગુણું, ગપતિ જસ આપે' વષાણું રે, ૪ ૩૭ ૪૦ ૪૫. Page #169 -------------------------------------------------------------------------- ________________ શાનકુશલ [૧૫] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી વિજ્યકુશલ પંડિત કવિ, તપતેજે તરણિ અનુતારે રે; રૂપ કલા મતિ ચાતુરી, પુણ્યાય પ્રચુર પરિવારે રે. ૪૬ શ્રી કીર્તિકુશલ કવિ તેહના, શિષ્ય સુવિહિત સાધુ મઝારે રે; સંત સોહાગ સુબુદ્ધિ નિધિ, પ્રજ્ઞાન્વિત અતિ અનિવારે રે. ૪૭ જ્ઞાનકુશલ કવિ તેહના, શિષ્ય સદા સુગુણના રાગી રે; પાશ્વપ્રબંધ પ્રકાશતાં, અતિ બહુત સુમતિ ચિતિ જાગી રે. ૪૮ પાશ્વ પ્રબંધ પ્રગટ કરી, સંધ ચતુર્વિધનાં સંભળાય રે; ત્રિણિ અધિકાર વખાણતાં, સારે જગિ સુજસ ભણયે રે. ૪૯ એ સુરતરૂ સુરધેનું સમા, સુરઘટ મણિ એ સુરલી રે; અતિ આદરિ આરોહતાં, આલે ઇચ્છિત ફલ મેલી રે. ૫૦ નવવિધ પરિગ્રહ નવનવા, નિતિ મેલે સજજનસંગો રે; પરિઘલ પુત્ર પરંપરા, ભવિભવિ ભલા ભૂરિ સંભોગે રે. ૫૧ ધૃતિ મતિ ગતિ વર કાંતિકલા, લક્ષણ ગુણું પ્રભુતા રાજે રે; વિજય વિદ્યા જય ચાતુરી, વાધે ભાગ્યાદિક લાજે રે. પર સ િશલાકા પુરૂષના, અવતાર અમરપતિ કેરા રે; પામી પ્રભુતા ભેગવી, પુહચે જિહાં નહી ભવફેરા રે. ૫૩ એકમના સુણજ્યો સહૂ, વાત તાતિ વિચિં મત કર રે; ઈમ કરતાં જસ નવિ રૂચે, તે તે નિજ ઘરિ સંચરજો રે. ૫૪ જે વેધક નરનારિ હુયૅ, તે અધવિચિં છેડ ન દેટ્સે રે; ભ્રમર કમલિનીની પરે, સારે રસિં રસિયા હાયે રે. પપ દેશવિદેશે વિસ્તરે, એ અતિઘણું પાશ્વ પ્રબંધે રે; શ્રી ગુરૂના સુપ્રસાદથી, જિમ સુરભિ કુસુમને ગંધ રે. પ૬ જાં સુરગિરિ સાયર શશિ સૂરા, ધ્રુવ ધ્રુધર અંબર તારા રે; જ વલી ત્રિભુવન થિર તપઈ, તાં તપ એ જયકારો રે. પ૭ દેઈ હજાર અને છસે ઊપરિ પંચોત્તરિ આણે રે; કસંખ્યા એ ગ્રંથની, ચિહું ખડે થઈને જાણે રે. ૫૮ એ પ્રબંધ વાંચે સુણે, તસ સેવં બહુ સુલતાણ રે; ધરિ નવનિધિ ઋધિ વૃદ્ધિ લહે, નિતિ ઉત્સવ કેડિ કલ્યાણ રે.૫૮ - પાશ્વ પ્રબંધ સેહામણા. (૧) ઇતિ સર્વગાથા ૨૯૨. ઈતિ પંડિત શ્રી વિનયકુશલગણિ શિષ્ય -ગણિ શ્રી કીર્તિકુશલગણિ શિષ્ય જ્ઞાનકુશલગણિભિર્વિરચિત શ્રી પાશ્વપ્રબંધે Page #170 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭] લબ્ધદયગણિ-લાલચંદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્યાધિકારત્રય વિષયે તૃતીયતીર્થસ્થાપનાઘધિકાવર્ણને નામ ચતુર્થ ખંડ સંપૂર્ણ પ્રથમ ખંડ ગાથા ૫૦૧ ઢાલ ૧૭, દ્વિતીય ખંડે ગાથા પા૫ ઢાલ ૧૬, તૃતીય ખંડે ગાથા ૫૧૨ ઢાલ ૧૬, ચતુર્થ ખંડે ગાથા ૨૯૨ ઢાલ ૭, ખંડચતુષ્ટય મીલને સર્વ ગાથા ૧૮૮૫ હાલ ૫૬ ગ્રંથાગ્રં ૨૬૭૫ ઈતિ શ્રી પાર્શ્વપ્રબંધ સંપૂર્ણ સંવત્ ૧૭૨૧ વષે ચૈત્ર શુદિ ૧૦ ગુરૂ દિને જ્ઞાનકુશલેન લિખિતાં લાંબી મળે. પતિ ચોથી જ, સ્વવાચનાર્થ. ૫.સં.૮૭-૧૩, ગે.ના. (સ્વહસ્તલિખિત પ્રત.) [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૭૪-૭૯.] ૮૬૬ લબ્ધદયગણિ-લાલચંદ (ખ. જિનમાણિજ્યસૂરિવિનય સમુદ્ર-હર્ષવિલાસ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજગણિશિ.) (૩૦૮૮) [+] પદ્મિની ચરિત્ર [અથવા ગેરા બાદલ ચે.] ૩ ખંડ ૮૧૬ કડી ૨.સં.૧૭૦૭ ચૈત્ર શુ.૧૫ શનિ ચિતોડમાં સરખા હેમરત્નકૃત ગેરા બાદલ ચોપાઈ અને જટમલકૃત “ગેારા બાદલ વાત'. આદિ- શ્રી આદિસર પ્રથમ જિન, જગપતિ જ્યોતિસરૂપ; નિરભયપદવાસી નમૂ, અકલ અનંત અનૂપ. ચરણકમલ ચિત મું નમું, એવીઉસમે જિનચંદ; સુખદાયક શેવક ભણું, સાચે સુરતરૂકંદ. સુપ્રસન્ન સારદ સામિણી હે માત હજુ૨; બુધિ દેજ્યો મુજને બહુત, પ્રગટ વચન પંડૂર. જ્ઞાતા દાતા જ્ઞાનધન, જ્ઞાનરાજ ગુરૂરાજ; તાસ પ્રસાદ થકી કહુ, સતીચરિત સિરતાજ. ગેર વાદલ અતિગુણિ, સૂરવીર સિરતાજ; ચિત્રકેટ કીધઉ ચરીત, સાંસીધરમ સિરતાજ. સરસ કથા નવરસ સહિત, વીર શૃંગાર વિશેષ; કહિસ્યું કવિતા કલોલ સું, પૂરવ કથા સંખેપ. પવનિ પાલ્યો સીલવ્રત, વાદલ ગેરે વીર; શિલવીર ગાવત સદા, પાંડ મિલી ધૂત વીર. (પ્રથમ ખંડને અંતે) ગિર ગછ ખરતર તણે રે, જાણે સકલ જિહાંન; Page #171 -------------------------------------------------------------------------- ________________ મે, મે,૮ લિધેાદયગણિ-લાલચંદ [૧૫૮] જૈન ગૂર્જર કવિએ : ૪ ગછનાયક લાયક બડે જગમેં જુગારધાન રે. છે. શ્રી જિનરંગ સૂરીસરૂ, તસુ શ્રાવક સિરતાજો રે; કુલમંડણ કટારીયા, મંત્રીસર હંસરાજે રે. જેહને જસ જગિ મહમહે, કરણી સુકૃત કુબેરો રે; પરમભગત ગુરૂદેવરા, બડદાતા મન મેરા રે. ભાઈ ડુંગરસી ભલે, લઘુ બંધવ ગુણવંદો રે દુખીયાં દલિદ્ર ભંજણે, ભાગચંદ કુલચંદે રે. મેં.૯ તાસુ તણે આદર કરી, સંબંધ ર તિ રસાલો રે; પાઠક જ્ઞાનસમુદ્ર તણ, શિષ્ય મુખી જ્ઞાનરાજે રે. મો.૧૦ સુપસાથે શ્રી ગુરૂ તણે, લપેદય ગુણ ભાખે રે; પ્રથમ ખંડ પૂરો કી, ધરમ તણી અભિલાષ રે. મેં.૧૧ – ઈતિશ્રી પવનચરિત્રે ઢાલભાષાબંધે શ્રી જ્ઞાનરાજગણિ રાજાનાં શિષ્ય મુખી મણિ પંડિત લબ્ધોદયગણિવિરચિતે કટારીયાગોત્રી શ્રી હંસરાજ મં. શ્રી ભાગચંદ્રાનુરાધેન રાણા રતનસિંહ પવિની પરણયનું નામ પ્રથમ ખંડ સંપૂર્ણ. અંત – સૂર કહાર્વે સુભટ સદ્દ અપણે અપણે મન, દાઊ પડે દૂષ ઉદ્ધરે, તે કહિઈ ધનધન. સામિધામ વાદલ સમો, દુઓ ન કઈ હેઈ, જુધિ છતો દીલીપણું, કુલ અજુઆલ્યા દેય. રાજી છેડાવિયા, રાણી પદમણિ રાષી, બીરૂદ વડે ફાટયો વસુ, સુભટાં રાષિ સાષિ. ચઈ(રય)ન રાજ ચિત્રોડક(ર), કીધો વાદલ વીર, નવે પંડે યસ વિસ્તર્યો, સ્વામી ધરમી રણધીર. નિરભય પામે રાજ નિજ, રતનસીંહ મહારાઉ, સેવક વાદલ સાનિધઈ, પદગિણિ સીલ પસાઉ. | સર્વગાથા ૫૦૪ ઢાલ ૨૪ રાગ ધન્યાસી – લેકસરૂપ વિચારઉ આત્મહિત ભણી રે એહની દેસી. સતિયસિમણિ પદમણિ સાચિ સીલ હી રે, સુખ લહી શિરદાર કુલ હીયઈ સરદાર, Page #172 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૯] લબ્ધદયગણિ-લાલચંદ પાલ્ય કષ્ટ પડે જિણ સીલ સુહામ રે, મન તન વચન ઉદાર. સ. ૧ શ્રી રાણોજી છૂટા મોટા કટથી રે, સુષ દૂઉ ગઢ જેહ, વડો પવાડો ફાટયો ગેરિ વાદલેંજી, સીલપ્રભાવ જ જેહ. (૭૪૬) સ. ૨ સીલપ્રભા નાસે અરિ કરિ કેસરી રે, વિષધર જલ જલંત, રોગ સોગ ગ્રહ ચોર ચરણ અલગા ટલે રે, પાતિય દૂર પલંત. સ. ૩ શ્રી યં સુધરમાસ્વામી પાટિ પરંપરા રે, સુવિહિતગછશિણગાર, શ્રી ખરતરગચછી શ્રી જિનરાજ સૂરિસરે રે, આગમ-અરથ ભંડાર. સ૪ તાસ પાટિ ઉદયાચલ દીપઇ દિનકરૂ રે, શ્રી જિનરંગ વષાણુ, રીઝવિ છણ સાહિં જિહાંન દિલીરૂ રે, કરિ દિધે ફુરમાણ. સ. ૫ તાસ હુકમ સંવત સતરઈ છિડીરઈ રે ૧૭૦૬ શ્રી ઉદયપુર સુવષાણુ, હિંદૂપતિ શ્રી જગતસિંહ રાણે જિહાં, રાજ કરે જગભાણ. સ૬ તાસ તણી માતા શ્રી જાંબુવતી કહી રે, નિરમલ ગંગાનીર, પુણ્યવંત ષટ દરસણ સેવ કરે સદા, ધરમમુરતિ મતિધીર. સ. ૭ તેહ તણું પરધાન જગતમેં જાણીયે રે, અભિનવ અભયકુમાર, કેસર મંત્રિસર સુત અરિકરિ કેસરી રે, હંસરાજ હીતકાર. સ.૮ જિનવરપૂજા હેતે જાણું પુરંદરૂ રે, કામદેવ-અવતાર, શ્રેણિકરાય તણું પરિ ગુરૂ ભગતા સહુ રે, સિંહ મુગટ સિણગાર.સ.૯ પાટ સાત પછે જિણ દેશ મેવાડમે રે, થા ગછ થીરથભ, કટારીયા કુલદીપક જગિ જસ જેહનો રે, શ્રી બરતરગચ્છ સભ.સ.૧૦ તસ બંધવ ડુંગરસી પિણ દીપો રે, ભાગચંદ કુલભાણ, વિનયવંત ગુણવંત સોભાગી સીરસેહરો રે, વડદાતા ગુણજાણુ.સ.૧૧ તસુ આગ્રહ કરિ સંવત સતર સતતરે રે, ચત્ર પૂનિમ શનિવાર, નવરસ સહિત સરસ સંબંધ નવી રો રે, નિજ બુધને અણુહાર (અનુસાર). સ. ૧૨ શ્રી જિનમાણિકસૂરિ પ્રથમ શિષ્ય પરગડે રે વાચક વિનયસમુદ્ર; તાસ સીસ વડવષતિ જગતમેં જાણિ હે, હર્ષસીલ (વિશાલ Page #173 -------------------------------------------------------------------------- ________________ લઇ ગણિ-ભાલચંદ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ વિલાસ) અક્ષક. સ. ૧૩ તાસ વિનયચંદ (વદ) વિદ્યાગુણ બાગ રે, વાણું સરસ વિલાસ, જસ નાંમિ પાઠક શ્રી જ્ઞાનસમુદ્રજી રે, પરગટ તેજપ્રકાસ. સ. ૧૪ સાધુસરોમણુ સકલવિદ્યાગુણભતો રે, વાચક શ્રી જ્ઞાનરાજ, તાસ પ્રસાદમાં સીલ તણા ગુણ સંથણ્યા રે, શ્રી લબ્ધદય હિત - કાજ. સ. ૧૫ સાંનિધર્મ નઈ સીલ તણા ગુણ સાંભલ્યાં રે, પૂજૈ મનની આસ, ઉછા અધિક જેહ કહ્યો કિવિચાતુરી રે, મિછા દુક્કડ તાસ. સ. ૧૬ નવનિધી નઈ વલી અષ્ટમહાનિધિ સંપજઈ રે, દુરિ મિટમાં દૂષદંદ, લખધિઉદય કહઈ પુત્ર કલત્ર સુષસંપદા રે, સીલ સફલ સુરકંદસ. ૧૭ –ઇતિશ્રી પદ્મનીચરિત્ર ઢાલભાષાબંધે શ્રી મહાપાધ્યાય શ્રી જ્ઞાનરાજગણિરાજનાં શિષ્ય શ્રી લબ્ધદયગણિવિરચિત કટારિયાગોત્રીય મંત્રીરાજશ્રી હંસરાજ મં. શ્રી ભાગચંદ્રાનુરે ધેન શ્રી ગોરાવાદલરિણેજ પ્રાપણો નામ તૃતીય ખંડ ૩. દૂહા. સોરઠા સેલ અધિકસય આઠ ૮૧૬, કવિતદૂહાગાથા મિલ્યાં, સુણે સુગુરૂ મુખપાઠ ઢાલ સરસ ગુણચાલ ૩૯ સ. ૧ લેક તણું સંખ્યાત એકાદશ શત વ્યધિક છે, પંચાસને સાત, અનુમાને લાલચંદ કહઈ. (૧) ઇતિ પવિની ચેપી સંપૂર્ણ સકલપંડિત શિરોમણી પંડિત શ્રી ૧૦૫ શ્રી રાજકુશલગણિ શિષ્ય ગ. ઋષભકુશલ લિખિત આમેટ નગરે સં.૧૭૫૮ વષે. પ.સં.૨૯, પ્ર.કા. (સેં.લા. વડોદરા) (૨) સંવત ૧૭૭૩ વર્ષે વૈશાખ શુદિ ૭ દિને લિપિકૃત ન્યાનવિજયેન ભાદડા નગરે. ભાવ.ભં. (૨) ઈતિ શ્રી પદમણીકી ચઉપઈ સંપૂર્ણ સં.૧૮૩૭ શ્રા.વ.૧૪ રવિ ધુંધડકા ગ્રામે દ્વિતીય પ્રહરે પં. ખુશ્યાલરૂચી શિ. શબ્દરૂચિ શિ. કનકચિના. પ.સં.૩૧-૧૫, આ.ક.ભં. (૪) સકલ પંડિતોત્તમપ્રવરપ્રધાનશિવતંસ પંડિત શ્રી ૫ શ્રી કલ્યાણસાગરગણિ તછિય પંડિત શ્રી ૫ શ્રી હર્ષસાગરગણિ તસિષ્ય પંડિતશ્રી સકલસભાશૃંગારશિરોમણીરત્ન પંડિત થી ૧૯ શ્રી હીરસાગરગણિ શ્રી પ શ્રી ગુણસાગરગણિ તષ્યિ પુન્ય. સાગરણ લિષિતિયં સં.૧૭૬૧ વષે આશુ વદિ ૧૦ ભોમે દરીના મળે Page #174 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] લખ્યા યગણિ-લાલચ લિષિત’. વિ.ધ.ભ. (૫) સં.૧૭૭૧ વર્ષે મિતિ આસેજ દિ ૨ ગુરૂવાસરે લિખત ઋષરાજ શ્રી આયાજી શ્રો જસવંતજી તશિ. ઋ. ગહેશજી તશિ, ૠ, કેશવજી તશિ. પટપ્રભાવક ઋ. જીવરાજજી તશિ. ઋ. મહણુજી પૂર્જિ પાટપ્રભાવકાનાં સીરારત્ન પાડિક ઋ. સામચંદ્રજી તશિ. ઋ. સાંવલજીભાઈ ગાંગજીભાઈ ઠાકુરસીજી ભ્રાત્રીજ હીરજી રડડ ગ્રામે લિપિકૃત રીષ ગાંગજી લિષિકૃત, ચતુરવિજયગણિ પાસે. (મ.ખ.) (૬) લિ.સં. ૧૭૪૫ પાસ થ્રુ.૨ ભામ, પ.સં.૩૬-૧૧, ઈડર ભ. નં.૧૪૦. (૭) સં. ૧૭૯૦ ફા. ફુગ દાસ લિ. પ.સં.ર૯, ક્ષમા. (૮) સ’.૧૯૯૮ જે.શુ.ર સામ લિ. પૂર્ણિમાપક્ષે હ‘ચંદ્રસૂરિ વા. સુમતિવિજય શિ, ખૂસ્યાલય‘દ્રેશુ, પ.સ’. ૨૮–૧૫, વિ.ને.ભ. નં.૪૫૫૮. (૯) સ`.૧૮૨૧ ફા.વ.૬ સામે જેસંધપુરા મધ્યે. ૫.સ.૩૬, જિ.ચા. પેા.૭૯ નં.૧૯૪૩. (૧૦) સં.૧૮૨૯ શુદ્ધ લિ. ૫. કલ્યાણુસાગર દેવીયંદ વાચના.... ૫.સ.૨૨-૧૬, ગા.ના. (૧૧) ૫. ગુણવિજય શિ. ૫. તિ`વિજય લ. આત્માર્થ સં.૧૮૨૭ શાકે ૧૬૯૩ જે.વિદ ૭ સામે નાગેપુર નગરે શ્રી પાર્શ્વ જી પ્રસાદાત્. પ.સં. ૨૬-૧૬, યશવૃદ્ધિ ા.૭૪. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂર્યાં, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પર).] [પ્રકાશિત ઃ ૧. પ્રકા, ભંવરલાલ નાહટા.] (૩૦૯૯) મલયસુંદરી ચાપાઇ ર.સ.૧૭૪૩ ધનતેરસ ગેલૂ દામાં અંત – મહે।પાધ્યાય જ્ઞાતરાજ ગુરૂ, કહ્યો સુપનમેં આય, પાંચ ચેપઈ થેં કરી, એ છઠ્ઠી કરા બતાય. ૧૧ ૫ સંવત સતરા ત્રાલા વરસે, વદિ શ્રાવણુ તેરસ કીધ આર ભજી, ધનતેરસ સંપૂરણુ કીધી, સુષુતાં અધિક અચંભ. પ્રૌઢાપાધ્યાય પદધારી, શ્રી લūાદય ગુણુખાણીજી, વ્યાકરણ તક સાહિત્ય છંદ કાવિદ, અલંકાર રસિ જાણુજી. કીધી ચેપઇ સક્તિ કરીને, સુદૃઢ સુષુતને કાજળ, સગુરા સાધુસાધ્વી વાંચે, વિનયવિવેક સલાજજી. જસહષ શિષ્ય વાચક સેાભાગી, રત્નસુંદર સિરદારજી, શિષ્ય કલ્યાણસાગર જ્ઞાનસાગર, પદ્મસાગર પંડિત શ્રીફારજી. * G × Page #175 -------------------------------------------------------------------------- ________________ ક્ષેમવિજય [૧૬] જૈન ગૂર્જર કવિઓ૪ ચારિત્ર ગુણ સુચિત ધરીને, પલ્લવ પાસ પસાયજી, ગદા પુરમેં ગુરૂવયણે, (યહ) લીખી ચિત લાયજી. ૮ (૧) પ.સં.૧૪૨, બાહદરમલ બાંઠિયા, ભીમાસર. (૩૧૦૦) ગુણાવલી ચોપાઈ (જ્ઞાનપંચમી પ૨) ૨.સં.૧૭૪૫ ફા.શુ.૧૦ ઉદયપુર (૧) સં૧૭૬પ આ.શુ.૭ જિનરંગ શિ. રૂપરંગ લિ. જિનચંદ્રસૂરિ રાજ્ય. ૫.સં.૧૧, કૃપા. પ.૪૫ નં.૭૮૮. (તેમાં કવિએ પોતાની અગાઉની છ ચોપાઈઓ રસ્યાને ઉલ્લેખ છે. નાહટાકૃત “યુગપ્રધાન જિનચન્દ્રસૂરિ પૃ.૧૬૪) [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૧૩૪-૩૮, ભા.૩ પૃ.૧૧૮૫-૮૬.] ૮૬૭. ક્ષેમવિજય (તા. દેવવિજ્ય-શાંતિવિશિ .) (૩૧૦૧) કલ્પસૂત્ર બાલા (ખીમશાઈ) ૨.સં.૧૭૦૭ રાધ(વૈશાખ) માસ શું. ગુરુ મહેમદાવાદમાં શ્રી તપગણ ગગનાંગણ-દિનમણિ યઃ પરાસ્ત કુમતતિમિરો ભરા શ્રી અકબરશ્નપપૂજિતા હીરવિજયસુભૂત. તત્પષે ગુણનિધયો ભૂવઓ (8) વિજયસેનસૂરી દ્વારા શ્રી વિજયતિલકગુરવસ્તત પદ્દમદીદિપત દીકાઃ. તત્પઢે વિજયંતિ શ્રી વિજાણંદસ સૂરિવરાઃ યુવરાજ વિજયરાજાભિધસૂરિપ્રભૂતિ મુનિમહિતા . તેષાં વિજયિનિ રાજ્ય પ્રભૂતગુણરત્રહણખુલ્યા: બુદ્ધિજિદેવગુર દેવવિજયા કેવિદા આસન. તેષાં શિષ્યા વિખ્યાતકીરિયે શાંતરસસુધી શશિનઃ શ્રી શાંતિવિજયસંજ્ઞઃ સમભવન વાચકશ્રેષ્ઠા.. તષ્યિ ખીમવિજયે બુધ ઈચ્છે લોકભાષયા લિખત શ્રી કલ્પસૂત્રવાર્તિકમેતદ્ બાલાવબોધકૃતેઃ. વષે મુનિ ગગન ગિરિ ક્ષમા મિતે ૧૭૦૭ રાધમાસ સિતપક્ષે ગુરૂ પુષ્પરાજિષઘા મહમદાબાદવરનગરે. શ્રી જયવિજયવિશારદશિષ્ય શ્રી મેરવિજયસંસ બુદ્ધ યુક્ત વિવેચનમિહ વ કૃમ્નદિવદાશ્રેષ્ઠા (?) (૧) ૫. સં૫૯, ખેડા ભ. દા.પ નં.૧૫૭. (૨) ૫.સં.૧૬૮, ગો.ના. (૩) સં.૧૯૩૯ માગશર શુ.૧૧ સોમ લ. ઉદીચ્ચ જ્ઞાતીય દવે કૃષ્ણજી ૦ ૦ ૦ - ૮ 6 ( Page #176 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૬] પક્વસુંદરગણિ વિલજી. ૫.સં.૧૮૫, ઘોઘા સંધ ભં. દા.૧. (૪) લ.સં.૧૭૫૬, ૫.સં.૧૭૪, હા.ભં. દા.૨૭ નં.૯. (૫) લ.સં.૧૭૪૯, ૫.સં.૧૩૯, હા.ભં. દા.૨૭ નં. ૧૦. (૬) ૫.સં.૨૦૭, ચં.ભં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૯૦, ભા.૩ પૃ.૧૬૨૩.]. ૬૮. પાસુંદરગણિ (વૃદ્ધતપાગચ્છ ધનરત્નસૂરિ -અમરત્નસૂરિ –દેવરનસૂરિ-.રાજસુંદરશિ.) (૩૨) ભગવતી સૂત્ર પર બાલા અથવા સ્તબુક અથવા વિવરણ દેવરત્નસૂરિ પદે ભુવનકીર્તિસૂરિ પકે રત્નકીર્તિસૂરિ રાજ, સં. ૧૭૦૭ અને ૧૭૩૪ વચ્ચે ઘણું ઉત્તમ અને સુંદર અર્થવાળા ટબે. આદિ-પ્રણમ્ય શ્રી મહાવીર ગૌતમ ગણનાયક, મૃતદેવીપ્રસાદેન મયા હિ સ્તબુકઃ કૃત શ્રી પંચમસૂત્રસ્ય ટીકા દૃષ્ટ્રવા સુબોધિની શ્રી અભયદેવકૃતાં યથામત્યનુસારતઃ. પ્રત્યુહબ્રૂહવાર્ધિપ્રશમનનિરતગૌતમસ્વામિનં ચ, નવા તત્ત્વાર્થસિધ્ધ નિજગુરૂક્ષ્મરણારૂહ ભક્તિપૂર્વ; વાં મૃત્વા ભવ્યવર્ગો ભવતિ ભગવતી મોક્ષમાર્ગાનુસારી, તસ્યાઉં વ િટીકા પ્રબલજડધિયા બેધનાથ સ્વબુદ્ધયા. ૩ વિવાદિવિવાદલબ્ધસુયશઃ સ્પષ્ટક્રકેસરાશ્રાવિંધ્યસુધર્મચારકથકા સંપાદિતા મિહિતાઃ પ્રોદ્દંડ પ્રબલપ્રતાપમદના યે તિ પંચાનનાઃ શ્રી સૂરીશ્વર દેવરનગુરવ આસન પ્રભૂતપ્રભાત વાચક્તતિમૌલિમુકુટા નિજબુદધ્યા જિતબૃહસ્પતિસ્મારાઃ શ્રી રાજદરાખ્યાતેષાં શિષ્યા સમાચારા. તથ્થરણયમલકમલોપાસન-ષટ્રેચર સન્નિમેન મુદા. સદ્ધાચક પદ્મસુંદરગણિયે વિનિર્મિત ટીકા. ૬ અંત – શ્રીમદ્ વૃદ્ધતપાગચ્છનાયક સકલભટ્ટારકશ્રેણિભૂષણ શ્રી ૫ શ્રી ધનરત્નસૂરિ પટ્ટાલંકાર ભ. શ્રી અમરત્નસૂરિ પટ્ટોદ્યોતક ભ. શ્રી દેવરત્ન સૂરિપદ્રપ્રભાવક ભ. શ્રી જયરત્નસૂરિ પટ્ટા. ભ. શ્રી ભુવનકીર્તિસૂરિ પ ભ. શ્રી રત્નકસિસૂરિ વિજયરાજ્ય તદગણે ભ. શ્રી દેવરત્નસૂરિ શિષ્યોપાધ્યાય શ્રી રાજસુંદરગણિ Page #177 -------------------------------------------------------------------------- ________________ રિહર્ષ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ શિષ્યોપાધ્યાય શ્રી પાકુંદણણિના કૃતઃ સ્તબુક. (૧) સં.૧૭૫ર મહા કુ૭ શનિ લિ. અવરંગાબાદ મળે. સંપૂર્ણો યં ગ્રંથઃ ઝં.૧૬૦૦૦. પ.સં.૯૩૮, શુદ્ધ પ્રત, હા.ભં. દા.૮. (૨) સં૧૭૬૫ ચૈત્ર વદિ ૧૩ રવ બારેજાનગરે તપાગચ્છીય મહે. ભાવવિજયગણિ શિ. પં. સંઘવિજ્યગણિ શિ. પં. પદ્મવિજયગણિના લિ. ગણિ સુમતિવિજય વાચનકૃત, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રસાદાત મહેપાધ્યાય શ્રી ૫ શ્રી રાજસુંદરગણિગર્જેદ્રાણુ શિષ્યપાધ્યાય શ્રી પદ્મસુંદરગણિના સ્વજ્ઞાનાવરણીય કર્મક્ષયાર્થ* શ્રી પંચમાંગર્ય શ્રી ભગવતીપૂત્ર નામધેયસ્ય સ્તકવિવરણું કર્ત. યત્કિંચિત્ સિદ્ધાંત વિરૂદ્ધ પ્રકાશિત તજજાતપાતકસ્ય મિથ્યાદુકૃતોડતુ. ધીમભિઃ સંશોધનીયં કૃપા કૃત્વા યતઃ સંતઃ શુદ્ધાઃ સ્વભાવતઃ પરકાર્યકૃતઘમા. ૫.સં.૯૮૮, હા.ભં. દા.૧૦ નં.૧. (અક્ષરે બહુ જ સુંદર અને સુવાચ્ય છે.) (૩) ગ્રં.૧૫૭૫૨, લ.સં.૧૭૬૮, ૫.સં. ૧૨૬૭, લીં.ભં. દા.૧ નં.૧. (૪) પ.સં.૭૬૨, પ્ર.કા.ભં. (૫) ગ્રંથાગ્ર ૪૦૦૦૦, ૫.સં.૮૮૫, જે. (૭) પ.સં.૩૨૯, હા.ભં. દા.૯. [હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૫૮૫).]. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૩, ભા.૩ પૃ.૧૬૩૪-૩૫.] ૮૬૯ સ્થિરહર્ષ (ખ. સાગરચંદ્રશાખા સમયકલ-શીધર્મમુનિ મેરુશિ) (૩૧૦૩) પારથ ચોપાઈ ૨.સં.૧૭૦૮ ફા..૫ (૧) સં.૧૭૬૩ ચિ.વ.૯ રવિ. પં. કલ્યાણસાગર શિ. દેવધર શિ. હંસહમ લિ. વાંકાનેર મ. પ.સં.૧૧, દાન, પિ.૧૪ નં.૨૫૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૪૪] ૮૭૦, વીરવિજય (ત. કનકવિજયશિ.) (૩૧૦૪ ક) બંભણવાડા મહાવીર સ્તવન ૨.સં.૧૭૦૮ દિવાળી માટબંદરે આદિ- માગુ શ્રી ગુરૂન નમી, સારદ દિઉ કૃતતેજ, ચોવીસમો જિનવર સ્તવું, જિમ આણી ઉલટ હેજ. ૧ અંત – રાગ ૨૭ રાગ ધન્યાસી. બભણવાહિ વીર દરિસણ પાયે સાહિબ મુઝદિલ આયા રે, વિવિધ રાગમાં તવ જિન ગાયે, ધન્યાસીમાં ધ્યાયે રે. ૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સતી હંસરાજ શ્રી વિજયદેવસૂરિ ગચ્છ દીપાયે, શ્રી વિજયસિંહ ગણરાય રે, કનકવિજય બુધ પ્રણમી ગાતાં, વીરવિજય જય થાયે રે. ૨ વસુ અંબર મુનિ શશિ સંવર, આસે દિન દીવાળી રે, માટે બાંદિરહાં યુણિઉ સુણતાં, હે ઈ મંગલીક માલી રે. ૩ (૧) રાગ ૨૭. પ.સં.૪-૧૪, હા.ભં. દા.૮૨ નં,૭૦. હે જૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૧૪).] (૩૧૦૪ ખ) + વિજયસિંહસૂરિ નિર્વાણ સ્વાધ્યાય ર.સં.૧૭૦૯ ભાવદિ ૬ સેમ અમદાવાદમાં વિજયસિંહસૂરિ સ્વર્ગસ્થ સં.૧૭૦૯ અસાડ શુદિ ૯ ને દિને અમદાવાદમાં થયા છે ને આ સઝાય ભાદરવામાં કરાયેલી છે. આદિ – ઢાલ – પ્રણમું તુમ શ્રીમંધરૂછ – એ દેશી. સમરૂ સરસતિ સામિની, આપે અવિચલ વાણી, શ્રી વિજયસિંહસૂરી તણેજી, બેલીસ હું નિવારણ માહરા ગુરૂજી તું મનમોહન વેલિ. ૧ અંત – સંવત સતર નવતર રે, અહમદપુર મઝારિ, સહુ ચોમાસું એકઠા રે, શ્રાવક સમકિત ધારો રે. ભાદ્રવ વદિ દીપતી રે, છઠિ નઈ સેમ જ વાર, વાસુપૂજ્ય પસાઉલઈ રે, યુણિઓ એ ગણધાર રે. ગુરૂપદપંકજભમરલે રે, આણું મન ઉ૯લાસ, વીરવિજય મુનિ વીનવાઈ રે, પૂરો સંધની આસો રે. સુણિ સુણિ સાહિબા, એક કરૂં અરદાસ રે, કાં છેડક્યા નિરાશે રે, સુણિ સુણિ સાહિબા સુણિ. ૫૩ (૧) પ.સં.૩-૧૩, હા.ભ. દા.૮૨નં.૧૧૬. [હેજોનારુચિ ભા.૧(પૃ.૫૬૩)] પ્રકાશિતઃ ૧. જે.ઐ. ગૂજ૨ કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૩૮-૩૯, ભા.૩ પૃ.૧૧૮૬-૮૭.] ૮૭૧, હંસરાજ (ખ. જિનરાજ-વર્ધમાનસૂરિશિ) (૩૧૦૫ ક) દ્રવ્યસંગ્રહ બાલા. લ.સં.૧૭૦૯ પહેલાં મૂળ પ્રાકૃત કૃતિ દિગંબર નેમિચંદ્રકૃત. દ્રયસંગ્રહ શાસ્ત્રસ્ય બાલબોધ યથામતિઃ હંસરાજેન મુનિના પરોપકૃતયે કૃતઃ. પૌવપર્યવિરુદ્ધ લિખિત મયકા ભવેત Page #179 -------------------------------------------------------------------------- ________________ પુણ્યહર્ષ [૧૬] જૈન ગૂર્જર કવિએ જ વિશેષ્ય ધીમતા સર્વ તદાધાય કૃપાં મયિ. ખરતરગચ્છનગણતરણનાં વદ્ધમાનસૂરીણ રાજ્ય વિજયનિનિષ્ટા નીતિય સહસિ માસેવ. (૧) સં.૧૭૦૯ ષ્ટ વદ ૩ શુકે લિ. પ.સં.૧૮, તિલકભં. નં.૪૦. (૨) લ.સં.૧૭૧૬, ૫.સં.૧૨, વાડી પાર્શ્વ.ભં. દા.૧૨ નં.૪૬. (૩) સં.૧૭૪૪ ફ.વ.૮ વા. જ્ઞાનનિધાન શિ. વીરા=વિદ્યાવિમલ લિ. જાલગરામ મળે શિષ્ય પીથા પઠનાથ. પ.સં.૮, અભય. નં.૨૩૫૮. (૪) પ.સં.૧૦, પ્રકા.ભં. (વડોદરા) નં.૯૯૯. (૫) સં.૧૭૮૪ વૈ.વ.૧૩, પ.સં. ૧૫, ગા.ના. [મુથુગૃહસૂચી, હેજેજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૩૧૩).] (૩૧૦૫ ખ) જ્ઞાનદ્વિપચાશિકા અથવા જ્ઞાનબાવની કડી પર (હિંદીમાં) આદિ- કાર રૂ૫ બેય ગેય હૈ ન જાતૈિ', પર પરત મત છહું માંહિ ગાયે હૈ. જાકે ભેદ પાવૈ સ્યાદવાદી વાદી ઔર કહે, જન માને જાતેં આપાપર ઉરઝાય છે. દરબ તેં સરબ સ એક હૈ અનેક તો ભી, પરજે પ્રવાન પરિ પરિ ઠહરાયે હૈ. એસો જિનરાજ રાજા રાજ જાકે પાય પૂજૈ, પરમ પુનીત હંસરાજ મન ભાયો છે. અંત – જ્ઞાન નિધાન સુવિધાન સૂરિ વદ્ધમાન, ભાન સે બિરાજમાન સૂરિ રખપાટ પૂં. પરમ પ્રવીન મીન કે તન નવીન જગ, - સાધુ ગુનધારી અપહારી કલિ કાટ ન્યૂ. તાકે સુપ્રસાદ પાય હંસરાજ ઉવઝાય, બાવન કવિત્ત મનિ પિએ ગુન પાટ પૂં. અરવિચાર સાર જાડો બુધ અવધારિ, ડોલે ન સંસાર ખોલે કરમકપાટ જ્યુ. પર (૧) પ.સં.૬-૧૪, રાજકોટ મોટા સંઘના અપાસરાને ભંડાર. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૩, ભા.૩ પૃ.૮૦૬-૦૭ તથા ૧૬૨૪] ૮૭ર. પુણ્યહર્ષ (ખ. કીર્તિરત્નસૂરિ-હર્ષવિશાલ, હર્ષધર્મ, સાધુ મંદિર-વિમલરંગ, લબ્ધિકલેલ-લલિતકીર્તિશિ.) આ કવિના શિષ્ય અભયકુશલે સં.૧૭૩૭માં ઋષભદત્ત રૂપવતી Page #180 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૬] પુણ્યહર્ષ પાઈ રચી છે. વળી બીજી શિષ્ય પરંપરા જે સં.૧૮૪૬માં લખેલી જન્મપત્રિકા પદ્ધતિની પ્રતમાંથી મળે છે કેઃ - સં.૧૮૪૬ શાકે ૧૭૧૨ ચૈત્ર શુ.૪ શનિ કીર્તિરત્નસૂરિસા ખાયાં મહે. પુન્યહષ ગણું શિ. મુખ્ય વિ. શાંતકુશલગણિ શિષ્યમુખ્ય અમૃતપ્રભગણિ શિ. પં. નયસાગરજીગણિ શિષ્યમુખ્ય ઉપા. સૌભાગ્ય જીગણિ શિ. પં. ચારિત્રદય મુનિ બ્રાતૃ પં. માણકયોદય મુનિ શિ. પં. યુક્તજય મુનિ પં. કનકસિંધુ પં. ભક્તિસિંધુ ૫. મુક્તિસિંધુ પં. મતિકુશલ ચિર હષભદાસ વાચનાર્થ વાક્ષેત્તરા મધે ચાતુર્માસી ચક્રે પ.સં.૨૩, કમલમુનિ. પુણ્યહર્ષના શિષ્ય અભયકુશલે તે ઉપાધ્યાયજી પુણ્યહર્ષજીનું ગીત ૭ કડીનું રચ્યું છે. તેમાં જણાવેલ છે કે પુણ્યડર્ષ ઉપાધ્યાય ગ૭પતિની આજ્ઞા લઈ સિંધુ દેશે હાજીખાનપુરમાં ચોમાસું રહ્યા ને ત્યાં સં.૧૭૪૪માં અણસણ કરી કારતક સુદ ૩ પ્રભાતે સ્વર્ગસ્થ થયા. સંઘે નિર્વાણમહોત્સવ કરી શૂભ કરાવી તેની પ્રતિષ્ઠા માહ સુદિ ૧ દિને કરી. સંધનાયક પંજૂ કે આસૂ ઇત્યાદિ મળી સંઘે ઘણું ખર્ચ કર્યું. (૩૧૦૬) જિનપાલિત જિનરક્ષિત રાસ ૨.સં.૧૭૦૯ વિજયાદશમી અંત – શ્રી ખરતરગચ્છનાયક ગુણનિલે, શ્રી જિનરાજ સુજો, નિજ અવદાતે પુછવી પરગડે, પય પ્રણમે રાયરાણ. શ્રી જિનરતન સુરીસર સલહીયે, તસુ પાટે સુખકાર, લહિ આદેસ તેને એ કીધો, ચરિત ચતુર ચમકાર. ૮ સંખવાલે ચા-વંસ વિભૂષણો, આચારિજ-પદ-ધાર, કીરતિરતનસૂરિ પ્રણો પ્રહ સમેં, કઠિન ક્રિયા આચાર. ૯ હર્ષવિશાલ વાચક હર્ષધર્મગણી સાધુમંદિર સુવિદીત, વિમલરગ મુનિ વાચકસેહરે, લબ્ધિકલેલ સુવિનીત. ૧૦ લલિતકીરતિ પાઠક સુપસાઉલે, પુણ્યહર્ષ સુખપૂર, જિનપાલિતને ચરિત વખાણતાં, પ્રગટયો પુણ્ય અંકૂર. ૧૧ મારૂધર સમોટો મહીયલ, દેવી કરૂ સુભ ધાન, પારસનાથ જિનવર પૂજતાં, ઘરિ લખમી અસમાન. ૧૨ સંવત સતરે મેં નવડોતરે, આસુ માસ ઉદાર, વિજયદસમી દિન રલીયામણ, રાસ રચ્ચે હિતકાર. સાંભળતાં ભણતાં ગુણ સાધુના, પાતક જાયે દૂર, રસના પાવન હાઈ આપણુ, વાધે પુણ્ય પÇર. ૧૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ [૧૬] મેરૂ મહિધર સાગર ' લગે, જા લગિ સૂરિજ ચંદ, સંબંધ તાં લિગ વાંચતાં, થાજ્યો સ આનંદ. (૧) પ.સ.૭, કમલમુનિ. (૩૧૦૭) રિમલ ચાપાઈ ૧૭ ઢાળ ૨.સ.૧૭૩પ સરસામાં આદિ – શ્રી ગુરૂપય પ્રણમી કરી, ભાવ ભગતિ ભરપૂર જસુ સાંનિધિ સુખ સ ́પજઈ, સંકટ નાસઇ દૂરિ. સમરૂ' સરસતિ સામિણી, કવિષ્ણુ કેરી માય દયાધમ્મ લ ભાખિસુ, અક્ષર આણે ઠાય, શ્રી જિનવર ઇમ ઉપદિસ, દયા સમા નહિ કોઈ જસુ પ્રસાદિ સુખ પામીયઇ, કીરત અવિચલ ડાઇ, હરિબલ નામ! ધીવરઇ, પાલી યા પ્રાંત તાસ ચરિત વખાણુતાં, સુણિયેા ચતુરસુજણુ. દયાધરમ જે પાલિસ્સે, તે લહિસ્સે સુખસાર આગમ દશમે અ ગમઈ, એમ કહ્યો નિરધાર. ઢાલ ૧૭ શેત્રુંજ જાત્રા કરી એ. બિડું નગરીને નૃપ થયા એ હરિમલ વધતઈ વાંન દયા નિતુ પાલિયે એ, જેના કુલ અસમાન અત - કેશવજી ઋષિ જૈન ગૂર્જર કવિઓ ૪ ૧૫ 3 ૫ દયા નિતુ પાર્લિય એ. ૧ * ૧૧ ૬. ધી ખરતરગચ્છ રાજીયા એ, શ્રી જિનચંદ સૂરીસ, જયવંતા વરતે સદા એ, દિનદિન અધિક ગીસ. ઇષુ ગુણ સુનિ શશિ વત્સરે એ, સરસે સહર મજાર, લલિતકીરતિ પાઠક તણે એ, સુપસાએ સુખકાર. પુણ્યહરણ પાઠક કહે એ, એહ સંબધ સાલ, ભણતાં ગુણતાં વાંચતાં એ, રિધરિ મંગલમાલ. (૧) સં.૧૮૩૮ ભાદ્રવા વદિ ૧૦, ૫.સ.૧ર-૧૫, અનંત.ભા.ર (૨) સં.૧૭૪૫ વર્ષે શ્રાવણ વદિ ૧૨ તિથી ૫. શાંતિકુશલેન લિખિત છઃ. ૫.સ’.૧૦-૧૫, અનંત. ભર. (૩) સં.૧૮૮૩, ૫.સ.૧૦, કૃપા. યેા.૪૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૮૯-૯૨.] ૧૩ ૮૭૩. કેશવજી ઋષિ (àાં.) (૩૧૦૮) દશાશ્રુતસ્કંધ ખાલા, ૨.સ.૧૭૦૯ ૧૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ [૧૯] (૧) ગ્રં.૨૫૦૦, કાડાય. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૦, ભા.૩ પૃ.૧૬૨૪. આ કવિ તે અગાઉ આવેલા રૂપસિ ંહશિષ્ય કેશવજી (નં.૮૦૨ ક) હેાવા સંભવ છે.] ૮૭૪. ધનદેવ (મૃ. ત. રાજવિજયશિ. ) અઢારમી સદી ધનદેવ કૃતિ ભુવનકીર્તિસૂરિની આજ્ઞાથી રચાયેલી છે. અને ભુવનકીર્તિસૂરિ શિષ્ય રત્નકીર્તિસૂરિએ હસ્તપ્રત લખી છે. રત્નકીર્તિસૂરિના વૃત્તાંત માટે જુઓ જૈન ઐ. રાસ સચય. તેમાં પ્રશસ્તિમાં કૃતિનું નામ ધનદેવ સ્ત્રીચરિત્ર રાસ' એમ આપેલ છે. ભુવનકીર્તિસૂરિ સ્વ, ૧૭૧૦માં થયા. (૩૧૦૯) સીચરિત્ર રાસ સ.૧૭૧૦ પહેલાં તાસ આજ્ઞા લહી, વાત ધનદેવ કહી, (૧) લ.સ.૧૭૨૭ ભુવનકીત્તિ સૂરિ પદે રત્નકત્તિસૂરિભિઃ મગનલાલ બેચરદાસના ભંડાર, ભાવનગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૮૭.] ૮૭૫. જિનવધ માન ( ખ. જિનરત્નશિ. ) (૩૧૧૦) ધન્નાઋષિ ચાપાઈ ૩૧ ઢાળ ૨.સ’.૧૭૧૦ માસા સુદ ૬ ખંભાતમાં અત - ઢાલ ૩૧. શ્રી જિનવનસૂરિ સવાઇ, વડ ખશ્તર વરદાઈજી; કીરતિ જસ મહિમ`ડલ છાઇ, સૂધી જાસ કમાઇજી. તાસ પર પર શ્રી જિનચંદા, નવલખ વંશ દિણુ દાજી; વંતિ પૂરણ સુરતર્ કંદા, સુવિહિત મુનિવર ઈંદાજી. તસ પટ શ્રી જિનરત્ન વિરાજૈ દિદિન અધિક દિવાન્ટેજી; જસ દરસણુ મિથ્યામતિ ભાજૈ, ગુણગણ કરિ ગુરૂ ગાજેશ. તસ શિષ્ય જિનવધમાન જંગીસે આસા સુદિ છઠિ દિવસજી; સંવત સત્તર દાહાત્તર વરસે, ખ'ભાઇત મન હરસે જી. એ સંબધ રચ્યા અતિસાર', નવમ અંગ અર્થસારેજી; વિઅણુ જણને વાંચણુ સારે, વિસતરજો જગ સારેજી, (૧) સંવત ૧૭૧૭ વર્ષે શાકે ૧૫૮૨ પ્રવત્ત માંને પૌષ સુદિ સપ્તમ્યાં ભગુવાસરે શ્રી સ્તંભતીર્થે તીથે` ભટ્ટારકશ્રી રંગમ જુગપ્રધાન શ્રી જનવહ માનસુરિ વિજયરાજ્યે શ્રી ખરતરગચ્છે વાણુારિસ શ્રી કલ્યાણસાગર ગણિમણીનાં શિષ્ય વાચનાચાર્ય શ્રી વિદ્યાવિજયગણિગને દ્રાણાં શિષ્ય પ Page #183 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનહર્ષ [૧૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ કીર્તિસમુદ્રણાલેખિ. ઈડર બાઈઓને ભંડાર. (૨) પ.સં.૨૩-૧૪, આગ્રા, ભં. (૩) સં.૧૭૧૮ ફા.વ. અમાસ રાજનગરે લિ. પસં.૧૧, ચતુ. પિ.૪. (૪) સં.૧૮૦૭ ભા.શુ.૧૫ ઘેઘૂંદા મધ્ય રામવિજય લિ. પ.સં.૨૨. જિ. ચા. પિ.૭૮ નં.૧૯૪૭. (૫) ૫.સં.૨૭, પ્ર.કા.ભં. (૬) પ.સં.૧૬-૧૬, આ.કા.ભં. [ડિકૅટલૅગભાઈ વ.૧૯ ભા.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૮૦-૮૧, ભા.૩ પૃ.૧૧૪૪. પહેલાં મતિસારને નામે કૃતિ મૂકેલી અને તે જિનસિંહસૂરિશિષ્ય મતિસાર (વસ્તુતઃ જિનરાજસૂરિ જુઓ નં. ૬૫૧) હેવાને તર્ક કરેલ પરંતુ પછીથી કર્તાનામ જિનવર્ધમાન કર્યું છે અને જિનરાજસૂરિની કૃતિથી ભિન્ન કૃતિ છે એવી સ્પષ્ટતા કરી છે.]. ૮૭૬. જ્ઞાનહષ (૩૧૧) દામનક ચોપાઈ ર.સં.૧૭૧૦ ને ખામાં (૧) શ્રાવિકા સજનાં પઠનાથ. ૫.સં.૫, અભય. નં.૩૪૯૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૯૨.] ૮૭૭, જિનરત્નસૂરિ (ખ. જિનરાજસૂરિશિ.) સ્વ. સં.૧૭૧૧. (૩૧૧૨) ચોવીશી આદિ ઋષભ ગીત શ્રીરાગ સમરિ સમરિ મન પ્રથમ જિન, યુગલાધરમનિવારણ સામી નિરખી જઈ તે સફલ દિનં. ઉપશમરસસાગર નિતનગર, દૂરિ કરઈ પાતકમલન શ્રી જિનતન સૂરિ મધુકર સમં. રાગ ધન્યાસિરી . ચઉવીસે જિનવર જે ગાવઈ, ત્રિકરણ શુદ્ધ નિકે ભવપ્રાણી મનવંછિત ફલ પાવઈ. ૧ ચશ્રી જિનરાજરિ ખરતરગચ્છ, સુહગુરૂનઈ સુપસાવઈ રાતિદિવસ તુઝ ગુણ સમરી જઈ, એહ ભાવ મન આવઈ. ૨ ચ. શ્રી જિનરતન તણ પ્રભુ સાંનિધિ, દિનદિન અધિકઈ દાવઈ આરતિ રૌદ્ર ધ્યાન દુઈ પરિહરિ, ધરમધ્યાન નિતુ ધ્યાવઈ. ૩ ચ. (૧) સં.૧૭૧૬ માઘ સુદિ ૭ રવિ. લિ. પં. એમનંદને બહડ અંત - Page #184 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭૧] મેરૌ. ૫.સ.૨૦૧૭, સંધ ભં. વિંકાનેર. નં.૧૬૩૩, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૨.] ૮૭૮. રામચંદ્ર (ખ. જિતસિંહસૂરિ-પદ્મકીતિ –પદ્મર ગશિ. ) (૩૧૧૩) મૂલદેવ ચોપાઈ (એ.) ૨.સ’.૧૭૧૧ કા, નવ ુટમાં જિનચંદ્રસૂરિ રાજ્યે રામચક (૧) પં. દાસાજી વિરલા (?) રામચંદ્ર લિ. સઈલા મધ્યે. ૫.સ.૨૦, ચતુ. પેા.૫. (૩૧૧૪) રામવનેાદ (ચો.) (હિંદીમાં ) ૨.સં.૧૭૨૦ માગશર શુ.૧૩ ખ઼ુધે. આદિ૯૦ શ્રી સરસ્વત્યે નમઃ સિદ્ધિબુદ્ધિદાયક સલહીયે, ગવરીપુત્ર ગણેશ વિધનવિડારણ સુખકરણ, હરષ ધરી પ્રણમેશ, શ્રી ધન્ય તર-ચરણુયુગ, પ્રણમાં ધરિ આણું રોગ નસૈ જસુ નામથી, સખ જનકૌ સુખકંદ. વિવિધ શાસ્ત્ર દેખી કરી, સુખમ કરૂ અ અધિકાર. રામવિનાદહ ગ્રંથ યહુ, સકલ જીવ સુખકાર. અંત – કાઢિ ગચ્છ ખરતર પરધાન, શ્રી જિનસિ”હુ સૂરિરાજાન w ૯૭ ૨ જે જિણ અકબરસાહ સલેમ, કરામાત દિખલાવે એમ. ૯૬ તાસ સીસ બહુગુણમણિધાર, પદ્મકીર્ત્તિ જસ સચલ સંસાર તસુ પ૬પંકજ વિદ્યાપૂર, પ્રતપૌ જા લલિંગ સિ સૂર. પંડિત પદમર્ગ સુજંગીસ, નરનારી પ્રણમે નિશિદીસ તસ્ સીસ ભાષા કરી કહી, રામચ'દ મુનિ જાણેયા સહી, ૯૮ દાહા ગગન પાણિ કુનિ દ્વીપ શશિ, હિમરિતુ મગશર માસ, શુક્લ પક્ષ તેરસિ દિને, બુધવાર જિન ાસ. મરદાની અરૂ મડાખલી, અવરંગ સાહિ નર૬, તાસ રાજમૈ હર્ષાંસું, રચ્યા શાસ્ત્ર આનંદ. સૂરિ ગુણૅ સાચો સદા, જગતગુરૂ જિનચ'દ, પ્રબલ પડૂરે પરગડા, દીપૈયું રવિયદ. (ઉત્તર દિસિ ખુસાંન મૈ, અન્તુ દૈસ પ્રધાન. સજલ ભૂમિ ૨ સર્વાંદા, સક્કી સહર સુભ સ્થાન.) પરદુખભંજણુક લીયે, કયો ગ્રંથ સુખક ંદ, ૧ ૨ 3 ૯૯ ૩૦૦. ૩૦૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ રાજક [૧૨] જૈન ગૂર્જર કવિઓ : ચિર લગિ એ રહિ સદા, જે લગિ મેરૂ દિકુંદ. ૩૦૨ (૧) ૫.સં. ૬૧, સં.૧૭૫૯ જોધપુર રાજસોમ લિ. જિ.ચા. (૨) - સર્વલોકસંખ્યા ૩૨૬૭, અંત્ય પત્ર, નાહટા.સં. (૩) સં.૧૮૧૦ કા.શુ. ૬, ૫.સં.૯૮, દાન. નં.૬ ૦૯. બીજી એક પ્રતિમાં નીચેને અંતભાગ છે તે સત્ય લાગતું નથી. ગ્રંથને પ્રાચીન બનાવવા, કર્તાને જૈનેતર બનાવવા ઘડી કાઢેલ હોય તેમ દીસે છે. અંત - સંવત સોલહ સે વીસા હિમ રિતુ માસિર માસ, શુકલપક્ષ તેરસ દિન, બુધવાર દિન જાસુ. મર્દોને અર મહાબલી, અકબર સાહિ નરિંદ, તિસહી રાજ આનંદ સૌ, રો શાસ્ત્ર આનંદ. ૨૯૮ ઉત્તર દિશિ ખુરસાન, પંજાબ દેશ પ્રધાન, સજાત ભૂમિ તહાં હૈ સદા, લેહરા સહિર સુભ થાન. ૨૯૯ પરદુઃખભંજણકે લિયેં, કયાં મિશ્ર રામચંદ, ગ્રંથ ર હે સુખદા, જા લગિ ધૂ રવિ ચંદ. ૩૦૦ (૪) ઇતિ મિશ્ર કેશવદાસ સુત રામચંદ્રણ વિરચિતે શ્રી રામવિનોદ સં.૧૭૬૧ ભા.સુ.૭ આનંદધીર રિણુ લેખિ. નાહટા.સં. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૨૮) - આમાં કર્તાનામ મળેલ નથી.] (૩૧૧૫) રામવિદ પણ હિંદી ટીકા ૨.સં.૧૭૧૯] મા.. ૧૩ બુધ આદિ- અથ રામવિદ ગ્રંથવચનિકાબંધ વાર્તા લિખતે. અથ પ્રથમ શ્રી ગણેશજીકિ સ્તુતિ લિખિયે હે. કંસે હૈ ગણેશજી, ઋદ્ધિ સિદ્ધિકે દેણહાર હૈ. -અંત - શ્રી કેટિગણ શ્રી ખરતરગચ્છ શ્રી જિનસિંહસૂરિ ભટ્ટારક કૈસે હુએ અકબર પાતિસાહકુ સહ સિલેમ જહાંગીર તિદ્દન જિનસિંહસૂરિ ભટ્ટારક આપકે હાથ ઠીક દિયા તખત બૈઠાય રામાતિક હુઈ તિસકે ચેલા પઘકાસ હુયે. માહર વૈદ્યવિદ્યામેં નિપુણ ભયે. તિસકે પાર પદ્યરંગજી હુક્યા તિસકા ચેલા રામચંદ્ર હુયા તિસને સંવત્ ૧૭૧૯ મૃગશિર સુદિ તેરસ બુદ્ધિવારકે દન યડ ગ્રંથ ટીકા પૂરણ કિયા. ઇતિ શ્રી રામવિનોદ ગ્રંથ સંપૂર્ણ. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩૯ બહારમી સદી [૭૩] રામબદ્ધ (૧) વર્ષે ૧૮૫૧ ઉ.શ.૮ બુધવારે અલેષા નક્ષત્રે દ્વિતીય પ્રહરે રામવિદ પૂર્ણકૃત મક્ષદાવાદ નગરે અજિમગંજે ગગા નિકટે ઋષિ. ભાગચંદ લિ. ૫.સં.૨૩૩-૧૧, ગુ. નં.૪૭–૫. (૨) પ.સં.૯૧, ગુ. નં. ૩૯-૩. (૩૧૧૬) નાડી પરીક્ષા આદિ- સુભમતિ સરસતિ સમરીયે, શુદ્ધ વિત્ત હિત આન, પ્રગટ પરીક્ષા જીવની, લહી ચતુર સુજાણ. અંત - સૌમ્ય દષ્ટિ સુપ્રસન્ન સદાઈ ભાલી, પ્રકૃતિ ચિત્તઈ હુ સંત દુખ સહુ ટાલીયૂ, શીધ્ર શાંતિ હેઈ રોગ સદાસુખ સંહી, નાડિપરીક્ષા એહ, કહી રામચંદ હી. (૧) જુએ “રામવિદ નીચે (૧). (૩૧૧૭) માનપરિમાણ ગા.૧૩ (1) જુએ રામવિદ’ નીચે (૧). (૩૧૧૮) સારંગધર ભાષા અથવા વૈદ્યવિદ (વઘક) ર.સં.૧૭૨૬ વૈ.૧૫ મરેટમાં આદિ દેહા શ્રી સુખદાયક સલહીયે, જ્યોતિરૂપ જગદીસ, સત કરી સભઈ સદા, શ્રી ભગવત નિશિદીસ. હિમાચલ ઓષધ કરી, રાજૈ ભૂમાંહ, ચું ઉમાપતિ રાજ હૈ, પ્રણમ્યાં આપદ હિ. યુગવર શ્રી જિનસિંઘજી, ખરતરગચ્છરાજાન, શિષ્ય ભએ તકે ભલે, પરમકીતિ પરધાન. તિનકે વિનય વણારસી, પામરગ ગુણરાજ, મચંદ ગુરૂદેવક, ની પ્રણ આજ. સારંગધર અતિ કઠિન હૈ, બાલ ન પામે ભેદ, તા કારણ ભાષા કહ્યું, ઉપજે જ્ઞાન-ઉમેદ. વિવિધ ચિકિત્સા રોગકી, કરી સુગમ હિત આણિ, વૈવવિદ ઈણ નાંમ ધરિ, યાંમેં કીયો વખાણું. અંત – સારંગધર ભાષા કીય, વિનેદ રસાલ, Page #187 -------------------------------------------------------------------------- ________________ રામચંદ્ર [૧૭૪] જૈન ગૂર્જર કવિએ : ૪ ૫૯ ભેદ જ ઋણુકે સુષુત હી, પંડિત હાઇ સુચાલ. પહિલી કીનૌ રામિવનાદ, વ્યાધિનિક ણુ કરણ-પ્રમાદ, વૈવિાદ ઇહ દૂન કીયા, સજ્જન દેખિ ખુસી હેાઇ રહીયા. ૬૦ ઈસ હી પટંતર હેત હૈ જ્ઞાન, તા કારણ તુમ ભણી સુાંણુ, ઈસકે પઢીયાં આદર જ્ઞાન, સકલ લેક મામૈં રાજાન ૬૧ * ૬૫ ગુરૂઆ ખરતગહિ સિગાર, જાણું જાકુ સકલ સંસાર, જિનકે સાહિબ શ્રી જિનસિ’ઘ, ધરા માંહિ હુએ નરસિંધ. ૬૪ દિલીપતિ શ્રી સાહિ સલેમ, જાકુ માંન્યૌ બહુ ધરિ પ્રેમ, બહુ વિદ્યા જિન દિખલાય, યાવાન કીતે પતિસાહિ. શિષ્ય ભલે જિનકે સુખકાર, પદમકીતિ ગુણુકે ભંડાર, તાર્ક શિષ્ય મહાસુખદાઇ, સકલ લેાકર્મ સે। જસવાઇ. વાચનાચાર્ય શ્રી પદમરંગ, બહુ વિદ્યા જાનૈ ઉછરંગ, ચિરવા ધૂ રવિ ચં, દેખ્યાં ઉજ્જૈ અતિહિ આનંદ. રામચંદ અપા મતિસાર, વૈદ્યવિનાદ કાનૌ સુખકાર, પરઉપગાર કારણકે લઇ, ભાષા સુગમ જો યહ કરિ ઈ. રસ દૃગ સાયર શશિ ભૌ, રિંતુ વસંત વૈશાખ, પૂરણિમા શુભ તિથિ ભલી, ગ્રંથ સમાપ્તિ ઈહુ ભાખ. સાહિ ન સાહિપતિ રાજતો, ઔરંગજેખ હિંદ, તાસ રાજમૈ એ રચ્યો, ભલૌ ગ્રંથ સુખક ંદ. ગચ્છનાયક હૈ દીપતા, શ્રી જિનચંદ રાજાન, સેાભાગી સિરસેહરી, વદે સકલ જિહાંન. મરેટ કીટ શુભ થાંન હૈ, વશે લેક સુખકાર, એ રચના તિહાં કિન રચી, સબહીકુ હિતકાર. પરઉપગારી ગ્રંથ હૈ, સકલ જીવ સુખકાર, થિર રહિજયૌ જા લિંગ સદા, તાં લિગ સ્ક્રૂ ઇંક તાર. (૧) ઇતિશ્રી વારસ પદ્મર ગગણિ શિષ્ય રામચંદ વિરચિતે શ્રી વૈદ્યવિનાદ ગ્ર.૩૭૦૦ લે.૧૯૦પ. પ.સ`.૧૦૬, નાહટા.સં. (૩૧૧૯) [+] ૧૦ પચ્ચખાણ ગર્ભિત વીર સ્ત. ૩૩ કડી ૨.સ.. ૭૩ ૧૭૩૧ પોષ શુ.૧૦ આદિ – શ્રી સિદ્ધારથતદન તનું, મહાવીર ભગવત, દુઃ ૬૭ ૬૮ e ७० ૭૧ ૭૨. Page #188 -------------------------------------------------------------------------- ________________ અત - અઢારમી સદી [૧૭૫] સુમતિહંસ ઉપા. ત્રિગઢ બઠા જિનવરૂ, પરષદ બાર મિલંત. કલસ. પચ્ચખાણ દસવિધ ફલ પરૂયા મહાવીર જિનદેવ એ, જે કરઈ ભવિયણ તપ અખંડિત તાસ સુર પય સેવએ, સંવત વિધિ ગુણ અશ્વ શસિ, વિલિ પિસ સુદિ દશમી દિનઈ, પદમરંગ વાચક સીસ ગણિવર રામચદ તપવિધિ ભણઈ. ૩૩ (૧) શ્રાવિકા મનમાં પઠનાર્થ. ૫.સં.૨-૧૩, મારી પાસે. (૨) લિ. સં.૧૮૯૧, ૫.સં.૨, લી.ભં. નં.૩૨૦૨. (૩) ૫.સં.પ-૧૦, જશ.સં. (૪) પ.સં.ર-૧૧, ગે.ના. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૮, ૪૨૪, ૪૩૨, ૪૩૫, ૫૧૦).]. [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. ૨. અભય રત્નસાર વગેરે.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૩૦૭-૦૮, ભા.૩ પૃ.૧૩૮ તથા ૧૨૯૬૧૩૦૧. કવિ બેવડાયેલા તે પછીથી એક કરી લીધેલ છે. “રામવિદને ૨.સં.૧૭૨૦ અને એના પરની પજ્ઞ ટીકાને ૨.સં.૧૭૧૯ મળે છે ને બનેમાં એક જ તિથિ-વાર છે તે આખી હકીકતને શંકાસ્પદ બનાવી દે છે. જૈન મુનિએ કઈ જાણીતો ગ્રંથ પિતાને નામે ઉપયોગમાં લઈ લીધો હોય એમ પણ બની શકે. એટલે આ હકીકત ચકાસણીને પાત્ર છે. દશ પચ્ચખાણ રૂ.ના ૨.સં.૧૭૩૮ અને ૧૮૩૧ સેંધાયેલા તે પછીથી સુધારી લીધેલ છે.] ૮૭૯ સુમતિહંસ ઉપા. (ખ. જિનહર્ષસૂરિશિ.) (૩૧૨૦) ચદનમલયાગીરી પાઈ રસ.૧૭૧૧ ચૈિત્ર શુ.૧૫ બુરહાન પુરમાં આદિ- સ્વસ્તિ શ્રી પૂરણ સદા શ્રી ચિંતામણિ પાસ, પણમય પરમાનંદકર અવિચલ લીલવિલાસ. વણપુસ્તકધારિણી, સરસતિ શાસ્ત્રસમૃદ્ધ, સરસ વચન રચના દિયે વરદાયિની બહુ બુદ્ધિ. કીડીથી કુંજર કરે સુખકારી શુભ મન, પ્રણમું પયપંકજ પ્રગટ શ્રી સદગુરૂ સુપ્રસન. ધરમધુરા દૃઢ ધારિયે ધરમ અનેક પ્રકાર, સવિહું માહે સાર છે, સત્વ શીલ સંસાર. Page #189 -------------------------------------------------------------------------- ________________ હલ ઉ૫. [૧૬] જૈન ગૂજ૨ કવિએ જ શીલેં સાનધિ સુર કરે, શીલે લાભે લીલ, શીલ સત્વ સંભાઈએ દઢ મન હુઈ વિણ ઢીલ. ચંદન ને મહયારી સત્વ શીલ બે રાખિ, અવિચલ કરતિ આદરી પશ્વચરિની સાખિ. સાંભલયે સંબંધ એ આણું મન હઈ લેલ, રાગ રંગ વચન વચન કવિયણ તણું કિલોલ. અંત – સત્વ સુદઢ સંબહિઈ એ, સત્વે સહુ સિદ્ધિ હેઇ, રાજા ચંદન જેને જોઈને સત્વ ધરો સહુ કોઈ. શ્રી ખરતરગચ્છ સભવે છે શ્રી જિનહર્ષ સૂરીસ, એ સંબંધ ર ભલે એ સુમતિ સ તસુ સીસ. રાજસીહ સંઘવી ભલે એ અમીપાલ વીરપાલ, લેતા ગાત્ર દીપાવીએ હે જયતવંરા ભૂપાલ. અમી પાલનંદન હે વીરધવલ કુલચંદ, જગધવલ બંધવ સુન એ, પાસદર દિલિચંદ. આગ્રહ વીરધવલ તણ એ ચઉપઈ કીધી ઉછાહ, મ. પારસનાથ પસાઉલઈ એ શ્રી બરહાનપુર માંહિ. સંવત સતર ઈશ્યારા માટે ચૈત્ર પૂનિમ સુખદાય. સીલ તણા ગુણ ભાસિયા એ, શ્રી સુમતિહસ વિઝાય. મ. ૭૩ સંભલતાં સંભલાવતાં એ ગુરૂઆવાં ગુણગાન, કુશલ એમ આનંદ સ્ય એ, લિખમી વધે નિદાન. મ. ૭૪ (૧) પ.સં.૮-૧૫, રત્ન.ભં. દા.૪૩ નં.૯૬. (૩૧) વૈભી ચોપાઈ ૨.સં.૧૭૧૩ કા.શુ.૧૪ જયતારણમાં આદિ-સાનિધિ જસ કવિ સા સગતિ, વિગત વચન વરદાય, સા સારદ સુપ્રસને દૂયી, માયા કરે મહ માય. વિનયવતી વલી ગુણવતી, સતીસિરમણ સાર, વૈદરભી રાંણા ચરિત, પભણસ પુન્ય પ્રકાર. અંત ધન્યાસી. વિદરભીકખિ સપનાહમ, કુમર સખર અનુરૂધ, સુરવીર વીર સામંત હેડે ભડ કુલદીપક કુલસુધ. દિન દિન ગિરૂયાના ગુણ ગાવી. Page #190 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી સુમતિહ’સ ઉપા. ૬ દિન. ૭ દિન. [૧૭૭ ] સતીસિરામણી સેહગસાંમિણિ વૈદરભી ગુણ ગાયા, સલ જનમ રસના પાવન થઈ, લાભ અનંતા પાયા. શ્રી જિનરાજ હરષસૂરિ રાજે, શ્રી ખરતરગચ્છરાયા, તાસ સીસ ગુણ ગાવે ભાવે, સુમતિહસ ઉવઝાયા. સંવત સતર ડેાતરા કાર્ત્તિક સુદિ ચઉદિસ સુખદાય, શ્રી જતારણ નગરી માંહિં, વિમલનાથ પસાય. સીલવંતા ગુણવંતા ગાતાં, ભરીજૈ પુન્ય ભંડારા, દિનદિન સંપદા આણુંદ દૈલિત, સકલ સંધ જૈકારા. ૯ દિન. (૧) ઋષિ રાધવજી શિ. ઋષિ મનજી લ. પટ્ટના ભાઈ પાંખડી સુરત બિંદિર મધ્યે સંવત ૧૮/૩ના આસા માસે લખ્યો છે શનીવાસરે.[ભ.?] (૨) પ.સ’.૪-૧૭, મુક્તિ. ન.૨૪૦૭. (૩) રામલાલ સ`. વિકાનેર. (૩૧૨૨) રાત્રિભાજન ચોપાઇ ૨૪ ઢાળ ર.સ.૧૭૨૩ માગશરે વદ ૬ બુધ જયતારણમાં ૮ દિન. આદિ–સુબુદ્ધિ લખધિ નવનિધિ, સુખસ ંપદ શ્રીકાર, પારસનાથ પ્રય પ્રમતાં, વસુ જસ હુવે વિસ્તાર. શ્રી સદ્ગુરૂ સાંનિધિ લહી, રયણભેાજનપાપ, કહીસ સાચ વિચારશું, ભગવત ભાખ્યા આપ. ઢાલ ૨૪ ધન્યાસી, અત ૧૨ રાત્રિભોજનષ દિખાયા, દીનાનાથ ખતાયાજી, અચલ નાંમ તિહાં રહેવાયા, નિદિન તેજ સાયાજી; ધનધન જે નર એ વ્રત પાલે. ૧ * સતરે એ તેવીસે વરસે, હેજે હીયા હરસે જી, મગસર વદિ છ િવર ખુધિ દિવસે, ચાપી કીધી સુવિસેસે જી. ૫ ધન. શ્રી ખરતરગચ્છ-ગગન-દિન દા, શ્રી જિનહરષ સૂરીંદા જી, આચારજ જિનલખધિ મુણી...દા, ઉદયા પૂનિમયદા જી. હું ધન. શ્રી જિનહરષ સૂરીન્દ્ર સીસૈ, સુમતિહ*સ સુગીસે જી, પદ ઉવઝાય ધરિ નિસિ દિવસ, ભાસ વિસવાવીસૈ જી. ૭ ધન. વિમલનાથ જિષ્ણુસર પ્રાસાદૈ, શ્રી જયતારણુ સુભ સાદે છ, ઋદ્ધિવૃદ્ધિ સદા આણુ મૈં, સૌંધ સકલ ચિર ન દેછ. ૮ ધન. ૨. Page #191 -------------------------------------------------------------------------- ________________ અભયસેમ [૧૭] જૈન ગૂર્જર કવિએ ૪ (૧) સં.૧૭૫૩ આસાઢ વ.૯, પ.સં.૧૦–૧૯, અનંત.ભં.. (૨) પૂજ ૪. ખેતાજી ઋ. નારાયણજી શિ. લ. ૪. લાલજી સં.૧૭૬૦ જેઠ સુદ ૧૧ શની. ૫.સં.૧૭-૧૫, પાદરા. નં.૧૮. (૩) સં.૧૭૬૩ અન્ડનગરે. પ.સં.૧પ-૧૩, ઈડર ભં. નં.૧૯૭. (૪) સં.૧૮૭૭ આષાઢ વ.૮, ૫.સં. ૨૮-૧૦, ગુ. નં.૧૨-૧૫. હવે પ્રત નં.૮૮૧ નં.૬૫. (૫) જખૌ મથે. સં.૧૮૭૭ની ચે પડી રૂપે પ્રત, પ.ક્ર. ૧થી ૧૭, મુનિ સુખસાગર પાસે. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૪૦-૪૧, ભા.૩ પૃ.૧૧૯૨-૯૪. ૮૮૦. અભયમ (ખ. સાતમા જિનચન્દ્રસૂરિ-સોમસુંદરશિ) (૩૨૩) વૈદભીર ચેપાઈ ર.સં.૧૭૧૧ ચૈત્ર સુદ ૧૫ આદિ– પાસ જિણેસર પરગડે, દાલતિને દાતાર, કુલવધ તો ઘઈ ફવિધિ, નામ જ પઈ નિરધાર. સદગુરૂચરણ નમું સદા ત્રિકરણ શુદ્ધ ત્રિકાલ, પાથરથી પૂજણ જિસે કીધા જિણ તતકાલ. યાદવકુલમંડણ જ, કિસન મજુન કુમાર, તાસ ત્રિયા ગુણુ વરણવું, વૈદરભી વિસ્તાર. જે મુઝ વચન રસન કથા સરસ કહિવાઈ, નહી દેવાતન દેવ મધ, પીતલ મેલ ન જાય. અંત – ધન્યાસી. દીધી ભગવંત એ દેશના રે દેશી. સંવત સત્તર અગ્યારેતરઈજી રે, ચૈત્રી પૂનિમ માં, ખરતરગચ્છી સોહગસંપદાજી જિનચંદ ચઢતઈ વાન. ૮ સેમસુંદર ગુરૂ સુપસાવલજી રે, કહિય કથા ભરપૂર અભયમ શ્રી સંધનઈ રે મંગલ કરે સનર. (૧) ઈતિ વિદર્ભ ચતુષ્યદિકા. ગ. મુક્તિવિજય. પસંદ-૧૫, આગ્રા ભં. (૨) પ.સં.૯-૧૩, ગુ.વિ.સં. (૩૧૨૪) વિક્રમચરિત્ર ખાપર ચોપાઈ ૨૮ ઢાળ ૨૮૮ કડી ૨.સં. ૧૭૨૩ જેઠ સિહિીમાં આદિ– સરસત માતા સમરીયે, નિત પ્રતિ લીજૈ નામ; ચિત માંહે જે ચિંતવે તે સવિ સીઝે કામ. પયજુગ પ્રણમી તેહના, વિકમચરિત કહેસ; સાંનિધિ કરો માયડી, હું તુઝ વિના વહેસ. Page #192 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] અભયસેમ તીર્થકર ને કેવલી સાધુ સતી રાન; દૂઆ ઘણા ચૌથે અરે, મહીયલ માટે માંન. આજ વિષમ પંચમ અરે, લાગે તે કલિકાલ; કેઈ ન વિક્રમ સારિખ, ભારી બલ ભૂપીલ. આ પણ કાજ અનેક દુખ, સસ કેઈ દાય; પરપીડા ૯ પિંડમાં, સોઈ જ વિકમરાય. પીડ ગમાવે પારકી જસ ગ્રાહક જગ માંહિ; પરદુખકાતર જેહને, જગ સહુ નામ કરાહિ. અંત – ઢાલ ૧૭ રાગ ધન્યાસિરી. રાજ કરે ઉજેણુ રાજી , એડવો પૃથિવી એક; જિણ જગમઈ સાકે રાખીયેજી ષટ્ર દરસણ સુવિવેક, રાજ. ૧ પૃથિવી ઊરણ કીધી વિકસેંજી દુખીયાં ભાંજે દુખ; દુર્જન કંટક ભાંજે નાંખીયાંજી સયણ કીધો સુખ. વીર પછે સત્તરિ નેં રિસેજ વધા વિકમવીર; બાવન ઉપરિ ત્રેપનને સહીજી નાયક નિર્ભય ધીર. એહ ચરિત્ર શ્રી વિક્રમવીરને જી, સુણતાં નવ નિધિ થાય; ભણતાં બહુ બુધિ ઊપજે છે, ભય ભાવઠિ સવિ જાય. ચેર તણે ભય ન હુવે કદિજી, સદ્દગુરૂ એમ કહેઈ; ચરિત, એહ ગુરૂમુખથી લહીજી, વિકમચરિત કહેઈ. સત્તરહ સૈ તેવીસે સમેજી, જેઠ માસ જગિ સાર, સહી નગર સુહામણજી, ચરિત કીથ સુખકાર. ૬ રા. ખરતરગચ્છ શ્રી જિનચંદ રાજાજી, સેમસુંદર ગુરૂરાય. અભયમ રચના એ કરીજી મતિમંદિર સુખ થાઈ. ૭ રા. (1) પંડિત શાંતિવિજય લિખિત પ્રતિરિયં. (૧૭૬૮). સંવત. ગ્રહ રસ અબ્ધિ ઈ૬ વર્ષ સુશ્રાવણ શુકલ તૃદડ્યાં અદ્ધવારે એષા પુસ્તિકા લિખિતા શ્રી ઘનશ્રામે. પ.સં.૧૨-૧૫, આગ્રા ભંડાર. (૨) ઢાલ, ૨૮ સર્વગાથા ૨૮૮ સં.૧૭૬પ વિ.વ.૮ રવિ પાટણ મળે ઉત્તમવિજય લિ. ૫.સં.૧૨-૧૩, ર.એસ. બી.ડી.૧૯૬ નં.૧૯૬૦. [રાહસૂચી ભા.૧.] (૩૧૨૫) વિક્રમચરિત્ર (લીલાવતી અથવા ચાબોલી) ચોપાઈ ૨.સં.૧૭૨૪ પ્રથમ આષાડ વદ ૧૦ આદિ શ્રી ગણેશાય નમઃ Page #193 -------------------------------------------------------------------------- ________________ અભયસામ અત · [૧૮૦] દુહા. વીણાપુસ્તકધારણી, હંસાસન કવિમાય, પ્રહ ઉગમત નિત નમું, સારદ તારા પાય. દૂઇ પચાસે બાંધીએ, કાઈ નવા કાઠાર; માંધાં ભરને કાઢતાં, કિષ્ણુહી' ન લાધેા પાર તા દૂંતી નવ નિદ્ધ હુવે, તે દૂતી સદ્ સિદ્ધ, આજ અને આગે લગે, મુરષ પડિત કિહ્યું. તિષ્ણુ તાને... સમરી કરી, કહિસું વિક્રમ વાત; મેં તા ઉદ્યમ માંડીએ, પૂરા કરસ્યું. માત. માને કહીં ન છેતર્યાં, મે જગ ઠગ્યા અનેક, મેાકકલ જુગ મે‘ છેતર્યાં, રાજા વિક્રમ એક. ચમેલે રાંણી ચતુર, શીલવતી સુષકાર; વિક્રમ પરણી જિષ્ણુ વિષ્લે, કથા કહિસ નિરધાર. ઢાલ ૧૭મી સામી સુહાકર શ્રી સેરીસે – એ દેશી. જૈન ગૂર્જર કવિએ : ૪ * અતિ ઘણું. હરણે વિમાન બેસી, ઉજેણી કુસલ ગયા, દેઇ વધાઇ ધવલ ગાઇ, સબલ સામેલા થયા, રાજા પ્રજા સવિ આઇ નમીઆ, થઈ હિંઆમાં રંગરલી, લીલાવતી સ્યું રાય વિક્રમ ચી તવી આસ્યા લી. કલિયુગ માંહિ. વિક્રમરાયને, સાહગ સુંદર મહિમા વાજતે જેહનઇ સાનિધિ દેવ સદા કરે, આગલ ઉભા આપદ અપહરે ટક આચારીજ શ્રી મનવિનેદે વાત કહી ચિતહાર એ, અભયસમ ગુરૂપસાઇ કીયા તે જયજયકાર એ. ૧ ૨. 3 ૪ છૂટક અપહરે આપદ ચરિત્ર સુણતાં નાંમથી નવનિહુ મિલે ખરતરગછે. શ્રી જિનચંદ સદ્ગુરૂ સેવતાં વલિ લે' સતરે ચવીસે કિસન દશમી, આદિ' આષાઢ સહી, વાચનાચારિજ અભયસામે મતિમદિર કાજે' સહી, (પા.) સતર ચૌવીસે વ` તે જાણુ એ, માસ આસાઢ મહિપતિ રાણુ એ; કૃષ્ણદશમી સુગુરૂ વિચાર એ, સક્ષેષે કહ્યો મે· આચાર એ. ८ ૫ ૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] અભયસાસ (૧) પુ`ગેલી ગ્રામે સં.૧૭૬૪ વૈ.વ.૧૩. પ.સ'.૮-૧૬, ગા.તા. નં.૧૬૭, (૨) લ. જી. દીચદ કામપુર મધ્યે સ.૧૮૭૨ થૈ.શુ.૧૨. પ.સ’.૧૦-૧૮, ઝીં. પો,૪૧ ન,૨૧૮. (૩) સ.૧૮૫૬ શાકે ૧૭૨૧ માધ શુ.૩ સામે બદડા મધ્યે શ્રી ચંદ્રપ્રભુ પ્રસાદાત્ લિ. મુનિ જિષ્ણુય દ પ.સ’.૧૫-૧૫, મ.ઐ.વિ. ન.૪૯૭, (૪) ૫.સ.૧૯-૧૨, ધેાધા ભં દા ૧૬ ન.૧ર. (૫) પ.સં.૮, અભય. પા.૧૧ ન.૧૦૭૫. (૬) ચોખાલી ચેપઈ ૫, તિલક વિજય શિ. નરેન્દ્રવિજય શિ. જસવિજય લિ. પુ.સ. ૧૩, અભય. ન.૩૮૩૩. (૭) પ.સ',૧૧, જિ.ચા. ન.૨૦૦૯. (૮) સં ૧૯૭૫ વૈ.શુ.૭ લિ. રિષ કુસના ડડાપુર મધ્યે. પ.સં.૧૪-૧૩, મ.જૈ.વિ. ન’.૪૭૭. (૯) સં.૧૮૬૭ મૃગસર સુદ ૩ ગુરૂ લિ. તિબાજયરે, ૫.સ. ૧૩-૧૫, વિ.ને.. નં.૪૪૬, (૧૦) સં.૧૮૭૭ ફા.શુ.૧૦ જીધે ખરતરગચ્છે ભટ્ટારકયા ગુરૂ અમરચંદ શિ, મનસંધ શિ. ...ચદ લિ. જમીદાર ફુગ...ખાનજી આક પુરખાનજી. ૫.સં.૩૪-૯, અશુદ્ધ, મા.સુરત પેા.૧૨૬. (૧૧) સ.૧૮૭૮ પ્ર.ઐ.વ.૪ લિ.પદ્મહ સેન ભત્રીજ ફરસહંસ વાંચના. પ.સં.૧૮–૧૩, વિ.તે,ભ. નં.૪૫૭૫, (૧૨) લ. કૃષ્ણુનગર મધ્યે. . ખ. ગચ્છે જિનલલિતસૂરિ શાખાયાં તેના શિ. કૃપારામ શિ. શિવચંદ લિ. ૫.સ.૨૬-૯, ગુ. નં.૫૫-૨૪. (૧૩) ભાં.ઇ. સને ૧૮૭૭-૭૮ નં.૪૫. (૧૪) ચૌખાલી ચાપઈ સંપૂર્ણ સ.૧૭૮૮ ફ્રા.શુ.૧૪ લિ. અહિપુર મધ્યે. પ.સં. ૯, જયપુર. (૧૫) ઇતિશ્રી વિક્રમચરિત્ર સંપૂર્ણ. સંવત ૧૭૯૬ના વષે માસ વૈશાખ સુદ ૫ દને' ભૌમ્યવાસર. શ્રીરસ્તુ કલ્યાણમસ્તુ ઉદ્દે વિજય લષિત વાસા નગરે શ્રી છે. પ.સં.૧૫, ગુ.વિ.ભં. (૧૬) ઇતિશ્રી ચેખેાલા વિક્રમ ચેાપાઈ સંપૂર્ણ, લિંષત" વિવેકસાગર લાવા ગ્રામૈ. પ.સં.૧૦-૧૭, આ.ક.ભં. (૧૭) લિ. પુણ્યભાગ રશી માણિકયસાગરે પ.સં.૧૫-૧૨, આ.ક.ભં. (૧૮) સ’.૧૭૩૨ વર્ષે ફાગણ વદી પુનીમ દિને શનીવારે મુનિ *તેકુશલ લિ. દેવપૂરનગરે. ઉદ્દયપુર ભ, (૧૯) સ.૧૭૯૨ વૈશાખ વદ ૫, ૫.સ.૮, પ્રે.ર.સ. (૨૦) સં.૧૮૧૯ કાર્તિક વદ ૬ નિવાસરે સકલપડિતશિરામણી પડિત શ્રી ઐહનવિમલગણી તત્શિષ્ય બ્રેાજવિમલેન. પ્રે.ર.સ. (૨૧) સં.૧૮૨૦ના વર્ષે શાકે ૧૬૮૫ પ્રવૃત્તમાને ભાદ્રપદ માસે' કૃષ્ણપક્ષે ત્રીતિય તિથી રૌ વાસરે શ્રી ગોંડલ ગ્રામે લિપીકૃત. ઋષિ ભૂદરજી તતશિષ્ય ક્રમ સી વાચનાર્થે લષીત.... શ્રીરસ્ત કલ્યાણમસ્તુ શ્રીયામીદ શ્રીરસ્તુ, પ.સં.૯-૧૯, ભાવ.ભ. (૨૨) સં.૧૮૪૪ દુતિય શ્રાવણ સુદિ Page #195 -------------------------------------------------------------------------- ________________ દૂહા. અભયમ [૧૨] જૈન ગૂર્જર કવિએ ૪ ૧૩ સૂર્યવારે શ્રી મેડતાનગરે લિ. પં. જિણવિ ભ્રાતા . આણંદવિજે અથે. ૫.સં.૧૭, પ્રકા.ભં. વડોદરા. (૨૩) સં.૧૮૮૨ વષે મિતિ જ્યેષ્ઠ કૃષ્ણ તિથી ૧૦ ગુરૂવાસરે લિષત ઋષિઃ ચતુર્ભુજ સરવાડ મધે. ગુલાબવિજય ભંડાર ઉદયપુર. (૨૪) સં.૧૭૫૧ વિશાખ સુદિ ૩ દિને લિ. પં.લાલચંદમુનિના. ૫.સં.૫-૨૧, જે.શા.એમ. દા.૧૩. (૨૫) પ.સં.૧૫, પ્ર.કા.ભ. [ઊહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૫ર, ૨૪૫, ૨૪). (૩૧ર૬) [+] માનતુંગ માનવતીની ચોપાઈ ૧૪ ઢાળ ૩૦૦ કડી ૨.સં.૧૭૨૭ અસાડ શુગર ગુરુ આદિ પ્રણમું માતા સરસતી, પ્રણમું સદગુરૂ-પાઈ; મૂરખથી પંડિત કરઈ, જસ જગમેં કહિવાઈ. કથા સરિસ ને કવિયણ, કેલવી આ બહુ મિઠ; સાકર દાખ અમી થકી, મૈ તે અધિકા દિઠ. ધરમ અનેક પ્રકાર છે, સાચ સમ નહિ કેઈ; બેલણહાર સાચના, વિરલે કેઈક ઈ. માનવતી વાંકે કહ્યો, સમો હુઉ અવસાણ; માનતુંગ આગલિ મેલ્યાં, તણને રહીયે માંણ. કહુ કથા હિવ તેહની, જિમ હુઈ જ્યાં માહિ; સાવધાન થઈ સાંભલો, સુરતા મન ધન વાહિ. અંત – ઢાલ ૧૪ ધન્યાસી. રાજા સાંભલિ સાધુમુખઈ રલી, પાંમી વિસમૌ ચિતઈ મનરલી; દેખી મહિમા સાચ તણી કરઈ, સંસારના તે સુખ પામી સયલ ભવસાગર તરઇ. ૧ સંવત સત સતવીસે ધુર, સુદિ આસાઢ બીજ દિને ગુરઈ; ખરતર સહગુરૂ જિણચંદ જયકરૂ, તેહરૈ સજે સોહગસુંદરૂ. ૨ સુંદરૂ સેમસુંદર પ્રસાદ, અભયસેમઈ ણિ પરિ કહે; એ સરસ કહિને કથા દાખી, ભેદ મતિમંદિર લહૈ. ૩ (૧) સંવત ૧૭૮૬ વષે ફા.વ ૨ પં. પૂરણપ્રભ લિ. ધાણાવસ મયે. પ.ક્ર.૧૧૫થી ૧૨૩, એક ગુટકે, અનંત. મં.૨. (૨) સં.૧૭૫૧ ફાશુ,૧૪ બેગડા ગ૭ જિનસુંદરસૂરિ રાજ્ય. પ.સં.૭, જય. પિ.૬૭. Page #196 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] અભયસેમ (૩) સં.૧૭૮૦ ચિ.શુ.૪ સરસા મધે હિંદુરાજેન લિ. પ.સં. ૬, જય. પિ૬૭. (૪) સં.૧૭૯૯ ચિ.શુ.૧૩ વિકાનેર મથે. પ.સં.૧૨, જય.પિ. ૬૯. (૫) સં.૧૭૮૦ કા.શુ.૭ શુક્ર મુલતાણ મથે ભુવનવિશાલ લિ. પ.સં.૧૦, જિ.ચા. પ.૮૨ નં.૨૦૬૭. (૬) ગ્રં.૩૦૦, સં.૧૭૮૫ શ્ર.શુ.૫ પં.માયાવલભ લિ. પ.સં.૯, જય. પિ.૬૬. (૭) સં.૧૮૬૦ આ.શુ.૬ પાલી મધે. પ.સં.૯, કૃપા. પિ.૪૨ નં.૭૪૬. (2) સં.૧૮૭૯ મીતી જેઠ વદ ૨. પ.સં.૧૩-૧૪, વિ.કે.ભં. (૯) સં.૧૮૨૭ શાકે ૧૬૯૩ ભાદ્ર.વ.૧ ચંદ્રવાસરે પં. દેલતહર્ષ શિષ્ય મયાહર્ષ લિખિત છાત્ર રૂપજી તસ્ય વાચક ચિરંજીવો. ર.એ.સો. મુંબઈ. (૧૦) સં.૧૮૪૭ ફા શુદિ ૩ સોમવારે. પ.સં.૧૫-૯, ગુ. નં.૧૩-૨૩. (૧૧) લિ. મથેન મયાનંદ વિક્રમનગરે સં.૧૭૯૫ કાશુ... રે.એ.સે. મુંબઈ. (૧૨) ગુ.વિ.ભં. (૧૩) વિદ્યા. (૧૪) સં.૧૭૮૨ મિતિ કા.સુ.૯ બુધ લિષીતં પં. સંતેષવિજય રૂણિજ મળે. ઉદયપુર ભં. (૧૫) લી.ભં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૮૮).] [પ્રકાશિતઃ ૧. રાજસ્થાન ભારતી, ભા.૧૨ અં..] (૩૧૨૭) વસ્તુપાલ તેજપાલ ચોપાઈ ૨.સં.૧૭૨૯ શ્રાવણ આદિ જિનવાણી મુખિ સારદા, પ્રણમું તારા પાઈ; દયાન ધરૂં ચિત લાઈન, સુપ્રસન થાજ્યો માઇ. તુગીનયર વખાણયા, શ્રાવક શ્રી ભગવંત; શ્રેણિક કેણિક સારિખા, દસ ઉપાસક તંત. જયવતી સુલસા જિસી, વલિ રેવતી ઉદાર; ભાવ ભલેરઈ શ્રાવિકા, સૂત્ર માંહિ અધિકાર. આજ ઘણું પંચમ અરઉં, જેર વહઈ અસરાલ; ઈણ માંહે જિણ નામ ગઉ, કીધઉ તે ઢીચાલ. કરઈ એક કર જૂતિ જે, તેહનઉં નામઉ થાઈ; સગલી કરણ જે સમથ, જગ જસવાસ કહાઈ. જિનશાસન જગિ સહકર, વસ્તુપાલ તેજપાલ; તે હૃઆ ઈણ પંચમઈ, કહિસું વાત રસાલ. ગરવ કરઈ કે માનવી, મહે વડા સંસારિ; લહુડ લડાઈ કયું નહી, ગુણુ વડું નિરધાર. જાતિ ભલી તઉ પિણ ઈહાં, રાતિ વડી કહિવાઈ; Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમયઃ [૧૮૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ જગ માહે કરતૂર્તિથી, વદીઅઇ વડપણ માહિ. કુણુ માતા કુણુ છૈ પિતા, કૈહી ધરની આથિ; જાહુ પામઇ સંસારમઇ, હુવઈ પુણ્ય જસુ હાથિ. અંત – સરગ પુહતા તિહાં કિણુ સુખ, ઇહાં થકી જે કિૌ એછ નહી કાઇ કરણીયે, ભર ભિર લે ગયેા બાથ રે. પારૂ તેજલ ગુણે પ્રગટીયે, દૂસરા પૂનિમચંદ રે; કુલ ઉજવાલણુ કરણીયે, માત કવરાં કેરી નદ રે. ૭ બે. તેજલ રાજ આંના ધરે, મંત્રિ મહા સિરદાર રે; અમર આ જગ માંહિ જે, કલિજુગ વિસમી અવાર રે. ૮ મે. પેારવાડ વસે એ ધીગે ધડે, કુણુ જિંગ કીજૈ એની સમવયૈ, ગુરૂમુખિ સંભલિ લેાકમુખે સુણી, ચરિત થકી પિણુ રાસ કહ્યુ` ભણી; કહ્યા ઇ ભષ્ણુિને રાસ રંગે, સતરહ સે’ગુણતીસ એ, શ્રાવણે ખરતરે ગચ્છ સારું, શ્રી જિણું...અધીસ એ, વાંચનાચારિજ સામસુંદર્ અભયસે* ઉપદિસી, એ કથા સુ ંદર મતિમદિર, સગુણને હીયૐ વસી. (૧) સંવત્ ૧૭૪૧ જેષ્ટ સુદિ ૮ રવિ. ૫. ધસાગર ચિર કેસર વાંચના સાઝિત મધ્યે ૫.. રંગસમુદ્રણ લિ. પ.સં.૭-૧૯, વિ.ને.ભ નં.૩૩૦૨. (૨) સં.૧૭૩૬ જે,વ.૧૪ અખિલવા ગામે રંગસમુદ્ર લિ. ૫.સં.૭, જિ.ચા. પો.૮૦ ન.૧૯૭૨. ૧ ઉપધાનવિધ ભાવે ભણુ રે, સાંભલતાં સુખ થાય રે; શ્રી અરિહંતની શીખડી રે. અંત - બીજાપુરમંડણ શ્રી જીરાઉલ પાસ, મઇ તાસ પસાઈ તવન રચ્યું ઉલ્લાસ, ભણસ નઈ ગુણુસઈ સાંભલસઈ તરનાર; ઉપધાન આરાધ્યાનું ફુલ બેઠાં ધરમારિ, સવત સત્તર વરસઇ એકાશ સાર; શ્રાવણ સુદિ દશમી દિવસ ગુરૂ તે વાર, સાથિ રે; [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૪૨-૪૭, ભા.૩ પૃ.૧૧૯૫-૯૯ ] ૮૮૧, ઉત્તમચંદ (ત. વિજયદેવસૂરિ–વિદ્યાચંદશિ.) (૩૧૨૮) ઉપધાન વિવિધ સ્તવન ર.સ.૧૭૧૧ શ્રાવણ સુ.૧૦ ગુરુ વિજાપુર આદિ- સરસતિ સારદા રૈ, સીસ નમી ગુરૂપાય રે, ८ ૯ ૬ બે।. Page #198 -------------------------------------------------------------------------- ________________ કમલહર્ષ વા. અઢારથી સદી [૧૯૫] પંડિત વિદ્યાચંદ સીસ કહઈ કર જોડી; એ તવ ભણસઈ તેહ ધર સંપતિ કેડ. કલસ. ઇય પાસ જિનવર ભવિક૬ખહર વીજાપુરમંડણ ધણું, મનિ આસ પૂરઈ પાપ ચૂરઈ જસિ જગિ કીરત ઘણી; તપગચ્છનાયક મૂગતિદાયક શ્રી વિજયદેવ સૂરીસરે, વર વિબુધ વિદ્યાચંદ સેવક ઉત્તમચંદ મંગલ કરે. (૧) ઇતિશ્રી ઉપધાન વિધિ સ્તવન સંપૂર્ણ સંવત ૧૮૦૧ વર્ષ મતી પિસ વદિ ૭ ને ૦)). ૫.સં.૭–૧૪, હા.ભં. દા.૮૨ નં.૧૬૧. (૨) સં.૧૮૩૬ પિ.વ.૪ સેમે. ૫.સં.૬-૧૨, હા.ભં. દા.૮૩ નં.૧૦૪. [મુહુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩ ૬૩).]. (૩૧ર૯) વીશી આદિ પુરેહિતીઆની ઢાલ. શ્રી સીમંધિર મુઝ મનિ માંનીઉ છે, પરઉપગારી પરધાન રે, આસ્વાપૂરણ એ જિન ઉલગઉ રે, જિઉં પામઉ અવિચલ થાન રે. ૧ શ્રી. અંત – રૂખમણું વર વખતિ મિલ્યો છે, તઉ પહુતી સઘલી આસ રે, ઉત્તમચંદ માગઇ એતલઉં છ, કરે નુહ્મારો દાસ રે. ૫ શ્રી. (૧) પ્રતમાં મહાભદ્ર ગીત સુધી છે, પછી નથી, ૫.સં.૩-૧૭, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૪૨, ભા.૩ પૃ.૧૧૯૪-૯૫. “વીશી” આ જ ઉત્તમચંદની હેવાનું નિશ્ચિતપણે ન કહી શકાય.] ૮૮૨. કમલહષ વા. (ખ. જિનચંદસૂરિ–માનવિજયશિ) (૩૧૩૦ ક) + જિનરત્નસૂરિ નિર્વાણ રાસ (ઍ.) ૪ ઢાલ સં.૧૭૧૧ શ્રા.શુ.૧૧ શનિવાર આગ્રામાં આદિ- સરસતિ સામણિ ચરણકમલ નમી, હીયડઈ સુગુરૂ ધરેવિ, શ્રી જિનરતન સૂરીસર ગુરૂ તણા, ગુણ ગાઉ સંખે વિ. ૧ અંત – સંવત સતરઈ સય ભલઈ, ઈગ્યારે શ્રાવણિ વદિ સાર, સોમવાર સાતમ દિનઈ, સેભાગી હૈ પહલે પહર મઝાર. નિરમલ ચિત્ત નવકારનઉ, મુખિ કહત હે ધરતા શુભ ધ્યાન શ્રીપૂજ્યજી સંવેગી હે, પહુંતા અમર વિમાન. શ્રાવણ સુદિ ઈગ્યારસઈ, થિર શુભ થાવર વાર હે Page #199 -------------------------------------------------------------------------- ________________ કમલહષ વા. [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ માનવિજયસીસ ઈમ ભણુઈ, કમલહ૨ષ સુખકાર. અતિ જયવંતુ આગઈ, ખરતર સંધ સુખકાર સુખસંપત દેજે સદા, ધરિ મન શુદ્ધ વિચાર. ભણતાં ગુણતાં ભાવ મ્યુંરાસ સરસ ઈકચિત્ત નવનિધિ સિદ્ધિ મહિમા વધઈ, થાયઈ જન્મ પવિત્ર. (૧) સં.૧૭૧૧ કા.શુ.૭ સમે લિ. પાટણ મળે માનાજી કરમસીકસ્ય લિ. સાધી વિદ્યાસિદ્ધિ સાધી સમયસિદ્ધિ પઠનાથે. ૫.સં.૩, મહિમા. પિ.૮૬. (૨) મુનિ જીવણજી લિ. ૫.સં.૫, અભય. નં.૩૬૧૦. - પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૨૩૪-૪૦. (૩૧૩૦ ખ) દશવૈકાલિક ૧૦ અધ્યયન સ્વાધ્યાય ૨.સં.૧૭૨૩ સોઝત (૧) સં.૧૮૪૧ આષાઢ શુ.૧૮ પં. કીર્તિ હમ લિ. પત્ર, અભય.. નં ૨૧૬૦. (૨) ૫.સં.૧૮, ૧૨મું નથી, અભય. પિ.૧૭. (૩) મહિમા. પિ.૧૭. (૩૧૩૧) ધન્ના ચોપાઈ ૨.સં.૧૭૨૫(૫૨) આ શુ.૬ સોઝતમાં આદિ વરધમાન જિનવર નમું, જગનાયક જિનરાજ, વરતમાન તીરથધણ, સુખ આપઈ સિરતાજ. અતુલીબલ આગઈ દૂયા, સરિખા જિન સુવિદીત, વિણ ઉપગારી વીર સુ, અવિહક અધિકી પ્રીતિ. દાન સીલ તપ ભાવના, ચાર ભેદ ઉસાલ, ભગવંત સઈ-મુખ ભાખીયાં, જાણુઈ બાલગોપાલ. પરસંગઈ ધના તણુઈ, સાલિભદ્ર વિરતંત, તે વિણ કહિસ્યું આગલઈ, સુણિ મન એકત. ૭ અંત – બાણ નયણું વારિધિ શશિ વરસઈ, આસુ સુદિ છઠી દિન સરસઈ સેઝિત નગર સદા સુખ થાય, ધરમનાથ જિનવર સુપસાઈ.૧૧. ચઉરાસી ગછમઈ સિરદાર મોટઉં, ગણુ ખરતર સુખકાર, વાધઈ દિનદિન અધિકઈવાન, મહિયલ ચાવા મહિપતિ માનઈ.૧૨ સગલઈ તેજપ્રતાપ સવાયા, વરતમાન ખરતર ગણરાયા, યુગવ૨ શ્રી જિનચંદસૂરીસ, ભટ્ટારક વધતાં સુજગીસ. વિદ્યા ચવદ તણું ભંડાર, તે જાણુઈ સગલઉ સંસાર, Page #200 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૮] કમલહ વા. સેભાગી મહિમા સિરતાજ, ગચ્છનાયક દૂયા જિનરાજ. ૧૪ તાસુ સસ ગરૂયા ગુણ જાણ, માનવિજય વાચક પરધાન, તાસુ સીસ વાચક સુવિચારી, કમલહરષ પભણઈ હિતકારી. ૧૫ મુનિવર ધન્નાનઉ વિરતંત, થાયઈ સુખ સુણતાં એકંત, આણંદલીલા પૂજઈ આસ, સંપતિ યશ વાધઈ સુવિલાસ. ૧૬ ભવિયણ દાન ધના જિમ દીજઇ, ભાવઈ વલિ ભાવના ભાવી જઈ ઈહભવ પરભવિ દાનપ્રભાવઈ, પગિપગિ કરતિકમલા પાવાઈ. ૧૭ (૧) સં.૧૭૮૧ વા. આનંદહંસગણિ લિ. સાધ્વી રામા આણંદા પઠનાથ બીલાડા મથે કાતી સુદ ૧૫. ૫.સં.૩૯-૧૩, યશવૃદ્ધિ. પિ.૫૦. (૩૧૩ર ક) પાંડવચરિત્ર રાસ ૨.સં.૧૭૨૮ આસો વદ ૨ રવિ મેડતામાં અંત – શ્રી બરતરગચ્છ દીપતા જયવંતા શ્રી જિણચંદા ૨, સકલગુ સેહામણું, દરસણથી જ દંદો રે. ૧૦ પાં.. વષતાંવર વિદ્યાનિલા વલી ગુણ છત્રીસ નિધાને રે, ચંદ્ર જિયે ચઢતી કલા પૂરે યશ યુગપરધાને રે. ૧૧ પાં. પરગટ પાટપરંપરા ગચ્છનાયક શ્રી જિનરાજે રે, તાસુ સસ વાચકવરૂ સિરિ માનવિજય શિરતાજે રે. ૧૨ પાં. તાસુ સીસ વાચક કહે ગણિ કમલહષ હિત કાજે રે, ચઉ પી પાંડવચરિતની તે સુણતાં ભાવઠ ભાજે રે. ૧૩ પાં. પાંડવના ગુણ ગાવતાં કહીએ વિદ્યા સુવિલાસે રે, હરષ અધિક વધતાં હુવે જગમે વાધે ચશવાસો રે. ૧૪ મુનિ જે જીવદયા ક્ષમા પાલે ઈણ પંચમ આરે રે, ત્રિકરણ સુધે વંદિને જાઉ તેડને બલિહારે રે. ૧૫ સંવત સતરે સે ભલે વરસે વલિ અઠાવીસે રે, આસૂ વદ દ્વિતિયા તિથે રવિવારે અધિક જગસે રે. ૧૬ પાં.. મોટે નગરે મેડતે શ્રી શાંતિનાથ સુપાયે રે, પૂરિ કીધી ઉપઈ સુણતાં થિર દેલત થાયે રે. ૧૭ પાં.. (૧) ચેનસાગર ભં. ઉદયપુર. (૨) માણેક.ભં. (૩) વિવેકભ. (૩૧૩૨ ખ) અજના ચોપાઈ ૨.સં.૧૭૩૩ ભા.શુ.૭ (૧) ગાવિદેસર મયે લિ. પસં.૧૩, મહિમા. પિ.૩૬. (૩૧૩૩ ક) આદિનાથ ચોપાઈ (૧) રામલાલ સં. વિકાનેર, Page #201 -------------------------------------------------------------------------- ________________ “ ભાણુવિજય [૧૮] જૈન ગૂર્જર કવિએ ૪ (૩૧૩૩ ખ) રાત્રિભેજન ચોપાઈ ૨.સં.૧૭૫૦ માગશર લુણકરણસરમાં આદિ-શ્રી વર્ધમાન જિણ વંદિયે, અતુલબલિ અરિહંત, મદ પ્રમાદ ભય અઢાર દૂષણ, વરજિત અતિશયવંત. મન સુધ સારદ માતને, ધરતાં નિશદિન ધ્યાન, કાલિદાસ પર કવિ હવે, આઉ જાણે ઉપમાન. પંચ મહાવત પરગડા, ભાષા શ્રી ભગવત, શિવસુખના દાયક સહુ, અનુક્રમે એકત. ઈમ છઠે પિણ વ્રત છે, રાત્રિભેજન રૂપ, વીર જિર્ણોદ વખાણ, દાખું તાસ સરૂપ. અંત – રાત્રે ભોજન ટાલ ભવિયણ રે, શ્રાવકને આચાર, વ્રત ક ફલ દીસે ઈણ વ્રતના રે, સા સોનીહી લગાર. ૯ શ્રી ખરતરગચ્છનાયક દીપતે રે, શ્રી જિનચંદ સુવરતમાન, દિનદિન વધતી કલા રે, શિશિ જિમ વિસવાવીસ. ૧૦ શ્રી વાચક માનવિજય નામે વડા રે, તાસુ શીષ સુખદાય, વાચક કમલહ કહ્યો છે, એ સંબંધ ઉદાર, અધકે ઓછે ઈહાં આણુ રે, મિચ્છામિ દુક્કડ તાસ, ભણતાં સુણતાં ભાવે ધરિ ભલે રે, વાધે વિદ્યાવિલાસ. ૧૨ સતરે સે પચાસે વછરે રે મનરંગ મગસર માસ, લણકારણસરમેં કીધી ચોપાઈ રે, મન ધર અધકે ઉલાસ. ૧૩ જ લગ વસુધાસાગર તાં લગે રે, અવિચલ રહેજે એમ, રાત્રિભોજન વ્રત પાલ્યાં થકાં રે, દિનદિન લહીયે ખેમ. ૧૪ (૧) ૫.સં.૬-૨૭, વિ.કે.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૩ તથા ૩૮૫, ભા.૩ પૃ.૧૨૬૧ તથા ૧૩૪૭-૪૯. ત્યાં પહેલાં “પાંડવચરિત્ર રાસ ભૂલથી કવિના ગુરુ માનવિજયને નામે મુકાયેલી, જે પછીથી સુધારી લીધું છે. એ કૃતિની ર.સં. ૧૭૨૮ બતાવ્યા પછી ૧૭૩૮ અપાયેલે તે છાપભૂલ જણાય છે. ધના ચોપાઈને ૨.સં.૧૭૨પ જ યોગ્ય જણાય છે.] ૮૮૩. ભાણુવિજય (તા. મેઘવિજય-લબ્ધિવિજયશિ.) આ કવિના શિષ્ય લાવણ્યવિજયે સં.માં વ્યસણતિકા' રચેલ છે. (૩૧૩૪) [+] વિજયાણંદસૂરિ નિર્વાણ સઝાય (ઐ) ૪૩ કડી .સં. ૧૭૧૧ ભા.વ.૧૩ ભેમ બારેજામાં Page #202 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૮૯] ભાણુવિજય આદિ– સરસતિ સામિની મનિ ધરી, પ્રણમી નિજ ગુરૂ પાય, ગ૭પતિના ગુણ ગાયતાં, પાત્યક દૂર પલાય. શ્રી હીરવિજયસૂરિ પટધરૂ, શ્રી વિજયસેન સુરિંદ, શ્રી વિજયતિલક પાટે જ, શ્રી વિજયાણુંદ મુણિદ. ૨ સાહા શ્રીવંતકુલદિનકરૂ, શિણગારદે માત-મહાર, માગવંશ દીપાવીઓ, સકલસૂરિશિણગાર. ગામ નગર પુર પટણે, કીધા વિવિધ વિહાર, માસું પશ્ચિમ કરે, ખંભાતે ગણધાર. અંત – સંવત શશિ શશિ મુનિ શશિ, ભાદ્રવા વદિ ભમવાર રે, તેરસ સજઝાય ર ભલે, બારેજે જયકાર રે. ૪૧ જ. એહ સઝાય નિત જે ભણે, તસ ધરિ મંગલમાલ રે, સાંભળતાં સુખસંપદા, આપે ઋદ્ધિ વિશાલ રે. ૪૨ જ. વાચકશિરચૂડામણી, શ્રી મેઘવિજય ઉવજઝાય રે, શ્રી લબ્ધિવિજય બુધરાઈએ, સીસ ભાણુવિજય ગુણ ગાય રે.. ૪૩ જ. (૧) પ.સં.૨-૧૩, જશ.સં. [પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક સજઝાયમાલા ભા.૧,]. (૩૧૩૫) શેનિસ્તુતિ બાલા, સં.૧૭૧૧ લગભગ (૧) ગ્રં.૭૫૦, ૫.સં.૨૧, હા.ભં. દા.૪૮ નં.૭. (૩૧૩૬) મૌન એકાદશી ત: ૭૨ કડી સં.૧૭૩૭ વૈશુ.૩ ખંભાતમાં આદિ દૂહા. સરસતી ભગવતી મનિ ધરી, પ્રણમી નિજ ગુરૂપાય, કલ્યાણક જિન” તણાં, ધુંણતાં મન થિર થાય. દોઢશો કલ્યાણક હુઆ, નેઉ જિનનાં જેહ, માગસર સુદિ ઈગ્યારસિં, દસ બેત્રે સુણે તેહ. અંત - એકાદશી મહિમા ઘણે, કહેતાં ન લાભે પાર, લ. ગ્રંથાંતરથી જાણ, વિધિને વિશેષ વિચાર, ખંભનયર વાસી ભલે, સાહા શ્રી રામજી ઠાર, લ. તસ સુત વાછડા કહેણથી, રચિઉં તવન ઉદાર. લ. ૭૦ સંવત મુનિ જગ મુનિ શશિ, વૈશાખ શુદિ વિધુ ત્રીજ, લ. ભાણવિજય વિજયીકરૂ, સલ કુશલનું બીજ, લલના. ૭૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ તેજસિંહગણિ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ કલશ ઈહ નેઉ જિનવર નમિત-સુરવર, કલ્યાણુક મેં ગાયાં, પ્રથમ જ્ઞાન ને જનમદીક્ષા, જ્ઞાનદીક્ષાએં ભાઈયા, તપગચ્છનાયક કુશલદાયક, શ્રી વિજયરાજ સૂરીસરૂ, બુધરાજ લધિવિજય સેવક, ભાનુવિજય મંગલ કરૂ. ૭૨ (૧) ૫.સં.૪-૧૩, માં.ભં. (૩૧૩૭) શાશ્વતા અશાશ્વત જિન તીર્થમાળા ૫ કડી ૨.સં.૧૭૪૯ ખંભાતમાં આદિ– સરસતી ભગવતી મનિ ધરી, સુમતિતિદાતાર, ચાર નિપઈ જીન તણી, ભાવપૂજા કરૂં સાર. ૧ અંત – ભાવ ધરીનઈ જીનવર નમિઈ. બાવતીમાં રહી ચોમાસું, તવન કીધું અતિ ખાસ રે. ભવિજનને ભાવ ધરીને, આપઈ શિવપુર વાસ રે. ભા. ૭૨ બાવતી નગરીની વાસી, શ્રાવિકા સઘબાઇ નામેં રે, તેહને ભણવા કારણે ભવિયાં, તવન રચ્યું સુખ કાઝે રે. ભા.૭૩ એહ તવન જે ભાવિ ભણસ્થઈ, તસ સમકિત શુદ્ધ થાઈ રે, લીલાઈ મનસુખ વલિ લહઈશ, દુરમતિ દુરઈ જાસ રે. ભા.૭૪ કલશ, ઈમ ભાવ આણુ ભગતિ જાણી, સંથુઆ મેં જીનવરા, સંવત સતર ઈગુણપચાસે, ખંભાતિ સંધ સુખકરા. શ્રી વિજયમાન સૂરીસ રાયે વિજયપક્ષ સેવાકરૂ, બધરાજ લધિવિજયસેવક ભાણુવિજય બુધ જયકરૂ. ૭૫ (૧) ઈતિ શાશ્વતા અશાશ્વત જિન તીરથમાળા સંપૂર્ણ. સંધબાઈ પઠનાર્થ. કવિને સમયની જણાય છે, પ.સં.૫, અમર.ભં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૩૫૬-૫૭, ભા.૩ પૃ.૧૩૨૯, ૧૧૮૫ તથા ૧૬૨૪. ત્યાં કવિ ભૂલથી બેવડાયેલ છે.] ૮૮૪. તેજસિંહગણિ (લે. રૂપઋષિ-જીવજી-વરસિંહ-જશવંત રૂપસિંહ-દામોદર-કર્મસિંહ-કેશવજીશિ.) [કેશવજી માટે જુઓ આ પૂર્વે નં.૮૦૨ ક.] આ તેજસિંહ મુનિએ દષ્ટાંતશતક' નામને સંસ્કૃત પદ્યગ્રંથ રચેલ છે તેમાં પ્રશસ્તિ આ પ્રમાણે છે : Page #204 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯૧] તેજસિંહગણિ શ્રી લુ કાપ્યગણે ગણીશ્વરગુરુ શ્રી કેશવાંતસ્થિત શિષ્યાશુકૃતં વર’ નિજધિયા દૃષ્ટાંતકાન્ત શત, છ ંદોલકૃતિ શબ્દશાસ્રરહિત કાવ્ય યદા નિર્મિત' તત્સવ" મુનિ તેજસિહગણિના ધારૈવિશેાધ્યં વર, ૧૦૧. આની પ્રત ધારાજી ભંડારમાં ટખાસહિત ૫.સ.૨૫-૧૫ છે અને કૃતિ ‘પ્રકરણ રત્નાકર'માં પ્રકટ થયેલ છે. તેમણે પ્રાયઃ ‘વિદ્તક' રચ્યું છે (ભાં.ઇ. સને ૧૮૭૦-૭૧ નં. ૩૧૨), તેમનુ` ‘દૃષ્ટાંતશતક' અને આ તથા ‘સિદ્ધાંતશતક' (પ્ર.ફ્રા.ભ, વડા, નં.૧૭૯૮) એક છે યા જુદા તે મૂલ પ્રત જોયે જાય. ‘દૃષ્ટાંતશતક'ની પ્રત ભાં.ઇ. સને ૧૮૭૧-૭૨ ન.૨૯૧માં પણ છે, (૩૧૩૮) તેમનાથ સ્ત. ૨.સ.૧૭૧૧ વાદરામાં આદિ – સદગુરૂને ચણે નમી સમરૂ ગેતમસ્વામિ, - અંત - શ્રી ગુરૂની સેવા કરૂં, કેશવજી શુભ નામ. તાસ પસાયે (ગાઇ)સું, ખાવીસમા જિનરાય, સામલવરણે સેભતા, નેમપ્રભૂ સુખદાય. કલસલા લ’કાગનાયક સુખદાયક રૂપઋષિ રતનકરૂ, તસ પાટિ પટાધર સાહે પુરંદર જીવજી જતનાકરૂ. તસ પાર્ટિ પ્રધાન સંધ ાણુ વડલધૂ વખાણીએ. જસવ'ત જીતા જસ ધણા, ત્રિભુવન જાણીયે તસ પાટિ મુનીવર રૂપસુંદર રૂપસિઘ ઋષિ પાલ એ, તસ પાટિ પટાધર સેહે દાસાદર ધમ તણેા ગાવાલ એ. તસ પાર્ટ મસીહ પાપભય બીહુ સકલ ગુણુ કરી જાણુ એ, તસ પાટ પટાધર સાહે શ્રી ગુરૂ, કેસવજી વખાણી એ, શ્રી રૂપસુંદર ધરમપુરંધર શ્રીપતિજી ગણુધાર એ, તસ શિષ તેજસિહ સ્તવન રજ્ગ્યા, વડાદરા મઝાર એ. સવત રૂદ્ર અસ્ત્ર (સ)સી સહી દીવેા સે। પ્રક્ષસાર એ, શ્રી નેમ પ્રભૂની સ્તુતિ કીધી, સંધ સહુ જયજયકાર એ. (૩૧૩૯) ઋષભજિન સ્ત, ૨.સ.૧૭૨૭ ચૈત્ર સુ.૧પ જાલેરમાં આદિ – સકલ ગુણે સિદ્ધ પ્રણમીતે હેા ધ્યાઉ ઋષભજિષ્ણુ દ. અંત – સંવત સતર સતાવીસે ચૈત્ર માસે હૈ। તિથ પૂનમ જાણુ, શ્રી પૂજ્ય કેસવ નામથી ગણિ તેજસિ`ઘ હૈ। સદા કાડિકલ્યાણુ.૪ ܘ ૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ તેજસ હણ મનતસિંહની વિનતિ સ્તવન કીધા હૈ। વર હીરાવેધ, ગઢ જાલેાર સુહામણા ભણુતા હૈ। થાયે નનિધ. (૩૧૪૦) શાંતિજિન સ્તવન ૨.સ.૧૭૩૩ જીહરાનપુરમાં આદિ – સાંતિ નમી કહું સાંતિ, સંખેપી સુસ બંધ, જમ્મૂ ભરત માહિ ભલા હસ્તનાગપુર ખ૯. કલસલે [૧૯૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ અંત – રૂપ જીવ વર હરી યુગ જસ રૂપસિહ દાસાદરૂ, કૅસિંઘ કેસવશિષ્ય તેજસિઘ શાંતિજિન નામ ચિત ધરી. સંવત સતર તેત્રીસા સવછર બુરાહાનપુર ચેામાસ એ, સાની વજેરાજ સુત નૃધમાન કીધી વીનતિ બુધપ્રકાશ એ. (૩૧૪૩) વીર સ્ત. ર.સ.૧૭૩૩ આદિ – ચાવીસમે। જિનસાસન કૈં પતિ, - (૩૧૪૨) ૨૪ જિન સ્ત. ૨.સ.૧૭૩૪ રતનપુરીમાં આદિ– સુવિધિ જિબ્રેસર સુંદરે સુવધ તણેા કરતાર હૈ, જિષ્ણુ દરાય, અંત – સંવત સતર ચેાત્રીસા વર્ષે રતનપૂરી માહે હરશે રે. સુહતા કાઠારીને સાહ સવાઇ સંધ સકલ સુખદાઇ રે, ગણુ તેજસિ હજી જિનગુણુ ગાયા, સહસમલજી કરાયા રે. (૩૧૪૩) આંતરાનુ સ્ત. ર.સં.૧૭૩૫ નાંદસમાં આદિ-આદિ અનાદિ અધુના છે. અરિહંત ધર્` અભિધાન, અત (૩૧૪૫) અન્ય સ્તવન કલશ ચોવીસ જિનતર ત્રીીસ અંતર, પાર્ટિ સતાવ જે થયા, કલ્પસૂત્ર આદિ નામઠામ જાણી રચી સ્તવન સેવે મે' કહ્યા. શ્રી પૂજ્ય કૈસવ શિષ્ય તેજસિ`ઘ, જિતસાસન ધમ ચિત ધરૂં, એકવીસ સહસ વર્ષે` સંધ ચતુરવિધ, રહે તે કહું જિનવરૂ, ૪૪ સંવત સતર પૈતીસા સ ંવચ્છર નાંદસમે ચામાસ એ, કાઠારી ઠાકુરસીની વીનતી કીધી મ્રુત ઉલ્લાસ એ. (૩૭૪૪) સીમધર સ્વામી સ્તવન ર.સં.૧૭૪૮ વિરમગામ આદિ- શ્રી સીમધર સાહિબા સન્મુખ, ૫ (૧) સર્વાં સ્તવનેાની પ્રત – પ.સં.૮-૧૩, ધેાભ', [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૩૦૦-૦૨, ભા.૩ પૃ.૧૨૯૧-૯૨] ૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩] યશે વિજય-જશવિજય ૮૮૫. યશોવિજય-જશવિજય (ત. હીરવિજય-કલ્યાણવિજય લાભવિજય-જિતવિજય અને જયવિજયશિ) આ કવિ તાકિકશિરોમણિ, પ્રખર વિદ્વાન અને ધુરંધર પ્રભાવક થયા છે. હેમચંદ્રાચાર્ય પછી સર્વશાસ્ત્રપારંગત, સૂક્ષમદ્રષ્ટા અને બુદ્ધિનિધાન યશોવિજયજી જેવા જૈનશાસનમાં કોઈ થયેલ નથી. તેમના સંબંધમાં લખતાં પહેલાં તેમના પ્રગુરુ ગુરુ કલ્યાણવિજયજી માટે હકીક્ત મળી છે કે ગુજ. રાતના પાલખડી નામના ગામમાં પ્રાવંશી સંઘવી આજડના પૌત્ર નામે રાજસીને પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મહમૂદશાહે (પહેલો બેગડ) લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલે સં.૧૫૬૩માં લાલપુરમાં જિનમંદિર બંધાવ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાને ભાર્યા નામે પૂજીથી ઠાકરશી નામે પુત્ર સં.૧૬૦૧ આસો વદ ૫ સોમવારે જો . તે ઠાકરશીને સં. ૧૬૧૬ના વૈશાખ વદ -ને દિને ત. હીરવિજયસૂરિએ મહેસાણામાં દીક્ષા આપી કલ્યાણવિજય નામ આપ્યું, અને સં.૧૬૨૪ના ફાગણ વદ ૭ને દિવસે પાટણમાં વાચકપદ (ઉપાધ્યાયપદ) આપ્યું. વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી અને ચારિત્ર ઉત્તમ પાળતા તેથી લકે પર સારી છાપ પાડી શકતા. તેમણે રાજપીપળામાં રાજા વછત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પંડિતોને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ વગેરે દેશોમાં બહુ વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (હાલ જયપુર રાજ્યના) વેરાટ નગરમાં અકબરના અધિકારી ઇદ્ધરાજે કરાવેલા ઇદ્રવિહાર નામે ભવ્ય પ્રાસાદમાં પાર્શ્વનાથની બિંબપ્રતિષ્ઠા કરી હતી સં.૧૬૪૪. આ પ્રાસાદમાંનું હાલ પાર્શ્વનાથ મંદિર કહેવાય છે તે દિગં. નરેના તાબામાં છે. આ પ્રાસાદની પ્રશસ્તિ કલ્યાણવિજયના એક પ્રમુખ વિદ્વાન શિષ્ય અને આપણું આ સુપ્રસિદ્ધ જૈન તાર્કિક અને મહાન લેખક યશવિજય ઉપાધ્યાયના ગુરુ પંડિત નયવિજયના ગુર લાભવિજયગણિએ રચી હતી. (જુઓ વિરાટને લેખ નં.૩૭૯, પ્રાચીન જન લેખ સંગ્રહ, મુનિશ્રી જિનવિજયજી સંપાદિત.) ત્યાર પછી કલ્યાણવિજયજીએ ગુજરાતમાં વિહાર કર્યો. હીરવિજયસૂરિને સ્વર્ગવાસ થયા પછી તે જ સાલમાં એટલે સં. ૧૬૫૨ને માગશર વદ ૨ ને સોમવારે તેમના ભક્ત ખંભાતના સંઘવી ઉદયકરણે વિજયસેનસૂરિના હાથે મહેપાધ્યાય કલ્યાણવિજય અને પંડિત ૧૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ યશવિજય જશવિજય [૧૪] જૈન ગૂર્જર કવિઓ ધનવિજયજીની વિદ્યમાનતામાં હીરવિજયસૂરિનાં પગલાંની સિદ્ધાચલ ઉપર સ્થાપના કરી પ્રતિષ્ઠા કરાવી હતી. વિશેષ માટે જુઓ સં.૧૬૫૫માં તેમના શિષ્ય જયવિજયજીએ (નં.૫૯૫) રચેલો “કલ્યાણવિજય રાસ' (જે મારી જૈન ઐતિહાસિક રાસમાળા' ભા.૧માં પ્રગટ થયેલ છે) અને “સૂરીશ્વર સમ્રાટ' પૃ.૯૬ અને ૨૪૨થી ૨૪૫.) આ કલ્યાણવિજયજીએ ધર્મસાગરજીના ઝઘડામાં પાટણમાં સારે ભાગ લીધો હતા. (જુઓ એ.રા.સં. ભાગ કશે.) હવે ઉપરોક્ત લાભવિજય વૈયાકરણચૂડામણિ હતા, અને તેઓ અકબર બાદશાહને મળવા હીરવિજયસૂરિ પોતાના ૧૩ સાધુઓ સાથે ગયા તે પૈકી એક હતા. (સૂરીશ્વર અને સમ્રાટ, પૃ.૧૦૯). યશોવિજયજી મહાપુરુષ, જ્ઞાનકુંજ, પ્રતાપી પ્રખર વિદ્વાન થઈ ગયા તે નિઃશંક વાત છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિ જેવા વિદ્વાન જૈનશાસનમાં એક જ છે; અને તેમની પછી લગભગ એક હજાર વર્ષ પછી આ યશોવિજયજી જનશાસનના સદ્દભાગ્યે અઢારમી સદીમાં થયા. સુજસવેલી ભાસ” એ નામની ટૂંકી કૃતિ તેમના સંબંધે પિતાની ભક્તિ દાખવવા કે ભાવિ પ્રજાના ઉપકાર માટે, ગમે તે કારણે પાટણના સંધના આગ્રહથી કાંતિવિજય નામના મુનિવરે યશોવિજયજીના ગુણગણને પરિચય આપવા રચી છે. તેમાં જણાવ્યા મુજબ [કુર્યાલી શારદ' (મૂછાળી સરસ્વતી)ના બિરુદને ધારણ કરનાર તેઓ બાલ્યવયથી જ મહાવિદ્વાન હતા. એમને જન્મ ગૂજરધરાના કહેડૂ– કહેડુ ગામમાં નારાયણ વ્યવહારી(વણિક)ને ત્યાં તેની ગૃહિણું સૌભાગ્યદેથી થયા હતા. સં.૧૬૮૮માં પંડિતવર્ય નયવિજય કુણગેર ચોમાસું રહી કહેડે આવતાં માતા પુત્રસહિત તે ગુરુના ધર્મોપદેશથી વિરાગ્યવાન થતાં અણહિલપુર પાટણ જઈ ગુરુ પાસે દીક્ષા લીધી. જશવંતનું નામ યશોવિજય રાખ્યું. તેના બીજા ભાઈ પઘસિંહે પણ પ્રેરિત થઈ દીક્ષા લીધી, તેનું નામ પતાવિજય. આ બનેને વડી દીક્ષા તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિએ સ્વહસ્તે આપી. ગર પાસે શ્રતાભ્યાસ કર્યો. સં.૧૯૯૯માં રાજનગર – અમદાવાદમાં સંધ સમક્ષ યશોવિજયે અષ્ટ અવધાન કર્યા. સંધમાં એક અગ્રણી નામે શાહ ધનજી સૂરાએ ગુરુને વિનંતી કરી કે આ બીજા હેમાચાર્ય થાય તેમ છે. કાશી જઈ યે દર્શનના ગ્રંથને અભ્યાસ કરે તે કામ પડે જિનભાગને ઉજજવલ કરી બતાવે તેમ છે. તેમણે આ માટે ખર્ચ કરવા તૈયારી બતાવી. આથી ગુરએ કાશી પ્રત્યે વિહાર કર્યો, શ્રાવકે નાણાં મોકલ્યાં અને કાશીમાં Page #208 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] ચશેવિજય-જશવિજય તાર્કિકકુલમાંડ અને ષડ્કનના અખંડ જ્ઞાતા એક ભટ્ટાચાર્ય હતા જેની પાસે સાતસા શિષ્ય મીમાંસ આદિને અભ્યાસ જ્ઞાનરસપૂર્વક કરતા હતા, ત્યાં યશેાવિજય પ્રકરણો ભણવા ગોઠવાયા. ન્યાય, મીમાંસા, બૌદ્ધ, જૈમિની, વૈશેષિક આદિના સિદ્ધાંતાના ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યાં અને સૂત્ર-મતાંતા જાણી જિનાગમ સાથેને સમન્વય કરી લીધા. એવામાં ત્યાં મોટા ઠાઠથી આવેલા એક સન્યાસી સાથે વાદ કરી યશેવિજયે સ જન સમક્ષ તેના પર જીત મેળવતાં તે ચાલી ગયા અને તેમના ભારે સત્કાર કરવામાં આવ્યા, અને ‘ન્યાયવિશારદ' નામની મહાપદવી અપાઈ, ત્રગુ વર્ષ કાશીમાં રહી ત્યાંથી તાર્કિક તરીકે આગ્રામાં આવ્યા. ત્યાં એક ન્યાયાચાય પાસે તર્કશાસ્ત્રને ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યાં. આ રીતે દુમ્ય વાદી મની સ્થલેસ્થલે વાદમાં જીત મેળવતા વિદ્યાએ દીતા પ તિ અમદાવાદ આવ્યા. ત્યાં આ શાસનદીપક પંડિતવયને જોવા તરસતા એવા અનેક વિદ્વાને – ભટ્ટ, વાદી,] જયગાન ગાનારા એવા યાચક (ભેાજક) અને ચારણુભાટ આદિના ટોળાથી તથા સકલસ ધમુદ્દાયથી વીંટળાયેલા તેઓ નાગપુરીય સરાહ (હાલ જેને નાગરી સરાય કહે છે તે) પધાર્યાં. તેમની કીતિ સાંભળી ત્યાંના સુખા મહુબતખાન(ગુજજરપતિ)ને તેમને જોવાની હૈાંસ થઈ, અને તેના કથનથી યશેાવિજયે અઢાર અત્રધાત કરી બતાવ્યાં જેથી ખાતે ઘણા ખુશ થઈ તેમની પ્રશ'સા કરી આડંબરથી વાજતેગાજતે સ્થાનકમાં પધરાવ્યા. જિનશાસનની ઉન્નતિ, ખાસ તપગચ્છના સાધુની શાભા વધી અને તેમની અક્ષુભ પડિત' તરીકે ખ્યાતિ થઈ. સકલ સ`ઘે શ્રી વિજયદેસૂરિને વિનંતી કરી કે તે બહુશ્રુત લાયક અને અજેય અનુપમ વિદ્વાન હેાવાથી ત્યાં રહેવા દેવા, અને ૫૬ આપવું. ગુચ્છતિ નાયકે પણ એમ જ ધાર્યું. પૉંડિતજી(યશોવિજયજી)એ સ્થાનકતપ – વીસ સ્થાનકની એળીને તપ વિધિપૂર્વક આદર્યાં. શુદ્ધ સંવેગથી પાળી સંયમ શુદ્ધ કર્યાં. તે વખતે જયસેસમ (આગળ જુએ ન ૮૫) આદિ પંડિતમડળે તેમનાં અદ્વેષ ચરણુ' સેવ્યાં. આળીતપ પૂર્ણ થયા પછી વિજયપ્રભસૂરિએ સ.૧૭૧૮માં વાયક – ઉપાધ્યાયનું ૫૬ તેમતે આપ્યું. કાંતિવિજયજી તેમના ગુણનું વર્જુન કરે છે કે : C આજ મારે આંગણીયે – એ દેશી. ઢાલ શ્રી યશોવિજય વાયક તણા, હું તે ન લહું ગુઝુવિસ્તારો રે, ગંગાજલકણિકા થકી, એહતા અધિક અછે ઉપગારો રે, શ્રી. ૧ - Page #209 -------------------------------------------------------------------------- ________________ ચોવિજય-જશવિજય જૈન ગૂર્જર કવિઓ: ૪ [૧૯૬] વચનરચન સ્યાદ્વાદનાં, નયનિગમ આગમ ગંભીર રે, ઉપનિષદા જિમ વેદના, જસ કવિ ત લહેકાઈ ધીરા રે. શ્રી. ૨ શીતલ પરમાન દિની, શુચિ વિમલસ્વરૂપા સાચી રે, જેડની રચના ચંદ્રિકા, રસિયા જણુ સેવૈ રાચી રે. લઘુમાંધવા હરિભદ્રતા, કલિયુગમાં એ થયા બીજો રે, છતા યથારથ ગુણુ સુણી, કવિયણ બુધ કે મત ખીજો રે. શ્રી. ૪ પછી ચશાવિજયના સ્વર્ગવાસ ડભાઈ ચામાસું સ.૧૭૪૩ રહ્યા હતા ત્યારે થયું હતું તે જણાવે છે: શ્રી. ૩ સત્તર ચાલે. ચેમાસું રહ્યા, પાઠક નગર ડલ્યૌઇ રે, તિહાં સુરપદવી અણુસરી, અણુસણુ કરી પાતય ધાઇ રે. શ્રી. પ સીત તલાઈ પાખતી, તિહાં થૂલ અ સસનૂરા રે, તે માંહિંથી ધ્વનિ ન્યાયની, પ્રગટ નિજ દિવસિ પડુરા રે. શ્રી.૬ વળી ગુણગાન કરે છે કેઃ સવેગી સિરસેહરા, ગુરૂ જ્ઞાનરયણુના દરિયા ૨, કુમતિમિર ઉચ્છેદિવા, એ તા બાલારૂણ દિનકરિયા રે, શ્રી, ૭ પછી પોતે લખવાનું કારણ આપી ‘સુજસવેલી'નામા ભાસ પૂરી કરે છે કે શ્રી પાટણના સંધને, લહી અતિ આગ્રહ સુવિશેષિ રે, સેાભાવી ગુણુ ફુલ, ઈમ સુજસવેલી મ્હેં લેષિ રે, શ્રી, ૮ ઉત્તમ ગુણુ ઉદ્શાવતા, મ્હેં પાવન કીધી છડા ૨, કાંતિ કહે જસ વેલડી, સુણતાં હુઇ ધનધન દીહા હૈ. શ્રી. ૯ ડભેાઈમાં તે સ્વર્ગવાસ પામ્યા પછી ત્યાં સમાધિસ્તૂપમાં તેમની પાદુકાની પ્રતિષ્ઠા તેમના કાઈ શિષ્યે સં.૧૭૪૫માં કરેલી છે તેને લેખ ઘસાયેલા પશુ હાલ મેાજૂદ છે: (૧) સંવત ૧૭૪૫ વર્ષ. શા. ૧૬૧૧. (૨) પ્રવત માને મા શી માસે શુકલપક્ષે એકાદશી તિથૌ. છે. (૩) શ્રી શ્રી હીરવિજયસૂરીશ્વર શિષ્ય, પ. શ્રી કલ્યાણુવિજય ગ (૪) શિષ્ય, પ. શ્રી લાભવિજય ગ. શિષ્ય ૫. શ્રી જીતવિજય ગ. સાદર. (૫) સતીર્થ્ય પં. શ્રી નવિજય ગ, શિષ્ય ૫. શ્રી જસવિજય. (૬) ગણીનાં પાદુકા કારાપિતા, પ્રતિષ્ઠિતાય. Page #210 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭] યશવિજય-જશવિજય (૭) તથ્થરણસેવક..વિજયગણિના શ્રી રાજનગરે. આ લેખ અમદાવાદમાં સં.૧૭૪૫માં કેતરાવેલે ને ડભોઈમાં લઈ જઈ સ્થાપિત કરેલ. આ પરથી સં.૧૭૪૫ની સાલ તેમના સ્વર્ગગમનની અત્યાર સુધીમાં ગણાતી, તે બ્રમણ હતી એમ સિદ્ધ થયું છે. તેમના જીવનની કેટલીક ઘટનાઓ અંતરંગ પ્રમાણથી મળી આવે છે તને ઉલેખ કરીશું. સંસ્કૃતમાંના પોતાના તર્કભાષામાં પ્રશસ્તિ રૂપે જણાવે છે કે “કાશીમાં પ્રથમ તો પંડિતોએ પિતાને “ન્યાયવિશારદ' નામનું બિરુદ આપ્યું હતું અને પાછળથી જ્યારે સો (૧૦૦) ગ્રંથ રચ્યા ત્યારે “ન્યાયાચાર્યનું મહાન પદ આપવામાં આવ્યું.” આ ન્યાયાચાર્ય પદ અપાવનાર આ સે ગ્રંથ કયા તેને તો હજી સુધી કાંઈ પણ પત્તો મળતું નથી કારણકે જે ગ્રંથે હાલ મળે છે તે પ્રાયઃ કરીને બધા કાશીથી આ દેશમાં આવ્યા પછીના કરેલા છે. કાશીમાં રચેલું એક પણ પુસ્તક હજી સુધી હસ્તગત થયું નથી. આ ઉપરાંત ભાષારહસ્ય' નામના સ્વરચિત સં. ગ્રંથમાં પ્રારંભે કરેલા ઉલેખથી જણાય છે કે તેઓશ્રીએ ‘રહસ્ય” પદ વડે અંકિત એવા એકસો આઠ (૧૦૮) ગ્રંથ રચવા ઇચ્છયા હતા. આમાંથી કેટલા રમ્યા તે સંબંધે કાંઈ પણ હકીકત મળી નથી. માત્ર આમાંના ભાષારહસ્ય’, ‘ઉપદેશરહસ્ય” અને “નયરહસ્ય” નામના ત્રણ જ ગ્રંથ મળ્યા છે. પાટણના એક ભંડારમાં એક છૂટક પાના પર કોઈએ કરેલી “સંવત ૧૭૬૭ વર્ષ કાતી શુદિ ૨ દિને પત્તન મળે ઉપાધ્યાય શ્રી યશોવિજય કૃત ગ્રંથા” આવા મથાળાવાળી નોંધમાં ૧૧ ગ્રંથની ટીપ એ પ્રમાણે છે કેઃ ૧. વીરસ્તવટીકા લોકસંખ્યા ૧૨૦૦૦, ૨. સિદ્ધાંતમંજરીટીકા, ૩. અલંકારચૂડામણિટીકા ૧૪૦૦૦, ૪. કાવ્યપ્રકાશટીકા, ૫. અનેકાંતવ્યવસ્થા ૮૦૦૦, ૬. તત્ત્વકવિવરણ, ૭. જ્ઞાનાર્ણવ, ૮. વેદાંતનિર્ણય, ૯, તત્વાર્થ ટીકા, ૧૦. કૂપદષ્ટાંતવિશદીકરણ, ૧૧. આનંદઘન બાવીસી બાલાવબોધ. આ સિવાય બીજા અલભ્ય ગ્રંથોનાં નામ ભંડારની ટીપોમાંથી જે જાણવામાં આવ્યાં છે તે આ છેઃ ' ૧૨. અધ્યાત્મોપદેશ, ૧૩. આત્મખ્યાતિ, ૧૪. છંદથડામણિટીકા, ૧૫. જ્ઞાનસારચૂર્ણિ, ૧૬. વિવેક, ૧૭. ત્રિસૂવ્યા કવિધિ, ૧૮. પ્રમારહસ્ય, ૧૯. સ્યાદ્વાદરહસ્ય, ૨૦. માર્ગ પરિશુદ્ધિ, ૨૧. વિચારબિંદુ, ૨૨. વિધિવાદ, ૨૩. લડપ્રકરણ, ૨૪, મંગલવાદ, ૨૫. દ્રવ્યાક, ૨૬. Page #211 -------------------------------------------------------------------------- ________________ યશોવિજય-જવય [૧૯૫] જૈન ગૂર્જર કવિઓ પાતંજલ યોગસૂત્રચતુર્થ પાવૃત્તિ, ૨૭. સિદ્ધાન્તત પરિષ્કાર, ૨૮. ચતુ. વિ‘શતિજિન(ઐ'દ્ર)સ્તુત્યઃ. આ પૈકી સુભાગ્યે નં.૯ના અમુક ભાગ મળી આવ્યા છે ને હાલ તે છપાયા છે. તા.૨૬ના આખા ગ્રંથ મળી આવ્યો ને તે પડિત સુખલાલજીની ગુજરાતી સાહિત્યની ટીકા સહિત આત્માનંદ સભાએ છપાવ્યા છે.. હવે નં.૧૧ સિવાયના સર્વ ગ્રંથ સ`સ્કૃતમાં જણાય છે. ન.૧૧ પરથી જણાય છે કે તેઓશ્રીએ આન ંદધન યાગીરાજ (જુએ ન.૮૩૬)ના સુપ્રસિદ્ધ અને ગંભીરવિચારપૂર્ણ ૨૨ સ્તવના પર પણ બાલાવબેાધ કર્યાં છે. તે અતિ મહત્ત્વની કૃતિ હશે એ નિઃશંક છે. મહાન યોગીના ગંભીર ઉદ્ગારા ઉપર મહાન્ તત્ત્વવેત્તાનું વિવરણુ, તે સુવર્ણમાં સુગંધ મેળવવા ખાખર છે, જો તે ગ્રંથ મળે તા આન ધનજીના જીવન સંબધમાં અને ઉપાધ્યાયજીની તેમના પ્રતિ પ્રીતિ-ભક્તિના વિષયે જાણવા જેવી ચાક્કસ હી તે મળી શકે. આન ધનજી પ્રત્યે પેાતાની ભક્તિ તેમના પર આઠ પદની ‘અષ્ટપદી' રચી બતાવી આપી છે. તેમાંનુ નમૂનારૂપ ‘આનંદધનકે સંગ સુજસ હી મિલે જ, તબ આનંદસમ ભયા સુજસ, પારસ સંગ લેહા જો ફરસત, ક્રંચન હેાત હીં તાકે કસ.' આ સિવાય લભ્ય ગુજરાતી કૃતિઓનું સૂચિપત્ર આમાં આપ્યું છે, જયારે લભ્ય સંસ્કૃતાદિ ગ્રંથા નીચે પ્રમાણે છે : જૈન તપરિભાષા, નયપ્રદીપ, નોપદેશ, નયરહસ્ય, જ્ઞાનબિંદુ, અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ્, યતિલક્ષણુસમુચ્ચય, અધ્યાત્મમતખંડન યાને અધ્યાત્મમતપરીક્ષા, દેવધમ પરીક્ષા, પ્રતિમાશતક, ભાષારહસ્ય, ગુરુતત્ત્વનિય, વૈરાગ્યકલ્પલતા, ઉપદેશરહસ્ય, જ્ઞાનસાર, ન્યાયખડખાદ્ય, ન્યાયાલાક, અષ્ટસહસ્રીટીકા, દ્વાત્રિંશિકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય પર ટીકા નામે સ્યાદ્વાદકલ્પલતા, આ સત્ર મુદ્રિત છે અને પરમાત્મદર્શન-પંચવિંશતિકા, પરમજ્યેાતિઃ પચવિશતિકા, મુદ્રિત છે. અમુદ્રિત પશુ લભ્ય એવા ગ્રંથો ષોડશકવૃતિ, કમ પ્રકૃતિટીકા, ધ પરીક્ષા સસ્કૃતિ, પંચનિત્ર થપ્રકરણ, પ્રતિમાસ્થાપનન્યાય, મુક્તાશક્તિ, સામાચારીપ્રકરણ વૃત્તિ, સ્તત્રા. ગુણ, ગચ્છ અને સધના રક્ષણાથે, તેમની ઉન્નતિ માટે અને પરસ્પરના પ્રેમભાવ સાચવવા માટે શ્રી હીરવિજય, વિજયસેન, વિજયદે, વિજયપ્રભ આદિ સૂરિએ જુદીજુદી વખતે શાસનપત્રો અને મર્યાદાપટ્ટો :8 Page #212 -------------------------------------------------------------------------- ________________ અઢાર્થી સી [૧૯૯] ચÀાવિજય-જક્ષવિજય કાઢયા હતા તેમ ઉપાધ્યાયજી મહારાજે પણ સુવિહિત પ્રવૃત્તિ પ્રગટ કરવા માટે અને જિનશાસનની શુદ્ધતા જાહેર કરવા માટે આત્માથી અને પરિત સમવાયયેાગ્ય શાસનપત્રો પ્રકટ કર્યાં હોય એમ જણાય છે. એ નિ:સંશય વાત છે કે ઉપાધ્યાયજી સ્વસમયમાં અદ્વિતીય કમ યાગી શ્રમણ અને સુવિદિત જનના અતિ ઉચ્ચ નેતા હતા. તેમના જેવા વિદ્વાન, સહનશીલ, કર્તવ્યપરાયણુ, શાસનરસિક અને સત્યમા પ્રકાશક શ્રમણ સ્વસમયમાં શું પરંતુ સેંકડો વર્ષમાં કાઈ થયેલ નથી એવું સ્પષ્ટ દીસી આવે તેમ છે. આવી સ્થિતિમાં પેાતે ગચ્છનાયક ન હેાવા છતાં તેના જેવી આજ્ઞાઓ અને મર્યાદાએ બાંધે તા તેમાં નવાઈ જેવું કશું નથી. આવું એક શાસનપત્ર સં.૧૭૩૮ના વૈશાખ સુદ - ૭ ગુરુનુ` મનતાં સુધી ખુદ પેાતાના હાથનુ' લખેલુ’ મુનિશ્રી જિનવિજયજીને પ્રાપ્ત થયેલું તે પોતે પ્રકટ કર્યું છે. (જુઓ તેમને લેખ, આત્માનંદ પ્રકાશ, વીરાત્ ૨૪૪૨ પેષ પુ ૧૩, અં.૬ કે જેના પરથી ઉપરની હકીકત લીધી છે.) તેમની શિષ્યપરંપરા ચાલી છે. તેમના શિષ્ય તત્ત્વવિજયે (જુએ હવે પછી સં.૧૭૨૪ના ક્રમમાં) અમરત્ત મિત્રાનંદા રાસ' સ.૧૭૨૪માં રચ્યા છે. વળી તેમના ગુણુવિજય કે જેના સુમતિવિજય કે જેના ઉત્તમવિજય કે જેના પ્રતાપવિજય થયા કે જેણે યશોવિજયકૃત ‘સીમંધર સ્વામીનુ` સ્તવન' લખ્યું છે. તેમણે પોતા માટે વિશેષ લખ્યું નથી છતાં ‘જંબુસ્વામીના રાસ'ના મંગલાચરણમાં જણાવ્યું છે કે શારદાના જાપ ગંગા પાસે ધરતાં તે તૂઠી હતી, તક કાવ્યના વર આપ્યા હતા અને ભાષા પર પ્રભુત્વ આપ્યું હતું. (૩૧૪૬) + દ્રવ્યગુણ પર્યાયનેા શસ ૧૭ ઢાળ ૨૮૩ કડી ૨.સ`.૧૭૧૧ પાલણપુર ભંડારની મૂલ ને તત્કાલીન પ્રતિમાં દેશી કર્તાએ કે લેખકે પાછળથી મૂકેલી જોવામાં આવે છેઃ નામે ત ખલીઆ ભાઈ તે ખલીઆ, લાલ રીષભના વંસ રયણાગર અને કૈાસ બીયાપૂ નયરી સાહિ: બાકી માટે જગ્યા મૂકી છે; પણ પાછળથી દેશી મૂકેલી નથી. આફ્રિ – શ્રી ગુરૂ જીતવિજય મનિ ધરી, શ્રી નવિજય સુગુરૂ આદરી, આતમ અથી નઈં ઉપકાર, કરૂં દ્રવ્યઅનુયાગવિચાર. વિના વ્યઅનુયાગવિચાર, ચરણુકરણને નહીં કે સાર, ૧ સમતિ ગ્રંથઈ ભાષિઉં ઈસ્યું, તે તા બુધજન મનમાં વસ્યું..૨ ઢાલ ૧૭ ધન્યાસરી. તપગચ્છ દન સુરતરૂ પ્રગટયો, હીરવિજયસૂરી દે; અત – Page #213 -------------------------------------------------------------------------- ________________ ચશે વિજય-જશવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ સકલ સરિમાં જે ભાગી, જિમ તારામાં ચંદે રે. હમચડી. ૧ તાસ પાટિ વિજયસેન સુરીસર, જ્ઞાનયણને દરિઉ; સાહિસભામાં જે જસ પામ્યો, વિજયવંત ગુણભરિ રે. . ૭૨ તાસ પાટ વિજયદેવ સૂરિસર, મહિમાવંત નિરીહે; તાસ પાટ વિજયસિંહ સૂરિસર, સકલ સુરિમાં લીહા છે. હ. ૭૩ તે ગુરૂના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથે ગુણ વાગ્યે; તસ હિતસીખ તણે અનુસાર, જ્ઞાનગ એ સાથે રે. હ ૭૪ જસ ઉદ્યમ ઉત્તમ મારગને, ભલે ભાવથી લહઈ; જસ મહિમા મહિમાઈ વદિત, તસ ગુણ કેમ ન ગણી રે. હ. ૭૫ કલ્યાણવિજય વડવાચક, હીરવિજ્ય ગુરૂસીસો; ઉદયે જસ ગુણસંતતિ ગાવે, સુરકિનર નિસદીસે રે. હ. ૭૬ ગુરૂશ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સેભાગી; શ્રુતવ્યાકરણાદિક બહુ ગ્રંથે, નિત્યે જસ મતિ લાગી રે. . ૭૭ શ્રીગુરૂ જીતવિજય તસ સીસે, મહિમાવંત મહેતે; શ્રી નયવિજય વિબુધ ગુરૂભ્રાતા, તાસ મહા ગુણવંતે રે. હ. ૭૯ જે ગુરૂ સ્વપર સમય અભ્યાસે, બહુ ઉપાય કરી કાસી; સમ્યગ્દર્શન સુરૂચિ સુરભિતા, મુઝ મતિ શુભ ગુણ વાસી રે. હ. ૮૦ જસ સેવા સુપસાથે સહજે, ચિંતામણિ મે લહિ; તસ ગુણ ગાઈ સકું કિમ સાલા, ગાવાને ગહગતિએ રે. હ. ૮૧ તે ગુરૂનિ ભગતિ શુભશક્તિ, વાણું એહ પ્રકાશી; કવિ જશવિજય ભણે એ ભણજે, દિનદિન બહુ અભ્યાસી રે. હ. ૮૨ કલશ. ઈમ દ્રવ્યગુણ પર્યાય કરી, જેહ વાણું વિસ્તરી, ગતપોર ગુરૂ સંસારસાગર, તરણતારણ તરવરી (વરતરી); તે એહ ભાખી સુજન-મધુકર-રમણ સુરતરૂમંજરી, શ્રી નયવિજય બુધ ચરણસેવક, જશવિજય બુધ જય કરી. ૨૮૩ (૧) સં.૧૭૧૧ વષે પંડિત જસવિજયગણિના વિરચિતઃ સંઘવી હાંસકૃતિ આષાઢ માસે શ્રી સિદ્ધપુર નગરે લિખિતૐ ભટ્ટારકશ્રી વિજય દેવસૂરિ રાજ્ય પં. નયવિજયેન શ્રી સિદ્ધપુર નગરે પ્રથમાદશઃ સકલ વિબુધજનચેતશ્ચમત્કારકેય રાસઃ સકલ સાધુજનૈરવ્યસનીય છેતુ સંઘાય. ૫.સં.૧૧-૧૬, સંધ ભં.પાલણપુર દા.૪૬ નં.૧૦. (આ પ્રતિ Page #214 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] યશવિજય-જશવિજય કવિના સમયની જ હેવાથી પૂર્ણ વિશ્વસનીય છે. અને સં.૧૭૧૧માં આ કૃતિ થઈ તે સિદ્ધ કરે છે. લેખક નયવિજય કવિના ગુરુ જ સંભવે છે. આની અંદર યશોવિજય ઉપાધ્યાયને પોતાના પણ હસ્તાક્ષરો છે.) (૨) ખંભાતિ બંદરે મહેપા. શુભવિજય-હિતવિજય-માણિજ્યવિજય લિ. પ.સં.૧૭-૧૨, ખેડા ભં.૩. (૩) લિ. પં. નવિમલગણિ(જ્ઞાનવિમલસૂરિ)ના વાહી ગામે. પ.સં.૯-૧૮, સીમંધર. દા.૧૯ નં.૧૭. (૪) ગ. જિ]સાગર લ. સ્તંભતીર્થે. ૫.સં.૧૪-૧૨, સીમંધર. દા.૨૨. (૫) ૫.સં.૨૫-૯, ડાયરાને ઉપાશ્રય, પાલણપુર દા.૩૮ નં.૧૫. (૬) ઇતિશ્રી ઉપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી જશોવિજયગણિ કૃતિ દ્રવ્યગુણ પર્યાય રાસ સંપૂર્ણ મિદ. ઇયમુચિત પદાર્થો લાપનશ્રાવ્યશાભા, બુધજનહિત હેતુ ભાવનાપુષ્પવાટી; અનુ દિનમિત એવ ધ્યાનપુપેરૂદારે, ર્ભવતું ચરણ પૂજા જેન વાગેવતાયા, સં.૧૮૧૭ ભા.વ.૯ ભામે લિ. ગણિ અમૃતવિજયેન. મુનિસુવ્રત પ્રસાદાત. પ.સં.૫૬-૯, પજ્ઞ બાલા. સહિત, ભ. ભં. (ટ પજ્ઞા લાગે છે કારણકે તેમાં “ઔદ્ર શ્રેણિનત નવા” એમ ઍક અક્ષરથી શરૂ થતા પ્રથમારંભે લેક છે કે જે યશોવિજયને દરેક સંસ્કૃતાદિ ગ્રંથમાં જોવામાં આવે છે.) (૭) સં.૧૮૧૧ કા.કૃષ્ણ ૫ કર્મવાટયાં સોમે રબા સહિત. પ.સં.૧૮-૬, લીંબં. [જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીહસૂચી, હેઑશાસૂચિ ભા.૧ (પૃ.૨૫૧, ૨૬૯, ૧૧, ૪૧૩, ૪૨૦, ૫૦૦, ૫૪૮, પ૮૨, ૫૮૪, ૫૯૮, ૬૨૪).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧, [૨. યશોવિજયજીકૃત ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.ર.] (૩૧૪૭) + સીમધંર સ્વામી વિનતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન ૧૭ ઢાળ લ.સં.૧૭૧૨ પહેલાં આ સ્તવન કવિના સમયની સ્થિતિ બતાવનાર તથા કવિની મનેદશા દર્શાવનાર છે. તેથી ઉપદેશકેને ઘણે પાઠ લેવાનું છે. આ પર ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજયે સં.૧૮૩૦માં બાલાવબોધ – વાર્તિક (ટોબા) રો છે. આ સ્તવન પર કવિના સમકાલીન જ્ઞાનવિમલસૂરિએ ટબ – ગુજરાતી કાવ્યમાં બાલાવબોધ કર્યો છે તેની બે પ્રતિ પાલીતાણામાં આણંદજી Page #215 -------------------------------------------------------------------------- ________________ યશેવિજય-જયવિજય [૨૨] જૈન ગૂજર કવિઓ : ૪ કલ્યાણજી પેઢીમાંના ભંડારમાં ૫.સ.૮૯-૧૩ અને પ.સં.૬૬-૧૫ છે. (જુએ જ્ઞાનવિમલ.) છેલ્લી પ્રશસ્તિ પર આ પ્રમાણે તે ટખામાં જણાવ્યું છે કેઃ વડતપાગચ્છરૂપ નંદનવનને વિષઈ સુરતરૂ સરિખા કલ્પવૃક્ષ સમાન શ્રી હીરવિજયસૂરિ જયવંતા પ્રવર્તો. આચા માંઈં રાજા સમાન ઈ. તાસ પાટઈં વિજયસેનસૂરી આચાર્ય થયા. જેડુના ચરકમલ નર· પતિ ઠાકુર પ્રણમ છઇં, જિહાંગીર પાતિસાહે સવાઇ જગદગુરૂ પ્રતિ બિરૂદ દીધઉ. ૩૪૯. તસ પટ્ટ પ્રભાવક શ્રી જયદેવસૂરિ થયા. તેહનŪ પાઈ શ્રી વિજયસિંહસૂરિગ૰ભારધુરિધર વાઘેારી વૃષભ સમાન થયા જેહની હિતશિષ્યા થકી આજ્ઞા પામીન એ સવેગમાં શુદ્ધ કથન યથા સમયઈં શક્તિનઈં અનુસારઈ સયમમાગ પાલવાના ખપ તે સંવેગમા આદ ઉ, જેહ સવેગમાગ અંગીકરણથી કુમત·કુગુરૂ-કથન-શ્રવણુરૂપ ચારી તીર્થંકર અદત્તાદિકની ટલી મીટી ગઈ ૩૫૦. તે શ્રી હીરવિજયસૂરિ તેહના શિષ્ય માંહિ અવત ́સ શિશમણિ સમાન મોટા પ્રધાન થયા, વાચક ઉપાધ્યાયન વિષઈ રાજા સમાન કલ્યાણુવિજય નામા હેમાચાય સરિખ શબ્દાનુશાસન હૈમ વ્યાકરણાદિકઈં કરી થયા, તેહના શિષ્ય પંડિત પ્રધાન લાભવિજય વ્યાકરણી થયા. તેહના શિષ્ય છત મર્યાદા જાણુ જીતવિજયનામા પડિંત પ્રધાન થયા. તેહના ગુરૂભાઈ એક ગુરૂના શિષ્ય નવિજય પંડિત થયા કાસી માંહિ મઠનઈં વિષષ્ઠ વિદ્યાના આશ્રમ જેડથી ભલા મનેહર ન્યાયદર્શન નૈયાયિક દર્શીન નામ મહા મેાટા ભાવ પામ્યા, પર સમય શાસ્ત્રના જાણુ થયા. વલી જે ગુરૂના પ્રતાપ થકી પામ્યા સકલનનિપુણ સ` શાસ્ત્રના ડાહાપણના ભંડારરૂપ એહવા જે સિદ્ધિ સેનાકૃિત નિષ્પાદિત જે ગ્રંથ સ ંમત્યાદિક તેહના ભાવ જાણીÛ તેહવા જે સુગુરૂની કૃપા તે કેહવી ઇં હે પ્રભુ। તુમ્હારા સુગુણ જે વચનરૂપ રત્નાકર સમુદ્ર તેહ પાર પામવાન” તે ગુરૂની કૃપા માહરઇ નાવા ખેડી સમાન ઈં. ૩૫૩ ઢાલ સાતમા પૂરા થયા ૧૭. હવે સ્તવરૂપ પ્રસાદને વિષે કલશરૂપ છંદ કહે છઇ. ઇગુઇ પ્રકારે સકલ સુખને કારક દુતિ કુમતને જે ભયને હરણુહાર એડવા નાયક શ્રી સીમ`ધરસ્વામિ સાહિબની એ વીનતીનાં વચન ભાવ આણી જે સાંભલઇ તથા મન માંહિ અનુભવ આણી ભણુઈ તે ઘણી લીલાલક્ષમી માનપૂજાર્દિકની પામ” શાભાઈઁ. સહિત એહવા જે શ્રી નવિજય પંડિત તેડુના જે ચરણકમલ તેહને સેવક Page #216 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૦૩] ચોવિજય-જવિજય. શ્રી જસવિજય નામા પંડિત તે† પોતાની રૂચિ આત્માના ભાવ વિજ્ઞ-માના અનુભવ પ્રફ્રંટ કીધા, પરના ઉપગારને કાઈં એ સ્તવન સાંભલે તહનઈં કુમતિ પરાભવ ન થાઈ પોતાની મતિ સારૂ શાસ્ત્રમર્યાદાની રીતિ સાંભલી ધણા લેક લેાકસંજ્ઞાના ગહિલા છે તે ડાહા થાઈં. ૩૫૪” (પછી માટે જુએ જ્ઞાનવિમલસૂરિના આ પરના ટબા સંબંધમાં.) આદિ – ઢાલ પહેલી. એ છ ડિ કિહાં રાખી – એ દેશી. શ્રી સીમધર સાહિબ આગે, વિતતડી એક કીજે, મારગ શુદ્ધ મયા કરી મુઝને, મેાહન મૂતિ દીજે રે, જિનજી, વિનતડી અવધારા. ૧ ચાલે સૂત્ર વિરૂદ્ધા ચારે', ભાષે સૂત્ર વિરૂદ્ધ, એક કહે... અમે મારગ રાખું, તે કેમ માનૂ' શુદ્ધ રે, જિનજી, ર ઢાલ ૧૭ કડખાની દેશી. આજ જિનરાજ મુજ કાજ સિદ્ધાં સવે, વીનતી માહરી ચિત્ત ધારી, અત – * વડતપાગચ્છનંદન વને સુરતરૂ, હીરવિજયા જયા સૂરિરાયા, તાસ પાટે વિજયસેન સૂરીસર, નિત નમે નરપતિ જાસ પાયા. આજ. ૯ (૩૪૯) તાસ પાટે વિજયદેવ સૂરીસરૂં, પાટતસ ગુરૂ વિજયસિંહ ધારી, જાસ હિતશીખથી મા એ અનુસર્યાં, જેહથી સવિ ટલી કુમતિચારી, આજ. ૧૭ (૩૫૦) હીર ગુરૂ સીસ અવત’સ માટા હુઆ, વાચકાંરાજ કયાણુવિજયા, હેમગુરૂ સમવડે શબ્દ અનુશાસને, સીસ તસ વિબુધવર લાલવિજયા, આજ. ૧૧ શીસ તસ જીતવિજયા જયા વિષ્ણુધવર, નવિજય વિષ્ણુધ તસ સુગુરૂ ભાયા, રહિઅ કાશીમઠે' જેતુથી મે' ભલે, ન્યાયદર્શીન વિપુલ ભાવ પાયા. આજ. ૧૨ જેહથી શુદ્ધ લહિયે... સકલ નય નિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્રભાવા, તેહ એ સુગુરૂ કરૂણાપ્રભા તુઝે સુગુણ, વણુ રયણાયરી મુઝે નાવા. આજ. ૧૩ કલસ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ચશે વિજય-જશવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓઃ ૪ ઈમ સકલસુખકર દુરિતભયહર સ્વામી શ્રીમંધર તણી, એ વનતિ જે સુણે ભાવે તે લહે લીલા ધણી, શ્રી નયવિજય બુધ ચરણસેવક જશવિજય બુધ આપણું, રૂચિ શક્તિ સારૂં પ્રગટ કીધી શાસ્ત્ર મર્યાદા ભણી. (૧) સં.૧૮૧૪ મહા વ.૫ મંગલવારે લ. ઠાકોર ઉમેદરામ બેલજી પઠનાર્થ પ્રા. રાજુભાઈ ભાગ્યનગર મળે. ૫.ક્ર.૩થી ૮, ગુટક, અભય. નં.૭૩૭. (૨) ગ્રં.૪૭૫, સં.૧૭૫૪ આ.વ.૫ શુકે અયાચંદ શિ. સુગાલચંદ લિ. પ.સં.૧૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૬૫, (૩) પ.સં.૫, મહિમા. પિ.૬૩. (૪) ગ્રં૪૭૫ સાગરગચ્છાધિરાજ પુણ્યસાગરસૂરિ શિ. પં. મુક્તિસૌભાગ્યગણિમિણ લિ. ભાઈચંદ કાનજીકર્યા પ્રતિ શ્રીમયે સુબાશ્રી માધવરાય રાયે બેરસિદ્ધાખ્ય નગરે સં.૧૮૨૯ શ્રા.શુ.૧૪ બુધે શ્યામલ પાર્શ્વપ્રસાદાત. પ.સં.૧૫-૧૪, સીમંધર. દા.૨૦ .૫૭. (૫) સં. ૧૭૮૫ પે.વ.૬ રવિ શ્રી સુરતપુર મથે. ૫.સં.૨૮-૯, સીમંધર. દા.૨૦ .૫૯. (૬) સં.૧૮૦૫ શાકે ૧૮૭૦ અષાઢ વદ ૩ શુકે લ. રાજનગરે. પ.સં.૨૪–૯, સીમંધર. દા.૨૦ .૮૨. (૭) ૫.સં.૧૬-૧૬, જૈના નંદ. નં.૩૩૮૪. (૮) પ.સં.૧૮-૧૩, તા.ભં. દા.૬૩ નં.૧૮૦. (૯) પ.સં. ૩૧-૯, હા.ભં. દા.૮૩ નં.૧૮૬. (૧૦) સં.૧૭૭૨ કાવ.ગુરૂ ઉદયપુર પં. રૂપસાગારેણ લિ. શ્રાવિકા શ્રી સાઈમતીજી પઠનાર્થ”. ૫.સં.૩૧-૮, હા.ભં. દા.૮૨ નં.૨૧૫. (૧૧) સં.૧૭૧૨ વર્ષે ચૈત્ર શુદિ ૧૧ વાર બુધે લષિત ગાંધી મનજી લષાવિત. અં.૪૨૨. વી.ઉ.ભં. દા.૧૭ પિ.૩. (૧૨) જ્ઞાનવિમલસૂરિકૃત ટબાસહિતઃ સં.૧૮૨૭ ફા.શુ. ચંદ્રવારે લિ. પાશ્વપ્રસાદાત. ૫.સં.૪૭, સુંદર પ્રવ, વિરમગામ સંધ ભં. (૧૩) સં.૧૭૭૦ સિત ૭ સોમ લિ. પં. વૃદ્ધિવિજયેન ઘનીધ બંદિરે. આ.કા.ભં. અમ. મ્િપુગૃહસૂચી, હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૨૪૭, ૨૪૮, ૨૬૧, ૨૮૦, ૨૮૧, ૪૯૫, ૫૫૨, ૫૭૬, ૫૭૭).]. પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧ (ટાબાસહિત). ૨. સજજન સન્મિત્ર પૂ.૨૫૯-૮૮. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૪૮) + સમુદ્રવહાણુ સંવાદ ૨૮૬ કડી ૨.સં.૧૭૧૭ આદિ- શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન; કરશું કૌતુક કારણે, વાહણ સમુદ્ર વૃત્તાન્ત. એહમાં વાહણ સમુદ્રનાં, વાદવચનવિસ્તાર; Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪ અઢારમી સદી [૨૦૫] યવિજય-જશવિજય. સાંભળતાં મન ઉલ્લસ, જિમ વસંત સહકાર. મોટાં નાનાં સાંભલે, મત કરે ગુમાન; ગર્વ કર્યો ૩ણાયરે, ટાળે વાહણે નિદાન. વાદ હુએ કિમ એહને, માંહે માંહે અપાર; સાવધાન થઈ સાંભલે, તે સવિ કહું વિચાર. અંત – એ ઉપદેશ એ ભલે હે, ગર્વ ત્યાગ હિત કાજ; તપગચ્છભૂષણ સોભતા, શ્રી વિજયપ્રભ સૂરિરાજ, હ. ૧૭ શ્રી નયવિજય વિબુધ તણે હે, સીસ ભણે ઉલાસ; એ ઉપદેસે જે રહે, તે પામે સુજસવિલાસ. હ. ૧૮ મુનિ વિધુ સંવત જાણી છે તે જ વર્ષ પ્રમાણ; કવિ જસવિજયજી એ ર, ઘોઘા બંદરઈ એ ર, ઉપદે ચહ્યો સુપ્રમાણ. . ૧૯ (૨૮૬) –ઇતિ યાનપત્રયાદાસ્પઃ પરસ્પરં પ્રશસ્ય સંવાદાલાપઃ સમાપ્ત (૧) શાહ શ્રી વેલજી સમકરણ પઠનાથ સં.૧૭૫૮ ક.વ.૯ તપાગણે શ્રી વિજયદેવસૂરિ સમવાયે વૃદ્ધજ્ઞાતીય શાહ વેલજી સમકરણને પડે. ૫.સં. ૧, ગુ. (૨) શ્રી ઘોઘા બંદરે. પ.સં.૧૦-૧૫, પાદરા.ભં. નં.૧૩. (૩) સંવત ૧૭૬૧ પસં.૮-૧૫, હા.ભં. દા.૮૨ નં.૬, [જેહાપ્રોસ્ટા, મુપુગેહસૂચી.]. પ્રકાશિતઃ ૧. બુદ્ધિસાગરજીકૃત ભજન પદસંગ્રહ ભા.૪ પૂ.ર૦૧-૩૨. [૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૧૪૯) [+] સાધુવંદણ ૮ ઢાળ ૧૦૧ કડી .સં.૧૭૨૧ વિજયાદશમી ખંભાતમાં આદિ– પ્રણમું શ્રી કષભાદિ જિણેસર સુવણ દિણેસર દેવ, સુરવર કિન્નર વિદ્યાધર જેહની સારઈ સેવ; પુંડરીક પમુડાવલ વંદુ ગણધર મહિમા ગેહ, જેનું નામ ગોત્ર પણિ સુણતાં લહિઈ સુખ અછે. અંત - ખભનયરમાં રહિય ચોમાસું, સાધુ તણા ગુણ ગાયા રે, સંવત સતર ઇકવીસ વરસે, વિજયાદશમી સુખ પાયા રે. શ્રી વિજયપ્રભસૂરિ વિરાજઈ, તપાગચ્છ કેરા રાયા રે; તસ રાજે ભવિજન હિત કાજઈ, કીધે એહ સઝાય રૂ. ૯૮ શ્રી કલ્યાણવિજયવર વાચક, તપગચ્છ-ગણદિણુંદા રે; Page #219 -------------------------------------------------------------------------- ________________ ચવિજયજશવિજય [] જૈન ગૂર્જર કવિઓ: ૪ તાસ સીસ થી લાભવિજય બુધ, આગળ કૈરવ ચંદા રે. તાસ સીસ શ્રી જીતવિજ્ય બુધ, શ્રી નયવિજય મુર્ણિદા રે; વાચક જ સવિજયઈ તસ સીસઈ, ગણ્યા સાધુ ગુણવંદા રે. ૯૯ જે ભાવે એ ભણુઢ્ય ગુણસ્થઈ, તસ ઘર મંગલમાલા રે; સુકુમાલા બાલા ગુણવિશાલા મોટા મણિમય થાલા રે. બેટા બેટી બંધુર સિંધુર ધણ કણ કંચણ કોડિ રે; અનુક્રમે શિવલછી તે લહિસ્ય સુકૃત સંપદા જેડી રે. ૧૦૦ કલશ. ઈમ આઠ ઢાલ રસાલ મંગલ હુંઆ આઠ સુહામણા, વરનાણ દંસણ ચરણ શુચિ ગુણ કિયાં મુનિગુણ ભામણાં; જે એહ ભણસ્થઈ તાસ ફલસ્વઈ, ત્રિદશતરૂ ઘર આંગણે, શ્રી નયવિજય બુધ ચરણસેવક, જસવિજય વાચક ભણે. ૧૦૧ (૧) સં.૧૯૨૩ અસાડ સુ.૪ શુક્ર, લિ. યાસ કામેશ્વર શીવલાલ સ્થભનપુર મળે. પ.સં.૫-૧૪, આ.ક.મં. (૨) સં.૧૭૬૬ ભા.વ.૭ બુધે. પ.સં.૮-૯, હા.ભં. દા.૮૨ નં.૧૭૬. [મુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૯૨).] [પ્રકાશિતઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૫૦) [+] પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય ૧૯ ઢાલ વ.સં. ૧૭૨૨ ચોમાસું સુરતમાં આદિ દેહા. શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરૂ પસાય; હેતુગર્ભ પડિક્રમણને, કરશું સરસ સજઝાય. સહજ સિદ્ધ જિનવચન છે, હેતુરૂચિને હેતુ; દેખાડે મન રીજવા, જે છે પ્રવચનદેતુ. જસ ગોઠે હિત ઉલસે, તિહાં કહી જે હેતુ રીઝે નહી બૂઝે નહી, તિહાં હુઈ હેતુ અહg. હેતુયુક્તિ સમજાવીયે, જે છેડી સવિ ધંધ, તેહિ જ હિત તુમે જાણજે, આ અપવર્ગ-સંબંધ. અંત – ઢાલ ૧૯. ટોડરમલ જીત્યો રે– એ દેશી. હેતુગર્ભ પૂરો હુઓ રે, પહેલા મનના કેડ, વૈરાગ બિલ જીતીયું રે; Page #220 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૦૭] દલિય ને દુલ્હન દેખતાં રે, વિઘ્નની કાડાકાંડ. ગઇ આપદાસંપદા રે, આવી હૈાડાહેાડી; સજ્જન માંહે મલપતા રે, ચાલે મેડામેાડી. જિજિમ વરસીદાનમાં હૈ, તર કરે ઊડાઊડી; તિમ સદગુરૂઉપદેશમાં રે, વચન વિચારશુ ઢાડી, લીયા લિયેા ઘેરમાં મેહરાય રે, હરખ્યા મુછ મરેાડી; અશુભ પ્રકૃતિ સેના દ્દલી રે, શુભની તેા નહિં એડી. કમ વિવર વર પેાલીયેા હૈ, પેાલી દીયે છેડી; તખત વખત હવે પામશું રે, હુઇ રહી દાંડાદેડી સૂરત ચે।માસુ` રહી રે, વાચક જસ કરી જોડી; યુગ યુગ મુનિ વિધુ વસરે રે (૧૭૨), દેએ મંગલ કેાડી. વૈ. ૬ (૧) સકલ સિરાણિ શ્રી જસવિજયજી ગુરૂભ્યો નમઃ સ. ૧૭૪૩ ચૈ.વ.૨ રિવ લ. સુશ્રાવક શાહા કમલસી લખાવિત રાજનગર મધ્યે ગ્રં.૩૪૦. પુ.સં. ૧૪-૧૨, સીમંધર, દા.૨૪. [ડેજનાસૂચિ, ભા.૧ પૃ.૨૮).] . ૧ વૈ. ચોવિજય-જશવિજય વે. ૧ વૈ. ગઇ આપદાસંપદા મિલી એ, આવી હૈડા હેડ, દલિયે' તે દુજ ન દેખતાં ૐ, વિધનની કાડાàડ, સજ્જન માંહિ મલપત રે, ચાલે મેડામાડ, જિજિમ વરસીદાનમાં રે, નર કરે ઉડાઉડ, તિમ સદગુરૂઉપદેશમાં રે, વયન વિચારશું ઠંડ વે. ૨ વૈ. વૈ. ૩ [પ્રકાશિત ઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, ૨. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૩૧૫૧) [+] ૧૧ અંગની સજ્ઝાય [અથવા ભાસ] ૨.સ.૧૭૨૨ ચામાસુ` સુરતમાં છે. આદિ દરેક અગ પર સઝાય છે. પછી કલશ છે. કાલા પરવત ધૂંધલે રે લેા. એ દેશી. આચારાંગ પહેલું કહ્યું રે લેા, અંગ ઇગ્યાર મઝાર રે, ચતુરનર; અઢાર હજાર પદે જિહાં રે લે!, દાખ્યા મુનિ આયાર રે, ચ૧ કલશ, ટેડરમલ જીત્યા હૈ – એ દેશી. અગ અગીયાર સાંભલ્યાં રે, પુહતા મનના ક્રાંડ, અંત - વૈ. જ વૈ. ટોડરમલ જીત્યા રે. ટા. ૧ 21. ટા. ૨ ટૉ. 21. 3 Page #221 -------------------------------------------------------------------------- ________________ ચશે વિજય-વિજય [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ કર્મ વિવર વર પિલી રે, પિલે દીયે છે છોડ, ટે. તખત વખત બલ પામશું રે, હુઈ રહ્યા દેહાદેડ. ટે. ૪ માત બાઈ મગલ પિતા રે, રૂપચંદભાઈ ઉદાર, ટે. માણેકશાયે કાંઈ સાંભલ્યાં રે, વિધિ શું અંગ અગ્યાર. ટે. ૫ યુગ યુગ મુનિ વિધુ સંવરછરે રે, શ્રી જસવિજય ઉવઝાય, ટે. સુરત ચોમાસું રહી રે, કીધો એ સુપસાય. ટો. ૬ (1) કવિના શિષ્ય લિ. ૫.સં.૬, ૫.૪૩થી ૫, જશ.સં. (૨) સં.૧૭૮૨ માધ વ.૧૧ મે. પ.સં.૬-૧૨, હા.ભં. દા.૮૨ નં.૧૧૩. [મુપુન્હસૂચી, હે જીજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૮૨, ૪૧૪, ૫૪૨).] પ્રિકાશિતઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧. ૨. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૩૧૫૨) + નિશ્ચય વ્યવહાર વિવાદ શ્રી શાંતિ જિન સ્ત, ૬ ઢાલ ૨.સં.૧૭૩૨ આદિ-નદિ યમુનાકે તીર ઉડે દેય પંખીયા રે–એ દેશી. શાંતિ જિનેસર કેસર, અરચિત જગધણું રે કે અ. સેવા કીજે સાહિબ, નિતનિત તુમ તણું રે કે નિ. અંત – કલશ. ઈમ સકલસુખકર દુરિતભયહર શાંતિ જિનવર મેં , યુગ ભવન સંયમ માન વષે ચિત્ત હષે વીનવે, વિજયપ્રભસૂરિરાજ રાજે સુકૃત કાજે નય કહી, શ્રી નયવિજય બુધ શિષ્ય વાચક યશવિજય જયસિરી લહી. (૧) ૫.સં.૪-૧૩, જૈએ.ઈ.ભં. નં.૧૨૮૭. (૨) પ.સં.૪–૧૨, આ.કા.ભં. (૩) પ.સં.૪–૧૩, સીમંધર. દા.૨૦ .૮૩. () ૫.સં૫૧૨, જશ.સં. નં.૬૮. [જહાપેસ્ટ, મુગૃહસૂચી, લી હસચી, હજૈશાસૂચિ ભા.૧ (પૃ.૨૪૭, ૨૭૩, ૪ર૧, પર૦).] પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૪૪૫થી ૪૪૯. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૫૩) [+] કુમતિખંડન ૧૦ મત સ્તવન [અથવા વીર સ્તવન ૨.સં.૧૭૩૨ પિોષ સુદ ૭ આ સ્તવન પ્રસિદ્ધ યશોવિજયજીને નામે કેઈએ ચડાવ્યું લાગે છે અને તેનું અંતરંગ પ્રમાણુ એ છે કે (૧) આ સ્તવનમાં “પુન્યવિદ્દણ Page #222 -------------------------------------------------------------------------- ________________ આદિ و م ع અઢારમી સદી [૨૦] યવિજય-જશવિજય પુનમ', “ખર સરીખા ખરતર' વગેરે શબ્દો તેઓશ્રી ન કાઢે, (૨) જ્ઞાનવિમલસૂરિ ધયું રે અવિનીત એ નામ' એમ આ સં.૧૭૩૨માં રચેલા ગણાતા સ્તવનમાં જણાવ્યું છે પણ તે સમયવિરોધવાળું કથન છે. જ્ઞાનવિમલસૂરિ એ નામ સં.૧૭૪૮માં એટલે યશોવિજયજીના સ્વર્ગગમન (સં.૧૭૪૩) પછી પાંચ વર્ષે નવિમલજીએ ધાયું હતું. છતાં પણ તેમના નામ પર ચડેલું માટે તેમના નામ નીચે અત્ર મૂકયું છે. દુહા. સુખદાયક ચોવીશમે, પ્રણમી તેહના પાય; ગુરૂપદપંકજ ચિત્ત ધરી, શ્રુતદેવી શારદમાય. ત્રણ તત્ત્વ સ્વરૂપ છે, આત્મતત્વ ધરેય; દેવતત્વ ગુરૂતર રે, ધર્મતત્ત્વ જ્યાં લેય. તસ પરીક્ષા કારણે, શુદ્ધાશુદ્ધ સરૂપ; કહીશું તે ભવી સાંભળે, ભાખ્યા ત્રિભુવન ભૂપ. આ પછી (૧) વીરાત ૯૦૯માં દિગંબરમત, (૨) વિ.સં.૧૧૬૯માં પૂનમિયા, (૩) સં.૧૨૧૨માં ખરતર, (૪) (સં.૧૫૦૮) લોંકામત, (૫) સં.૧૫૬૪ કડવાને મત, (૬) સં.૧૫૭૦માં વીજામત, (૭) (સં.૧૫૭૨) પાસચંદ-મત, (૮) પછી શાંતિદાસથી સાગરગછ પછી (૯) નયવિમલા (જ્ઞાનવિમલસૂરિ), (૧૦) ભાણચંદ જેવા આમ દશ મત પ્રત્યે વિરોધ બતાવી સુત્ર પ્રમાણે સામાચારી કરવા ને તપગચછની સામાચારી સુંદર ગણવા કહે છે. અત – કલશ. ત્રિશલા તે નંદન ત્રિજગવંદન વધમાન જિનેશ્વર, મેં શુદ્ધ પામી અંતરજામી વીન અલવેસરે. સકલસુખ-કરતા દુકૃતહરતા જગતતારણ જગગુરૂ, યુગ ભવન સંયમ પિસ માસે શુકલ સપ્તમી સુખકરૂ. તપગચ્છરાજા સુજસ તાજા શ્રી વિજયપ્રભ દિનકર સમ, નયવિજય સુપરસાય વાચક જસવિજય જયશિરિ નમો. —દશમતાધિકારે વર્ધમાન સ્તવન સમાપ્ત. (૧) લ. બારોટ તારાચંદ કેવલ. પ.સં.૭–૧૦, વિરમ. સંધ ભં. (૨) નકલ મારી પાસે. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯).] ૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ચશેાવિજય-જશવિજય [૨૧૦] જૈન ગૂર્જર કવિઓ : ૪ [પ્રકાશિત ઃ ૧. ગુજરૃર સાહિત્ય સૌંગ્રહ ભા.૧. ૨. જૈન પૂર્વીયા† રચિત સ્તવન સંગ્રહ.] (૩૧૫૪) [+] મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન [અથવા ગળણું] ૧૨ ઢાળ રસ,૧૭૩૨(૬) દિવાળી ચામાસું ખંભાતમાં આદિ- ઢાલ ૧. છઠી ભાવના મન ધરા – એ દેસી. ર પ્રમુ* જિત મહરસી, સમરૂં સરસતિ ઉલ્લુસી, ધસમસી, મુજ મતિ જિનગુણુ ગાયવા એ. હરિ પૂછે જિન ઉપર્દિશી, પરવ તે મૌન એકાદશી; મન વિસ, અહિનિસ તે વિલાકને એ. ઢાલ ૧૨. * શ્રી વિજયપ્રભ સુરીસ્વર રાજે, દિનદિન અધિક જગીસજી, ખ'ભનચર રહી ચેમાસા, સંવત સત્તર ખ(છ)ત્રીસે જી, દોઢસા કલ્યાણકનું ગુણુ, ઇમ મેં પૂરણુ કીધું છે. દુઃખચુરણુ દીવાલી દિવસે, મનવંછિત ફલ લીધું જી. શ્રી કલ્યાણવિજય વર વાચક, વાદીમતંગ જ સિંહેાજી; તાસ શિષ્ય શ્રી લાલવિજય ઝુધ, પંડિત માંહિ લિહેજી. તાસ શિષ્ય શ્રી જિતવિજય ક્ષુધ, શ્રી નવિજય સેાભાગીજી; વાયક જવિજયે” તસ શિષ્યે, થુણીઆ જિન વડભાગીછ. ૪ એ ગણણા જે કઠે કરશે તે શિવરમણિ વરશેજી, તરસે ભવ હરસે વિ પાતિક નિજ આતમ ઉધરશેજી. બાર ઢાલ જે નિત સમરસે ઉચિત કાજ આચરશેજી; સુકૃત મહેાદય સુજસ મહેાય, લીલા તે આદર શેજી. કલશ. અંત એ બાર ઢાલ રસાલ ખારહું ભાવના તરૂમ'જરી, વર ખાર અંગ વિવેક પલ્લવ બાર વ્રત સેાભાકરી, ઈમ બાર તપ વિધ સાર સાધન, ધ્યાન જિનગુણુ અનુસરી, શ્રી નવિજય બુધ ચરણુસેવક, જસવિનય જયશ્રી વરી. (૧) સં.૧૮૮૭ કા.વ.૭ શુક્ર પાટણ નગરે. ચોપડા, જશુ,સ. (૨) પ.સ’.૪-૧૬, જશ.સ. (૩) અમદાવાદ લ. બારોટ તલારામ Û"મરસધજી. ૫.સ.૬-૧૨, વિરમ. સંધ ભ`. [મુપુગૃહસૂચી, લી હસૂચી, હેઐના 3 Page #224 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] યશેાવિજય-જશવિજય સૂચિ ભા.૧ (પૃ.૧૫૭, ૧૭૫, ૨૬૦, ૨૭૩, ૨૭૬, ૨૮૦, ૪૧૭, ૪૭૩, ૫૦૨).] પ્રકાશિત : : ૧. સઝાય ૫૬ સ્તવન સૌંગ્રહ. ૨. સજ્જન સન્મિત્ર પૃ.૨૪૦થી ૨૪૫. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ અને અન્યત્ર.] (૩૧૫૫) + સમકિતના ષસ્થાન સ્વરૂપની ચાપાઈ અથ (ટા) સહિત ૨.સ.૧૭૩૩ ચેામાસુ ઈંદલપુરમાં આફ્રિ – ઈંદ્રશ્રેણિનતં તત્વા વીર તત્ત્વા દેશિનમ્, સમ્યક્ત્વસ્થાનષ*સ્ય, ભાષય ટિપ્સતે મયા. વીતરાગ પ્રણમી કરી, સમરી સરસતિ માત, કહિશુ` ભવિહિત કારણે, સમકિતના અવદાત. દર્શીન મેહવિનાશથી, જે નિરમલ ગુણુઠાણુ, તે સમકત તસ જાણિયે, સંક્ષેપે ષટ ઠાણુ, અંત – જિનશાસન રત્નાકરમાંથી, લઘુકપર્દિકા માનેજી, ઉરિ* એહ ભાવ યથારથ, આપ સતિ અનુમાનેજી, પણ એહને ચિંતામણિ સરિખા, રતન ન આવે તેાલે જી, શ્રી નવિજય વિષુધ પયસેવક, વાચક જસ ઈમ ખેાલેજી, —ઇતિશ્રી સમ્યકત્વ ચતુષ્પદી સમાપ્તા. લેકગિરાસમર્થિત નય પ્રસ્થાન ષસ્થાનક વ્યાખ્યા સધમુદે યશોવિજય શ્રી વાયકાનાં કૃતિઃ, અર્થ – (જિનશાસન કે.) પ્રકરજી પરિસમાસે એટલે જિનશાસનરૂપ રત્નાકર તે માંહેથી એ ષટસ્થાનક ભાવ ઉદ્દરિઉં, એ ઉદ્દાર ગ્રંથ યથાર્થ છે. જિનશાસન રત્નાકરને લેખે એ ગ્રંથ લઘુકપકિા માન છે, અને રત્નાકર તા અનેક રસ્તે... ભર્યાં છે. એ ઉપમા ગવ પરિહારને અર્થે કરી છે. પણ શુભ ભાવ એવા વિચારિયે` તા ચિંતામણી સરખા રત્ન પણ એને તાલે નાવે. ગ્રંથકર્તા ગુરૂ નામાંક્તિ ચશ એવું પોતાનું નામ કહે છે, એટલે શ્રી નયવિજય વિષ્ણુધના પદને સેવક વાચક શ્રી શેાવિજય ઉપાધ્યાય અણુિ પરે ખાલે છે. ૧૨૪. ૧ ૨ ઇતિશ્રી સમ્યક્ત્વ ચોપઈ સમાપ્તા. શ્રી ૨ાજનગર એટલે અહમદાવાદ નગરને વિષે તિહા પ્રસિદ્ધ જે હૅમશ્રેષ્ઠિરુત શ્રી તારાચંદ નામના તેની પ્રાથના થકી લેાકભાષાયે કરી નયપ્રસ્થાન એટલે નયમા તેણે કરી ષટ્રસ્થાનકની વ્યાખ્યા શ્રી સંધને હર્ષાંતે કાજે શ્રી ચોવિજયજીની કૃતિ જાણવી. 3 Page #225 -------------------------------------------------------------------------- ________________ ચશે વિજ્ય-જશવિજય [૨૧૨] જન ગૂર્જર કવિએ જ (એક પ્રતમાં નીચે પ્રમાણેને બ્લેક કર્તાને છે ) શ્રેયો રાજવિરાજિ રાજનગર પ્રખ્યાત હેમાંગભૂ, તારાચંદ કૃતાર્થના પરિહંત વ્યાસંગરંગપૃશ, એષા લેકગિરાસમર્થિત નયપ્રસ્થાનષસ્થાનક વ્યાખ્યા સંધમુદેવ યશવિજય શ્રી વાયકાનાં કૃતિ. ૧૨૫ (૧) ટબ વગરની પ્રત : લ.૧૯૨૫, ૫.સં.૯-૧૨, આ.ક.મં. (૨) બાવાળી પ્રતઃ ગ્રંથાગ્રંથ સૂત્ર ટીકા મિલિને ૧૦૦૦ લેક છે. પ.સં. ૨૮-૧૩, આ.ક.મં. (૩) સં.૧૮૮૨ વષે વૈશાખ વદિ ૭ ગુરૌ લિખિતા શ્રી શિવપુરી મથે. પ.સં.૧૬, પ્ર.કા.ભં. નં.૯૭૮. પ્રકાશિત : ૧. જૈન કથા રત્ન કોશ ભા.૫ પૃ.૨૮૨થી ૩૧૯. [૨. પ્રકરણ રત્નાકર ભા.૧, ૩, ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.]. (૩૧૫૬) + (ટૂંકમતખંડન) [અથવા પ્રતિમા સ્થાનવિચારગર્ભિત મહાવીર હૂંડી સ્ત, ૧૫૦ ગાથા ૨.સં.૧૭૩૩ વિજયાદશમી ઈંદલપુરમાં આદિ – પ્રણમી શ્રી ગુરૂને પયપંકજ થયુસ્ડ વિર જિર્ણોદ, ઠવણ નિખેપ પ્રમાણુ પંચાંગી, પરખી લહું આણંદ રે. - જિનજી તુજ આણ શિર વહીઈ. અતિ – વર્તમાન સાસનને સ્વામી ચામકર સમ દહેજ, વીર જિણેસર મેં ઈમ ગુણઓ, મન ધરિ ધર્મ સનેહેછે, એહ તવન જે ભણુ ગુણયે, તસ ઘરિ મંગલમાલા, સમકિત-ભાણુ હુયૅ ઘટ તેહને, પરગટ ઝાકઝમાલાજી. અરથ એહના છે અતિસૂકમ તે ધારે ગુરૂ પાસે, ગુરૂસેવા કરતાં લહઈ, અનુભવ નિત અભ્યાસજી, જે બદ્રશ્રુત ગુરૂ ગીતારથ આગમના અનુસારજી, તેહને પૂછી સંસય ટાલે, એ હિસીખ છે સારી છે. ઈદલપુરમાં રહિય માસું, ધરમધ્યાન સુખ પાયાજી, સંવત સત્તરે તેત્રીસ વરë, વિજયાદસમી મન ભાયાજી, શ્રી વિજયપ્રભસૂરી સવાયા, વિજયરના યુવરાયાજી, તસ રાજે ભવિજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયાછે. ૩ શ્રી કલ્યાણુવિજય વર વાચક તપગચ્છ-ગણ-દીણુંદાજી, કલશ, Page #226 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧૩] શેવિજય-જશવિજય ૫ તાસ સીસ શ્રી લાભવિજય બુધ ભવિજન-કૈરવ-ચંદાજી, તાસ સીસ શ્રી જીતવિજય સુધ શ્રી નવિજય મુણુંદાજી, વાંચક જવિજય તસ સીસે, થુણિયા વીર છણુ દાજી. દેસી મૂલા સુત સુવિવેકી, દાસી મેઘા હેતેજી, એહ તવન મે કીધું સુંદર, શ્રુત અક્ષર સકેતજી, એ જિનગુણુ સુરતરૂને પરિમલ, અનુભવતા તે લહેસ્પેજી, ભમર પરે જે અરથી હુઈને, ગુરૂ-આંણા સિર વહેસ્પેજી. (૧) ઇતિ પ્રતિમાદિ સ્થાપના શ્રી વીરજિન સ્તવન' સંપૂણુ, સં. ૧૮૫૫ કા.વ.૪ સેામે બદડા ગ્રામે મુર્તિ ગુલાબચંદજી શિષ્ય મુ. ધર્માં ચંદ્ર શિષ્ય જિષ્ણુય ત્રૈણુ લિ. શ્રી ચંદપ્રભુ પ્રસાદાત્. પ.સ'.૬-૧૬, મ.ઐ.વિ. નં.૬૨૦. (૨) ખાલા, સહિત ઃ ૫. લક્ષ્મીવિજયગણિ લિ. ધમડકા નગરે સં.૧૭૮૧ વૈ.વ.૧૩ ગુરૂ. પ.સં.૧૧, મ.ઐ.વિ. નં.૪૮૮. (૩) ગદ્યમાં સા : સ.૧૭૮૧ જયે.વ.૫, ૫.સ.૨૮, સીમધર. દા.૨૦ નં.૪૧. (૪) સા: પ.સ’.૨૫-૧૧, સીમંધર. દા.૨૦ નં.૮૯. (૫) અ સહ:સ.૧૮૫૧ પો.શુ.૧૩ રિવ સુબઈ ઉત્તમવિજય લ. પ.સ.૨૩, અભયસ'હ. પેા, ૧૭, (૬) સં.૧૮૨૪ ફા.વ.૭ મકસદાખાદે કીત્તિ રત્નશાખા લલિતકીત્તિ –નયચંદ્ર -સત્યસાગર-જયશીલ-ચારિત્રસુંદર લિ. પ.સં.૧૪, જય. નં.૧૦૯૭. (૭) સ.૧૮૭૩ મા.વ.૧૩ મુદ્દે જેસલમેર જ્ઞાનકલશ લિ. પાસ’.૩૪, કૃપા. પેા.૪૭ નં.૮૭૦, (૮) પ.સ`.૭, મહિમા, પે।.૧૩. (૯) ટમા સહુ : સ, ૧૭૭૭ આસે શુ.૧૦ લિ. પાટણ ગ્ર.૭૫૦, ૫.સ.૨૬-૧૨, વડા ચૌટા ઉ. નં.૧૮. (૧૦) ટખા સહઃ ૫.સ.૨૯, માસે..લા. (૧૧) પ.સં.૧૬, ગા.ના. (૧૨) પદ્મવિજયકૃત ટખાસહિત : સં.૧૯૧૨ કા.શુ.૨ રવિ પ.સ.૨૬, વિરમ, સંધ ભં, (૧૩) સ.૧૮૪૯ પદ્મવિજયના ટખાસહિતઃ પં.સ`.૨૦-૧૨, આ.ક.ભ. (૧૪) ટબાસહિત ઃ ૫.સ.૧૧-૧૧, માં.ભ.. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૬, ૨૫૮, ૪૩૨, ૪૩૫, ૪૮૪, ૪૯૧, ૪૯૪, ૫૦૭, ૫૫૪, ૫૫૭, ૫૭૬, ૬૨૬).] : પ્રકાશિત ઃ મૂલ – ૧. ચૈત્ય. આદિ સંગ્રહ ભાગ ૩ પૃ.૩૩૧-૩૪૫. ૨. સજ્જન સન્મિત્ર પૃ.૨૮૮થી ૨૯૯. ટઞા સાથે - ૩. પ્રકરણ રત્નાકર ભાગ ૩. (જેમાં યશોવિજયજીએ કાગળ ખંભાતમાંથી જેસલમેરના શ્રાવક પર લખ્યા હતા તે પશુ આપેલ છે. તેમાં ધ્રુવલીભુક્તિ સબધી તેમજ ખીજી ૧) [૪, ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧.] Page #227 -------------------------------------------------------------------------- ________________ ચશેાવિજય-જશવિજ્ય [૨૧] જૈન ગૂર્જર કવિએ : ૪ (૩૧૫૭) + [જ બુસ્વામી] બ્રહ્મગીતા ૩૦ કડી ૨.સ.૧૭૩૮ ખંભાત આદિ – સમરીય સરસતી વિશ્વમાતા, હેાયે કવિરાજ જસ ધ્યાન ધ્યાતા, કરિયર ગરસભરિ બ્રહ્મગીતા, વરવું જ જીગુણુ જગવદીતા. ૧ અંત – ખ ભ્રનગર થુણ્યા ચિત્ત હરખે, જથ્થુ વસુ ભુવન સુનિ ચ'દ વરખે, શ્રી નવિજય જીધ સુગુરૂ સીસ, કહે અધિક પુરયા મનય જગીસ. ૩૦ (૧) પ.સ.૩-૧૦, જશ.સ. નં.૧૦૧. (૨) સં.૧૭૩૩ ફા.વ.૧૦ શતૌ ભાઇ હીરબાઇ વાચનાથ. ૫.સ.૩–૯, હા.ભં. દા.૮૨ નં.૧૫૮. (રસ્યા સં.૧૭૩૮ અને આ લ.સ.૧૭૩૩ એ ફેર કેમ આવે છે તે પુનઃ પ્રત જોયા પછી નક્કી થાય.) [લી'હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૨૭૪, ૪૯૪).] પ્રકાશિત ઃ ૧. બુદ્ધિસાગરકૃત ભજનપદસ ગ્રહ ભા.૪ પૃ.૨૬૦-૬૫. [ર. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૨૦૫૯) + શ્રીપાલ રાસ ર.સ.૧૭૩૮ રાંદેર [વિનયવિજયે અધૂરી મૂકેલી કૃતિ પૂરી કરી તે. જુએ વિનયવિજય ન..૮૩૭.] (૩૧૫૮) [+] જમ્મૂ રાસ ર.સ.૧૭૩૯ ચામાસુ` ખંભાતમાં આફ્રિ– શારદ સાર ધ્યા કરી આપો વચન સુરંગ, તૂ તૂટી મુઝ ઉપરે જાપ કરત ઉપગંગ તર્ક કાવ્યના તે તદ્દા દીધેા વર અભિરામ, ભાષા પણ કરિ કલ્પતરૂ, શાખા સમ પરિણામ. હે માત! નચાવે કુવિ તુઝ ઉદરભરણને કાજ, " તા સદ્ગુણુ પદિ દ્રવી પૂજું છું મત લાજિ. તંબૂ ધર્મ સુસાથી કંબૂ દક્ષિણાવત્ત, અબૂ ભવ ઉપશમે જ બૂ ચરિત્ત પવૃિત્ત. પવિત્ર કરે જે સાંભળ્યુ... ત્રિભુવન જ ખૂચરિત્ર, આબિલપણિ મુઝે વાણિ તે કરસ્ય રસેં પવિત્ર. અમૃત પારણું કાંનનું વિજનનેં હિત હેત, કરતાં મુઝ માઁગલ હુયા એ ભારતિ સકેત. શ્રી નવિજય વિષુધ તણુક નામ પરમ છે મત, તેહની પણિ સાંનિધિ લહી કીજે એ વૃત્તાંત. ૧ 3 ૪ ૫ ' Page #228 -------------------------------------------------------------------------- ________________ અત - અઢારમી સદી ( [૧૫] યવિજય-જશવિજ્ય હાલ ધન્યાશ્રી વરસ પંચાસે મન ઉલ્લાસે વ્રત લેઈ દુરિત નિવારજી, સ્વામી સુધર્મા પંચમ ગણધર સુખ-જલધર જગ તારેજી, ત્રીસ વરસ કરી વીરની સેવા પછે વીરનિર્વાણુજી, બાર વરસ છદ્મસ્થ જ વિચર્યા આઠ તે કેવલનાંણેજી. ૧ પૂર્ણ શત આયુ પ્રમાણે નાણિ નિજપદ થાપેજી, જબ ગણધર તિહુયણ-સુખકર કરતિ દહ દશ વ્યાપેજી, જિનશાસન હે મન મોહે ભવિપ્રાણિ પડિહેજી, શમરતિ કામગવિ સો દોહે ગુણપદવિ આરહેછે. વીરનિવણથી ચેસઠ વરસે પ્રભવસ્વામિ પટ્ટ સ્થાપેજી, અક્ષયપદ પામ્યા ગુરૂ જ બૂ અષ્ટકરમ-તારૂ કાપિજી, હોઈ સમાધિ ઉપાધિ ન બાધે આધિ વ્યાધિ સવી જઈજી, ગુણ ગાતા એહવા મુનિવરના જ્યોતિ સું તિ મિલાઈજી. ૩ એહવા ગુરૂના ગુણ કિમ વીસરે જે જગમાં છે તાજાજી, ગુરુગુણ ગાતાં સવિ સિદ્ધિ લલિઈ નિતનિત મંગલ દિવાજાજી, જબૂગુણને એ રાસ રસાલે યુગતાયુગતિ ઢાલોજી, જિ ભર્યો તે નિત પાતિક હણહેં લહર્યો મંગલ માલાંછ. ૪ કમલવદન સુખસદન વિચક્ષણ આતમ અરથી પ્રાણિજી, પૂરણ જિનશાસન શ્રદ્ધા ગુણ નિમલ કેમલ વાણિજી, રો રાસ એ ભણ-સુણથી તેહ તણું હિત કાજે, શ્રી વિજયદેવ સૂરીસર પટધર વિજયપ્રભસૂરિ રાજેજી. પ શ્રી કલ્યાણુવિજયવર વાચક સુંદર હીરસીસ સિર હીરાજી, તાસ શિષ્ય શ્રી લાભવિજય બુધ સાયર પરેિ ગંભીરાજી, તાસ શિસ શ્રી જીતવિજય બુધ શ્રી નયવિજય ગુરૂભાયાજી, વાચક જસવિજયે તસ સીસે જબૂએ ગુણ એ ગાયાછે. ૬ નદ તત્વ મુનિ ઉડુપતિ સંખ્યા વરસ તણું એ ધારેજી, ખભનયર માંહિ રહિએ ચોમાસું રાસ રચ્યો છે સારો, ભાવ એહના મન માંહિ આણિ હિત જાણુ ભવિ પ્રાણીજી, નિત્ય અભ્યાસે સુજસ વિલાસે આદર જિનવાણીજી. ૭ (૧) સં.૧૮૫૫ માહ વદ ૧૨ દિનેક વાર. ૫.સં.૪૭-૧૩, લી.ભં. (૨) ઇતિશ્રી જંબુસ્વામી પ્રાકૃત પ્રબંધેન મહેપાધ્યાય શ્રી Page #229 -------------------------------------------------------------------------- ________________ ચશેવિજય-જશવિજય [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ યશવિજયગણિ વિરચિતામાં પંચખંડન રાસ વિરચિતન સમાપ્તાનિ. શ્રીઃ સંવત ૧૮૫૧ વરષે માસોત્તમ માસે જેષ્ટ માસે શુકલપક્ષે શુદિ ૧૦ રવીવાસરે લખીત ઋષ્ય રાધવજી રામચંદજી શ્રી ભાવનગર બંદરે લખે છે. ગ્રંથાગ્રંથ ઢાલ દુહા સર્વે મીલીને સંખ્યા લેક ચૌદસે છે. તથા આંક સંખ્યામેં ૧૪૦૦ છે. ઇતિ અધિકાર સમાપ્તાનિ. શુભ ભવતુ, શ્રી. પ.સં. ૬૪–૧૦, ભાવ.ભં. (૩) કવિની હસ્તલિખિત પ્રતિ પ્ર. કાન્તિવિજયજી પાસે છે. જુઓ તેને ઉલેખ મુનિ કલ્યાણવિજયજીએ અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના રિપેર્ટમાં પ્રકટ થયેલા પિતાના લેખમાં કર્યો છે. (૪) પ.સં.૨૩-૧૯, આ.ક.મં. (૫) પં. લાવણ્યવિજય શિષ્ય પં. એરૂવિજય શિ, પં. વિનીતવિજયેનાલેખિ સ્વવાચનકૃતે. શ્રી માલણગ્રામે. પ.સં.૨૫–૧૭, વિ.ને.ભં. નં.૩૨૦૮. (૬) લ. લાલજી રાજનગર મળે પં. રૂપવિજય શિ. પં. અમિવિજય હસ્તે લખાવ્યો છઈ. ૫.સં.૫૬–૧૨, શા જકાભાઈ ધરમચંદ પતાસા પોળ નવી પળ અમદાવાદ પાસે. [લીંહચી.] પ્રકાશિત ઃ ૧. પ્રકા. જૈન ધર્મ હિતેચ્છુ સભા, ભાવનગર. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૨. ૩. સંપા. રમણલાલ ચી. શાહ.] (૩૧૫૮) + સીમંધર સ્વામી સ્ત.(નયગતિ ) ૧૨૫ ગાથા ૧૧ ઢાલ આદિ- સકલપંડિતશિરોવતંસ મુકુટાયમાન પંડિત શ્રી ૧૯ શ્રી ઉત્તમવિજયગણિ શ્રી પરમગુરવે નમઃ. ઢાલ – એક દિન દાસી દેડતી –એ દેશી. સ્વામી સીમધર વીનતી, સાંભલે માહરી દેવ રે, તાહરી આંણ હું શિર ધરૂં, આદરૂં તાહરી સેવ રે. સ્વા. કુગુરૂની વાસના પાસમાં, હિરણ પરિ જે પડયા લોક રે, તેહને શરણ તુઝ વિણ નહિ, ટલવલે બાપડા ફેક રે. સ્વા. અંત - ઢાલ ૧૧. શાંતિ સુધારસ કુંડમાં – એ દેશી. કલશ ઈમ સયલસુખકર દુરિતભયહર, વિમલલક્ષણ ગણધરે, પ્રભુ અરજ અમર નદિ વંદિત વીનવ્યા સીમંધરે, નિજ નાદાજિત મેગજિત ધિર્યનિત મંદિર, શ્રી નયવિજય બુધ ચરણસેવક જ વિજય વાચક જયકરે. ૨૫ (૧) લિ. પં. વિનીતવિજય, શ્રા. લહેરીબાઈ પઠનાઈ સુરતિ Page #230 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭] યશોવિજય-જશવિજ્ય બંદિર મથે સં.૧૮૦૭ વ.શુ.૩ બુધે. ૫.સં.૧૦, ગુટક, અભય. (૨) પ.સં.૧૫, અભયસિંહ. પિ.૧૭. (૩) ૫.સં.૮, અભયસિંહ. પિ.૧૭. (૪) ફા.સુ.૧૪ સુરત, પ.સં.૮, અભયસિંહ. પ.૧૭. (નવપ્રભુ સ્તવને સહિત) (૫) પ.સં.૫, આદિપત્ર નથી, કૃપા. પિ.૪૫ નં.૭૮૬. (૬) સં.૧૮૬૫ શ્રા.વ.૬ ચંદ્રવારે વિક્રમપુરે. ૫. સં.૭, મહિમા. પ.૩૬. (૭) ભલે.૧૬૦ પત્તન અણહિલપુરે સં.૧૮૧૫ શાકે ૧૬૮૦ ભા.વ.૬ શુક્ર. ૫.સં.૭–૧૩, હા.ભં. દા.૮૨ નં.૫૨. (૮) સં.૧૮૯૨ માગસર સુદ દ્વિતીય ૧૪ ગુરૂ. પ.સં.૬-૧૨, ગે.ના. (૯) સં.૧૭૮૨ શ્રા.શુ.૧૦ શુક્ર રાજનગરે. ૫.સં.૯૯, ગે.ના. (૧૦) પ્રાયઃ પજ્ઞ એવા ટબાસહિત ઃ પ.સં.૩૫, અબીર. પિ.૯. (૧૧) ટબાસહિત : પ.સં.૨૫-૧૦, આ.ક.ભં. (૧૨) ૫.સં.૬-૧૫, માં.ભં. (૧૩) સં.૧૮૭૬ માગ.શુ.૩ લિ. મેતીવિજય પાલણપુર મળે. પ.સં.૬–૧૪, ધો.ભં. (૧૪) ૫.સં.૭–૧૨, મારી પાસે. (૧૫) ઈતિશ્રી સકલવાચકશિરોમણિ મહેપાધ્યાય શ્રી ૧૦૫ શ્રી યશોવિજયગણિ વિરચિતામાં શ્રી સીમંધર સ્વામી વિજ્ઞપ્તિ સંપૂર્ણ લિખિતા ચ મહેપાધ્યાય શ્રી યશોવિજયગણિ શિષ્ય પંડિતશીમણિ પંડિત શ્રી ૧૮ શ્રી ગુણવિજયગણિ તચ્છિષ્ય પંડિતશિરેવતંસ પંડિત ૧૭ ઉપાધ્યાય શ્રી સુમતિવિજયગણ તથ્થરણુપંકહેવું ભંગાયમાન પં. પ્રતાપવિજયેન શ્રી માયાનગરે શા હરષચંદ પઠનાર્થે શ્રી. ૫.સં.૮-૧૨, જે.એ.ઈ.અં. નં.૧૩૨૮. [જેહાપ્રોસ્ટ, મુપુગુહસચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૪, ૨૧૭, ૨૪૬, ૨૪૮, ૨૫૮, ૪૧૨, ૪૩૪, ૪૯૪, ૫૦૪, પ૦૭, ૫૧૯, ૫૪૭, ૧૯૨, ૬૧૮, ૬૨૭).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૩. ૨. સજજન સમિત્ર પૃ.૨૯૯૩૦૯. [૩. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૬૦) + દફપટ ૮૪ બાલ (હિં.) ૧૬૧ કડી દિગંબર અને તાંબર જૈનેની માન્યતા જે નાનીનાની ૮૪ બાબતમાં ભિન્ન પડે છે તે સંબંધી આ કાવ્ય છે. આદિ છપય છે સુગુણ જ્ઞાન શુભ ધ્યાન, દાનવિધિ ધર્મપ્રકાશક, સુઘટમાન પરમગ્ન આન જસ મુગતિ અભ્યાસક, કુમતવૃંદામકંદ ચંદ પરિ દંદનિકાસક, રૂચિ અમંદ મકરંદ સંત આનંદવિકાસક, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ યશવિજય-જશવિજય [૨૧૮] જૈન ગૂર્જર કવિએ જ જસ વયન રૂચિર ગંભીર નય, દિપટ કપટ કુઠાર સમ, જિન વાદ્ધમાન સે વંદિયે, વિમલ જ્યોતિ પૂરન પરમ. ૧ અંત – હેમરાજ પાંડે કિયે બેલ ચુરાશી ફેર, યા વિધિ હમ ભાષા વચન, તાકે મત કિય જેર. ૧૫૮ હૈ દિફપટકે વચનમેં, ઔર દોષ શત સાખ, કેતે કાલે ડારિયે ભુંજત દધિ ઉર માખ. પંડિત સાચે સત્વહૈ, મૂરખ મિથ્યા વંગ, કહતે હૈ આચાર હૈ, જન ન જે નિજ ઢગ. ૧૬૦ સત્ય વચન જે સર્વાહ, ગહે સાધુ કે સંગ, વાચક જસ કહે સે લહૈ, મંગલ રંગ અભંગ. ૧૬૧ (૧) ઈતિશ્રી દિગંબરોક્ત ચતુરશીતિ વાક્યરચનેસ્થાપક સ્વેતાંબરમતથા૫ક ઉપાધ્યાય શ્રી જશોવિજયગણિ વિરચિતાયાં ચતુરશીતિ બેલરચના સમાપ્ત. સં.૧૭૮૪, એક ચેપડે, જશ.સં. (૨) પ.સં.૬, અભય. નં.૩૦૪. (૩) સં.૧૭૬૪ શિ. પ્રીતિવિલાસ શિ. ભીમવિજય શિ. પુન્યવિજય લિ. પ.સં.૯, દાન, પિ.૬૨. (૪) ઇતિ શ્રીમજજૈનમતોદ્યોતદિફપટ્ટકપટ્ટ-વિનાશકવાદ પ્રત્યુત્તર ચંદ્રિકા સમાપ્તા સં.૧૭૯૮ માઘ વદી ૬ શુક્ર લિ. ખંભાતિ બંદરેવં. પ.સં.૭, ભાઈ. સને ૧૮૭૧-૭૨ નં.૨૧૪. (૫) લૈ.૧૬૧, ૫.સં.૪, લી.ભં. દા.૨૩ નં.૬૪. [લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૨).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧, [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૬૧) + સમાધિશતક (અથવા સમાધિતંત્ર દુહા] (હિં.) દિ. પ્રભાચંદ્રસૂરિના સમાધિશતક – સમાધિતંત્ર નામને સો લેકના ઉત્તમ ગ્રંથને ભાષામાં સો દુહામાં કવિએ અનુવાદ કર્યો છે. આદિ- સમરી ભગવતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ; કેવલ આતમબોધક, કરશું સરસ પ્રબંધ. અંત - જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ; મુનિ સુરગતિ સમતા શચિ, રંગે રમે અગાધ. કવિ જશવિજયે એ રચે, દેધિક શતક પ્રમાણે, એહ ભાવ જે મન ધરે, સે પાવ કલ્યાણ. ૧૦૨. (૧) પ્રત ૧૮મી સદીની, ૫.સં.૫, દાન. પ.૬૬. (૨) પ્રતિ ૧૯મી. ૧૦૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સહી [૧૯] યશેવિય-જશવિજ્ય સદીની, પ.સં.૧૩, જિ.ચા. પો.૮૩ નં.૨૧૩૦. (૩) જુઓ કૃતિક્રમાંક ૪૦૬૨ નીચે (૧). [લી હસૂયી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૨, ૨૮૦, ૪૦૨).] પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧. [૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.]. (૩૧૬૨) + સમતાશતક (હિં.) આદિ દેહા. સમતા ગંગા મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત છે, કેવલ ભાનુ પ્રભાત. અંત – બહુત ગ્રંથ નય દેખિકે, મહાપુરૂષકૃત સાર, વિજયસિંહસૂરી કિએ, સમતાશતકે હાર. ૧૦૩. ભાવત જા તવ મન, હે સમતા રસલીન, જયૂ પ્રગટે તુઝ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪: કવિ યશવિજય શું શીખ એ, આપ આપકું દેત, સામ્યશતક ઉદ્ધાર કરિ, હેમવિજ્ય મુનિ હેત. ૧૦૫ (૧) સંવત ૧૮૦૨ વર્ષે કાર્તિક માસે શુકલપક્ષે ૭ સપ્તમી દિવસે રવીવારે લિખિતં સઘવી ફતેચંદ સરસંઘ શ્રી પાટણ મધઈ. પ.સં.૧૩૧૩, પ્ર.કા.ભં. નં.૯૭૭. (“સમાધિશતક તથા માનવિજયકૃત “સપ્ત નયને રાસ' સાથે). [ફેબ્રજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૧, ૫૪૬).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧. [૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૬૩થી ૩૧૬૫) + ચાવીશી ત્રણ એ પિકી કેઈ– (૧) પ.સં.૭-૧૩, સીમંધર. દા.૨૦ .૪૯. (૨) પ.સં.૩, મહર. પિ.૨. (૩) ૫.સં.૪, મહર. પિ.૨. (૪) સં.૧૮૧૯ વે. ૬.૫ સેમ તેજસાગર લિ. સેમવિજય પઠનાર્થ. ૫.સં.૮, અભયસિંહ. પિ.૧૩. (૫) સં.૧૮૪૫ જે.વ.૧ વિદ્યાચંદ્રણ લિ. પ.સં.૮, કૃપા. નં૧૬૦૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા ૧ (પૃ.૨૪૧, ૪૦૨, ૪૧૮, ૪૩૨, ૪૯૦, ૫૫૦, ૧૯૩).] પ્રકાશિતઃ ત્રણે – ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. વીશી વીશી સંગ્રહ. [૩. ૧૧૫૧ સ્તવન મંજૂષા. ૪. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, તથા અન્યત્ર.] (૩૧૬૩) [+] વીશી પહેલી Page #233 -------------------------------------------------------------------------- ________________ અંત ચશેવિજ્ય-જશવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ આદિ– મહાવિદેહ ક્ષેત્ર સોહામણું - એ દેશી. જગજીવન જગવાલહે, મરૂદેવીને નંદ લાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિહિ આણંદ લાલ રે. જગ.૧ - વર્ધમાન જિન સ્તવન. રાગ ધન્યાશ્રી. તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક ચશ કહે માહરે, તું જગજીવન આધારે રે ગિરૂઆ રે ગુણ તુમ તણું. (૧) સં.૧૭૮૫ માગશીષ શ૩ શુક્રે લિ. ગ્રં ૨૦૧. ૫.સં.૮-૯, વડા ચૌટા ઉ. પિો.૯. (૨) સં.૧૮૧૪ માગશર વ.૧૦ પાણુનયરે લ. પં. ઉદૈવિજય વાચનાર્થ મુનિ જીવણવિજય લિ. પ.સં.૭-૧૭, હા.ભં. દા.૮૨ નં.૧૧૪. (૩૧૬૪) [+] બીજી ચોવીશી આદિ- 8ષભ જિનંદા, વહષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા, તુજ શું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણ શું રહ્યું માચી. ૧ અત – મહાવીર સ્તવન. વયણ અરજ સુણું પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે, શ્રી નયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે, તેણે પામ્યા પામ્યા કોડ કલ્યાણ રે – દુખ ટલીયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યા રે. (૩૧૬૫) [+] ત્રીજી ચાવીશી આદિ- આજ સખી શંખેસરે – એ દેશી. ઇષભ દેવ નિત વંદી, શિવસુખને દાતા, નાભિ નૃપતિ જેહને પિતા, મરૂદેવી માતા. અત - વીરસ્તવન. રાગ ધન્યાસી. ચરણ તુઝ શરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવતરણ કરણ દમ સરમ દાખે, હાથ જોડી કહે જ સવિષે બુધ ઈસ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે – - આજ જિનરાજ મુઝ કાજ સીધાં સવે. (૧) (આરંભમાં સકલ પંડિત શ્રી ૫ શ્રી વિજયગણિ ગુરૂ Page #234 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] યશે વિજય-જશવિજય નમ) ગણિ તત્વવિજ્ય લમવિજય લિષિત મસ્તિ. શ્રાવિકા વેલૂ પઠનાથે. શ્રી ઘોઘા બંદિરે ભાદ્રવ માસે શુકલ પક્ષે સપ્તમ દિને શુભ વાસરે શ્રેયસ્ત. (પત્ર ૯ પછી તત્વવિજયકૃત નેમિનારમાસ” અને “વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય' તથા લક્ષમીવિજયકૃત “વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય લખેલ છે ને અંતે લેખનની પૂરી પિછાન છે કે) સકલભટ્ટારકપુરંદર ભદ્રારક શ્રી ૨૧ શ્રી હીરવિજયસૂરિ શિષ્યમુખ્ય સકલવાયયક્રચૂડામણિ મહેપાધ્યાય શ્રી ૧૦ શ્રી કલ્યાણુવિજાણુગણિ શિષ્યસíમુખ્ય પંડિત શ્રી ૧૭ શ્રી લાભવિજયગણિ શિષ્ય પંડિતશિરોમણિ પંડિત શ્રી ૫ શ્રી જીતવિજય. ગણિ તરૂબ્રા પંડિત શ્રી ૫ શ્રી નયવિજયગણિ શિષ્ય પંડિત શ્રી જસવિજયગણિ શિષ્ય ગણિ શ્રી તત્ત્વવિજ્ય લિિવજય. શ્રેયસ્તુ. શુભ ભવતુ. યાદશં પુસ્તકં દૃષ્ટવા તાદશં લિખિત મયા. યદિ શુદ્ધમશુદ્ધ વા મમ દેશે ન દીયતે. ૧. દૂહા. ચૂકઈ સહટ કિસ્યા તે સાજન, સજજન તે જ સહટ મલાઈ. તે સજજન શું કિમ મન માનઈ, કહ્યા પછિ કલ્પના ગલઇ. ૧. શ્રાવિકા વેલાં પઠનાથ ઘા બંદિરે શુભવાસર. છ. પ.સં. ૧૩-૧૩, ૧૨મું પત્ર નથી, પાદરા ભં. નં.૩૫. (૨) ૫.સં.૧૨, છેલું ૧૩મું પત્ર નથી, કવિના સમયની પ્રત લાગે છે કારણ આદિમાં કવિના પ્રશુરૂ “પંડિત શ્રી લાભવિજયગણિ ગુરૂભ્યો નમઃ” એમ નમસ્કાર કર્યો છે, જિનદત્ત. મુંબઈ. પિ.૧૦, (૩) ૧૪ બેલની ચાવીસી કવિ જ વિજયકૃત સં.૧૮૫૫ જે.વ.૩ ભાગમસાગર-અધાનસાગર-દિgયરસાગર લિ. સુવર્ણ ગિર મથે કષભદેવ પ્રસાદાત. પ.સં.૭-૧૪, જૈનાનંદ. નં૩૩૪૭. (૩૧૬૬) + વીશી આદિ – ઇડર આંબા આંબલિ – એ દેશી. pખલવઈ વિજઈ જ રે, નવરી પુંડરગણિ સાર, શ્રી શ્રીમંધર સાહીબી રે, રાય શ્રેયાંસકુમાર જિમુંદરાય ધર ધરમ સનેહ. ૧ અંત - શરણત્રાણ-આલંબન જિનજી, કઈ નહિં તલ તેલ, શ્રી નવિજય વિબુધવર સેવક, વાંચક જસ ઈમ બેલે રે. ૭ (૧) સં.૧૮૮૩ આસો સુદ ૧૩ બૃહસ્પતિવાર ગ્રામ બસ મળે ચાતુર્માસ રહીને પત્ર લખ્યા છે. લિ. મુ. રાજવિજયગણિ પં. ચતુરસત્યેન બાઈ પ્રેમકંવર સુશ્રાવિકાથે ગામ ઊંઝા વાસ્તવ્ય. ૨૦૧, પ.સં.૬-૧૫, છે.ભં. (૨) પં. રૂપકુશલ-અમૃતકુશલ–યુક્તકુશલ–ચનકુશલ-સ્ત્રીતકુશલ Page #235 -------------------------------------------------------------------------- ________________ ચોવિજય-જશવિજય [રરર] જૈન ગૂર્જર કવિઓ: ૪ લ,સં.૧૮૪૧ પો.વ.૪ ધરાલ શાંતિપ્રસાદાત. ૫.સ.૮-૧૫, જશ, વડવા. પેા.૮૮. (૩) સં.૧૮૧૨ જેસલમેર કપૂરચંદ વાચના, પ.સં.૭, કૃપા. પે.૪૫ નં.૮૦૧, [મુપુગૃહસૂચી, હે‰જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૮, ૨૬૪,૨૮૧, ૨૮૮, ૩૧૫, ૪૦૨, ૪૧૪, ૫૧૪, ૫૪૨, ૫૭૭).] [પ્રકાશિત ઃ ૧. સઝાય પદ્મ સ્તવન સંગ્રહ. ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૬૭) + ૫'ચ પરમેષ્ઠી ગીતા [અથવા નવકાર ગીતા] આદિ – પ્રણમીě પ્રેમ સ્યું વિશ્વત્રાતા, સમરીઇ સારદા સુવિમાતા, પંચ પરમેષ્ઠી ગુણ થુણ કાજે, પુણ્ય ભંડાર સુપર્દિ ભરીને. ૧ પંચ પરમેષ્ઠિ ગુણગણ પ્રતીતા, જિન ચિદાનંદ મેાજે ઉદ્દીતા, શ્રી ચોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ઠી ગીતા, (૧) સં.૧૭૮૩ માગશિર શુ. રવૌ ગ્ર’.૨૫૫. પ.સ’.૧૧ન....૨૧૨. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૧૨, હા.ભ’. દા.૮૨ ૨૭૪).] અત = પ્રકાશિત ઃ ૧. બુદ્ધિસાગરકૃત ભજન પદ સંગ્રહ ભા.૪ પૃ.૧૭૩-૯૫. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧. ૩. નમસ્કાર સ્વાધ્યાય ભા.૩.] (૩૧૬૮) + સીમંધર સ્વામી સ્ત, (નિશ્ચય વ્યવહારનય ગભિત) ૪૨ ગાથા ૪ ઢાળ L આદિ – શ્રી સીમધર સાહિબ આગે વિનતિ રે, મન ધરી નિ`લ ભાવ, કીજે કીજે રે લીજે લાહે। ભવ તણા રે. ૧ લશ અત ઇમ વિમલ કેવલજ્ઞાન-દિનકર, સકલ-ગુણુ-૨યાયરા, અકલંક અકલ નિરીહ નિર્માંળ, વિનવ્યા સીમ ધરા. શ્રી વિજયપ્રલ સૂરિરાજ રાજે, વિકટસ કટભયહરી; શ્રી નવિજય ખ્રુધ શિષ્ય વાચક, જસવિય જયજયકરો. (૧) પ.સ.૨૦૧૨, આક,ભ', પ્રકાશિત: ૧. ઉપદેશમાળામાં. ૨. સજ્જન સન્મિત્ર પૃ.૩૧૪થી ૩૧૭, ૩. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૪૪૫થી ૪૪૯ [૪. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૬૯) + યતિધમ ખત્રીશી અથવા સયમ બત્રીશી આફ્રિ – ભાવ જતિ તેહને કહે, જહાં દવિધ જતિધર્મ, Page #236 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૩] યશવિજય-જશવિજય કપટક્રિયામાં મહાલતા, મહીયા બાંધે કર્મ. અંત – વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત-વાત, એહ ભાવ જે મન ધરે, તે પામે શિવ-સાથ. [મુપુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. જૈન હિતોપદેશ ભા.૨-૩, ૨. સજજન સમિત્ર પૃ.૫૨૪થી ૫૨૭. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૧૭૦) સયમણિ વિચાર સ્ત. ૨૧ કડી આદિ – પ્રણમી શ્રી ગુરૂના ચરણુબુજ, સમરી સારદ માત, સંયમશ્રેણિ વિચાર કહેર્યું, સુણો યે અવદાત. ૧ અંત – વીતરાગ આણું સિંહાસન, પુણ્યપ્રકૃતિને પાયો, વાચક જસવિજયએ અર્થહ ધર્મ ધ્યાનમાં થાયે રે. ૨૧ (૧) પજ્ઞ ટબાસહિત ઉપરાંત સંયમણિ પ્રરૂપણાના નામે ગદ્યમાં: પ.સં.૮-૧૦, આ.ક.મં. (૨) સં.૧૭૨૩ જે.શુ. યશોવિજય શિષ્ય તત્ત્વવિજયગણિના. [ભં?] (૩) લિલિયા તરભવન.પ.સં.ર-૧૧, જશ.સં. નં.૧૭૧. (૩) અન્ય કૃતિઓ સાથે ઃ ૫.સં.૪-૧૨, આ.ક.મં. આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૪, ૨૮૬, ૩૨૬, પર૧).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ. ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૭૧ થી ૩૧૭૧ ૨) ઇદ્રભૂતિ ભાસ, અગ્નિભૂતિ ભાસ, વાયુ ભૂતિ ગીત, વ્યક્ત ગણધર સ, સુધર્મા સ. (૧) જુએ “સંયમણિ વિચાર સઝાયમાં (૩). (૩૧૭૨) + આઠ યિોગદષ્ટિ સ. આ પર જ્ઞાનવિમલસૂરિએ ટબ લખ્યો છે. તેઓ જણાવે છે કે શ્રી નયવિજય પંડિતના વાચકે પાધ્યાય શ્રી યશવિજયગણિ કાશીમેં ન્યાયવિશારદ એહવું બિરૂદ પામ્યા તેહના વચનથી ઈમ જાણવું એવું લખ્યું છે.” જુઓ જ્ઞાનવિમલ. આ સઝાયમાં હરિભદ્રસૂરિના “ગદષ્ટિ સમુચ્ચય” પરથી સુંદર ભાવાનુવાદ કરે છે. આદિ– શિવસુખકારણ ઉપદિશી, વેગ તણું અઠદિઠિ રે, તે ગુણ ધૃણ જિન વીરના કરફ્યુ ધર્મની પુઠી રે વીર જિનેસર દેસના. Page #237 -------------------------------------------------------------------------- ________________ ચશેવિજય-જશવિજય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ અંત – લક પૂરયે નિજ નિજ ઈરછા ગભાવ ગુણ રયજી, - શ્રી વિજય બુધ પયસેવક, વાચક જ સનઈ વયોંછ. ૮ (૧) લિ. સં.૧૮૦૭ શક ૧૯૭૩ ચિત્ર વદી ૧૧ ગુરી પં. હસ્તિસાગરગણિ શિ. મુનિ અમૃતસાગરેણુ. સા. અભયચંદ પઠનાર્થ. ૫.સં. ૪-૧૩, આક.ભં. (૨) પ.સં.૪-૧૩, જશ.સં. નં.૭૩.(૩) મુનિ માણિજ્યવિજય પઠનાથ. ૫.સં. ૬-૧૧, હા.ભ. દા.૮૨ નં.૫૯. (૪) લિ. ભુવનચંદ્રણ. ૫.સં.૬-૯, હા.ભં. દા.૮૨ નં.૮૩. (૫) ૫.ક્ર.૧૨થી ૧૬, જય. નં.૧૧૦૦. (૬) ૫.સં.૫-૭, જય. નં.૧૧૧૦. જ્ઞાનવિમલસૂરિના બાલા. સહિત ઃ (૭) સં.૧૮૪૭ માગસર વદ ૪ દર્ભાવતિ (ડભોઈ) શ્રી સાંમલા પાર્શ્વનાથ પ્રસાદાત્ લ. પં. લાલવિજય જ્ઞાનસક. ૫.સં.૧૨, ઈડર ભં. (૮) સં.૧૮૭૪ મા શુ.૧૦ રવિ વીકાનેર. પસં.૫૦, મહિમા. પિ.૩૪. (૯) સં.૧૮૭૭ વૈ.વ.૪ વિક્રમપુરે કીર્તિસાગરે લિ. ૫.સં.૨૭, અપૂર્ણ, મહિમા. પ.૩૪. (૪) પ.સં.૧૧, કૃપા. પિ.૧૩. નં.૨૩૩. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨, ૨૮૩, ૪૧૧, ૪૧૪, ૪૯૧, ૪૫, ૫૦૫, ૫૦૯, પ૧૦, પર૦).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧, ૨. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૩. મોટું સઝાયમાળા સંગ્રહ] (૩૧૭૩) + સમ્યકત્વના ૬૭ બેલની સઝાય ૬૮ કડી આદિ દેહા. સુકૃતવહિલ કાદંબિની, સમરી સરસતિ માત; સમક્તિ સડસઠ બેલની, કહિશું મધુરી વાત. અત - ઈણિ પરે સડસઠ બાલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગદેષ ટાલી મન વાલી, તે સમસુખ અવગાહે રે જેહનું મન સમકિતમાં નિશ્ચળ, કેઈ નહી તસ તાલે રે શ્રી નવિજય વિબુધ પયસેવક, વાચક જસ ઈમ બેલે રે. ૬૮ (૧) સં.૧૮૪૬ શાકે ૧૭૧૧ ઉ.વ.૧૨ શનિ બાઈ લખમી પઠનાથ લ. ખુશાલવિજય. ૫.સં૫-૧૩, જશ.સં. (૨) ૫.સં.પ-૧૨, વીરમ. લાય. (૩) લિ. સાગરચંદ્રસૂરિ શાખા વા. ચતુર્નિધાન શિ. પં. શ્રીચંદ પં. નવલચંદ્ર તાતુ પં. ઈસર લિ. સં.૧૮૮૦ આસો વ.૧૪ શુક્રે સુલતાન મથે ચાતુર્માસ. ૫.સં.૫, અભય. નં.૨૪૫૩. (૪) ૫.સં.૫, મહિમા. પિ.૩૪. (૫) સં.૧૭૮૦ કિ.આ.વ.૭ રવિ સાકરચંદ પઠનાર્થ. ૫.સં.૫, Page #238 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] શેવિય-શવિજય જિ.ચા, પે।.૮૩. ન.૨૨૨૨. (૬) સીડવિજય લિ. પ.સં.પ, મહિમા. પેા,૮૬, (૭) સં.૧૮૧૯ કા.વ.૧૪ રિવ . દેવચંદ્રછગણિ શિ. વા. મનરૂપજીણુ પં. રાયચંદ્રમુનિ લિ, લબડી મધ્યે. પ.સં.૩-૧૪, મુનિ સુખસાગર પાસે. (૮) ૫.સ’.૭-૧૨, મારી પાસે. [જૈહાઞાસ્ટા, મુપુગૃહ, સૂચી, લી હસુચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૬, ૩૧૯, ૪૧૦, ૪૯૪, ૫૧૦, ૫૫૪, ૬૦૫).] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૨. ૨. સઝાયપદ સ્તવન સંગ્રહ. ૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૪ ૩) + ૧૮ પાપસ્થાનકની સઝાય દરેક પર એક એમ ૧૮ સઝાય છે. આદિ કપૂર હાયે અતિ ઉજલે રે -- દેશી. પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામ દુરત, મારે જે જગજીવને રે, તે લહે મરણ અનંત રૈ અત પ્રાણી જિનવાણી ધરી ચિત્ત. • મહેાટાઇ શી હેાય ગુણ પાખે, ગુણ પ્રભુ સમકિત દાખેજી; શ્રી નવિજય વિષુધ પયસેવક, વાયક જસ ઈમ ભાખેજી, (૧) પ.સં.૧૩-૧૧, વીરમ. લાય. (૨) પ.સં.૧૧-૧૧, અપૂર્ણ, હાલ, દા.૮૩ ન° ૧૬૫. (૩) સં.૧૭૪૩ શ્રા.વ.૧૩ ગુરૂ ગ્ર'.૨૨૧ અમદાવાદ મધ્યે કાલુ સંધવી પેાલ મધ્યે વાસ્તવ્ય પ્રાગ્ગાટ જ્ઞાતી વૃદ્ઘ શાખાયાં સાહા લક્રૂજી તદ્ભુત સાહા વીરા લખાવીત'. પ.સ.૧૪-૯, વડા ચૌટા ઉ. પા. ૧૮. (૪) સ’.૧૭૯૨ ફા.શુ.૩, પ.સં.૬, કૃપા. .૬૨ નં.૧૩૩૨. (૫) સ.૧૮૫૧ મા.વ.૧૧, ૫.સ'.૭, મહિમા. પેા.૬૩. (૬) સ`.૧૭૫૮ ફા.વ.૧૩ શનૌ અચલગચ્છ ભ. અમરસાગરસૂરિ રાજ્યે તતૃશિ. સુદરસાગરેણુ લિ. ભુરહાનપુર મધ્યે રૂપાવ ૢ પડનકૃતે. ....ભ. [જૈહાપ્રાસ્ટા, સુપુગૃહસૂચી, લી'હસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૬૭, ૨૮૭).] [પ્રકાશિત ઃ ૧. સઝાય ૫૬ સ્તવન સ`ગ્રહ. ૨. ગુર્જરૃર સાહિત્ય સૌંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૪ ખ) + અમૃતવેલીની સજ્ઝાય અથવા હુિતશિક્ષા સઝાય આદિ– ચેતનજ્ઞાન અજુમાલીયે*, ટાલીયે... માહસંતાપ રે, ચિતડુ" ડમડાલતુ વાલીયે, પાલીયેં સહજ ગુણુ આપ રે. ચે.૧ ૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ ચોવિજય-જશવિજય [૨૬] જૈન ગૂર્જર કવિએ અંત – શ્રી વિજય ગુરૂ શિષ્યની, શીખડી અમૃત વેલ રે, એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ છે. ૨૯ (૧) ૫.સં.૩-૧૦, પાદરા ભં. નં.૫૧. (૨) સાહા સાંતીદાસ સુત મકરણ પઠનાર્થ લિખાવિત સં.૧૭૪૨ માર્ગશીર્ષ સુ.૭ આદિત્યવાર પ.સં.૩, સીમંધર. દા.૨૪. (૩) ૫.સં.૨–૧૦, જશ.સં. નં.૧૬. [મુથુગૃહસુચી, હજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૪૬૮, ૪૯૪, પ૦૯).] [પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૭૫) + ચાર આહારની સઝાય આદિ- અરીહંત પદ યાતો થકે – એ દેશી. સમરૂ ભગવતી ભારતી, પ્રણમી ગુરૂ ગુણવંતે રે. સ્વાદીમ જેહ વિહારમાં, સુજે તે કહું કંતે રે; શ્રી જિનવચન વિચારીએ. અંત – શ્રી નયવિજય સુગુરૂ તણું, લેઉ પસાય ઉદાર રે, વાચક જસ સિઝાય રચી, એ સેવક સુવિચાર ૨. શ્રી. ૨૦ [પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૬) + કુગુરુ પર સ્વાધ્યાય કવિના સમયની સ્થિતિ સાધુ માટેની જણાવેલી છે. આદિ- છેડે ના છ – એ દેશી. શદ્ધ સંગી કિરિયા ધારી, પણ કુટિલાઈ ન મૂકે; બાહ્ય પ્રકારે કિરિયા પાલે, અત્યંતરથી ચૂકે. કપટી કહિયા એહ જિ . ૧ અંત – આપમતીને સંગ તજીને, સાધુવચને રહિમેં; વાણી વાચક જસ એમ બેલે, જિનાજ્ઞા શિર રહિયે. ૨૮ [મુપુગૃહસૂચી, હેજેરા સૂચિ ભા.૧ (પૃ.૪૯૬, ૫૧૦).] પ્રકાશિતઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૩૯૮. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, ૩. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૨૭૭) ૧ સુગુરુ પર સ્વાધ્યાય અથવા સાધુગુણ સઝાય) ૪ ઢાલ આદિ- રૂષભ વંશ ૨યણુયરૂ – એ દેશી. સદગુરૂ એહવા સેવિયે, જે સંયમ ગુણ રાતા રે; Page #240 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] યશવિજય-જશવિજય નિજ સમ જગજન જાણતા, વીરવચનને ધ્યાતા રે, સદગુરૂ એહવા સેવિયે. અંત – શુદ્ધ પ્રરૂપક સાધુ નમીજે, શરણું તેહનું કીજે રે; તાસ વચન અનુસાર રહી, ચિદાનંદ ફલ લીજે રે. તે. ૪૦ સિરિ સુયવિજય ગુરણ પસાય માસજજ સયલ કમકર, ભણિયા ગુણું ગુરુણું સાહુણ જસસણએ એ. તે. ૪૧ હે જૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૬૮, ૨૮૮, ૫૧૦).] [પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૮) + કુગુરની સઝાય છે ઢાલ આદિ-સે સદગુરૂ ગુણનિરધારી, ઈહભવ પરભવ જે ઉપગારી, વજો કુગુરૂ સમય અનુસારે, પાસત્કાદિક પંચ પ્રકારે. અંત – જ્ઞાની છે કેવલી કપ, એ કલ્પ ભાષ્યને જ૫; જે શુદ્ધ કથક ગુણધારી, તે સદગુરૂની બલિહારી, એસે કુગુરુ સજઝાએ જિનવાણુઓ ફંડ ભણિયે, સિરિણયવિજય મુહુર્ણ સીસેણ જણાણ બેહઠા. (૧) પ.સં.૬-૧૧, પુ.મં. (૩૧૭૦) + ચડતી પડતીની સઝાય અથવા સંવિજ્ઞપક્ષીય વદન ચપેટા સ, ૪૧ કડી આદિ- ચાપડથાને અંતર સમઝી, સમ પરિણમેં રહીએ રે; થડે પિણ જિહાં ગુણ દેખીને, તિહાં અતિ ગહગહીએ રે, લેકા ભોલવીયા મત ભૂલે. ૧ અંત – તે માટે જ્ઞાનાધિક વચને, રહી ક્રિયા જે કરસ્યઃ અધ્યાતિમ પરિણતિ પરિપાકે, તે ભવસાયર તરસ્યું છે. લે.૪૦ વાચક જસવીજયે એ દાખી, સીખ સર્વનઈ સાચી; . પિણ પરણમા તેહ તણે મનિ જેડની મતિ નવી કાચી રે..૪૧ –ઇતિ શ્રી સંવીજ્ઞપક્ષીય વદન ચપેટા સ્વાધ્યાય સમાપ્ત. [જૈસા સૂચિ ભા.૧ (પૃ.૫૧૦).] [પ્રકાશિતઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, ૨, જેન કાવ્યસાર સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૮૦) + સ્થાપના કુલક સ. [અથવા સાધુજીનાં થાપના ક૯૫] ૧૫ કડી Page #241 -------------------------------------------------------------------------- ________________ 7 ચોવિજય-જશવિજય [૨૯] જૈન ગૂજર કવિઓ: ૪ આદિ – પૂરવ નવમાંથી ઉધ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ રે; સ્થાપનાકલ્પ અમે કહું, તિમ સાંભળો સહુ સાહુ રે. અંત – જેડ વસ્તુમાં થાપિયે, દક્ષિણ આવતે તેવુ રે; તે અખૂટ સધળુ` હાયે, કહે વાચક ચશ ગુરુગેહ રે. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૦૯).] પ્રકાશિત ઃ ૧. ૫ચ પ્રતિક્રમણુ સૂત્ર, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ,. પૃ.પર૭. [૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ તથા અન્યત્ર.] (૩૧૮૧) [+] ૧૪ ગુણસ્થાનક સ્વાધ્યાય છ કડી આઢિ – હાઇ મિથ્યાત્વ અભવ્યતે', કાલ અનાદિ અનતા હૈ, -- તેડુ અનાદિ સાંત છે, પ્રાણી ભવ્યને વતા હૈ, શ્રી જિનવયત વિચારીઈં. અંત – શ્રી ગુરૂચરણુ ઉપાસતે, ઇમ ગુણુઠાણું વિચાર ૨, તે લહે' સુયશ સંપદા, નિશ્ચય તે વ્યવહાર રે. ૭ શ્રી. (૧) દેવચંદકૃત ‘ચાવીચા'ની એક પ્રતને અંતે સીમધર. દા.૨૦ નં.૩૭. [લી હુસૂચી.] (૩૧૮૪) + જવિલાસ [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સઝાય પદ સંગ્રહ. ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૮૨) વિજયપ્રભસૂરિ સઝાય ગા૭ (૧) પ.સં.૧, અભય, પેા.૧૩. (૩૧૮૩) સવેગી સઝાય ગા,૭૩ (૧) પ.સ.૬, મહિમા, પે૫,૬૩, આમાં ૭૫ સુંદર ઉત્તમ ભાવમય આધ્યાત્મિક પદે છે. ૧૫. ૧. (૧) કેટલાંક પદ્ય : પ.સં.૪, હા.ભં. દા.ટર નં.૭૫, (૨) પ.સં. ૬-૧૧, હા.ભં. દા.૮૦ નં.૧૩૪. [મુક્ષુગૃહસૂચી, લી હુસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૯, ૪૮૪).] . પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૮૫) + આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી અધ્યાત્મી આન ધનજી કવિના સમકાલીન હતા. તેમના સમાગમથી પેાતાને અધ્યાત્મદશા જાણવા-રૂપી ઉત્તમ લાભ મળ્યા હતા, તેના આનંદમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] યશવિજય-જયશવિજય તે મહાત્માની સ્તુતિ રૂપે પદ કવિએ રચ્યાં છે. આદિ– (પ્રથમ પદ) રાગ કાનડે તાલ મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર – મારગ તાકે સરૂપ ભૂપ ત્રિહું લકથૈ ન્યાર, બરષત મુખ પર નૂર – મારગ. અંત – (આઠમું પદ) રાગ કાનડે તાલ આનંદઘનકે સંગ સુજસહી મિલે જબ, તબ આનંદ સમ ભયે સુજસ. પારસ સંગ લોહા જે ફરસત, કંચન હેત હી તાકે કસ – આનંદ. ખીર નીર જે મિલ રહે આનંદ, જસ સુમતિ સખી કે સંગ, ભયો એકરસ, ભવ અપાઈ સુજસબિલાસ; ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ– આનંદ. પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૮૬) + જિન સહસ્ત્ર નામ વર્ણન છેદ અથવા તેત્ર] ૨૧ કડી આદિ– ભુજગ પ્રયાત વૃત્ત. જગન્નાથ જગદીશ જગબંધુ નેતા, ચિદાનંદ ચિત્કંદ ચિમૂર્તિ ચેતા, મહામહ ભેદી અમાયી અવેદી, તથાગત તથારૂપ ભવભયઉછેઠી. અંત – ઈશ્યાં સિદ્ધ જિનનાં કહ્યાં સહસ્ત્ર નામ, રહ્યો શબ્દ ઝગડે, લહા શુદ્ધ ધામ, ગુરૂ શ્રી નયવિજય બુધ ચરણસેવી, કહે શુદ્ધ પદ માંહિ નિજ દષ્ટિ દેવી. ૨૧ (હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૪).] પ્રકાશિતઃ ૧. ચિત્ય. આદિ સં. ભા૨, પૃ.૨૨થી ૨૦૫. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૧૭૬ ક) + ઋષભ જિન સ્ત, ૮ કડી આદિ કષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલે, દ્વાલ કડખાની Page #243 -------------------------------------------------------------------------- ________________ ચશેવિજય-જશવિજય [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગુણનિલે જેણુ તું નયન દીઠે; અત – ગંગ સમ રંગ તુઝ કીર્તિકલોલને, રવિ થકી અધિક તપતિજ તાજે, નયવિબુધ સેવક હું આપરો જસ કહે, અબ કેહિ બહુ નિવાજે. ઋષભ. ૯ પ્રકાશિતઃ ૧. બુદ્ધિસાગરકૃત ભજન પદ સંગ્રહ ભા.૪, પૃ.૧૯૭ ૨૮૮. (૩૧૮૭ ખ) + શીતલજિન સ્વ. ૬ કડી ' આદિ રાગ અડાણે શીતલ જિન મોહે પ્યારા, શીતલ જિન મેહે પ્યારા; અંત - જસ કહે જન્મમરણભય ભાગે, તુમ નામે ભવ પારા. શી. પ્રકાશિતઃ ૧. ઉપર મુજબ, પૃ.૧૯૯. (૩૧૮૮) + નવપદ પૂજા આ “શ્રીપાળ સસ'માંની ઢાળમાંથી છે. [આલિસ્ટઈ ભાગ ૨, મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૩૪, ૪૯૩, પ૦૧, ૫૫૯).] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ, ભી.મા. [તથા અન્ય પૂજાસંગ્રહમાં.] (૩૧૮૯ ક) કુમતિ સ્તવન ગા.૧૬ આદિ – જિનપ્રતિમા વંદન દીસઈ, સમકિતનિ આલાવ, અંગ ઉપાસગ પ્રગટ અરથ એ, મૂરખ મનમાં નાવઈ, કુમતિ કાં પ્રતિમા ઉથાપિ. અત - જિનપ્રતિમા જિન સરિખી જાણઈ, પંચાંગીના જાણ, કવિ જસવિજય કહઈ તે ગિરૂઆ, કીજઇ તાસ વખાણ. ૧૬ કુમતિ. (૧) પ.સં.૬-૧૧, પુ.મં. [લહસૂચી.] (૩૧૮૯ ખ) કુમતિ સ્ત, ગા.૯ આદિ- સતરભેદ પૂજાફલ સાંજલિ, સ્કે કુમતિ જગ ધંધઈ રે, શુદ્ધ પરંપર સૂત્ર ને માંનઈ, ચાલઈ અંધ અંધઈ રે. અંત – સાર સૂત્રનું સમઝી જિનની, પૂજા જે મનિ ધાર રે, કવિ જસવિજય કહઈ તે ગિરૂઓ, તે તર્યા નિં તારઈ રે. ૮ સતર(૧) પ.સં. ૬-૧૧, પુ.મં. Page #244 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧] યશવિજય-જશવિજય. (૩૧૮૯ ગ) + હરિયાળી આદિ- કહેજે પંડિત કેણુ એ નારી. [લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૦).]. (શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયની રાસ સિવાયની બધી કૃતિઓ મેં સંશોધન કરી સંપાદેલ “યશોવિજયકૃત ગુર્જર કાવ્ય સંગ્રહ ભા.૧” એ નામના પુસ્તકમાં એકીસાથે પ્રગટ થયેલ છે.) ગદ્યકૃતિઓ (૩૯૦) પંચનિગ્રંથી બાલાવબોધ આદિ – શ્રી નયવિજયગુરૂણ પ્રાસાદમાસાઘ સકલકર્મ કર વ્યાખ્યા કુવે કિંચિલેકગિરયા પચનિગ્રંથા. અંત – શ્રી નયવિજયગુરૂ ચરણુજે પાસનામુદિતપુર, પુણ્યાય યશવિજયે વ્યક્તિને બાલબધમિમં. યદ્યપિ ગીર્ન મમય, કરણભરણું પલિમમાતીનાં તદપિ પ્રવચનભકતિ પદકિંકિણિકા ભવષા. ૨. (૧) સં.૧૭૨૩ માર્ગશીર્ષ વદિ ૭ બુધે લિખિતં. ગં.૩૫૫, ૫.સં. ૨૨, હા.ભં. દા.૪૫. (૨) સંધ ભંડાર પાલણપુર દા.૪૮. (૩) માં ઈ. સન ૧૮૭૧–૨નં.૨૧૦. (૪) પ.સં.૧૦, ખેડા સંઘ ભ. દા.૨ નં૭. (૫) સં.૧૮૫૪ ઐશ.૯ પાનનગરે લિ. પં. ધનવિજયગણિ પં. શ્રી ભક્તિ કેન. પ.સં. ૧૨, વિજાપુર. નં.૨૩૩. (૬) બુઠ્ઠલર રિપોર્ટ બીજે સન ૧૮૭૧-૭૨ નં.૨૧૦. મુરૂગૃહસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૬, ૪૯૩, ૫૭૭).] (૩૧૯૧) [+] મહાવીર સ્તવન પણ બાલા, ૨.સં.૧૭૩૩ (૧) સં.૧૭૪૩ જયે.શુ.૧૪ ૨વિ. ચં.૫૭૧(૭૭૧), ૫.સ.૧૬૧૨, હા.ભં. દા.૮૨ નં.૮૧. (૨) પ.સં.૧૦-૧૦, હા.ભં. દા.૮૨ નં.૧૫૬. (અન્ય પ્રતા માટે જુઓ મૂળ કૃતિ નં.૩૧૫૬ નીચે.) [હે જૈજ્ઞાસૂચિ ભા.૧, (પૃ.૪૮૪, ૮૯૪, ૫૦૭, ૬૨૬).] [પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૩.] (૩૧૮૨) નયચક્રને બા. (૧) સં.૧૭૧૪, હા.નં. દા.૫૯. (૩૨૯૩) [+] દ્રવ્યગુણ પર્યાય રાસ પજ્ઞ બાલા. (૧) અમદાવાદ માહિ ઢેકુઆની પિલિ મથે વાસ્તવ્યં શ્રી શામાલ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં સાહા અમરચંદ લજાવીત સં.૧૭૩૩ માગસર સુદિ Page #245 -------------------------------------------------------------------------- ________________ ચશેવિજય-જશવિજય [૨૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૨ સોમે લષિત, પ.સં.૮૩, ડા. પાલણપુર દા.૩૮ નં.૧૬. (૨) ૫.સં. ૫૦, ડા. પાલણપુર દા.૩૮ નં.૧૭. (૩) ૫.સં.૧૯, ડા. પાલણપુર દા.૩૮ નં.૧૮. (૪) સં.૧૭૪૮ કા.શુ. ભોમે પંડયા ચંબકેશ્વરેણ લિ. પ.સં. ૪૫, વી.ઉ.ભં. પ્રથમ દા.૧૬ નં.૧૯ ને હવે દા.૧૯ નં.૪. (૫) ૫.સં.૪૨, ઝીં. પિ.૩૯ નં.૧૯૦. (૬) દવે કરસનજી વેલાજી લ. ભાવનગર મળે સં.૧૯૨૪ માશે. પ.સં.૬૮, મો.સેં.લા. (૭) સં.૧૭૮૦ માહ શુ.૮ ગુરૂ શ્રી સૂરતિ બંદિરે. ૫.સં.૭૫, સીમધર. દા.૧૯ નં.. (૮). ઇય સુચિતપદાર્થાલાપનશ્રવ્ય શોભા, બુધજનહિતeતુર્ભાવનાપુપવાટી, અનુદિનમિત એવૌ પ્રાંનyપેરુદારે ભવતુ ચરણપૂજા જેનવાઝેવતાયાઃ. ઉપાધ્યાય શ્રી યશોવિજયગણિના કૃત પશુ ટબાર્થ રાસ સંપૂર્ણ લિષિત શ્રી સં.૧૭૮૪ દિવે.વિદિ ૧૪ રવૌ, શ્રી અવરંગાબાદ મહાનગરે. પ.સં.૮૩, નં.૬૨૩. વિજાપુર જૈન જ્ઞાનમંદિર. (૯) આદિમાં -- શ્રેણિનત નવા જિન તસ્વાદશિખં, પ્રબંધે લોકવાચાત્ર લેશાર્થ કશ્ચિદુતે. સં.૧૭૮૦ માહ વદિ ૧૦ રવો સુરતિ બંદરે લિ. સુશ્રાવક સાહ ખુસ્યાલચંદ વાચનાથે. પ.સં.૩૦, સારી પ્રત, ના.ભં. (૧૦) સં.૧૭૬૧(૭), લોકમાન ૨૦૦૦, ૫.સં.૨૦, લી.ભ. દા.૩૦ નં.૩૨. (૧૧) સં.૧૭૮૮ પિષ શુ. તૃતીયા મહિજવાસરે આદિશ્વરજિન પ્રસાદાત. પ.સં.૪૯, વી.ઉ.ભં. પહેલાં દા.૧૬ નં.૧૮, હાલ દા.૧૯ પ.૪. (૧૨) સારી પ્રત, ઘઘા ભં. (૧૩) પં. શાંતિવિજયશિષ્ય પં. માનવિજય લખાવીત રાજનગરે. ૫.સં.૮૪, સુ.લા. ખેડા. (૧૪) સં.૧૮૧૧, ગ્રં. મૂલ ૬૦૦ બાલા. ૧૨૦૦, ૫.સં.૧૮, લી.ભં. દા.૨૬ નં.૬. (અન્ય પ્રતે માટે જુઓ મૂળ કૃતિ નં.૩૧૪૬ની નીચે.) [પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧.૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૨.] (૩૧૯૪) સંયમશ્રેણી વિચાર સ્ત. પણ બાલા, ચંદ્રવંદનાં નવા વીરતસ્વાર્થદર્શિનં, સંક્ષેપાત સંયમશ્રેણીસ્વાધ્યાયાર્થે વિવિચ્યતે. . (૧) વિજાપુર જ્ઞા. સં. (૨) સં.૧૯૩૧ જે.શુ.૨, જિ.ચા. પિ.૮૩ નં. ૨૧૪૭. (અન્ય પ્રતો માટે જુઓ મૂળ કૃતિ નં૩૧૭૦ નીચે.) [લીંહસૂચી, Page #246 -------------------------------------------------------------------------- ________________ [૩૩] અઢારમી સદી હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૪, ૫૨૧).] (૩૧૯૫) સીમધર સ્ત. ૧૨૫ ગાથા સ્વપજ્ઞ ખાલા. (૧) સં.૧૮૮૦ આસેા શુ.” શનો લ. પુ.સં.૧૨, મ.ઐ.વિ. નં. ૬૬૫, (૨) સ’.૧૮૮૦ થૈ.વ.૧ર લખાવિત દૈવિજય પાના લ. ગારજી રાઘવજી જગાંણા મધ્યે શ્રી મહાવીર જિનપ્રસાદાત્. ૫.સં.ર૪-૧૧, ગા. ના. (૩) સં.૧૭૬૭ શાકે ૧૬૩૩ રાજનગરે પ્રત્યનુસારેણુ લ. પ.સ.૬૨, હા.ભ’. દા.૬૩ નં.૧૧, (૪) પ્રાયઃ સ્વહસ્તલિખિત, ૫.સ'.૧૩, ચશાવૃદ્ધિ પેા.૧૨. (૫) સં.૧૭૮૦ ભા.વ.૧૧ નિ યામની યામમેક ગતે શ્રાવિકા રૂપાં પડનાર ખેડા ભ". દા, ૬ નં.૪૫. (અન્ય પ્રતા માટે જુએ મૂળ કૃતિ નં.૩૧૫૯ નીચે.) [મુપુગૃહસૂચી, લીહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૩. (એમાં કર્તાની સ્પષ્ટતા યશેાવિજય-જશવિજય નથી).] (૩૧૯૬) જ્ઞાનસાર (સ.)ના સ્વાપણ માલા, આદિ – અદ્રવૃંદનત નત્વા વીર' તત્ત્વા દેશિન અ: શ્રી જ્ઞાનસારસ્ય લિમ્ચત લેાકભાષયા. અ'ત – ગુચ્છ શ્રી વિજયાદિદેવ સુગુરાઃ સ્વચ્છે ગુણાનાં ગણુ: પ્રૌઢિ પ્રૌઢિમધામ્નિ જીતવિજયપ્રાજ્ઞાઃ પરામૈયઃ તત્સાતીથ્યભૃતા નાદિવિજયપ્રાજ્ઞોત્તમાનાં શિશેાઃ શ્રીમન્યાયવિશારદસ્ય કૃતિનામેષા કૃતિઃ પ્રીતયે. બાલાલીલાપાનવદ્નાલાધા નાય કિ ંતુ ન્યાયમાલાસુધૌધઃ આસ્વાદ્વૈત' માહહાલાહલાય જ્વાલાશાંતધી વિશાલા ભવ...તુ. આતાના ભારતી ભારતીનસ્તુલ્યાવેશા સસ્કૃત પ્રકૃતે વા, શુક્તિઃ સૂક્તિમુક્તિ મુક્તાક્લાનાં ભાષાભેદે નૈવ ખેદાન્મુખઃ સ્માત. ૩ સુરજીતનય-શાંતિદાસ હન્માદકારણવિનાદતઃ કૃતઃ આત્મબોધધૃતવિશ્રમઃ શ્રમઃ શ્રી યશેવિજયવાયકૈરય, (૧) ૫.સ.૫૯, હા.ભ, દૂા.૬૩ ૨૦. (ર) શ્ર’.૧૬૨૫, ૫.સ.૪૧, લી,ભ’, દા.૨૯ નં.૧૮. (૩) પ્રાયઃ આ યશવિજયના એક શિષ્ય જિનવિજય હતા કે જેમણે ષડાવશ્યકને બાલાવબેાધ કર્યાં હતા. તેની એક પ્રત મુંબઈ અનંતનાથના ભંડારમાં છે તેમાં નીચે પ્રમાણે અંતભાગમાં છે: સવત ૧૭૫૧ વષે શ્રી તપાગચ્છધિરાજ પરમગુરૂ ભટ્ટારક શ્રી વિજય ૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ થશે વિજય-જશવિજ્ય [૨૩] જિન ગૂર્જર કવિએ માન સૂરીશ્વરને રાજ્ય વિરાજમાન છતે દીપમાલિકાને દિવસે પંડિત શ્રી યશવિજયગણીને પંડિત શ્રી છનવિજ વગણી નામા શિષ્ય માંહિ મુખપંડિત એડ લડાવશ્યકના અને ઉદ્યમ કરતો હ. શ્રી વિવેકવિજયગણીએ સં.૧૮૦૨ વષે પિશ શુદિ ૧૦ શ્રી જબુનગરે લખાવી... ડાત્રિ. પ્રશસ્તિસંગ્રહ પૃ.૩૩૨. (૪) ૫.સં.૭૭, હા.ભં. દા.૪૫ નં.૧. [મુપુગૃહસૂયી, લીંડસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૨).] (૩૨૯૭) + સુવિહત મર્યાદા બેલ ભાષા અથવા સવેગી સાધુ સમુદાયગ્ય વ્યવહાર મર્યાદાના બેલ કુલ ૪૨ ઇત્યાદિક મર્યાદાપટ્ટક સવ સંવેગી સમુદાયે પાલવા પલાવવા, વિશેષ બોલ શ્રી જગદ્રસૂરિકૃત મોટા પટ્ટાથી જાણતા તદનુસાર શ્રી આણુ રવિમલસૂરિ પ્રસાદિકૃત પ૭ બેલ ભ. હીરવિજયસૂરિ પ્રસાદીકૃત ૩૬ બેલ ભ. શ્રી વિજયદાનસૂરિ પ્રસાદિકૃત ૩૫ બેલા એવં ભલી રીતે મર્યાદા પાલવી અત્ર પં. જયસેગણી માં પં. જસવિજયગણ ગ. સત્યવિજય ગ. રદ્ધિવિમલ ઋ. મણુંચંદ ઋ. વીરવિજય... (૧) વિજાપુર. નં ૫૮૯. પ્રકાશિત : આત્મારામ શતાબ્દી સ્મારક ગ્રંથ. (૩૧૯૮) + સમિતિના ષટસ્થાન સ્વરૂપની પાઈ પજ્ઞ સ્તબક [જુએ મૂળ કૃતિ ક્રમાંક ૩૧૫૫ નીચે.] [મુપગ્રહસૂચી.] [પ્રકાશિતઃ ૧. જૈન કથા રત્ન કેશ ભા.પ.] [પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૧૭-૫૬ તથા પૃ.૫૯૦-૯૧, ભા.૩ પૃ.૧૧૧૧ -૨૩ તથા ૧૬૨૬-૨૭. ત્યાં કવિને જીવનપરિચય “સુજસવેલી ભાસ'ની અધૂરી મળેલી પ્રતને આધારે ઘણે અધૂરો અપાયો હતો તેની પૂતિ અહીં જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં અપાયેલા પરિચયમાંથી કરી લીધી છે. “સુવિહિત મર્યાદા બોલ ભાષા' યશોવિજયની રચના હેવાનું શંકાસ્પદ છે. એમાં યશોવિજયનું નામ સંમતિ આપનાર તરીકે બીજાએની સાથે આવેલું છે. પહેલાં “તત્વાર્થ સૂત્ર બાલા.” આ યશોવિજયને નામે મૂકેલે તે પછી જુદા યશોવિજય ગણ્યા છે. જુઓ આ પછીના યશોવિજય] , , Page #248 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] યશવિજય ૮૮૬. યશોવિજય (૩૨૯) તવાર્થ સૂત્ર બાલા.. (૧) ત્રિપાઠ, લ.સં.૧૯૫૫, ૫.સં.૪૦, પ્ર.કા.. દા.૪૮ નં.૪૧ ૬. (૨) ૫.સં.૩૧, ભાવ ભ. [મુપુગૃહસૂચી.. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૯૧, ભા.૩ પૃ.૧૬૨૮. પહેલાં આ પહેલાંના યશોવિજયને નામે કૃતિ મુકેલી તે પછીથી અલગ યશોવિજય ગયા છે.] ૮૮૭. લાભવન પા–લાલચંદ (ખ. ક્ષેમ શાખા સાધુરંગધર્મસુંદર-કમલમ-દાનવિનય-ગુણવર્ધન–સમગણિ– શાંતિષશિ.) (૩ર૦૦ ક) ઉપપદી ૨.સં૧૭૧૧ (૧) મિશ્ર. (૩૨૦૦ ખ) વિકમ ચોપાઈ અથવા ૯૦૦ કન્યા ચે, અથવા ખાપરા- ચાર ચા, ૨૭ ઢાળ ૨.સં.૧૭૨૩(૩૩) માઘ શુ.(૫)૧૩ બુધ જયતારણ નગરીમાં આદિ પ્રણય પર તીખ પાસજી, પૂરસાદાણી જિણું, સમરંતાં સુખસંપદા, દિનદિન અધિક આણંદ. કર વીણું પુસ્તક ધરે સરસતી સુમતિનિવાસ, પ્રણમંતાં નિત પાંમીયે, સરસ વચન સુવિલાસ. નિજ ગુરૂચરણકમલ નમી, ભાવભગતિ મન આણ, પુન્ય તણું પ્રગટી કથા, કહિસ્ય સુલલિત વાણું. સાહસિક સતવંતે સબલ, શૂરવીર સરદાર, પરદુઃખભંજણ પરગડા, ધન્ય તિકે નરનાર. જે નર મન સાહસ કરી, પરઉપગાર કરત, ત્રિભુવનમેં જસ તેહને રવિ પહિલાં ઉગંત. પરઉપગારી પરગડે વિકમ નરરાજન, શીલવંત સિરસેડરે ન્યાઈ નિપુણ પ્રધાન. પરઉપગારી જે થયે વિક્રમને અધિકાર, સરસ કથા સંબંધ એ, સુણી અતિ સુખકાર. ૭ ઢાલને અંતે કવિએ સ્વનામ લાભવર્ધન તેમજ લાલચંદ આપેલું છે ઃ પહેલી થઈ એ પુરી ઢાલ, રાગ મલારે વચન રસાલ, દૂહા. Page #249 -------------------------------------------------------------------------- ________________ લાભવન પા.-લાલચંદ [૨૬] જૈન ગૂર્જર કવિએઃ ૪ કહે લાભવન હવે આગલે, વાત કહું તે સુણ ભલે. ઢાલ ભણી એ પરમી હે, રૂડે રાગ મલાર, લાલચંદ હવે આગલે હે, કહે તે સુણ અધિકાર અત – દીપતે ગછ શ્રી પરતર તણું, શ્રી મસાજ પ્રસિદ્ધ, જિનદત્ત વલિ જિનકુશલ ગુરુ, સદા કરે સાનિ. ભ. ૮ તિનું સાષા માંહિ પરગડા, વાચક પદવી-ધાર, શ્રી ગુણવદ્ધત ગણિવરૂ, સુજસ ચિહું દિસ સાર. ૯ તસ સસ વાચક પદ-ધરૂ, શ્રી સૌમગણિ સુપ્રધાન, નરનારી નિત પ્રતિ જેહના, ગા જસ ગુણગાન મહિમા ઘણી મહિમંડલે, તસ સીસ સુગુણ પ્રધાન (વિચાર), વાણરસ પદ લહીયે, (પા. પામી વાણરસની પદવી) શાંતિહર્ષ સુખકાર. ૧૧ પરસાદ તિણ સદગુરૂ તણ, એ કીધ ચેપ સાર, ઢાલ સતાવીસમી ભલી, સુણતાં હર્ષ અપાર. સતરે સં તેની સામે (પા. સતરે સે તેત્રીસે વરસે) નભ (આસ) માસ સુદ્ધિ પs, તિહાં એ સંપૂરણ થઈ, તિથે તરસ બુધવાર. (પા. પંચમી તીથે એ પુરણ કીધી વાર ભલે બુધવાર.) ૧૩ ગ્રાંમ શ્રી જયતારણ સરસ લહઈ, નગરી સુથિર સુષકાર, નામ યથારથ જેહનૈ, પંડિત કહું વિચાર, જિહાં સાધુવર્ગ સુષી રહે, શ્રી સંધર્ન સુપસાય, બહુ ભાવ શ્રાવકશ્રાવિકા, કરે ધર્મ ચિત લાય. ગુણ ગ્રહ અવગુણ પરિહરૈ, સદગુરૂ સુણે ઉપદેશ, સ્થિતિ ધરમની સહુ સાચવૅ, પુણ્ય કરે સુવિસેસ. ખંભાતિ સંઘને આગ્રહ કરી, પઈ કીધ ઉદાર, સંઘ તણે આગ્રહ કરીને એ રાસ રચે ઉદાર, નવનવી રીતિં ઢાલ (પા. નવનવી ઢાલ એ નવનવી રીત સ્પે) અતિ મીઠે અધિકાર. ભ. ૧૭ શ્રી જિનચંદ સુરીસરૂ, ગપતિ ગુણભંડાર, Page #250 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] લાભવન પા.-લાલદ સ. ૧૮ તેને રાજે કીધ એ, સંપૂરણ અધિકાર. શ્રવણે સુણે બહુ ભાવ સુ, જે ચતુર સુધડ સુજાણ, કહે લાભવદ્ધ ન તેડુતે સદા હાઇ કલ્યાણુ. ભ. ૧૯ (૧) ૫.સ.૨૩-૧૫, છેલ્લું ૨૪મું નથી, ખેડા.ભ, દા.૬ નં.૪૧. (૨) સં.૧૮૦૭ ફા.વિદ ૧૪, પ.સં.૧૬-૧૭, મુક્તિ. (૩) સ`.૧૭૯૫ .શુ. ૧૪ ત. હ સાગર લિ. પ.સ.૧૮, દાન. ન`.૧૦૨૫. (૪) સ.૧૭૯૯ ભા. ૧.૫ ચદ્રવાસરે લિ. પૂજ્યશ્રી ભીમરાજજી શિ. હીરા.પ.સં.૨૪–૧૩, જિનદત્ત. મુબઈ, પે।.૧ર. (૫) સં.૧૮૦૦ શાકે ૧૬૬૫ .વ.૧૩ શુક્ર જેસલમેર ૫. દેવકુશલ શિ. રત્નસાગર લિ. ગ્ર’.૭૦૭, ૫.સં.૧૦, અભય. ન.૪૧૩. (૬) સં.૧૮૫૦ માહ શુ. શિન લ. ઉમેદવજયગણી શિ. મુ. ત્યાંનવિજય પડનાર્થ સુબŪ ગાડિ જિન પ્રસાદાત્.પ.સં.૧૯-૧૪, ઈડર ભં, (૭) સ`.૧૮૫૪ માગસર સુ૩ લ. ૠ, સરૂપચંદું નલખેડે. ૫.સ. ૨૩-૧૪, જૈનાનંદ, નં.૩૩૩૨. (૮) સ’.૧૮૫૬ કા.શુ.૧પ લિ. યુવરરામ. ૫.સં.૧૯, નાહટા સં. (૯) સં.૧૮૬૯ જે.૧૮ ભામે લિ. ૫. મનેાહર. વિજચેન આસરલાઇ નગરે ૫.સં.૩૬-૧૧, વિ.ને.ભ. નં.૪૪૬ ૦, (૧૦) સ.૧૮૭૮ આસાઢ શુ.૧૦ લિ. પ.સ.૪૦-૧૧, વિ.તેભ', ન.૪૪૬૨. (૧૧) સ.૧૯૧૪ આસા જી.૧ ભામ સેજપાલા મધ્યે લિ. મુનિ દીપચંદ, પાસ, ૧૮-૧૯, વિ.ને.ભ. ન.૪૪૫૮. (૧૨) ભાં.ઇ. સન ૧૮૮૨-૮૩ ૩૨૫. (૧૩) ૫.સં.૨૫-૧૪, ચિત્રસહિત, યશાવૃદ્ધિ. પેા.૭, (૧૪) ૫૪. રથી ૩૨, ૩ટક, ગા.ના. (૧૫) ઇતિ શ્રી વિક્રમાદિત્ય ચોપઈ સંપૂર્ણ. ગુ.વિ.ભ. (૧૬) ઇતિ વિક્રમાદિત્ય અને નવસેં કન્યા ચઉપઇ સંપૂર્ણ. સં.૧૮૨૯ શક ૧૬૯૪ શ્રા.વ.૧૦ વાર થાવર તૃતીય પ્રહરે લે. સંપૂર્ણ. ૫. ચુત્રસાગર ચિરંજીવી નેમસાગર ચિ. શિષ્ય કૃતેસાગર શિ. વૃદ્ધિસાગરે ગ્રામ ધર્યાવધે રાવત સાલમસિંઘ રાજ્યું. ગ્રં.૭૦૦, ૫.સ.૧૮૧૭, આ.ક.ભ. (૧૭) ૫.સ.૨૧-૧૫, આ.ક.ભ. (૧૮) વિદ્યા. (૧૯) લ.સ.૧૮૨૬, વિવેકવિજય ભ`. ઉદયપુર. (૨૦) સકલ ભટ્ટારક વિજયરત્નસૂરિ શિ. પં. એવિજય શિ. ફત્તેવિજયગણી લિપિકૃત. સં.૧૮૫૩ શક ૧૭૧૮ માસેાત્તમ માસે કૃષ્ણપક્ષે માગશીર માસે ૯ નવમી તિથી છુધવાસરે ચતુર્થાં પ્રહરે દક્ષણ દેશે ક્ષણાત દિશાસુ કિલા નમ્ર પ્રય ́ડા પુરાત પેકમડઈ શ્રી મલ્લીનાથ પ્રસાદાત્, જતી ફતેવીબેને ક્ષણ દેશાત્ કલ્યા પરડષાત રાહેાની હે પુસ્તીક લેહલી અસે. ૫.સ..૨૮-૧૬, બાલ. (૨૧) ન. Page #251 -------------------------------------------------------------------------- ________________ લાભવન પ.-લાલચંદ [૨૩] જૈન ગૂર્જર કવિએ અતિ શ્રી વિક્રમાદિત્ય નવસે કન્યા હરણુ ખાપરા ચોરને રાસ સંપૂર્ણ સંવત ૧૮૭૯ના વર્ષે મિતિ આસાઢા વદિ ૭ દિને સંપૂર્ણ લખે છે. શ્રીમદ્દ અચલગચછાધિરાજ સકલભટ્ટારકપુરંદર ભારક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ -શ્રી શ્રી શ્રી શ્રી પૂણ્યસાગરસૂરીશ્વરજી તશિષ્ય લષીત મુનિ મેતીસાગરેણું લપીકૃતા. શ્રી પારું નગર મળે. શ્રી કેફિલિયા વાડા મથે. શ્રી રતુ. પ.સં.૧૯-૧૪, વ.રા. મુંબઈ. [મુથુગૃહસૂચી, લીંહસૂચી.] (૩૨૦૦ ગ) ખાપરાચારની ચોપાઈ ૫૯૪ કડી .સં.૧૭ર૭ ભા..૧૧ જયતારણ આ અને ઉપરની “વિક્રમ ચોપાઈ' એક હેઈ શકે. (૧) ગા.૫૯૪, સં.૧૮૯૮ વિકાનેર મધ્યે ઉદયરત્નન લિ. દિન ૭માં. પ.સં.૨૨, કૃપા. પિ.૪૨ નં.૭૪૭. (૩૨૧) લીલાવતી રાસ [અથવા ચેપાઈ] ૨૮ ઢાળ ૬૦૦ કડી ૨.સં.૧૭૨૮ કાર્તિક સુદ ૧૪ દરેક ઢાલની નીચે કઈમાં લાભવન ને કઈમાં લાલચંદ એમ આવે છે તેથી બંને નામ કવિનાં લાગે છે. આદિ તેવીસમ ત્રિભુવનતિ, જગનાયક જિનરાય, દાયક સિવસુખ સાસતા, સેવે સુરનર પાય. પ્રણવિ ચરણયુગ તેહના, શ્રી સરસતિ સુપસાય, સીલ તણું મહિમા કરૂં, સુણ ભવિક ચિત લાય. શ્રી સદગુરૂ ઈમ ઉપદિસે, આગમ-અરથ પેખિ, અવર સદ્ વ્રત દેષતાં, સીલસ્તન સુવસેષિ. પાલે સીલ ભલી પરે, તે પામે સિવસમ, મનવંછિત ફલ સંપજઈ, એ જિનશાસનમ, શીલે લીલા સંપજે, જુ લીલાવતી નારી, ચરિત્ર સુણે તેહને તમે, થાયે નિસ્તાર. ઢાલ પહેલી ચુનડીની દુહા. મેરી દેહુ લાલા ચુનડીં, એ જાત કહી ઈક ઢાલ રે, જે ચતુર હુસી સો સમઝસી, લાભવરધન વચન રસાલ રે. ૧૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ -અઢારસી સદી [૨૩૯] લાભવન પા.-લાલચંદ હુલાવે છે ગજસિંઘરો છો મહિલમેં, એહ દેશીમેં એહ, પૂરીય બીજી છે ઢાલ કહી ઇસીજી, લાલચંદ સને. ૧૬ અંત – ઢાલ ૨૮ રાગ જેતસરી – નાતો નેહ એ દેશી મહિમા સીલની તુમહે સુણે ભવિક ચિત લાય. ખરતરગચ્છ માહે ગહર શ્રી જિનચંદ સૂરિદ, ચાતુર ચેપડા વંસમે રે, પ્રતાપે જાણિક દિનઈદ. ૪ મ. .. ... વાણુરસી વરીયામ, શ્રી ગુણવરધન ગુણિવરૂ, ભલે નાંમ તિસૂ પરણમ. ૫ મ. શિષ્ય તેહના સૂષકરૂ, વણારસ શ્રી સમ, સાધુગુણે કરી સેભતા, સુપ્રસન્ન મુખ ક સેમ. સાંનિહરષ શિષ્ય તેહના, વાચક પદવીના ધાર, ઈણ કલિકાલે જોવતાં એ ગેતમને અવતાર. સુંદર વરણ સહામણુરી, જણજણ મુખ જસવાસ, તે સદગુરૂ સુપસાઉલે, એહ રચે સંબંધ ઉલાસ. રાાંગી શિષ્ય તેહના, સુખવ૨ધન સન સર સુજાણ, વિનયવંત વખાણયે, એતે સકલા સુવિહાંણ. પ્રથમ શિષ્ય તેહના ભલા, જિનહષ જેહનું નામ, કઠિન ક્રિયા છણ આદરી, ઈક તપ સંજમનું કામ. લીલાવતીની ચોપાઈ તજિ, આલસ કરહું તયાર, એહવું આગ્રહ તિણ કિ, તિણ રો સરસ અધિકાર. નવનવ નીરતી ઢાલ સૂ, જે એહ ચોપી હેય, ચમતકાર સુતરાં નર, સુણો હરષ ધર સહુ કોય. ૧૨ સંવત સતરે સે ગયા, વલી ઉપ(૨) અઠાવીસ, કાતિ સૂદ અવદશ દિને, સંપૂર્ણ સુજગીસ. ચ્યારે માસ સુખ શું રહ્યા, શ્રી સંઘ તણે સપસાય, ધરમી શ્રાવક શ્રાવિકા દિનદિન અધિકે ભાવ. ૧૪ મ. તિહાં એ કીધી ચોપઈ ગાથા છસે પરમાણુ, ગુણતીસ ઢાલે ભણું સુણતાં હરષ ભુજાણ. સૂણે ભણસે જે ભાવ મું, એ સતી તણું અધિકાર, કહે લાભવન તેહને, ઋહિંવૃદ્ધિ સુપ્રકાર. ૧૬ મ. 1 1 1 , ૧૩ મ. ૧૫ મે, Page #253 -------------------------------------------------------------------------- ________________ લાભવન પા.-લાલચન્દ્રે [૪૦] જૈન ગૂર્જર કવિઓ (૧) ૫. ગુણવિજય શિ. પં. માણિકપવિજય લિ. સ.૧૭૫૪ જયેશુદિ ૧૪ અવરંગાબાદ નગરે શ્રી કુરંગશાહ વિજયરાજ્યે. ૫.સ.૧૫૧૬, મા.સુરત. પા.૧૨૬. (૨) સ.૧૭૭૯માહ વ.૬ લેહાનગરે. ૫.સ. ૧૫-૧૮, સંધ ભ. પાલણુપુર. દા‚૪૬ ન.૨૭, (૩) સં.૧૭૮૮ પ્ર.અ.શુ. ૫ વિરત્ન લિ. ૫.સ.૧૭, દાન. નં.૯૬૩. (૪) સ.૧૮૧૩(?) કા.વ.૩ સિવાડી મળ્યે, ૫.સ.૩૧, ચતુ. ૮. (૫) સ.૧૮૪૦ ચૈ.શુ.૧૫ ફાલાઉના મધ્યે રત્નકલશ શિ. ધર્માદય મુનિના લિ. ૫.સ’.૩૧, કૃપા. પે.૨૪ ન.૪૦૭. (૬) સં.૧૮૪૬(?) શ્રા.વ.૧પાલી મધ્યે ચંડભાણુ શિ. ધીરચંદ લિ. ૫,સ’.૩૪, કૃપા, પો.૪૨ ન..૭૩૩, (૭) સં.૧૮૮૯ પ્રા.માગ. કા.૧,૬ લિ. ૫. કસ્તુરા ગ્રામ આહડસેર મધ્યે. ૫.સ.૯, અભય. ન.૩૮૮૯, (૮) સં. ૧૭૯૩ પો.શુ.૮ કાકેલાય મધ્યે ૫. હેમચંદ લિ, અખ ગચ્છે. સારી પ્રાચીન પ્રત, પૃ.સ..૧૨-૧૮, વિ.ને.ભ. નં.૪૫૭૩, (૯) લિ. રાજ વિજય શિ, તિલક વિજય. ૫.સ.૨૨-૧૩, વી.ઉ.ભ. (૧૦) સ`ગાથા ૬૧૯ તી શ્રી શીલ ઉપર લીલાવતીરી ચેાપઈ સંપૂર્ણ. સકલ પ`ડિત-શિરામણીમુગટાયમાંન ચક્રચૂડામણિ ૫. શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી પં. શ્રી કનકહ”સજીગણિ શિષ્ય બુદ્ધહંસ લિષત સં.૧૮૭૩રા વૈસાખ સુદ ૯ શનીવાસરે શ્રી અમૃતવેલાયાં શ્રી વગડી નગરે શ્રી ઋષભદેવજી શાંતિનાથજી પ્રસાદાત્ મુદ્દહસ આત્માર્થે શ્રી શ્રીરસ્તુ. કલ્યાણમસ્તુ, શ્રી શ્રી ૧૦૦૮ શ્રી સરસ્વ તીજી સાનેણાં જીન્મ શ્રી. ૫.સ.૨૦-૧૫, બાલ. (૧૧) વિદ્યા. [મુપુગૃહસૂચી.] (૩૨૦૨) (ભાષા) લીલાવતી (ગણિત) (હિં.) ૨.સ.૧૭૩૬ અસાડ દિપ બુધ આદિ શ્રી ગણેશાય નમ: શ્રી સારદાયૈ નમઃ સેાભિત સિંદૂર પૂર, ગજસીસ ની કે નૂર, એકદંત સુંદર વિરાજે ભાલચંદ જૂ, સુર કારિકર જોરિ અભિમાન દૂર છેરિ, પ્રણમત જાકે પદ્મપંકજ અમાઁદ જૂ. ગૌરીપૂત સેવે જોઉ સેાઉ મન ચિંત્યા પાવે, ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ બુદ્ધિ હૈ।ત આનંદ જૂ. વિધન નિવારે સંત લેાક સુધારું, ઐસે ગણપતિ દેવ જયજય સુખકંદ જૂ. ગણપતિ દેવ મનાઈક, સમર દૈવિ સત્ત, Page #254 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૧] લાભવન પા.-લાલચંદ ભાષા લીલાવતિ કરૂં, ચતુર સુણે ઈકચિત્ત. શ્રી ભાસકર આચાર્ય કૃત, સંસ્કૃત ભાષા સિદ્ધ, સસસતી લીલાવતી, નામઈ સો પરસિદ્ધ. યદ્યપિ રચના અતિ ભલી, પંડિત કરે વખાણ, પિણ કંઈક સમઝે ચતુર, જિ કે વ્યાકરણ જાણું. જિણિ વ્યાકરણ ભણે નહી, સંસ્કૃત ખબરિ ન કોઈ, શ્લોક કાવ્ય અન્વય અરથ, યું કરિ સમઝયા જાઈ. હુ પ્રગટ લીલાવતી, જે ભાષા લૌકીક, ભણે સર્વ જગિ વિસ્તરે, કરે સુકવિ તહતીક. કવિ યુ કીધ વિચાર તબ, કીંજે ભાષા ગ્રંથ, ભલિ ભાંતિ સમઝ સકે, સુગમ ગણિતકો પંથ. યહ વિવેક ધરિ ચિત્તમેં, સુગુરૂચરણ સુપ્રસાદ, લાલચંદ ભાષા કરે, મૂલ શાસ્ત્ર મરયાદ. દેસી ભાષા નવનવા, આણુ છે ઈણ ઠંડ, ચતુર તણે ચિત ચૂંપ કરિ, મછર મન સુ ડિ. સસસતીરા સૂત્ર સહુ, યદ્યપિ કીયા પ્રમાણ, પિણ કંઈક તો પરિહર્યા, તિકે નિરર્થક જાણિ. કે પુનરૂક્તિ લિખ્યા નહી, ચમત્કાર ન લહંત, કહતાંમે સુણતાં થકાં, સીસ ન કે ધૂર્ણત. તિકે ગણિત દૂરે તજ્યા, કેઈક લિખ્યા વણુઈ, નવાનવા કીધા નિપુણ, ઉક્તિ નવી ઉપજાઈ. કઠિન ગ્રંથ ભાષા કરત, છંદભંગ કિણુ ઠૌડ, હું તો પંડિત મત હસૌ, મત કાઢિો ખોડ. લીો ગુણ ભણિજ્ય ચતુર, સુણિ દી સાબાસ, વડાંવડાં વિબુધાં ભણી, કરે ચંદ અરદાસ. પ્રથમ ગ્રંથ અભ્યાસ કરિ, કિયો અરથ નિરધાર, તદનંતર ભાષા રચી, રચ્યો બહુ વિસ્તાર. ઇતિ ભાષા લીલાવતી, શાસ્ત્ર પીઠિકા નામ, પ્રથમ અધ્યાય પૂરી કીય, સુણત સદા અભિરામ. અંત – સંપૂરણ લીલાવતી, ભાષામેં ભલ રીતિ, Page #255 -------------------------------------------------------------------------- ________________ ાભવન પા.-લાલચ', [૨૪૨] જૈન ગૂજર કવિઓ: ૪ જ્યું કીધી જિષ્ણુ કિંન હુઇ, તિા કહું ધરિ પ્રીતિ. સતરે છતીસે સમા, વિક્રે આસાઢ વખાણુ, પ'થમ તિથિ બુધવાર દિન, ગ્રંથ સંપૂરણ જાણુ. ગરૂ ચેારાસી ગછે, ગછ ખરતર સુવિદીત, મહીમ`ડલ મેાટા મનુષ, પૂરી કરૈં પ્રતીત. ગચ્છનાયક ગુણવંત અતિ, પ્રગટ પુણ્ય અંક્રૂર, સેાભાગી સુદર વરણ, શ્રી શ્રી જિનચંદ્રસૂરિ. તસુ સેવક સેાભાનિધિ, પ્રેમ સાખ સુખકાર, શાંતિહરષ વાચક વિદુર, જસ સેાભાગ અપાર. શિષ્ય તાસુ સુવિનીત મતિ, લાલચંદ્ર ઈશુ નામ, ગુરૂપ્રસાદ કેઈક ભલા, ગ્રંથ ભણ્યા અભિરામ. * ભણ્યા શાસ્ત્ર યદ્યપિ ભલા, તા પણ ચિત્ત ઉલ્હાસ, ગણિતસાસ્ત્ર રિ અંત્ય લગિ, કિૌ વિશેષ અભ્યાસ, વીકાનેર વડો સહર, ચિહું દિસિમે પરસિદ્ધ, ધરધર ધણુક ચણુ પ્રબલ, ઘરધર રિદ્ધિસમૃદ્ધિ. ઘરઘર સુંદર નાર શુભ, ઝિંગમિગ ક ચણુ દેહ, કાકિલકડી કામિની, નિદિન વધતે નેહ. ગઢ મઢ માઁદિર દેહરા, દેખત હરખત તેન, કવિ ઉપમા ઐસી કહૈ, સ્વગ લેાક મનુ ઐન. રાજૈ તહાં રાજા વડૌ, શ્રી અનૂપસિહ ભૂપ, રાષ્ટ્રવશ નૃપ કરØસુત, સુંદર રૂપ અનૂપ. જસુ પ્રતાપ રવિતેજ સમ, પ્રસરત જગત પ્રકાસ, વૈરી ભૂપ વડાવડા, તિમતિમ જેમ હુઇ નાસ. અધિકારી તસુ અધિક મતિ, કેષ્ઠારી-કુલભાણ, નામ ભલે શ્રી નેણુસી, ગજૈ અરિ-ગજ-માણુ. નૃપ મન શુદ્ધ મયા કરૈ, બહુત વધારે માન, હામ હુજદારાં સિરે, પ્રસિધ ગિણે પરધાન. તસુ અંગજ શ્રી જેતસી, મનમથ રૂપ વખાણુ, ગુણુ ચતુરાઈ ગણિત વિધિ, શાસ્ત્ર અર્થ સખ ાણુ. વિદ્યા વિનય વિવેક વિધિ, વાણી વિભવ વિચાર, ७ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૪] લાભવન પા-લાલચંદ જેતસીહમેં વસે, સાત વવા શ્રીકાર. લઘુ વયમે વિદ્યા ભણુ, કિયી શાસ્ત્ર-અભ્યાસ, જનિ કિ જીહા અગ્ર પરિ, કીધ સારદા વાસ, સપ્તસતી લીલાવતી, ભણિ બહુ કીધ અભ્યાસ, લાલચંદ શું વિનય કરિ, કીધ ઈસી અરદાસ. ભાષા લીલાવતી કર, ગ્રંથ સુગમ ક્યું છે, દેસેટેસે વિસ્તરે, ભણે ચતુર સહુ કોઈ. જેતસીહ મેં કહ્યો, સુણિ સે વચનવિચાર, તુરત કીધ લીલાવતી, વિલંબ કિયોં ન લિગાર. ગ્રંથ સાતમેં સાત સહુ, ઠહરાય કરિ ઠીક, મૂલ શાસ્ત્ર જિતરી કિયૌ, કહ્યો ન ગ્રંથ અલીક. જ લગિ સૂર સમુદ્ર સિ, મેરૂ મહી ગિરિરાજ, તાં લગિ ભાષા ગ્રંથ ઓ, વરતૌ જનસુખ કાજ. ૨ (૧) લિ. વા. જયવિમલગણિભિક સં.૧૭૭૦ શ્રા.વ.૧૩ ગુરૂ શ્રી -વાલાવાસ ગ્રામ મળે. ૫.સં.૨૧, ભુવન. પ.૧૨. (૨) સં.૧૮૮૮ વૈશુ. ૧૨ સોમે લિ. ૫.સં.૨૨, ભુવન. પિ.૧૨. (૩) સં.૧૭૬૨ માગ.શુ.૬ માર્તડવાર સાદડી મધે લિ. પૂજ્ય વર્ધમાન શિ. ઠાકરસી શિ. ભાગચંદ શિ. કેસરજી શિ. જીવણજી લિ. . અમરચંદ. ૫.સં.૧૪-૧૫, જેનાનંદ. નં.૩૩૩૫. [મુપુન્હચી.] (૩૨૦૩) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ અથવા ચોપાઈ ૩૯ ઢાળ પ૩૫ કડી .સં.૧૭૪૨ સરસામાં આદિ પ્રથમ જિણેસર પરગડો, પુરતા પૂરણહાર, સેવક-મનવંછિત-કરણ, સુખસંપતિ-દાતાર. મરૂદેવા નૃપ નાભિ સૂત, સોવન-વરણ શરીર, ત્રિભુવનપતિ તારણતરણ, સુંદર રૂ૫ સધીર. કવડ યક્ષ ચકેસરી, કરે સેવ સુવિવેક, સે અરિહંત સદા નમું, આસતિ અંગે અનેક સુમતિ વધારે શારદા, સદા સુજસ સંસાર, ધરું ધ્યાન મન તેહને, વિઘનનિવારણહાર. ધરમપદારથ જગતમાં, વખાણે સહુ કેઈ, દૂહા. Page #257 -------------------------------------------------------------------------- ________________ લાભવન પા.-લાલચંદ [૨૪] જૈન ગૂર્જર કવિએ ૪ કોત્તર લોકીક સુખ, જસ પ્રસાદ શું હોઈ. મન વચન કાયા શુદ્ધ કરી, આરાધે જે ધર્મ, સંપદ પામે નવનવી, કાટે આઠે કર્મ. કરે ધર્મરે જે ૫, તે પિણ સુખ પામત, ધમબુદ્ધિ મંત્રી પરે, સંકટ સહુ નાસંત. ધર્મબુદ્ધિ મંત્રી કથા, સરસ ઘણું શ્રીકાર, ચતુર ચિત્ત સુખ ઉપજે, સુણે જિંકે નરનારિ. રાગબંધર્મ નવનવી, ઢાલ ચેપઈ એહ, વડા પલ્સ નર બાપડા, સુણતાં ઊંધે જેહ. અંત – ઢાલ ૩૮ વૃંદાવન મત જા દુલલા મેરે હાઊ આએ હૈ – એહની.. જગતમ વાત ભલી ધમરી, એ દષ્ટાંત અનોપમ સુંદર, સુણતાં જૈતસિરિ. ૧ જગઈમ જે ધરમ કરે નરનારી, બાલકુમાર-કુયરી, તાસુ ચરણ-દલ-કમલ મનહર, નમે અમર-અમરી. ૨ જ. એહ સયાંણી ધરમકહાણુ, ચૌપાઈબંધ ધરી, ભણતાં ગુણતાં સમકિત પામે, ભવસિંધુ-તરણ તરી. સંવત સત શૈતાલીસ, સરસે સહર કરી, ગુણતાલીસ કહી ગુણવંતી, સરસ ઢાલ સુધરી. ૪ જ. શ્રી જિનચંદસૂરિ ભટ્ટારક, ખરતરગચ્છપતી, તાસુ વિજયરાજે એ ચૌપાઈ, હાલ કહી નિરતી. શ્રી ક્ષેમશાઑ ગુણવનગણિ, જાણે સકલ જતી, વચનસિદ્ધિ ગુણવ ત વણારસ, માર્ત છત્રપતી. શિષ્ય તાસુ શ્રી સેમ વણારસ, સોભાગી સુમતી, તાસુ વિનય શ્રી શાંતિલરષગણિ, વાચક વડવ ખતી. તાસુ સીસ નામે લાભવરધન, એહ પ્રબંધ કહું, નીરસ છે તે પિણ ગુણિયણ જન, હિતકર તુરત પ્ર. ૮ જ. ભણે ભણાવે ગાઈ સુણાવે, કહિવા મન ઉમë. . લાલચંદ નવનિધિ રિધિ તરુ ઘર,શિવસુખ સુજસ લહે. ૯ જ. (૧) સર્વગાથા પ૩૫ સંવત ૧૭૫૦ ભાદવા વદિ ૧ ૨વિવારે ગુસાંઈસર ગ્રામ મધ્યે પં. દયાસિંધે લિ. પ.સં.૧૩–૧૯, વિ.કે.. નં. ૪૫૧૬. (૨) પ.સં.૨૫–૧૮, વિ.કે.ભં. નં.૪૫૧૭. (૩) સં.૧૭૮૨ આસ્ર Page #258 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૪] લાભવન પા.-લાલયદ વ.૧૨ સુધે નવહરે ૫. નયવિજય શિ. પં. સુખરતેન લિ. પ.સ`.૧૮–૧૫, સંધ ભ. પાલણપુર દા.૪૬ નં.૧૪. (૪) સં.૧૭૯૩, ૫.સ.૨૧, દાન. પેા.૧૩ નં.૨૩૪, (૫) સં.૧૭૯૪ કા.શુ.૬ ભેામે વન્તુ મળ્યે વા. નયવિજય શિ. મહાસિંહ લિ. પ.સં.૧૯, વીકા. (૬) સ.૧૮૦૪ ભા.શુ.૮ સાગરચંદ્રસૂરિ શાખા વા. આણંદધીર શિ. સુખહેમ શિ. સુખવિલાસ લિ. લયાંનગરે તુસિ. ૫.સ.૨૦, અભય, ન.૨૪૩૭. (૭) સં.૧૮૩૫ આ. ૧.૫ થીકાનેર. ૫.સ.૧૪, જય. પે. ૬ ૮. (૮) સ`.૧૮૩૮ શાકે ૧૭૦૩, ૫.સં. ૨૩-૧૩, ગુ. ન’.૫૫-૫૭. (૯) પ.સં.ર૯-૧૨, ગુ. ત`.૧૨–૧૦. (૧૦) સં.૧૮૫૮ ચૈ.શુ,૯ ગગપ્રમાદ લિ. ૫.સ.૩૦, જિ.ચા. પેા.૮૧ નં.૨૦૩૮, (૧૧) માણિકષસાગર લિ. પ્રત ૧૯મી સદીની, ૫.સ.૨૪, દાન. પેા.૪૪. (૧૨) ૫.સ.૨૧, ક્ષમા. પ્ર.૨૮ ન.૩૭૯. (૧૪) ગા.૫૩૨ સ`.૧૮૨૨ માધ વ.પ બુધ પ'. કિલ્લાલ શિ. ૫, રતનસી લિ. વાલેાતરા મધ્યે ૫. માનજી વાચના. ૫.સ.૧૯-૧૬, અનંત. ભં.ર. (૧૪) જય. ૧,૬૭, (૧૫) રત્ન.ભ. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૦).] (૩ર૦૪) સ્વરાય ભાષા ૨.સ.૧૭૫૩ ભા.શુ. અક્ષયરાજ માટે દુહાઓ. (૧) પ.સં., મહિમા. (૨) પ.સ.૩, રામલાલ સંગ્રહ, (૩૨૦૫) પાંડવાતંત્ર [અથવા પાંચ પાંડવ] ચાપાઈ ૧૫૦ ઢાળ ૨૭૫૧ કડી ર.સ.૧૭૬૭ લ્હાવાસ ગામમાં .હા. આદિ – સ્વસ્તિ શ્રી સુખસંપદા, પૂરે પારસનાથ, નમતાં નવનિધ સિંધ મિલે, શિવપુર મેલે સાથ. સમરૂં શ્રી શ્રુતદેવતા, વિનતિ કરૂ વિચાર, દયા કરી દીજે દરસ, વાણીને વિસતાર. પાંચે પાંડવ પરગડા, સાધ સકલ ગુણધાર, તિમ બલ છઠી કૂપદી, સતીયાંમે... સિરદાર. ચરિત એહુ સુણજ્યેા ચતુર, સભાલાક સુવિચાર, હરષ હીટૈ । સાધણું, પાંમસ્યા ભવપાર. ઢાલ કહી કેદારે ગાડી, લાલચ એ પહિલી જોડી. સંવત સતરે સતસહ સમૈજી ફિહહુવાસ મઝાર, ૧૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ લાભવધ પા-લાલચંદ [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ તિહાં સંપૂરણ ચૌપાઈજી, શિષ્ય આગ્રહ મન ધાર. તીન હજાર ને સાતસેજી, લેક પચ્યાસી જાણ, માજને સૈણુ પંથનૌજી, એહ કી પરમાણ. વંતીનાં તાઈ કહ્યૌજી, પાંચમી પાંચમી ઢાલ, રાગ - કાલહરે સોભતીજી, નવીનવી દસમૈ ચાલ. પાલે ખંડે પાંચમીજી, ઢાલે રાગ મલ્હાર, પ્રાંત કહી ધન્યાસિરીઝ, ચતુરનેરાં ચમતકાર. પા. ૧૪ શ્રી બરતરગચ્છ ગહગહેજી, શ્રી જિનસુખ્ય સુરિંદ, મસાષા તિહા દીપતીજી, સુજસ બેલે નરવંદ. ૫. ૧૫ શ્રી સાધુરંગ પાઠક ભલા, ધરમસુંદર તસુ શિષ્ય, ગણિ કમલમ શિષ તેહનાજી, નર પ્રણમૈ કેઈ લખ્ય. ૧૬ દાનવિનય વાચક ભલાજી, અંતેવાસી તાસ, ગુણવરધન ગણિ દીપતાજી, પ્રસિદ્ધપુર જસ વાસ. શ્રી સોમ શિષ્ય તસુ સુંદરજી, શાંતિવર્ષ તસુ શિષ્ય, સૌમ્યવદન સભા ઘણીજી, ધરમધારી પરતક્ષ. તે સદગુરૂ સુપસાઉલજી, કીધ મૈ ચૌપાઈ એહ, સૂવ વિશુદ્ધ જિકે કહ્યુંછ, મિચ્છામિ દુકડ તેહ. સાધુનાં શુદ્ધ ગુણ ગાવતાં જી, સહય હવે નિસ્તાર, ઈમ જાણું મેં વરણયજી, પાંડવને અધિકાર. કરણ નહી તીસી માહરીજી, તેહ નહિ તપધર્મ, પિણુ ગુણ ગાવતાં સાધુનાં, તૂટસી અશુભ મુઝ કર્મ. ૨૧ લિષે લિષા ધમ જાણિજી, સુણે સુણ જેહ, લાભવરધન પાઠક કહે છે, ગ્યાન નિર્મલ લહૈ તેહ. પા. ૨૨ (૧) ઇતિ શ્રી પાંડવચરિત્ર ચૌપાઈ સમાપ્તા. સર્વગાથા ૪૨૫?' ગ્રંથાગ્રંથ ૪૦૦૦ સંવત ૧૮૨૬ માગ.સુ.૧૫ પંડિત શ્રી દેવવલભજી પં. ગોરધનજી પં. ચંદ્રભાણ. પં. કુશલાં જેસા તેજ ભગવાન વિષ્ણત. શ્રી વાકાનેર મળે. શ્રીરહુ કલ્યાણમસ્તુ. ગુ.વિ.સં. (૨) સંવત ૧૮૩૨ રા વર્ષે મિતિ ચૈત્ર વદ પંચમ્યાં રાજકુમાર લિખતું. શ્રીઃ ૫.સં.૧૮-૧૭, જે.શા. અમદાવાદ દા.૧૩ નં.૩૬. (૩) સં.૧૭૮૮ ભા.વ.૩૦ વાલોતરા મળે. ૫.સં.૮૬. જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૦. (૪) સં.૧૮૦૩ આ.સુ.૨ ચંદ્રવારે. ૫.સં.૮૮, મહિમા. પિ.૩૭. (૫) મારવાડી ભાષા, ગા.૩૭૨૫, ગં.૫૦૦૦, સં.૧૮૨૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ હારેમી સદી [૨૭] ઉત્તમરાંગર પિ.શુ.૨.પ.સં.૭૮, જય. પિ.૬૧. (૬) સં.૧૮૩૬ માગ.વ.૧૩ ઉ. નેમિસુંદર શિ. વિદ્યારત્ન શિ. આત્મિવલલભ શિ. આણંદસેન શિ. સુખધીર શિ. વિનયચંદ લિ. ભમ્ ગામે. ૫.સં૧૨૨, વર્ધ. ભં. વિકા. પિ.૧૦ નં.૬૪. (૭) ગા.૨૭૫૧, ગં.૪૦૦૦, ઢાળ ૧૫૦, ૫.સં.૬૮(૮૩) જિ.ચા. પિ.૭૯ નં.૧૯૪૪. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૮૮, ૬૦૦).] (૩ર૦૬) શુકનદીપિકા ચોપાઈ ૫૬૪ કડી .સં.૧૭૭૦ વૈશુ.૩ ગુરુવાર અંત – વર્ષ સત્તર સીરિ શુભ દાખ, અષા ત્રીજ માસ વૈશાખ. ૧૯ શકુન દીપિકા એ ચાઈ, વાર બૃહસ્પતિ પૂરી થઈ, ખરતરગચ્છ ભલી એમ જાણું, જશુમુખ બોલે જસ ભાખ. ૨૦ વાચક ગુણવરધન ગુણવંત શ્રી સૌશ્ય શિષ્ય મતિવંત, શિષ તાસ સનય વિનયપ્રધાન, શાંતિહરવું ગુણરતનનિધાન. ૨૧ જયવંતા ગુરૂ જગતપ્રસિદ્ધ, જિંણ મુખથી પંડિત દ્ધિ, સુગુરૂચરણ મેવાપ્રાસાદ પાયો ગ્યાન મિટયો વિષવાદ. ૨૨ છપય સકુનદીપિકા એહ, ભલી રોપાઈ બણાઈ પંડિત સું વિનતિ, કરૂં હું એક સદાઈ અસુધિ દેખિ સુધ કરો, ખોટ પરહી કાઢે મસકતિ દેખી મુજ છોડી અવગુણુ લેજો ગુણે ભણે વાંચે ચતુર, અરેથભેદ ગુરૂમુખ ધરે, ઉજાય લાભવધન કહે, જુગજુગે ગ્રંથે એ વિસ્તર. ૨૩ (૧) ગાથા ૫૬૪, વિ.સં.૧૮૨૦, ૫.સં.૧૨, નં.૯૮૪(૫) ભાં..? પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૮૩ તથા ૨૧૦–૧૭, ભા.૩ પૃ.૧૨૧૮-૨૫. ભા-૨ પૃ.૮૩ પર ૮૦૦ કેન્યા ચાંપાઈ ભૂલથી જેના કહેવાથી એ કૃતિ રચાઈ છે તે, કવિના ગુરુભાઈ જિનહર્ષને નામે મુકાયેલી તે પછીથી સુધારી લીધું છે. “૦૦ કયા એપાઈ” “વિક્રમાદિત્ય પાઈની અંતર્ગત હેય એમ સમજાય છે, પણ એને જ .સં. મળે છે તેથી કદાચ અલગ પણ હેય.] ૮૮૮. ઉત્તમસાગર (. કુશલસાગર ઉ. શિ.) (૩૨૦૭) ત્રિભુવનકુમાર રાસ ૬૫૦કડીર.સં.૧૭૧૨ વૈશાખ સુ.૩ ગુરુ પોરબંદરમાં આદિ દૂહા – સોરડિઆ શ્રી મૃતદેવી સાર, સમરૂં સાસનનાયિકા, Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમસાગર [૨૪] પ્રણમું જિન ચોવીસ, વલી સહગુરૂ સુખદાયિકા, મહિયલિ કાડ ઉપાય, પણ કવસિં સફલા હુવે, સરસ એક સ બધ, તેહ ભણી ભણુસુ· દિવ’. દૂહા રાગ આસાઉરી. સરસ રાસ અનેક છે, હાસ્ય વલી અનેક, ત્રિભુવનસિંહ કુમારને, સુયા રાસ વિવેક. એહ રાસ સુણતાં થકાં, જો નર નિવ રીઝત, તે મુઝ વતિ રસ નહી, કે શ્રોતા નહી ગુણવંત. એ સુણતાં ધન સંપજે, હેાવે નવે નિધાન, નિદ્રા વિકથા પરિહરી, સુણ્યે દેઈ કાન. અંત – ઢાલ ૪૪ પિયુડે રે, ધર આવે દેશી. રાગ ધન્યાસી. ક પસાયે સુખ લહે રે, ત્રિભુવનસિંહ કુમાર ઐહતા ગુણ સાધિના ગાયતાં, વિહાવે રે સબલે સંસાર કે ધન ધન રે જગ હુઆ. આજમે ગાયા રે ત્રિભુવનસિહ રાજ કે, ધન. જૈન ગૂર્જર કવિઓ: ૪ 3 * ભદ્રબાહુ ભાષિત વડે! રે દેષી કુમરચરીત્ર, સ્તવતાં ગુણુ ગુણનધિ તણા, મ્હિ રચના રે કીધી સુપવિત્રઅે. ધ. ૬૪૪ સંવત સત્તરે આરતરે આષા ત્રીજ ગુરૂવાર રાસ રચ્યા પુરબ'દિરે, જિહાં માટે રે' જિનત્રિણ્ય વિહાર કિ.૬૪૫ જાણતાં અજાણતાં રે અધિકા ઉદ્મ જેહ, તે મુઝ મિછામિ ક્રૂકડ' ગુણુ લીયા રે ગિરૂઆ ગુણુગૅદ્ધ કિ, ૬૪૬ શ્રી વિજૈદેવ સૂરીસ ્ રે તપગષ્ટ-ગણે. ભાણું, ૪ શ્રી વિજયપ્રભ સૂરીસ્વરૂ, સેવતાં રે પર નવય નિધાંન કિ. ૬૪૭ તસ સ્વચ્છ ગ૭ દિપતાં રે, કુશલસાગર ઉવઝાય, તસ સિસ ઉત્તમસાગરે એહ ગાયા રે... ત્રિભુવનસિંહ રાય કિ. ૬૪૮ ભૃગુશાલિ વિરા તણેા રે આગ્રહ રચ્યા એ રાસ, આણંદ અધિક સાંભલા, એહ સુ ણુતાં રે નિત લિલવિલાસ કિ૬૪૯ ભાવે આંણી સાંભલેા રે ઐહ રાસ રસાલ, ઊત્તમ મુનિ ભાવે' ભણે એહ સુણતાં ધર મંગલમાલ ક્રિ. ૬૫૦ (૧) ઇતિશ્રી ત્રિભુવનસિંહકુમાર રાસ સમાપ્ત, પ્રથામંથ ૬૫૦ ૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૪૯] રામવિજય ન્યાયકુશલગણિ શિ. વિદ્યાકુશલ શિ. અખયકુશલગણિના લિ. શ્રી વિજય દયાસુરીશ્વર રાજ્ય સં.૧૭૮૯ સૈ.વ.૯ સુરત બિંદરે સુરતમંડણ પાશ્વ પ્રસાદેન. ૫.સં.૧૭-૧૮, આ.ક.મં. (૨) ગ્રંથાગ્રંથ સર્વગાથા ૬૫૦ સં. ૧૭૯૪ વર્ષે શ્રાવણ વદ ૧૩ મંદવાસરે. પં. લાલસાગરગણિ શિ. મુનિ રાજસાગર લિપિકૃતમ્ સીણવા ગ્રામે શ્રી વાસુપૂજ્ય પ્રસાદાત. પ.સં.૨૧– ૨૦, ચા. (૩) લિ. સં.૧૭૩૬ શ્રાવણ વદિ ૨ દેવપત્તન નગરે. પ્રે..સં. (૪) સેહી ગ્રામ મધ્યે સંવત ૧૭૫૩ વર્ષે કાર્તિક વદિ ૧૨ દિને લિપીકૃત ગણિ કેસરવિજયેન. પ.સં.૧૭–૧૬, સારી પ્રત, લી.ભં. (૫) સં. ૧૭૨૪ ક.શુ.૧૩, ૫.સં.૨૬-૧૫, પ્રથમનાં બે પત્ર નથી, જિનદત્ત. મુંબઈ પિ.૧૦ નં.૭. (૬) સં.૧૭૫૬ ચિત્ર ઘનૌધ બંદિરે પં. વિનયવિજયગણિ લિ. પ.સં.૧૮-૧૬, વિ.કે.ભં. નં.૩૨૫૧. (૭) પં.જે..સં. જયપુર. (૮) લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મથે સં.૧૯૨૮ માગ.શુ.૪ શુકરે. પ.સં.૨૯-૧૫, ખેડા ભં. દા.૮ નં.૯૮. [લીહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૪૭–૪૯, ભા.૩ પૃ.૧૧૯૯] ૮૮૯ રામવિજય (ત. કનકવિજયશિ.). (૩૨૦૮) વિજયદેવસૂરિનિર્વાણુ સ.૨૮ કડી ૨. સં. ૧૭૧૨ આસે ૨ રાંદેર આદિ– સકલજનમનરંજની રે, સરસતિ ઘો વર સાર, શ્રી વિજયદેવસૂરિ તણું રે, ગુણ ગાતાં જયકારે રે જંગમ સુરતરૂ. ૧ અંત - સંવત ૧૭ સત૨ આસો બારેતરઈ, બીજઈ રહ્યું નિરવાણિ, રહી રાનેર ચોમાસું સુહ કરું, શ્રી સંઘનઈ કલ્યાણિ. ૨૭ ઈય પૂરણ પુન્ય પુન્યાખ્ય પ્રાણી શ્રી વિજયદેવસૂરિ ગુણુનીલઉં, મચકંદ ચંદ ગોખીર સરિખ જાસ જગિ જસ નિરમલઉ, તસ પટ્ટદીપક કુમતિજીપક શ્રી વિજયપ્રભસૂરિ ચિર જ કનકવિજય કવિ રામ જપઈ, વંદત ગુરૂ આણંદત થ. ૨૮ (૧) પં. જિનવિજયગણિ શિ. પં. વિદ્યાવિજયગણિ લિ. સુરત - બંદિરે. પ.સં.૨–૧૪, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૩.] Page #263 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિવિજય [૨૫] જૈન ગૂર્જર કવિઓ : ૪ ૮૯૦. વૃદ્ધિવિજય (તા. વિજયરાજસૂરિ-ધનહર્ષ–તેના બે રન વિજય અને સત્યવિજયશિ.) (૩૨૯) [+] જીવવિચાર સ્તવન ર.સં.૧૭૧૨ આસો શુ.૧૦ રવિ ગણદેવીમાં આદિ– શ્રી સરસ્વતિ રે વરશતિ વચનવિલાસ રે, થું છુંસ્તુ ત્રિભુવન રે તારણ શ્રી જિન પાસે રે, સુણે સમરથ રે સુંદર શ્રી જિનદેવ. અંત – નયર ગુણદેવી ગુણવેલ વાધઈ સદા, પુષ્પરાવર્ત મેઘ પાસ દે, શ્રી સંધમંડપે વેલી તે વિસ્તરી, ઉપજે આણંદ સુત મેવો, સંવત સસી (સા)ચર ચંદ્ર લોચન સ્તવ્ય, આસો સુદી દશમી રવિવાર રાજ, સૂરી શિરતાજ ગુરૂરાજ આણંદજી તસ પરિ સૂરિ વિજયરાજ રાજે. ધન્ય ધન્યહર્ષ ગુરૂ વિબુધચુડામણિ, જાસ દીક્ષિત જગી કરતિ સારી, રત્નવિજય બુધ સત્યવિજય તણે,વૃદ્ધિવિજ્ય ભણિ આણંદકરી.. (૧) લ.સં.૧૭૮૬, પ.સં.૬, લીં.ભં. દા.૪૩ નં.૨૨. (૨) પ.સં. ૪-૧૫, ધો.ભં. (૩) લ.સં.૧૯૦૦, પ.સં.૪, લી.ભં. દા.૪૦. (૪) ૮૦ ગદ્ય, પ્રકા.ભં. (૫) લિ. પં. લકમવિજય સુરત બંદર મળે. પકૅરથી ૫, ગુટક, અભય. નં.૪૮૪. [મપંહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞાચિં ભી: (પૃ.૧૩૪, ૨૪૯, ૨૫૯, ૨૭૨, ૪૦૬, ૪૦૩).]. [પ્રકાશિત ઃ ૧. પ્રકરણાદિ વિચારગર્ભિત સ્તવન સંગ્રહ. ૨. રત્નસાર ભાર.] (૩ર૧૦) ત્રિષષ્ટિ શલાકા પુરુષ વિચાર સ્ત. ૨.સં.૧૭૧૨ અંત – સંવત શશી શાયર રવીઇ, જિન સ્તવયા કર જોડી કવાઈ, ભણઈ ગુણઈ જે સાંભંલિય, તસ ઘર-આંગણિ સુરતરૂ ફલિય; સકલ-પંડિત શિરશેખરૂ એ, મહિમામંદિર ધનહષ ગુરૂ એ, રતનવિજય સત્યવિજય વરૂ એ, તસ સેવક વૃદ્ધિ આણંદકરૂ એ. કંલશ. ઈય સયલ જિનવર સલસુખકર સયલ સેવિત સુરવરૂ, તપગચ૭-અધિપતિ નમે નરપતિ વિજયાણુદ સૂરીશ્વરૂ; તસ પટ્ટદીપક કોમજીપક વિજયરાજસૂર ગણધરૂ, બુધ રતનવિજય સત્ય કેરે વૃદ્ધિવિજય મંગલકરૂ. (૧) રોએ.સે. Page #264 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧] વૃદ્ધિવિર્ય (૩ર૧) નવતત્વ વિચાર સ્તવન ૯૫ કડી ૨.સં૧૭૧૩ કા.શુ.૨ ગુરુ ઘોઘાબંદરમાં આદિ રાગ સામેરી સરસતી સરસતી સરસતી દેવી, સેવી શ્રી ગુરૂપાય રે, વીરજિણુંદ ગૂણણ્યું ગુણખાણી, જાણ વાણું ૫સાય રે. ૧. સદૃગુરૂ સાચે તુહ ઉપદેશ રે. અત – રાગ ધન્યાસી. સંવત સતર તેત્તર કાર્તિક શુદિ દ્વિતીયા ગુરૂવાર, શ્રી ઘાઘા બંદિર જિન સ્તવી, નખડ પાસે આધાર ૨. ૯૩ ત૫ગષ્ઠમંડણ તરણતારણ ગુરૂ, વિજયાંણદેરી સેહઈ, તસ પઈ શ્રી વિજયરાજ સૂરીશ્વર, દેખી ભવિમને મેહઈ ૨.૯૪ ધન ધનહર્ષ ગુરૂ ગુણ રાજઇ, છાજઈ તસ દય સીસ રે, રત્નવિજય સત્યવિજય બુધસેવક, વૃદ્ધિ સયલ જગસ રે. ૯૫. કલસે. ઈય વીર જિનવર ભુવન-દિનકર દિવાઈ સંવિ ભાવે એ, ઈમ કહઈ ગૌતમ ગુણ ગુણોત્તમ, તરણુતારણે નાવીએ, નવતત્ત્વનિ સુણે ભણે ભવિકા ઋદ્ધિ વૃદ્ધિ ઘર આવીએ, બુધ રત્નવિજય સત્યવિજયકૅરો, વૃદિવિજય ગુણગાવ એ. ૯૫ (૧) પ.સં.૫-૧૩, આ.કાભ. (૨) સં.૧૯૦૦, ૫.સં.૪, લી.ભં.. નં.૧૯૮૫. (૩) સં.૧૯૨૨, ૫.સં.૭, લી.ભં. નં.૩૫૪પ. [મુપુગૃહસૂચી,. લીંહસૂચી]. (૩૨૧૨) ઉપદેશમાલા બાલા, ૨.સં. ૧૭૩૩ આસો ૧૫ ગુરુ સુરતમાં ઉપાધ્યાય યશવિજયની સહાયથી. શ્રીમદ્દ યશોવિજયવાચકસંપ્રસાદાનનિપાદિયમતિમન્ટજનસ્ય હેતેર, સશ્રીકસત્યવિજયાબુધેન્દ્રમુખશિષ્યણ વૃદ્ધિવિજયેન પદાર્થ ગુફા વર્ષે પુષ્કર જગતી વિધુર વિધુ (૧૭૩૩) સંમિતિ તથાWયુજિ, ગુરુયુક્ત પૌર્ણિમાયાં સૂર્યાદિ સુખન્દિરે રમે. શ્રીમતત્પરમગુરૂણ નામસ્મરણ... પ્રાજ્ઞ શ્યામઘમતઃ પૂર્ણ સંજાત ઈતિ ભદ્ર, Page #265 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રસૌભાગ્ય [૫૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ (૧) લ.સં.૧૭૮૧, ૨.૯૦૫૦, લી',ભ, દા.૩૨(૭૨) નં.૧૬, (૨) પ. યાવિજયગણિ શિષ્ય પં. રત્નવિજયગણિ શિષ્ય ૫. ગુલાલવિજયેન લિ. શિષ્ય હીતવિજયેન વાચના. સ.૧૮૦૩ કા.વિદ્ ૯ સામે ધેાતાસ કલાણા મધ્યે. પ.સં.૧૩૭, ગેડીજી. ન.૪૧૦. (૩) જૈ.એ.ઈં.ભ. નં.૧૧૦૩. (૪) લ.સ’.૧૮૧૬, પ.સં.૧૮૦, વિઠ્ઠા. નં.૬૮૯, (૫) ૫.સ.૧૮૫, પ્ર.કા. ભ.(વડા.) ત.૮૯૮. (૬) સ`.૧૭૮૧, ૫ ૪.૩૫થી ૨૭૫, લી.ભ, ત ૩૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, ડેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૧૯૯, ૨૩૫).] (૩૨૧૩) ચાવીશી આદિ – શ્રી નવિજયગણિ શિ. ગણિ સત્યવિજયગણિ ગુરૂભ્યો નમઃ ભાલૂડ રે હંસા રે વિષય ન રાચિઇ એ દેશી. પ્રેમઈં પ્રણમુક રે પ્રથમ જિન્ગ્રેસર, આદિસર અરિહંત * ત્રુધ નવિજય શિશ સત્ય સુહાવઇ, વૃદ્ધિવિજય પ્રભુ દિલ માંહિ ભાવઇ લાલણ દિ. અંત – સ્યું કહું પ્રભુ તુજ આગલિં, તું દિલ ાણુઇ ૭૪ દેવ, વૃદ્ધિવિજય કહે” માહરઇ, હાયા તુઝ પદસેવ, ૩ વીર. (૧) લિ. ગણિ વૃદ્ધિવિજયેન શ્રાવિકા સહજમાઇ તસ્ય પુત્રી શ્રાવિકા લખાઈ પણુા શ્રી સુરત ખદિર. પ.સ’.૬-૧૨, આ.ક.ભ’. શ્ર [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૦-૫૨ તથા ૫૯૧, ભા.૩ પૃ.૧૧૯૫, ૧૨૦૦ તથા ૧૬૨૭–૨૮. ભા.૩ પૃ.૧૧૯પ પર બુદ્ધિવિષયને નામે મુકાયેલ જીવવિચાર સ્તવન'ની રચનાતિથિ એક જ હેાઈ વૃદ્ધિવિજયની જ કૃતિ ગણી છે. ઉપદેશમાલા બાલા.'ના રસ.... પહેલાં ૧૭૧૦ આપેલા, તે પછી અંતભાગ ઉદ્ધૃત થતાં ૧૭૨૩ કર્યાં છે. પશુ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ'(પૃ.૬૬૧)માં ૧૭૧૦ કે ૧૭૩૩ જણાવેલ છે, તેમાંથી યશેાવિજયને વાચક-ઉપાધ્યાયપદ સં.૧૭૧૮માં મળેલું હેાઈ સ.૧૭૩૩ વધારે સ્વીકાય મને છે. પુષ્કર (૦, ૩, ૭, ૮), જગતી (૧, ૩), વિધુર (= ભય = ૭) તથા વિધુ (1) જોતાં ૧૭૨૩ શકષ નથી, એ છાપભૂલ હોઈ શકે તે ૧૭૧૦ તેમ ૧૭૩૩ ઉપરાંત બીગ્ન અધટનાને પણ અવકાશ રહે છે.] ૮૯૧. ઇંદ્રસૌભાગ્ય (ત. રાજસાગરસૂરિ–વૃદ્ધિસાગરસૂરિલક્ષ્મીસાગરસૂરિ-કલ્યાણસાગરસૂરિ–સત્યસૌભાગ્ય ઉ. શિ.) આ કવિએ સંસ્કૃતમાં ‘મહાવીર વિજ્ઞપ્તિ ષટ્રેત્રિ‘શિકા' રાજસાગર આજિ. ૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] લધિરુચિ સૂરિ રાજ્ય રચેલ છે. તે “દિગંબરાāકાદશસ્વરૂપ પ્રકાશિકા' છે એમ છેવટે, જણાવ્યું છે. (ભાં.ઇ. સને ૧૮૭૩-૭૪ નં.૨૩૭) આ ઈંદ્રસૌભાગ્ય સં.૧૭૪૭ સુધી અચૂક વિદ્યમાન હતા અને તેના શિષ્ય વરસૌભાગ્ય અને તેના પ્રેમસૌભાગ્ય અને તેના શાંત સૌભાગ્ય. શિષ્ય સં.૧૭૮૭માં પાટણમાં “અગડદત્ત ઋષિની ચોપાઈ સં.૧૭૮૭માં બનાવી છે. (૩૨૧૪) જીવવિચાર પ્રકરણ [સ્તવન] પ૮ કડી આદિ- વીર જિનેસર પય નમી, કહિસ્ય જીવવિચાર; સિદ્ધ અનઈ સંસારનાં, એ બિહુ છવપ્રકાર. અંત – તપગચ્છમંડન વાચકનાયક, સત્યસૌભાગ્ય ગુરૂરાય રે; તાસ શિષ્ય ઈણિ પરે બોલે, ઈસૌભાગ્ય ઉવઝાય રે. પ૭. બાલકને ભણવાને કારણે, વિર છવવિચાર રે; ભણે ગણે જે ભવિયણ ભવિ, તે પામે ભવપાર રે. ભવિયણ. ૫૮ (૧) ઇતિ છવવિચાર પ્રકરણ સંપૂર્ણ ઇતિ સંવત ૧૭૫૩ વર્ષે ફાગુન માસે શુકલપક્ષે દશમી તિથૌ શનિવારે લિખિતમિદં સંપૂર્ણ પ.સં.૩–૧૫, આ.ક.મં. [હે જૈજ્ઞાસુચિ ભા.૧ (૫૨૩૪, ૪૧૪).] (૩ર૧૫) ધૂર્તાખ્યાન પ્રબધ અથવા બાલા] ૨.સં.૧૭૧૨ (રવિ શૈલેંદુ) કૃિતિ ગુજરાતી ગદ્યમાં છે.' (૧) આ ક.ભં. પાલીતાણું (વે. નં.૩૮). મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૧૪૧, ભા.૩ પૃ. ૧૧૯૪. ત્યાં એવી નેંધ હતી કે “ ધૂ ખ્યાન પ્રબંધ” ગુ.માં ગદ્ય કે પદ્ય તે કહી શકાતું નથી. પણ મુપુગેહસૂચીની હસ્તપ્રત ચકાસી ગદ્યમાં લેવાની ખાતરી કરેલ છે.] ૮૯૨, લધિરુચિ (હર્ષદુચિશિ.) (૩૨૧૬) [+] પાર્શ્વનાથને છેદ [અથવા સ્તોત્ર, સ્તવન ૩૨ કડી ૨.સં.૧૭૧૨ આદિ– જયજય જગનાયક પાશ્વજિન, પ્રભુતાખિલમાનવદેવગત, જિનશાસનમંડન સ્વામિ જયોતમ દરિસન દેખી આનંદ ભયે. ૧ અંત - ગુજજર જનપદ માંહે રાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે. ૨૯ ઈમ ભાવ ભલે જિનવર ગાયે, હામાસુત દેખી બહુ સુખ પાયે, રવિ મુનિ શશિ સંવર રંગે, જયદેવસૂરમાં સુખ સંગે. ૩૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ [૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ જય શ"ખપુરાભિધ પાર્શ્વ પ્રભા, સકલા સમીહિત દેહિ વિભા, ઝુધ હ રૂચિ વિજયાય મુદ્દા, તપ લબ્ધિરૂચિ સુખદાય સદા.૩૧ કલશ. ઇત્થ" સ્તુતઃ સકલકામિતસિદ્ધદાતા, યક્ષાધિરાજનત સિદ્ધિવિજય શ”ખપુરાધિરાજઃ સ્વસ્તિ શ્રી હષ રૂચિપ‘કજસુપ્રસાદાત્ શિષ્યષ્ણુ લબ્ધિરૂચિનેતિ મુદ્દા પ્રસન્ન. ૩૨ [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, લી' સૂચી, હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૩, ૩૧૯, ૫૪૭). પ્રકાશિત ઃ ૧. જૈ. પ્ર. પૃ.૨૩૯. [૨. પ્રાચીન છંદ સંગ્રહ. ૩. ચૈત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.] (૩૨૧૭) ચંદ્રરાજા ચોપાઇ ર.સ.૧૭૧૭ કા.શુ.૧૩ ગુરુ [વિદ્યારુચિની કૃતિમાં (જુએ હવે પછી સ.૧૭૧૭ના ક્રમમાં) એના લઘુ મધવ લબ્ધિરુયિતા સહકર્તા હાય એવા ઉલ્લેખ મળે છે.] (૧) ૫. મહિમાસાગર-ર`ગસાગર શિ. સુનિસાગરેણુ લિ, પ્રસિદ્ધસાગર પ્રસાદાત. ૫.સ.૬૬, જય. પે.૧૩. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૦, ભા.૩ પૃ.૧૧૯૯. ‘ચ‘દરાજા ચોપાઈ’ના ૨.સ’.૧૭૦૭ દર્શાવેલા પણુ વિવેકરુચિની જ કૃતિ સંભવતી હાઈ સ ૧૭૧૭ કરેલ છે.] ૮૩, સિદ્ધૃિવિજય (ત. હીરવિજયસૂરિ–શુભવિજય-ભાવવિજયશિ.) (૩૨૧૮) [+] [નિાદ દુ:ખગર્ભિત] સીમંધર જિન સ્ત, ૧૦૬ કડી ૨.સ.૧૭૧૩ શુચિ માસ શુદ્ર ૭ શુક્ર. તયરવાડામાં આફ્રિ – અનંત ચવીસી જિત નમું, સિદ્ધ અનંતી કાર્ડિ, દેવલનાંણી થિવર સર્વિ, વંદુ ઐ કર નેડ, ખઈ કાડી કૈવલધરા, વિહરમાંણુ જિન વીસ, સહસ કૈાડી યુગલ નમું, સાધુ સર્વે નિસદીસ. *ત – ધનધન તે છઠ્ઠા તે તુમ્હે ગુણુ નિત ગાય, જસ કુલ અજૂલ્યું ધન તે માય ને તાય. વડલીને વાસી વ્યવહારી શુભચિત્ત, ગેહાકુલ-દીવા અમીચંદ સુપવિત્ત, સંવેગી સુધા કીધા ત્યાગ સચિત્ત, ૧ ૧૦૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૫] એહ તવન રચ્યું મઈ ભણવા તેહ નિમિત્ત. સંવત સત્તર સિ* તરાત્તર શુભ(શિય) માસ, સુદિ સાતમ શુËિ સ્વાતિયેાગ શુભ તાસ, સૂરિ વિજયપ્રભ રાજઈ ચિત્ત ઉલ્લાસ, તચરવાડા માહિ થુણીએ રહી યઉમાસ. શુવિજય ૧૦૪ કલશ તપગચ્છ અંબર-અરૂણ ઉદયા શ્રી હીરવિજયસૂરીસરી, નિજ હસ્તદીક્ષિત સુપરિ શિક્ષિત શ્રી શુભવિજય કવીસરા તસ ચરણુપંકજ પ્રવર મધુકર ભાવવિજય ખ્રુધ સુંદરા, સિદ્ધિવિજય કહઈ સ્વામિ સંપ્રત ભવિકજન મગલ કરી (૧) સુશ્રાવક સા શ્રી પલમજી સા પદ્મનાથ``. ૫.સ.૯-૯, સીમધર. દા.૨૦ ન.૨૮. (૨) ગાથા ૧૦૯, ૫.સ.૬, પ્ર.કા.ભ. નં.૩૦૪. (૩) મહે. ઉદયવિજય શિ. ૫. નયવિજયગણિ શિ. ૫. ભાણુવિજયગણિ શિ મુનિ ક્લ્યાણુવિજય લિ. શ્રાવિકા વેલભાઈ પના સં.૧૭૮૧ વષે. આ. ક.ભ. અમ. (૪) સાગર ભં. પાટણું. [મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬, ૨૭૯, ૨૮૨, ૨૮૬, ૪૧૩, ૪૮૫, ૫૪૨, ૫૫૪).] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણાદિ વિયારગર્ભિત સ્તવન સંગ્રહ, ર. જિનગુણુ પદ્યાજલિ.] ૧૦૫ (૩૬૧૯) મહાવીર સ્ત, ર.સ.૧૭૧૩ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૨-૫૩, ભા.૩ પૃ.૧૨૦૦-૦૧. ભાર પૃ.૧પર પર આ કૃતિ અધૂરા અંતભાગને કારણે અમીયંદને નામે મુકાયેલી હતી. ત્યાં ગામનામ નયરવાડા હતું તે અહીં ઉપયેાગમાં લીધું નથી.] ૮૯૪, શુભવિજય (ત. પુણ્યવિજય-લક્ષ્મીવિજયશિ.) (૩૨૨૦) ગજસ‘હરાજના રાસ ૬૦૪ કડી ર.સં.૧૭૧૩ આસા સુ.પ અધવાર સ’ખેટકપુર(સંખેડા)માં w અ`ત – સંવત સિ સાયર મેરૂ વિન્હ એ સ૭ર જાણાજી, આશ્વિન સિત પૉંચમી છુધવારઇ અનુરાધા રિષ વાંાજી. ૬૦૦ તપગપતિ શ્રી વિજયરાજસૂરિ જેહની સખલ જગીસજી; મહિમંડલ માંહિ વિચરતા, મહિપતિ નાંમિ* સીસજી. ૫*ડિત-સકલ-શિરામણું સુંદર, પુન્યવિજ્ય ગુરૂરાયજી; લક્ષ્મીવિજય પ`ડિતવર કેરા, સકલ સંધ નિમં પાયજી. ૧ ૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ચપ્રશ્ન [૨૫] જૈન ગૂર્જર કવિએ જ સંખેટકપુર રહી ચોમાસું, શ્રી ગજસિંઘ ગુણ ગાયાછે; સીલવંત સેભાગી સુંદર, નામઈ નવનિધિ પાયાછે. સરસ સંબંધ એ રાસ જાણિનિં, રચીએ મન ઉલ્લાસજી; શુમવિજય કહિ સકલ સંધની, નિતનિત ફલ આસજી. ૪ (૧) વિવેકવિજય યતિ ભં. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ૧૭૯-૮૦.] ૮૫. નયપ્રમોદ (ખ. જિનચંદસૂરિ-હીરોદયશિ.) (૩રર૧) અહંન્નકમુનિ પ્રબંધ ૨.સં.૧૭૧૩ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૫ર.] ૮૯૬. દેવવિજય (ત, વિજયસિંહસૂરિ-ઉદયવિજય વા. શિ.) (૩૨૨૨) વિજયદેવસૂરિ નિર્વાણુ (ઐ) ૨.સં.૧૭૧૩ ખંભાતમાં રાય દેશમાં ઈડરમાં સં.૧૬૩૪ જન્મ, થિર પિતા, લાડિમદે માતાસં.૧૬૪૩ રાજનગરમાં હાજા પટેલની પોળમાં જેસિંગજીને હાથે દીક્ષાસિકંદરપુરમાં દેસી લદઆને ઘેર પંન્યાસપદવી વિજયસેનને હાથે. ખંભાતમાં વાચકપદવી ને તે જ વખતે પટ્ટધરપદ, સાહ સીહમલે વિત્ત વાવયું સં.૧૬ ૫૬. પાટણમાં પાયવંદના સં.૧૬૫૮માં વિજયસેનસૂરિએ દીધી. અનુક્રમે વિચરતાં દક્ષિણ દેશમાં આવી ઈદલશાહને પ્રતિબોધે. ગૂર્જર, મરુધર, હાલાર, સોરઠ, દક્ષિણ મેવાડ, કચ્છ, વાગડ ઇત્યાદિ દેશમાં ફરી રાજનગરે આવ્યા. સં.૧૭૧૨ શરીર.અશાતા. ખંભાત ને પાટણના સંધ આવ્યા. શાતા થઈ. સંઘે દ્રવ્ય ખર્યુ. વિમલાચલની યાત્રા. અજારા પાઉં. ઉનામાં સં.૧૭૧૩ શરીર-અશાતા. ૨૯ બિંબપ્રતિષ્ઠા. ૨૮ને વાચકપદ. ૩૦૦ને પંન્યાસપદવી. આષાઢ સુદ ૧૧ સ્વર્ગવાસ. ભણશાલી રાયચંદ મેટો નિર્વાણોત્સવ કર્યો. વિજયસિંહસૂરિ પટોધર સં.૧૭૦૮માં સ્વર્ગસ્થ થયા એટલે સં.૧૭૦૯ ગાંધારમાં શિવગણ ને ભાણીના સુતને વિજયપ્રભસૂરિ નામ આપી પટોધર સ્થાપ્યા. તેમાં રાજનગરવાસી સાહ અખઈની ભાર્યા સાહિબદેએ તે ઉત્સવ કર્યો. પાયવંદણ વિજયપ્રભને દીધાં ને તેને ઉત્સવ ધનજી સાહે કર્યો. તે અત્યારે પટ્ટધર છે. આદિ– શ્રી જીરાઉલિ પાસછ છ, પ્રણમી ત્રિભુવનભાણ, સરસતિ સામિણિ ચિત ધરીજી, ગાઉં સૂરિ નિરવાણુ, રંગીલા ગપતિ તું વસીઓ મેરઈ મનિ. Page #270 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫૭] અંત – શ્રી વિજયસિંહ સૂરીસર કેરા, સીસ અનેાપમ કહીઇજી, ઉદયવિજય ઉવઝાશિરોમણિ, બુદ્ધિં સુરગુરૂ લહીઇજી. સવત સતર તરાત્તર વરસઇ, ખ"ભ તયર ચામાસજી, ત્યારઇ મઇ એ ગપતિ ગાયા, પૂરણ પૂગી આસજી. શ્રી વિજય વાચક સુપસાઇ, ગાયે તપગછ-ભાણુજી, ધ્રુવિજય મુનિ ઇમ પંપઇ, નામઇ કાર્ડ કલ્યાણુજી (૧) પ.સં.૩-૧૩, અભય. નં.૮૪૧. (૩૨૨૩) + ભક્તામર સ્તેાત્ર રાગમાલા કાવ્ય ૪૪ (હિં.) જુદાજુદા રાગમાં ૨.સં.૧૭૩૦ પાષ સુદ ૧૩ સેમ કે શુક્ર આદિ રાગ જયજયવતી, ભક્ત-અમર-ગન પ્રભુત મુગટમણિ, ઉલસત પ્રભાગે ન તાપૂ દૂતિ દ્યૂત હૈ. પાપતિમિર હરે સુકૃત સંચય કરે, જિનપદ જૂગવર, ની પ્રનમેતુ હે. જૂગનિકી આદિ જ તું, પરત ભવજલ ભ્રાંતિ, જય જયવંત સંતૂ, તાકે સાચ સેતુ હૈ.... નાભિરાજા કે નદ જગબદ સૂખક ૬, - દેવ પ્રભુ ધરી આનંદ જિનદ વ`દેતુ હે.. અંત – વિચદેવ સૂરિંદ પાધર, વિર્યસ્રહ ગણુધાર, સીસ ઋણ પરિ રંગ માલે, દેવવિજય જયકાર. સતર સવત ત્રીસ વરસે, પાસ સુદિ તિવાર, તેરસ દિન મદેવીનંદન, ગાયા સખ સુખકાર; તે નર લચ્છીકે ભરતાર, આર્દિ – પૃષ્ઠ નથી. ૧૭ ધ્રુવિજય ૪૯ ૫૦ ૫૧ ભ. ૧ ભ. ૨ ભ. ૩ જે. ૬ (૧) ભક્તામર સ્તાત્ર કાવ્ય ૪૪ ગત સમાપતા. લષિત ઢાકૌર ફુલા હરષા રાધપુર મળે. એક નાની ચોપડી, પ.૪.૧થી ૮, જશ.સ'. સાથે ઉદયરત્નકૃત ‘સ્થૂલભદ્ર નવરસેા' તેમજ દેવચન્દ્રકૃત ‘વીસી' છે. પછી પદે છે.) પ્રકાશિત: ૧ પ્રકા. ભીમસિંહ માણુક. (૩૨૨૪) ચપક રાસ ૪૮ ઢાળ ૨૪૦ કડી ૨.સં.૧૭૩૪ શ્રાવણ સુદ ૧૩ ધાણેરામાં ભ. ૪ જે. ૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ સૌભાōવિજય [૨૫] અંત - રાગ ધન્યાસી, શાલિભદ્ર ધન્ના Fone રિષિરાયા, તાસ નમું નિત પાયાજી એ દેશી. શ્રી વિજયદેવ સૂરીસર રાજ, બીજો પટધર છાજઇજી, શ્રી વિજયપ્રભ સૂરીશ વિરાજઇ, દ્દિનદિન અધિક દિવાજઈજી, ૧ શ્રી ગુરૂનામ જપા જયકારી, ક્રિયાગુભ’ડારીજી, તસ પટધારી જગહિતકારી, વિજયરત્ન ગણધારીજી, શ્રી. ર જયતારણ ચેામાસ પધારઈ, એક મેડતા નયર મઝારઈં, એહ ગુરૂની આણા સિર ધાર, તેહનઇ પાર ઉતારહેજી, શ્રી વિજયસિહ સૂરીશ્વર રાય, તેહના શિષ્ય કહાયાજી, જ્ઞાનક્રિયાદિક ગુણે સવાયા, ઉદયવિજય ઉવઝાયાજી. એ ગુરૂનઇ સુપસાંઈ કીધી, ચંપક ચેપાઇ સીધીજી, શ્રી મહાવીરઈ મુઝ મતિ દીધી, સુખસૌંપત્તિ વ સિદ્ધિજી, ૫ સાધુવિજય પુણ્યવિજ્રય સખાઇ, સૂધી સાધ ગુરૂભાઈજી, રાજશ્રી સાધ્વી મુઝ માંઈ, શ્રી જિતધર્મ સગાઈજી, જ્ઞાનવિજયન” વાંચણુ સારÛ, શ્રોતાનઈં ઉપગારઈંજી, દેવિજય કવિ વણુ વિચારઈં, ઘણેરાનયર મઝારŪજી. ૭ સ ́વત સતર ચેાત્રીસા વરષÛ, શ્રાવણ શુદિ મનહર་જી, તેરસ દિન જલધર જલ વરસઇ, જયજય લછી વરસ્યઇજી, 2 દૂહા. એ ચ'પકની ચેાપાઈ, ઢાલ અડતાલીસ, ગાથા દૂહા ભઈસÖ ચ્યાલીસ. જૈન ગૂર્જર કવિઓ: ૪ (૧) ૫.સ’.૧૨-૨૩, વિ.ને.ભ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૪૯-૫૦, ભા.૩ પૃ.૧૩૨૩-૨૫.] ૮૯૭, સૌભાગ્યવિજય (ત. સાધુવિજયશિ.) (૩૫) + વિજયદેવસૂરિ સજ્ઝાય પ૭ કડી રસ. ૧૭૧૩ પછી જૂનાગઢમાં વિજયદેવસૂરિ સ`.૧૭૧૩માં સ્વસ્થ થયા તેથી આ ત્યાર પછી રચાયેલ છે. આદિ ૩ રાગ અસાઉરી. સરસ સુમતિ આપે મુઝ સરસતિ, વરસતી વચનવિલાસ રે; શ્રી વિશ્વદેવ સૂરીસર સાહિબ, ગાયતાં અતિહિં ઉલ્લાસ રે. Page #272 -------------------------------------------------------------------------- ________________ અઢારસી સદી [૫૯] મેઘવિજવ્ય શ્રી ગુરુ વંદે શ્રી ગુરુ વંદ ગુરમુખ પુનિમચંદો રે. અંત – છમ ત્રિજગભૂષણ દલિતદૂષણ શ્રી વિજયદેવ સૂરીસરો. ઋદ્ધિ-વૃદ્ધિ-કલ્યાણ-કારણ વાંછિતપૂરણ સુરત, ઈમ યુ ઇરણગઢ માંહિ અતિ ઉછાહિ એ ગુરે, શ્રી સાધવિજય કવિરાય સેવક સૌભાગ્યવિજય મંગલ કરે. પ૭ [અપગ્રહસૂચી, હેજેના સુચિ ભા.૧ (૫૫૧૧) ] પ્રકાશિતઃ ૧. જે.ઐ. ગુર્જર કાવ્ય સંચય. ૨. ઐ. સઝાયમાલા ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૮૦.] ૮૯૮, મેઘવિજય (ત. હીરવિજયસૂરિ-કનકવિજય–શીવવિજય કમલવિયે--કૃપા વિજયશિ.) કવિએ સંસ્કૃતમાં અનેક ગ્રંથ રચ્યા છે તેનાં નામ – દેવાનંદમ્યુદયકાવ્ય સં.૧૭૨૭ સાદડીમાં, માતૃકાપ્રાસાદ સં.૧૭૪૭ ધર્મનગરમાં, ચંદ્રપ્રભા વ્યાકરણ સં.૧૭૫૭ આગરા, સપ્તસંધાનમહાકાવ્ય સં.૧૭૬૦ ટિણ સહિત, શાંતિનાથચરિત્ર, તત્ત્વગીતા, ધર્મમંજૂષા, યુક્તિપ્રબંધનાટક, હૈમચંદ્રિકા, મેઘદૂતસમસ્યલેખ, ભક્તામરસ્તોત્રવૃત્તિ, વલભો પાધ્યાય (ખ. જ્ઞાનવિમલશિષ્ય)કૃત વિજયદેવ માહાત્મ ઉપર પ્રયોગોનું પરિસ્ફોટન વગેરે. આ પરથી તે પ્રખર વિદ્વાન હતા એ સિદ્ધ થાય છે. (૩૨૨૬) + વિજયદેવ નિર્વાણુ રાસ વિજયદેવ સ્વ. સં.૧૭૧૩. આદિ– જિનવર નવરસ રંગવર, પ્રવચન વચન વસંત, સમરી અમરી સરસતી, સજજન જનની સંત. શ્રી ગુરૂકૃપાપ્રસાદથી, વચન લહી સવિલાસ, શ્રી વિજયદેવ સૂરીશના, ગાઈએ ગુણગણને રાસ. અ’ત – કલશ. તપગચ્છરાયા સહુ સુહાયા, શ્રી જિનશાસન-દિનકરે, શ્રી વિજયદેવ સૂરીશ સાહિબ, શ્રી ગૌતમ સમ ગણધરો, જસ પદ્ધદીપક વાદીપક, વિજયપ્રભ સૂરિ રાજ એ, કવિ કૃપા વિજય સુશિષ્ય મેઘ, સેવિત હિતસુખ કાજ એ. પ્રકાશિત ઃ ૧. જૈન ઐ. રાસમાળા ભા.૧, ૨.ઐ. સજઝાયમાળા ભા.૧. (૩૨૨૭) + શ્રી પાર્શ્વનાથ નામમાલા .સં.૧૭૨૧ દીવબંદરે * આદિ- જિનવાણી આંણું હિઈ, પુરિસાદાણુ પાસ, Page #273 -------------------------------------------------------------------------- ________________ માણેકવિમલ [૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ જાણી પ્રાંણી મા કરૂ, ઘુણુસ્યું નિય મનિ વાસ, અમલ કમલ પરિમલ જિસેા, મહિમા મહિમા જાસ, વ્યાપ થાપ” પરમપદ, અતિશય કરત ઊર્જાસ. ઠવણારૂપ જિષ્ણુંનું, દીપŪ દેસÙ દેસ, નામમાલ તહની કહી, આતમ પવિત્ર કરેસ, અંત – તપગચ્છસુંદર મુનિપુર દર વિજયપ્રલ સૂરિરાય એ, તસ પુણ્યરાજઇ પંડિત છાજઇ કૃપાવિજય જસવાય એ, તસ સીસ બંધુર દીવમદિર, મેઘવિજઇ જયકરી; એ નામમાંલા ગુણવિશાલા રચી ગુરૂપદ અનુસરી. (૧) સંવત્ ૧૭૨૧ વર્ષ ભટ્ટારક શ્રી ૧૦૬ શ્રી વિજયપ્રભ સુરીશ્વર ચરણુસેવાં કુવ*તા ચતુર્માસ મધ્યે પં, મેધવિજયેન કૃતા લિખિતા ચ શ્રી શત્રુંજયાદિ તી યાત્રા સધપતિ પટ્ટભક્ત વ.સા. શ્રી નેમીદાસ સામીદાસ વીરદાસ પાના. ૩૫ પ્રકાશિતઃ ૧. પ્રા.તી.સ. પૃ.૧૪૯થી ૧૫૩. (૩૮) કુમતિ નિરાકરણ હૂંડી સ્તવન ગા૭૯ દિગબરના વિરાધરૂપ, (૧) રામલાલ સં. વિકા (૩૨૨૯) ચાવીસી (૩૨૬૦) દૃશ મત સ્ત. (૩૩૧) સઝાયા ૧. શાસનદીપક સ. ૨. જૈનધર્માંદી૫ક સ. ૩. આહાર ગવેષણા સ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૮૮-૮૯, ભા.૩ પૃ.૧૨૧૪.] આદિ – વી૨ જિજ્ઞેસર પાય નમી, પ્રણમી સાર૬ માય - તાસ તણે સુપસાઉલે, ગાર્યું શ્રી જિનરાય. અતીત અનાગત વત્તમાંન, ચાવીસી ત્રિહું સાર, બહુરિ તીર્થંકર નમ્ર, ટાલી પાપવિકાર. માલ તરી ૮૯૯, માણેકવિમલ (ત. દેવિવમલિશ.) (૩૨૩૨) [+] શાશ્વત જિન ભુવન સ્ત. કડી ૮૫ ૨.સ.૧૭૧૪ કા. શુ.૧૦ ગુરુ સમીમાં અત ૧ 3 Page #274 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૬૧] ગજકુશલ સંવત સતર ચદાત્તરઇ, કાતી સુઢિ ગુરૂવાર, સુણિ સુ ંદરી દશમી દિન મઇં ગાઇયા એ, માલ તડી, સમીતચર મઝારિ, સુ. ૮૩ પઢે ગણે જે સ ંભલઇ એ, મા. તસ ધિરે નવિનિધ થાય. કલશ. ઈમ રાસય જિનવર સકલસુખકર સ`ઘુણ્યા ત્રિભુવનધણી ભવમેહવારણુ સુખકારણુ વંછિતપૂરણ સુરમણી તપગચ્છનાયક સુખદાયક વિજયપ્રભસૂરિ દિનમણી કવિ દેવિમલવિનેય માકિવિમલ સુખસંપતિ ઘણી. ૮૫ (૧) સં.૧૮૩૫ શક ૧૬૧૭ વૈ.શુર દિને શ્રાવિકા ઇહિ લખાવિત’ પશાગરિ અિવશરિજી ઉપદેશાત્. પ.સં.૬-૧૨, પાદરા. ભ. નં.૮૬. [સુપુ• ગૃહસૂચી, લી હુસૂચી, હેઅેનાાસૂચિ ભા.૧ (પૃ.૨૦૨, ૨૮૫, ૩૨૯, ૪૧૭, ૪૩૩, ૫૪૮).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્ન સંગ્રહ ભાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૦૧-૦૨.] ૯૦૦. ગજકુશલ (ત. વિનયકુશલ-દર્શનકુશશિ.) (૩૩૩) ગુણાવલી ગુણકર્ડ રાસ ૨૯ ઢાળ પર૬ કડી ર.સં.૧૭૧૪ કાર્તિક શુ.૧૦ ગુરુ આદિ – અત – દૂહા. સકલ મારથ પૂરવે શ્રી શપ્રેસર પાસ; પરતા પૂરણ પ્રમી, લહીઇ લીલવિલાસ, સફલ મારથ આસ. ૧ સરસતિ ભગવતી ભારતી, સુખદાતા શ્રુતદેવિ; કાશ્મીરી મુખમંડણી, ચરણ નમું તિતમેવ, વીણાપુસ્તકધારણી, પ્રણમું તેરા પાય, વચન સુધારસ આપા, જિમ મુઝ આનંદ થાય. પુન્ય પરથલ સંપદા, પુન્યે પામે રાજ; પુન્યે જગ જસ વિસ્તરે, પુન્ય થકી સુખસાજ. પુન્યે ધણુકણુ સંપજે, પામે વતિ ભાગ; રાન વેલાઉલ પુન્યથી, પુન્યે સકલ સ`જોગ. પુન્ચે સખાઇ જીવñ, એન્ડ્રુ ભવ પરભવ એહુ; ગુણાવલીની પિર સદા, પામે વંછિત તેઙ. ઢાલ ૨૯ ધન્યાસી. ૨ 3 ४ + દ Page #275 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ગાયા ગાયા રે મેં સાધુ તા ગુણ ગાયા – તપઉજવશે। વિધિ સ્યું કીજે, દાન સુપાત્રે દીજે રે; રાગદ્વેષ મનમાં નાંણીજે, મણુઅ-જન્મફુલ લીજે. અકુશલ જૈન ગૂર્જર કવિઓ: ૪ * સંવત સત્તર ચૌદાત્તરા વરસે કાતી માસ વખાણું રે; સુદિ દસમી શુભ દિન ગુરૂવારે રાસ ચઢયો પરિમાણું રે, શ્રી તપગચ્છે તેજ વિરાજે, દિદિન અધિક દિવાજે રે; વિજયપ્રભ સૂરીસર રાજે, રાસ કીયા હિત કાજે રે. તસ ગુચ્છ પડિંત માંહે પ્રધાન, વિનયકુશલ બુધ નથુ; વાદીગંજણુ કેસરી સમવડ, સહુ કૈં કરે વખાણુ, દનકુશલ પંડિત મનમાહન, તાસ સીસ ગુણરાગી; ઉપશમદરીએ સકલગુણભરીએ, સાધુ ગુણે વૈરાગી. તાસ સીસ કહે એ ચાપાઇ, જ્યાં લૉંગ ધ્રુની તારી; વિશિશ ગગનમંડલ એ દીપે, પ્રતા એ જયકારી, શ્રી શપ્રેસર પાસ પસાયે, દિનદિન દેાલત આવે; ઢાલ ગુણત્રીસમી રાગ ધન્યાસી, ગજકુશલ ગુણ ભાવે. ચરિત અને વિલ જૂની ચાપઈ, કીધે રાસ મે જોઇ; અધિશ છે જે મેં ભાખ્યા, મિષ્ટા દુક્કડ સાઇ જે નરનારી ૨ંગે ભણુસે, તસ ઘર જયજયકારા; રિદ્ધિવૃદ્ધિ સુખસંપદ પામે, પુત્ર કલત્ર પરિવારા. મનવતિ મે સંપદ પામે, સ્તવતાં એહ સુણી દા; ગજકુશલ પડિંત કહે મુજને, નિતનિત સુખ આણુંદા, (૧) લિ,૧૮૨૬ વૈ,માસે નૌતનપુર, રાજકાટ પૂ.અ. (ર) સં.૧૮૧૪ વષે જ્યેષ્ટ માસે શુક્લ પક્ષે પચમી તિથૌ રવિવારે. ૫.સ.૧૩-૧૭, લી. ભ. (૪) પ્ર.કા.ભ. (૫) વિદ્યા. (૬) સરવ ગાથા પ૨૬ ઢાલ ૨૯ દાન વિષયે. સં.૧૮૫૧ માસે અષાઢ વિદિ અમાવસ વાર સૂકરવાર, લિખી આગરઇ મધ્યે. શ્રી પૂજજી શ્રી. ફ્કીરચંદજીકે શિષ્ય જસરામજી લિપીકૃત”. ૫.સ.૨૭–૧૨, અનંત. ભ. (૭) ૫. ગજકુશલગણિ પંકજમધુકર સમાન ત્રિમારા સિ. પં. વૃદ્ધિકુશલ લિખિત શ્રી સાતિપુર નગરે સંવત ૧૫(?)૧૬ વર્ષ માગસર માસે કૃષ્ણપક્ષે અમ્યાં તિથી શુક્રવાસરે છે. સં.૧૫(૭)૬૬ વર્ષે શ્રાવણ માસ દન ૨ ખીકાતયરે ચઉમાસે રહ્યા. સંવત. ૧૩ 3 t ૯ ૧૦ ૧૧ ૧૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૬૩] પાચદ્ર ૧૮૪૪ વર્ષે શ્રાવણ સુદ દન ૧૧ લ. પના સ જગ. રૂપકુશલ ચેલા રાજકુશલ પીકૃત ગ્રામે કાયા મધ્યે લખી. પ.સં.૩૬-૧૦, રતન.ભં. દા.૪૩ નં.૭૩. (૮) દાનાદિ ધમ વિષયે લિ. વીરસાગરગણિ શિ. ગણિ ભાવસાગારેણ સં.૧૭૨૩ વ. શુદ્ધ દ્વિતીયા ઘઍ. પસં.૧૭-૧૬, ખેડા ભં.૩. (૯) સં.૧૭૭૩ શ્રી.વ.૪ ગણિ રામસાગર લ. પ.સં.૧૩-૧૫, ગે.ના. (૧૦) પ.સં.૧૭, જય. પિ.૬૭. (૧૧) સં.૧૮ ૦૯ ભા.વ.૧૧. મે લ. પાલીતાણું મધ્યે મુનિ ધરમવિમલ.પ.સં.૨૩-૧૪, વી.ઉ.ભં. દા.૧૭. (૧૨) સં.૧૮૪૭ આશે બુદ્ધા ૧ શુક્ર. ૫.સં.૨૮-૧૨, વિ.ને.ભં. નં.૪પ૭૭. (૧૩) પ.સં.૧૬-૧૬, વડા ચૌટા ઉ. પો.૧૮. (૧૪), સં.૧૭પ૬ ૪ સુદિ ૫ ૨ લિ. ભુજનગર મળે મુ. દીપસાગર શિ. મુ. હાસાગર વિજયસાગર. પ.સં.૧૪-૧૫, મુનિ સુખસાગર. (૧૫) મા ક ભં. [જૈહાપ્રેટા, લીંહસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પુ.પપ૩).]. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫૩-૫૫, ભા.૩ પૃ.૧૨૦૨] ૯૦૧, પદચંદ્ર (ખ. જિનસિંહસૂરિ-જિનરાજસૂરિ અને પદ્યકીર્તિ -પદ્યરંગશિ.) (૩૨૩૪) જ બુસ્વામી રાસ [અથવા ચરિત્ર] ર.સં.૧૭૧૪ કા..૧૩ સરિસામાં આદિ સારદપય પ્રણમ્ સદા, કવિજન કરી માત; મૂરખયાં પંડિત કરે, કાલિદાસ વિખ્યાત. શ્રી જિનકુશલ સૂરદ ગુરૂ, સિમરો હૌ નિસદીસ; દુખદેહગ દૂર હરે, પ્રણમતાં સુજગીસ. સિદ્ધારથકુલ ૨વિ સમે, મહાવીર ભગવંત; ચરણ નો નિત તેહના, પૂરિ મનની વંતિ. ગૌતમાદિ ગણધર નમું, લબધિ તણે ભંડાર; નમ નવનિધિ સંપજ, પરભવ સુખ અપાર. વલિ સદગુરૂ હરષિ કરી, પ્રણમું ચરણ ચિત લાય; અનાણુતિમિર દૂરઇ કરે, નાનલેચનની દાય. ગારૂડિ વિષધરનિ ગ્રહિ, તે તો મંત્રપ્રભાવ; ગુરૂ યાતના ગુણ ગાઇયે, સુગુરૂ તણે સુપસાય. ઇત્યાદિક પણુમી કરી, કહિસિ સીલ અધિકાર; ભાવ દાન તપ મેં વડે, સીલ રતન સિરદાર. Page #277 -------------------------------------------------------------------------- ________________ પાય અત - [૨૬૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ સહસ ચઉરાસી મુનિ ભણી, પડિલાભ્યાં ફૂલ થાય; સુકલ કિસન વેષતાં, સેા ફલ કહ્યો જિષ્ણુરાય. કાર્ડિ છન્દૂ વૈ... કંચણુ તણી, આડ સુંદર નારિ; જ ટ્યુમર વે પરિહરી, સદ્દો સીલ-અધિકાર. તેડુ તણા ગુણ ગાવતાં, લહીયે પરમાણુ ૬; સાંભલતાં સુખ સંપજે, દિતદિન અધિક આણું. ઢાલ, સીલ કહે રંગ હું વડા એ તિ. જમ્મૂ સ્વામિ તણા ગુણ ગાયા, આણી હરખ અપારા રે; જબૂ નામ નવનિધિ મિલૈ, વલી લહીયે' શિવસુખસારા રે. જખૂ. ૧ * પરિશિષ્ટ પર્વથી ઉધરઉ, એ સહુ અધિકારી રે; કેવલજ્ઞાનીયઇ ભાષી, હાં ફૂડ નહી લગારેા રે. સદહિજો સુધઇ મને, મત કરિયે કાઈ સદેહે રે; સદેહ કરસઇ જે સહી, તે દુરગતિ લેહે નિસ ંદેહે રે. સવત સતર સૈ ચેાદેતરે, કાતી માસ ઉદ્દારા રે, સુકલ પક્ષ તેરસિ દિને એ કીયા ચરિત સુવિચાર। . સરસા પાટણ પરગડેાં, તિહાં શ્રી આદિ જિષ્ણુ દ્યે રે; તેહ તણે પરસાદથી, ગ્રંથ કીયા આણુ દે ૨. શ્રી ખરતરગછ રાજયા શ્રી જિણસિહ સુરા રે; ગછ ચારાસી સેહરા યા, જાણિ ક્રિષ્ણુ દા રે. પાતસાહિ અફખર રાજિતઈ, કાસમીર દેસ મઝારા રે; અમારી પલાવી તિહાં કહ્યુ, સર્વ જીવાં હિતકારા રે. ફ્રેંસ ચૌપડે રપી સમા, ચાંપસી સુત્ત સિરદારા રે, ચાંપલઢે ધન જનમિયા, પુરષરતન ગણુધારા ૨. તસુ પાટે સુરતરૂ સમે, શ્રી જિણરાજ સુરીસા રે; સકલ પાટ પ્રભાકર દીપતા, જાણે વિસવાવીસે રે. તસ લઘુ બંધવ દીપતા, પદમકીરતિ સુખકારી રે; તાસુ સીસ ગુણે નીલેા, આગમના ભંડારા રે. ચવદ વિદ્યા કરી શે।ભતા, મહિમા મેરૂ સમા રે; પદ્મસર્’ગ ગુરૂ ચિરજયા, જા... લિંગ થ્રૂ સિ ભાને રે. ८ ૯ ૧૦ ૪ પ્ ૐ L e ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫] ઉદયચંદ પદમચંદ મુનિવર કહે, સંબંધ રસાલો રે, જે નરનારી સાંભલે, તિહાં ઘરધરિ મંગલ માલે રે. ૧૪ વર્તમાન ગછરાજી, શ્રી જિણચંદસૂરિ રે; કીરતિ મહીયલ વિસ્તરી, પ્રણમે નરના છંદ રે. તેહ તણે વારે કરી, પઈ મેહનવેલે રે; ચતુર મનમેહણ ભણું, કીધી મનની કેલે રે. ભણતાં ગુણતાં એહને, લહીયે લીલવિલાસે રે; સાંભળતાં સિદ્ધિ રિદ્ધિ હવાઈ, સફલ હવે મન-આસો રે. ૧૭ નરનારી ભાવે કરી, જે પ્રણમે નિસદીસો રે, ઇણિ ભવ જસ શોભા લહે, વલિ પ્રભવે સુખ જગીસો રે. ૧૮ બૂઢે સાહનઈ આગ્રહ કરી, ચરિત કિયે સુખદાઇ રે; સુણતાં ને વલિ વાંચતાં, રિદ્ધિ વૃદ્ધિ બહુ થાઈ રે. ૧૯ ચરમ કેવલી એ થે, જાણે સહુ સંસાર રે; પદમચંદ મુનિવર કહે, સયલ સંધ સુખકારે છે. ૨૦ (૧) સર્વ ગ્રંથાગ્રંથ ૧૫૧૧ સં.૧૮૧૭ વર્ષે ફાગણ વદી ચેકસી મંગલ વાસિરે. કસૂસ થાનકે લિ. દાનીરાયજી અણગાર શ્રી પૂજ્ય રામરાયજી પ્રઠણ અર્થ. ૫.સં.૩૭–૧૮, નં. [માહિતી અધૂરી રહી ગઈ છે.] (૨) સં.૧૮૭૯ મીતી ભાદરવા સુદ ૧૫ લિષતુ સરૂ ને ગોર મધે. પ.સં. ૩૭–૧૬, ના.ભં. (૩) ૫.સં.૪૫–૧૭, ગુ. નં.૧૨-૩. (૨) મુકનજી સં. વિકા. જૈિહાપ્રોસ્ટા.] [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૫૫–૫૭, ભા.૩ પૃ.૧૨૦૩.] ૯૨. ઉદયચંદ (આ. વિજયચંદશિ) (૩ર૩૫) માણિકકમરની ચોપાઈ ૨.સં.૧૭૧૪ ફા.શુ. શનિ આદિ - સિદ્ધાર-કુલિ તિલઉ, ત્રિભવન-નયણાનંદ, વદ્ધમાન જિનવર નમું, દરસણિ પરમાણંદ. શ્રી ગૌતમ ગણપતિ નમું, લખધિ તણુઉ નિવાસ, શ્રી સરસતિ સહિગુરૂ નમું, રિદયકમલિ સુવાસ. સીલ તણુ ગુણ વર્ણવું, સાંભલયે ચિત્ત દેવ, સીલવતીઈ સુખ લહ્યાં, કાઉ નિજભવડેહ. ગિરૂઆ ગ્રંથ માહિ કહઈ, નવઈ રસ નિસંક, મતિ (અનુ)સારૂ મિ કહ્યઉ, મત કાઢ૩ કઈ વંક. Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિજય ઉપા. [૧૧] લેક શૃંગારહાસ્યકરુણા રૌદ્રવીરભયાનકાઃ બીભત્સાદ્ભુતશાંતાશ્ર નવેતે રસાઃ સ્મૃતાઃ, દૂ! ૧ સારઠીઉ જૈન ગૂર્જર કવિએ ૪ દૂહા દગડા નઈ દામ, મેલસ્યઈ તે ાણુસ્યઈ, વ્યાઈ તળુ વિરાંમ, વાંઝિ ન જાણુઇ વીજીરા. દૂહા અનુભવી મિ નહી, નયણે ન દીઉ જેહ, સાંભલ્યાથી સવિ કહું, ગ્રંથ અણુસારહ લે. વ્રત સારથક વલી તેહનાં, જે પાલઈ જિંગ સીલ, અહિં લેાકિ અધિક જસ, પરવિ પામઇ લીલ. ગામ નામ કરણી સુણુ, છડી આલશ અગિ, ઉપગાર માનીસ ઇતિ ઘણુઉં, કહી સકશ મનરગિ ૫ ઠા ८ અત - રાગ ધન્યાસી દાન શીલ તપ ભાવના એ, ધમાઁ માહિ મુખિ સીલ, જગમેં જસ ઝગમગઈ એ, સુખસંપદ સહી લીલ. સંવત સતર ચઉદેતરઈ એ, શુદિ ફાગણ સુભ માસિ. શિન રાણિ સુભ ઘડી એ, કીઉ સંબધ ઉલ્લાસિ યુગપ્રધાન ગચ્છધણી એ, શ્રી કલ્યાણસાગર સૂરિંદ. આચાય ગુણઆગલા એ, ચતુરાં માહિ સિણગાર. અમરસાગર નઈ અમલમ એ, કીઉ એ ઉપગાર. વિજચચદશિષ્ય ઇમ ભણુઈ એ, ઉદયચંદ આણું.િ સયલ સિદ્ધિ આવી મિલઈ એ, જિઉં માણિક નરિંદ, ૧૯ દા. (૧) મુનિ પદ્મચંદ્રગણિ, ૫ સ.૨૭-૧૫, મ.ઐ.વિ. ન’.૪૯૫. (૨) ૫.સ.૨૭-૧૫, મ.જે.વિ. નં.૫૩૧ તથા ૬૩૨ મળીને, ૧૬ દાન. દા. ૧૭ દા. દા. ૧૮ દા. દા.. El.. ( [પ્રકાશિત: થાડાક અંશ – ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ.૧૯૨-૯૬.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૦૩-૦૪.] ૯૦૩. ઉદયવિજય ઉપા. (ત, વિજયસિંહુસૂરિશિ.) (૩૨૩૬) સમુદ્ર-કલશ સવાદ ૨૭૨ કડી ૨.સ.૧૭૧૪ દિવાળી રાધનપુરમાં આદિ – દૂહા Page #280 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭] ઉદયવિજય ઉ. સકલકલાકેલી કુશલ, ચતુરપુરૂષ અવતંસ જસ જાપઈ હુઈ જગતમાં, પાવઈ નિજવંશ. તે સંખેસર પાસ જિન, મુખકજ મધુકર નારિ ભાવઈ ભેભારતી, કરતી જયજયકાર. અષ્ટાપદ તિરથ તણું, જતન કરવા કામિ સગરસુતે ગંગા નદી, આણ પરિધિનઈ ઠાંમિ. તિમ સગર વિમલાચલ, જતન હેતુ જલરાશિ, આ તે દ્રઈ સુણી, સગર ભયે ઉલાસિ. વિમલાચલનઈ રાખવા, તિએ કીધું કામ, પિણ જિનવિરહઈ ભરતમાં, કુણ તીરથ અભિરામ. અષ્ટાપદ પરિ અંગમએ, કરતા કુણ આધાર સહૂનઈ તરવા કારણઈ, જે ચિત્ત વિચારિ. તબ જલનિધિ આ કર્યો, વા નહીં લગાર, તે દિનથી તે તિમ રહ્યો, વૃદ્ધવાદ એ ધારિ. ઈમ શત્રુજય રાખવા, સગરઈ આ સિંધુ, તબ ગરવ્યો સાયર ભણઈ, સુણો ભાઈબંધ. જગપાવન તીરથ વડે, વિમલાચલ જગિ જેહ, તાસ રોપા કારણઈ, મુઝ સિત સમર ધરેહ. મિં દીધા અવકાશથી, અગમ તે સુગમહ હેઈ, હું યેહનઈ રાખી રહઉં, તાસ ન ગંજઈ કોઈ. - ૧૦ કહસ્યુ વાત ખરાખરિં, સાંભલયે સહુ કઈ હેડિ કરઈ જે માહરી, જગિ નહીં તેહવો કોઈ. ઈમ સહુકેનઈ અવગણ, જલનિધિ બે જામ મામ સહુની રાખવા, કુંભ કહ(ઈ) છઈ તામ. અંત - હાલ. વિસ્તરિયા ઈમ જિનવર-ઉવએસડા રે, પેખિ પેખિ કલસ નઈ સિંધ રે ઈમ એ અચરિજ કારણ જાણી આચર્યો રે, સાયર કલસ સંવાદ રે. સાંભળતાં સાંભળતાં સહુનઈ કતિગ ઉપજઈ રે, તલઈ તલઈ બહુ વિષવાદ રે. ૨૬૭ વિ. વિદ્યા મુનિવર શશધર મિત સંવત્સર રે ૧૭૧૪ દીપમહે Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિજય ઉપા. [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ ત્સવ દીસ રે પુરવર પુરવર રાધનપુર માહિ રો રે મુહતી પુહતી સંધ જગીસ રે. ૨૬૮ વિ. તપાગચ્છનાયક જેસિંઘજી ગુરૂ પાટવી રે, શ્રી વિજયદેવ સૂરિરાય રે, નરપતિ નરપતિ ઈદલસાહ જેણેિ રીઝવ્યો રે જગ જસ સુજસ ગવાય રે. ૨૬૯ વિ. ગય|ગણિ દિયર પરિ તેજિ વિરાજતા રે, ઊગે ઊગ્ય તેહ તણઈ તાટિ રે જગપતિ જગપતિ રાણુ જેણિ પ્રતિબંધિઉ રે તારિ તારિ નરવરથાટ રે. ૨૭૦ વિ. સંગી સુવિહિત મુનિ મનડામાં વો રે શ્રી વિજયસિંહ સૂરિ રે જેહ તણુઈ જેહ વણઈ નામ જપતાં સંપજઈ રે દિન દિન પરમ આણંદ રે. ૨૭૧ વિ. તાસ સીસ ગુરૂરાગઈ રંગ ભર્યો રે ઉદયવિજય ઉવઝાય રે, તિણ એહ તિણ એહ સયણ વિદ ભણું કર્યો રે, પાસ જિણિંદ પસાય રે. ૨૭૨ વિ. (૧) પ.સં.૧૧-૧૫, જશ.સં. (૩૨૩૭) શ્રીપાલ રાસ ૬ ખંડ ૩૭ ઢાળ ૨૦૫૫ કડી ૨.સં.૧૭૨૮ દિવાળી કીસનગઢમાં - આદિ પં. મેઘવિજયગણિભ્યાં નમઃ દુહા. ઉદય કરે મૃતદેવતા સુપ્રસને થઈ જેણ, અરિહંતાદિક હું જપું નવપદ અહનિશિ તેણ. ઉદય સદા સંપતિ સવે આવે ઉછવપૂર, સિદ્ધચક્ર આરાધતાં નિતનિત ચઢતે નૂર. ઉદય અનોપમ નાણુ ગુણ દંસણું ચરણ રસાલ, અરિહંતાદિક સંપદા પ્રકટે પરમ વિશાલ. નવપદ જાપ જિકે જપે તિકે તપે મહિલઈ, અરિહંતાદિક પદ જાપિ, તિથુિં કારણ સહુ કેઈ. Page #282 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૬] ઉદયવિજય ઉપા. સિદ્ધચક્રમહિમા તણે, સુણે સદ્ અધિકાર, સાંભલિતાં સુખ પામીઈ લહીઇ જયજયકાર, નવપદ આરાધી કરી, સુખ પામે શ્રીપાલ, તિમ સાધકને સુખ હુઈ, ફલે મનોરથમાલ. અંત - નવ પદમહિમા કારને રે, કહું શ્રીપાલચરિત્ર, ભણતાં સુણતાં ભવિયણું રે, હવે પુણ્ય પવિત્ર ત૫ગયણદિણેસરૂ રે, વિજયદેવ સૂરી, પટ્ટપ્રભાવક તેહને રે, શ્રી વિજયસિંહ મુણાંદ. જિન અનેક પુહવિપતિ રે, પ્રતિબેધ્યા નિજ વાણ, ધર્મ પમાડચા ભાવથી તે હુઆ ગુણમણિખાણ. દેશ મેવાડ તણે ધણી રે, જગતસિંહ મહારાણ, રૂષભદેવ પૂજા કરે રે તે નિસુણી સવખાણ. આખેટકની આખડી રે, ચોદસ સરીખે દીવ, ધર્મરાગે ધરે જેહને રે, તે દેખી નિસ્પૃહ લીક, સાયર રેલે મીનના રે, ઝીઝવાડા ગામ, વધ હતા તે વારીયા રે, જિણ વિજયસિંહ ગણુસામિ. ૯ અન્ય વર્ણ પણ સી મળી રે, જૈન તણા વ્યવહાર, વિજયસિંહ ગુરૂ તે હુઆ, જાણે હેમસૂરિ અવતાર. વિજયદેવ સુરીદના રે, બીજ પાટવિ જેહ, શ્રી વિજયપ્રભ ગણધરૂ, જે ગુણમાણિક-ગેહ. તખત વિરાજે જેહનું રે, જગ જાણીતૂ આજ, વડ ગુરૂભાઈ જેહના રે, વિજયસિંહ ગુરૂરાજ. તસ સીસે ચોપાઈ લખી રે, ઉદયવિજય ઉવઝાય, સાંભળતાં ભવિલોકને નિત આણંદ ઉલટ થાય. શ્રી વિજયસિંહ સૂરદન વૃદ્ધ સહેદર ધીર, વાચક કીર્તિવિજયગણિ હુઆ ગિરૂઆ ગુણગંભીર. જિનવિજય પંડિત તેહના રે તેને કથને એહ, શ્રી શ્રીપાલ નરિંદની, મેં કીધી ચેપાઈ નેહ. સત્તર અડવીસે કરી રે, ચોપઈ એહ ઉદાર, દીવાલી દીવસે સુખે શ્રી, કિસનગઢે જયકાર. દશમી છઠા ખંડની યે ધન્યાસીમેં ઢાલ, Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિજય ઉપા. [૨૭] જન ગૂર્જર કવિઓ: ૪ એ કહી એતલે નીપને રે, છઠો ખંડ વિશાલ. જાણતાં સુણતાં ભાવતાં હવે મંગલમાલ, જયલછી સુખસંપદા વલી ઉચછવ રાજયરસાલ. (૧) ઇતિ શ્રી તપગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિ પદાલંકાર મ. શ્રી વિજયસિંહ સૂરીશ્વર શિષ્યોપાધ્યાય શ્રી ઉદયવિજયગણી વિરચિત શ્રીપાલકૃપચરિત્ર સમાપ્ત . હા.ભં. દા.૭૯. (૨) ૫.સં.૭૫-૧૩, રત્ન, ભં, દા.૪૧ નં.૧૭. (૩) ઢાલ ૭૭ સવગાથા ૨૦૫૫ સં.૧૮૩૬શ ફાગુણ વદિ ૭ દિને લિષત. પં. વિદ્યાહેમ રાજનગર મથે. ૫.સં.૮૧-૧૨, રત્ન. ભં. દા.૪૧ નં.૧૬. (૪) સં.૧૭૮૩ કાક. ૫ લિ. પાટણ મથે. હા.ભં. દા.૭૯ નં.૩૩. (૫) પ્રેર.સં.(વે. નં.૩૦.) (૩૨૩૮) રોહિણું [૫] રાસ ૨૩૩ કડી વિજયદેવસૂરિ રાજ આદિ – પં. શ્રી જયવિજ્યગણિ ચરણકમલેનમઃ દુહા શ્રી જિનમુખકજવાસની, શ્રુતદેવી પ્રણમેવ, હિણતપ મહિમા કહું, સુણુ ભવીયણ સંખેવ. દુસ્તપ તપ જે આદરઈ, દુરિત નિવારઇ તેહ, પૂણ્ય તણું વૃષ્ટિ જ હાવઈ, જિમ આસાઢે મેહ. કર્મ નિકાચિત જે હેવઈ, તે પણ તપઈ પલાય, લબ્ધિ સિદ્ધિ બહુ રિદ્ધ છે, તે પણિ તપથી થાય. સેભાગી તપથી હેવઈ, માનવમાં શિરવાર, તેણ ઈડાં તપને ભણું, સુવિશેષઈ અધિકાર. અંત – વિજયદેવસૂરી ગઈકે રાયા, તેહના પાટ દીપાયાજી તે શ્રી વિજયસિંહ મન ભાયા, ગોતમ ગુણે કહાયાજી. ૨૩૨ તસ સીસ ઉદયવિજય ઉવજઝાયા, દિનદિન નૂર સવાયાજી લીલા લખમી વાંછિત પાયા, મંગલ તુર વાજાયા. ૨૩૩ (૧) ઉદયવિજયગણિ શિ. પં. જયવિજયગણિ શિ. પં. ભાણવિજયગણિ શિ. કલ્યાણવિજય વિ. સં.૧૭૮૩. પ.સં.૫–૧૫, હા.ભં. દા.૮૧ નં.૩૨. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૭).] (૩૨૩૯) મંગલકલશ રાસ (૧) રત્ન.ભં. (૨) ડે.ભં. . (૩૨૪૦) [+] શંખેશ્વર પાર્શ્વનાથ સ્ત, ૧૩૫ કડી આદિ- કલાવંત કવિ દેલવઈ, કૌતુક કેડાડિ, Page #284 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] વદઇ વાદ વાદી વડા માની મૂછ મરેડિ. ઉદયવિજય ઉપા. અંત – (પ્રશસ્તિ પ્રાકૃતમાં છે.) - ૧૩૫ ૫ પાવિય પરમપસાય તેસિ સિરિ વિજયસીહસૂરી, ણું ભાવેણ. સંયુણિ વાયગવર વિજયેષુ પયડ-પચાવ-દિશૃિંદા, ભવિઅપિયાણું દદિમાક દી, સપ્રેસર જિચંદે, સુહકા દેઉ મે ભદ્ (૧) ઇતિ શ્રી મહેાપાધ્યાય શ્રી પ શ્રી ઉદયવિજયગણિકૃત સપ્તેશ્વર પાર્શ્વનાથ જિનસ્તવન. સંપૂર્ણ. સંવત ૧૭૬૫ વષે પ્રથમ વૈશાખ સુદ ૧૫ દિને લિખિતં. પ.સ.૭-૧૦, હા.ભં, દા.૮૨ ન.૮૬. (૨) પ.સં. ૭-૧૧, વિમલગચ્છ ભ. વિજાપુર દા.૧. (૩૨૪૧) શ ંખેશ્વર (પાર્શ્વ) જિનરાજ ગીતા (ગીત) આદિ – સકલ મોંગલ તણી કલ્પવેલી, તીર્થંકર લચ્છિની જે સહેલી, સરસતિ વરસતિ સરસ વાણી, આપ હેતુ હિત ચિત્ત જાણી. ૧ 'ત – શ્રી વિજયદેવ તપગચ્છરાજા, શ્રી વિજયસિ’હ સુગુરૂ વડ દિવાજા, વાચક ઉદ્દયવિજય પ્રણીતા, પાસ જિનવર તણી રાજગીતા. ૩૬ (૧) ઇતિ રાજગીતા – પાશ્વજિન સ્તવન સંપૂર્ણ. પ્ર.કા.ભ. (૨) પ.સં.૩-૧૧, હા.ભ. ૬.૮૩ ૧૭૭, (૩) પ.સ’.૪-૧૧, હા.ભ. દા. ૮૨ નં.૧૫૫. (૪) પ.સં.ર-૧૨, હા.ભ. ક્રૂા.૮૩ નં.૩૮. (૫) પ.સ’.૪, ગેા.ના. (૬) સં.૧૭૫૯ પાટણ નગરે લિ. પ..૧૩થી ૧૫, ચેપડા, જશ. સ. [આલિસ્ટઍઇ ભા.ર, મુગૃહસૂચી, લીંđસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ.૨૭૪, ૨૮૫).] ૧ [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ફલ્ગુ સંગ્રહ.] ૧ (૩૨૪૨) [+] ઉત્તરાધ્યયન ૩૬ અયુ. ૩૬ સ. લ.સ`.૧૭૨૬ આદિ- શ્રી તેમીસર જિત તણુ જી એ દેસી. પવયણદેવી ચિત્ત ધરીજી, વિનય વખાણ્ણા સંસાર, જમ્મૂન પૂછ્યઇ કહ્યો, શ્રી સાહમ ગણધાર. ભવિકજન વિનય વહે સુખકાર, પહિલઇ અધ્યયન” કહ્યોજી, ઉત્તરાધ્યયન મઝારિ, સધલા ગુણમાં મૂલગાજી, જે જિનશાસન-સાર, ૨ વિકજન, અંત – એ સર્વિભાવ જિજ્ઞેસરે રે, ભાખ્યા ભવિહિત કાજિ, સુધા સવહતાં થકાં રે, પામીજે અવિચલ રાજ, ૧૩૪ ७ Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિજય ઉપા. [૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી વિજયદેવ સૂરીસરૂ રે, પટ્ટપ્રભાવક સહ, વિજ્યસિંહ મુનિરાજીએ રે, સુવિહિત ગણધર લહ. ૮ તાસ નામ સુપસાઉલે રે, એ છત્રીસ સઝાય, ઉદયવિજય વાચક ભણે રે, જેડ થકી નવનિધિ થાય. ૯ પરમારથ પરિચય કીજીએ. (૧) ભ. વિજયદેવસૂરીશ્વર શિ. મતિવિજયેન લિ. સં.૧૭૨. પં. જૈ..ભં. જયપુર. પિ.૬૪. (૨) સં.૧૭૩૨ માગશર શુ.ર ભોમે લ. રાજનગરે બાઈ રહીઆ લખાવીત પિતાનઈ જાણવાનઈ કાજઇ. ૫.સં.૧૨૧૧, તા.ભં. દા.૮૩ નં.૧૬૯. (૩) પ.સં.૧૮, જશ.સં. (૪) ૫.સં.૧૧૧૪, હા.ભં. દા.૮૩ નં.૮૪. (૫) સં.૧૮૦૨ વ.શુ.૮ ઔરંગાબાદ. ૫.સં. ૨૮, જિ.ચા. પિ.૮૩ નં ૨૧૫૫. (૬) પ.સં.૧૨-૧૫, જેનાનંદ નં.૩૩૫૦. (૭) સં.૧૭૩૬ વષે ચૈત્ર સુદિ ૧૧ દિને મંગલવાસરે લિખિત અહમદપુરે. પ.સં.૧૬, અમર.ભં. સિનેર. (૮) સંવત ૧૮૩૯ વષે પોસ સુદિ પર ભેમવાસરે પં. અમીવિજયગણિ પં. સુખ સ. લિપિકૃતં પં. રણજિતસાગરને અર્થે શ્રી ભીનમાલ નગરે. પ.સં.૧૧-૧૬, જે.એ.ઈ.મં. નં. ૧૦૪૫. (૯) અંકાનિ મુનિ ચંદ્રબ્દ, ચાશ્વિન્યાં પંચમી શની, સહસ્તિરૂચિના ગીત-કત્રિ શિક લિપીકૃતા. શ્રી તપગરિછ ઉવઝાય ગુરૂ, શ્રી હિતરુચિ તસ સીસ, હસ્તિ રૂચિ હરષઈ લિખ્યાં, ઉત્તરાધ્યયન છત્રીસ. આશુ માસિ ઉજજવલ પરિખ, તિથિ ષષ્ટી રવિવાર, ભણઈ સુઈ જઈ લિખઈ, તિહાં ઘરિ જયજયકાર. સં.૧૭૪૫ માર્ગશીર શુદિ પ રવિ લ. ઋષિ પાસવીર લખાવીત રાજનગર મળે. ચં.૪૫૦, ૫.સં.૩૦-૯, હા.ભં. દા.૭૯ નં.૩૨. [જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૮, ૨૮૦, ૨૮૨).] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. [૨. મોટું સઝાયમાળા સંગ્રહ. ૩. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ).] (૩૨૪૩) ૨૦ વિહરમાન જિન ગીતાનિ : આદિ- આજ લગે ઘરિ અધિક જગીસ એ દેશી. શ્રી સીમંધર જિન ગુણધામ, પ્રહ ઊઠી તુઝ કરૂં પ્રણામ, મંત્ર જાપ માટે તુઝ નામ, જેહથી સફલ હાઈ સવી કામ. ૧ و م ع به Page #286 -------------------------------------------------------------------------- ________________ 1 અઢારમી સદી [૭૩] ઉદ્દયવિજય ઉપા. અત- ઢાલ ૨૧ રાગ ધન્યાસિરિ શાંતિજિન ભાલકઇ જાઉ એ દેશી. * તષગણુ ગિરૂઆ ગુરૂ સાહે, ગુણિ આરહેજી, વિજયદેવસૂરી મન માહે, ભવિયષ્ણુને પડખાહે રે. તાસ પટાધર સૂરિસવાયા, વિજયસિ'હ મુનિરાયાજી, વિનયી ઉયવિજય ઉવઝાયા, તિણિએ જિતગુણુ ગાયાજી. શ્રી જિનવરગુણુ-ચંપકમાલા, કડ ધરઉ સુવિશાલાજી, ગુણવંતી ધરણી સુકુમાલા, ધિર લહેા રંગ રસાલાજી. કચરાસુત તારાચંદ છાઈ, રૂપચંદ્ર સુત રાજઇજી, તાસ વચનથી સમલ દિવાજ, કર્યાં ગીત ગુણુ ગાજઈજી. (૧) સં.૧૭૪૯ ચૈત્ર વદ ૧૧ ગુરૂ. પ.સં.૮-૧૧, હા.ભં. દા.૮૩ ७ ત’.૧૭૦. (૩૨૪૪) વિમલાચલ સ્ત. ૨૬ કડી આદિ–શ્રી આદીશર એલગુ રે લા વીતતડી અવધારે રે જિષ્ણુ દરાય અંત - કુલસ ઇય સકલ-મોંગલ-વેલિ-કાનન સકલ-પુષ્કર-જલધરા શ્રી નાભિ-નરવર-વંશદિનકર પરમગુણુ-રયણાયરા, શ્રી વિજયદેવ સુદિ પટધર, વિજયસિંહ મુણીસરી તસ સીસ વાચક ઉદયવિજયઇ સથુછ્યા શ્રી જિનવરી. (૧) પં. વૃદ્ધિકુશલગણના લિખિત, હા.ભ (૩૨૪૫) અનાથીમુનિ સ, આદિ– મગધદેશ રાજયહિ નગરી રાજ્ય શ્રેણિક દીપે રે. 'ત – શ્રી વિજયદેવસૂરિસર પાટે વિજયસિંહ મુનિરાય રે, ઉદયવિજય વાચક તસ બાલક સાધુ તણા ગુણુ ગાય રે. ધન.૧૩ (૧) પ.સં.૧-૧૧, આ.ક.ભ. (૨) લિ. તેમવિજય ઉદયપુર મધ્યે સ.૧૮૨૮ મહા સુદ ૪ શુક્ર. શ્રાવિકા પુન્યપ્રભાવિકા ખાઈ લાડૂ પડનાથ”. ૫.સ.૨૦૧૨, આકભ ૨૬ [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૫-૫૮, ભા.૩ પૃ.૧૨૧૨-૧૩ તથા ૧૨૬૧-૬૬. પહેલાં ‘૨૪ જિન સ્ત.' તેાંધેલું તે જ પછી ૨૦ વિહરમાન જિન ગીતાનિ' કર્યુ છે, એક જ હસ્તપ્રત અને સ્થાને નોંધાયેલી છે. C. ૧૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ કુંવરવિજય [૭૪] જૈન ગૂર્જર કવિએ જ ભા.૩ પૃ.૧૨૧૨-૧૩ પર “ઉત્તરાધ્યયન સઝાય” હસ્તિચિને નામે મુકાયેલી જે ખરેખર લહિયા છે એમ હસ્તપ્રત (૯)ને ઉદ્દધૃત ભાગ બતાવે છે. એ ઉધૃત ભાગમાં હસ્તિરુચિ પિતે બે લેખનમિતિ દર્શાવે છે તે ઉપરાંત સં.૧૭૪પમાં પાસવીરે પ્રત લખાવ્યાની બેંધ છે તેમાં કંઈક ગરબડ હોય અથવા હસ્તિસૂચિની પ્રત પરથી બીજી પ્રત થયેલી હોય.] ૯૦૪. કુંવરવિજય (૩૨૪૬) રત્નાકર પંચવિંશતિ બાલા. ૨.સં.૧૭૧૪ (૧) પ.સં.૫, તા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૦, ભા.૩ પૃ.૧૬૨૫.] ૯૦૫. રંગપ્રદ(ખ. જિનચંદ્રસૂરિ-પુણ્યપ્રધાન-સુમતિસાગર જ્ઞાનચંદશિ.) (૩૨૪૭) ચંપક ચોપાઈ ૨.સં.૧૭૧૫ ઉ.વ.૩ મુલતાન (૧) વાંકાનેર ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૯] ૯૬. પવિજય (ત. શુભવિજયશિ.) (૩૨૪૮) શીલપ્રકાશ રાસ ર.સં.૧૭૧૫ (૧) ખંભં.૧. (૩૨૪૯) શ્રીપાલ રાસ ર.સં.૧૭૨૬ ચિ.સ.૧૫ કુજવાર સાદડીમાં (૧) સં.૧૭૨૬ ચિ.શુ.૧૫, કર્તાની પિતાની લખેલ પ્રતિ, ૫.સં.૪૯, અભય. પિ.૧૩ નં.૧૩૭. (૩૨૫૦) ૨૪ જિનનું સ્ત, ૨૫ કડી અંત – શ્રી વિજયાણ દસૂરિ ગણુધરૂ, શુભવિજય બુધરાય; તસ પદપદ્મ નિજ શિરે ધરી, જિનપદ પ ગુણ ગાય. –ઈતિ વીસ જિન સ્તવન. (૧) સં.૧૭૪૮ વષે શાકે ૧૬૧૪ પ્રવજમાને શ્રી રાજનગર મળે લિખિતં. પ્ર.કા.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫૮, ભા.૩ ૫.૧૨૦૩.] ૯૦૭. વિનયસાગર (સાગરગચ્છ વૃદ્ધિસાગરસૂરિશિ.) (૩૨૫૧) રાજસાગરસૂરિ સક્ઝાય (એ.) ગા.૬૩ સં.૧૭૧૫ પછી Page #288 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] દેવ વિજય આદિ- સકલ પં. શાંતિસાગરગણિ ગુરૂભ્યો નમઃ પાસ જિણુંદ પ્રણમી કરી, આણું મન મ્યું રંગ લાલ રે, સમરી સરસતિ સામિની ગજગામિની ઘો મતિ ચંગ લાલ રે. ૧ સુવિહિત સાધુશિરોમણી શ્રી રાજસાગર સૂવિંદ લાલ રે, તાસ તણા ગુણ વર્ણવું, સાંભલયે સબ્દ આણદિ લાલ રે. ૨ અંત - ઇમ ભવ્ય પ્રાણુ ભગતિ આણું હરષ મ્યું ગુણ ઉચ્ચરઈ, શ્રી રાજસાગરસૂરિ કેરો તેહ જયમંગલ વરઈ તસ પટ્ટધારક સૌખ્યકારક શ્રી વૃદ્ધિસાગર સૂરીસર તસ ચરણસેવક વિનયસાગર સકલ સ ધ મંગલ કરે. ૬૩ (૧) લિ. રાજનગરે. ૫.સં.૮ ૯, મુનિ સુખસાગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૧૧.] ૯૦૮. દેવવિજય (ત. વિજયપ્રભસૂરિશિ) (૩૨૫૨) સપ્તતિશત (૧૭૦) જિનનામ સ્ત, પર કડી .સં.૧૭૧૬ મહા સુદ ૧૦ આદિ દુહા, કસમેરી મુખમંડણ, પ્રણમું તોરા પાય, સૂગુરૂ તણે પસાઉલિ, ગાઢ્યુંછ જિનવર રાય. સિત્તરસ છાવર તણું, નામ કહું નીરધાર, સંખેપિનઈ ગાયતાં, જિમ થાય જયકાર. અત - સંવત સત્તર સોલત, માહ સુદિ દશમી સાર, શ્રી વિજયપ્રભસૂરિ સેવતાં, મેં પાંખે રે શાંતિ સુખકાર, ઈમ બેલે રે દેવવિજય જયકાર કેં. પર (૧) આ.ક.મં. નં.૩૫૩. (૨) ડે.ભં. [મુપુડસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૮.] ૯૦૯ માનવિજય (ત. વિજયસિંહસૂરિ–દેવવિજય-જ્ઞાનવિજય રત્નવિજયશિ.) સં.૧૭૦૯(નન્દાન્તરિક્ષેદધિચન્દ્ર નાનિ)માં માનવિજયે વિજયદેવઅરિજ્યમાં ડકવરસ્તુતિ” માં રચી, તેમાં પિતાની ગુરુપરંપરામાં વિજયસેનસૂરિ-કનકવિજય, સત્યવિજય જ્ઞાનવિજય અને વૃદ્ધિવિજયના પિતાને શિષ્ય જણાવેલ છે. (વે. નં.૨૬ ભા.૨.) Page #289 -------------------------------------------------------------------------- ________________ ભાવિય [૨૬] જૈન ગૂર્જર કવિએ ઃ ૪ (૩૨૫૩) અ‘જનાસુંદરી સ્વાધ્યાય ૩૫ કડી ર.સ.૧૭૧૬ અંત – કરમઈ બહુ દુખ પામીયાં રે, હરિ હર નલ નઈ રામ, સીતા સુભદ્રા ઉપદી રે, લાવતી સતી તામ રે. *. ૩૪ અંજના તણા ગુણ ગાયતાં હૈ, મંગલીક સંપદ થાય, શ્રીદેવવજય ઉવઝાયના રે, બુધ માનવિષય ગુણ ગાય રે. ક. ૩૫ ક્રમ ન છૂટઈ. (૧) સંવત્ ૧૭૧૬ વર્ષે ૫. માનવજયણિ લિખિત, પ.સં.ર, પ્ર.કા.ભ. ૨૬ (૩૨૫૪) વિક્રમાદિત્ય ચરિત્ર ૬ ઉલ્લાસ ૯૨ ઢાળ ૨૮૬૫ કડી ર.સં. ૧૭૨૨ ૨૩ ? ૩૨ ] પોષ સુ.૮ બુધ ખેમતા ગામમાં 'ત – સવત ૧૭૨૨ સ[સ જમ !] ફેર ગુણને, વ તણે પરીમાંણેાજી, પાસ શુક્લ તીથી અષ્ટમી દીવસે, ખુધવાસર ગુણમાં©ાજી. ૨૨ ઢાલ ભાંણુ સ` સખ્યાŪ જાણા, મદધ મતના ધારીજી, અઠ્ઠાવીસ સત ને ઉપર પાંસઠ, ગાથા દુહામ્રુત સારીજી, શ્રી વિજયસ ધસૂરી તપગ દીઠે, મહિમંડણુ મણિધારીજી, તસ સીસ પાઠક પદ જયવંતા, દૈવિજય સુખકારીજી. તસ શીસ જ્ઞાને ગૌતમ જેવા, જ્ઞાનવિજય રથીરાયાજી, તસ સીસ પડિત રત્ન વષાણુ, દશવીધ ધર્મ સેાહાયાજી. ૨૫ તસ સીસ માનવીજય કવી ભાષ્યા, વિક્રમ મહીપતિ રાસાજી, જે ભવી ભાવે ભણ્યસે સુણુસ્સે, તસ મંદીર લછી વાસાજી, શ્રી વિજયધસ (? પ્રલ) સૂરીસર રાજે, ગાંમ ખેમ તે ગુણ ગાયાજી, શ્રી સંધ કેરાં વયણુ સુણીને, માલવપતિ લરાયેાજી. અધીકું આખું ભાગ્યું જે હેાયે, વક્તા સધારી સુધ કરાજી, વિક્રમનૃપ જિમ મહીતલ મેટા, તિમ તમે શ્રાતા સત ધર્યા૭, ૨૮ પ્રજા'મ મહીતલ અવચલ રેહયા, એહ સંબ"ધ ગુણમાલેાજી, મે મનવ છીત પૂરણુ ઉડ્ડયા, ગાતાં એ રાસ રસાલાજી. (૧) ઇતિ શ્રી કલિયુગે કર્ણાવતારે માહાદાતાર શ્રી વિક્રમાદિત્યચરિત્રે પ્રકૃતબંધે પંચડંડ છત્રોત્પત્તી પ્રભુ ધૈ ષષ્ઠમાં ઉલાસ સંપૂર્ણ", સં.૧૮૮૨ના શાકે ૧૭૪૭ પ્રવર્ત્તમાંને માસેાત્તમ માસે શ્રાવણમાસે કૃષ્ણપક્ષે ૩ તીથો છુધવાસરે શ્રી પાલનપૂર નગરે શ્રી પાવિહાર પા` પ્રસાદાત્ ચતુર્માસ કૃતા લષીત.... [ભ....?] ૨૭ ૨૩. ૨૪ ૨૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] વિદ્યારુશિ [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૦૯-૧૦, ભા.૩ પૃ.૨૧૦. ‘વિક્રમાદિત્ય ચરિત્ર'ના ર.સ'. સંજમ(૧૭), કર(૨), ગુણુ(૩) એમ ૧૭૨૩ કે ૧૭૩૨ હાવા સંભવ છે.] ૯૧૦, વિદ્યારુચિ (ત. વિજયપ્રભસૂરિ-સહુજકુશલ-સકલચ’૪અને લક્ષ્મીરુચિ-વિજયકુશલ-ઉદયરુચિ-ડૂ રુચિશિ.) (૩૨૧૭) ચ’દરાજા રાસ અથવા ચેપાઈ ૬ ખંડ ૧૦૩ ઢાળ ૨૫૦૧ કડી ર.સં.૧૭૧૧ ભિન્નમાલમાં આરંભ – ર.સં.૧૭૧૭ કાશુ.૧૩ ગુરુ શિરાહીમાં પૂર્ણ કર્યાં [લબ્ધિરુચિ કવિના લઘુ ખંધવ છે. છેલ્લા ખંડને અંતે વિદ્યારુચિની સાથે બે વાર (કડી ૨૩૪૮, ૨૩૫૦) લબ્ધિરુચિના કર્તૃત્વના ઉલ્લેખ થયા છે તથી એ સહકર્તા હેાય એમ જણાય છે. જુઓ આ પૂર્વે લબ્ધિરુચિ (ન.૮૯૨).] આદિ– શ્રી જિનનાયક સમરીધ્ર ઋષભદેવ અરિહંત, વંતિ-પૂરણ સુરતરૂ ભવભ`જન ભગવત. શિવસુખદાઇક સેવીજી શાંતિનાથ જિનચંદ, ચાદવ-વંશનભામણુ નમીઇ નેમી જિચંદ પૂરીસાદાંણિ પરગણે શ્રી વકાણેા પાસ, નામ જપતાં જેહને સફલ લે. સવી આશ. શ્રી શ`પ્રેસર પાસજી માટે મહિમા ાસ, ચિંતામણિ ચિંતા હરિ આપÛ લીલવિલાસ. વૃદ્ધમાન જિત વાંદિષ્ટ વંતિ સુખદાતાર, જશ પદ્મપંકજ નિત નમીઇ ઇન્દ્રચન્દ્ર સૂવિચાર. તાસ શીશ મહુલબ્ધિનિધિ ગણધર ગૌતમસ્વામિ, સેવ્યા સુરતરુ સારિખા, ગુણ-ગિરૂએ અભિરામ, સરસતી-પાય પસાઉલે વાધઈ ખ્રુદ્ધિપ્રકાશ, કવિત કવે... કવિજન ભલા નવરસ વચનવિલાસ. જન ગણધર શ્રુતદેવતા સદ્ગુરૂ-ચરણ પસાઇ, રાસ જ્ગ્યા નૃપ ચંદના, સાંભળતાં સુખ થાય. શીલ શીલ સહુકા કહિ શીલ વનાણ્યા શીલ, શીલવંત જે જગ ાવે, તે પામિ શિલીલ, શીલપ્રભાવિ ચંદ્મ નૃપ, જગ પામ્યા જયકાર, ૩ ' Page #291 -------------------------------------------------------------------------- ________________ વિદ્યારુચિ [૨૭૮] ઇમ જાણીનઇ ભવિકજન, પાલેા શીલ ઉદાર. કવણુ ચંદ તે કેહાં થયા પ્રગટ તાંમ પ્રમ`ધ, સાભલો સજન સકલ સરસ એ સંબધ. * જૈન ગૂર્જર કવિઓ: ૪ ૧૦ સંવત સતર ઇન્ચારાત્તરા, ભિન્નમાલ સહુ નગરાં શિરે, તિહાં શ્રી સપ્તકા મણિ પાસ મનમેાહન પૂર્વ સવી આશ. ૨૬ તે શ્રી પાસ પસાર્ટી કરી, રચ્યા ચ'દ ભૂપતે ચરી, કાર્તિક શુદિ પાંચમ દિન સાર, પહિલે ખડ઼ે ઢાલ રસાલ. પ્રથમ ખંડ પૂરા થયા, વસુધા ચંદ નરેશ પૂજયા, વિદ્યારૂચિ કવિ ર'ગદ્ય કહે:, શીલે ઋદ્ધિ વૃદ્ધિ સુખ લહે. ૨૮ — દરિત્ર આભાપુરીવણું ન. વીરમતી-ગુણાવલી-મ`ત્રકરણ ચંદ-શ્રવણુ વિમલપૂર્યાં... ગમન કનકરથમિલન તઃપ્રવૃત્તિશ્રવણવર્ણ ના પ્રથમ ખડે. સ'પૂરું અસ્મિન ખંડૈ ઢાલ ૧૧ સર્વ મિલતે ગાથા ૩૦૯ રૂપ ૧૧. * ૧૧ સંવત સતર ઇક્યારેતરઇ ભીનમાલ સહુ નગરાં શિરે તિહાં શ્રી પાસ તણુઇ સુપસાઇ, ખીજો ખંડ રચ્યા સુખદાઈ. શ્રાવણ શુદિ પાંચમ દિન સાર, રાજા ચંદ્ર શીલ-અધિકાર, વિધારૂચિ કવીયણુ ઇમ કહિં, સાંભલતાં સૂખસંપતિ લહ૪. તપગચ્છ શેવિંદ-કુલ-શણુગાર, પ્રાજ્ઞોદયરૂચી બુદ્ધિનિધાન, તસ સેવક વિદ્યારૂચિ ભણે, શીલવતનીઈ ાં ભામણુ”. સવ` ગાથા ૫૪૭ ચંદરિત્રે કનકરથફૂલવ્યા વરપ્રધાનસ્તોત્પત્તિસ્વરૂપકથન, તથાહસ્થાપન, સકલસામગ્રીકરણ ચંદ્રાગમન, પ્રેમલાલછીપાણીગ્રહણકરણ શમશ્યાનાપન વ્યાઘુટચાભાપુŠ' ગમન, નિશિસ્વરૂપપૃષ્ઠન, સ્વમાત્રાકુ ટવિષ્પાદન, રાણીગુણાવલીતત્ત્વાદનાદિપૂવ ક વ ના નામ દ્વિતીય ખંડ સંપૂર્ણ, અમિન ખડે રૂપ૧૫ ખંડ ર ૨૭ સંવત સતરે સિતરાંતરે શારાહી સહુ નગરાં શિરે, તિહાં શ્રી ઋષભદેવ સુપસાઈં, ત્રીજો ખંડ રચ્યા સુખદાઈ. તપગનાઇક તેજદિણંદ, જખ઼કારી વિજઈપ્રભસૂરી, તસ ગછ કાવિદ કરિ ફૂલસિહ, શ્રી ઉદયેચી વાદીશિરલીહ. તાસ શીશ સમતારસપૂર વિષ્ણુધ હષરૂચી પુન્યપદૂર, Page #292 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭૯] વિદ્યારુચિ તાસ સેવક વિધારૂચિ કહઈ, સીલ" ઋદ્ધિવૃદ્ધિ સુખ લહ”. —ચંદ ચરિત્રે પ્રેમલાલછીશીલાધિકારે સકલાત્માસ્વરૂપકથન, નિજ શીલરક્ષણ અભિગ્રહકરણ શાસનદેવીવરપ્રદાનપૂર્વકવણું ના નામ તૃતીય ખંડ, અસ્મિન ખડે ઢાલ ૭ ગ્રંથાગ્રંથ સર્વે મિલને ગાથા ૧૫૧ રૂપ ૭. * ચાવા એ અધિકાર સુનિસુવ્રત ચરિત વસુધાનર ૬ ચંદ જયા એ શ્રી વિજયપ્રભ સુરીશ ચરણપ્રસાદથી ચઉથી ખ`ડ પૂરા થયા એ. ચઉપ૪ (ત્રીજા ખંડ માક) ચંદરિત્રે મ ત્રીપૃચ્છન, વીરમતિસ્વરૂપજ્ઞાપન, રાનીગુણાવલી કુ ટવ્યરતિકરકવન હેમરથાંગ ૨ મનસુમતિયુદ્ધકરણુ, યરયવરણુ, વીરમતિસમગ્રરાજપાલન, નટાગમન, નાટિકકરણ, કુટદાનપ્રદાન, ઉપમાનાાપકરણ, ગુણાવલીકુકુ ટાપુ છુ, મંત્રીશિક્ષાપ્રદાન, સાથે સામંતસૈન્યમાચન, શિક્ષાદિ કરણપૂવ કવણું ના નામ ચતુર્થાં ખંડ અસ્મિખંડે ઢાલ ૧૯મી સČશઃ ગ્રંથાગ્રંથ ૪૧૨ રૂપભાવ ૧૭. * (ત્રોજા ખંડની લગભગ સમાન અત્ર કવિતા છે.) -ચંદ્રચરિત્રે નિજપુરીતાનિ†મત, બંગાલદેશ, સિ ંહલદ્વીપ, તતઃ પેાતનપુરાગમન, લીલાધરશુલકલીલાવતીસંબંધકથન, સ્વકીયસ્વરૂપપ્રકટીકરણ, અનુક્રમેણુ વિમલપુર્યા ગમન તણું ન વણુના નામ પાંચમ ખંડ સંપૂર્ણ ૧૧ ઢાલ ગ્રંથાથ ૨૬૫. અંત - - ઢાલ ૩૧ ધન્યાસી ઈણ પરિ ચંદ તણા ગાયા, લાભ અનતા પાયા હૈ, નિતિ જગ માંહિ એ ઋષિરાયા, પ્રભુમૈં સુરનર પાયા રે ઋણું. ૨૩૩૪ ભવિજન ભાવ ધરી જે નિપુણે, ચૠચરિત્ર સુચ`ગ રે, ઋદ્ધિવૃદ્ધિ સુષસ'પદ પામૈ, દિનદિન અતિ ઉછરંગ રે. ૩૫ જુગપ્રધાન શ્રી હીરવિજ્ર ગુરૂ, સાહસ સમ અવતાર રે, પાતિસાહ અકબર-પ્રતિખેાધક, જિનસાસણુ-સિણગાર રે, તાસ પટાધર..... .સુરીસ રે શુદ્ધ પ્રરૂપક એક પરમ ગુરૂ ગુણનાધ ગચ્છાધીસ રે. પદ્મપ્રભાવક ગચ્છધુરંધર, શ્રી વિજય(દેવ) ગણધાર રે, ૩૬ ३७ Page #293 -------------------------------------------------------------------------- ________________ વિદ્યારુચિ [૨૮] જન ગૂર્જર કવિઓ છે નામ જપંતાં નવનિધિ લહીએ, ઉપસમરસભંડાર રે. ૩૮ તાસ પટાધર વંછિત સુહંકર, ઉદયે અવિચલ ભાણું રે; શ્રી વિજયપ્રભસૂરિપુરંદર, સુંદર ગુણમણિખાણ રે. ૩૯ તસ ગછ પંડિત વડવરાગી, સંવેગી ગુણભરીયે રે; શ્રી ગુરૂ સહજકુશલ સુખદાયક, ઉપશમરસને દરિયો રે. ૪૦ સાષા પંચ તિહાંથી પ્રગટી, કુશલ રૂચિ ચદ સાર રે; વન ધામ ધર્મના ધોરી, સહજ ગુણે સિરદાર રે. ૪૧ પ્રથમ શિષ્ય શ્રી સહજ કુશલના, સકલચંદ ઉવઝાય રે; બીજા શ્રી લીરૂચિ પંડિત નામે નવનિધ થાય રે. ૪ર તાસ સીસ શુધ સંયમધારી, શ્રી વિજયકુશલ બુધઈશ રે, ક્રિયાવંત પંડિત કુલદીપક, તસ સીસ લધુ સીસ રે. ૪૩ તસ પદપંકજ ભ્રમર બિરાજે, શ્રી ઉદયરૂચિ કવિરાય રે, કુમતિમાતંગજકુંભનિવારણ, કંઠીરવ કહેવાય રે. તાસ સસ સંગમહોદધિ શ્રી હર્ષરૂચિ બુધ કહીયે રે; ઉપગારીશ્રી ગુરૂ મુઝ મિલીયા, દરશણથી સુષ લહીયે રે. ૪૫ વિબુધશિરોમણિમુગટ નગીને, શ્રી વિદ્યારૂચિ તસુ સસ રે; ગુણમણિમંડિત પૂરે પંડિત, સુષદાયક સજગીસ રે. ૪૬ તસ લઘુ બંધવ વિબુધ લબધિરૂચિ રથી ચંદનૃપ રાસ રે; એક અધિકે જે કહો હુઈ, મિચ્છામિદુકડ તાસ રે. ૪૭ મુનિસુવ્રત જિન ચારિત્ર થકી એ, સહજ સંબંધ વખાણ્યો રે; ચરિત્ર પ્રભાવક માંહીએ પિણ, પ્રગટપણે મેં જાણે રે. ૪૮ સર્વગાથા. ૬૫૫. દૂહા. સંવત સત૨ સતરેતરે કાર્તિક માસ ઉદાર, સુદિ તેરસ દિન નિરમ, બલવત્તર ગુરૂવાર. ૪૯ શ્રી જિણ પાસ પસાઉલે, એહ ર મૈ રાસ, સુકવિ લબ્ધિરૂચિ ઇમ ભણે, સફલ ફલી સવિ આસ. ૫૦ ઢાલ ૩૨ રાગ સોરઠ જતનીની દેશી. સવિ આસ ફલી મન કેરી, જિનમૂરતિ દેશી કેરી, ઈમ ચદ તણું ગુણ ગાયા, લાભ અનંતા પાયા. ધનધત શ્રી સદ મુણચંદ, કેવલધર એહ દિણંદ, Page #294 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] વિઘારુચિ જશ જગમાં પ્રતાપ, કીરતિકમલા બહુ વ્યાપ. જપતા જય થાઈ સદાઈ, એ મુનિ નમીયે સુષદાઈ, કહે વિઘારૂચિ કવિ મનરંગે, ઉલટ આણ બહુ રંગે. પર તપગચ્છનાયક ગ૭પતિ રાજે, જેની મહિમા જગ ગાજે, શ્રી વિજયપ્રભુ સુરીસ ધીર, બેડ બષતાવર બડવીર. ૫૩ તે સદગુરૂને આદેર્સ, સીરેહી રહ્યા ચૌમાશે, તહાં સબલી સાતા પામી, શ્રી સંધ સદા હિતકામી. ૫૪ તિલાં ચંદ તણે અધિકાર, એ મન ધર હર્ષ અપાર, ભાવે નિસુણો ભવિ જેહ, વંછિત ફલ પાવૈ નેહ. પપ એ સુણતાં સુખની કાડિ, કહે વિદ્યારૂચિ કર જોડી (ઉપરની ૫૪મી કડી પછી બીજી પ્રતમાં) સીરેહી નગરી હી નગરી સારી, જિહા ચતુર વસે નરનારી, ધરમી જન ધનદ સમાન, દાતાર દીજૈ બહુમાન. ૨૩૫૪ સબલે તપગચ્છ, પ્રતાપે તપતેજ સદાય, નહી કુડકદાગ્રહકાર, જાણે કરી ચોથા આર. ૨૩૫૫ તપગચ્છ સામગ્રી સેહૈ, દેખી સુરનર મન મોહૈ, સાંભળતાં જેહવી આગે, તે નયણે દીઠાં માગે. ૨૩૫૬ જિનહરસંખ્યા ઈગ્યાર, સુંદર સભા શ્રીકાર, સીહી સુષને વાસ, આદીસર પૂરે આ. ૨૩પ૭ છરાઉલો જિન જયકારી, ભલે ભાવ નમૈ નરનારી, તે પાસ તણે સુપસાઈ, વલિ નિજ ગુરૂને સુપસાઈ. ૨૩૫૮ નૃપ ચંદ તણે અધિકાર, રા મન હર્ષ ધરી અપાર, ભાવે નિરુ ભવિ જેહ, વંછિત ફલ પામેં તેહ. ૨૩૫૯ એ સુણતાં સુષની કેડી, કહે વિદ્યારૂચિ કર જોડી. ૨૩૬૦ મોટો શ્રી ચંદ મુનિસ, તસ નામ જપું નિશદિન, એ મુનિવર જગિ ધનિધન્ન, શ્રી સંધ પ્રર્તિ સુપ્રસન્ન. ૨૩૬૧ (૧) ઇતિ શ્રી ચંદચરિત્રે શીલાધિકારે શ્રી શત્રુંજયગમન તત્ર સ્વકીયરૂપ પ્રકટીકરણ ૨ અનુક્રમે વ્રતગ્રહણ કેવલેસ્પત્તિપ્રાપ્તિ નામ પખંડ સંપૂર્ણ ખંડ મિલને સર્વસંખ્યા શાસ્ત્રસંખ્યા ગ્રંથગ્રંથ દ હજાર નૈ પાંચસે ઇતિ સં.૧૮૩૫ કા.વદ ૨ બૃહસ્પતિ વાર. પા.ભં.૪. (૨) રત્ન.ભં. (૩) Page #295 -------------------------------------------------------------------------- ________________ હસ્તિરુચિ [૮૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ અમ. (૪) ગુ.વિ.ભ’. (૫) અસ્મિન ખડૈ ઢાલ ૩૨ સ ગ્રંથાગ્રંથ ૫૬૮ ષટ્ખંડ મિલને સગાથા ૨૫૦૫ સર્વાંઢાલ ૧૦૩ સક્ષેા કસ ખ્યા ૩૦૫૫ છઈ સં. ૧૭૯૯ વર્ષે જેષ્ટ શુદ્ધિ પૂર્ણિમા ચંદ્રવાસરે શ્રી મયાપૂરે લિ. સકલ પડિંત શ્રી હેમરત્નજી શિ. તિલકરનજી શિ. વિનયરત્નેન. શ્રી પદ્માવતિ સત્ય છઇ. પૂ.સ.૮પ-૧૩, ગારિયાધર. ભ. (૬) સવત્ ૧૭૮૫ વર્ષે શાકે ૧૬૫૦ પ્રવર્ત્તમાને માસેાત્તમ માસે કાતી માસે કૃષ્ણપક્ષે તિથી ૧૧ વાર શુક્ર લિપીકૃત્વા શ્રી પૂજયજી શ્રી ૧૦૮ શ્રી રત્નસાગર સૂરીદ્રજી તતશિષ્ય ચરણુતુલ્ય ઋષ, કેસર ઋષ શ્રી ભામાજી આત્મા અર્થે લિપીકૃત્વા કપાસછુ નગર મધ્યે સંપૂર્ણ સમાપ્ત. ૫.સ.૬૯-૧૩, તા.ભ. (૭) સ.૧૭૭૭ વૈ.શુ.ર બુધ એડપીયલ અમીચંદ લિ. પસ,૭૯, અભય. પેા.૧૩. (૮) સ`.૧૮૨૩ શાકે ૧૬૮૮ વૈ.વ.૫ ભામે, પ.સ.૮૦-૧૬, સંધ ભ. પાલણપુર દૃા.૪૪ નં.૪. (૯) સ`.૧૮પર ભા.વ.૪ સીતારામ જતી લિ. ૫.ક્ર.૨થી ૯૪, અખીર. ૫.૯. (૧૦) સ’.૧૮૬૬ ફ્રા.શુ.૭ શશિવારે ૫. ગુણુકલ્યાણુ ૫'. વખતા શિ. દેવરાજ વાયના મરોટ મળ્યે, ૫.સ.૯૮, અભય. નં.૨૪૩૧. (૧૧) સ’.૧૮૭૬ અષાડ વ.૧૨ હાજીખાન દેરા મધ્યે પં. ચતુર્તિ ધાન શિ, પં. શ્રીચંદ લિ. પ.સ'.૬૨, અભય, નં.૨૪૩૨, (૧૨) નાગપુર મધ્યે. ૫.સ.૯૭-૧૧, મેા. સુરત .૧૨૭. (૧૩) ૫. સાણિકયવિજયેન લિ. પ.સં.પ૭-૧૮, સંધ ભ. પાલણપુર દા.૬૩ નં.૧૪. [જૈહાપ્રાટા, મુપુઝૂ સૂચી, હેઝૈજ્ઞાસિય ભા.૧ (પૃ.૧૫૩, ૪૯૮, ૧૮૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫૯-૬૪, ભા.૩ પૃ.૧૨૦૪-૦૫] ૯૧૧. હસ્તિરુચિ (ત. લીરુચિ-વિજયકુશલ-ઉદયરુચિ—હિત રુચિશિ.) કવિના ગુરુ હિતરુચિએ સં.૧૭૦૨ (ચક્ષુન્યેામષિ ચંદ્રાબ્વે) સંસ્કૃતમાં નલચરિત્ર’ રચ્યું. બાલય યતિ ભં, કાશી. (વે, નં.૧૫.) (૩૨૫૫) ચિત્રસેન પદ્માવતી રાસ ર.સ.૧૭૧૭ વિજયદશમી અમદાવાદમાં આદિ – શ્રીમદ્ ઉ. હિતરૂચિગણિ ગુરૂભ્યા... --- હા શ્રી જિનપતિ પ્રણમું સદા, રગે ઋષભ જિષ્ણુ દ, પ્રણમેં પ૬કજ જેહના, સહજે સકલ સુરેંદ શાંતિકરણ વલી શાંતિ જિન, વાંછિત-સુખદાતાર, તસ પદપ`કજ હું નમું, જિમ હુઈ હરષ અપાર. ૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૮૩] શ્રી સથેસર પાસ જિન, પ્રદ્યુત પુરંદરદેવ, અલિય વિધન દૂરે હરે, કરે જાસ સુરસેવ. તાસ ધ્યાન મનમાં ધરી, મહાવીર અરિહંત, મહાવિદ્યા ગુણુગનિલેા, મહાનંદ સુખકત. મહાજ્ઞાન ગુણાધિ, મહારજત સમ વાન, મહાતિશય મનેહરૂ, મતિ ધરી સેા જિનઘ્યાન. તસ ગણુધર ગિરૂએ ગુણે, ગૌયમ સુગુણનિધાન, લબ્ધિ વિશેષે પરિવ, પસĚ જસ ગુણવાન, તાસ ચલનપ ́કજ નમી, સરસતી સેવનવાન, સમર્` સર્વિ સુખ કારણે, બગલામુખી અભિધાન. વલી નિજગુરૂપદંકજ નમ્ર, પાઠક સર્વિ પરધાન, શ્રી હિતરૂચિ ગુરૂ ગુણુનિલા, સાવન સુંદરવાન જિન ગણુહર બગલામુખી, સહગુરૂને' સુપસાય; રાસ રચું ચિત્રસેનને, સાંભલતાં સુખ થાય. સીલે' સહજે` સ`પદા, સીલે` લીલવિલાસ, સીલે શિવસુખ પામીઇ, સીલે પુર્ચિ આસ. ચિત્રસેન પદ્માવતી પામાં અવિચલ રાજ; સીલ પસાયે' તેનાં સીધાં વાંછિત કાજ, ઢાલ. અત - હસ્તિરુચિ 3. ४ ૫ ७ ८ ૯ ૧૦ સા. સા. સા. સિરિ તપગ-કજ-દિનમણી, જયવંતા રે; શ્રી હીરવિજય સૂરિરાજ, સાધુ ગુણવંતા રે. પ્રતિબેાધ્યા પાતસ્યા જિણિ, જ. કરિયા કાર્ડિંગમે ધમ કાજ, સા, ૧ શ્રી વિજયસેન તસ પટધરૂ, જ, સકલસૂરિસિરતાજ, શમદમવિદ્યાગુણનિલ, જ. સકલસૂરિસિરતાજ, તસ પટદીપક રિંગ જયા, જ. શ્રી વિજયદેવ સૂરી ૬, તપ જપ કિરિયા ગુણનિલેા, જ. પ્રમુ` પદ-અરવિંદ તસ ગચ્છ વિ વિતિલા, જ. લક્ષ્મરૂચિ કવિરાય, વિજયકુશલ કવિ તેનેા, સીસ ઉયરૂચિ કહિવાય. શિષ્ય સત્તાવીસ તેહને, તપ જપ વિદ્યાવત, શ્રી હિતરૂચિ ઉવઝાયના, સીસ કર જોડિ પભણું ત. ગ્રંથાગર અક્ષર ગણ્યા, ખારસાં પચાસ; સા. ૩ ૧૧. ૫. Page #297 -------------------------------------------------------------------------- ________________ પદ્મયક [૨૮૪] જૈન ગૂર્જર કવિએ : * શ્રી બગલામુખી સિમુખી, ધ્યાન ધર મતિ તાસ. સા સામિની સુપસાઉલે, સિદ્ધાંતસાર એ ગ્રંથ, રસિકલાકવલ્લભ રચિઓ, કહે હસ્તિરૂચિ નિમાઁથ સંવત સતર સતરાત્તરિ વિજયદશમી શુભ દિન્ત; અમદાવાદ આહ્લાદ સ્યું, શ્રી સંધ સહુ સુપ્રસન્ન, સુણતાં સુખસ પતિ ઘણી, આનંદ અધિકુ રંગ, દૂખદેહગ દૂર ટલે, સકલ હુઈ નિજ અંગ. જાં લિંગ ભવ વિ ચંદ્રમા, ધ્રુ તારા કાસ; તાં લલિંગ વટ પર વિસ્તા, એ અવનીતલ રાસ, ઢાલ ભણી એ વીસમી, શ્રી જિન ગુડી પાસ; શમેશ્વર સુપસાઉલિ, પુહતી વાંછિત આસ. કલછે. ા લિંગ ભવ વિ ગગન સુરપતિ રજનીપતિ રયણુાયરા; તાં લિંગ રસિક એ રાસ પ્રત જપે જિનધમ જિતવરો. તષગચ્છિ દીપે કુમતિ નૃપે ઉવઝાય હિતરૂચિ હિતકરા તસ સીસ હસ્તિરૂચિ એમ પલણે' સકલ મંગલ જયકરે. (૧) ૫.સ.૪૨-૧૫, રત્ન.ભં. દા.૪૩ નં. ૧૦, (૩૫૬) + ઝરિયા મુનિની સઝાય ૨.સ.૧૭૧૭ વિજયાદશમી [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૮૪-૮૬, ભા.૩ પૃ.૧૨૧૨-૧૩. ત્યાં આ કવિતે નામે ઉત્તરાધ્યયન સઝાય' નેંધાયેલી, પરંતુ વસ્તુતઃ આ કૃતિ ઉદયવિજય (ન.૯૦૩)ની છે તે આ કવિ તેના લહિયા માત્ર છે. જુઆ ઉદયવિજયકૃત ‘ઉત્તરાધ્યયન સઝાય' (નં.૩ર૪ર)ને અંતે.] ૯૧૨. પદ્મચ’દ્ર (ખ. જિનચ`દ્રશિ.) (૩૨૫૯) નવતત્ત્વ માલા. ર.સ.૧૭૧૭ (૧) સં.૧૮૮૫ અ.વ.૧૧ સામ. પ.સં.૧૧૧, જય. પે.૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૬.] ८ ૯ ૯૧૩, સકલચ'દ (૩૨૫૮) સૂરપાલ રાસ ર.સં.૧૭૧૭ (૧) ગ્રં.૪૨૩, સ.૧૭૧૯ પેા.વ.૪ ગુરૂ કમલસાગર લિ. પ.સં.૧૮, ચતુ. પેા.૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૨.] સા. ૧૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] જિનદાસ. ૯૧૪. જિનદાસ (અચલગચ્છના કલ્યાણુસાગરસૂરિના શ્રાવક) (૩૫૯) + વ્યાપારી રાસ ર.સ.૧૭૧૯ માગશર ૬ મગળવાર આદિ – દાહા. સ્વર્ગ તણુાં સુખ તે લહે, જે કરે જીવ યતન; આપ સમેાવડ લેખતે, તે પ્રાણી ધન્યધન્ય. યુગ વ્યાપારી જીવડે, ખંદર ચારાશી લાખ; પેાઠીડા શું પરવર્યાં, નવનવ નવલ ભાખ. હાર્ટશ્રેણી હીરે ભર્યાં, માંહે માણેક લાભત; સાચા લહેશા શાધી કરી, કૂડા કાચ લહત. કાચ કૂંડાયે વાહારિયે, સાચે સાવન સાર; ત્રીજે માશુક્ર મૂલ ઘણાં, ભરિયા તેણે ભડાર, - અંત – ત્રિવિધ સંસાર તણી પર, જિમ એ ત્રણ્યે વ્યાપારી રે; દાશી વૈરાગર છતીયા, હાર્યાં તે જૂઠ જુઆરી ૨ – પુણ્યે. ૧૨ સંવત સતર સાહામણા, એગણીશમે અતિસાર રે, માગશર છઠ ભૃગુવાસરે, એહ રચ્યા અધિકારો રે. શ્રી અચલગચ્છે રાજીયા, કલ્યાણસાગર સૂરિરાયા રે; કર જોડી જિનદાસ કહે, અમે પ્રમુ· તે ગુરૂપાયા ૨ – પુણ્યે. ૧૪ (૧) પ.સંપ-૧૨, મ.ઐ.વિ. ન.૪૭૦, પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણુક. 3 ૪ (૩૨૬૦) જોગી રાસ ર.સ.૧૭૬૭(?) (૧) સં.૧૭૦૬ માધ ૭ શ્રી અકબરાબાદ મધ્યે વા. સુઝુકીર્તિગણિ શિ. ૫. મતિવલ્લભ મુનિ લિ. પ.સ.૪, નાહટા.સ'. ન..૮૦૧. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૬).] (૩૨૬૧) પુણ્યવિલાસ ાસ ર.સ.૧૭... (૧) સં.૧૮૧૩, પ.સં.૬૩, અભય, ન.૨૪૩૬. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૮૭-૮૮, ભા.૩ પૃ.૧૨૧૪. ‘જિનદાસ’ નામ સાધુનું પણ જોવા મળે છે, તેથી કવિ શ્રાવક હેાવાનું નિશ્ચિત ન કહેવાય. જોગી રાસ'ના રસ, સ્વીકારી શકાય એવા જણાતા નથી.] ૯૧૫, જ્ઞાનનિધાન (ખ. કીર્તિરત્નશાખા કુશલકલ્લાલ-મૈધકલશશિ.) (૩૨૬૨) વિચાર છત્રીસી ૨.સ.૧૭૧૯ વૈ.૧૨ શુક્ર આ સિદ્ધાંતીય વિચારગ્રંથ સંગ્રહ રૂપે ગદ્યમાં છે. ૧૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ધમધન-ધર્મસિંહ પાઠક [૨૮૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ (૧) જયકુશલ લાલકુશલ વાસ્તે. મુકનજી સંગ્રહ વિકા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬રપ.] ૯૧૬. ધમવર્ધન-ધમસિંહ પાઠક (ખ. જિનભદ્રસૂરિની શાખામાં સાધુકીર્તિ-સાધુસુંદર-વિમલકીર્તિ-વિજયહર્ષશિ.) આ કવિ સંસ્કૃત ભાષામાં પણ કવિ હતા. તેમણે શ્રી ભક્તામરસ્તોત્રસમસ્યારૂપ શ્રી વીરજિનસ્તવન ૪૪ વસંતતિલકામાં રચેલ છે. ને તે પર પજ્ઞ સંસ્કૃત વૃત્તિ રચી છે, અને તેમાં એવી રચના કરી છે કે ભક્તામર સ્તોત્ર'ના દરેક વસંતતિલકાનું ચોથું ચરણ એ જ આ વીરસ્તવનના દરેક વસંતતિલકાનું ચોથું ચરણ મૂકયું છે. છેવટે ૪પ માલિની છંદ મૂકી પિતાને પરિચય અને તેની રચ્યા સાલ સં.૧૭૩૬ આપેલ છેઃ રસ ગુણ મુનિ ભૂમ(૧૭૩૬)ત્ર ભક્તામર સ્થઃ ચરમચરમપદૈઃ પૂરયન સત્સમસ્યાઃ સુગુરુવિજયહર્ષા વાચકાસ્તવિનય થરમજિનનુર્તિ સો ધર્મસિ & વ્યધત્તઃ –ઇત્યુપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિત શ્રી ભક્તામરસ્તોત્રસમસ્યારૂપ શ્રી વિરજિનસ્તવન તવૃત્તિ.” આથી એ પણ સિદ્ધ થાય છે કે કવિનાં નામ ધર્મવર્ધન અથવા ધમસિંહએ બંને હતાં. આ સ્તવન આગમદિય સમિતિ તરફથી સં.૧૯૮૨માં સ્વપજ્ઞ વૃત્તિ અને ગુજરાતી ભાષાંતર સહિત મુદ્રિત થયેલ છે. આ કવિ માટે વિશેષ જૂઓ “રાજસ્થાન નામના હિંદી વૈમાસિકના વર્ષ ૨ ભા. ૧૯૯૩ના અંક ૨-માં શ્રી અગરચંદ નાહટાને લેખ નામે રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવધન” પૃ.૧થી ૨૨; તથા આગમોદય સમિતિ ગ્રંથાંક ૫૪ શ્રી ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ’ દિતીય વિભાગની પ્રસ્તાવના. (૩૨૬૩) શ્રેણિક ચોપાઈ ૩૨ ઢાળ ૭૩૧ કડી .સં.૧૭૧૯ ચંદેરીપુરમાં - ૧૯ વર્ષની વયે અંત - સતર સે ઉગણીસે વરસે, ચદેરીપુર ચાવ, શ્રી જિનભદ્ર સૂરીસર શાખા વિધ ખરતર વડ દા. ૪ શુભકરણ જિનચંદ યતીસર, ગણધર ગોત્ર બજાવે, રાજે સુરત શહર ચોમાસ, વલિ જસપડ બજા. ૫ પાઠક સાધુ કીતિ સાધુસુંદર, વિમલકિરતિ બતાવે, Page #300 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] ઘમંવધન-ધર્મસિંહ પાઠક વિમલ ચંદ્ર સમ વિમલહષ જસ, શ્રી ધર્મ શીલ પ્રભાવે. ૬ વય લઘુ મેં, ઉગણીસમે વર્ષે, કીધી જોડ કહાવે, આયો સરસ વચન કે ઇણમેં, સો સદગુરૂ સુપસા. ૭ શ્રેતા વક્તા શ્રી સંધ સહુના, વિઘન પર મિટિ જાવ, ઇહભવ પરભવ સુખશાતા, પામે ધરમ પ્રભાવે. ૮ (૧) સં.૧૭૭૮ કા.વ.૯ વિકાનેર મ પં. સુખરત્નન લિ. ગા.૭૩૧, પ.સં.૩૬, જય. પિ.૧૩. (૨) સં.૧૮૪૦ ફા.વ.૧૦ નૌહર મધ્ય યુક્તધર્મગણિ શિ. હીરાનંદ લિ. કૃપા. પિ.૪૨ નં.૭૪૧. (૩) પ્રતિ ૧૮મી સદીની વીકાનેર લિ. ૫.સં.૨૮, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૪૭. (૪) શુદ્ધ સમ્યકત્વ ઉપર. સર્વઢાલ ૩૨ સર્વગાથા ૭૩૧ વાંકાનેર મધ્યે ઉ. શ્રી ધર્મવર્ધનગણિ શિ. વાચનાચાર્ય કીર્તિસુંદરગણિ શિ. શાંતિસેમજ મુનિ પં. સભાચન્દ્ર મુનિ લિ. વીકા. (૪) ભાં.ઈ. સને ૧૮૮૨-૮૩ નં.૩૪૫. (કે જેને ૧૮૮૪ના રિપોર્ટ પૃ.૩૩૪માં સંસ્કૃત ગદ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે તે ભૂલ છે) (૩ર૬૪) [+] ૨૮ લબ્ધિ સ્તવન ર.સં.૧૭૨૨(૨૬) મેરુતેરસ લુણુકરણસરમાં અત – સંવત સતરે સે બાવીસ(છવીસે) મેરૂતેરસ દિન ભલે, શ્રીનગર સુખકર લુણકરનસર આદિણિ સુપસાઉલે, વાચનાચાર્ય સમરૂં (સુગુરૂ) સાંનિધ વિજ્યહર્ષ વિલાસ એ, કહે ધરમવન તવન ભણતાં પ્રગટ જ્ઞાનપ્રકાશ એ. (૧) સં૧૯૦૬ શક ૧૭૭૧ વૈશુ.૧૩ ગુરૂ લિ. બંસીધર રતલામ મળે. ૫.સં.૨-૧૪, આ.ક.ભં. (૨) સ્તવનાવલિ, જે.એ.ઈ.ભં. [મુપુગૂહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૭, ૫૯૫). [પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી. ૨. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ.] (૩ર૬૫) અમરસેન ધરસેન ચોપાઈ ૨.સં.૧૭૨૪ સરસામાં આદિ- અક્ષર રાજા જિમ અધિક, અક્ષર રાજા એહ, બેહું એક અનેક વિધિ, જગતિ સગતિ જે. સિદ્ધાં ધુરિ પદ જે સદા, ત્રિકરણ શુદ્ધ તેહ, કરતા કોડિ કલ્યાણ હેઈ, આશા ફલે છે. અમરસેન અખીયાત જગિ, વેરસેન તસુ વીર, ગ્યાન એહ મુનિ ગાઇયે, ગુરૂઆ ગુણહિ ગંભીર. અંત – સંવત સતરે સૈ વીસે સરગ્સ, સુખદાયક પુર સરસે છે, ع ب » Page #301 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વધન-ધ સિ*હ પાઠક [૨૮] જૈન ગૂર્જરૃર કવિએ ઃ દ સગવટબંધ ચેપઈ સ...સુતાં સુખ અનુસરÅજી. ગરૂ શ્રી ખરતરગછ ગાજે, શ્રી જિનચંદસૂરિ રાજેજી શાખા જિનભદ્રસૂરિ સહાજે, લતિ ચઢિ દિવાન્ટેજી પાઠક પ્રવર પ્રગટ પુન્યાઈ, સાધુકાશિત સઈજી સાધુસુંદર ઉવઝાય સદાઈ, વિદ્યા જસ વસાઈજી વાચક વિમલકીરતિ મતિવ્રતા, વિમલય ઃ દુતિય તાજી વિજયહરષ જસુ નામ વદતા, વિજયહરષ ગુણુબ્યાપીજી સદ્ગુરૂવચન તણા અનુસારી, ધરમસીખ મુનિ ધારીજી કહે ધરમનધન સુખકારી, ચઉપઇ એ સુવિચારીજી ગુણવંતા જે એ ગુણુ ગાવે, ભાવના સુધ મન ભાવેજી પૂરે પુન્ય તણે પરભાવે પરમાણુંદ સુખ પાવેજી. (૧) સં.૧૮૨૫ આસા કૃષ્ણ પક્ષે ૧૧ તિથી વસંતવારે પૂજય ઉÈચંદજી પ્રસાદાત્. પ.સં.૧૩-૧૫, વિ.ને.ભ. નં.૪૫૦૪, (૨) સં.૧૭૭૬ જે.વ.૫ ૩. ધવન શિ. પ્રીતિસુ ંદર શિ. શાંતિસમેન લિ. પ.સ. ૧૭, દાન. પેા.૧૩ નં.૨૪૧. (૩) સં.૧૭૭૭ શ્રા.શુ.૮ વિક્રમપુરે મહેા. જીવનસેામ શિ. ઉ, રાજસાગર શિ. ગુણુસુંદર શિ. નયવિજય શિ. સુખરત્નેન લિ. પ.સ.૧૫, મહિમા. પે.૩૪. (૪) ૫.સ.૨૩, મહિમા. પે.૩૬ (૫) સં.૧૭૮૩ ફા. ગારબદેસર મધ્યે. પુ.સં.૧૨, ક્ષમા. નં.૪૦૦. (૬) પ્રતિ ૧૮મી સદીની, પ.સ.૯, જિ.ચા. પો.૮૦ ન.૧૯૯૧, [હેજૈનાસૂચિ ભા.૧ (પૃ. ૫૦૦).] (૩૨૬૬) [+] ધમ'(ભાવના) બાવની (હિં.) કડી ૫૭ ૨.સ.૧૭૨૫ કા.૧.૯ સામરિણીમાં આ ધર્મભાવની' સબધી જુઆ અગરચંદ નાહટાને લેખ વા.મા. શાહકી એક મહત્ત્વપૂર્ણ ભૂલ', જૈન, તા.૧૯-૧૨-૩૭ પૃ.૧૬૬૫. આફ્રિ–કાર ઉદાર અગમ અપાર સંસારમેં સાર પદારથ નાંમી અત - સિદ્ધ સમૃદ્ધ સરૂપ અનૂપ ભયા સબહી સર ભૂપ સુધામી મત્રમે જમૈ. ગ્રંથકે પથમેં જાકુ કયા શુભ અંતરજામી પંચહી ઇષ્ટ વસે પરમિષ્ટ સદા પ્રમસી કરે તાહિ સલામી. ૧ કલસ જ્ઞાનકે મહાતિધાંત ખાવત્ર વરન જાન, કીની તાકી જોરિ યહ જ્ઞાનકી જગાવની, Page #302 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] ધર્મવર્ધન-ધમસિંહ પાઠક પાઠત પઠત જોઈ સંત સુખ પાવૈ સાઈ, વિમલકીરતિ હોઈ સારે હી સુહાવની, સંવત સત્તર પચીસ કાત્તિ વદિ નૌમિ દીસ, વાર હૈ વિમલ ચંદ આનંદ વધામની, નૈર રિશું; નિરખ નિતી વિજેહરષ, કીની તહાં ધમસીહ નામ ધર્મબાવની. પ૭ (૧) ઇતિ સવૈયા બંધ બાવની સં.૧૮૨૯ મૃગશીર વેદ ૨ ગુરૂ રામવિજય લિ. પ.સં.૭-૧૫, જૈનાનંદ. નં.૩૩૮૫. (૨) સં.૧૮૬૨ કીશુ. ૧૫ લુણકરણસર મળે. પ.ક્ર.૪૨થી ૪૫, ચતુ. પિ.૨, (૩) સં.૧૭૩૯ ચ.વ.૬ ભુજનગરે. જિ.ચા. પિ.૮૩ નં ૨૧૦૬. પ્રકાશિતઃ ૧. પ્રકા. વા.મો. શાહ, સને ૧૯૧૧. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૬૭) + ૧૪ ગુણસ્થાન [ગભિત સુમતિજિન] સ્તવન ૨.સં. ૧૭૨૯ શ્રાવણ વદ ૧૧ બાહડમેરમાં આદિ – ઢાલ ૧. થંભણુપુર શ્રી પાસ જિણું દે એહની. સુમતિ જિjદ સુમતિદાતાર, મનસુધ બહુ બારોબાર. અંત - કલશ ઈમ નગર બાહડમેરૂમંડણ સુમતિજિન સુપસાઉલે, ગુણ ઠાણ ચૌદ વિચાર વર્ણો, ભેદ આગમને ભલે, સંવત સત૨ ઓગણત્રીસે શ્રાવણ વદિ એકાદશી, વાચક વિજયહર્ષ સાંનિધ કહે એમ મુની ધરમસી. (૧) સ્તવનાવલિ, જૈએ..ભં. (૨) લિ.૧૯૦૬ ચિ.શુ.૧૩ ગુર, બંસીધર રતલામ મળે. પ.સં.૩-૧૪, આ.ક.મં. [મુપુગેહસૂચી, હેજેજ્ઞાસૂચી, ભા.૧ (પૃ.૨૫૪, ૪૯૫).] પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી. ૩. જૈન પ્રબંધ પુસ્તક તથા અન્યત્ર.] (૩૨૧૮) + દંડકવિચારગર્ભિત [પા] સ્તવન ૪ ઢાળ ૨.સં.૧૭૨૯ દિવાલી જેસલમેરમાં આદિ- પૂર મનોરથ પાસ જિણેસર એહ કરૂં અરદાસજી અંત – - ૧૯ કલશ Page #303 -------------------------------------------------------------------------- ________________ ધમવર્ધન-ધર્મસિંહ પાઠક [૨૦] જૈન ગૂર્જર કવિએ જ ઈમ સકલસુખકર નગર જેસલમીર મહિમા દિનદિને, સંવત સત્તરે ઉગુણત્રીસે દિવસ દીવાલી તણે, મણિ વિમલ ચંદ સમાન વાચક વિજયહર્ષ સુસીસ એ, શ્રી પાસના ગુણ ઇમ ગાવે ધરમસી સુજગીસ એ. ૩૪ (૧) સ્તવનાવલિ, જે.એ.ઈ.ભં. (૨) પ.સં૨–૧૪, આ.ક.ભં. [જૈશાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૨૫૫ – ધર્મ વિજયને નામે).] પ્રકાશિત ઃ ૧. રતનસમુચ્ચય પૃ.૧૮૫થી ૧૮૮. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી તથા અન્યત્ર.] (૩૨૬૯) + અઢી દ્વીપ વીસ વિહરમાન સ્ત. ૩ ઢાળ ૨.સં.૧૭૨૮ જેસલમેરમાં આદિ– વંદૂ મન સુધ વિહરમાન જિનેસર વીસ. દીપ અઢી મેં દીપે, જયવંતા જગદીશ અંત – ઈમ અઢી દીપે પનરે કરમાંભૂમિ ક્ષેત્ર પ્રમાણ રે, શ્રી સિદ્ધાંત પ્રકરણ ભાષ્યા, વીસ વિહરમાંન એ, શ્રી નગર જેસલમેર સંવત સતરે ગુણત્રીસે સમે, સુખ વિજયહરષ જિણુંદ સાનિધ નેહ ધરી ધમસી નમે. ૨૬ (૧) પ.સં. ૨-૧૨, આ.કા.ભં. [મુહુર્હસૂચી – સુખવિજયને નામે, રાહસૂચી ભા.૧.] પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૨૨૩થી ૨૨૭. [૨. ધર્મવર્ધન ગ્રંથાવલી તથા અન્યત્ર.] (૩ર૭૦) + સમવસરણ વિચારગર્ભિત સ્ત. [અથવા ત્રિગડા રૂ.] ૨૭ કડી આદિ દૂહા. શ્રી જિનશાસનસેહરે, જગગુરૂ પાસ જિણું, પ્રભુમિ જેહના પાયકમલ, આવી ચોસઠ ઇંદ. અત – કલશ. ઈમ સમવસરણે ઋદ્ધિવરણે સદ્ગ જિનવર સારખી, સદ્દવહે તે લહે શુદ્ધ સમકિત પરમ જિનધર્મ પારખી, પ્રકરણ સિદ્ધાંત ગુરૂપરંપર સુણ સહુ અધિકાર છે, સંતવ્યો પાસ જિનંદ પાઠક ધમવદ્ધની ધાર એ. ૨૭ હિજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૬૨૮).] Page #304 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧] ધમધન-ધમસિંહ પાઠક પ્રકાશિતઃ ૧. રતનસમુચ્ચય ૨૧૦થી ૨૧૨. [૨. ધર્મવધન ગ્રંથાવલી તથા અન્યત્ર.] (૩ર૭૧) [+] પ્રાસ્તાવિક કુંડલિયા બાવની પ૭ કડી .સં.૧૭૩૪ જોધપુરમાં આદિ- ૐ નમો કહિ આદિથી, અક્ષર લઈ અધિકાર, પહિલીથી કરતા પુરૂષ, કીધ૩ સાર કાર. કીધઉ કાર સાર તત જાણે સાચઉ. મત્રે જ મૂલ વેવાઈ ધુરિ વાચઉ. સહુ કામે પ્રમસીહ દીયાઈ રિધિ સિધિ અઉં દઉં, બાવન અક્ષર બીજ આદિ પ્રણમીજઇ ૩ ૩. અંત – આખર બાવન આદિદ, કવિત કુંડલીયા કિદ્ધ. ધરમ કરમ સહુ મઈ ધુરા, પ્રાસ્તાવિક પ્રસિદ્ધ, પ્રાસ્તાવિક પ્રસિદ્ધ સહર, ધાણ સલહી જઈ, સતર સઈ ચઉત્રીસ ભલે દિવસઈ ભાવાજૈ. વિજયહર્ષ વાચક શિષ્ય, પ્રમવરધન સાખર, કીધા બાવન કવિત આદિ દે બાવન આખર. (૧) સં.૧૭૩૬ પિસ ૨.૮ મે લિ. સુરિત બિંદરે જિનમણિકપસૂરિ સાખાયાં વા. કલ્યાણલાગણિ શિ. કનકવિમલગણિ શિ. વા. મિહર્ષગણિ શિ. મતિમાણિજ્યગણિ શિ. તારાચંદ્રણ ચતુમસી ચઢે સુશ્રાવક પુણ્યપ્રભાવક સહ માણિકછ પુત્રરત્ન વીરચંદજી તત પુત્ર ચિરં. જીવી જીવણદાસ પઠનાર્થ વાંચનાર્થ. સં. ૧૭૩૬ને પડે, ૫.સં.૧૮, જશ.સં. (આમાં આ ઉપરાંત ઉદયરાજકૃત “ગુણુ બાવની' વગેરે છે.) (૨) પ.સં.૪, ભુવન. પિો.૧૨. [પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૭૨) શનિશ્ચર વિકમ એ. ૧૪૮ કડી રાધનપુરમાં આદિ- સરસતિ સુમતિ દે મૂહનિ, વાણી અપૂરવ સાર; ગુણ ભણવા ઉલટ ઘણે, વિક્રમ ભૂપ ઉદાર, કિ કિવા મને રથ ઉપનુ, વિકમરાય ચરિત્ર અનેક ગુણ અંગે ભરૂ, ભણતાં જીભ પવિત્ર. મોટું કરણ તેહ તણું, શેત્રજય ઉદ્ધાર; સસી વમાન સમોવડિ કીયા, જિનધર અતિ વિસ્તાર. ૩ ૫૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિએ : ૪ ૪ તાન ગુણુ તે માહિ હુઆ, સુયે તસ અન્નદાત; પરનારી-સહેાદરપણું, દાનિ ખત વધ્યાત. રાય સિદ્ધસેન દિવાકર ગુરૂવયણે કરી ?, પ્રીજી શ્રી જિનધર્મ, માહાકાલ વર તીરથ જિણિ ઉરૂ રે, પ્રતિબાધ્યા વિક્રમ. ૧૪૬ રાધનપૂર નયર વષાંણીઇ રે, છઠ્ઠાં શ્રાવક બહુ વાસ; જિનપૂજાર્દિક ધર્મ કાર્ય જ હાઇ ધણા ૨, તાંડા મિ રચીઉ રાસ. ૧૪૭ રાય. જે મુખિ પભણિ શ્રવણે સુણિ રૅ શનીની પીડા તાસ, જન સજ પ્રમુખ ધમ`સી ભણુ, શનિ પુહચાડિ આસ. ૧૪૮ રાય. (૧) પ.સ.૯-૧૩, ડે.ભ. દા.[?] નં.૭૧. (૩૨૭૩) અમરકુમાર સુરસુદરીના રાસ ૪ ખંડ ૩૯ ઢાળ ૬૩૨ કડી ર.સં.૧૭૩૬ શ્રા.સુ.૧૫ બેનાતટપુરમાં આદિ ધર્મ વધ ન-ધ સિહ પાઠક [૨૨] અત દૂા. સાસણ જેને વિ હિયે, આજ પ્રતિક્ષ પ્રમાંણ, જગગુરૂ વીર જિષ્ણુ દનૈ, પ્રણમુ ઊલટ આંણુ. જેહને સાધ સવેગધર, દ્વા ચવદ હાર, સહસ્સ છત્રીસે સાધવી, સાંન-ક્રિયા-ગુણધાર એક લાખ ગુણુસ સહસ, શ્રાવક સતૢ સુષકાર, સહસ અઢારે લાષ ત્રિક, શ્રાવકી સુવિચાર. પાટે વીર તળું પ્રકટ, શ્રી સુધરમ ગણધાર, આજ ચતુરવિધ સંધ પિણુ, તહ તણેા પરિવાર. વર્તે છે તેહના વચન, આગમ-અરથ-વેપાર, તિષ્ણુ માહૈ જિષ્ણુ ઉપદિસ્યા, મંત્ર મહા નવકાર. ચવન્દે પૂરવ સાર એ, ભાષ્યા શ્રી ભગવત, મૂલ મંત્ર નવકાર છે, એહની આદ ન અંત. એકમના આરાધતા, કષ્ટ રહે નહી કાય; દ્ધિસિદ્ધ વાધે અધિક, વિજયહર્ષ સુષ હાય. આગમ માંહિ અનેક છે, એહના ગુણ-અધિકાર, સુરસુંદરીયૈ સુષ લથા, સુણજ્યે તે સુવિચાર. અંત – ઢાલ ૧૨. ધન્યાસી. ઋણુ પર ભાવભગતિ મન આંણી – એ દેશી. ધરમ સીલ જિષ્ણુ સાચા ધાર્યાં, વિલ નવકાર સંભાર્યાજી; ८ ૧ ર ૩ ૪ ૫ ૐ Page #306 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] ધમધન-ધમસિંહ પાઠક સુરસુંદરી સર્વ સમાર્યો નિજ આતમ ઉધાજી, એક સદા જિનધર્મ આરાધો. ૬ સીલતરંગણ ગ્રંથની સાખે એ રાસ અતિ લાજી, ધન જે શીલરતને રાખે ભગવંત ઈણ પર ભાર્થજી. સંવત સતરે વરસ છત્રીસ પ્રાંવણ પૂમિ દીસેંજ, એહ સંબંધ કહ્યો સુજગીસે સુણતાં સહૂ મન હીં સૈજી. ૮ ગણધર ગૌત્રે ગપતિ ગાજૈ, જિનચંદસૂર વિરાજે છે; શ્રી બેનાતટપુર સુખ સાજૈ, ચેપી કરી હિત કાજૈ. સાખા જિનભદ્રસૂરિ સવાઈ, ખરતરગચ્છ વરદાઈજી; પાઠક સાધુકરતિ પુન્યાઈ, સાધુસુંદર ઉવઝાઈજી. ૧૦ વિમલકીરત વાચક વડનાની, વિમલચંદ યશકામીજી; વાચક વિજયહર્ષ અનુગામી, ધર્મવર્ધન ધર્મધ્યાનીછે. ઉપદેશ હૈયામેં આણ, પુન્ય કરે છે પ્રાણીજી, આવી લછિ મિલે આફણી, સાચી સદગુરૂવાણજી. ૧૨ બારમી ઢાલ કહી બહું રંગે, ચૌથ ખંડ સુચંગોજી; જિનધર્મ શીલ તણે સુભાશ્રિત) સંગે, આનંદ લીલ ઉમંગે. ૧૩ (૧) સં.૧૭૩૬, અભય. પ.૪ નં.૨૩૩. (૨) સં.૧૭૩૯ ચિ.વ.૧૧ ગુરી બહુપુરે મુ. દીપસાગરણ લિ. ૫.સં.૧૪-૧૯, મજે.વિ. નં.૪૧૭. (૩) સં.૧૭૬૬ અ.શુ.૯ વિક્રમપુરે સુખહેમ લિ. પ.સં.૧૮, જિ.ચા.પ. ૭૯ નં.૧૮૪૨. (૪) સં.૧૭૬૯, ૫.સં.૨૯, જય. પિ૬૯ (૫) સં.૧૭૭૬ હિં.આ શુ.૮ બીકાનેર લિ. રાજસાગરગણિ વા. ગુણસુંદર પં. નયવિજય શિ. સુખરનેન. પ.સં.૨૧, જય. પિ.૬૮. (૬) સં.૧૭૭૬ કિ. આશ્વિન વ.૨ વીકાનેર ઉ. ધર્મવદ્ધનજીગણીનાં શિ. ૫. ગુણરત્નમુનિના લિ. ૫.સં.૩૫–૧૩, મો. સુરત પિ.૧૨૭. (૭) સં.૧૭૭૯ કાજુ-૨ ગુરૂ અકબરાબાદ મધ્યે લક્ષમીચંદ્રન. પ.સં.૨૧, જય. પિ.૬૭. (૮) સં.૧૭૮૨ ચે.વ.૯ વિકાનેર. કૃપા. પિ.૪૫ નં.૭૯૪. (૯) સં.૧૭૮૩ ચિ.વ.૮ શનિ લિ. કનકરનેન, ગુ. નં.૫૫–૧૨. (૧૦) સં.૧૭૮પ પિ.વ.૧૩ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ શિ. વા. ભક્તિરાજ શિ. ભક્તિસુખ શિ. રાજવલભ ભ્રાતૃ હર્ષવલ્લભ લિ. ૫.સં.૪પ, દાન. પિ.૧૪ નં-૨૫૫. (૧૧) સં.૧૭૮૫ મા. સુદ ૧૦, ગા.૬૯૧, ચં.૯૦૦, ૫.સં.૧૯,જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૫. (૧૨) સં.૧૭૮૭ ચિ.વ.૧૧ અગલાપુરે મહિચંદ લિ. પ.સં.૩૩, કૃપા. પ.૪૨ નં. Page #307 -------------------------------------------------------------------------- ________________ ધસ વધ ન-ધમ સિંહ પાઠક [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૭૩૮. (૧૩) નિત્યવિજય લિ. પ્રત ૧૮મી સદીની, ૫.સં.૧૫, અખીર. પેા.૯. (૧૪) લિ. રાડદ્રાહા મધ્યે વા. ગુણરાજ શિ. મુ. વાલયદ શિ. મુ. મલુકચંદ લિ. સં.૧૮૧૧ આસુ સુ.૨ ભામે. પ.સં.ર૯-૧૪, ડા. પાલણુપુર દા.૩૬. (૧૫) સં.૧૮૪૩ ૫.વ.૫ રવિ વીકાનેર સાધ્વી પૂતાં પૂલાં વાચના. ૫.સં.૧૮, જય. પા.૬૬. (૧૬) સં.૧૮૪૭ ક.૧.૯ ૫, પરમે સર લિ. ૫.સં.૨૦, મહિમા. પેા.૩૬. (૧૭) સં.૧૮૫૭ કા.વ.૬ આડસર મધ્યે. ૫.સ.૧૧, જય. પેા.૬૭, (૧૮) સ`.૧૮૬૫ આ.વ.૫ સેામ વીકાનેર, પ.સ’,૩૫, ચતુ. પેા.૧ ન.૨. (૧૯) સં.૧૮૭૩, ૫.સ.૨૧-૧૫, ગુ. નં.૧૨૨૨. (૨૦) ૫.સં.ર૯-૧૫, ગુ. નં.૬૬-૮, (૨૧) સં.૧૮૮૮ ફા.વ.૩, ભુવન, ધો.૧૨. (૨૨) ભાવવિજય લિ. પ્રત ૧૯મી સદીની, પ.સ.૨૧, જિ.ચા. પો.૮૨ નં.૨૦૬૨. (૨૩) ૫.સ’.૩૯, રામ, પે.૩. (૨૪) પ.સ. ૧૫, જય, પા.૬૭. (૨૫) ૫.સ.૪૧-૧૬, અનત. ભં.૨. (૨૬) અન્ય કૃતિ સહિતઃ લિ. વેલા કુલબ દરે. ૫.સ.૨૨-૧૫, ખેડા ભ’૩. (૨૭) સ. ૧૯૦૨ માહ વદ ૨ માઁગલ બુ.ખ. ભ. જિનમહેદ્રસૂરિ રાજ્યે કીર્ત્તિ રત્નસૂરિશાખાયાં ઉ, જિષ્ણુદાસ વા, માણિકયોદય શિ, વ, મુક્તિસિંધુર શિ. સુખશીલ શિ. રામચંદ્ર ભ્રાતૃ કસ્તુરચંદ્ર લિ. પંચપરા મધ્યે. પસ.૨૮૧૩, અનંત. ભ`.૨, (૨૮) સં.૧૮૯૦ મહા શુ.૫ ગુરૂ ભ. વિજયધમ સૂરિ શિ. સૌભાગ્યવિજય શિ. વિદ્યાવિજય લિ. ભૂતેડી નગરે આદિજિન પ્રસાદાત્. અમર. ભ. સિતાર. (૨૯) સ`.૧૮૫૦ મા શીષ શુ. પ્રતિપત્તિથી મુનિ લબ્ધિય દ્રણ લિ સહસર ગ્રામ ચતુર્માસિ. ૫.સ.૧૮-૧૫, કુશલ. (૩૦) પ્રતિ શ્રી અમરકુમર સિરસુંદરીના રાસ પ્રાકૃતબંધે સંપૂર્ણમ્ સંવત ૧૮૪૮ આસાજ વિદ ૮ દિર્દી ૫ ધનવિજય લકૃિત શ્રી સાદરાપૂરે ચતુર્માંસક કૃત પ્રથમ ખંડૈ ઢાલ 2 દ્વિતિયૈ ખડે ૧૧ તૃતિય ખડે ૮ ચતુર્થી ખૐ ૧૨ સર્વાંગાથા ૬૩૨ સ॰સલેાકસંખ્યા ૯૦૦ શ્રીરસ્તુ. ૫. હીરવિજય ગ. નિષ્ટ આત્માથે, શુભ'ભત્રતુ. કલ્યાણમસ્તુ, શ્રીરતુ. શ્રી. દેલા. (૫ કમલવિજય પાસેની પ્રત) (૩૧) સં.૧૮૩૪રા કાતી સુદ ૪. પુસ’૨૨૧૫, પ્ર.કા.ભ. નં.૧૮૪, (૩૨) સંવત ૧૮૦૬ વષે ફાગુણુ વદ ૧૨ દનૈ, ૫. શ્રી ગુલાલકુશલજી લપીકૃત, ૫.સં.૩૦-૧૪, જૈ.એ.ઇ.ભ. નં.૧૦૫૮, (૩૩) સ`ગાથા ૬૧૯ લેાકે ૯૦૭ માત્યાદિ લષિત" અમ્હદનગર પડિત શ્રી ૫ શ્રી સલપડિતશિરોમણી પ. રૂપવિજયગણી તતશિષ્ય મુનિ ગુલાલવિજયેન લિખત... સંવત્ ૧૭૮૧ વષે પોષ સુદ ૩ દિન વાર સામે Page #308 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૫] ધ વધત-ધર્માસિ હ પાઠક પન્યાસ ભાણુવિજયગણિ પાર્શ્વ" લખિત ૫.સં.૧૭, [ભ.... ?] (૩૪) પ.સ’.૨૩-૧૭, ગુ.વિ.ભં. (૩૫) વિદ્યા. (૩૬) લિ. શ્રી નગર રાહડા મધ્યે વાચક શ્રી હંસરાજ શિ. પ. ભીમરાજ શિષ્ય, મુ. કાનજી લિ. સંવત ૧૮૧૧ વર્ષ જેઠ વદ ૨ સેામવાસરે. ૫.સ.૨૨-૧૬, વિ.ને.ભ નં.૪૫૫૪. [મુપુગૃહસૂચી, લીહુસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦, ૫૫૮, ૬૧૭).] (૩૨૭૪) [+] *ભક્રિયા ચાપાઈ ર.સં.૧૭૪૪ વિજયાદશમી વૈદ્યકશાસ્ત્રને લગતી. [પ્રકાશિત ઃ ૧. ધવન ગ્રંથાવલી.] (૩૨૭૫) [+] પ્રાસ્તાવિક છય ભાવની (રાજસ્થાનીમાં) ર.સં.૧૭૫૩ શ્રા.શુ.૧૩ વિકાનેર આદિ – કારવલિ અરક, ગિરિ ઊપરિ ઊગા અલગ ગૌ અંધાર, પાર અણુિ રૈ કૂણુ પૂગૌ ચાહૈ સગુ જગચપ્પુ, ઉદય પૂરઈ સહુ આસા સુરતર મામૈ સત્ર, પ્રસિદ્ઘ સગલે પરકાસા સ'સારસાર પરતખ સમૈ, સિદ્ધિરિદ્ધિદાયક સાસતા ધરિ ગાંન ધ્યાન ધમસી રૈ, અધિક ઋણુાંરી આસતા. અંત – સતરે સરસવત્ત વરસ ત્રેપના વખાણાં શ્રાવણુ સુદિ તેરસે જોગ તિથિ સુભ દિન જાણું! રાજે વીકાનેર સૂરિ જિચંદ્ર સવાઇ ભટ્ટારક વડભાગ ગચ્છ ખરતર ગરવાઈ ૧૭ શ્રી વિજયહર્ષ વાચક સગુરૂ પાઠક શ્રી ધરમસી પવર બાવની એહ પ્રસ્તાવ બહુ કીધી છપ્ય કવિત કર. (૧) ઇતિશ્રી પ્રાસ્તાવિક ષ૫દ કવિદ્દાપંચાશિકા સમાપ્તા. સ ૧૭૮૬ વૈ.વ.૧૧, ૫.ક્ર.૨૨૩થી ૨૨૮, એક ગુટકે, અનત, ભર. [પ્રકાશિત ઃ ૧. ધમ વધ"ન ગ્રંથાવલી.] (૩૨૭૬) + [વીર જિણ ૬] આલેાયણ સ્ત. ૪ ઢાળ ર.સં.૧૭૫૪ કલેધીમાં આદિ- ૧લી ઢાળ. સલ સંસારની એ દેશી. એ ધન શાસન વી૨ જિનવર તણેા, જાસ પરસાદ ઉપગાર થાયે ઘણુંા, સૂત્રસિદ્ધાંત ગુરૂમુખ થકી સાંભલી, લહિય સમકિત અને વિરતિ સહિયે વલી. ૧ ૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ: ૪ ધસ વધ ન-ધમ સિહ પાઠક [૨૬] ધર્માંના ધ્યાન ધર તપજપ ખપ કરે, જિષ્ણુ થકી જીવ સંસાર સાગર તરે; દોષ લાગા જિંકે ગુરૂમુખ આલાઇયે, જીવ નિર્મલ હુવે વસ્ત્ર જિમ ધાયે. ૨ અત - કલશ. ઇમ જેહ ધરમી ચિત્ત વિરમી, પાપ સવ આલેાયને, એકાંત પૂછે ગુરૂ બતાવે, શક્તિ વય તસુ જોયને, વિધિ એહ ફરસી તેહ તરસે, ધરમવંત તણે રે, એ તવન શ્રી ધર્માસિહ કીધો, ચૌષને ફુલવધીપુરે. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧.] - પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય, પૃ.૨૧૯થી ૨૨૨. [૨. ધવન ગ્રંથાવલી અને અન્યત્ર.] (૩૨૭૭) [+] દશાણ ભદ્ર ચા. ઢાળ ૬ ગા.૯૬ ૨.સ.૧૭૫૭ મેડતામાં અંત – સંવત સત્તરે વરસ સતાવને મેહતઇ નગર મઝાર, ચૌમાસે ગણધર જિનચોંઢજી સુજસ લહૈ સંસાર. ભટ્ટારકીયા ખરતરગચ્છ ભલા શાખા જિનભદ્રસૂરિ, વાચક વિજયહરણ વખતાવરૂ પ્રસિદ્ધ પૂણ્યપદૂર. તેહને શિષ્યે એ મુનિવર સ્તન્યા શ્રી પાઠક ધર્મ સીહ; શ્રી જિનધર્મ તિા શ્રી સંધને ચ સુખદૌલત દીRs. (૧) પ.સં.પ, પ્ર.કા.ભ. (૨) વિદ્યા. (૩) સ`.૧૭૭૮ માહ વદ ૯ વીકાનેર ઉ. ધરમસી શિ. વા. કીર્ત્તિસુંદર શિ. શાંતિસેમ લિ. પ.સ.૭, ભુવન. પેા.૧૨. (ર) નયવિજય શિ. સુખરત્ન લિ. વીકાનેરે. ૫.સ.૫, જય. પેા.૬૧. [જૈહાપ્રાસ્ટા, ડિકેટલાગભાઇ વા.૧૯ ભા.૨, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૯).] [પ્રકાશિત ઃ ૧. ધ વધત ગ્રંથાવલી,] (૩૭૮) [+] ચાવીશી (હિંદીમાં) ૨.સ..૧૭૭૧ જેસલમેર આદિઋષભનાથ ગીત રાગ ભૈરવી ૩. આજ સુદિન મેરી આસ લી રી આદિ ષ્ટિહિંદ દિણુંદ સા દૈખ્યા, હરખ્યા રદય જ્યું કમલકલી રી. આજ. ૧ ચરણુયુગલ જિનકે ચિંતામણિ, મૂરતિ સેઈ સુરધેનું મિલી રી, આ. Page #310 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] ધર્મવધન-ધમસિંહ પાઠક નાભિ નરિંદકી નંદન નમતાં, દુરિત દશા સબ દૂર દલી રી. આજ. ૨ પ્રભુગુનપાન અમૃત, ભગતિ સુ સાકર માંહિ ભિલી રી શ્રી જિનસેવા સાઈ પ્રમસીહા, રિધિ પાઈ સાઈ રંગરેલી રી. આ. ૩ અત - મહાવીર ગીત. રાગ ધન્યાશ્રી ચિત ધર શ્રી જિનવર ચઉવીસી પ્રભુ સુભનામ મંત્ર પરસાદં, કાંમિત કામગવી સી. ચિત. ૧ રાગબંધ દ્રપદ રચના પૈ, માહે ઢાલ મિલી સી રૂટલી ગેહંકી સબ રાજી, માં સ્વાદમું મીસી. ચિત. ૨ સતર મેં કહુત્તર ગઢ જેસલ, જેરી યહ સુજગીસી શ્રીસંઘ વિજયહર્ષ સુખસાતા, શ્રી પ્રમસીહ આસીસી. ચિત.૩ (૧) સં.૧૭૭૧ ભા.શુ.૧૩ ઉ. ધર્મવર્ધન શિ. વા. કીર્તિસુંદર શિ. શાંતિમ લિ. જેસલમેર મળે. પ.સં.૪, અબીર. પા.. (૨) હેમરાજ, હર્ષચંદ અને ગુણવિલાસની રચેલી ચોવીસીઓ સહિતઃ ૫.સં.૨૯, મહિમા. પિ.૬૩. [પ્રકાશિત : ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩ર૭૯) [+] સવાસો શીખ કડી ૧૩૬ આદિ – શ્રી સુહગુરૂ-ઉપદેશ સંભારો, ધરમશીખ એ સુબુદ્ધિ ધારો દિધ સહૂ માંહિ વિવેકવિચારે, સગલા કારજ જેમ સુધારે. ૧ પ્રથમ પરિભાતે શુભ પરિણામ, નિત લીજે ભગવંતને નામ ધણા સામ ધરમમેં રહિએ, કથન મુખથી મૂઠ ન કહેજે. ૨ અંત – શીખ સવાસો કહી સમઝાય, સાંભળતાં સને સુખદાય થિર નિજ વિજયહરષ સુખ થાયદમ કહે શ્રી પ્રમસી વિઝાય, ૧૩૬ (૧) એક ચોપડી, પ.ક્ર.૧થી ૫, યતિ જયકરણ, વિકાનેર. [પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૮૦) [+] શીલ રાસ ગા.૬૪ વિકાનેરમાં (૧) પ.સં.૩, મહર, પિ.૧.(૨) જુઓ ૨૪ જિનનાં ૨૪ ગીત'ની નીચે. [પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન સંથાવલી.] (૩૨૮૧) [+] ૪૫ આગમ સ્ત, [અથવા સઝાય] ગા.૨૮ ૨.સં.૧૭૭૩ જેસલમેરમાં (૧) પ.સં.૨, ભુવન. પિ.૧૨. (૨) જુઓ “૨૪ જિનનાં ૨૪ ગીત” નીચે. [રાહસૂચી ભા.૧] Page #311 -------------------------------------------------------------------------- ________________ ધમવર્ધન-ધમસિંહ પાઠક [૨૮] જૈન ગૂર્જર કવિઓ [પ્રકાશિત ઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૮૨) ૮૪ અશાતના સ્ત, ગા.૧૮ શિવરામમાં (૧) પ.સં.૧, જશ.સં. (૨) જુઓ ૨૪ જિનનાં ૨૪ ગીત' નીચે. જૈિહાપ્રોસ્ટા, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૯૫).] (૩૨૮૩) [+] ગોડી પાધી છંદ અથવા અષ્ટભય નિવારણ છંદ ગા.૨૮ (૧) હા.ભં. દા.૮૩ નં.૧૮૭. (૨) રે.એ.સે. [મુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૫૪ – દે લતવિજયને નામે, ૫૯૫).] [પ્રકાશિતઃ ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.] (૩૨૮૪) [+] અન્ય કૃતિઓ ગીતઃ ચાર મિરાજિમતી ગીત – ગુણવંતા પ્રીયુ ધરિ આવોજી; સખિ મુનિ વાહા નેમિ જિણંદયૌવનલાલ રંગેલ પી પી; અને. કામિનીકું મેરી કરૂણું કરી. સઝાયઃ કરિ પડિકમણું ભાવ શું. વામાનંદન સ્ત. – વામાનંદન વંદિયે રે વંછિત ધરિ આસ. બે પાર્શ્વનાથ સ્ત. – સાચી શ્રી જિનની સગાઈ, રામાનંદ સુમનમાં.. ઋષભગીત – આયો પ્રભુ મેરે મંદિર. (૧) જુઓ “૨૪ જિનનાં ૨૪ ગીત’ નીચે. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૮૫).] [પ્રકાશિતઃ સ્તવનસઝાયગીતાદિ- ૧. ધર્મવર્ધન ગ્રંથાવલી.]. (૩૨૮૫) ૨૪ જિનનાં ૨૪ ગીત આદિ– શ્રી આદીસર અમ ઘર આવિ, મોતીડિ ચેક પૂરાયલે રે રૂપરંગીલી કુમરી અમરી, પ્રભૂજીનિ ભેટી લાવિલે રે. ૧. અંત – ધસઘ મુનિ પ્રભુ શોભી, સવનવન શરીર અવિચલ સુખદાયક સેવકન, ત્રિશલાસુત ગંભીર જીવન મુઝ જજ જિન વીર. (૧) અન્ય કૃતિઓ સાથે એક પ્રતમાં, ૫.સં.૧૦-૧૦, હા.ભં. દા.૮૩ નં.૬૮. [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૩૩૯-૪૬ તથા પ૯૪, ભા.૩ પૃ.૧૩૧૨૧૮. ભા.૨ ૫.૫૯૪ પર વા.. શાહને આધારે ધમબાવની' લોકાગચ્છના. ધર્મસિંહને નામે મુકાયેલી, જે ભૂલ હતી.] Page #312 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] હીર-ઉદયપ્રમોદ ૯૧૭. હીર-ઉદયપદ (સૂરચંદ વાચક શિ) (૩૨૮૬) ચિત્રસંભૂતિ ચઢાલિયું .સં.૧૭૧૯ જેસલમેર (૧) પ.સં.૨, ચતુ. પિ.૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૫. કર્તાનામ શંકાસ્પદ જણાય છે.], ૯૧૮, ઉદયરત્ન (ખ. જિનસાગરસૂરિશિ.) (૩૨૮૭) જંબૂ ચોપાઈ ૨.સં.૧૭૨૦ કી.વ.૨ ગુરુ જિનધર્મસૂરિ આદેશથી. (૧) તત્કાલીન, સંભવતઃ કવિલિખિત, પ.સં.૬૪, મહિમા. પિ. ૩૭. (૨) સં.૧૭૮૮ આ.વ.૯ ગુરૂ મરેટ મળે લિ. યવિજય શિ. સુખરનેન. પ.સં.૪૯, જય. પિ.૧૩. (૩) કવિલિખિત, સં.૧૭૩૦, અજીમગંજ નેમનાથ ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૧૫.] ૯૧૯ સુમતિવલ્લભ (બ. જિનસાગરસૂરિ-જિનધર્મસૂરિશિ) જિનસાગરસૂરિ – મૂળ બેહિથરા ગેત્રના વિકાનેરના રહીશ. શાહ. વછરાજ પિતા, મિરગાદે માતા, સં.૧૬પરના કાર્તિક સુદિ ૧૪ રવિવારે જન્મ. ચોલા મૂલનામ. સં.૧૮૬૧ મહા સુદિ ૭ દિને અમરસરમાં જિનસિંહસૂરિ પાસે દીક્ષા. શ્રીમાલ ચેહરા અચૂકા શ્રાવકાએ નદી મહોત્સવ કર્યો. વાદી હર્ષનંદનગણિએ બાલપણુથી માંડી સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યા. સં.૧૬૭૪ના ફાગણ સુદિ ૭ મેડતામાં સૂરિપદ અને નામ જિનસાગરસૂરિ રાખ્યું. તે જ વર્ષમાં વિશાખ સુદિ ૧૩ શુકે રાજનગર(અમદાવાદ)વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના સંઘપતિ સોમજી પુત્ર રૂપજીએ કરાવેલા શત્રુંજય ઉપરના મુખ્ય મંદિરમાંની ઋષભાદિ જિનની ૫૦૧ પ્રતિમાની પ્રતિષ્ઠા આ સૂરિએ કરી. સં.૧૭૨૦ના જેઠ વદ ૩ ને દિને અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા. તેની પાટે જિનધર્મસૂરિ આવ્યા. આના જ ગુરભાઈ જિનરાજસૂરિથી પટ્ટપરંપરા થઈ તે જુદી અને આ જિનસાગરસૂરિથી બ્રહખરતર નામના ગચ્છની પરંપરા જુદી થઈ. જિનધર્મસૂરિ– ભણશાલી ગોત્રના વિકાનેરવાસી શા. રિણમલ ભાર્યા રતનાના પુત્ર. સં.૧૬૯૮ પિષ સુદિ ૨ જન્મ. ખરહથ મૂલનામ. સં.૧૭૧૧માં આચાર્યપદ. ૧૭૨૦માં ભદ્વારકપદ. સં.૧૭૪માં જિનચંદ્રસરિને પાટ પર નીમી લૂણકરણસરમાં સ્વર્ગસ્થ. (૩ર૮૮) + શ્રી નિર્વાણ રાસ (એ.) ૮ ઢાળ ૨.સં.૧૭૨૦ શ્રા.શુ.૧૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ સુમતિવલભ [૩૦] જૈન ગૂર્જર કવિએ જિનસાગરસૂરિ પર રાસ આદિ-સમરૂ સરસતિ સામિની, અવિરલ વાણિ દે માત; ગુણ ગાઈસુ ગુરૂરાજના, સાગરસૂરિ વિખ્યાત. સહર વીકાણે અતિ સરસ, લષિમી લાહે લેત, ઉસવસમઈ પરગડા, બેહિથર બિરૂદેત. વછરાજ ધરિ ભારિજ, સિરઘાદે સુત દેઈ; વીકે ને સાંમલ સુખી અવિચલ જોડી જોઈ. શ્રી જિનસંઘ સૂરીસની, સામલિ દેસણે સાર; માત સહિત બાંધવ બિહને સંજય લઈ સુખસાર. માણિકમલા માવડી વિનયકલ્યાણ વિશેષ; સિદ્ધસેન ઈમ વિહું તણું, નામ દીક્ષાના દેષિ. વાદીરાયા ભણવિઆ, હરષદન કરિ ચિત્ત; સવદહ વિદ્યા સીખવી, સૂત્રઅરથ સદબુક્ત. સૂધ સંજમ પાલતાં વિદ્યાનઉ અભ્યાસ; કરતાં ગીતારથ થયા, પુણ્યાઈ પરકાસ. સિદ્ધસેન અભિનવ થયો, સિદ્ધસેન અવતાર; બીજ ચેલા બાપડા, સામલિઉ સિરદાર. શ્રી જિનચંદ સુરીસનઉ, વચન વિચારી એમ; આચારિજ પદથાપના, કીધી કહિસ્યું તેમ. અંત - હાલ ૮ ધન્યાશરી. કંઅર ભલઈ આવિઆ એ – એહની ઢાલ. શ્રી જિનસાગરસૂરિજી એ, પાટિ પ્રભાકર તેમ, સગુણ ભલિ ગાઈવઈ, શ્રી જિનધર્મ સૂરીસરૂ એ, જયવંતા જગિ એમ. ૧ સ. દેસપ્રદેશે વિહરતા એ, ભવિકજીવ-પ્રતિહ; સ. ઉદયવંત ગછ જેહને એક મહિયલ મેટી સહ. ગુણ ગાતાં ગુરૂ તણું એ, પૂજઈ મનની ખાંતિ; સ. મનવંછિત સહુના ફલિ એ, ભાંજિ મનની ભ્રાંતિ. ૩ સ. સંવત સતર વીસેત્તરઈ એ, સુમતિવલલભ એ રાસ. સ. શ્રાવણ સુદિ પૂનિમ દિનિ એ, કીધો મન ઉલાસ, ૪ સ. શ્રી જિન ધર્મ સુરીસને એ, માથિ છિ મુઝ હાથ; સ. સુમતિવલ્લભ મુનિ ઈમ કહઈ, સુમતિ સમુદ્ર શિષ્ય સાથિ. ૫ સ. Page #314 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [309] સુમતિરગ (૧) પ.સં.૩-૧૫, ડે.ભં, દા.૭૦ ન.૧૧૭, (ર) પ.સ`.૬, અભય. પેા.૧૬ ન.૧૬૯૨. પ્રકાશિત : : ૧. ઐતિહાસિક જૈન કાવ્યસ`ગ્રહ પૃ.૧૯૧-૯૮. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૦૨-૦૪, ભા.૩ પૃ.૧૨૧૬.] ૯૨૦. સુમતિરંગ (ખ. કીતિ`રત્નસૂરિશાખા લાવણ્યશીલ–પુણ્યધીરજ્ઞાનકીતિ –ગુણપ્રમેાદ-સમયકીતિ-ચંદ્રકીર્તિશિ.) જુઓ રાજ નં.૮૪૯, (૩૨૮૯) યાગશાસ્ત્ર ભાષાપદ્ય ૨.સ.૧૭૨૦ આ.સુ.૮ (૧) ૫.સ.૨૬, કૃપા. ન.૨૮૮. (૩૨૯૦) પ્રખેાચિ તામિણ રાસ અથવા જ્ઞાનકલા ચાપાઈ અથવા માવિવેકની ચાપાઈ ૨.સ.૧૭૨૨ વિજયાદશમી રવિ મુલતાનમાં આદિ– પરમયાતિ પ્રકાશકર, પરમપુરૂષ પરતક્ષ, પરમજ્ઞાન પરમાતમા, અગમરૂપ અલક્ષ. અવિનાશી અનંતગુણુ, ચિદાનંદ ચિદ્રૂપ; વંદુ બે કર જોરિનઇ, સુખદાયક શિવરૂપ. સમરસધર શ્રી શારદા, હંસાસણિ સુવિલાસ; મન-સરવર તું નિત રહત, જોગગમ્ય જડ જાસ, વિનયવાણુ-ધારક વિમલ, પુસ્તક પાણુ વિચાર; અમૃતરસ અગમ-અરથ, ભગવતી ગુણભંડાર વાણિ સરસતિ વર્ણન (છંદ ત્રિભંગી) સરસતિ ગુણુસાર` અતિદ્ધિ ઉદાર અગમ અપાર' સુખકાર` ત્રિભુવનજનતાર મહિમાધાર વિમલવિચાર` દાતાર દૂરીકૃતગાર” વિનયવિકાર કુમતિવિદાર અધહાર ચરર્યાત ચિતચાર' સેવાસાર' ગુરુવિસ્તાર' જયકાર, કવિત ષટપદ. વસિ વાસ જિનવનિ સાઇ સરસતિ મુજ તૂટી પ્રતિ કાઉ જરૂર પૂરી પ્રવચનખલ પૂઠ્ઠી અવહુ મર્ગ કીય સુગમ ભરમ મિથ્યા ભય ભજ ખુન ભીત કરી અલગ ગહન પરમાદ સગુજઇ, સુપ્રસાદ વાણિ સરસ તી લહિ કહિસુ સબંધ સુહામણા ૧ ૩ Page #315 -------------------------------------------------------------------------- ________________ સુમતિરંગ [૩૨] જે ગૂજર કવિએ ૪ ભણિ સુમતિ સુમતિ સજજન ભણિ ભેદભાવ લહી કરી ભણે. હા, નદી(નિંદી) સરસ તે એ નહિ દેવી સરસતિ તાહિ, ભવિકલાક સુપ્રસાદના જિનવાણું જગ માંહિ. અંતર શુદ્ધિ અજાણતાં રચઈ શાસ્ત્ર વિપરીત, મંદિર પડતો મૂકીને ગિરિવરિ કરિના પ્રીતિ.. નવરસ સબ જગ કહિતુ કે અનિષ્ટ અષ્ટ કરી અંધ, શાંતિરસ સબ તે સરસ, તે સરસ ભાખે શ્રી ભગવંત. એર રસ અલખામણું, કરી કુમતિવિકાર; શાંતિરસ સેવે જિકે, વિણકું સુખ શ્રીકાર. કપૂર હેય અતિ ઉજલું રે – એ દેશી. ચેતના રાણી વીનવે રે કાયા માયા કૂડ, વક્ર ચક્ર ગ્રાહક ઘણું રે ખેચર તમચર બૂડ રે; પ્રાણી ભૂલિ મ જૂઠઈ નર્મ ધર્મ તણે લહે મમ રે. પ્રાણ. ૧ સિંહ સર૫ ને સાકિણું રેગ સેગ સંતાપ રે, તું બક તરવા સૂરે વિણસિ પાપને વ્યાપ રે. એ કાયા મલકથલી રે એહને સંગ નિવારિ, તૂ નિકલંક નિરમલ સદા રે અવિનાસી અવિકાર રે. પ્રા. પુદ્ગલ શું સી પ્રીતડી રે તું વિકૂપ કહાય, જડતા સુ જગત નહિ રે અનંતવીરજ મહારાય. પ્રા. ૪ તાહરા હેતા પાહરૂં રે રોકે રાખે તૂ તેણ, તે સા પ્રતિ દૂરઈ ગયાં રે ચેતા ચેતન એણ. પ્રા. ૫ પરમહંસ કરી ચેતના રે રાણું વચન લાગી, પરમહંસ પરગટ ભઈ રે બંધન છૂટાં ભાગી રે. પ્ર. ૬ સમતા ખમતા મનિ ધરો એ કરી મમતા પરિહાર ચતુર ચિત ચેતીએ. ગહન ગરથ પૂરો થયે એ આત્માને અધિકાર, આણી વિવેક ઉદાર - ચતુર. સંખવાલકુલ સેહરો એ આચારિજ પદધારી. શ્રી કી િરતન સૂરીસરૂ એ જિનશાસન જયકાર. જે Page #316 -------------------------------------------------------------------------- ________________ 9 R અઢારમી સદી [૩૦૩] સુમતિરંગ લાવણ્યશીલ પાઠક તણા એ ચ. પુણધીર સુસીસ, જ્ઞાનકીજિ વણારસી એ ગુણપ્રમોદ સુજગસ; સમયકીન વાચક સદા એ હર્ષકલોલ પટ્ટધાર, ચંદ્રકસિ ગુણ સાંનિધિ એ, શાસ્ત્ર ભણુઉ શ્રીકાર. ૪ સુમતિનાથ પસાઉલિ એ શ્રી મુલતાણુ મઝારી. ચ. ખરતરગચ્છનાયક ખરે એ શ્રી જિનચંદ્રસૂરિ સુખકાર. ચ. ૫ તારા રાજમેં કિયો એ સરસ સંબંધ શિવદાય, નયણ નયણ દ્વિપ શશિ ૧૭૨૨ સહી એ, અશ્વનિ માસ મન ભાય. ૬ વિજય વિજયાદશમી દિને એ આદિતવાર ઉદાર, સુમતિરગ સદા લહિ એ શિવવધુ-સુખ-હેત. પ્રબંધચિંતામણી ગ્રંથ એ ઉધરી ધમહેત. જ્ઞાનકલા શિવસાધના એ, એ ઈણ ચેપ નામ, આતમગુણ આરાધનાં એ, પાંચમે અવિચલ ઠામ. ગહન અરથ છે ગ્રંથને, એ જ્ઞાની સમઝે ગુઝ, આઘાપાછે જે કહ્યો એ મિચ્છામિ દુક્કડ મુઝ. સંધ સકલ મુલતાણને એ સમઝદાર સિરદાર, પારસનાથ પરસાદથી એ, દિનદિન જયજયકાર. ચાહહમલ ભલ ચાહ સું એ, રાખેવા ધમ રીત, ચાહક ગ્રાહક નવલખ એ, વધમાન વડચીત. ઉદ્યમ કીધ ઉદીરણું એ, આગ્રહ ાણિ અનૂપ. જ્ઞાનશૃંગાર એ ચેપઈ એ કીધી ધરિ ચિત ચૂંપ. સુણતાં ભણતાં ગાવતાં એ, પૂગે મનની આસ, સુમતિ યુગતિ પામે સહી એ, આણંદ લીલવિલાસ. ચ. ષટ્રપદ. રાખે ચાહડ રૂ૫ સદા તૂ છેલછબીલે, કરમચંદ તમહરણવાન વર્ધમાન વસીલે; સહસકરણ સારિ સુમતિ શ્રીકરણ સવાઈ, જે ન ત્રિભુવન માંહિ જેઠમલ સબલ કહાઈ, તારાચંદ ત્રિજગ આણંદમય કષભદાસ હુઈ કરિ રહે, પૃથવીરાજ આજ શિવરાજ પિણ લીલાપતિ પદવી લહે. ૧ ઋ = 2 નં : R 9 = 2. જે ? Page #317 -------------------------------------------------------------------------- ________________ [૩૦૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ ઇતિશ્રી નાનકલા ચેાપઇ સમાપ્તા. 3 (૧) વેદ રામ મુતિ સિ સમે, મૂલ ચકવ સુલતાંણુ, જ્યેષ્ઠ કસિણુ પ`ચમિ સિત્તે, લિખ્યું ગ્રંથ સુન્ન છું. વાચક વાણી રત્ન જય, જગજીવન જગભાંણુ, વધે લચ્છિ કીરતિ હુવે, તેજ જલધિ પરમાંણુ. ઉદય સુખશાતા હુવે, ભણતાં ગુણતાં ગ્રંથ; ગયઅે શશિ દિનકર સમા, વિસ્તરજ્યા શિવપથ. સરવસ`ખ્યા. ગ્રંથાત્ર ૧૩૫૩ સમાપ્તા. મેાવિવેકની ચઉપષ્ટ સમાપ્તા, ૫.સ.૨૩-૧૫, રત્ન.ભ. દા.મુ[] નં.૪૬. (૨) ધચિ સાધુ ચોપાઇ સ.૧૭૨૭ કા.વ.૯ લિ. કુશલલાભ. પ.સં.૧૭, જય. પેા.૬૭, (૩) મેાહુવિવેક ચેાપાઈ. ૫.સ.૨૫, અભય. નં.૯૨૮. (૪) પ્રત ૧૯મી સદીની, ૫.સ.૨૯, જિ.ચા. પો.૮૩ ન.૨૧૦૨. (૫) સં.૧૮૪૨ માધ શુ.૧ શિન લિ. તી સાગરેણુ ઉદયપુરે. ૫.સ..૪૪-૧૩, ઈડર ભ. નં.૨૦૦. (૩૨૯૧) હરિકેશી સાધુ સધિ ૯ ઢાળ ૨.સ.૧૭૨૭ શ્રાવણ શુ.૨ મગળ આફ્રિ– સાધ સકલ પ્રભુમી કરી, સિવ સાધક પિણુ સાધ; જસુ સેવા સમરણુ થકી, રહઇ ન કે અપરાધ. સેાવાળ-કુલનઉ ઊપનઉ, મૂલે।ત્તર ગુણુધાર; હરિકેસીબલ નાંમ મુનિ, ભિખૂ ગુણુભંડાર. છતા ઈંદી પંચ જિષ્ણુ, સુમતિ પંચ કરિ સચ; સુધ સમાધિ વરતઈ સદા, રાગદ્વેષ નહી રચ. મનવચકાયા વિસ કરી, સાધુ તણુઇ સંયોગ; દુખ માહે દીક્ષા ગ્રહી, ભાગા સગલે સેાગ, ટીકામઇ સ`ધ હુ, કહતાં વધસી ગ્રંથ; તિણુ કારણે જિમ સૂત્રનઈ, ગુણુ ગાઈસ નિગ્રંથ. તિમદ કરિ તે દ્યઉ, હરિકેસી ચંડાલ; અનુપમ ઉપસમ આદરી, ૫'ચમહાવ્રતપાલ. છઠે અડમ નઇ પારણુઇ, ગયા ગાચરી ગાંમ; આયઉ પાડઇ યજ્ઞકઇ, જિડાં છઇ બ્રાહ્મણ ડાંમ. અંત – સિદ્ધિ નિધિ પાંમી સહી, મુઝ વંદના ત્રિકાલ; સુમતિર ગ ઉત્તરાધ્યયનઈ બારમઇ, અધ્યયનઇ સુવિસાલ; હરિકેસીબલ મહારિસી, ગુનિધિ ગુણુભંડાર; ૨ ૧ ૨ 3 ૪ ૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] રામથક નામ થકી નવનિધિ હુવઈ, પહુચાવઈ ભવપાર. દ્વાલ ૯ આયઉ આયઉ સમરતા. ગાવઉ ગાવઉ રી હરિકેસીબલ ગુણ ગાવઉ, મહા તપોધન મનસુધ સેતી તે આતમગુણ લાવઉ રી. હ. ૧ એ નિરમલ ગુણ ધ્યાન વિમલ કહિ, મુઝ મતિ ભઈલ કહાવ8, ફૂલ સુગંધ કરે તિલ તેલનઉ હાત સુગંધ સુહાવઉ રી. . ૨ શ્રી મુલતાણ સુમતિ જિન સાનિધિ, શ્રાવક સબલઉ દાવ ઉ; સાર વિચાર અરથ સબ સમઝી, આતમગુણ ઉપજાવઉ રી. હ. ૩ સંવત સતરઈ સઈ સતાવીસઈ શ્રાવણ માસ સુષાવઉ, સુકલ પક્ષ બીજ ભગવારઈ, ભણે ગુણિ ભાવન ભાવઉ રી. હ. ૪ સૂરચંદ્ર કરતિ જગિ જૈસી વાચક વાણિ વતાવઉ; સુમતિરંગ સાધકે સમરણિ, સુખલાભ નિત પાવઉ રી. હ. ૫ (૧) ઇતિ હરિકેસી સાધુ સંધિ સમાપ્તા. પ.સં.૮-૧૦, સેં.લા. નં.૨૧૬૦. (૩૨૯૨) જ બૂસ્વામી ચોપાઈ ૨.સં.૧૭૨૯ અ.વ.૮ મુલતાન (૧) પ.સં.૨૯, જિ.ચા. પિ.૮૦ નં.૧૯૯૩. (૨) સં.૧૭૭૦ સાગરચંદ શાખા હું સહમ લિ. સુખસૂરિ રાજ્ય. ૫.સં.૨૪, દાન. પ.૧૪ નં. ૨૬૦. (૩૨૯૩) જિનમાલિકા ઢાલ ૭ (૧) પ.સં.૩, ભુવન. પો.૧૨. (૩૨૯૪) વીશી સવૈયા (૧) નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૯૭-૨૦૨, ભા.૩ ૫.૧૨૧૫-૧૬] ૨૧. રામચંદ્ર (પાર્શ્વ. હીરાચંદ–ચંદ્રશિ.) (૩૨૯૫) દ્રવ્યસંગ્રહ બાલા. મૂલ દિ. નેમિચંદ્રકૃત. (૧) લ.સં.૧૭૮૭, ગં.૧૧૦૦, ૫.સં.૩૭, સેં.લા. નં.૧૪૧૭. (૨) પ.સં.૨૫, ભાં.ઈ. સને ૧૮૭૨૭૩ નં.૧૦૬. [આલિસ્ટઓઈ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૮.] ૯૨૨. હેમસૌભાગ્ય (તા. સાગરશાખા સત્યસૌભાગ્ય-ઇંદ્રસૌભાગ્યશિ.) [રાજસાગરસૂરિ સ્વ. સં.૧૭૨૧.] ૨૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તિલકસાગર [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ (૩ર૮૬) રાજસાગરસૂરિ નિર્વાણ પાસ ૭૨ કડી લ.સં.૧૭૨૧ પહેલાં આદિ – સકલમનોરથ પૂરણે, મંડલકેલિનિવાસ વામાનંદન વંદિઈ, શ્રી શખેસર પાસ. સિદ્ધારથકુલમંડ, ત્રિસલાદેવિ મલ્હાર વર્ધમાન જિનવર જય, મનવંછિત-દાતાર. વીરપાટિ ગણધર હુઆ, સેહમ પટ્ટ મણિંદ સવંસ મુગતામણી, તપગચ્છ-કુવલય-ચાંદ, શ્રી રાજસાગર સરીસરૂ, સુવિદિતમુનિ સિગાર તેહ તણું નિવણને, ભણસું રાસ ઉદાર. અંત – રાગ ધન્યાસી. શ્રી વિજયસેનસૂરિ પટ્ટ પ્રભાકર, રાજસાગર સુરીંદજી, સકલભટ્ટારક-સિરચૂડામણિ, જગદાનંદન ચંદજી. વિજયમાન તસ પટ્ટ ધુરંધર, અદ્ભુત લબ્લિનિધાનજી, નાણરયણરયણાયર ગણહર, ગેયમસામિ સમાનજી. ઉદયવંત જસવંત વિશારદ, સુવિહિત સૂરિ લલામજી, ભટ્ટરાજ શ્રી બુદ્ધિસાગર ગુરૂ, સેહઈ પાવન નામ. ૭૦ તસ ગરછમંડન વાચક નાયક, સત્યસૌભાગ્ય ગુરૂ સીસજી, ઈસૌભાગ્ય વાચકવર રાજઈ, દિનદિન અધિક જગી જી. ૭૧ હેમસૌભાગ્ય તસ સસ ઈમ કહઈ, તિહાં લગિંએ ગુરૂ રાસજી, પ્રતિષેિ જિહાં લગિ મહિમંડલિ, દિનકર કરિ પ્રકાશજી. ૭૨ (૧) પ.સં.૩-૧૫, વિ.ને.ભં. નં.૩૨૨૮. (૨) સંવત ૧૭૨૧ વર્ષ કાર્તિક સુદિ ૧૩ રવી શ્રી ઉસવંશ જ્ઞાતીય શ્રાવિકા પડનાર્થ. પ.સં.૨૧૯ [૨-૧૯], લા.ભં. નં.૩૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ. ૩૩૮-૩૯] ૯ર૩. તિલકસાગર (સાગરગચ્છ–રાજસાગરસૂરિ-વૃદ્ધિસાગરસૂરિ -કૃપાસાગરશિ.) [[રાજસાગરસૂરિ સ્વ. સં.૧૭૨૧.] (૩૨૯૭) + રાજસાગરસૂરિ નિર્વાણ રાસ સં. ૧૭૨૧ લગભગ અાદે– વદ્ધમાન જિનવર પ્રવર, વમાન ગુણગેહ સકલ લોક-વન સિંચવા અવલ આસાઢ મેહ. સિદ્ધાર-નૃપ-કુલતિલે ત્રિશલામાત-મલ્હાર Page #320 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૦]. મેરુવિજય ચરમ જિનેસર ચિત ધરી રચણ્યું રાસ ઉદાર. શ્રી રાજસાગર સૂરીસરૂ તપાગચ્છનું રાજ રૂડી પરિ પાલી સહી, કરી ધરમનાં કાજ. સુરવરનિ વંદાવવા, જિમ પહુતા ભગવાન તિમ સંખેપિં હું કહું, સુણો સહુ સજન્મ. અંત – વૃદ્ધિસાગર સૂરીસરૂ રે પ્રતિ પિ કેડિ વરીસ તે શ્રી સંધ ઈમ કહિ એ શ્રી કૃપાસાગર કવિરાજને એ, શિષ્ય દીઈ આસીસ તે. જ. પ. ઢાલ ૨૨ મંગલ ગાવિં યુગલી આ રે–એ દેશી. શ્રી વૃદ્ધિસાગર સૂરીસરૂ રે, વરસ્વામિ અવતાર, રૂર્ષિ રતિપતિ છતીઓ રે, ગુણમણિ તણે રે ભંડાર સૂરીસર મેરે મનિ વયે રે. ૧ * ઈદકુંદ દિલ ઊજલૂ રે, મનિ નહી મથલ લગાર તિલકસાગરસૂર ગિરિ લગિ રે, જીવો ગણધાર. સૂ. ૭ (૧) સં.૧૭૭૪ શાકે ૧૬૩૯ પિશ શુદિ ૪ બુધે લિ. રાજનગર મ. પ.સં.૧૭–૧૧, ખેડા ભં.૩. (૨) સં૧૭૨૨ શ્રા.શુ.૩ ગુરૂ ભ. રાજસાગરસૂરિ શિ. પં. શાંતિસાગર શિ. ગણિ દયાલસાગરેણુ લિ. પ્ર. કા.ભં. છાણું. (૩) ખંભ.૧. પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૧૮૩-૮૪, ભા.૩ પૃ.૧૨૧૧. કૃતિને રચના સમય સં.૧૭૧૫ પછી જણવેલ, પરંતુ રાજસાગરસૂરિ સં.૧૭૨૧માં સ્વર્ગસ્થ થયા હોવાથી તે પૂર્વે ન હોઈ શકે.] ૨૪. મેરુવિજય (ત. વિજયદાનસૂરિ-પડિત ગોપજીગણિ-રંગ વિજયગણિશિ) (૩૨૯૮) + વસ્તુપાલ તેજપાલને રાસ ૨.સં.૧૭૨૧ ચૈત્ર શુર કાનડી વિજાપુરમાં આદિ દુહા – રામગિરિ. સકલ જિનેશ્વર પય નમી, સમરી સરસ્વતી માય, પંચતીથી જિનવર નમું, મનવંછિત સુખ થાય. આ આદિ જિનવર નમું, યુગલ્યાધર્મનિવાર; Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૧ મેરુવિજ્ય [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ મરૂદેવિએ જનમીઓ, પ્રથમ જિન અવતાર. (પછી શાંતિ, નેમિ, પાસ, વીરજિન એ ચારની સ્તુતિ કરી સરસ્વતીની સ્તુતિ કર્યા પછી) બ્રહ્મા/ બ્રહ્મવાદિની, કવિજન કેરી માય, વાણી આપે નિર્મલી, વસ્તુપાલ ગુણ ગાય. વલી તેજપાલ એ ક્યાં હુઆ, કિમ રાખ્યું જગનામ, ધમકરણ શી-શી કરી, કહું માય-તાય તસ ઠામ. ગુજર દેશ સોહામણ, સકલદેશ-શણગાર, અહિણલપુર નગરી તિહાં, ધર્મ તેણે આગાર. અંત - તસ માટે દિનકર દીપતા, શ્રી હીરવિજયસૂરિ જગગુરૂ જાણે રે; સાહ અકબર પ્રતિબુઝવી, કીધા જગય આક્ષાણે રે. ૧૨ વી. સરોવર જાલ છોડાવિયાં, છોડાવ્યાં બાન જ લાખો રે; છોડાવ્યો જગજુઓ, શાહ અકબર જગગુરૂ ભાવે રે. ૧૩ શા કુમરા-કુલે જણિયે નાથીબાઇ-કુખ-મહારો રે; શ્રી વિજયદાનસૂરિ શિષ્ય કહું, હીરવિજયસૂરિ જગત્રય આધાર રે. ૧૪ તસ પટ મંદિર સુંદર, શ્રી વિજયસેનસૂરિ સવાઈ રે; ' જહાંગીર પાતશા પ્રતિબુઝ, દૂજે હીરવિજય કહેવાય રે. ૧૫ તસ પટ્ટ તિલક સમ દીપ, શ્રી વિજયતિલકસૂરિ ગણધારી રે; વિજયસેનસૂરી શિષ્ય કહ્યા, તપગચછને શણગારે રે. ૧૬ હીર જેસગવચન રાખવા, ઉદયે અભિનવ જાણે રે; કુમતિ કદાગ્રહ ટાલતો, શ્રી વિજયતિલકસૂરિ સુજાણે રે. ૧૭ તસ પટ્ટ સુંદર શોભતા, શ્રી વિજય આનંદ સૂરિરાય રે; પ્રાગવંશ પ્રભુ પ્રગટિયો, જેને નામે નવનિધ થાયે રે. ૧૮ કુમતિ-ગજમદ મર્દવા, આવ્યો કેશરી સુજાણે રે; હીર-સંતતિ સહાકરૂ, તપગચ્છને એ રાણે રે. ૧૯ વીર હીર વચન મન ધરી, બેલે અમૃત વાણું રે, વિબુધ વાચક સહુ પાએ નમે, શીલ સમતા ગુરૂ વખાણું રે. ૨૦ ગિરૂઆ ગુરુગુણ અતિઘણું, કવિ એક જીભ કેતા કહેવાય રે; તસ પાટે ચિરંજીવ ઘણું, શ્રી વિજયરાજસૂરિ રાય રે. ૨૧ શ્રી વિજય આનંદ પટેધરૂ, મુખ સેહે પુનિમચંદ રે; Page #322 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૦] મેરુવિજય શ્રી શ્રીમાલીવંશ શોભતે, શાહ ક્ષેમા કેરે નંદ રે. ૨૨ પાટ પટાવલિ મેં કહી, અનુક્રમે ગુણધારી રે; હવે તપગચ્છ રાજીઓ, શ્રી વિજયરાજસૂરિ શિણગારી રે. ૨૩ સંકલપ ડિતશિરોમણિ, નામ જપો સહુ ગુણમા લે રે; નામે નવનિધિ પામિયે, પંડિ ગેપગણિ રસાલે રે. ૨૪ તાસ શિષ્ય શોભા ઘણું, સાધુ તણે શણગારે રે; વૈરાગી ગુણઆગલે ગણિ, રંગવિજય નામે જયકારે રે. ૨૫ તસ પદપંકજ-મધુકરૂ, સેવાને સુખવાસી રે; રાસ રચ્યો રળિયામણ, પંડિત મેરૂવિજય ઉલ્લાસી રે. ૨૬ ૧૭૨૧ સંવત સત્તર એકવીસ કહુ, ચિત્ર શુકલ બીજ સારો રે; કાનડી વીજપુર સુખ લહી, રાસ ર બુધવારે રે. ૨૭ શ્રાવકજન સહુ આગ્રહે મેં, ચરિત્ર રચ્યો રસાલો રે; લઘુપ્રબંધ વસ્તુપાલ તણે, જોઈ રાસ રચ્યો સુવિશાલે રે. ૨૮ ભણે ગુણે જે સાંભલે, તસ ઘર મંગલમાલે રે; શ્રી શાંતિજિન પસાઉલે, મેરૂ પામ્યા છી વિશાલ રે. ૨૯ વસ્તુપાલ તેજપાલ ગુણ વર્ણવ્યા, તે તે દેવગુરૂને આધારે રે; ૨ગે મેરવિજય પ્રભુ વિનવે જિન નામે જયજયકારે રે. (૧) લિ.૧૮૨૧ આ વ.૧૦. ૫.સં.૪-૧૧, લીંભ. (૨) જેસ. ભં. (૩) ચં.ભં. [મુપુન્હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૩૨૯) [+] નવપદ રાસ (શ્રીપાલ રાસ) ૨.સં.૧૭૨૨ આસો સુ.૧૦ ગુરુ પલિયડમાં અત – સિંહ કુંઅર ઋષિરાજીઓ મેં ગાયે મનિ ઉલહાસ રે, ભાવ સહિત વલી વાંધીઈ, મૂઝ દે તુહ પાસ રે. ૯૨ ધ. નવપદમહીમા વર્ણ , હું કહિત પામુ પાર રે, એક જીભ કમ કહી સકું, એ તો અનંત ગુણભંડાર જે. ૯૩ દુષિયાના દુષ તુ હરઈ, રોગસોગ દુરિ જાય રે; વિષમ વિરોધ તે જાઈ બલી, નવ પદમંત્ર પસાય રે. ૯૪ ધ. અનેક જીવ તિ ઉધર્યા, નરનારિની કેડિ રે; ચઉદ પૂરવધર જાણુઈ, સાધતા નવપદ જેડિં રે. ૮૫ ધ. શ્રીમતિ સીવકુમાર જ જાયે, જણુદાસ શ્રાવક સાર રે; દંડક પંગલ ચોર વલી, પુલ દે પુલંદી પામ્યા પાર રે. ૯૬ ધ. Page #323 -------------------------------------------------------------------------- ________________ પચદ્રસૂરિ [૩૦] જૈન ગૂર્જર કવિએ જિનશાસનને રાજીઓ, નવપદ સમે નહિ કોય રે; ભાવ સહિત ભાખિ ગુણિં, તે તે સિવપદ પામી સોય . ૯૭ ધ. નવપદ મહિમા કહ્યો, કથા એક એક પિં સારો રે; રાસ રચ્યો રલીઆમ, હુ સુખ પા હુઉ જયકાર રે. ૮૮ પાટ પટાઉલી દીપતી તપગચ્છને સણગાર રે; શ્રી વિજયદાનસૂરી હૂઆ, હીરનામિં જયજયકાર રે. ૯૯ શ્રી વિજયદાનસૂરી સીસ કહ્યા, પંડિત ગેપ ગુણિરાયા રે; ગણિ રંગવિજય સેવક સદા, મેરવિજય કવિ ગુણ ગાય રે. ૫૦૦ અધિકે ઉછું મિં જે કÉ, તે તે જે પંડિતરાયે રે, તે મુઝ મિચ્છામિ દુક્કડું, હું તો પ્રણમું દેવગુરૂપાય રે. ૫૦૧ સંવત સસી સાયર ચ પ્રમાણ, નયણ સંવછર જાણે રે; આસો સુદિ દસમી ભલી, ગુરૂવારિ રાસ રયાણે રે. ૫૦૨ પલિડ પાસ મહીમા ઘણે, સેવ્ય દીઈ સીવપુરી વાસ રે; રાસ રચ્યો પલીઅડ વલી, સેવકની પૂરે આસ ૨. ૫૦૩ ધ. (૧) ઇતિશ્રી નવપદાસ સંપૂર્ણ સં.૧૭૪૦ વર્ષે શ્રાવણ સુદિ પ મંગલવાસરે. પ.સં.૨૩-૧૪, ગુ.વિ.ભં. [જીજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૫૭).] પ્રકાશિત ઃ ૧. પ્રકા. સવાઈભાઈ રાયચંદ. (૩૩૦૦) + નામદાસુંદરી રાસ [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૧૯૦-૯૩.] ૯૨૫, પદ્મચન્દ્રસૂરિ (વ. ત. પાચન્દ્રસૂરિની પરંપરામાં જય ચન્દ્રસૂરિના પટધર) (૩૩૦૧) શાલિભદ્ર ચઢાળિયું ૬૮ કડી .સં.૧૭૨૧ પાટણ આદિ– સદગુરૂપાય પ્રણમી કરી રે લાલ, ગાઈસ સાલિકુમાર રે ભેગીસર, પુન તણુઈ વસિ પામીયઈ રે લાલ, માનવનઉ અવતાર રે ભેગીસર પુન રૂપઈ દેવકુમાર રે ભેગી. પુન્ન. અત – એહવા મુનિગુણ ગાવતાં રે, સફલ હુવઈ અવતાર, સામલ પાસ પસાઉલઈ રે, શ્રીસિં(સ)ધનઈ જયકાર. ૬૫ સતર સઈ ઈકવીસા સમઈ ચે, પાટણ નગર પ્રમાણે, દિન દિન દેલત વાધતી રે, લહઈ છેડ કલ્યાણ વડતપગચ્છ જગ જાણીયઈ રે, શ્રી પાસદ સૂવિંદ પાટ અનુક્રમ સભતા રે, શ્રી જચંદસૂરિ મુણિંદ. ૬૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઢાઓ સદી [૩૧૧] સુરજી સુનિ te ગુણ ગાતાં શ્રી શાલના રે, જનમ સફલ કરિ જાણુ, શ્રી પદમદસૂર વીનવઈ રે, વાણી યહ પરિમાણુ, (૧) સ’.૧૭૩૩ પાસ સુદિ ૧ સામે મુનિશ્રી રણુ લિ. બુરહાનપુર મધ્યે સુશ્રાવિકા માણિક વ ૢ પડનાથ. પ.સ.૨-૨૧, મુક્તિ. નં.૨૨૫૩. (૨) ૫. પુન્યવિજયગણુ પડના. સ.૧૭૫૯ના ચાપડા, પ.૪.૧૨થી ૧૩, જશ.સ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૬-૧૭. ૯૨૬, સુરજી મુનિ (૩૩૦૨) લીલાધર રાસ (ઐ.) સં.૧૭૨૧ પછી અમદાવાદના સંધવીએ સૌભાગ્યસાગરગણિના ઉપદેશથી શત્રુંજયને સંઘ કાઢયો હતા; આંચલગચ્છનાયક કલ્યાણુસાગરસૂરિ રાધનપુર હતા. અમદાવાદમાં ખાંન કરીને સૂબા હતા, દિલ્લીમાં અકબર બાદશાહ હતા. આદિ-રિષભદેવ પ્રણમુ` સદા, મંગલદાયક દેવ, સુર અસુર નર વિવિદ્ધ પરિ, સારઈ અહિનિસ સેવ. સાચી દેવી શારદા, આરાધુ. નિસિદીસ, રિદ્ધિવૃદ્ધિ સુષસ પદા, દૈન્યેા માત્ત જગીસ. ચૈત્રઈ માલઈ કાકિલા, સાનિધિ તે સહિષ્કાર, વચનવિલાસ (જકે કરૂ, તે મુઝ ગુરૂ-ઉપગાર. કરણી જે ઉત્તમ કરઈ, કલિયુગઇ ધનધન્ન, તેડુ તણા ગુણુ ગાયરું, સુણજો ઉરષિત મન્ન. લીલાધર લીલા લહિર, ચાક્ષુ' જેહનું ચિત્ત, ધરમકૃત્ય નિત્યઈ કરઈ, વાવઈ પરિધલ વિત્ત. કવણુ પિતા માતા ક્વણુ, કવણુ દેસ કુણુ ગામ, કરણી તિણી કીધી ત્રણ, તે સુણો અભિરામ, અ ઢાલમાં. * મુનિ સુરજી ઈણી પરિ ભણુઈ, ચિરંજીવે એહ માલ, (કાવ્યનમૂના) દિન ખાર તિહાંકણુ રહી, સંધ સજ્ગ્યા તતકાલ, ઉર્ડ અટવી ચાલી, વાલાવા ધરી અસરાલ. ઉંચા પર્યંત સામટા, લાંબા વલી અòહ, ૧ 3. ૫ ૐ Page #325 -------------------------------------------------------------------------- ________________ સુરજી મુનિ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગિરિ ગુવર ગુફા ઘણ, જાણઈ કઈલ દૂ મેહ. ઝરઝરઝર નિંઝર કરઈ, ષષલ પલકઈ નીર, કોક પિક ટહુટહુ કરઈ, પ્રોષિત મન ઘન પીર. ઠામિઠામિ નદી વહઈ, ઠામિઠામિ વનરાય, ઠામિઠામિ ચેકી ધરાઈ, મિઠામિ વિશ્રામ બનાય. ગુજઈ સીંહ સાલ ઘણાં, ગુજઈ ભમર ધમકંતિ, મેર સૌર કરઈ ઘણે, પીછ નૂતન ઝલકંતિ. શશલા સુયર સામટા, સામટા મૃગનાં ચૂથ, પષે નયણાં માંડિનઈ, સહૃઅનઈ મનઈ તિહાં સૂથ. કાયર હીયાં કમકમઈ, કમકમઈ ચેર ચરદ, અણુહાણુઈ પગિ કમકમઈ, ચમચમઈ પગમાં ભરટ્ટ. સાતમઈ દિન આવીઆ, ઊના નદી મઝારિ, દીધા ડેરા રંગ સૌ, ઊલટ અંગિ અપાર. શેત્રુજાથી ઉના, દેલવાડા, અજારા, વહાણથી કેડીનાર, માંગરોલ, પછી ગિરનાર – જૂનાગઢ (તે વખતે મીમાંસાલે દેશધણી હત), સંખેશ્વર પાસ, માંડલ, વિરમગામ ને ત્યાંથી અમદાવાદ સંઘવી સંધ લઈ આવ્યા. પછી વૃદ્ધ લીલાધર સંધવી વાચક સુખલાભ કને સંયમ દીક્ષા લે છે. વર્ગવાસ સંવત ૧૭૧૫ ભાદ્રવા શુદિ ૬ને દિને થયે. સંવત સતર પરેતરાઇ ભાદવા સુદિ સુવિચાર, નિર્વાણ લધિ લાભ નિગ્રંથને, છઠિ તિથિ શુભ વાર. ત્યાર પછી લીલાધરના પુત્રે સંધ કાઢયો, સં.૧૭૨૧ માગશર સુદ ૫. સંધપતિ લીલાધર તણે પુત્ર પરિવાર સમૃદ્ધ, દાન પુન્ય ઝાઝા કરઈ, ખરચઈ અનર્ગલ રિધિ. સંધ શ્રી ગાડીરાયને, અબુદાચલ પયત, તીરથ અનેક તિહાં ભેટીઆ ભલા, તે સુણજે એકચીત્ત. સંવત સતર એકવીસે માગસિર સુદિ સુવિચાર, તિથિ પંચમી સુભ વાસરે, કીધે સંધ ઉદાર. પહેલાં ગોડીપાસ. આ વખતે અમરસાગરસૂરિ વિધિપક્ષના ગ૭નાયક રાધનપુર. રાણાને દાણું દીધું. પારકરદેશ જેઈ સોઈ ગામ, થરાદ પછી અમ્બુદાચલ ચઢયા. પાટણ – ત્યાં પંચાસર પાસ ને નારંગપુરો પાસ. અમદાવાદ આવ્યા, Page #326 -------------------------------------------------------------------------- ________________ ગઢારમી સદી [૩૧૩] સહિમાય અંત – પુન્ય પ્રતાપી સધપતિ આવીઆ રે, અનુક્રમિ' અમદાવાદ, હય વર રથ સૌ પરિવર્યા રે, સહુ કે મનિ ઉલ્લાદ. પાઁચ શમૃદાં વાજઇ અતિ ઘણાં રે, ગુણીજન ગાવઇ ગીત, દાન અનલ તિહાં આપી રે, રાખી પૂરવ રીતિ. સાહમાં માજન આવ્યા રંગ સું રે, ઉચ્છવ કીધ અપાર, ભાટ ભેજગ ઇમ ઊચરઈ રે, હુજો જયજયકાર. સધ શ્રી ગાડી પાર્શ્વના રે અબુદાચલ પંત, તે સકલ મતારથ સદ્ન ક્લ્યા ૐ, ષરચ્યા અનગલ વિત્ત. ઘરઘર રંગ-વધામણાં રૈ, તલીયાં-તારણુ ખાર, કુકુમના હાથા દીયા રે, સુહાસણુ વધાવઇ તારિ. ધરિ આવ્યા સજ્જન મિલ્યાં રે, દિતદિન વધતે પડૂર, સત સ્વાષા સહુ વિસતા રૈ, હુયે ચઢતે નૂર. સધપતિ લીલાધર તણાં રે, સહુ પુન્યવ ́ત, દિનદિન દોલત ચઢતી હુજો રે, કવિતા કહ એકચિત્ત. (૧) ઇતિશ્રી લીલાધર રાસ સમાપ્ત. ૫.સં.૨૫૫-૧૮, દે.લા. [ ટ્રેજૈ • ભંડારઝ,] ७ દૂહા. પરઉપગારી પરમ ગુરૂ, તારણ્તરણ જિહાજ; પદ પહિલે પ્રણમું મુદ્દા જગનાયક જિનરાજ, અકલ અમૂરતિ અલખગતિ શિવસુંદર લયલી; સિદ્ધ નમુ સાચે મતે, પ૬ ખીજે પરવીષ્ણુ. ત્રીજે પદ તે સમરીયે, આચારિજ અતિજ્ર છુ; ૧ 2 [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૦૬-૦૯. જુએ સુરસાગર (હવે પછી ન....૯૪૬) વિશેની સંપાદકીય નાંધ.] ૯૨૭, મહિમાઉદય (ખ. જિનમાણિકયસૂરિ–વિનયસમુદ્ર–ગુણુરત્ન-રત્નવિશાલ-ત્રિભુવનસેન-મતિહુ'સશિ.) [લબ્ધિવિજય કવિના વિદ્યાગુરુ જાય છે ને તેથી કવિ એક સ્થાને પેાતાને લબ્ધિવિજયના શિષ્ય તરીકે પણ એળખાવાયા છે. જુએ આ પૂર્વ ભા.૨ પૃ.૩૧૪, ‘સાંખ પ્રદ્યુમ્ન રાસ'ની પુષ્પિકા ક્રમાંક (૫૯).] (૩૩૦૩) શ્રીપાલ રાસ ૨.સ.૧૭૨૨ માગશર (શુ.) ૧૩ ગુરુ જહાંના બાદમાં આદિ 3 * ૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ જિનશાસનમે” જેડની ક્રાઇ ન લાપે આંણુ. આજ નિહેજો રે દીસે નાહલે એની દેશી. ગરૂમનાં ગુણુ તિ શુદ્ધ ગાયે, લહિયે લાભ અદેહ; ભવસાયર માહેં ભમીયે નહી, સુખ રમીયે શિવગેડ, સતરે સઇ બાવીસે વચ્છરે મનહર મગસર માસ; તિથિ તેરસ ગુરૂવાર તણું ક્રિત રચિયા એ મેં રાસ. આર ભા એ ગઢે લેસેરેામે પરિહરિને પ્રમાદ; નગર જહાનાંબાદ માંહે થયેા પૂરણ સુગુરૂપ્રસાદ. સુવિહિત ખરતગચ્છ સાહામથૅા સુલહીને સંસાર, પાંચમ ગણધર તણીય પરંપરા અનુક્રમે પાટ ઉદાર. મેાટા મુનિવર જિષ્ણુરે ગમે' થયા શ્રી જિનદત્ત સૂરીદ, શ્રી જિનકુશલ સૂરીસર સારિખા જસુ સેવે જનવૃંદ, અનુક્રમે પાટે ઉદયે તેહને શ્રી જિનમાણૢિચસૂરિ, પચની સાધી પરગટ જિષ્ણુ પ્રગટયો સુજસ પ`ડૂર. જિષ્ણુરે પાટે જિણચંદ્રસૂરિજી શ્રી જિનસિહ સૂરીસ, સૂરિશિરોમણિ શ્રી જિનરાજજી વિષ્ણુધામે વાગીસ. તિષ્ણુરે પાટે દિનદિન દીપતા યુવરશ્રી જિનર્ગ; આચારિજ જિષ્ણુચંદ સરીસરૂ જેહની આણુ અભંગ. શિષ્ય પ્રથમ જિનમાણિકસૂરિના વિનયસમુદ્ર વખાં;િ વડવખતા વાદી ગુણરત્નજી જેતહથા જિંગ જિ. અંતેવાસી અનુપમ જેહના વાચક રતનવિસાલ; સીસ સગુણુ જસુ ત્રિભુવનસેનજી દુનિયા માહિ યાલ. લઘુ ગુરૂભાઈ લાયક જેહના લધિવિજય ઉવઝાય; કીડીથી મુજને કુ ંજર કીયા સૂત્રઅરથ સમઝાય. સીસ સકલ શ્રી ત્રિભુવનસેનના મુનિવરશ્રી મતિહસ; અંતેવાસી મહિÀાદઈ કહે શ્રો સિદ્ધચક્ર-પ્રશંસ ચતુર વિચક્ષણ એ જે ચેપઈ બિજાં બેસી પાસ; વાંચે ને શ્રાતા વલિ સાંભળે પામે પર્મ ઉલાસ. (૧) પ.સ’.૮૪–૧૩, રત્નાભ. દા.૪૧. મહિસાસૂરિ અત - ૯૨૮. મહિમાસૂરિ (ગમગચ્છીય) (૩૩૦૪) + ચૈત્યપરિપાટી ૫ ઢાળ ર.સ.૧૭૨૨ શ્રાવણુ ૩ ગુરુ 3 ૧ ૨ 3 ૪ ૫. 4 ૧૦ ૧૧ ૧૨ ૧૩. Page #328 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧૫] વીરવિમલ. તીર્થોની યાત્રા અમદાવાદથી કરી ગુજરાત અને મારવાડનાં મંદિરે માંની બિંબસંખ્યા ગણાવી છે. એકંદર ૧૯૦૫ર છે. આદિ- હાલ – ગિરથી નદીઓ ઉતરિ રે લો એ દેશી. શ્રી વાગેશ્વરી વનવું રે લે, કહિસું જિનગુણગ્રામ રે; સાહેલી. રથ મોટાં માની રે લો, જોયાં ઠામઠામિ રે, સા. ૧. પ્રણમું હું પરમેસરૂ રે લે, જનગરથી માંડિ રે, સા. સંખ્યા કહું જિનબિંબની રે લે, અંગથી આલસ છાંડિ રે. સા.૨ અંત – કાઠી બેઠું મંદિરિ રે લાલ, પંયેત્તરી જગદીસ રે, ૨-૭. સંવત એકવીસ ભેટીયા, ભયભંજન ભગવંત. સાહ સુદના સંઘમાં લેક ઘણું દાતાર, સૂર ધીર ગ્યાંની ભલા કરતા પરઉપગાર. ૫-૭ ભવિજનના આદર થકી સદ્દવહિણું દિલ માંહિ; આગમગ૭પતિ ગુણનિલ શ્રી મહિમા ગુણ ગાય. ભણિ ગુણિ જે સાંભળિ સીઝિ વંછિત કાજ; યાતર સફલી તેહની પ્રભુમિ શ્રી જિનરાજ. ૫-૯ વિજઈ શ્રી જિનરાજની કરતિ દેસ મઝારિ; સૂર ધીર ગ્યાંની ભલા વાંણ અમૃતધાર. ૫-૧૦ બાવસિ શ્રાવણ ૫ખિ ત્રીજ ભલી ગુરૂવાર; ગેડીમંડણ ધ્યાનથી રિદ્ધિવૃદ્ધિભંડાર – શ્રી સંઘનિ જયકાર. ૫-૧૧ પ્રકાશિત ઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ.૫૭૬૧. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૫-૯૬.] ૨૯. વીરવિમલ (તા. સિંહવિમલ કવિ–લાભવિમલ માનવિજયશિ.) (૩૩૦૫) ભાવીની કમરેખ રાસ ૨.સં.૧૭૨૨ શ્રા.વ.૫ રવિ બુરહાન પુરમાં ૨૫. અત – કાંઈક કવિજનકેલવણિ, કાંઈક શાસ્ત્રવિચાર; કાંઈક ગુરૂમુખ સાંભળી, બેભા બેલવિચાર. ઢાલ રાગ ધન્યાસી. શ્રી મનમોહન મૂરતિ, દેષતહીં લય લાયઉ, Page #329 -------------------------------------------------------------------------- ________________ વિનીતકુશલ [૩૧] જન ગૃજર કવિએ જ બરહાનપુરમંડન વામાનંદન, પામી તાસ પસાયે રે, મેં આજ પરમ સુખ પા. ૨૬ વીર પરંપર હીરવિજય ગુરૂ, સાસન સેય ચઢાયઉં, હિમસૂરિ જિમ રાય પ્રતિબંધી, જિનશાસન દીપાયે રે. મેં. ૨૭ તાસ પટોધર વિજયસેનસૂરિ, જગિ જસવાદ સવા; વાદવિવાદ દિલીપતિ આગે, પંડિત સકલ સરાહ્યઉ રે. ૨૮ દેવ તણું પરિ વિજયદેવ ગુરૂ, મહિમંડલિ પૂજાયઉ; મુઝ મનમોહન સૂરિસિમણિ રૂપાઈ માતા જાયે રે. ૨૯ કલિયુગિ કલ્પતરૂ સમ પ્રગટયો, વિજયપ્રભ સૂરિરાયે; જગમ તીરથ સંપ્રતિ ગૌતમ, મનમથ હારિ મનાય૩ રે. ૩૦ તાસ ગછિ ગિરૂઆ ગુણસાયર, સીંહવિમલ કવિરાજ, પંડિત લાભવિમલ ગુણમંડિત, ગુરૂ ગુણરાજિ વિરાજ રે. ૩૧ યુમર નયન મુનિ ચંદ્ર અંક વામ ગતિ જાણું, શ્રાવણ વિદિ પંચમિ રવિવારઈ, ઉલટ મન માંહિ આણ રે. ૩૨ વિબુધાવસક માનવિજય વર અમૃત વાણિ સુહાયા, તાસ પ્રસાદ લહી તસ સેવક, વીરવિમલ ગુણ ગાયા રે. મઈ આજ પરમ સુખ પાયા. ૩૩ (૧) ઇતિ શ્રી ભાવિની કમરેષ રાસ સંપૂર્ણઃ શ્રીરતુ સં.૧૭૨૨ -વષે કાર્તિક વદિ ૧૩ શુક્રવારે સકલપંડિત પરંપરાપુરંદર પંડિત શ્રી ૫ શ્રી માનવિજયગણિ શિષ્ય ગ. ધીરવિમલેન લિખિત સુશ્રાવિકા કેસરજે પઠનાર્થ. શ્રીરહુ લેખકપાઠક્યોઃ શ્રી. ૫.સં.૩૬–૧૫, ગુ.વિ.ભં. (૩૩૦૬) જબૂસ્વામી રાસ (૧) રત્ન.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૯૬-૯૭.] ૩૦. વિનીતકુશલ (તા. સુમતિકુશલ–વિવેકકુશલશિ) (૩૩૦૭) + શત્રુંજય તીર્થયાત્રા ૭ ઢાલ સં.૧૭૨૨ યાત્રા કરી જુનાગઢવાસી સંધવી સહસકિરણના સાત પુત્રો પૈકી રાજસીએ સં.૧૭૨૨ના આસો સુદ ૧૦ના દિને “સંધવી” તિલક કરાવી પૌષ વદિ ) ૧ ને ગુરુના દિને સિદ્ધાચલને સંઘ કાઢયો હતો. તે સમયે જૂનાગઢમાં -નવાબ સરદારખાન રાજ્ય કરતો હતો. રાજસીના આ સંઘ સાથે દીવ, પ્રભાસપાટણ, વેરાવળ તથા પોરબંદરના સંઘે સાથે મળી ગયા હતા. Page #330 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૧૭] . વિનીતકુશલ આ સંધ વડાલ થઈ રાણપુર આવ્યા ત્યારે ત્યાં ધેારાજી અને મઝેવડીના સંધ પશુ ભેગા થયા. પછી બધા સંધ પાલીતાણે આવી પહેાંચ્યો. તે વખતે સધવીએ ખેલાવવાથી વિજયપ્રભસૂરિ ૧૫૫ સાધુ સાથે પાલીતાણે પધાર્યા હતા. આદિ – દૂહા. સરસતિ મા મા કરી, આપે। વચનવિલાસ; શ્રી શત્રુંજયગિર તણું, તવન કરૂં ઉલ્લાસ. શ્રી શત્રુંજય એહવું, જપતાં પાપ પુલાય; તા ાત્રા કરતાં થકાં, પુન્યભંડાર ભરાય. શ્રી શત્રુંજય સંધપતી, થયા થાસઈ અનેક, પણિ પંચમ આરઇ અધિક, રાખી સંધવી ટેક, સાંભળતાં ગુણુ તેહના, હ।ઈ લાભ અપાર, શેત્રુજ તીરથ સંકથા, કરતાં સુલભ સંસાર. Q અંત – સંવત સત્તર સાર બાવીસમાં, ાત્ર જુગતિ કરી એ વરઈ, જ'ગમ તીરથ જૈનશાસનપતી, વંદીયા વિજયપ્રભસૂરી હરક્ષઇ. ૬૮ લસ. ઇમ સ્તબ્યા સ્વામી મુગતિગામી ઋષભ જિતવર સકરે, શ્રી વિજયપ્રભુ સૂરિદ સાહિબ સંપ્રતિ ગાચમ ગણધરા; તસ ગચ્છ પંડિત સુમતિકુશલ શિષ્ય વિવેકકુશલ વિષુધવરા, વિનીતકુશલ કઇ સેત્રુજમાંડણુ આનંદ મોંગલ જયકરો, સંધ ચઉવિહુ સુખકરી, ૬૯ પ્રકાશિતઃ ૧. પ્રા.તી.સ', પૃ.૧૫૯થી ૧૬ પ (૩૩૦૮) + શત્રુ'જય સ્ત, સ.૧૭૨૨ માહ સુદ ૫ યાત્રા કરી આદિ – રાગ કાફી. 3 સકલ તીરથમાં મૂલગા રે લાલ, સેત્રુ ંજ તીરથ સાર, મન મેળ્યો રે. સિદ્ધ અનંતા ઈંડાં હુયા રે લાલ, એહના મહિમા અપાર, મન માહ્યો રે સેત્રુજ *જ સેવા વિજના ૨ે લાલ, ૧ * સંવત સત્તર ખવીસની રે લાલ માહ સુઢિ પ ́ચમી સાર, મન, સંધ સાર્થિ જાત્રા કરી રે લાલ, સલ કર્યાં જ વાર. મન. અંત – સુમતિકુશલ પંડિત તહ્ા રે લાલ, વિનીતકુશલ કહેઇ સીસ, મન. Page #331 -------------------------------------------------------------------------- ________________ રજલાલ [૩૧૮] જન ગૂર્જર કવિએ જ સેજમંડણ માહરી રે લાલ, પૂર મનહ જગીસ, મન. ૧૫ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.ર૦૪-૦૬.]. ૩૧. રાજલાભ (વા. હીરકીર્તિ-રાજહર્ષશિ.). (૩૩૦૯) ભદ્રનંદ સંધિ ૨.સં.૧૭૨૩ પિ..૧૫ સેમ (૧) રજલાભ શિ. લિ. પ્રતિ ૧૮મી સદીની, પ.સં. ૬, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૨૧. (૩૩૧૦) દાન છત્રીસી ૨.સં.૧૭૨૩ માહ વદ ૨ સોમ અંત – સંવત સતરહ સે તેવીસે, માહ બહુલ તિથિ બીજજી વાર સમ એ દાનછત્તીસી, સમકિતતારૂને બીજજી. ૩૪ વાચક હીરકીરત વડભાગી, જ્ઞાનક્રિયા-ગુણધારીજી તાસુ સસ ગુણહરણ સભાગી, મનિ હર્ષ અતિસાર. ૩૫ તાસુ પસાથે દાન છત્તીસી, પભણે લાભ એમજી ભણે સુણે જે ભવિ ભાવે, રતી રંગ સુખખેમજી. ૩૬ (૧) પ.સં.૨૧[2], કમલમુનિ. (૨) પ.સં.૧, દાન. પિ.૩૧ નં.૮૮૯. (૩૩૧૧) ધનાશાલિભદ્ર ચોપાઈ ૨.સં.૧૭૨૬ આ..૫ વણુડ ગામે (૧) સં.૧૮૮૬ માધવ શુ.૧૦ દાનસાગર લિ. પ.સં ૩૦, દાન, પિ. ૧૪ નં.૨૭૩. [ડિકેટલૅગભાઈ વ.૧૯ ભા.ર.] (૩૩૧૨) વીર ૨૭ ભવ સ્ત, ગા.૨૯ ૨.સં.૧૭૩૪ ભા. આદિ – પાય પ્રણમું રે મહાવીર સાસનધણી, ચઉવીસમે રે સિવસુખદાયક સુરમણી. અત – સતરઈ સઈ ચઉત્રીસમઈ રે લાલ, ભાદ્રવ માસ ઉલ્લાસ સુ. મહાવીર મઈ ભેટીયા રે લાલ, સફલ ફલી મુઝ આસ. સુખ. ૨૮ ઈમ સ્તવ્યઉ જિનવર સયલસુખકર માત ત્રિશલાનંદને, શુભ સીંહલંછણ વર કંચન ભવિયજન-આનંદને. વા. હીરકીરતિ સીસ વાચક રાજહષ સુપસાવ એ, રાજલાભ સેવ્યાં સદા જિનવર સુખ સંપદ પાવએ. (૧) સં.૧૭૩૪ કાર્તિક સિત ૧૩ દિને રજલાભ લિખિતું. યતિ જયકરણ, વિકાનેર. [કવિની સ્વલિખિત પ્રત.]. (૩૩૧૩) ગેડી છંદ ગા.૨૮ ૨.સં.૧૭૬૫ શ્રા.શુ.૭ કેલા ગ્રામે રાજસુંદરને આગ્રહ (૩૧) સ્વગ્નાધિકાર ગા.૨૩ ૨.સં.૧૭૬૫ શ્રા.શુ.૭ કેલા ગ્રામે રાજ ܩܨ Page #332 -------------------------------------------------------------------------- ________________ હારી સલ [૧૯] મેઘવિજય સુંદરના આગ્રહ (૩૩૧૫) ઉત્તરાધ્યયન ૩૬ ગીત વિનય કરે સાધે વિનય કરેજે, મનમઈ નવિ અભિમાન ધરે જે. સગ અત્યંતર બાહ્ય મુંકે જે, અનગાર ભિખુ મ વિનય ચૂકેજો. ૧ ઉત્તરાધ્યયનમાં પ્રથમ અધ્યયનઈ, વિનયમારગ પ્રકાસ્યઉ સહુનઈ; વાચક રાજહર્ષ તસુ સીસ, રાજલાભ પ્રભણઈ સુજગીસ. ૨૧ (૧) ત્રણ ગીતનાં બે પત્ર, યતિ જયકરણ, વિકા. (૩૩૧૬) વીશી [[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૨–૩૩. “વીર ૨૭ ભવ સ્ત.”ની રચનામિતિ કા.શુ.૧૧ દર્શાવેલી, પરંતુ કાવ્યમાં ભાદરવાને સ્પષ્ટ ઉલ્લેખ છે. લેખનમિતિ એ જ વર્ષની કા.શુ.૧૩ હેવાથી કંઈક ગેરસમજ થઈ લાગે છે. પણ ચૈત્રી વર્ષ હેવાનું માનતાં કશી મુશ્કેલી રહેતી નથી.] ૯૩ર, મેઘવિજય (ત. વિવેકવિય-મણિયવિજયશિ) (૩૩૧૭) મંગલકલશ ચોપાઈ ૨.સં.૧૭૨૩ (શશિ મુનિ નયન ભુવન) વેલાઉલમાં (૧) પ.સં.૨પ, કવિની સ્વલિખિત, જય. પ.૧૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૫. ૨.સં.૧૭૨૧ દર્શાવેલો, પરંતુ સંવતદર્શક શબ્દોનું અર્થઘટન ૧૭૨૩ જ થાય.] ૩૩. ધમમંદિરમણિ (ખ. જિનચંદ્રસૂરિ-ભુવનમેરુ–પુણ્યરત્ન દયાકુશલશિ) આ કવિએ જિનસાગરસૂરિના રાજયમાં સં.૧૭૧પમાં લખેલી પ્રત ડે. અભં. ભાવનગર (વે. નં.૮૫), અને તેમના ગુરુદયાકુશલગણિએ તેમના માટે સં.૧૭૨૧માં લખેલી પ્રત પણ તે ભંડારમાં (વે. નં.૫૬) છે. (૩૩૧૮) શંખેશ્વર પાશ્વનાથ બહસ્તવન ૨.સં.૧૭૨૩ અત – સાચો સાહિબ પાસજી રે મત મૂકો રે મનથી ઉતાર, મયા કરી મહિમાનિલ રે એ વિનતિ અમ વારવાર. સા. સંવત રાંમ વષાણુ કર તુરગ ભૂમિ સુજાણ, ચિત્રની પૂનિમ શુભ દિને, મૈ ભેટયા રે જેહની બહુ અણુ. સા. વાચનચારિજ જાણીયે, વર દયાકુસલ ઉલાસ, મુનિ ધર્મ મંદિર ઈમ કહે, આપે હે સિવસુખ-વરવાસ. સા. Page #333 -------------------------------------------------------------------------- ________________ ધર્મમંદિરગણિ [૨૦] જૈન ગૂર્જર કવિએ ૪ (૧) સંવત ૧૮૧૮ વર્ષે મિતી કાર્તિક વદિ ૩ લિષત સિદ્ધરંગેન. છેલ્લું પાનું, કામુ. (૩૩૧૮) મુનિપતિ ચરિત્ર ૪ ખંડપ ઢાળ ૧૨૦૦ કડી .સં.૧૭૨૫ પાટણમાં આદિ" શ્રી જિનાય નમઃ શ્રી સરખેસર સુખકરૂ, નમતાં નવે નિધાન, વિધનવિડારણું વરવર વસુધા વાધ્યો વાં. સંપ્રતિ માસન-સુરમણિ, જગ જપ જસવાસ, વરદાઈ વધમાન જિન, દિનદિન પૂરે આસ. દૌલતિદાતા કર દયાકુશલ ગુરૂ ગુણખાંણિ, સાંનિધિ કરી સુપાંઉ ધરી, આપ અદભૂત વાણિ. ચરિત રચ્યો મુનિ પતિ તણે, હરજૈ હરિભદ્રસૂરિ, તિથી અરથ લહી કરી, રચતાં પાતિક પૂરિ. ચાર કષાય જે ચૌગણા, દમતાં દેહિલા હેઈ, લભ અઢારઉં પિણ અધિક, દશવૈકાલિક જોઈ. અપરંપર એ લેકમે, લોભ લહરિ દરિયાવ, ધન તે નર જે ઊતરે, પાંમી જિનધર્મનાવ. લભ ભ લાભ નહી, જગ માંહે જન કોઈ, નિરભી નિરભીક મુનિ, મુનિપતિ ગાવું સોઈ. અંત – ઢાલ ૧૯મી રાગ ધન્યાસિરી. પાસ જિર્ણદ જુહારીયે એ દેશી. ચૌપાઈ કીધી ચૂપ સું, મૈ મુનિપતિ ચરિત્ર તે જોઈ રે, ઉછું અધિકું જે કહ્યું, તસુ મિચ્છામિ દુક્કડ હેઇ રે. ભણતાં ગુણતાં ભાવ સુ, વલિ સુણતાં સંપતિ આવે, દુખ-દુમતિ દૂરે ટલે, ઘરિધરિ મંગલમાલા પાવે. શ્રી જિન ધરમ સૂરીસર, જસુ દરસણું પીવડે હીસે રે, તસુ રાજે સંબંધ રચ્યો, સંવત સતરે પચવીસે રે. પાટણ માંહે પરગડો શ્રી વાડી પાસ વિરાજે રે, તસુ સાંનિધિ પાઈ રચી, ચતુરાને કંઠ છાજે રે. શ્રી ખરતરગચ્છ પરગડા, યુગપ્રધાન શ્રી જિનચંદા રે, ભુવન મેરૂ તસુ શિષ્ય ભલા, પંડિતજનમન આણદા રે. ૯ વાચના ચારિજ ગુણનિલે શ્રી પુણ્યરતન કહીજે રે, તાસ શિષ્ય વાચકવરૂ શ્રી દયાકુશલ સલડીજે રે. Page #334 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૧] ધમમદિગણિ તાસ સીસ પંડિતવરૂ મુનિ ધરમમદિર ઉલ્લાસ રે, કીધી ચોપાઈ ચાહ હું, વાચતાં લીલવિલાસો રે. ૧૧ યારે ખંડે ચોપાઈ પૈઠિ ઢાલે પરધાને રે, જયસમુદ્રની હુંસ સું, મુનિ ગુણતાં નવેય નિધાને રે. ૧૨ (૧) ૫.સં.૪૪-૧૫, રત્ન.ભં. દા.૪૫ નં.૧૪. (૨) પ.સં.૩૬-૧૭, મો.સેં.લા. (૩) પ.સં.૧(૧૮)-૧૯, અપૂર્ણ, ગે ના. (૪) સંવત ૧૮૩૮ મિસિર સુદિ ૧૨, સર્વગાથા ૧૨૦૦, ૫.સં.૩૬-૧૬, અનંત. સં.૨. (૫) ભાં.ઇ. સન ૧૮૯૧-૯૫ નં.૧૫૫૨. (૬) સં.૧૮૦૮ ચ.વ.૮ મરોટ મધે સુખહમ લિ. ૫.સં.૨૯, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૫૨. (૭) સં.૧૮૩૨ જે.૧૧ ભીમરાજ લિ. પ.સં.૪૦, જય. પિ૬૬. (૮) સં.૧૮૩૫ જે.વ. ૮ શુ વાંકાનેરે. પ.સં.૪૯, વિકાનેર વ.ભં. પિ.૧૦ નં ૬૬. (૯) સં. ૧૮૪૬ વ.વ.૧૪ બુધે લિ. રાધનપુરે આદિનાથ. ૫.સં.૪૮–૧૪, વી.ઉ.ભં. દા.૧૯ પો.. (૧૦) સં.૧૮૫૩ ચે.વ.૮ સાડવા પન્ના લિ. ૫.સં.૪૧, રામ. પ૨. (૧૧) સં.૧૮૫૭ ચૈ.શુ. શુકે ગેહરસર મ. પ.સં.૩૭, દાન. પિ.૧૩ નં.૨૪૨. (૧૨) ૫.સં.૪૪, કૃપા. પિ.૪પ નં.૮૦૦. (૩૩ર૦) અંબૂ રાસ ૨.સં.૧૭૨૯ મુલતાનમાં (૧) ૫.સં.૧૭-૧૭, રાજકોટ મેટા સંધને ભે, (૩૩ર૧) દયાદીપિકા ચોપાઈ ૨.સં.૧૭૪૦ મુલતાનમાં આદિ- ચિદાનંદ ચિત્તમે ધરી પ્રણમું પાસ જિસુંદ, જગઉપગારી જગગુરૂ, જ્યોતિરૂપ સુખકંદ. અંત – પારસનાથ પસાઉલે, શ્રી સુલતાણ નગર મઝારો રે, શ્રાવક જિહાં સુખીયા વિસૈ, અધ્યાત માન-વિચારે ૨. શ્રી.૧૯ વદ્ધમાં વારૂ સુષી નવલષે ભાવભેદ જાણે રે, ભણસાલી મીઠ ભલા, ધરમધારી નિજકુલ-ભાણે રે. શ્રી.૨ આદેશ તાસ લહીં કરી, જીવજતના અધિકાર રે, ચેપઈ કરી દયાદીપક,શિવ ગ્રંથને લઈ વિચારે ૨. શ્રી.૨૨ સંગગછના રાજીયા, ભટ્ટારક શ્રી જિનચંદો રે, ભુવનમેરૂ તસુ શિષ્ય ભલા, પુણ્યરતન વાચક આણંદ રે.શ્રી.૨૨ તાસ સીસ વાચકવરૂ, શ્રી દયાકુસલ કહીજે રે, ધરમમદિરગણિ ઈમ કહે, જિનધરમથી સુખ લહી જે રે. શ્રી.૨૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ ધર્મમદિરાણિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: સતરે મેં ચાલીસ વરસે રચીયે ધરમધ્યાંન અંગ એહે રે, નિવૃત્તિપણે નિશ્ચલ ધરે, ગ્યાની નર ધનધન તેહ રે. શ્રી.૨૪ જીવદયા જગમેં વડી, સહુ પ્રાણને સુખદાઇ રે, જીવદયાધરમ કીજતાં, દિનદિન ઘર હેત વધાઈ રે. શ્રી.૨૫ (૧) ઇતિશ્રી દયાદીપકા ચોપાઈ સમાપ્તાનિ. લિષત પૂનમ્યા રૂપચંદ રતલામ નય થાવર્યા બજાર મધ્યે સ્થાન સંવત ૧૯૧૪ પોષ વદ ૧૪. ૫.સં.૪–૧૮, આ.ક.મં. (૨) ૫.સં.૬–૧૩, ડે.ભં. દા.૭૦ નં.૧૧૮. (૩) સં.૧૭૮૬ માઘ વદ ૫ અર્ક વાસરે રાજદ્રગે (અમદાવાદમાં) ત૫ગ ભ. હીરરત્નસૂરિ શિ. લબ્ધિરત્ન શિ. મહે. સિદ્ધિરત્ન શિ. પં. મેઘરત્ન શિ. અમરરન શિ. ઉદયરત્નન લિ. આત્માર્થે. ૫.સં૫-૧૫, ખેડા ભં.૩. (૪) પં. ખિમાવિજયગણિના લિ. સં.૧૭૮૧ જયેષ્ટ ૧. વિ. વી. રાધનપુર. (કારર) + પ્રબંધચિંતામણિ અથવા મેહવિવેકને રાસ ખંડ ૭૬ ઢાળ ૨.સં.૧૭૪૧ માગશર શુ.૧૦ મુલતાનમાં જયશેખરસૂરિએ “પ્રબંધચિંતામણિ ગ્રંથ સંસ્કૃતમાં એ છે કે જેનું ગૂર્જર ભાષામાં અવતરણ પિતે જ “ત્રિભુવનદીપક પ્રબંધ' નામથી કર્યો છે. આ પૈકી સંસ્કૃત ગ્રંથના વિસ્તાર રૂપે સુંદર ભાષામાં ધમ. મંદિરે પ્રસ્તુત રાસ રચ્યો છે. જયશેખરસૂરિ જુએ આ પૂર્વે ભા.૧ પૃ. ૪૬ તથા “ત્રિભુવનદીપક પ્રબંધ' જુઓ આ પૂર્વે ભા.૧ પૃ.૪૭. આદિ દૂહા. ચિદાનંદ ચિત્તચાહ શું, પ્રણમું પ્રથમોલ્લાસ, તેજતમસ છત્યાં જિણે, લોકાલોકપ્રકાશ ગુણ અનંત ગુરૂજન તણું, દયાકુશલ ભંડાર, જ્ઞાનદાન દીયે જિકે, તે પ્રણમું સુખકાર. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાનજાતિ જગમાંય, જ્ઞાનદેવ દિલમાં ધરું જ્ઞાન કલ્પતરૂછાંય. અનંત સિદ્ધમાં જ્યોતિ એ, સાધારણ મહાધામ, મુનિ મનપંકજમાં ધરે, સારે વંછિત કામ. જ્ઞાની પણ વચને કરી, કહી ન શકે જસુ પાર, આતમ અનુભવ શું લહે, ચિદાનંદ વિસ્તાર. કર્માતિ બહુ વર્ગણા, ફિર રહી છે જસુ પાસ, Page #336 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૨૩] ધર્મમદિરાણિ પણ તેહને લાગે નહિં, ક્યું રવિ વાદલરાસ. પુણ્ય પાપથી એ નહિં, અનુપમ તિ અભંગ, જન્મ કલ્યો જોગી રે, ઉદાસીનતા સંગ. ચંદ્ર દીપ મણિ ભાનુની, તિ દેશથી હેય, જડતા દાહકતા તિહાં, ઈહાં કલંક ન કોય. ભાગ માંહિ વસતાં થકાં, પહોંચાડયા ઈણ પાર, ક્રોડ વર્ષ કષ્ટ કરી, ન તર્યા બહુ સંસાર. કામક્રોધ ન રહે તિહાં, જિહાં જાગી એ તે, બાળબુદ્ધિ જાણે નહિ, ભવજલતારણ પિત. નાદવાદ તપ મૌન ધર, આસન આશનિરોધ, ઈણ શું નર લાભે નહિ, સ્વાભાવિક એ બેધ. નમો નમો સરસ્વતિ ભણું, કર્મ અલુખતા દૂર, નાભિપુત્ર બ્રહ્મા થકી, ઉપની અનુપમ નૂર. નિર્મલ માનસર વસે, અવર મૂકી પરિવાર, હંસ કેલિ ત્યાં નિત કરે, સરસ્વતિ વાહન સાર. તે સરસ્વતિ આતમ નિકટ, વહે રહે નિશદીશ, અવર કોઈ જાણે નહિ, ઈક જણે યોગીશ. નીચગમન પાષાણુ બહુ, જડતો જાલ પ્રકાર, અવર નંદીદૂષણ ઘણું, એ નિર્મલ નિરધાર. જનવાણું સરસ્વતિ કહી, બીજી સરસવતિ નાંહિ, ભવ્ય લોક હિતકારિણી, જયવંતી જગ માંહિ. હાલ ૧લી નમણુ ખમણ ને મનગમણું એ દેશી. શ્રી જયશેખર આખે સુરિન્દા, સુણજે રોચક ભવિજનવૃંદા, અધ્યાતમને એ અધિકાર, મીઠે માનું અમૃતધાર. ૧ મૂરખ મોહદશામાં રાચે, લૌકિક ચતુર કથા કરિ માર્ચ, કહી પરને જ્ઞાન દિખાવે, આપપ્રબોધમાં કબહું નાવે. ૨ પઢિ ગુણ ગ્રંથ વડાઇ પાઇ, શાન્તિદશા મનમેં કછુ નાંઈ, ન્યું ભદ્રક ગજમોતી ધારે, પણ તેના ગુણફલ ન વિચારે. ૩ અંત – પ્રબંધચિંતામણિ ગ્રંથ પ્રસિદ્ધો, શ્રી જયશેખર કીજી, મેહવિવેક તણું અધિકારા, ગિણ વાણી સારા છે. ધન. ૧૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ [૪૨૪] જૈન ગૂજર કવિઓ ઃ ૪ ધન. ૧૨ ધન. ૧૩ મતિ જે મનમેં આણે, આલસ પણ અંગ આવે, તિણે એ ઢાલા-ભાષાપ્રબ"ધ, ભવિજનને સુખ સંધેજી. ધન. ૧૧ શ્રી જિનયમ સુરીશ્વર રાજે, દિનદિન અધિક દિવાન્ટેજી, આદેશ તાલ લહી ચેોમાસા, કીધી ધમ ઉલ્લાસા જી. શ્રી સુલતાન નગરમે સહે, પાશ્વનાથ મન મેહેજી, તાસ પસાયે ચાપાઇ કીધી, મંગલમાલા પ્રસીધીજી. નવલષા વધમાન વિધ્યાતા નેમિ ધરમ સાંત જ્ઞાતાજી, ભૃઙ્ગસાલી મિઠ ધર્મ ધારી, સુરિજ સુત સુષકારીજી. ધન. ૧૪ અધ્યાતમ શૈલી મન લાઈ, સુખાનંદ સુખદાઈજી, ધર્મ ધુરંધર શ્રાવક સંગે, વાધે જ્ઞાન સુર`ગેજી, ઉદ્યમ આદર એહુયે જાણી, એ રચના મન આીજી, લાભ થયા. મુઝને ધર્માંધ્યાના, ભવિજનને વધ્યેા જ્ઞાનજી. ધન. ૧૬ સત્તર સે' એકતાલે વર્ષે, ઉજ્જવલ પક્ષ શુભ દિવસે”, માગશિર દશમી સ્થિર શુભ યોગા, ચૌપાઇ થઇ સુપ્રયોગાજી. ધન. ૧૭ વડવખતી ખડતગણુ-ઈંદા, યુગવર શ્રી જિનચંદાજી, ભુવનમણિ સુમતિ સુરંગા, પુજ્ય તણા શીષ ચ ગાજી. ધન. ૧૮ પુણ્યરત્ન વાચક પરધાના, તાલુ તિથ્ય બહુ નામાજી, દયાકુશલ પાઠક પદધારી, સુવિહિત સાધુ વિહારીજી, ધન, ૧૯ તસુ શિષ્ય ધમ મદિર ગુણ ગાવે, ચઢતી દેાલત પાવેજી, રૂપ રત્ન સુખ સ ંપતિ વાધે, જો જિનધમ આરાધે”. ધન. ૨૦ સુણતાં ભણતાં પાપ પલાવે, જ્ઞાન ક્લાદિક પાવેછ, જે નર હેાશે જાણુ પ્રવીણા, તે ઈશુ અધિકારે લીણાજી, ધન. ૨૧ * ધમ બાદરગણિ ધત. ૨૫ છ ખ'ડે કરી ચેાપાઇ દ્વીપે, મિથ્યા ભાવને જીપેજી, આત્મદર્શી અકરેશી, આનંદ અગમહેસીજી, ભાવભક્તિ કરી ભીજન ભણુસે, જે કાઇ આવી સુસેજી. ધમદિર કહે એ પરધાના, આપે નવેઈ નિધાનાજી, ધન. ૨૬ (૧) સં.૧૭૮૦ ભા,શુ.૧૦ મુલતાણુ મધ્યે જિનસાગર શિ. દયારત્ન શિ. દેવીદાસ લિ. પુ.સં.૭૦, દાન. ન.૯૬૧. (૨) અઢારમી સદીની પ્રત, ૫.સં.૧૮, કૃપા. પેા.૫૬ નં.૮૪૬, (૩) સ‘૧૮૫૧ ચૈ.શુ.૮ સેમે સાજગઢ મધ્યે વા. જીવનવિશાલ શિ. કનકસેન શિ. ચૈનરૂપ લિ. પ.સં.૬૨, ધન. ૧૫ Page #338 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૨૫] ધર્માં દિગણિ આશાડ ૧.૭ ભાથુ અભય. ત’.૨૪૩૪. (૪) સ.૧૯૩૫ શાકે ૧૮૭૮ જિલ્લા કે રાહાણાર બ્રાહ્મણ ભવાનિશકર લિ. સુબાઈ મધ્યે ભાંગવાડમાં. પ.સ’.૧૭–૧૪, કેટ. ઉ. ન.૩૮. (૫) સ’.૧૭૯૯ આસેાજ વદ ૧૦ રિવ ૫, પ્રમેદવિજય શિ. ભીમવિજય લિ. હમીરપુર મધ્યે. પ.સ.૬૬, જયપુર. (૬) ઇતિશ્રી પ્રમાધચિંતામણી ઢાલભાષામધે પડિત ધસાગર (? ધમાઁમંદિર)ગણિ વિરિચિત મેહવિવેકસંગ્રામ મેહપરાજયવ ના નામ જઇ ખંડઃ સમાપ્ત ચતુઃપદિકા, સ`ખડસ`ખ્યા ૬ સાલસ ખ્યા ૭૬ ગ્રંથાત્ર ૩૦૦૧ માનમિ. શ્રી. સ’૧૮૨૮ મિતિ પેષ વદિ ચતુ શી દિવસે લિખિતાય* પુસ્તકઃ શ્રી સૂરત મધ્યે શ્રી ૧૦૮ શ્રી જિનકુશલરિ સદ્ગુરૂપ્રસાદાત્. ૫.સ.૭૦-૧૪, આક.ભ’ પ્રકાશિત : ૧. જૈન ફાવ્ય દોહન પૃ.૨૨૮થી ૩૬૪. (૩૩ર૩) પરમાત્મપ્રકાશ ચાપાર્ક અથવા જ્ઞાનસુધાતર ગિણી ચોપાઈ ૨ ખંડ ૩૨ ઢાળ ૨.સ.૧૭૪૨ કા.શુ.પ ગુરુ જેસલમેરમાં આદિ– પરમ જ્યોતિ પ્રણમું સજ્જા પરમાતમપરકાશ, ચિદાનંદ લહરી જલધિ અનુપમ સુખનિવાસ. પારસનાથ પ્રસાદ કરિ, પૂર મુઝ મન-આસ, વિધનવિડારણુ વેગલા, જંગ જ પઈ જસ-વાસ. વંદુ વીિિંદ વર, જસુ સાસન જયવત, અધ્યાતમ અધિકાર ફલ જિહાં લાભ ઈમ તિમતિ. જિનવાણી સરસતી નમુ’, ઉજ્જલ રૂપનિધાંન, હરષ કરી હુ સગામિની, વારૂં વાધ” વાન. જ્ઞાનલેાચનદાયક સુગુરૂ, પ્રભુક્રુ' પરમ પ્રતીત, કીડીથી કુંજર કરă, સીખાઈ ધર્માંનીતિ. પરમાતઞપ્રકાસ ગ્રંથ, પરમાગમ પરસિદ્ધ, ચોગેન્દ્રદેવ કીધઉ સુપરિ, સુતા ભવિમન સિધ્ધ. સાત દાધક કરિ વસ્તુ વđ, પ્રહિલું મંગળ કાજ, પુરમ પચ પરમેષ્ઠિ પદ, આપઈ ઉત્તમ રાજ. અંત – આન ંદ રંગ વધામણા, મૈં પરમાતમ ગુણ ગાયા રે. પરમાતમધરમ પરગાઉ’, પરગાસ્યઉ શ્રી જિનરાયા રે, ચિંતામણિ સુરતરૂ સમઉં, કામકુભ કહ્યું અલ એડ્ડા રે કામગવી ચિત્રવેલડી, મનવ’જિતકર ગુણુગેહેા રે, 3 ૫ ક. ૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ધસ મદિરગણિ [૩૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ ભટ્ટ પ્રભાકર જીવ્યુંઉ, શ્રી જોશે દ્રદેવ સૂરીસા રે પરમાતમ પરગાસીયઉ, ગ્યાનદીવઉ વિસવાવીસા રે. જ્ઞાનલેાચન માટઉ કહ્યઉ, જ્ઞાન નિકઉ નિરમલ ભાણા રે આપ તરઇ બીજા તારવ, અધ્યાત્મ જ્ઞાનરઉ જાણા ૨. ભરત પાંડવ રામ નરવરે, અધ્યાત્મથી શિવ લાધ્યઉ રે, ખીજા પિણુ નર ભાવીયા, અધ્યાત્મમારગ સાધ્ય રે. શ્રી સુલતાન નગર ભલે, જહાં શ્રાવક ચતુર સુજાણ્ણા રે, દેવ-ધરમ-ગુરૂ-રાગિયા, આદર દઇ રાય નઇ રાહ્યા રે. 3 અધ્યાતમ શૈલી વર્લ્ડ નવલકખા શાહ વધમાન રે, ભણસાલી ભલા ભાવિયા, અમલ વધતઇ વાતે રે. સાહ કર્ણેાડી પરગડા, સુખાનંદ સુલીજૈ રે, સુખિયા દાની શુભમતી લખમી દંડ લાહ લીજે રે. નેમીદાસ ધર્મદાસજી શાંતિદ્વાસ બંધવ હાઇ રે, મિઝૂ પુત્ર સૂરિજ ભલઉ શ્રાવક શુભ ભાવુવા જોઇ રે. શ્રાવક આદર કરી, જોડાવી ચઉપઈ સારી રે. અધ્યાતમ પંડિત સુધી, તે થાસ્ય યહાં અધિકારી રે. ગુચ્છ બડા ખરતર ખડા, શ્રી યુગપ્રધાન જિનચંદા રે, જીવનમરૂ તસુ શિષ્ય ભલા, પંડિતજનમન-આનંદા રે, તાસુ શિષ્ય વાચકવરૂ, શ્રી પુણ્યરતન પરધા રે, તાસુ શિષ્ય પાઠકવરૂ, શ્રી દાકુશલ બહુ માના રે. તાસુ શિષ્ય વાચક કહઉ, ધરમમદિરગણિ સારા રે, ચપઈ કીની ચાહ સ્યૂં, અધ્યાતમનઇ અધિકારી રે, નયન વેદ મુનિ ચદ્રમા (૧૭૪૨) એ સંવત વિક્રમ જાણી રે, કાતી સુદી પચમ દિનઇ, ગુરૂવારઈ સુભ જાતા હૈ. શ્રી જિનધમ સરીસરૂ, વત્તમાન ગુરૂ છાજે રે જેસલમેર નગર ભલ, જિહાં પારસનાથ વિરાજઇ રે તસુ પ્રસાદ લહી કરી, મઈ ચઈ કીધી એહે રે આખું અધિક જે કહ્યું, તસુ મિછામિ દુક્ડ તહેા રૂ. માઁગલકારણ માનજ્યા એ અધ્યાત્મ અધિકારી રે ધમદિર વાયક કહે સુણતાં સુખસંતતિ સારા રે. (૧) પ.સ’,૩૮, દાન. નં.૧૦૨૭. (૨) પ.સ.૩૦, ચતુ. પા.૮. (૩) ૧૮ પ Page #340 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૭] ધસ મંદિરગણુિ ૫.સ.૨૫, ક્ષમા. નં.૪૦૦(૨). (૪) પ.સ.૨૩, ૫.જૈ.વે,ભ'. જયપુર પે.૬૪. (૫) ૧.સ.૨૬, કમલમુનિ. (૬) પ્ર.કા.ભ'. (૭) ઢાલ ૧૯ દ્વિતીય ખંડે, પ્રથમ ખડે ઢાલ ૧૩ સઢાલ ૩૨ ગ્રંથગ્રંથ ૧૧૨૫ અનુમાનેન સ.૧૭૮૭ વર્ષે મિતિ પેહ દિ ૧૪ મૂલાક શ્રી વીકાનેર મધ્યે પ લાષણસી લિપીકૃત' સાધવી જીવાં વાંચન``. ૫.સ'.૩૯-૧૧, જૈ.શા.અમ. દા.૧૩ ન.૧૬. (૩૩૨૪) આત્મમદ પ્રકાશ (૧) ખ'.ભ... (૩૩૨૫) [+] નવકાર રાસ આફ્રિ– અંત - ૪ ઢાલ દૂહા ચાવીસે જિતવર નમી, પંચ પરમેષ્ઠી સાર, પરમ મંત્ર નવકારની, મહિમા ભણૂં ઉદાર. ઢાલ ૪ ભરતનૃપ ભાવ શું - એ દેશી. * દિનદિન અધિકી સોંપદા એ, મનવ તિ સુખ થાય, ન. દયાકુશલ વાયક વરૂ એ, ધર્મમદિર ગુણુ થાય, નમું નવકારને એ. પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૪૦૯થી ૪૧૧. (૩૩૨૬ ૭) શત્રુંજય ગીત ૫ કડી આફ્રિ – સહીયાં સેતુ જ ગિરિવર ભેટીયઇ રે. અંત - ધરમમ`દિર કહઇ છંદુ વિધિ કીજતાં રે, પ્રાંણી ↑ પામઈ પરમાણુંદ રે. ૫ સ. (૧) મારી પાસે. (૩૩૨૬ ખ) શત્રુ જય ગીત ૫ કડી આદિ– શ્રી વિમલાચલ વ‘દીયઈ હું વારી લાલ, અત ધરમસદિર જિન ગાવતાં હું, નિદિન અધિક ઉલ્લાસ છું. ૫ (૧) મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૩૫-૪૩, ભા.૩ પૃ.૧૨૪૩-૪૫. ‘પરમાત્મપ્રકાશ ચા.'નું રચનાસ્થલ પહેલાં મુલતાન દર્શાવેલુ' તે સુધારી પછીથી જેસલમેર કર્યુ છે. કાવ્યમાં મુલતાનને નિર્દેશ શાહ વમાનને કારણે Page #341 -------------------------------------------------------------------------- ________________ પેમરાજ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ જણાય છે.] ૯૩૪. પ્રેમરાજ (૩૩૨૭) વૈભી ચોપાઈ ૧૮૨ કડી લ.સં.૧૭૨૪ પહેલાં આદિ– જિણધર્મ માહિ દીપતા, કરી ધરમ સ્યુ રંગ રિદઈ સૂરા જાણઈ બહૂ, ઢાલ ભણું મનરંગ. રંગ વિણ રસ ન આવતી, કવિતા કરે વિચાર પઢતાં સવિ સુખ સંપજઇ, આવઇ સભાનાં દાઈ. (પાઠાંતર) રંગ વિણ રસ ન આવસી, કવિતા કરો વિચાર નવરસ આદિ સિંગારરસ, તે આણું અધિકાર. પઢતાં સવિ સુખ સંપજઈ, આણંદ અંગિ ન ભાઈ કંઠ વિના ગાઈક પ્રતિ, આવઈ સભા ન દાઈ. અંત – દાન દેઈ ચારિત લીયજી, દૂ તસ જયજયકાર પ્રેમરાજ ગુરૂ ઈમ ભણુઈ, મુગત ગયા તતકાલ. ભણઈ ગુણઈ જે સાંભલઈ, હૈદરભી તણે વિવાહ, ભણતાં સહૂ સુખ સંપજ, પહૂંચઈ મોક્ષ મઝાર. (પાઠાંતર) દુહા કવિતારે સુજાણું છે, દરભી વિસ્તાર દાન દેઈ ચારિત લીયો, હો તો જયજયકાર. શ્રીદાન સુપાત્રઈ દીજીયઈ, દાનઈ દેલતિ હોઈ રાજસદ્ધ સુખ પામીયઈ, દિલ્મી જિમ જોઈ. ૧૮૧ કઠિન ક્રિયા તે કરી, હિતો સ્વર્ગ આવાસ વેદારી ગુણ ગાવતાં, પામઈ લીલવિલાસ. ૧૮૨ (૧) સં.૧૭૫૩ કાશ૪ ચંદ્રવાસરે પં. તવહંસગણિ શિ. પં. ખિમાહંસગણિ લિ. વિકાનેર શ્રાવિકા રૂપાં પઠનાથે. ૫.સં.૧૦-૧૪, વિ.ને.ભં. નં.૪૫૬૭. (૨) ગ્રં.૨૫૦ સં.૧૭૯૪ ક.વ.૩, ૫.સં.૭, અભય. નં.૧૭૭૨. (૩) પં. સુમતિ સૌભાગ્ય શિ. ૭ષભ સૌભાગ્ય લિ. સં.૧૭૭૧ ફા.શુ.૧૩ વીકાનેર. ૫.સં.૬, અભય. નં.૩૨૫૫. (૪) પ.સં.૯–૧૩, ગુ. વિ.ભં. (૫) ૫.સં. ૬-૧૫, ગુ.વિ.ભં. (૬) પ.સં.૧૦-૧૩, ગુ. નં.૫૫– ૯. (૭) સં.૧૭૮૨ સૈ.વ.૫ સોમે લ. કેટડી મધ્યે આર્યા શ્યામબાઈ સાવી ગાગબાઈ સબરબાઈ રહીબાઈ લે. પઠનાર્થે બાઈ ફુલબાઈ. પ.સં. હ-૧૪, મુક્તિ. નં.૨૩૩૫. (૮) અનપસાગર લિ. પં. મેઘવિજય વાંચ ૧૮૦ Page #342 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૯] માનસાગર નાથે. ૫.સં.૭–૧૪, ડા. પાલણપુર દા.૩૬. (૯) સં.૧૮૨૭ જે.શુ.૩ આમરચંદેન લિ. ૫.સં.૧૦, ભાભં. પિ.૬૮. (૧૦) સં.૧૮૩૩ કા.વ.૧૩ પુનપાલસર મ. પ.સં.૮, દાન. પિ.૪૫. (૧૧) પ્રેમચંદ શિ.શભાચંદ લિ. સાવી વીરાં પઠનાથ. ૫.સં.૭, પ્રત ૧૯મી સદીની, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૨૫. (૧૨) પ.સં.૭, ચતુ. પિ.૫. (૧૩) પ.સં.૧૨, કૃપા. પિ.૪૫ નં.૭૮૭. (૧૪) ૫.સં.૯, ક્ષમા. નં.૨૮૦. (૧૫) સં.૧૮૬૯ જે.વ.૮ મંગલ વાકાનેર મધ્યે બાઈ ઉમેદા વાચનાર્થ હરચંદ્રણ લિ. ગ્રં.૨૫૧, ૫.સં.૧૪, દાન. નં.૧૦૨૨, (૧૬) સં.૧૭૨૪ વર્ષે માહ શુદિ ૧૩ દિનેતિ મંગલમ લેખકપાઠકયોસ્તુઃ શાણપુર નગરે શ્રી. ૫.સં૭-૧૩, ગા.ના. (આમાં કર્તાનું નામ નથી.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૪, ૧૪૦૦-૦૧ તથા ૧૫૨૪, પૃ.૩૩૪ પરના લેકાગચ્છના પ્રેમને નામે આ કૃતિ નેધેલી તે પછીથી રદ કર્યું છે. બીજી બાજુથી, આ કૃતિના કર્તા પ્રેમ (નં.૭૫૮ ભા.૩ પૃ.૨૮૧) હેવાની સંભાવના દર્શાવી છે, જે યોગ્ય જણાતી નથી. આ કવિ “પ્રેમ” નહીં, પ્રેમરાજ’ છે.] ૯૩૫, માનસાગર (ત. વિદ્યાસાગર-સહજસાગર–જિનસાગર– જિતસાગરશિ.) (૩૩ર૮) વિક્રમાદિત્યસુત વિકમસેન એ. પર કે ૫૫ ઢાળ ૧૧૨ કડી ૨.સં.૧૭૨૪ કાર્તિક કે માગશર કુડે(કુવરનયર)માં આદિ - દૂહા. સુખદાતા સંખેશ્વરે, પૂરણ પરમ ઉલ્લાસ, સાનિધિ કરિ સાહિબા, અધિક ફલ ય્ આસ. સારદ ચંદ સમોવડે વચન અનેપમ જાસ, સા સારદ સુપ્રસન હુઉ, ઘૌ મુઝ વચનવિલાસ. ચરણકમલ સદગુરૂ તણ, હું એવું હિત આનિ, કીડીથી કુંજર કરે, તે સમવડ કે જાણિ. ગુરૂ વિનું ગ્યાન ન સંપજો, મૂર અંધ સમાન, હદયકમલને હિતકરણ, પ્રગટયો અભિનવ ભાંન. સરસ વચન સરસતિ દિય, ઊઠિ ઊઠિ રે ઊઠિ, ગુણ વર્ણવા ગરૂવા તણું, હું તુઝ પૂરિસ પૂઠિ. દાન સીલ તપ ભાવનાં, ચારે જગમેં સાર, Page #343 -------------------------------------------------------------------------- ________________ સાતસાગર [૩૩૦] સરિષા છે તૌપણિ ઈહાં, દાન તણો અધિકાર. ઢાલ પ ૧૧ સુ ૨ વિ. ઢાલ એકાવનમી ભણીએ, દાંત તણા અધિકાર, માનસાગર કવી દાંનથી એ પામે પામેા સુખ અપાર ઢાલ પરમી રાગ ધન્યાસી – સાલિભદ્ર ધન્ને ઋષરાયા એડની. દાન તણા કુલ અધિક દિષાયા, ભવિયને ચિત લાયાજી, સલિ સૉંધ સદ્ સુખ પાયા, દાન તા દીલ આયાજી. વિક્રમસેન તણા ગુણુ ગાયા, અધિકઅધિક ફલ પાયાજી, દાનકરણ ગિ નામ કહાયા, પરિરિ ક્રોધકષાયાજી. નાંમઈ પાતિક દૂર પલાયા, સુષસ'પતિ થિર પાયાજી, માપિતા ધન એ સુતાયા, સેવઇ સુરનરરાયાજી. ૩ દિ. સતર સઇ ચવીસઈં ણું, કાતિ (મૃગશિર) માસ વષાંણાજી, કુંડઇ નગર રહ્યા ગુણુષાણે ગ્રંથ ચઢયો પરિમાણુજી. ૪ દિ. તપગચ્છપતિ વિજયદેવ સુરિંદા દીપŪ તેજદિણુ દાજી, તસ પટ શ્રી વિજયપ્રભ મુંણીદા, પ્રતા જા` રવિચંદાજી, ૫ દિ. તસ ગષ્ટ પાક માંહિ પુરંદર, શ્રી વિદ્યાસાગર ગુંણુસુંદરજી, તસ સીસ સહજસાગર ગુંણુમ દિર સેવઈં સુરનર ભૂધરજી, ૬ વિ. તસ પટ વાચક વડ વયરાગી, સુંદર રૂપ સેાભાગીજી, શ્રી જિન(જય)સાગર જિનગુણુરાગી, મહિયલ મહિમા જાગીજી, ૭ વિ. અત - - જૈન ગૂર્જર કવિઓ: ૪ નાસૈ લહીયે અધિક જગીસ ગુણુ કરી વિસાવીસજી, તસ પાટે (સીસ) જીતસાગરણુઇશ, જીવા કાડી વરીસજી. તસ સીસ માનસાગર મતિસારઈ, ભવિયણુનઈં હિતકારેજી, રાસ રચ્યા મે' પરઉપગારે, ભણતાં જયજયકારઇજી. થીર રહયેા એ ગ્રંથ વિચારી, જ્યાં લગી ધુરી તારીજી, કડ કરી ગારૂં નરનારી, સાંભલતાં સુષકારિજી. વિક્રમયરિત જૈ ચઉપઇડીહી ગ્રંથ રચ્યા મ” જોઇજી, અધિકાઉછે ભાગ્યેા સેા, મિચ્છા દુકડ હાઇજી ભાવ કરીને જે નર ભગુસે, તે શિવરમણી વરિયેજી, એ સંબંધ સદા સંભલઐ, તાસ મારથ ક્લÅજી ઢાલ ભાવન(પ`ચાવન)મી જે મૈં ગાઇ, માનસાગર સુખદાઇજી, ૧૨ ૧ ८ ૧૦ ૧૧. Page #344 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩૧] માનસાગર દિનદિન ચઢતે તેજ સવાઈ, દિનદિન દલતિ પાઈછે. ૧૩ (૧) સં.૧૭૫૫ પિસ શુ.૧૩ મુંજવાર લિ. પં. ઈંદ્રસાગરેણ. પસં. ૪૦-૧૩, વિ.કે.ભં. નં.૪૪૬ પ. (૨) સં.૧૭૬૧ વ.શુ.૧૦ ગણિ છત્રસાગર લિ. ૫.સં.૪૦-૧૫, વિ.કે.ભં. નં.૪૪૬૪. (૩) સં.૧૭૮૫ આસે શુ.૧૫ રવિ લિ. રૂ. ધર્મસી સ્વયં પઠનાર્થ. ૫.સં.૩૪–૧૭, વિ.ને.ભં. નં.૪૪૬૩, (૪) સં.૧૮૧૫ ફ.વ.૮ મંગલ. પ.સં.૮૦-૧૧, અનંત. મં.૨. (૫) સં.૧૮૪૫ મા..૪ શુકે દેવરીયા (મધ્ય) રાજેન્દ્રસાગર લિ. પ.ક્ર.પ.થી પર, અભય. પિ.૧૩ નં.૧૪૬. (૬) પમા ઉલ્લાસ અંતે – પં. વિજયચંદ્ર રૂપચંદ્ર મંગલપુરે સં.૧૮૯૮ ફા.વ.૧૩ શ્રી નવપલવ પ્રસાદાત. અને છેવટે – સં.૧૮૯૯ શાકે ૧૭૬૨ ચે. દિ. અમાવાસ્યા મંગલે લ. શ્રી નવપલવજી વાસ્તવ્યું રતનાપૂરે લ. ભ. વીજચંદ્રજી ભ્રાતા પં. માણિકચંદન ભાગ થાકતા પૂર્ણ કર્યો. પ.સં.૮૯-૧૬, મુક્તિ. નં.૨૦૩. (૭) ૫.સં.૨૨-૧૯, જિનદત્ત સં. સુરત પિ.૨૫. (2) પ.સં.૩૧, ક્ષમા. નં.૧૯૫. (૯) ૫.સં. ૩૪, મહિમા. પિ.૩૬. (૧૦) સં.૧૭૦પ(૪) વષે. પ.સં.૪૩–૧૫, ગુ. નં.૧૨-૧૩. (૧૧) પ.સં.૨૨-૨૦, ગુ. નં.૧૨-૧૩. (૧૨) ઇતિ શ્રી વિક્રમાદિત્ય સુત વિક્રમસેન નરેદ્રસ્ય ચતુઃપદી સંપૂર્ણ. ગુ.વિ.ભં. (૧૩) વિદ્યા. (૧૪) ઇતિ દાનાધિકાર...સં.૧૭૮૩રા માહ વદિ ૩ દિને લિષીત પં. જિતેંદ્રહર્ષ લપિકૃત્વા ગ્રામ સાથસિ મધે. ૫.સં.૩૮-૧૫, આકર્ભ, (૧૫) સં.૧૮૪૭ વષે માઘ વદિ ૧૧ આદિત્યવારે પંડિત સૌભાગ્યવિજે તશિ. પં. હિતવિજયેન લિપિકતું. મેદપાટદેશે મદારીયા પરગને શ્રી તલનગરે શ્રી કષભદેવજી પ્રાસાદાત્.પ.સં.૩૮-૧૬, જે.શા.અમ. દા.૧૩ નં.૧૭. (૧૬) ઇતિશ્રી વિક્રમાદિતસુત વિક્રમસેન લીલાવંતીની ચેપ સંપૂર્ણ સમાપતાં શ્રી મેદપાટ દેશે મહારાજાધિરાજ રાણાશ્રી સંગ્રામસિંધછ રાજ્ય, સંવત ૧૭૭૩ વર વસાષ માસે શુકલપક્ષે ૨ તિથી ગુરૂવાસરે. પ.સં. ૬૫-૧૫, નાનાં પાનાં, ખંડિત, આ.કા.ભં. (૧૭) સં.૧૮૫૧ માઘ માસે કૃષ્ણપક્ષે ૧૩ તિથી ભગુવાસરે લિ. પં. હેમરાજેન વિહારનગર મળે. ૫.સં. ૬૪-૧૧, દ.ભં. (૧૮) સં.૧૮૩૬ આસો સુદ ૧૫, સર્વગાથા ૧૧૬૨, પ.સં.૩૦-૧૭, ધો.ભં. (૧૯) સં.૧૭૮૮ વરસે મતી વૈસાષ વદી ૩ જેટલાં નગર લિપકૃત્વા. ઉદયપુર ભં. [જૈહાપેસ્ટ, મુપુગૃહસૂચી.] (૩૩૨૯) સુરપતિકુમાર રાસ ૨.સં.૧૭૨૯ (૧) સં.૧૮૭૪ અષાઢ લિ. પ.સં.૨૪, ક્ષમા. નં.૨૯૫. Page #345 -------------------------------------------------------------------------- ________________ માનસાગર [૩૨] જન ગૂર્જર કવિએ (૩૩૩૦) આષાઢભૂતિ ચોપાઈ અથવા સપ્તઢાળિયું ર..૧૭૩૦ ભરૂટીમાં (૧) પ.સં.૯, બૌ. વિકા. નં.૧૦૨. (૨) કલકત્તા મયે સં.૧૮૮૭ શ્રા.વ.૧૧ પં. ષવિજયેન. પ.સં.૫, નાહટા.સં. (૩) સં.૧૮૮૧ માગ. વ.૨ ચંદ્રભાણ શિ. પ્રેમચંદ લિ.વિક્રમપુરે. ૫.સં.૫, દાન. પિ.૬૯. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૮).] (૩૩૩૧) આદ્રકુમાર ચોપાઈ ૨.સં.૧૭૩૧ માગશર સુરાયમાં - અાદિ દુહા સંતિકરણ સંતિસર, અશિરાસુત અરિહંત તસ પદપંકજ સેવતાં, લહીયે સુખ અનંત. દાન દીયે વિદ્યા તણે, વિદ્યાગુરૂ ગુણવંત કીર તણું પરિ ખપ કરી, મોહિ કી મતિવંત. તાસ તણે ચરણે નમી, આણું અધિક ઉલાસ આદ્રકુમાર ઋષિ ગાવતાં, પહુચે મનની આસ. અંત – ઉડુપતિ વહિ મુનિ ચંદ્રમા એહ સંવત્સર જણું રે મૃગશિર માસ વખાણું રે નગર સખર સુરાયને તવી એ મુનિ ભાણ રે દિન દિન કેડિ કલ્યાણ રે. ૨૫ મે. શ્રી તપગચ્છ ગુરૂ રાજીઓ, શ્રી વિજયદેવ સુરીદ રે પ્રણમૈ સુરનરવંદ રે તસ પટ્ટ તેજ દિવાકરે શ્રી વિજયભ મુણિંદ રે પ્રતાપ જ રવિચંદ રે. ૨૬ મો. તસ ગ૭મઈ મહિમાનિલે, શ્રી જયસાગર ઉવજઝાય રે છતસાગરગણિ રાય રે માનસાગર સુખસંપદા, ગાતાં એ ઋષિરાય રે નામઈ નવનિધિ થાયે રે. ૨૭ મે. (૧) સંવત ૧૭૭૦ જેષ્ટ વદિ ૧૪ દિને. પ.સં.૨, આ કવિરચિત “સુભદ્રા રાસ'નાં સાથે મળી પ.સં.૩, યશવૃદ્ધિ, પિ.૭૪. (૩૩૩ર) + કાહુ કઠિયારાને રાસ ૯ ઢાળ ૨.સં.૧૭૮૬ મારવાડના પદમાવતી ગામમાં -આદિ હા. . Page #346 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩૩] ભાનસાગર પારસનાથ પ્રણમ્ સદા, ત્રેવીસમો જિનચંદ, અલિયવિઘન દૂર હરે, આપે પરમાનંદ. વિણપુસ્તકધારિણ, શ્રુતદાતા મૃતદેવ, સાનિધ કરજે સામિની, સેવકને નિતમેવ. દાન શીલ તપ ભાવના, ઇણમેં અધિકું શીલ, સેવે જે ભવિય સદા, ઈણુ ભવ પરભવ લીલ. શીલે સુર સાનિધ કરે, શીલે સિંહ શિયાલ, શીલે સવિ સંકટ ટલે, ફણિધર હુવે કૂલમાલ. શીલે સુખસંપદ્ મિલે, શીલે ભાગ રસાલ, કઠિયારા કાહહ પરે, ફલે મરથ માલ. કઠિયારે કાન્હડ હુ, શીલવંત માહે લીહ, તાસ તણું ગુણ ગાવતાં, પાવન થાયે છહ. ગુણ ગાઉં ગુરૂ તણું, સાંભલજે સહુ સંત, શીલ કિસી પરે પાલીયું, તે દાખું દર્જત. અંત - ઢાલ ૯મી. વાડી ફુલી અતિ ભલી મનભમરા રે – એ દેશી. કાન્હડ સાધુશિરોમણિ, મનભમરા રે, લાધે સુર-અવતાર, લાલ મનભમરા રે. લા, નગર ભલું પદમાવતી, મ. મરુધર દેશ મઝાર લા, ધર્મનાથ પરસાદથી મ. પૂજા સત્તર પ્રકાર લા. ૬ વડા વસે વ્યવહારીયા મ. ધન કરી ધનદ સમાન ખ્યાગી ત્યાગી બહુ ગુણ મ. દે દરિસણુ દાન લા. ૭ સત્તરમેં સે (છે)તાલીસમેં મ. તિહાં કીધે ચઉમાસ લા. સરૂને પરસાદથી મ. પૂગી મનની આશ લા. ૮ શ્રી તપગચ્છ ગુરૂ રાજી મ. શ્રી વિજયપ્રભ સુરિંદ લા. તસ ગગગન-દિવાકરૂ મ. શ્રી વિજય રત્ન મુણિંદ લા. ૯ તસ ગમેં મહિમાનિલે મ, શ્રી જયસાગર ઉવજઝાય લા. ૧. આનું પાઠાંતર નીચે પ્રમાણે કરી નાખ્યું છે (સવાઈલાલ રાયચંદે પ્રકટ કરેલ છે તેમાં તેનું કારણ મૂર્તિ પૂજા ઉડાવવા માટે હોય તેમ જણાય છે: ધર્મમહિમા પરસાદથી મ. ગુણ ઘણું રે પ્રકાર લા.૬ વળી કડી ૯-૧૦-૧૧-૧૨ ઉડાવી દીધી છે ને ૧૩મી તે ૯ કરી નાખી છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ [૩૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ લા. ૧૦ લા. લા. ૧૧ લા. તાસ શિષ્ય શાભાકરૂ મ. જિતસાગર ગણિસય રાજસાગર સુખ સંપદા મ. રચીયા એ અધિકાર આદ્યાધિકા ભાખીયા મ. મિચ્છામિ દુક્કડંકાર માનસાગર સુખસ’પદા મ, જિતસાગરગણિ શિષ્ય સાધુ તણા ગુણ ગાવતાં મ. પૂગી મનહ જગીસ. નવમી ઢાલ સેહામણી મ. ગાડી રાગ સુરંગ. માનસાગર કહે સાંભલેા મ. તિદિન વધતે રંગ. એક ખીજી પ્રતમાં ઉપરની ૧૨૬મી કડી પછી આ પ્રમાણે છે અને ઉપરની ૧૧મી કડી નથી. લા. ૧૨ લા. લા. ૧૩ માનસાગર દ્વિગપટ કથાાસથી, રચીયા એ અધિકાર, અધિકાઉછે! ભાષીયા, મિચ્છા દુક્કડ સાર. (૧) સં.૧૮૨૭ મિગસર વદ ૧ સૂવાસરે ૫. લબ્ધિવિજયણ શિ. અમરવિજય લિ, આસરલાઇ ગ્રામે. ૫.સં.૭-૧૩, વિ.તે.ભ. નં.૪૫૦૯, (૨) સ.૧૮૪૫ પાસ થ્રુ.૧૫ રવિ લ. જયવંતકુશલેન ગામ કાલુખેડા મધ્યે ચંદરાવત શ્રી નાહરસિધજી રાયે ભાઈ ભગતિદાસજી તીરાથી લ. પુ.સં.૯-૧૩, ખેડા ભ. (૩) સં.૧૮૬૦ થૈ.શુ.૧૦ ભૃગુવારે લિ. ૫. દેવેદ્રવિજય આગેવા મધ્યે. ૫.સ.૯-૧૨, વિ.તે.ભ. ન.૪૫૦૮. (૪) સ.૧૮૬૫ માગ.વ.૫ શુક્ર વડલુ મધ્યે લિ. પં. હિમતા ખરતર, પ.સં.૭, જિ.ચા. પેા.૮૧ નં.૨૦૨૬. (૫) સ`.૧૮૭૦ જે.શુ.૭ શનિ ઋ. માણુક ચંદ લિ. મેાતીચંદ પદ્મનાથ”. પ.સં.૧૨, ચતુ. પા.પ. (૬) સ`.૧૮૭૪ જેઠ ૧.૪, ૫.સ.૧૧, અભય..૧૨ નં.૧૩૦. (૭) સં.૧૮૭૯ જે.વ.૧ મંગલ. પૂ.સ.૯-૧૦, પાદરા. નં.૨૮. (૮) સ.૧૮૮૧ આષાઢ વ.૫ ખ઼ુધે. પ.સં.૭-૧૫, વિ.ને.ભ. નં.૪૫૦૭, (૯) સ.૧૮૮૬ શ્રા.શુ.૧ મંગલ લિ. ૨૫ ભાગચંદ ગાંમ કરવડ મધ્યે ઝાઝુકવાકે પ્રો (પરગણુામાં). ૫.સ’.૧૦-૧૨, ડા. પાલણુપુર દા.૩૬. (૧૦) સ.૧૯૧૧ ફા.વ.૩, પાસ`.૧૭–૧૦, નાના કદની પ્રત, વિ.ને.ભ. ન.૪૫૧૦. (૧૧) સ.૧૮૧૯ મિગસર વાર જીધે ગરૂણી મટુજી ચેલી ચૈના લિ. નીબાજ નગર મધ્યે. યુ.એ.સા. (૧૨) પ.સં.૧૨૧૦, ગુ. (૧૩) શીલ વિષયે કઠીયારા કાન્હડ ચતુઃપદી સંપૂર્ણ, પ.સં.૫૧૮, આ.ક.ભું. (૧૪) સ.૧૭૮૩ વષે મતિ આસાઢ વદી ૧૨ ગુરૂવારે ક્રિને લિપીકૃત વાકાનેર મધ્યે. પ.સ.૮–૧૩, ના.ભ. [મુપુગ્રહચી. પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણુક. ૨. સવાઈભાઈ રાયચંદ. [૩. Page #348 -------------------------------------------------------------------------- ________________ પરસાગર અઢારમી સદી [૩૫] પરમસાગર સંપા. સત્ય રાજન બેનરજી.] (૩૩૩૩) સુભદ્રા રાસ ૪ ઢાલ ૨.સં.૧૭૫૮ વછરાજપુરમાં આદિ – ઢાલ કાયાપુર પાટણ મોકલો એ દેશી સરસતિ સામણિ વીનવું, આપ અવિરલ વાણી રે સીઅલ તો મહિમા કહું, સાંભલે ચતુર સુજાણ રે.. સીઅલ-સુરતરૂ સદા સેવન્ય જિમ હું છુટિકબારિ રે. સીલ સુભદ્રાયે સેવીયે, પામી ભવ તણે પાર રે. ૨ અંત – તપગચ્છતિલક તપે સદા, શ્રી વિજપ્રભ સુરીંદ તસ પટિ તેજ દિવાકરૂ, શ્રી વિજયરન મુણાંદ ભ. તસ ગરછ માહે મહિમાનિલ, પાઠક માહે પરધાન ભ. જયસાગર જગિ જાણીયે, તપ કીધે વર્તમાન ભ. ૧૮ કુલમંડણ કવિકેસરી, છતસાગરગણિ સીસ ભ. સતીય સુભદ્રા ગાવતાં, પૂગી મનહ જગીસ ભ. સતરે ગુણસÁ સમે, વછરાજપુર ચોમાસ ભ. સુવિધ જિણુંદ પ્રસાદથી, પૂગી મનની આસ. ભ. રાગ ભલે ધન્યાસિરી, ચંગી ચોથી ઢાલ ભ. માનસાગર કહિ સીલથી, ફલીય મનોરથ માલ. ભ. ૨૧ધ (૧) સાથે એ જ કર્તાની આદ્રકુમાર પાઈ, કુલ પ.સં.૩-૧૮, સં.૧૭૭૦ની પિથી, યશોવૃદ્ધિ. નં.૭૪. (૨) પ.સં.૪, બૌ.વિકા. નં.૪૭૬. (૩) સં.૧૮૩૦ કુશલકલ્યાણ લિ. શ્રી મહિમા પઠનાર્થ. ૫.સં.૧૦, મહિમા. પિ.૬૩. (આમાં જિનરાજસૂરિત ચોવીસી છે.) (૪) સં.૧૯૦૩ શ્રા.શુ.૫ વિક્રમપુરે આનંદસુંદરણ લિ. ૫.સં.૨ જય.પિ.૬૫. (૫)પ.સં.૩, અભય. પિ.૧૧ નં.૧૦૪૭, [પ્રથમ આવૃત્તિ ભાર પૂર૨૦-૨૪, ભા.૩ પૃ.૧૪૨૮-૩૧.] ૩૬. પરમસાગર (તા. જયસાગર ઉ.-લાવણ્યસાગર પં. શિ.) (૩૩૩૪) વિક્રમાદિત્ય [અથવા વિક્રમસેન લીલાવતી] રાસ [અથવા ચોપાઈ] ૬૪ ઢાળ ૨.સં.૧૭૨૪ પિષ શુદિ ૧૦ ગઢવાડામાં આદિ– પરમ જ્યોતિ પ્રકાશકર પૂરણ પરમ ઉલ્લાસ, પ્રણમું પરમાનંદ સું, પરમ શખેસર પાસ, ચરમ શરીરી ચરમ જિન, શાસન નાગ સુધીર, પરમ પ્રેમ પદ પૂજસુ, જગવલ્લભ જિન વીર. ૨૦ધ Page #349 -------------------------------------------------------------------------- ________________ વરસાગર [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૪ પૂજ્ય વિકમસેન નૃપ પાયે સુખ પંપૂર તાસ ચરિત સુપરિ કહું, આણુ આનંદપૂર. સાવધાન સહુ કે સુણે, વરજી વીકથા વાત, એ સુણતાં જે ઉંઘશે, તે જાણે પશુ જાતિ. સંબંધ વિકમ ભૂપને, મીઠે સાકર દ્રાખ કવિ ચતુરાઈ કેલવી, ભાખે કવિયણ ભાખ. કિણ વિધ પૂન્ય કિ તિખે, ફલિએ કિણે પ્રકાર એકમનાં કવિયણ કહે, સાંભલો નરનારિ. અંત – રાગ ધન્યાસી દેખે માઈ સતર ભેદ જિન ભક્તિ ગાયા ગાયા રે મેં ઉત્તમના ગુણ ગાય, પાસ સરખેસર પરસાદે મનવાંછિત ફળ પાયા રે. ઉત્તમના ગુણ ગાયા વિક્રમાદિત્ય નરેસર વિકમસેન મહારાય, તારા સંબંધ મેં રચીઉ રંગે, સદગુરૂચરણપસાયા. વિક્રમાદિત્ય પ્રબંધ શું જોઈ એ મેં ગ્રંથ નિપાયા, આદર કરીને ઉત્તમ માણસ, સુણ સહુ ચિત લાયા. કવિકેલવણું કરીને કાંઈક, ઉચ્છાઅધિકા બણયા, મિચ્છાદુક્કડ સે મુઝ હેઈ સહુની શાખ સુણાયા. નવનવ રાગે નવનવી ભાતે એ ગ્રંથ મેં નાગ વિસાયા, ચતુર તણે કર ચડસ્પે એ તબ લહસ્ય મૂલ સવાયા. સંવત સત્તર વીસ વરસે, પિસ દસમે સુખદાયા, પાસ જન્મકલ્યાણક-દિવસે, પૂરણ કરી સુખ પાયા. ગઢવાડે શ્રાવક ગુણરાગી, સહુ સમકિતધારી, સદગુરૂ સેવ કરે મન સુધે, ધર્મ તણે ભંડારી. તિણ પુરમેં કીધા માસે, ઉયસાગર બુધ પાસે સંધ આગ્રહે એ ચેપે કીધી, આણંદ ઘણે ઉલ્લાસે. તપગચ્છ-અંબર તણે સરીખ વિજયદેવ ગણધારી તાસ પાટ સંપ્રતિ ગુરૂ પ્રતાપે, શ્રી વિજયપ્રભ સુખકારી. ૯ તાસ ગછ ગુણમણના આગર (વિજયસાગર ઉવઝાયા, તસ પદ સેવે સુરનર સાહિબ, નામે નવનિધિ પાયા. ૧૦ તાસ સસ પંડીતજનનાયક, શ્રી લાવણ્યસાગર ગુરૂરાયા, Page #350 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩૭] પરમસાગર મહિયલ મહિમા જેના પસă, દિનદિન ચઢત સવાયા રે. ૧૧ તસ પદસેવક પરમસાગર કિવ રચીયા રાસ રસાલ, ભાવ ધરી યે સુણતાં વિષ્ણુ, લહેસા મોંગલમાલ, તાં લગે એ ચેપઈ થિર થાયા, જા' લિંગ સુરજયા, રાગ ધન્યાસી ઢાલ ચઉસડની પશ્મસાગર આણુ રે. ૧૩ (૧) સં.૧૭૫૪ વૈ.શુ.૧૩, ૫.સ'.૫૪-૧૫, વડા ચૌટા . પેા.૧૮. (૨) સં.૧૭૫૮ આસે શુ.૧૩ શુક્ર લિ. ગમભલડરા વાડા મધ્યે. પુ.સ. ૪૨-૧૬, વિ.ને.ભ. નં.૪૫૭૦. (૩) સં.૧૭૭૧ માગશર શુ.૮ સામે પ હૅમહ ગણી શિ. ''. સુશુગૃહČગણિ શિ. ૫. સિનહષેણુ લિ. ધંધુકા નગરે. ૫.સ.૪૩–૧૫, રા.એ.સા. બી.ડી.૮૧ નં.૧૯૬૧ (૪) સં.૧૭૮૧ આસા શુ.૧૦ માઁગલે. ૫.સ.૩૩-૧૮, હા.ભ’. દા.૭૯ નં.૧૩. (૫) સં.૧૭૮૫ શ્રા. શુ.૧ શુક્રે. ૫.સ.૨૮-૨૧, ઈડર ભર નં.૧૨૦. (૬) સં.૧૭૮૭ વૈશુ.૩ ગુરૂ પં. દર્શનવિજય શિ. ભાગ્યવિજય લિ. પ.સ.૪૩-૧૬, ઈડર ભ ન..૧૯૬, (૭) સ્થ"ભતીર્થ ૫. ધનસાગર શિ. મુનિ પ્રેમસાગર લ. (સં. ૧૮૪૫ આસપાસ જુએ ‘રત્નપાલ રાસ'ના આ લેખકની સાલ), ૫.સ. ૪૩–૧૬, સીમ ધર. દા.રર નં.૧૭. (૮) સં.૧૮૪૭ મૃગશીરશુ.પ શુક્રે ૫. વસંતસાગરગણિ શિ. પ. માણિકયસાગરગણિ શિ. દાનસાગરગણિ તુરસાગરગણિ નિત્યસાગરગણિ લ. તથા ઘેલા અભયચંદ વાચનાથ પાર્શ્વનાથ પ્રસાદાત્ શધનપૂરૢ વિ.ને.ભ', (૯) સં.૧૮૬૦, ૫.સં.૪૯-૧૫, સારી પ્રત, સુ.લા. ખેડા. (૧૦) વિક્રમાદિત્ય સુત વિક્રમસેન લીલાવતિ રાસ સં.૧૮૬૭ માધ શુ.૧૩ જયા તિથી ૫. ગુલાલવિજય શિ, ૫, વિદ્યાવિષય શિ, ૫, દયાલવિજય શિ. ૫. ધર્મવિજય વાંચનાથે ભૃગુપુરે શ્રીં ઢીં ઐ નમ:. પ.સ.૪૧-૧૬, યતિ નેમચંદ. (૧૧) સ`.૧૮૯૨ ફા.શુ.૧૧ ૫. શમવિજયગણિ શિ. ૫. *સવિજયગણિ લ. પાલિતાણા મધ્યે. પુ.સ.૪૯-૧૬, વાધા ભ’. દા.૧૩ નં.૩૯. (૧૨) ૫. સુબુદ્ધિવિજય શિ. ગભીરવિજય પં. નિતવિજય શિ. સેહનવિજયેન લિ. વાસિ નગરે સં.૧૮૯૨ ભા.વ.૯ સામે ઉદ્દેપૂર મધ્યે રાણા જુવાનસંધ રાજ્યે. ૫.સ. ૫૫-૧૫, વિ.ને.ભ. ન.૪૫૧૪, (૧૩) પ.સં.૪૦, કૃપા. ૫.૪૪ ન’૭૬૮. (૧૪) ૫.સં.૯-૧૫, અધૂરી, મ.ઐ.વિ. ત.પર૦. (૧૫) ભાં.ઇ. સને ૧૮૭૫-૬ ન.૭૬૪. (૧૬) ગ્રંથા ́થ ૧૩૧૧, રાજકોટ પૂ.અ. (૧૭) સ.૧૮૪૪ ૨૨ ૧૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ તરવવિજય [૩૩૮] જૈન ગૂર્જર કવિએઃ ૪ વષે માગસર સુદ ૬ લ. હર્ષ વિજયગણિ. ૫.સં. ૮ર-૧૮, માં.ભં. (૧૮) પ.સં.૩૩, હા.ભં. નં.૬૧-૧૯. (૧૯) ગ્રંથાગ્રંથ ૧૮૬૦ સંવત ૧૮૧૮ માહા વદ ૨ નેં વાર ભમવાસરે શ્રી પાટણ મળે. ૫.સં.૧૯-૧૪, ક.મુ. (૨૦) લિખિતા ચ સં.૧૭૮૬ના વર્ષે ચૈતી સુદિ પ-ને દિને. મહેપાધ્યાય શ્રી ૫ શ્રી ભાવવિજયગણિ શિષ્યોપાધ્યાય શ્રી ૫ શ્રી ભાણવિજયગણિ શિપાધ્યાય શ્રી રત્નવિજયગણિ શિષ્ય પંડિત શ્રી રવિવિજયગણિ શિષ્ય મુનિ ખુશાલવિજય મુનિ જીતવિજય પઠનાર્થ, નડુલાઈ નગરે. ૫.સં.૧૬, સિનોર ભ. દા.નં.૭. (૨૧) ઈતી શ્રી વિક્રમસેન નરેશ્વર ચતુપદીકા સંપૂર્ણ. ૫. શ્રી નાંદસાગરજી શિષ્ય પં. શ્રી કનકસાગર શ્રી શિષ્ય પં. શ્રી ગેાતમસાગરજી શિષ્ય શ્રી કૃપાસાગરજી પં. રત્નસાગર લીખ્યત સં.૧૮૨૫ જેષ્ઠ સુ.૭ શનીવાસરે. ગ્રામ ગેધાવસ મધ્યે શ્રીરહુ કલ્યાણમસ્તુઃ ગુવિ.ભં. (૨૨) પ.સં.૪૮, પ્રકા.ભં. (૨૩) સંવત ૧૮૭૪ વર્ષે ભાદ્રવા સુદિ ૧૩ દિને. ઉદયપુર ભં. (૨૪) ગ્રંથાગ્રંથ ૧૮૬૦ સં.૧૮૧૮રા માહા વદ ૨ દને વાર ભોમવારે શ્રી પાટણ મધ પીકૃત. પ.સં.૧૯, છેલ્લું પાનું, મારી પાસે. [જેહા સ્ટા, મુરૂગ્રહસૂચી, લીંહચી, જૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૫૨, ૫૭૨).] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પ્રકર૧૭-૨૦.] ૯૩૭. વિજય (યશોવિજય ઉપાધ્યાયના શિષ્ય) (૩૩૩૫) અમરદત્ત મિત્રાનંદને રાસ ૪ ખંડ ૩૪ ઢાળ ૮૩૧ કડી ૨.સં.૧૭૨૪ વસંતપંચમી ગુરુ સ્થાણું શહેરમાં આદિ-- દૂહા. પહિલું પ્રણમું શારદા, વરદાતા વિખ્યાત, * - આણંદ ધરી આદર કરી, મયા કરે માત. તૂ તૂઠી કવિ કેડીને, સુમતિ દિઈ સુપવિત્ત, તુઝ સાંનિધિથી શારદા, કરસ્યું સરસ કવિત. મંદમતિને મતિ દેઈ, કર તું કે વિદ તાસ, બબડ બહેરા બાપડા, તસ દિઈ વચનવિલાસ. વિનય કરી વિધિ મ્યું નમું, આદીસર અરિહંત, શાંતિકરણ શ્રી શાંતિજી, ભગતઈ ભજુ ભગવંત. નિત વદે શ્રી નેમિ, રાણી રાજુલ કંત, બ્રહ્મચારી જગવલ્લહે, માટે એ મહત. Page #352 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી અંત - [૩૩] સાચે દેવ સપ્રેસરા, ડવી માંહિ' પ્રસદ્ધ, પરતા પૂરછેં પાસજી, તામે લડે નવનિધ. શાસનનાયક સમરી, સમરથ સાહસધીર, ત્રિશલાનંદન તું ધણી, વંદુ શ્રી જિન વીર. ગૌતમ ગણધર ચુનિલા, લબ્ધિવંત સીરલીહુ, અ'ગૂઠે' અમૃત વસે, સાધશિામણિ સિંહ. સુગુરૂ તણે સુપસાઉલે, રચું તે રાસ રસાલ, સુણતાં શાતા ઉપજે, વાંચે બુદ્ધિ વિશાલ. દેવ અરિહંત દાખિએ, ધ`હું ચાર પ્રકાર, દાન શીલ તપ ભાવના, સમાયિત્ત મઝાર. દાને દાલત પામી”, અને સુખ શ્રીકાર, ભાવે ભવિયણ સાથને, દૈયા સરસ આહાર. દાન તણા પરભાવથી અમરદત્ત મિત્રાણ', સુખ વિલસી સૌંસારનાં પામ્યા પરમાનંદ, અસરદત્ત મિત્રાણુંદતા સરસ એહ સંબ ંધ, શાંતિનાથ ચરિત્તથી કરસ્યું એહ પ્રબંધ આલસ મૂકી અગથી અધિક ધરી ઉલ્લાસ, સાંભલો સજ્જન સદા, એડ અપમ રાસ. તત્ત્વવિજય ७ ८ ટ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ઢાલ ૩૪ રાગ ધન્યાસી. દાન તણુઈ અધિકાર પલટુ અમરદત્ત મિત્રાનંદ ચરિત્તો, એકમનાં થઇ સુણતાં પ્રાણી જન્મ થાઈ પવિત્તોજી, શક્તિ સારૂ દાન દૈયા ભાવે લેયા નરભવ-લાહજી, મત ખંડયા ભાવ દાન જ દેતાં ધરયા અધિક ઉમ્બંડુજી. ૯૫ દાન દીધું નિષ્ફલ. ન. હુઇ કાઇને, વલિ વિશેષે સુપાત્રાળુ, આદર આણી દાન જ દેયા જિમ લહે। તુમ્હે સુખ ગાત્રેજી. દીધાની દે કુલ ચઢે” જાણે! મચ્છર મ ધરયા ક્રાઇજી, બખીલ તણું નામ કોઇ ન લેવ` ચતુર વિયારા જોઇજી, વેદ નયણ ૨૪ ઋષિ વિધુ ૧૭ સખ્યાઈ એ સોંવત્સર સારજી, માસ વસંત પૂર્ણી તિથિ પંચમી ઉત્તમ સુરગુરૂવારજી. રેવતી નક્ષત્ર વિજયમુત્તે વિલ ચેથા વિયેગજી, નિલ ઉજજવલ પક્ષ અનેાપમ શુભ મલિયા સયાગજી. ૯ ૧૪ ૯૭ Page #353 -------------------------------------------------------------------------- ________________ તરવવિજય [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ અભિનંદન શાંતિજિન પસાઈ રાસ રચ્યો રસાલજી, ચતુર તે ચ્યારે ખંડ મલીનઈ સુંદર ચેત્રીસ ઢાલજી; ચોમાસું રહી સ્યાણી સરઈ અતિહિ થઈ ઊજમાલજી, ભણતાં ગુણતાં સુણતાં સંપદ લહઈ મંગલમાલજી. ૯૮ પૂરવ ચરિત્ર તણે મેં મેલેં સંબંધ કર્યો વિસ્તારેજી, હાસ્ય મ કરો વિબુધજન વાંચી કર્યો મુઝ મતિ અનુસારેજી; અધિકું ઓછું આણ્યું હોઈ તે કર તુમે માફળ, કર જોડીને કરું છું કવિને વિનતડી હું આ૫છે. તપગછગણગણાંગણ નભમણિ શ્રી વિજયદેવ સુરીંદાજી, તસ પટધર કુમતિમદભંજન રંજન સુરનર ઈંદાજી: શ્રી વિજયપ્રભ સૂરીશ્વર ઈશ્વર રીસ રહિત ગણધારજી, દરિસનથી નવનિધિ પામીજે નામેં લહિયે જયકાર. ૮૦૦ તપગચ્છ માંહિ મહિમાધારી કરતિ લિ વિસ્તારીખ, શ્રી નયવિજય વિબુધ વરરાજે મૂરતિ મોહનગારીજી; તસ સીસ વાચકવૃંદવિભૂષણ દૂષણરહિત તે સોહેજી, શ્રી જસવિજય ઉવઝાયશિરોમણિ ભવિયણનાં મન મહેછે. ૧ તસ પદપદ્મમધુકર સરીખે સેવકમાં શિરતાજજી આદર આણી કહી એ વાણું તરવવિજય કવિરાજજી; ગાહા દૂહા અષ્ટશત સંખ્યાઈ ઇકસઠિ ઉપર વિશેષજી, થિર રહયો એ રાસ તિહાં લગે જિહાં લગે મેરૂ ગિરીશ; સાધુ તણા ગુણ રંગે ગાતાં પહચે મનહ જગજી. ૨ (૧) સવગાથા ૮૦૨, ૫.સં.૩૩–૧૮, લીંબં, (૨) રત્ન.ભં. (૩) પં. સ્થિર (સ્થવર) શ્રીપાલ શિ.પં. સ. ખેતાજી શિ, , નારાયણજી શિ. ઋષિ લાલજી લિ. સં.૧૭૭૩ ફા.વદિ ૧૧ ચંદ્ર લિ. મ.સં.૪૧૧, ખેડા ભં.૩. (૪) મહે. દ્ધિવિજય શિ, પં. ધર્મવિજય લિ. પંન્યાસ ગુણવિજય વાચનાર્થ સુરતિ બંદીર મથે સં.૧૭૮૧ વૈશુ.૧ શન. પ.સં.૧૯-૨૦, મુક્તિ. નં.૨૩૩૩. (૫) સર્વગાથા ૮૬૧, પ.સં.૨૫-૧૬, ખેડા ભં. દા.૭ નં.૫૬. (૬) ૫.સં.૨૮-૧૭, મે. સુરત પિ.૧૨૪. [જેહાપ્રોસ્ટ, લી હસૂચી. (૩૩૧૬) ચાવીશી અથવા ચતુર્વિશતિ જિન ભાસ [અથવા ગીત] આદિ- સકલપંડિતસભાભામિનીભાસ્થલતિલકાયમાન પંડિત શ્રી ૧૯ શ્રી Page #354 -------------------------------------------------------------------------- ________________ [૩૪૧] વધે તત્ત્વવિજયગણિ તત્ક્ષાત્ સકલગણિગણમુખ્ય ગણિશ્રી ૭ શ્રી લક્ષ્મીવિજયગણિચરણુકમલેભ્યો નમઃ ઇડર આંખા આંબલી ૨ એ દેશી. અઢારમી સદી ઋષભ જિંદું મયા કરી રે, દરિસન દાખા દેવ, અલજો છઇં મનમાં ઘણા રે, કરવા તાહરી સેવ. જિન્ગ્રેસર તુ સ્યું અધિક સસ્નેહ, આંચલી. * શ્રી જવિષય વાચક તા હૈ સીસ તત્ત્વવિજય ગુણ ગાય જિણેસર. અંત – શ્રી નવિજય કવિરાજ વિરાજ, શ્રી જસવિજય વાચક છાજ”, સેવક તત્ત્વવિજય ઇમ જ પર્ખ, નિતનિત નવલ દિવાજઇ રે. ૫ પ્રભુ વીર જિંદું મ” ગાયો. (૧) ઇતિશ્રી મહાવીર જિન ભાસ ૨૪ લિ, ગણિ પ્રેમવિજયેન લિપીચક્રે સ.૧૭૩૫ વર્ષે પાસ વદિ ૩ દિને શ્રી વિપુર સ્યાહપુરે. પ.સ.૮–૧૪, આ.ક.ભ. [મુપુગૃહસૂચી.] (૩૩૩૭) જ્ઞાનપ`ચમી સ્તુતિ આદિ – પોંચરૂપ કરી સુરપતિ પ્રભુતિ મેરૂશિખર લેઇ જાવÜજી, અંત – શ્રી જસવિનય પાઠક પદસેવક તત્ત્વવિજય જયકારીજી. ૪ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૨૪-૨૮, ભા.૩ પૃ.૧૨૩૩] ૯૩૮. વધેા (પીપાડા શ્રાવક) (૩૩૩૮) કુમતિના રાસ [અથવા સઝાય] અથવા પ્રતિમાસ્થાપન ગીત [અથવા મહાવીર સ્ત.] ૩૯ કડી ૨.સ`.૧૭૨ ૪ શ્રા.શુ.૬ સેાજતમાં આફ્રિ – શ્રી શ્રુતદેવ તણું સુપસાયે, પ્રણમી સદગુરૂપાયા, શ્રી સિદ્ધાંત તણે અણુસારે, સીખ દે. સુખદાયા હૈ. કુમતિ! કાં પ્રતિમા ઉથાપે, - મુગધ લેાકને ભામે પાડી પિંડ ભરે છે. પાપે – આંકણી. અંત – સુવિહિત સામાચારી સ્કે ટલી, રતી વિના રડવડીઆ, કુમતિકદાગ્રહના થે રાતા, ધર્મ થકી તે પડીઆ રે, શેજિતમડણુ વીર નિસર, વીનતી કરૂ તુમ આગે, સુભ દૃષ્ટં સાહિમને સેવ્યાં, કુમતિકદાગ્રહ ભાગે રે. સંવત સતરે વરસ ચેાલીસે, શ્રાવણ સુદિ છ′ દિવસે, ૩.૩૫ ૩૩૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ જિનસમુદ્રસૂરિ [૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી જિનપ્રતિમાનું દરસણ કરતાં, કમલરતન વિકસે છે. કુ.૩૭ સાહ વધે ને જાતેં પીપાડે, નગર સેજિતને વાસી, એ તવન તળે સદગુરૂને વયણે, થે છેડો કુમતિની પાસી રે. કુ.૩૮ એ અધિકાર મેં ઉછાઅધિકે, વચન કહ્યું કોઈ જૂઠે, તેહ તણે મુઝ મિચ્છામિ દુક્કડ, મુઝને સદગુર તૂઠો રે. કુ.૩૯ ' (૧) લિ. મુનિ વિજેસાગરેણ. પસં.૨-૧૨, મજૈવિ. નં.૪૬૮. (૨) સં.૧૭૪૯ શ્રા.સુ.૩ વિકાનેર પં. અભયધર્મ લિ. શ્રા. હીરા પઠનાથ. પ.સં.૨, અભય. નં.ર૭૩૦. (નાહટાએ ઉતારી લીધેલ છે) [મુ, હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨પ૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૩-૩૪.1 ૯૦૯ જિનસમુદ્રસૂરિ (ખ. વેગડશાખા જિનચંદ્રસૂરિશિ) (૩૩૩૯) શત્રુંજય ગિરિનાર મંડણ સ્ત. ગ.૫૯ ઢાલ ૩ ૨.સં.૧૭૨૪ શુચિ માસ સોમ આદિ- શ્રી સેjજ ગિરનાર બે, મંડણ દીનદયાલ શ્રી આદીસર નેમિને, તવન સુણે સુરસાલ. અંત – શ્રી અદાસર નેમિને, ર તવન અધિક આણું રે સુરિજનનઈ આદરઈ, કઈ શ્રી જિનસમુદ્રસૂરિ દે રે. ૧૭ કલશ ઈમ સિદ્ધગિરિ-ગિરનારભૂષણ વિગતદૂષણ જિનવરે નામેય નામ સુધેય શ્રી શિવેય દુખ-આપદ હરો યુગ નયન ભેજન અમિત ૧૭૨૪ વછર માસ શુચિ રાશિ દિયરે જિનચંદ્ર વેગડ સીસ શ્રી જિનસમુદ્રસૂરિ સુહેકરો. ૧૮ (૧) જુઓ “નાની કૃતિઓને અંતે. (૩૩૪૦) તવપ્રબંધ નામમાલા (ભાષાપદ્ય) ર.સં.૧૭૩૦ કા.શુ. ૫ ગુરુ અંત - સંવત સતરહ સે વરસ, વીતે ઉપર ત્રીસ કાર્તિક સિત પંચમિ ગુર, ગ્રંથ રચ્યો સુજગીસ. શ્રી વેગડગચ્છમેં ભલે, સૂરિ સકલ ગુનખાન શ્રી જિનચંદ્ર સૂરિસ્વરૂ, સુવિહિત મતિ સુપ્રધાન. તાસ સીસ સવિનય ધરત, શ્રી જિનસમુદ્ર સરીસ કીને સભ સુખહેતાકે, જેરિ સુખદ સુકવીસ. Page #356 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪૩] હીરાણ ઃ-હીસુનિ (૧) જેસલમેરૂ દુગે, મહાનંદ રાયે, પ.સ.૧૩, જેસલ.ભાભ, નં.૧૫૧ (૩૩૪૧) મિનાથ બારમાસી ૧૫ કડી આદિ – ઢાલ બારમાસીયાની શ્રી દુપતિ તારણ આયા, પસુ દેખ દયા મન લાયા પ્રભુ શ્રી ગિરિનારિ સિધાયા, રાજલ રાંણી ન વિરાયા હૈ। લાલ. ૧ લાલ લાલ ઈમ કરતી અંત – સખીરી નેમિ રાજુલ ગિરવરિ મિલીયાં, દુખાહગ દૂરઈ ટલીયા જિષ્ણુચ' પરમ સુખ મિલીયા, શ્રી જિનસમુદ્રસૂરિ મનારથ ફલીયા હૈ। લાલ, લાલ લાલ ઈમ કરતી, ૧૫ (૩૩૪ર ક) સીમધર સ્ત. ગા.પ૯ (૧) રામલાલ સ. વિકિ (૩૩૪ર ખ) નાની કૃતિઓ - ૧ સાત વ્યસન સ. ૧૩ કડી – સમવસરણુ બયડે, ૨ તંબાકુ પરિહાર સ. ૧૨ કડી –ગ્યાન ભણી વાણી સુણા, ૩ રાત્રિભેાજત સ. ૨૦ કડી – અરે લાલ શ્રી જિનવરજી ઉપસિÛ, ૪ આત્મ અધ્યાત્મ ચીસી – અવિરત નગરી કપટāા કાટ, ૫ પૂર્જા દ્રુપદ ૩ કડી, ૬ મેઘરાજ દુપત્ની ૪ કડી ૨.સ.૧૭૩૨, ૭ મેધ વિનંતિ ૪ કડી, ૮ સ્ત, ૫ કડી, હું પાપશ્રમણુ ગીત ૫ કડી, ૧૦ તેમિનાથ બારમાસી ૧૫ કડી, ૧૧ સ્થૂલભદ્ર સ. કડી ૧૪ – શ્રીય થૂલભદ્ર ચામાસ કિ, ૧૨ જીરાવલ પાશ્વ સ્તાત્ર ૧૧ કડી, ૧૩ જ્ઞાનપ`ચમી સ્નાત્ર ૧૨ કડી. - - (૧) પ.સ’.૯–૧૫, મ.ઐ.વિ. ન.૧૧૩, (શત્રુ...જય ગિરનાર મંડણુ સ્ત.’ સાથે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૨૬-૨૭.] ૯૪૦. હીરાણુંદ-હીરમુનિ (લેાં. ગુજરાતી ગચ્છ-વીરસિંહ— જેમલજી–ઝ'ઝણ–તેજસીશિ.) (૩૩૪૩) સાગરદ્રત્ત રાસ ૪૫ ઢાળ ૭૦૪ કડી ર.સ`.૧૭૨૪ વિજયાદશમી નલેારમાં આદિ આસારાગે દુહા. શ્રી આદીસર આદિ દે(વ) અતુલીબલ અરિહંત, ચેાવીસે વાંદુ ચતુર, ભયભંજણુ ભગવંત. આદઇ સીમધર અધિક, વિહરમાત જિષ્ણુ વીસ, ૧. Page #357 -------------------------------------------------------------------------- ________________ હીરાણંદ-હરમુનિ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ વિનયભક્તિ કરી વંદી, અતિશયવંત અધીસ. વલી થાઉ વાગેશ્વરી, વરવિદ્યાદાતાર, માત મા કરિ મન સુદ્ધઈ, તુઠી તારણહાર. સરૂનામ જપું સદા, જાસ પસાય જાણ, જ્ઞાનબુધેિ લહઈ ધણું, કીજઈ કડિ ક૯યાણ. જયવંતા સુદ્ધા યતી, અઢી કપમાં આજ, વલિવલિ તેહનઈ વંદી, ઋધિવંત ઋષિરાજ. ગાઉં તાસ પસાય ગુણ, ઉગતિ અનૂપ ઉપાય, દાન દીઉ જિમ દેવદત્ત, ચરિત રચું ચિત લાય. ચતુર તણે ચિતરંજયણ, કહિસુ કથાકલેલ, કવિરસ કૌતિક કાન દઈ, એ સંભલો ઈલોલ. અંત - સર્વગાથા ૭૦૪ હાલ પચતાલીસમી ઝુબખડાની. રુ. ૫ છે ... 9 સંવત વેદ યુગ જાણુઈ મુનિ શશિ વર્ષ ઉદાર, મેદપાટ માંહે લિખે, વિજઈદશમ દિન સાર. ગઢ જાલોર યુગત ચું, લેખીઉ એ અધિકાર અમૃતસિદ્ધગઈ સહી, ત્રયોદશી દિન સાર એ, ભવિક નર સાંભલે. ભાદ્રવ માસ મહિમા ઘણું, પૂરણ કર્યો વિચાર, પંચતાલીસ હાલે સહી, ગાથા સાત સઈ સાર. ભ. ૭ લુ કઈ ગછ લાયક યતી, વીરસીહ માલ, ગુરૂ ઝાંઝણ શ્રુતકેવલી, શિવર ગુણે સાલ. ભ. ૮ સમરથ થિવર મહા મુની, સુંદર રૂપ ઉદાર, તસ સિષ ભાવ ધરી ભણુઈ, સુગુરૂ તણઈ આધાર. ઉછાઅધિકે જે કહ્યો, કવિચાતુરીઇ કિલેલ, ભ.. મિથ્યા દુષ્કૃત તે દૂ, જિનસાખઈ સાલ. ભ. ૧૦ શ્રી ગણ સજનજન નરનાર જે, સંભલી લહઈ ઉલહાસ, ભ. નરનારી ધર્માતમા, પંડિત મ કરે કે હાસ. ભ. ૧૧ દૂરજનનઈ ન સુહાવહી, નહી આવઈ કોઈ દાય, ભાષા ચંદનના દરઈ અસુચિ તિહાં ચલિ જાય. ભ. ૧૨ પ્યારો લાગઈ સંતનઈ, પામઈ ચિત્ત સંતોષ, » $ $ $ $ ૭ Page #358 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪૫] હીરાણુ દ – હીરક્રુતિ ભ. ૧૩ ભ. સ. ૧૪ ઢાલ ભલીભલી સાંભલેા, ચિત્તથી ટાલઉ રાષ, શ્રી ગછતાયક તેજસી, જમ લગ પ્રત` ભાણુ, હીર મુનિ આસીસ દઈ, હાજો કાર્ડિ કલ્યાણુ. સરસ ઢાલ સરસી કથા, સરસે સહુ અધિકાર, હીરભુની ગુરૂનામથી, આણુંદ હ`દાર. (૧) પ.સ’.૩૩-૧૫, પ્ર.કા.ભ. (૨) પુ.સં.૧૭-૧૭, રત્ન.ભં. દા.૪૩ ભ. સ. ૧૫ નં.૫૬. (૩૩૪૪) ઉપદેશ રત્નકાશ કથાનકે અમૃતમુખી ચતુષ્પદી ૩૨ ઢાળ ૭૦૦ કડી ૨.સ.૧૭૨૭ આસા શુદ ૨ મેદિનીપુરમાં (મેડતા) - આદિ- શ્રી આદિસરિ આદિ ધુરિ, અતિશયવંત અધીશ; ચવીસે જિન ચેાપ સ્યું, વંદુ... વિસવાવીસ. શ્રી સીમધર સિરધણી, જયવંતા જિનરાજ, વિનયભક્તિ વંદુ વલી, તારણુતરણ જિહાજ. ગૌતમ ગણધર ગુણુ સરિસ, ભર્યાં લખધિભંડાર, પ્રહ સમ જપતાં પામીયઇ, ઇચ્છત વસ્તુ અપાર. સમરથ સંજમ ગુણુ સરિસ, સહજઇ સુષદ્દાતાર, નામ જપૂ. સદગુરૂ તણેા, આંણી હરષ અપાર. સરસ વચન ઘો સરસ્વતી, નિરમલ આપે। નાંત, કથા કહું કૌતિક ભણી, સુગ્રા સહુ સાવધાંન. કવિકલેાલકથા અઇ, ચતુર સુઊા ચિત લાય, આલસ ધ અલગ તો, વિકથા તજિ વિગતાય. શ્રોતા મનિ આદર સરસ, વક્તા મનિ વિસ્તાર, બિહું મનિ આણુંă ઉપજઈ, તા સરસ કથારસ સાર સ`ગાથા ૧૫, ઢાલ ૩૨મી, મધુકરની. અત – લ. સંવત સતર સતાવીસમિ, અતિ ભલા આસ માસ લલનાં. દ્વિતીયા તિથિ ચઢતી કલા, માઁગલિક દિન ઉલ્હાસ લલનાં. મેદનીપુરવર મધિ ભણ્યા, રૂડા એ અધિકાર, ચતુરપણિ સુણા ચઉપઈ, ચતુર હુવઈ નરનાર. લૌકિ ગુજરાતી ગદ્ય, સ્થિવરગુણે ચાસાંલ, વીસીહ જૈમલજી સાધુ, મહા સુવિશાલ. ગુરૂ અ'અણુ શ્રુતકેવલી સમરથ ગણિશિણગાર, લ. ૧. લ. ૧. ૧ 3 ૪ ૫ ७ ८ Page #359 -------------------------------------------------------------------------- ________________ $ $ $ $ $ $ ગુણસાગર [૪] જેન ગૂર્જર કવિઓ: ૪ તસ્ય શિષ્ય ભાવ ધરી ભણિ, ઢાલ બત્રીશે ઉદાર. લ. ૯ શ્રી ગચ્છનાયક તેજસી, જીવો કેડિ વરીસ, તાસ પસાયઈ ભણસ હા, મુનિ હીરાણુંદ જગીસ ભણિ સુણિ જે સંભલિ, શ્રાવક સાધ ઉદાર, ફલિ મનોરથ તેહના, મનવંછિત સુષસાર, લ. ૧૧ ગાથા ચ્યાર સઈ પરિ, અષ્ટાવીસ ઉદાર, અમૃત મુખીની ચોપાઈ, સુંદર એ અધિકાર. લ. ૧૨ ગુણ ગાવે સુધ સાધના, જિમ લહે સુષ અપાર, લ. ઋદ્ધિ વૃદ્ધિ આણંદ સદા, હીર મુનિ ગુણધાર. લ. ૧૩ (૧) સર્વઢાલ ૩૨ સવલોકસંખ્યા ૭૦૦ સંપૂર્ણ લિ. પૂજ્ય પ્રવર પં. સ્થિવર ઋષિ શ્રી ૫ જસવંતજી તસ્ય શિષ્ય પૂજ્ય ઋષિ શ્રી ૫ દેદાજી તત શિ. પૂ૪. શ્રી ૫ રામાજી તત્ પ્રસાદાત લિ.. મહરાખે. સં.૧૭૨૮ વર્ષે ફાગુન વદિ ૭ દિને ગુદવચ ગ્રામ લિ. પ.સં.૯–૧૭, વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૪૮ -૫] ૯૪૧. ગુણસાગર (૩૩૪૫) ચન્દનબાલા છે. ૨.સં.૧૭૨૪ (૧) માણેક.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૨૮.] ૯૪ર. શ્રીમ (ખ, જિનચંદ્રસૂરિ—ધર્મનિધાન-સમયકીર્તિશિ.) (૩૩૪૬) ભુવનાસંદા ચેપાઈ (શીલ પર) ૧૩ ઢાળ ૨.સં.૧૭૨૫ માગ શર વદ ૫ શુક્ર આસણિકોટમાં આદિ દૂહા. ચકવીસે જિનવરચરણ, રિદ્ધિસિદ્ધિકરતાર, નમતાં નવનિધિ સંપજે, નિરમલ ઘઈ મતિસાર. ગુણગિરૂઆ ગુરૂજણ નમું, જ્ઞાનદષ્ટિદાતાર, મૂરખથી પંડિત કરઈ, આણિ મનિ ઉપગાર. દાન તપસ્યા ભાવના, મોટા કઈ જગ માંહિ, સીલ સમો જગિ કે નહી, પાણ પાવકે શાહિ. સલઇ સુખસંપત્તિ હુવઈ, સીલઈ જસ અભિરામ, Page #360 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૪૭] લવલભ-રાજ-હેમરાજ સીલઇ જંગમઇ જય હુઇ, સીઝઇ વંતિ કામ. ભુવનાનંદા સતી તણું, સાંભલ` અધિકાર, વંછિત કારિજ સહુ ફળ્યા, સુખ લાધા શ્રીકાર. અત – ઢાલ ૧૩ ધન્યાસી. ઇસ રે અઇયત્તક મુનિવર વદીયઇ એહની. પુિમરદન મુનિવર ભુવના સતી, નિદિન લીજઈ નામ. ૫. * ૪ રિ. સૂરિશિરોમણિ વખતખલી વડા શ્રી જિનચંદ સૂરીદ, રીહડવંશ વિભૂષણ દ્વીપતા, મુખ ઉપમ જસુ ચંદ. શ્રી જિનચંદ્ર સૂરીસ તણુા સહુ શિષ્યાં માહે સિરદાર, પાઠક ધરમનિધાન સકલકલા, જ્ઞાન તણા ભંડાર. પરિ.. તાસુ સીસ સંવેગી સુભમતી, સૌકીરતિગણિ સીસ, શ્રી શ્રીસમ ગુરૂસાંનિધિ થકી, ચરિત રમ્ય સુગીસ. ૬ રિ. સુમતિધરમ સુભમતિ સુણવા ભણી, એ કીધઉ અધિકાર, શાસ્ત્ર દેખી શીલતર ગિણી, ભવિયનઈં હિતકાર. ૭ રિ.. સત્તરઈ સઈ પચવીસ સ'વત્સરđ, આસણીકા મઝાર, મગસર વદ પાંચમ શુક્રવાસરઈ, પુરઈ કીધઉ અધિકાર. ૮ રિ. ઉઉ અધિકઉ બ્રહાંકણિ મઇ, કહ્યઉ વિષ્ણુ ઉપયોગી ભાખિ, ભાખી હાઇ તે મિચ્છાદુક્કડ, શ્રી સ'ધ ક્રેરી સાખિ. ૯ રિ. ભણતાં ગુણુતાં સુણતાં ભાવ સ્યૂ', જતીસતી અધિકાર, તિહાં ધરિ દિદિન રંગવધામણાં, વરતઈ જયજયકાર. ૧૦ રિ. (૧) ઇતિશ્રી શીલ વિષયે ભુવનાના ચતુષ્પદી સંપૂર્ણ લિખિતા ૫. ર'ગવિજયેન સંવત ૧૭૩૩ વર્ષે વૈશાખ વદિ ૩ દિને વિક્રમપુર. પ.સ.૮–૧૭, પ્ર.કા.ભ. ન.૬૬૭, (૨) સ.૧૭૬૮ કા.વ.૩ થીટાણુપાટણુ મધ્યે મહિમાસુખેન લિ. પ.સ.૧૩, દાત. પેા.૧૪ ન.૨૫૩, [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૨૮૨૯, ભા.૩ પૃ.૧૨૩૪ અને ૧૩૧૯. કૃતિ પહેલાં સમયકીર્તિને નામે મુકાયેલી તે હકીકત પછીથી સુધારી લીધી છે. ભા.૩ પૃ.૧૩૧૯ પર કૃતિ ભૂલથી સુમતિધર્માંને નામે પણ મુકાયેલી. કૃતિ વસ્તુત: એમને માટે રચાયેલી છે.] ૯૪૩. ४ લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ (ખ. ક્ષેમકીર્તિશાખા લક્ષ્મીકીતિ શિ.) આ કવિએ સ’માં ‘કલ્પદ્રુમકલિકા' અને ‘ઉત્તરાધ્યયનદીપિકા' રચી. Page #361 -------------------------------------------------------------------------- ________________ લશ્મીવલભ-રાજ-હેમરાજ [૩૮] જૈન ગૂર્જર કવિએ જ છે. ગુરુપરંપરા જિનકુશલસરિ-વિનયપ્રભ પાઠક-વિજયતિલક-ક્ષેમકીર્તિ સૂરિ (ક્ષેમ શાખા સ્થાપક)-તરત્ન-તેરાજ-ભુવનકીર્તિ-હર્ષકુંજર-લબ્ધિમંડન-લમીકીર્તિશિ. (૩૩૪૭) રત્નહાસ ચોપાઈ (દાનશીલાધિકાર) ૧૨ ઢાળ ર.સં.૧૭૨૫ ચૈ શુ.૧૫ આદિ- સરસતિ સામણિ પય નમી, પામી સુગુરૂ પસાય દાન તણું ફલ દાખિસ્યું, સુણ૩ શ્રવણ સુખદાય. અભય સુપર સુપ્તિ તિમ, ઉચત અને અનુકપ દાન પંચ વિધિ દાખિયઈ, જગસુખદાયક જપિ. ભેદ ઋારિ વલિ ભાખિયઈ, દાન સુગતિદાતાર મુખિમુખિ વાણી નવનવી, જિનવાણું જયકાર. અંત - હાલ ૧૧ જાગઈ હે જિનદત્ત જતીસર જાગઈએહની જાતિ પાલઈ પાલઈ રે હિવે રતનહાસ રાજ પાલઈ. સંવત સતરહ સઇ પચવીસઈ, વાણીવિલાસ વખાણ દાનકથા ચૈત્રી પૂનિમ દિને, જગસુખકર જિનવાણું રે. . ૬ ઉપાધ્યાય શ્રી લખ મીકરતિ શિષ્ય, લખમિવહલભ મતિસાર ચપી કરી બાર ઢાલ કરિ, ભવીષણનઈ ઉપગારઈ. નૃ. ૭ (૧) પ.સં.૯, તેમાં પહેલાં ૪ પત્ર, ભુવન. પ. ૧૨. (૨) શેઠિયા ભં, વિકાનેર. (૩) વિદ્યા. (૩૩૪૮) ભાવના વિલાસ (હિંદીમાં) ૨.સં.૧૭૨૭ પિ.વ.૧૦ આમાં પ્રથમ બાર ભાવનાનાં નામ અનિત્યાદિ આપી તે દરેક ભાવનાનું વર્ણન કર્યું છે. આદિ સવૈયા એકતીસા પ્રભુમિ ચરણુયુગ પાસ જિનરાજ કે, વિધિનકે ચૂરણ હૈ પૂરણ હૈ આસકે દિઢ દિલમાંઝિ ધ્યાન ધરિ મૃતદેવતા કે, સેવ તે સંપૂરત હૈ મનોરથ દાસકે ગ્યાનદગદાતા ગુરૂ બડે ઉપગારી મેરે, દિનકર જેસે દીપે ગ્યાન પરકાસકે ઇનકે પ્રસાદ કવિ રાજ સદા સુખકાજ, સવી એ બનાવત હૈ ભાવનાવિલાસ કે. Page #362 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૯] લમીવલભ-રાજ-હેમરાજ અંત - હીપ યુગલ મુનિ શશિ ૧૭૨૭ વરસિ, જા દિન જનમે પાસ, તા દિન કીના રાજ કવિ, યહ ભાવનાવિલાસ. ૫૧ યહ નીકે કૈ જાની, પઢીયે ભાષા શુદ્ધ, સુખસંતોષ અતિ સંપ, બુદ્ધિ ન હોય વિરૂદ્ધ. પર (૧) ઉપાધ્યાય શ્રી લક્ષમીવલ્લભગણિભિઃ હેમરાજ પરનામઃ કૃતઃ ચેપડે, ૫.ક્ર.૨૨થી ૩૨, મુક્તિ. નં.૨૪૭૨. (૨) સં.૧૮૪૬ ભા..૧૧ ગારવદેસર મધ્યે. પ.સં.૫, જય. નં.૧૧૪૭. (૩) સં. ૧૮૫૪ કા.કૃ.૮ લિ. પં. ગેડીદાસ. પ.સં.૫-૧૪, જિનદત્ત. મુંબઈ પિ.૧૨. (૪) ૫ સં.૧૧, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૪૨. (૫) પ્રતિ ૧૯મી સદીની, ૫.સં.૧૨, ભુવન. પિ.૧૨. (૬) પ.સં.૬, ભુવન.પિ.૧૨. (૭) કતિરિયંકી (વ) લપાધ્યાયાનાં હેમરાજાપરના(મ)કમ. સં.૧૮૬૮ને ચોપડે, જશ.સં. (૮) પ.સં.પ૧૫, મ.જે.વિ. નં.૫૩૦ તથા નં.૬૩૫ બંને મળીને. (૯) સં.૧૭૮૧ આસો વ.૧૪ લિ. હસમુદ્ર મુનિ નાપાસર મળે. નાહટા.સં. (૩૩૪૯) સવૈયા બાવની (હિંદીમાં) ૫૮ કડી .સં.૧૭૩૮ માગસર શુ.૬ (૧) સં.૧૭૩૮ માગસર શુ.૬, ૫.સં.૩, જિ.ચા. પો.૮૩ ને.૨૧૨૬. (૩૩૫૦) વિક્રમાદિત્ય પંચદંડ રાસ અથવા ચાપાઈ ૬ ખંડ ૭૫ ઢાળ ૩૧૬૮ કડી ૨.સં.૧૭૨૮ ફા.પ આદિ– પ્રણમું પાસ જિણુંદ પાય કલિયુગ સુરતરૂકંદ, સેવ કરઈ નિત જેહની પદમાવતિ ધરણિદ. મનિ થાઉં શ્રી સારદા કવિજન કેરી માય, જસુ પ્રસાદ પામીયે સુવચન અભિય સહાય. પ્રણમું વલિ સદગુરૂ સદા જ્ઞાનનયનદાતાર, મૂરખથી પંડિત કરે એ માટે ઉપગાર, કહિસ વિકમરાયને ચારિત મહાગુણ ચંગ, સુણતાં શ્રુતસુખ ઉપજે જિહાં નવરસ બહુ રંગ. અંત – હે ઈ સંધ સહુ સાથે સામેલા, તજી આલસ ધરમ સુણિવા વેલા, કીધ સંઘ શ્રવણુસુષ કાજ, વિકમ ભુપ ચરિત્ર કવિરાજ. ૧૧ સિદ્ધિ નેત્ર મુનિ શશહર વર, ફાગુણ શુદિ પંચમિ મન હર.. શ્રી ખરતરગછ છવિ અતિ છાજે, શ્રી જિનચંદ સુરીસર રાજૈ. ૧૨ શ્રી લષમિકીર્તિગણિ ઉવઝાવ્યા, શ્રી કીર્તિશાષિ સહાયા, દરસણ મહરિષ પરકાર્સ, જસુ પ્રતાપ રવિ જગત વિભા. ૧૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ લીવલભ-રાજહેમરાજ [૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૪ તાસ સીસ અતિ મન ઉછરંગે, લષવિલભગણું સુષસંગે, છ ષડે ચૌવદમિ ઢાલ, પભણ વિકમ જસ જયમાલ. ૧૪ ઢાલ ભણું જન સઈજે કહેસી, ગુરૂના મુષથી દેસી લડેસી, ચતુર તણે તે ચિત રંજેસી, સુઘડ તેણી તે સભા સી. ૧૫ શ્રી વિક્રમને જસ સાંભલસી, તસુ મનવંછીત સગલા ફલસી, કદે ન હે ચિંતા કાંઈ, અનિસિ ઉત્સવ રંગ વધાઈ. ૧૬ (૧) સં.૧૭૬૧ પિશુ.૧૮ ગુરૂ મુલતાણ મથે લિ. પં. રંગધર્મ મુનિ, પ.સં.૭૭–૧૩, સંધ ભં. વિરમગામ. (૨) સં.૧૭૬૨ આ.સુ.૪ ગુરૂ મુલતાણ મથે લબ્ધિ વિજય લિ. ૫.સં.૭૧, મહિમા. પિ.૩૭. (૩) છ ખંડ ઢાલ ૭૫ 2.૩૧૩૮ સં. ૧૭() વૈ.વ.૬ કે. ૫.સં.૯૯-૧૩, અનંત. ભે૨. (૪) છઠે ખંડ, પ્રત ૧૮મી સદીની, પ.સં.૧૦, જિ.ચા. પિ.૮૨ નં ૨૦૮૨. (૫) ચાર ખંડ, પ્રત ૧૮મી સદીની, ૫.સં. ૪૨, જિ.ચા.પિ. ૮૨ નં.૨૦૮૩. (૬) સં.૧૮૦૬ દિ.ભા.શુ.૧૪ ગુરૂ ધાબાંમ મળે. ચતુમસ પં. શાંતિકુશલ શિપૂરણપ્રભુ પં. મેટા શિ. રણછોડ લિ. ૫.સં. ૮૮-૧૩, અનંત. ભં.૨. (૭) સં.૧૮૧૫ આશ્વિન શુગર બુધે. પ.સં. ૧૨૨-૧૧, ગુ. નં.૫૪–૩. (૮) સં.૧૮૧૬ આશ.૪ જેસલમેર મધ્યે રાજસી લિ. પ.સં.૧૯, કૃપા. પિ.૪૪ નં.૭૬૮. (૯) સં.૧૮૨૪ માગ. શ.૧૩ ગારવદેસર મથે વા. માણિકથસાગર શિ. હરષધમ શિ. રૂઘા લધાદિ યુએન ચેમાસીકૃતા લિ. પ.સં.૭૩, મહિમા પિ..૩૭. (૧૦) સં.૧૮૩૩ કા. શુ.૧૫ લુણકરણસર મધ્ય. ૫.સં.૫૪, જય. પિ.૬૬. (૧૧) સં.૧૮૩૮ કા.વ.૩ ગુરૂ ૫.સં.૯૨, દાન, પ.૪૫. (૧૨) સં.૧૮૫૮ મિગશર શુ.૧૦ વિક્રમપુરે. ૫.સં.૧૧૯, અભય. નં.૨૦૧૦. (૧૩) સં.૧૮૭૧, ૫.સં.૧૦૪૧૪, ગુ. નં.૬૬-૭. (૧૪) સં.૧૮૭૯, ૫.સં.૧૧૪–૧૩, ગુ. નં.૧૧-૯. (૧૫) ૫.સં.૭૨, મહર, પ.૬. (૧૬) ગ્રં ૨૯૦૦, ૫.સં.૧૬, જય, પ.૬૬. (૧૭) સં.૧૮૮૦ ભા.વ.૫ શની. ૫.સં.૭૩, જયપુર. (૧૮) ઇતિ શ્રી વિક્રમાદિત્ય ભૂપાલ પંચદંડ વૃષદ સંપૂર્ણ સર્વઢાલ ૭૫ સર્વ ગ્રંથાગ્રંથ ચોપાઈ દુહા ૩૧૬૮ ક છે. [ભ.8] (૧૯) ઇતિ શ્રી વિક્રમાદિત્ય ભૂપાલ ચરિત્રે પંચદંડચતુઃ પદ્યાં પછઃ ખંડ સમાપ્ત: સંવત ૧૭૯૩ વર્ષે ચૈત્ર વદિ ૨ તિથી સેમવારે રાજપુર મથે. ગુ.વિ.ભં. (૨૦) સં.૧૮૦૧ વષે માહ વદિ ૬ શનિ. ૫.સં.૯૪–૧૩, ભાં.ઈ. ૧૮૭૭-૭૮ નં.૪૬. (૨૧) યતિ વિવેકવિજય, ઘુમટાવાળો ઉપાશ્રય, ઉદયપુર ભં. (૨૨) માણેક.ભં. Page #364 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૧] લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ (૨૩) ૫.સ'.૪૧-૨૧, ડે.ભ, દા.૪૧ નં.૮૦, (૨૪) સં.૧૭૫૨ કારતક વદ ૩, પ્રે.ર.સ. (૨૫) ઇતિશ્રી વિક્રમાદિત્ય ભૂપાલ પચત્ર ચરિત્રે ચતુષ્પદ્યાં ષષ્ઠમ ખંડ સંપૂર્ણ, સઢાલ ૭૫ સગ્રંથ ૩૧૬૮ સકલપ તિશીરામણી પંડિતમુકટાયમાન પડિતશ્રી ૧૦૮ શ્રી સુજાણુવિજયગણિ તતશિષ્ય પ શ્રી ૧૦૮ શ્રી હિ‘મતવિજયજીણુ તશિષ્ય હેતવિજયગણિ લિપીકૃત. સતિ ગગન તંત્ર પર્યંત 'દ્રો ૧૮૭૦ વર્ષે ફાલ્ગુન માસે શુક્લપક્ષે તિથી ષષ્ઠિ ભૃગુવાસરે શ્રી મેહિનગર મધ્યે શ્રી તપાગછે, મેવાડદેશે મહારાજાધિરાજ મહારાણાજી શ્રી અરિસિંધજી વિજયન્ને, શ્રી અભાવ માતાજી ફત્તે કીન્ગેાજી. તૃતીય પ્રહરે સંપૂર્ણમ્ પસ.૬૯-૧૬, બાલચંદ્ર યતિ, ખાનગામ. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૯ – ભૂલથી સેમહ ને નામે).] (૩૩૫૧) રાત્રિ ભેાજન ચાપાર્ટ ૨૬ ઢાળ ૨.સ..૧૭૩૮ પેષ શુ.૭ વિકાનેરમાં આદિ – વરધમાન જિવર તણા, ચરણુ નમૂ` ઇચિત્ત, ધરમપ્રકાશક જગધણી, નમતાં સુખ થૈ નિત્ત. શ્રુતદેવી સાંનિધિ સદા, સુગુરૂ કરી સુપ્રસાદ, ભાષિ' સુભવીયણ હિત ભણી, સુધરમકથા સુસવાદ. ૨ અંત – ઢાલ ૨૬મી સુણે! સુહ્ા વિનતડી પ્રિય મારા હૈા લલણા – એહતી. - * ૭ ભ. જિનકુશલસૂરિ ગુરૂ રાજી, વાર્જ જસુ જસવાસા હૈ, તાસુ પર પર અંતેવાસી, પુહવી સુજસ પ્રકાસી હૈ. વાચક તેમકીરત બડભાગી હેા, ઇહાં શ્રા લક્ષ્મીકીરતિ ઉવઝાયા શ્રી પેમસાષ સુહાયા હૈ।. ८ પાઠક શ્રી લખિયલભ પભણ, ઉલટ સેતી અપશુઈ હૈ, વડે નગર પરસિદ્ધ વીકાણું, ટેવ વ ચઉમાસા રે ટાણે હે. ૯ સંવત સતર સે' અડતીસે, સાતમ દિન સુજગીસે હૈ, માસ તાઇ વૈકસિત પેષ માહે, આગમ રિ અવગાહે હૈ।. ૧૦ રાત્રીભોજન ચઉપી મન રંગઇ, ચતુર કે યિતરંગ હા, સષરી ઢાલ કથા જે સુણસી, ગુણુિઅણુજણુ જિ ગુણસીહેા. ૧૧ લહિસી તે એ વૈભવલીલા, હુસી નહી અવહેલાજી, શ્રી લષસીવલલ જિનસંગ। ચિત-અયિત યત સુચંગા હૈ।. ૧૨ ૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ [૩૫૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ (૧) ઇતિ શ્રી. રાત્રિભોજન ઉપાઇ સંપૂર્ણ સંવત ૧૮ સા.૩૩ આરા શ્રી ૧૦૮ શ્રી કેસરજીરી, તતસિષણી લષત" જ્યાંનકૂવરી વીકાનેર મધ્યઃ. ૫.સ.૧૪-૧૪, ગુ.વિ.ભ.. (ર) સ`.૧૭૬૦ આસૂ સુદ્ધિ ૫ દિને જયનંદન અમરા લિખિત કીડાવલિ મધ્યે. પ.સ.૧૫-૧૩, ગુ. નં ૬૬ --- ૧૧. (૨) ૫.સ`.૧૬, જય. [હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૩૩૫૨) ચેતન બત્તીસી કડી ૩૨ ૨.સ.૧૭૩૯ - આદિ – ચેતન ચેત રે અવસર મત ચૂકે, સીખ સુણે તૂ' સાચી, ગાફલ હુઈ જો દાવ ગમાયૌ, તો કસિ ભાજી સહુ કાચી. અંત – સુવચન એહુ અમીરસ સરિખા, પડિંત શ્રવણે પીસી, સતરહ સે' ગુણચાલે' સંવત, ખેાલે રાજ બત્તીસી, ચે. ૩૨ (૧) પ.સ.૨, મહિમા, ૮૬. (૨) સ`.૧૮૬૮ના ચેપડા, જશ.સ’. (આ કર્તાની કૃતિ નામે ઉપદેશ છત્તીસી આ અને ભાવના વિલાસ સહિત). (૩) સં.૧૭૪૧ આસા ૧.૮ લિ. હીરાનંદ મુનિ, નાહટા.સ. (૩૩૫૩) કાલજ્ઞાન પ્રમધ (વૈદ્યક) (હિંદી) ૧૭૮ કડી ર.સં.૧૭૪૧ ભા.જી.૧૫ ગુરુ આદિ – શ્રી...શ ભુસુતન, ધરી તીનું કૈા ધ્યાન, સુંદર ભાષા બંધ કર, કરહુ કાલજ્ઞાન. અંત – ચંદ્ર વેદ ભૂ...પ્રમિત, સંવત્સર નભ માસ, પૂનિમ દિન ગુરૂવાર યુગ, સિદ્ધયોગ સુવિલાસ, શ્રી જિનકુશલસૂરિ સુગુરૂ, ભયે ખરતર પ્રભુ મુખ્ય, ક્ષેમકાન્તિ વાચક ભયે, તાસુ પર પર શિષ્ય. તા શાખામે દીપસે, ભએ અધિક પરસિદ્ધ; શ્રી લક્ષ્મીકીર્ત્તિ તિહાં ઉપાધ્યાય બહુ બુદ્ધિ. શ્રી લક્ષ્મીવલભ ભયે, પાઠક તાસે શિષ્ય, કાલ જ્ઞાન ભાષા રચ્યા,... ૧ ૧. ૧૭૦ ૧૭૧ ૧૭૨ એસે કાલગ્યાનકા, કહ્યો પંચમ સમુદ્દેશ, સગરૂ ઇષ્ટ સુપ્રસાદિત, લિખ્યા અથ લવલેશ. (૧) પ.સં.૪, નાહટા સ’. .પ નં.૪૪૧, (૩૩૫૪) નવતત્ત્વ ચાપાઇ (હિંદી) ર.સ`.૧૭૪૭ વૈ.વદ ગુરુ ૧૩ હિસારમાં આદિ – શ્રી શ્રુતદેવતા મનમેં ન્યાય, લહિ શ્રી સદગુરૂકે। સુપસાય, - ૧૭૩ ૧૭૮ Page #366 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૩] લક્ષ્મીવલભ-રાજ-હેમરાજ ભાષા કરિ નવતત્વ વિચાર, ભાખત હું સુણિયે નરનાર. અંત – શ્રી વિક્રમતિ સત્તર સ, વીતે સUતાલીસ, તેરસિ દિન વૈશાખ વદિ, વાર વખાણિ વાગી. સુત શ્રી રૂપસિંકે, ઉત્તમ કુલ એસવાલ, બુચા ગોત્ર પ્રદીપ સમ, જાનત બાલમુબાલ. જિન-ગુરૂસેવામં અહિંગ, પ્રથમ જ મેહનદાસ, તૈસે તારાચંદ ભી, તિલકચંદ સુપ્રકાશ. નૃત્ય કીની પ્રાર્થના, પુર હિંસાર મઝાર, નવતરવ ભાષાબંધ કરે, સો હુઈ લાભ અપાર. તિનકે વચન સુચિત ધરી, લમીવલભ ઉવજઝાય, નવતત્વ ભાષાબંધ કીયો, જિનવચન સુગુરૂ પસાઉ. શ્રી જિનકુશલ સૂરીશ્વરૂ, શ્રી ખરતર ગચ્છરાજ, તાસુ પરંપરમેં ભયે, સબ-વાચકસિરતાજ. મકીતિ જગમેં પ્રસિદ્ધ, તાહુસૈ ખેમાશાખા, તમેં લીવલ્લભ ભયા, પાઠક પદવી ભાખ. પટધારી જિનરતનકે, શ્રી જિનચદ સૂરિંદ કીને તાકે રાજમેં, નવતરવ ભાષાબંધ. પઢે ગુણે રૂચિ શું સુણે, જે આતમહિત કાજ, તિનકે માનવભવ સફલ, વરણુત હૈ કવિ રાજ, (૧) સં.૧૭૬૦ ચ.સુ.૧૩ પં. નેમિમૂર્તિ લિ. પાલિકાનગરે. નાહટા સં. (૨) સં.૧૮૦૮ દીવાલી, ૫.સં.૫, કૃપા. પિ.૪૦ નં.૬૭૩. (૩૩૫૫) અમરકુમારચરિત્ર રાસ (દાન વિષયે) ૧૭ ઢાળ ૨૫૭ કડી આદિ– શ્રી આદીસર પ્રથમ જિન, શાંતિકરણ શ્રી શાંતિ પ્રણમું નેમિ શ્રી પાસ જિણ, વીર નમું એકાંત. થાઉં સરસતિ સામણું, ઘો મુઝે અવિરલ વાણિ રાજહંસ વાહન સદા, વીણા પુસ્તક પાણિ. સુગુરૂ તણા સુપ્રસાદથી, સંઘ તણું સાંનિધ કરિચ્યું ચરિત રલીમણે, સુણતાં હોઈ નવનિધ. દાન શીલ તપ ભાવના, ધમના ચ્યાર પ્રકાર ક્રોધ માન માયા તજે, કહિસ્ય એ અધિકાર Page #367 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીવલ્લભ -રાજ-હેમરાજ [૩૫૪] જૈન ગૂર્જર કવિએ : ૪ અમરકુમાર ચરિત્ર એ, કહિસ્યું હું મનરંગ આલસ તજિ સુંણા તુમે, આણિ ઊજમ અગિ અંત - ઢાલ ૧૭ મણિ પરિ દાન તાં ફુલ જાણી, આરાધા નિત ભવિઅણુ પ્રાણી કૈવલન્યાંની મુનિવર ભાખે, સકલ વિકજન મનમÖ રાખઈં. ૨૪૯ એહ ચરિત સામઇઆ કેરા, દાંન તણુા દષ્ટાંત નવેરે સાંભલિ સુરનરનારી હરખ્યા, પુણ્ય તણાં ફલ પરતખિ પરિખ્યા.૨૫૦ ઘણા જીવ પામી પ્રતિષેધ, સમકિત લીધે। આતમસાધ નરસિંહ રાય અને મહીપાલ, કર જોડી પભણે તતકાલ, દહિલા સ્વામી સંયમભાર, પાલિ સુશ્રાવકનાં વ્રત ખાર મુનિવર પણિ ધમ યાગ વિચારી, કીધ શ્રાવક દ્વાદશત્રતધારી, ૨૫૨ તિહાંથી મુનિવર કરે વિહાર, ખેાધિબીજના તે દાતાર એવે શ્રાવકનાં વ્રત પાલે, અતિચાર સધલાં હી ટાલે. અતસમેં અણુસણુ-આરાધન, સુગત તણેા કીધા એ સાધન અનુક્રમે એ શિવપદ લહિસ્ય, આઠ કરમના મલ સહુ દહુસ્યું, ૨૫૪ અનુમાદન કિર ક્રાંત. જો દીજે, તા અતિ ઉત્તમ સુખ લહીજ ધરમ કીજે અનુમેાદન શુદ્ધ, તેા જાણે સ`ખ ભરીએ દુધ. ૨૫૫ એસસાખ શ્રી ખરતરગચ્છ ભણી, વાણુારસી લખમીકીરતિગણ લખમીવલ્લભ તે તસુ સીસ, એ સબધ ભળું સુજગીસ. ૨૫૬ ઢાલ સત્તરમી એ અતિ સાહે, સાંભલતાં ભવિઅણુમન માહેં પાતકપક કદે નિવ છીપે, દિદિન દાન તણી મતિ દીપેં, (૧) ૫., વિવિજયગણિ લિ. પ.સ.૧૧-૧૭, વિશ્વપુરના.મં. નં.૬૦૪. (૨) ભુવન. (આ કવિની રચેલી ‘રત્નહાસ ચેાપાઈ સાથે) (૩) પ.સ.૧૬, ક્ષમા. પેા.૨૮ નં.૩૭૮, (૪) ૫.સ.૧૨-૧૫, રાજકોટ મોટા સંધના ભ. (૫) વિદ્યા. ૨૫૭ (૩૩૫૬) મહાવી૨ ગૌતમસ્વામી છંદ ગા.૯૬ લ.સ.૧૭૪૧ પૂર્વ આદિ- વર દે તું વરદાયતી, સરસતિ કરિ સુપ્રસાદ, વાંચુ વાર જિષ્ણુદ સું, ગૌતમ ગણુધરવાદ, અંત – પાઠક લચ્છીકીર્ત્તિ` પ્રગટ, સુપ્રસાદે સરસ્વતી તણું, ગૌતમવાદ નિજ જ્ઞાન સમ, રસિક રાજ ઇગુ વિધ ભળું, ૯૬ (૧) સં.૧૭૪૧ આસા વ. ઉ. લક્ષ્મીકીર્ત્તિ શિ. ઉ. લક્ષ્મીવલ્લભગણિ ૨૫૧ ૨૫૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] લક્ષ્મીવલભ-રાજ-હેમરાજ શિ. પં. હીરાનંદ મુનિ લિ. નાહટા સં. (૨) સં.૧૭૮૫ આ.સુ.૧૧ કલૂ મળે કુસલ લિ. પ.સં.૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૦૯૫. (ભરત બાહુબલિ છંદ' સહિત) (૩૩૫૭) - ઉપદેશ બત્તીસી (હિંદીમાં) આદિ– ઢાલ આસ્થા રાગે, ક્યા ગુમાંન જિદેની આખર મિટ્ટીમે ૨લિ જાંણાં. એહની. આતમરામ સયાણે તૂ મૂઠે ભરમ ભુલાના, આંકડી કિસકે ભાઈ કિસકે ભાઈ, કિસકે લોક લુગાઈજી, તૂ ન કિસીકા કે નહીં તેરા, આપે આપ સહાઈ. ૧ આ. અંત – ઈસ કાયા પાયાના લાહા, સુકૃત કમાઈ કીજૈ, રાજ કહે ઉપદેશબત્તીસી, સદગુરૂ સીખ સુણજૈ જી. ૩૨ (૧) સં.૧૮૬૮ વિ.વ.૮ લિ. પં.' રત્નમુનિના. ચેપડે, જશ.સં. (૨) પ.સં.૨-૧૪, અનંત, મં.૨. [લીંહસૂચી.] પ્રકાશિતઃ ૧. સમાં. પૃ.૧૩૩. (૩૩૫૮) કંડલિયા બાવની (૧) સં.૧૭૭ વૈશુ. પણ રંગવલભ લિ. પ.સં.૧૦, ભુવન. પિ.૧૨. (૩૩૫૮) દુહા બાવની આદિ- ૐ અક્ષર અલખગતિ, ધરૂં સદા તસુ ધ્યાન, સુરનર સિદ્ધ સાધક સુપરિ, જાંકુ જપત જહાંન. અંત – દેહા બાવની કરી, 'આતમ-પરહિત કાજ, પઢત ગુણત વાચત લિખત, નર હેવત કવિ રાજ. (૧) નાહટા સં. (૩૩૬૦) ચોવીશી (રાગબંધ) '' આદિ – રાગ વેલાઉલ ઋષભ ગીત આજ સકલ મંગલ મિલે, આજ પરમાનંદા, પરમ પુનીત જનમ ભયે, પેખે પ્રથમ જિનંદા. આજ. ૧ પરમાતમ પ્રતિબિંબસી, જિનમૂરતિ જાણે, તે પૂજન જિન રાજકું, અનુભવરસ માનઈ. કલસ રાગ ધન્યાશ્રી અ‘ત – Page #369 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીવલ્લભ--રાજ-હેમરાજ [૫૬] જૈન ગૂર્જર કવિએ : ૪ નિતનિત પ્રણમિ ચૌવીસે જિષ્ણુવર, સેવકજન મનવ તિપૂરણ, સંપ્રતિ પરતખિ સુરતર * દરસણુ ગ્યાન ચરણ ગુણુ કરિ સમ એ ચેવીસ તિર્થંકર, રાજ શ્રી લખમીવહલભ પ્રભુ, નામ જપત ભવભયહર. નિત. ૪ (૧) સં.૧૭૬પ માહ શુ.૮ શિત પટણા મધ્યે તિલકાય મુનિ લિ. પ.સ.૩-૧૭, અભય. પેા.૧૬ ન.૧૬૩૫. (૨) સ.૧૭૯૦ ફા.વ.૧ ગુરૂ લિ. સુખરહ્નણ સુલતાન મધ્યે. ૫.સં.૪, નાહટા.સં. (૩૩૬૧) ભરત માહુર્ખલ છંદ કડી ૯૯ આદિ – સ`પતિકરણે સદા સરસતી, સરગ પઆલ પુર્વ સરસતી, સુરરાંણી વાંણી સરસતી, સમરૂ' સેાઇ સદા સસ્તી. સાઇ સરસતિ સમરૂ સદા, આંણી ઉદ્યમ અંગ, ભરત બાહૂબલ બે ભડે', ઝુઝયાસ ભાષિસજંગ. કલસ કવિત્ત. અત – બાહૂબલ બલવંત, સાધુ માટા સાથે સિદ્ધ, ભલ ગુણભૂધિભડાર, ત્યાંન દરિસણુ ચારિત્ર નિધિ, જંગ અરીઠ્ઠલ જીપ, ઈલા અખીયાત ઉવારી, સૌમિક સૌંહ, નવલ પરણી સિદ્ધિતારી, - અત - નિત. ૧ સુદ્ધ એસસાખિ પાઠક પ્રગટ લિખમીકીરતિ જસ લેઅણુ, તસુ સીસ રાજ કર જોડિ તઞ, ચિત્ત સુદ્ધ પ્રભુમિ નિત ચરણ. ૯૯ (૧) સ.૧૭૮૫ આ.સુ.૧૧ કાલૂ મળ્યે કુસલા લિ. પ.સં.૭, જિ.ચા. પેા.૮૩ ન.૨૦૯૫. (‘ગૌતમસ્વામી છ ંદુ' સહિત) (૨) સં.૧૯૩૭ મહા વદ ૫ લ. મુનિ નાંનવન જોટાણા ગ્રામે જશ.સં. ('દેશાંતરી છંદ’ સહિત) (૩૩૬૨) [ગાડી પાર્શ્વનાથ] દેશાંતરી છંદ (ત્રિભ'ગી છંદમાં) કડી ૩૯ આદિ– સુવચન રૂપા સારદા, મયા કરી મુઝ માય તા સુપ્રસન સુવચન તણી, તુ મણા ન હાવે કાય. કાલીદાસ સરિખા કિયા, ર્ક થકિ કવિરાજ મહેર કર માતા મુંને, નિજ સુત ભણી નિવાજ, કલશ કવિત્ત જપે' સહુઢ્ઢા જગદીશ ઈંસ યભવણુ આણુ અખંડિત ૧ ૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૭] જિનદત્તસૂરિ અદભુત રૂપ અનુપ મુગટ ફણી મણિ શિર મંડિત ધરે આણ સુધરા ઉદધિ અછિ દ્વિપ છવાઈ પ્રગટ સાત પાતાલ સરગે પણ કીતિ સુકાઈ વર લીવલભ વામાસુતન પુરણ પ્રભુ વિકુંઠપુરી પ્રણમેવિ પાસ કવિ રાજ ઈમ ઉદ્ધરિયે છંદ દેસાંતર. ૩૯ (1) પ.સં૨-૧૮, મો.મો. સાગર ઉ. પાટણ દા.૮ નં.૩૩. (૨) સં.૧૯૦૧ પિ.સુ.૧૧ લ. પં. તેજવિજયગણિ પાલણપુર મળે. પ.સં. ૪-૧૨, જશ.સં. [મુપગૂહસૂચી, હેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૪૭).] (૩૩૬૩) + મુહપત્તી પડિલેહણ વિચાર સ્ત. કડી ૧૬ આદિ- વધમાન જિનવર તણાજી, ચરણ નમું ચિતલાય, અંત - કલસ વિઝાય વરિ સિરિ લછિકારતિ મુખ થકી એ સંગ્રહી, મુહપતી પડિલેહણિ તિણ વિધિ, લછિવલભગણિ કહી. ૧૬ (૧) કલ.સં.કો.કે. .૧૦ નં.૪૫(૨) પ.૭૮-૭૯. [જેહાપ્રોસ્ટા] પ્રકાશિતઃ ૧. રત્નસાગર. ૨. અભયરત્નસાર. ૩. બ્રડતસ્તવનાવલી. (૩૩૬૪) કમપયડી ગર્ભિત સ્ત, ગા.૨૯ (1) જુઓ ઉપરની કૃતિને અંતે. (૩૩૬૫) કર્મ પ્રકૃતિ નિદાન ગભિત સ્ત. ગા.૪૭ (૧) જુઓ ઉપરની કૃતિને અંતે. (૩૩૬૬) ૧૩ ગુણસ્થાન ગર્ભિત ત્રષભ સ્ત, ગા.૫૭ (૧) જુઓ ઉપરની કૃતિને અંતે. મિપુગૃહસૂચી.] (૩૩૬૭) + ઈરિયાવહી મિચ્છામિ દુક્કડ સંખ્યા ગર્ભિત સ્ત, ગા.૧૩ (૧) જુએ ઉપરની કૃતિને અંતે. (૩૩૬૮) + અશાતના સ. પ્રકાશિતઃ ૧. સમા. પૂ.૧૫૭. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૪૩-૪૫, ભા.૩ પૃ.૧૨૪૬-૫૫.] ૯૪૪. જિનદત્તસૂરિ (૩૩૬૯) ધના ચોપાઈ ૨.સં.૧૭૨પ [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૪૩. આ કમલડર્ષ (નં.૮૮૨)ની ૨.સં. ૧૭૨૫ની કૃતિ હેવાની શંકા થાય છે, પરંતુ કમલહર્ષની કૃતિના ઉધૃત અંતભાગમાં ગુરુપરંપરામાં કે બીજી કઈ રીતે જિનદત્ત નામ મળતું Page #371 -------------------------------------------------------------------------- ________________ મહેશ મુનિ [૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૪ નથી, જિનચંદ અને જિનરાજ મળે છે.] ૯૪પ, મહેશ મુનિ (૩૩૭૦) અક્ષરબત્રીશી ૨.સં.૧૭૨૫ ઉદયપુરમાં આદિ- કકા તે કિરિયા કરી, કરમ કરવું તે ચૂર, કિરિયા વિણ રે જીવડા, શિવનગરી હુઈ દૂર. ખખા કરમ જ ખય કરઉ, ખિમાં કરે મન માંહિ, ખંતિ કરી સેવઉ સદા, જિણવર દેવ ઉછાંહિ. અત – અક્ષર બતીસી એ કહી, સંબંધન અધિકાર, દૂહા અરથ વિચારસે, પામઈ ભવનઉ પાર. સતય સય પચીસમઈ, સમત કીયઉ સા વખાણ, ઉદયપુર ઉદ્યમ કીય, મુનિ મહેસ હિત જાણુ. (૧) પ.સં.૧-૧૫, મારી પાસે. [મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫૩૦.] ૯૪૬. સુરસાગર (૩૩૭૧) જાંબવતી ચે. આદિ પહિલી ઢાલ સોહામણી, જબૂવતી અધિકાર જમરાજાની કુંમરી, સલવંતી સુખકાર. સીલશિરોમણિ સુંદરી, રૂપે ઈધક રસાલ સો જાબવતી જાણો, પરણી કિસન મુરાર. ૨ અત - ઢાલ રાસની જાભવતિ ભાગ સફલ ફલ્યો, કૂખડિ આવ્યા શ્રીકુલ અવતાર કિ યાદવકુલરે દિવસે, ઈસ છે એક ભામકંવર સુજાણ કિ. હુ ૧ સુરસાગર ગુરૂ ઇમ ભણે, હમે ગુણ ગાયા રાવલા તમે રે સમાંતણે દિધો અવિચલ પાટ હું બહારિ વીઠલા. ૧ (૧) સં.૧૮૭૨ ભા.શુ.૧૫ દેશક મળે. (બીજા અક્ષરમાં સં.૧૮૭૩ મિંગસર). ૫.સં.૧૧, અભય. નં.૨૮૮૮. (૨) જય. પો.૬૭. [ડિકંટલેગભાઈ વ.૧૯ ભાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૭. આ કવિ તે નં.૯૨૬ના સુરજી મુનિ હેવાનું માનવામાં આવેલું, પરંતુ એમ માનવા માટે કારણ જણાતું નથી.] Page #372 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૯] માનવિજયગણિ ૯૪૭. માનવિજયગણિ (ત. શાંતિવિશિ.) આ કવિએ સંસ્કૃતમાં “ધર્મસંગ્રહ” (પ્રકાશિત) સં.૧૭૩૧માં રચેલ છે. (૩૩૭૨) ભવભાવના પર બાલા. ૨.સં.૧૭૨૫ વિજયરાજ સૂરિરાયે દાનવિજયના કહેવાથી. (૧) મૂળ મલધારી હેમચંદ્રસૂરિકૃત, ગં.૩૪૨૫ સર્વસંખ્યા ૩૬ ૦૦ સં.૧૭૨૬ વદિ ૧૩ રવિ મુનિ દાનવિજય લિખપતં. જૈનાનંદ. (૩૩૭૩) સુમતિકુમતિ (જિનપ્રતિમા) સ્ત, સં.૧૭૨૮ આસપાસ આદિ – શ્રી જિન જિનપ્રતિમા વાંદણના, દીસૈ અક્ષર પરગટ, સમકતને આલા જ્યાં જ્યાં, નહી કાંઈ બહાં કપટ રે. –કુમતિ જોવૌ રિદય વિચારી. અંત – તે માટે આપણું પ્રમાણ, નવિ કીજે કયુક્તિ અજાણ, બુધ શાંતિવિજયને સીસ, માંન નામે સુગુરૂને સીસ. ૨૧ (૧) તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયાણંદસૂરિ શિષ્ય પંડિત શ્રી શાંતિવિજયગણિ શિષ્ય મહાપાધ્યાય પંડિતસરોમણિ શ્રી માનવિજયગણિઈએ સઝાય કીધો. તેહનો ટાર્થ પણિ ધર્માથી જનની પ્રાર્થનાઈ અનેક સૂત્રની સાધ્ય લેઇનઈ ઉપાધ્યાય શ્રી માનવિજયગણિ લખે સંવત ૧૭૨૮ વષે ચૈત્ર []દિ ૫ રવ ભટ્ટારક શ્રી વિજયરાજસૂરિ રાજ્ય શુદ્ધ પ્રરૂપક ગીતાર્થ સાધવો ધર્માથી લકઈ વાંચો...પ.સં.૧૮, ડે.ભં. દા.૭૧ નં ૭૬. (૨) ૫.સં.૧૪, ડે.મં. નં.૭૧. (૩૩૭૪) ગુરૂતરવપ્રકાશ રાસ ૧૦૭ કડી લ.સં.૧૭૩૧ આસપાસ આદિ – પ્રણમું શ્રી સેહમ ગણધાર, ચવિહ સમણુસંધ આધાર જસ સંતતિ દુપસહ ગુરૂ લગઈ, ભરતખિત્તિ ચાલઈ સંલગઈ. ૧ પરંપરાગમ આજ પ્રમાણ, તેથી હુઈ અર્થ વિનાણ તાસ ઉથાપક જાઈ વહ્યો, સુગડાંગ નિરયુગતિ કહ્યો. ૨ અંત – સહમ પાટપરંપરિ આવીઉ, વિજયાણુંદ સૂરિરાય શાંતિવિજય બુધ વિનયી સુગુરૂના, માંનવિજય ગુણ ગાય. ૧૦૬ એહ ગુરૂતરવપ્રકાશ પ્રકાશીઉ, વિજયરાજ્ય ગુરૂ રાજિ, ગ્રંથ અનેકની સાખિ મુનિ માંનઈ, ભવિજન ધન કાજિ. ૧૦૭ પુણ્યઈ લહઈ રે સદગુરૂસેવના(૧) આદિમાં સકલગુણસરોમણિ પંડિત શ્રી માનવિજયગણિ ગુરૂ Page #373 -------------------------------------------------------------------------- ________________ માનવિજયગણિ [Fo] જૈન ગૂર્જર કવિએ : ૪ નમઃ એમ છે. એટલે કવિના શિષ્યે આ પ્રત લખી છે. સ.૧૭૩૧ અશ્વન વિદ ૧૦ સામે લ. સુશ્રાવક સાહા અમરચંદું લખાવીત, ૫.સ.૯-૧૧, ડા. પાલણુપુર દા.૩૬. [મુપુઝૂહસૂચી, હેજેતાસૂચિ ભા.૧ (પૃ.૨૯૯).] (૩૩૭૫) ઉત્તરાધ્યયન સૂત્ર પર ખાલા, ૨.સ.૧૭૪૧ પે.શુ.૧૩ સંવત્ સ ́ચમવેદે"હું વષે પૌષેવલત્રયાદૃશ્યાં, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' વિસ્તૃત મયકાવાધકૃતે. શ્રીમત્તપગગગન ગણતરણિ શ્રી વિજયાન‘દસૂરીણાં તત્ શિષ્યશ્રી શાંતિવિજય ખ્રુધાધિપાઃ સક્રિયાભિરતાઃ. તતશિષ્ય વાચકવરાનામ્ના શ્રીમાનવિયનામાનઃ શ્રી વિજયરાજસૂરિરાજ્યે કૃતવતઃ સંસ્કૃતાં હિ. ગુરૂભ્રાતૃ ન્યાતવિયાજ્ય નયા સુગમમે કૃતવતઃ અત્રાશુદ્ધઃ શાપ્યા ગીતાૌ સ્તત્ત્વનિષ્ણાતઃ. (1) લિ. સં.૧૭૭૧ કા.શુ.પ ગુરૌ શ્રી વિજયાણુ દસૂરિ-શાંતિવિજય-મહે. માનવિજય-મહિમાવિજય-માણિકષવિજય હિતાથે લિ. પ.સં.૨૬૫, ખેડા ભ (૩૩૭૬) + નવિચાર (અથવા સાત નયના) રાસ આદિ – શ્રી ગુરૂચરણુકમલ અનુસરી, શ્રી શ્રુતદેવી રીદય ધરી, તત્ત્વચીનઈ ખેાધન કાજ, કરૂ· નયવિવરણુ ગુરૂ-સાહાજિ. સૂત્ર-અ↑ સવિનય સ`મતિ, સૌંદરભિત છદ્મ શ્રી જિનમતિ, આવશ્યક નિયુક્તિ અણ્યું, દેખી કહિવા મન ઉલ્લસ્યું. ૨ નયે કરીને સયલ પયત્થ, વિચારવા માલ્યા છે તત્વ, નવિચાર કરવા તે માર્ટિ, જિમ પામે સમકિતની વાટિ. ૩ જો એછું' ન વિચારે અર્થ, તા તસ સૂત્ર ભણ્યાં સવિ વ્યુ, યુગતાયુગતિ ભાસે વિપરીત, મહાભાગ્યે માંહીં કહિ રીતિ, ૪ ઢાલ ૧૪ કહણી તા કરણી વિણ કાચી. અત - * એહ અનેાપમ ચિંતામણી સમ, શાસ્ત્રપટકથા લેઈજી, વિરી એહમાં શાસ્ત્ર વિપરીત કહેવાયું હોય, ૧ 3 પ્રાકૃતભાષાદાર ગૂંથ્યો, ૪ સાધયા સત ગીતા સેાય. ૭૫ શ્રી. * Page #374 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૬૧] રાગ ધન્યાસી, ગુરુ તણી વેલડી એ દેશી શ્રી તપાગચ્છનંદનવને સુરત, જાણીઇ તે કિંગ યુગપ્રધાન, જગતગુરૂ ખિરૂદ-ધારી મહિમાનિધી, શ્રી ગુરૂહીરવિજયાભિધાન૮૨ શ્રી જિનસાસન જગિ જયજયકરૂ તાસ પાટિ` હવે સુરગુરૂ અભિનવા, શ્રી વિજયસેનસૂરી પ્રસિદ્ધો, સાહિવર પરષદે વાદ જીતી કરી, ગુરૂસવાઇ જિણિ બિરૂદ લીધે શ્રી વિજયતિલકસૂરીસરૂ તસ પતિ, ઉદયગિરિ ઊગીએ વર દિણુ દે કુમતિમતિતિમિરહર સુમતિ ઉદ્યોતકર, વિહિત ભવિજન-ચકવય ક્રિષ્ણુ દે. ૮૩ તાસ પાટિ જનાનંદકારી ગુરૂ, શ્રી વિયાણુ દસૂરિ સિહા, જ્ઞાનસમતાદિ ગુણરયણ રાહુલુગિરી, પ્રવર વૈરાગ્યજિત નિરીા. ૮૪ તાસ ગુરૂભાઇ બુધ શાંતિવિજય ગુરૂ, શમદમાદિક ગુણુવંત સંત, જાસ સુપસાંયે... સુરમણિ સમ મિ લહિ, શ્રી જિનવરમત અતિ લસંત. ૮૫ તાસ વિનયી નયી માનવિજયાભિષે, વક્રતિ નિજ શકતિ શ્રુત ગતિ આણી, તત્ત્વચિ ભવિકજન ભણત સુણતાં હુયે, સુભફલદાયિની એ વાણી. ૮૭ * ભણતાં સુણતાં હાઈ સમકિત નિરમલું, માનવિજયગણિ એહ સુરમણિ સમા નયવિચાર, સમતા ગુણું, એહ અનંત કલ્યાણુકાર. ૯૦ શ્રી. (૧) આ પર ટમેા છે તે સ્વાપન્ન જણાય છે. ટખા સહિતની સુંદર પ્રત, પ.સં.૨૪, સીમંધર. દા.૧૯ નં.ર૯. (૨) પ.સ.૨૦-૭, ડા. પાલણુપુર દા.૩૬. (૨) ઇતિશ્રી માનવિજયગણિકૃત નયવિચારને રાસ સંપૂર્ણ, ગ્રં.૨૪૦. ભાવ.ભ. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૨૭૪).] સતત અભ્યાસતા હાઈ પ્રકાશિત ઃ ૧. જૈન શ્વે. કૅા. હેરલ્ડ, વૈશાખ ૧૯૭૩, પૃ.૧૫૧થી ૧૬૬. (૩૩૭૭) + ચેાવીસી આદિ – ઋષભ સ્ત. Page #375 -------------------------------------------------------------------------- ________________ માનવિજ્યગણિ [૬૨] જૈન ગૂર્જર કવિએ જ રૂષભ જિર્ણદા રૂષભ જિમુંદા, તુમ દરિશણ હુયે પરમાણુંદા, અહનિશિ થાઉં તુમ દીદાર, મહિર કરીને કરો યારા. ૧ સુમતિજિન સ્ત. શાંતિવિજય બુધ શીશ, કહે ભવિકા જના હે લાલ. પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરે થઈ ઈકમના હે લાલ. અંત – વીર સ્ત, છ તિમ ભગતને જીતાવે, મૂકાયો મૂકાવે, તરણતારણ સમરથ છે તુંહી, માનવિજય નિત ધ્યાવે. . (૧) લ.સં.૧૮૪૯ માહ દવ ૧૧. પ.સં.૯-૯, આક.મં. (૨) પ.સં. ૧૦-૧૨, આ.ક.મં. (૩) પસં.૧૦-૧૩, આ.કા.ભં. (૪) પ.સં.૮-૧૧, વી. ઉ.ભં. દા.૧૭. (૫) લ. પ્રમોદવિજયેન વડાલી નગરે. પ.સં.૬-૧૫, જૂની પ્રત, પાદરા. નં.૮૯. (૬) સં.૧૮૧(૧)...વદ ભોમે. પ.સં.૧૨-૧૧, સીમંધર, દા.૨૦ .૮૬. [મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૬૪, ૩૧૪, ૪૧૧, ૪૧૪, ૫૯૩).] પ્રકાશિત ઃ ૧. વીશીવીશી સંગ્રહ પૃ.૧૭૨-૧૮૮. [૨. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] (૩૩૭૮) ૨૪ જિન નમસ્કાર આદિ– પ્રથમ જિનેસર ઋષભદેવ પ્રણમું સિર નામી પણસય ધનુષપ્રમાણ દેહવરણે અભીરામી. નાભીરાયકુલમંડણે મરૂદેવી જાયે. ચોરાસી લાખ પૂરવ આય સુરનરપતિ ગાય. વિનતા નારી રાજી એ ઋષભલંછને વર પાય યુગલાધમનીવારણ માનવિજય ગુણ ગાય. અંત - વર્ધમાન જિનભાંણ આણ નિજ મસ્તક વહીઈ સીંહલંછન પરે સર્વદા જસ ચણે રહીઈ. ક્ષત્રીયડ ગ્રાંમ નયર સીધારથ ભૂપ ત્રિશલા-રાણી-ઉઅર-હસ હેમવાંન અનૂપ, જીવીત બહુત્તર વર્ષનું એ સાત હાથ તનુ માન, માનવજે વાચક કરે જિનવરના ગુણગાન. Page #376 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૩] માનવિજયગણિ (૧) લ. મુનિ રાજરત્નન શ્રાવિકા રાજ્યકુઅર પઠનાર્થ સહેર. ખંભાત બંદર વાસી સં.૧૮૫૨. પ.સં.૩-૧૨, ખેડા ભં.૩. (૩૩૭૯) સિદ્ધચક ત. ૪ ઢાલ કડી ૨૫ આદિ – હે જાણું અવધી પ્રભુજીને એ દેશી. છ પ્રણમું દિન પ્રતિ જિનપતિ લાલા શિવસુખકારી અશેષ કહે આસોઈ ચેત્રી તણી લાલા અઠાઈ વિશેષ. ભવિકજન જિનવર જગ જયકાર જિ. જિહાં નવપદ આધાર ભ. આંકણું. અંત – ઈહ ભ સવિ સૂખ સંપદા, પરભ સવિ સૂખ થાઈ પંડિત શાંતિવિજય તણે, કહે માનવિજય ઉવજઝાય. ૨૫(૧) સં.૧૮૬૭ જેષ્ટ સુદિ ૧ ગુરૂ ગેરછ માંણુકયરત્નજી શિ. મેંરત્નન ઉંઝા ગ્રામે શ્રાવકા બાઈ મૂલી પડનાર્થ ભણવા સારૂ શ્રી કુબૂ નાથજી પ્રસાદે પૌષધશાલા મ. પ.સં.૨-૧૨, જશ.સં. (૨) સં.૧૯૦૮ ચે.સુ.૧૪ લ. ખેમચંદ વીસનગરે સાધવી સાકરસરીઝ લખાવીનં. ૫.સં.. ૨-૧૨, જશ.સં. [મુરૂગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૫૨૦).] (૩૩૮૦) ગુણસ્થાનગર્ભિત શાંતિનાથ વિજ્ઞપ્તિરૂપ સ્ત, ૮૫ કડી આદિ – રાગ આસાવરી. શાંતિ જિણેસર જગહિતકારી, વારી જેણે મારિ રે, કમ અશેષ ખપાવિ પેહતા, શિવમંદિર મને હારિ રે. ૧. તું જિન તારક શિવસુખકારક, ભવભયવારક દેવ રે તે લાયક નાયક દૂ પાયક, સારૂં સુપરિ સેવ રે, તું. ૨. અંત – ઇય પરમ દાની પરમ ગ્યાની પરમ ધ્યાની દ્વાઈઓ પરમ સુખકર પરમ સમહર શાંતિ જિનવર ગાઈએ તપગચ્છ રાજા બહુ દિવાજા વિજયાણુદ સૂરીસ. ૩ બુધ શાંતિવિજય વિનેય લેશે માનવિજય સુલંકરૂં. ૮૫. (૧) આદિમાં યાનવિજયગણિ ગુરૂને નમસ્કાર કર્યો છે. મુ. ભાણવિજય લિ. સા રામજી સુત સા. સુંદર પઠનાર્થ. ૫.સં.૬-૧૩, હા.ભં. દા.૮૩ નં.૬ ૩. (૨) સં.૧૭૨૯ આસો વ. રવિ રાજનગર માહિ. કર્તાના સમયની પ્રત, ખેડા ભે૨. [મુપુન્હસૂચી.] (૩૩૮૨ક) અઝા (ભગવતી લબ્ધિચરણ આદિ) (1) પ.સં.૨૨-૧૧, જૈનાનંદ. નં.૩૩૪. ا Page #377 -------------------------------------------------------------------------- ________________ માનવિજયગણિ | [૩૬] જન ગૂર્જર કવિઓઃ ૪ (૩૩૮૧ખ) સઝાય સંગ્રહ વિનયવચનગ્રહણે રોહા પર સ; જ્ઞાનપૂર્વક ક્રિયાકરણે કાલાસંવેસિકપુત્ર; ખંધકમુનિ; બહુશ્રુતપ્રશંસા; અનાગ્રહે અગ્નિભૂતિ વાયુભૂતિ; ચારિત્ર ફલે તિષકુરદત્ત; ગુરુકુલવાસ; પરિણામશુદ્ધો અર્ધમત્તા; પુદગલવિચારગર્ભિત નારદપુત્ર; પાર્થીવર; લેભવ્રતે વરૂણના ગતગૂઆ; જ્ઞાનગષણાયાં કાલેદાય; પરીક્ષામાં ગાંગેય; સ્નેહે દેવાનંદા; જિનાજ્ઞ; વતારાધન; ઋજુભાવી શિવરાજ ઋષિ; મહાબલ મુનિ; ધૃતાભ્યાસ; વર્ધમાન પરિણામે શંખ; શય્યાદાન; ઉદયનઋષિ; ગૌતમ; વિદઢતાયાં અંબડ; ગુણપ્રશંસા; દઢસમકિતે ગંગદત્ત; કાર્તિકશ્રેષ્ઠી; સરસ્વભાવે મગધપુત્ર; સેમિલ; દક્ષતા; ગૌતમ લૌચારણું; ૩૩ સઝાય – ઈતિ ભગવતિ ભાસ સમાપ્ત. (૧) લિ. ૧૭૪૩ માગશર માસે શુક્લપક્ષે પ્રતિપદા તિથી ભૂવારે; સ્તંભતીર્થ વાસ્તવ્ય ચેકસી સુમતિ તતસુતા ઉભયકુલવિશુદ્ધા બાઈ કપૂર પઠનાર્થ લખાપિત. ૫.સં.૧૭-૧૩, આ ક.ભં. (કર્તાના સમયની આ પ્રત છે તે કર્તાએ જ લખી યા લખાવી હોય એમ જણાય છે.) [મુથુગૃહસૂચી.] (૩૩૮૧ગ) આઠ મદ સઝાય [મુપુન્હસૂચી.]. પ્રકાશિત : ૧. સ.મા.ભી. પૃ.૧૩૮. (૩૨૮૧ઘ) શ્રાવકના ૨૧ ગુણ સઝાય ૭ કડી મિપુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.૭૫. [૨. જેન રત્ન સંગ્રહ. ૩. જૈન સજઝાયમાળા (બાલાભાઈ) ભા.૧] (૩૩૮૧) શ્રાવક બાર વત સઝાય [મુપુગૃહસૂચી.] પ્રકાશિત : ૧. સ.મા.ભી. પૃ.૬૭. [૨. મેટું સઝાયમાળા સંગ્રહ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ૨૩૨-૩૪ તથા ૫૯૧, ભા.૩ પૃ.૧૨૪૦૪૩ તથા ૧૬૨૮-૨૯. આ કવિએ “નવતત્વ પ્રકરણ વિવરણ ગુજરાતીમાં વિજયાણંદસૂરિના સમયમાં કરી લેવાની માહિતી ત્યાં બેંધાયેલી તે ખરી જણાતી નથી. કવિની અન્ય કઈ કૃતિ સં.૧૭૨૫ પહેલાંની ન મળતી હાઈ વિજાણંદસરિ (સ્વ. સં.૧૭૧૧)ના રાજ્યકાળમાં કોઈ કૃતિ રચાયાનું શંકાસ્પદ બને છે અને આ પછીના ગુણવિજયશિષ્ય માનવિજયને નવતા બાલાવબેધ' મળે છે તેથી એ કૃતિ જ આ માનવિજયને નામે Page #378 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૫] માનવિજયગણિ નેધાઈ ગઈ હોવાનું જણાય છે. આથી એ કૃતિ ગુણવિજયશિષ્ય માનવિજયની જ અહીં ગણી છે.] ૪૮. માનવિજય (ગુણવિજયશિ). (૩૩૮૨) નવતત્ત્વ પ્રકરણ બાલા. અથવા વિવરણ શ્રીમત્ત૫ગણુભ૮, શ્રી વિજયાદસૂરિરાજને તપદેડલંકુર્વતી સૂરિવરે વિજયરાજા. વિબુધવાર ગુણવિજયાંતિષદા બુધ માનવિજયગણિ નાખ્યા, નવતાવટબાર્થો યં લિખિતઃ સ્થાપકારાય. ૨. (૧) ઈતિશ્રી પં. માનવિજયકૃત નવતત્વસૂત્ર અર્થ સહિત ગ્રં.૧૨૦૦, પ.સં.૩૯, બોટાદ. (૨) લ.સં.૧૮૯૩, ૫.સં. ૩૯, લી.ભં. દા.૩૫ નં.૧૧. (૩) ગ્રં.૧૧૫૦, ૫.સં.૧૬, તા.ભં. દા.૩૫ નં.૮. (૪) લ.સં.૧૭૭૯, લે. ૧૩૫૦, ૫.સં.૪૩, લીંબં. દા.૪૧ નં.૩. (૫) પ.સં.૨૧, પ્ર.કા.ભં. (વડાદર) નં.૯૯૪. (૬) ભાં.ઇ. સને ૧૮૬૯-૭૦ નં.૪૦. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૧, ભા.૩ પૃ.૧૬૨૯. જુઓ આ પૂર્વેના માનવિજય વિશેની સંપાદકીય નેધ.] ૯૪૯ ભાવપમેદ (ખ. જિનરાજસૂરિ–ભાવવિય–ભાવવિજયશિ.) (૩૩૮૩) અજાપુત્ર ચોપાઈ ૨.સં.૧૭૨૬ આ શુ.૧૦ વિકાનેર આદિ – પારસ પ્રણમ્ સદા, સુખસંપતદાતાર, દાયક સકલ જગતિ મુગતરમણિકાદાતાર. વીણપુસ્તકધારણ, વાહણ જાસુ મરાલ, ચરણકમલ તસુ સેવતાં, આપે વચન રસાલ. અજાપુત્ર ધરમ કરી, પાંખી લીલવિસ્તાર, એકથી સુણુ સુદૂ, હરષ ધરી ઉલાસ, અંત – ઢાલ પાસ જિર્ણોદ જુહરિ હે રાગ ધન્યાસી. ગુણ ગરૂયાના ગાવતાં, લહિ સિવપુરવાસે રે, અજરાયજી મોટો રિષી, જસુ નામે પુગે આણે રે. ૧ અજય સદા રિધસિધ લહ, જસુ નામે સંકટ ભાજે રે, અજય નામ જસ વિસરે રે, રાજમહલમેં રાજે રે. ગુ.૨ શ્રી ચંદ્રપ્રભુ ચરિતથી, રાચ એ અધિકાર રે, લવલેસી માત્ર કરિ કહ્યો, પિણ ચરિત માંહિ વિસ્તારે રે. ગુ.૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ગુ.૮ જિતવિજય [૬૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ સંવત સતરે છવિસામે, આસુ માસ ઉદારે રે, સુકલ પક્ષ દસમી દિને એ, ગ્રંથ કયે સુખકારી રે. ગુ.૪ ખરતરગછ મહિમાનિલે, જુગવર શ્રી જિનરાજે રે, વાદિ-ગજઘટા-ભંજણે, સકલ-ભંજણે સિરતાજે રે. ગુ.૫ બેહિસ્થ વંસે બહેતર સમે, તિણ સમે કે નવિ ગ્યાન રે, પરતબ દીઠે પારખ, જિણ વાચિ લિખી ધંધાણું રે. ગુરુ સાહસિક જિનરાજ જસ, ઓર ન કઈ દૂઉ રે, સાહજહા નર રાહિયે, ઈણ સમો કા સીધ ન દુજે રે. ગુ.૭ ધારદે ધન જનની, ધરમસિહાસાહમલારો રે, ઉપગાર્યા સિરસેહરે, પરદુઃખભંજણહાર રે. તાસુ સીષ્ય સો ઘણી, વિદ્યા બુધ વખાણે રે, ભાવવિજય ગણવર ભલા ગુણજાણે રે. સીજરતન જસુ ગુણ ભર્યા, પંડિત કહુ ચતુરાઈ રે, ગુરૂ શ્રી ભાવવિનય ગણ, સયલ જીવો સુખદાઈ રે. ગુ.૧૦ તાસુ સીસ પાઠક હે ગણિ, ભાવપ્રદ મતિસારે રે, અધકો ઓછો નવિ કહ્ય, શાસ્ત્ર તણે આધારો રે. ગુ.૧૧ વીકાનેર નું ગહગટે, જિહાં ચોવીસરે જિનરાજો રે, તેહ તણે પરસાદથી, મનવંછિત સીઝે કાજે રે. ગુ ૧૨ વર્તમાન ગુરૂ રાજીયે, યુગપ્રધાન જિનચંદે રે, ૫ડાં વંસે રવિ સમો ચિરજી મો મેરૂ દિનંદો રે. ગુ.૧૩ સુધે મન પઈ સુણ, જિકે ચિત્ત લાયે રે, તીયાં ઘર રિદ્ધિસિધિ થીસરે, પુરે મન તણું આસો રે. ગુ.૧૫ એ દછંત સુહાવણે, સુણતાં નવનિધિ થાય છે, ભાવપ્રદ પાઠક કહે, શ્રી સંઘને સુખદાઇ રે. ગુ.૧૬ (૧) અશુદ્ધ પ્રત, ૫.સં.૨૪, શેઠિયા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૩૬-૩૭.] ૫૦. જિતવિજયતિ. હીરવિજયસૂરિ–વરસિંઘ ઋ.-જિતવિજયશિ.) (૩૩૮૪) હરિબલ રાસ [અથવા ચોપાઈ] સં.૧૭૨૬ પોષ શુ૨ શનિવાર આદિ- શ્રી સરસ્વત્યે નમઃ સકલપંડિતશિરોમણિ પંડિત શ્રી ૫ શ્રી જીતવિજયગણિ ગુરૂજે નમઃ દૂહા, Page #380 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૬૭ જિતવિજય સુષદાઈ સમરૂં સદા, પુરિસાદાણિ પાસ, જગવલ્લભ જિનવર નમું, અહનિસિ પૂરઈ આસ. ૧ આદિકરણ આદિસરૂ, મહિમા મેરુ સમાન, શ્રી શેત્રુજય ભેટતાં, વાધઈ અધિકે વાન. . શાંતિ જિસ સમરતાં, પાતિક દૂર પલાય, સુષસંપતિ સવિહુ મિલઈ, અલિવિઘન સવિ જાય. ચાદવકુલ-રયણાયર, નમિ નેમકુમાર, બ્રહ્મચારી સિરસેહરો, જપતાં જયજયકાર. આજ લગઈ જેહને અછઈ, પટ્ટ પરંપર ધર્મ, તે નિત વીરનાં વાંદતાં, દૂર ટાઈ સવિ કમ. સરસ વચન દ્યો સરસતિ, માત મયા કરિ મુઝ, તુઠિ કવિયણ કે ડિનઈ, તિણુઈ સમરી માં તુઝ. બ્રહ્મસુતા જગિ જાણુઈ, સબ ભયભંજણહાર, તુઝ ગુણ કેડિ ગમે અઈ, કહતાં નાવઈ પાર. મુરષ નર પંડિત હુઆ, તુઝનઈ સમરત પેવ, હું તુઝ પય પ્રણમી કરી, કથા સરસ કહું હેવ. ગુરૂ દીવો ગુરૂ દેવતા, ગુરૂ બાંધવ ગુરૂ બુદ્ધિ, કીડીથી કુંજર કરઈ, તે એવું મન સુદ્ધિ. પાંચે તીરથ પ્રણમીઈ, પ્રણમી સરસતિ માય, હરિબલ રાસ રચું હવઇ, સદગુરૂ નઈ પસાય. કિહાં જો કિણ પરિ હુયે, સુષ પામ્ય કિમ તેહ, તે સંપઈ હું કહું, સાંભલ ધરી નેહ. હરિબલ ધીવર જાતિનો, ગુરૂમુષિ જિણવ્રત લીધ, દયાપ્રભાવઈ દેવતા, સાનિધ સઘલે કીધ. અંત – ઇમ સંયમ તપ જપ કરી, અંતગડ કેવલ નાણે રે, હરિબલ મુનિ મુગાઁ ગયે, જીવદયા પરિમાણે રે. કરૂણાથી નવનિધિ લહે, જગ માંહે જસ વાધે રે, ઋદ્ધિ રમણ હરિબલ પરિ, પામી આતમ સાધે રે. ૪૮ હીરવિજયસૂરિ ગરપતિ, સીસ સંયમગુણ ભરીયો રે, વરસિંઘ ઋષિ પંડિત ભલા, ઉપશમરસને દરિયે રે. ૫૦ શિષ્યશિરોમણિ તેહના, જીવવિજય ગુરૂરાયા રે, Page #381 -------------------------------------------------------------------------- ________________ હેમરાજજી પંડિત [૬૮] જૈન ગૂર્જર કવિએ ૪ હરિબલ ઋષિના ભાવ શું, છતવિજય ગુણ ગાયા રે. ૨૧ ભાષા ભુજ સંયમ વર્ષ, સંવત સંખ્યા દીધી રે, પિષ શશિ બીજ શનિવારે, હરિબલ ચેપઈ કીધી રે. પર પડિકામણ સૂત્રવૃત્તિ માંહે, ભાષ્ય અધિકાર રે, છતવિજ્ય વિબુધે કહી ચેપઈ સંબંધ વિસ્તારે રે. ૫૩ સુણે સુણાવે ભાવ સું, તસ ધર લીલવિલાસ રે સકલ સંધ તણી સદા, પૂરે શંખેસર આ રે. ૫૪ -ગુણવંતા હરબલ ઘણું. (૧) સકલપંડિતશિરોમણિ પંડિત શ્રી શ્રી પ શ્રી શ્રી જીતવિજય ગણિ શિષ્યઃ ગણિ જસવિજયેન લિપિકૃત શ્રી. પ.સં.૨૭-૧૬, ભાવ. ભે. (૨) સં.૧૮૧૫ વષે શાકે ૧૬૮૦ શ્રાવણ સુદ ૫ રવિ અજીમગંજ મળે. ૫.સં.૪૦–૧૫, ધો.ભં. (૩) લિ. રવીવિજય શ્રી રાંણા વાસન ભ્રાતૃ પં. મેહનવિજય સ્વહિતાય લિપિકૃતા શુભ ભવતુ. ગુ.વિ.ભં. (૪) માણેક.ભં. (૫) શ્રીમદ્રસભુજગજીંદુ (૧૮૨૬) સંવત્સરેશ્વયુજે માસે ધવલપક્ષેડટમાં કવાટયાં સૌરિવારે શ્રીમન્નવીનપુરે સકલવિઠતશિરેવંત ૪. કમસિંહજી તદ તેવાસી ઋ. માનસિંહજી તલથી ભ્રાતૃણ ઋ. પીતાંબરણ ઇયં ચતુ:પદી સમતુલિલેખ. શ્રીમદ્દ વિપદાંબુજ પ્રભાવતા. પ.સં. ૩૨–૧૩, રાજકોટ પૂ.આ. (૬) ઈદલપુર મથે લખિતં પંડિત શ્રી ૫ શ્રી ગુણવિજયગણિ તત શિષ્ય કેસરવિજય લખિતં. ૫.સં.૩૩-૧૮, પ્ર.કા.ભં. પપ. (૭) ૫. માનવિજયગણિ શિ. ગણિ શ્રી અમૃતવિજય શિ. મ. હર્ષવિજયેન લિ. સં.૧૭૩૨ વર્ષમાહ સુદિ ૯ શુકે બહેનપુર નગરે લિ. ૫.સં.૩૧-૧૭, મેસુરત. પિ.૧૨૧. (૮) પં. દેવવિમલગણિ શિ. પં. કીર્તિવિમલગણિ શિ. ચંદ્રવિમલગણિ શિ. ગૌતમવિમલગણિ. સં. ૧૭૬૪ શ્રા.શુ.૧૩ ગુરૂ. ૫.સં.૨૮-૧૪, ખેડા ભં. દા.૭ નં.૫૪. (૯) સં. ૧૭૬૯ .વ.૭ શૌરીવાસરે. ૫.સં.૨૨-૧૭, સંધ ભં. પાટણ. દા.૭૨ નં.૬૭. (૧૦) ભાં.ઈ. સને ૧૮૭૭-૮ નં.૫૪. [મુપુગૃહસૂચી, હેજે શાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫, ૨૫૧).] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૪૬-૪૮, ભા.૩ પૃ.૧૨૫૮.] ૧. હેમરાજજી પંડિત (દિગંબર) (૩૩૮૫) નયચક રાસ (૨) (હિંદી ગદ્ય) ૨.સં.૧૭૨૬ ફ શુ.૧૦ આ મૂળ ગ્રંથ જતાં રસ નથી, પણ હિંદી ભાષામાં ગદ્યવનિકા છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૬] હેમરાજજી પંડિત આદિ – વંદે શ્રી જિનકે વચન, સ્યાદવાદ નયમૂલ તાહિ સુનત અનુભવતહી, હૈ મિથ્યાત્વ નિરમૂલ. તાકા કારણ નયચકકી, સરલ વનિકા કીન અધિક હીન અવિલોકિકે, કરદૂ સૂદ્ધ પરવીન. નિચે અરૂ વિવહાર નય, તિનકો ભેદ અનંત તિદ્વમે કછુ ઇક વરન હે, નામભેદ વિરતંત. અંત – સિરીમાલ ગછ ખરતરે, જિનપ્રભસૂરિસંતાન લબધિરંગ ઉવઝાય મુનિ, તિનકે શિષ્ય સુજાન. વિબુધ નારાયણદાસ હૈ, યહ અરજ હમ કીન જે નયચક સટીક હૈ, પઢે સવે પરવીન. તિને પ્રસન્ન થેંકે કહી, ભલભલી યહ બાત બહુ હમ ઉદ્યમ કિયે, રચી વચનકા ભાંતિ. હેમરાજકી વિનતિ, સુનિયે સુકવિ સુજન યહ ભાષા નયચકકી, રચી સુબુદ્ધિ ઉનમાંન. સતરહ સે છવીસ, સંવત ફાગુણ માસ ઉજલી તિથિ દસમી જહાં, કીને વચનવિલાસ. (૧) ઇતિશ્રી નયક્રકી પંડિત નરાઅણુદાસ ઉપદેશેન શિષ્ય (સાહ) હેમરાજકૃત સામાન્ય વચનિકા સંપૂર્ણ પ.સં.૧૨-૧૨, વિજાપુર. ન. ૪૭૭, (૨) પ.સં.૧૨-૧૫, સીમંધર. (૩) ૫.સં.૧૪, કુશલ. પિ.૩૧. (૩૩૮૬) + ભક્તામર સ્તોત્ર ભાષા (હિંદીમાં) આદિ– આદિ પુરૂષ આદિ જિન, આદિ સુબુધિ કરનાર ધરમધુરંધર પરમ ગુરૂ, નમો આદિ અવતાર. ચોપાઈ સુરનર મુકુટ રતન છવિ કરે, અંતરપાપતિમિર સવ હરે જિનપદ વંદુ મન વચ કાય, ભવજલ-પતિત-ઉદ્ધારન સ્વાય. ૨ અત – * * કાવ્ય છંદ યહ ગુણમાલ વિશાલ નાથ ! તવ ગુણુ નિસવારી કી સમારી, વિવિધ વરણકે પહુપ મુંથિ મેં ભગતિ વિથારી જે નર પહરે કઠ, ભાવના મનમેં ભાવૈ 'માનવું તે નિજધીન સિવંલિખમી પાવૈ Page #383 -------------------------------------------------------------------------- ________________ ચરોાનદ [૩૭૦] ભાષા ભક્તામર કીયા, હેમરાજ હિત હૈત જે નર પઢે સુભાવ સ્થૌ, તે પાવૈં સિવખેત. ૪૯ (૧) ઇતિ શ્રી હેમરાજ-વિચ તા ભક્તામર સ્તોત્ર ભાષા સમાપ્તા. ૧. ૫.૪.૮૫થી ૮૯, એક ચોપડા, મુક્તિ. નં.૨૪૬૮. (૨) પ્રત ૧૮મી સદીની, પ.સં.૪, જિ.ચા. પો.૮૩ ન.૨૧૬૧. (૩) પ.સ.૧૪, જિ.ચા. પો.૮૩ ન...૨૧૭૫. (સાથે જ્ઞાનસાર અને આત ધનનાં પદે આદિ છે.) પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસિંહ માક. (મૂલ સસ્કૃત ભક્તામર સ્તાત્ર', તે પર સિદ્દિચંદ્રગણિકૃત સંસ્કૃત વૃત્તિ તેમજ દેવવિજયકૃત ‘રાગમાલા' સાથે.) જૈન ગૂર્જર કવિઓ: ૪ [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૨૪૬, ભા.૩ પૃ.૧૨૫૬-૫૭.] ૯૫૨. યશાનદ (ત. ગુણાન દશિ.) (૩૩૮૭) રાજસિંહકુમાર રાસ (અથવા નવકાર રાસ) ૧૨૧ કડી ર.સં. ૧૭૨૬ આસા સુદ ૨ માઁગળ બારમાં આણંદ હા. પાસ જિષ્ણુસર પાચ નમી, ત્રેવીસમા જિષ્ણુ ૬, અલિઅવિધન દૂર... હરઇ, આપે પરમાનંદ. સા સારદ મતિ સમરીð, બુદ્ધિ તણેા અથાગ, મૂરખ જન પંડિત હુઇ, તે સદ્ તુઝ પસાય. કનક કમલદલપાંખડી, નિરમલ ગંગાનીર, ભવાદધિ-તારણુ-તરણ ગુરૂ, સાગર વર ગંભીર. એ નિજ ગુરૂ પ્રણમી કરી, સમરૂં શ્રી નવકાર, અડસઠ અક્ષર જેહનાં, સંસાર માંહિ સાર. જિમ દધિ મથતાં નીસરાં, માંષણુ પિંડ સરૂપ, તિમ ચઉદડ પૂરત્ર માંથિી, એહુ જ મંત્ર અનૂપ. પિંગલ ચેાર શૈલી ચઢયો, ધરે એક અરિહંત ધ્યાન, તતષિષ્ણુ માંહિ' પામીઉ, અમરપુરી વિમાન. સાસુ શ્રીમતી મારિવા માંડયો એક જ...ાલ, અહિં હુંતા જે આરા, તે ઇ ફૂલમાલ. અ'ત – શ્રી ગુણુાનદ ગુરૂ સીસ, જસાન હૈં મન પૂગી જગીસ. ઢાલ મહિમા શ્રી નવકારને, યથાશક્તિ જે જાણ્યા રે, 3 ૪ ७ ૧૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૭૧]. ધીરવિજય દેવગુરૂ સુપસાયથી સભા સમક્ષ વખાણ્યો રે. ૬૧૪મ. સંવત સત્તર છવીસમે કરી બાદર ચઉમાસું રે, શ્રી જિન શાંતિ પસાઉલે એ રાજસિંહકુમારને રાસ રે. ૬૧૫મઅધિક આણંદ આણુ કરી, આસો સુદી ૨ બીજને દહાડે રે, ભગવારે ગુરૂસેવના મુઝ ગ્રંથ પ્રમાણ પુડચાડે રે. ૬૧૬ મ. તપગચ્છગગન દિવાકરૂ શ્રી વિજયરાજ ગણધારી રે, નામ જપંતાં જેહનું હેઈ દિનદિન લક્ષ્મી સારી રે. ૬૧૭ મ. સાસન તાસ શોભાકર, શ્રી ગુણાનદ ગુરૂરાજ રે, તસ પદપંકજ મધુવ્રત ઈમ જસાદ કહઈ આજ રે. ૬૧૮ મે. પ્રમાદ મદ અજ્ઞાનથી કહ્યું ઓછુ અધિકુ જે રે, સદ્દ પંડિતની સાષિ સે દુકૃત મિથ્યા હેઉ તેહ રે. ૬૧૯ મ. પ્રથમ અભ્યાસ એ માહરે, પિણ મમ કરે ઉપહાસ રે, નૂતન ચંદ્ર તણું પરિ, કવિ દે મુઝ મ્યાબાસ રે. ૬૨૦ મ. રાસ રસિક રાજસિહિને વલી માટે શ્રી નવકાર રે, ભણે ગણે જે સાંભળે તસ ઘરિ જયજયકાર રે. ૬૨૧ મ. (૧) પ.સં.૨૦-૧૩, ડે.ભં. દા. ૭૦ નં.૧૦૮. [પ્રથમ આવૃત્તિ ભા. પ્ર.૨૩૦-૩૧] ૫૩. ધીરવિજય (દ્ધિવિજય-કુંવરવિજયશિ.) (૩૩૮૮) ચોવીસી લ.સં.૧૭૨૭ પહેલાં અંત – મહાવીર સ્વ. રાગ ધન્યાસી. વીર જિસર વંદીઇ, સાસનને સિરદાર, જિનજી, સિદ્ધારથકુલસિંહ, ત્રિસલામાત-મહાર. જિન”. ૧ સકલવાચક-મુગટામણ, શ્રી ઋદ્ધિવિજય ઉવજઝાય, તસ બુધ અવિજય તણા, ધીરાને હે સુખદાય. જિનજી. ૭ (૧) ઈતિશ્રી ગણિ ધીરવિજયકૃત ઉપાસ તીર્થંકરના સ્તવન સંપૂર્ણ. .૨૫. સં.૧૭૨૭ શુદિ ૧૩ રવિ લ. સુશ્રાવકા પુન્યપ્રભાવકા બારવ્રતધારકા નાગબાઈ લખાવીતંપસં.૧૭-૯, પ્રથમનાં ૧૧ પાનાં નથી, ખેડા ભ૩. [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૧૨૩૭-૩૮.] Page #385 -------------------------------------------------------------------------- ________________ જિનચ'દ્રસૂરિ [૩૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૯૫૪, જિનચંદ્રસૂરિ (ખ. જિનરાજસૂરિ–જિનર’ગસૂરિશિ.) (૩૩૮૯) મેઘકુમાર ચાપાઇ ૪૭ ઢાળ ૨.સ.૧૭૨૭ કા.શુ.પ આદિ દૂહા અંત ૐકારસ્વરૂપમય, પરમાં મહાતમવંત કરૂણાસાયર અલખગતિ, મહાવીર ભગવ’ત. કલિમલ-અનલ નિારિવા, સાવન-જલધર-ધાર કરમ-ભરમ-રજભર-હરણ, પ્રબલ પવન-પરચાર. સંકટ-તરૂવનભ જિવા, જોરાવર ગજરાજ મદન-કરીકુભ ભેદિવા, કઠીરવ જિનરાજ. સૉંગમ સુર અમરષ ધરી, માસ એ લિંગ સીમ વીસ વીસ ઇગ રચણીયÛ, કીયા પરીસહ ભીમ. અલવ પિણુ તિષ્ણુ ઊરð, કાપ ન આણ્ય ચીતિ દયાભાવ ભાવી મનઈ, તિણિ ઊપરિ કરિ પ્રીતિ. ચરણુ ડસ્યઉ ચ°ડકાસીયઈ, અરૂણુ વરૂણ્યુ કરિ નયન સુરગતિ તે પુહુચાવીયઉ, પ્રતિાધી જિનવાણુ. સેા ધ્યાવું સાસનધણી, પ્રણમી ગુરૂના પાય નામ લીયાં હી જેનઈ, સકલ મનારથ થાય. મહિર કરણે મા ઊપરઇ, લિપિ અભીય સરૂપ સુપ્રસન જિ િમ કર, કવિયણુ કવિત અનૂપ. કેહરિ પરિ' જે આદરઇ, પાલઇ તિણુહી જ રીતિ પહુચઇ તેહિ જ સિવપુરઈ, આઠ કરમ અરિ જીતિ. જાવજીવ શરીરની, લેાયણ ટાલી દેાઇ પરિચર્યા કરવી નહી, કરઉ પરીસહ કાઈ. અભિગ્રહ ધારક એહવઉ, મુનિવર Àઘકુમાર તાસુ ચરિત વખાણિયું, સહુ ભવિક સુખકાર. ઢાલ ૪૭ રાજરમણિ રિધિ પરિહરીએ – એહની જાતિ, સેાભાગી ગુણ-આગલે એ, ગરૂવા મેઘકુમાર મહામુનિવર જયા એ પ્રહ સમ ધ્યાન ધર્યાં થકાં એ, વરતઇ મંગલ ચારિ – મહા. ૧ એ સાઁબધ પરૂપીયા એ, શ્રીમુખ શ્રી મહાવીર મહા. રચીયા ન્યાતા આગમઈએ, સાહસસામિ વજીર. મહા. ૨ ન્યાતા ઋગ વિચારનઈ એ, જાણી લાભ અપાર મ. ૧૧ ૧ ૨ 3 ૧૦ Page #386 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭૩] જિનચંદ્રસૂરિ ગરૂવાના ગુણ ગાવતાં એ, સફલ હુવઈ જમવાર, મ, ૩ સાચ વાત હીયઈ ધરીએ, કીધઉ એ પરવાસ મ. ઇષ્ટદેવ-પરભાવથી એ, સફલ થઈ મુઝ આસ. મ. ૪ સેહમસામિ પરંપરા એ, કેટિગણુકુલચંદ મ. સલહી જઈ સાખા ભલી એ, વઈરસ્વામિ મુણિંદ. સુવિહિત ચકચૂડામણું એ, શ્રી ઉધોતનસૂરિ મ. સાવધાન કિરિયા વિષઈ એ, દીપઈ અધિકઈ નૂર. મ. સંવત દસ સઈ અફસીયઈ ૫ટણનગર મઝારિ મ. ખરતર બિરૂદ ઊપાવિ એ, દુર્લભરાજ દુવારિ. મ. ૭ શ્રી જિનેશ્વર સુરજી એ, વિદ્યાબલ સુપસાય મ. તિવાર પછી લોકો મુખઈ એ, ખરતરગચ્છ કહાય. મ. ૮ સવા લાખ શ્રાવક કીયા એ, મિથ્યા કુમતિ મિટાઈ, મ. સાધી ચોસ િગિની એ, શ્રી જિનદત્ત ગુરૂરાય. મ. ૯ પરગટ પરત ખલકમઈ એ, આજ લગઈ દીસાય મ. શ્રી જિનકુશલ સૂરીસરૂ એ, માનઈ રાણાવાવ. મ. ૧૦ સુગર જિણચંદ જગતમઈ એ, ઊધરિ કિરિયા જેર, મ. વિસતારી કરતિ ભલી એ, તપ જપ કરીય કઠોર. મ. ૧૧ અકબરસાહિ પ્રબોધિવઈ એ, જીવદયાપ્રતિપાલ મ. શ્રી જિનસિંઘ સૂરીસરઈ એ, પાયો જશ શાલ. મ. ૧૨ ઘંઘાણુ લિપિ વાચિનઈ એ, અધિક વધારી લાજ મ. વિદ્યાના પારંગમી એ, ગચ્છનાયક જિનરાજ મ. ૧૩ સાહિજહાં સુત જેત જેહનઈ એ, યુગવર-પદવી દીધ મ. વચનકલાયઈ રીઝવી એ, સારઈ હી જસ લીધ. મ. ૧૪ યુવરાજ પદ આપીયે એ, સહથ શ્રી જિનરાજ મ, શ્રી જિનરેગ સૂરીસરૂ એ, વિજયમાન જસુ રાજ, મ. ૧૫ તાસ સીસ ઈમ સંથણઈ એ, શ્રી જિનચંદ્ર સુરિંદ મેઘ સંબંધ સુહામણુઉ એ, સુણતાં હુઈ આણંદ. મ. ૧૬ સંવત સતર સઈ સમઈ એ, સત્તાવીસ વખાણ મ. કાર્તિક શુદિ પંચમિ દિનઈ એ, ચોપઈ ચઢીય પ્રમાણ. મ. ૧૭ જાણુતાં સુણતાં સાંભલ્યાં એ, કીરતિલાછિ મિલાય, મ. આણંદ રંગ વધામણાં એ, નવનિધિં રિધિ સિદ્ધિ થાય. મ. ૧૮ Page #387 -------------------------------------------------------------------------- ________________ દાનવિજ્ય [૩૭] જૈન ગૂર્જર કવિઓ : (૧) પ.સં.૨૯-૧૫, યતિ નેમચંદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૫૮-૬૦.] ૫૫, દાનવિજય (ત. વિયદાનસૂરિ-તેજવિજયશિ) (૩૩૯૦) સપ્તભંગીગભિત વીરજિન સ્ત૨.સં.૧૭૨૭ વૈશાખ માસ આદિ – સકલવાચકચક્રવતી મહાપાધ્યાયશ્રી ૭ શ્રી બુદ્ધિસાગરગણિ ગુરૂ નમ દુહા. સિદ્ધ સવે પ્રણમી કરી પરમાનંદ સ્વરૂપ, પરમેષ્ઠી પાચે સદા, નિહશે શું અવિરૂપ. ઇષભ આદિ જિનવર નમું, મૃતદેવી આધાર, વલી સંભારૂ નિજગુરૂ, તે જ નમિ જયકાર. અંત – શ્રી વિજયરાજ સૂરીસર રાજિ, યુણિઉં શ્રી જિનરાજ રે, પંડિત માહિ પ્રધાન વિરાજે, શ્રી તેજવિજય બુધરાજ રે. ૬૦ ભ... તેહ ગુરૂ-પંકજ સેવી, બુધ દાનવિજય મન હર રે, ચોવીસમા જિનરાજનિ દષ્ટિ આણંદ ઉપજે નિરખઈ રે. ૬૧ ભ. કલશ. ઈમ વીર જિનવર વિશ્વહિતકર ગાઇઉં જન શંકર, વૈશાખ માસિ અચલ લોચન સંયમ ભેદ સંવત્સર, શ્રી તપગચ્છ રાજા બહુ દિવાજા વિજયરાજ સુરીસર, તસ રાજે થુર્ણિઉં વારસામી દાનવિજય કવિ સુખકરે. ૬૨ ભા. (૩૩૯૧) પંડિકમણ ચોપાઈ ૨.સં.૧૭૩૦ આદિ- શ્રી તેજવિજય કવિપદ અણસુરી, પડિકમણની સહી ખપ કરી, નામ થાપના દ્રવ્ય નિં ભાવ, અનુ ઉગ ઉપયોગી ભાવ ક્ષેત્ર થકી ભરતક ઐરવા, કાલ થકી બિ સંઝ પવિત્ત, પાસસ્થાદિક સંગતિ ટાલ, ધર્મ વિના ભવ ભાઈ આલ. ૧ અંત - તપગચ્છ-ગણ-વિભાસણ ભાણ, શ્રી વિજયરાજ સૂરીશ્વર જાણ. તાસ રાજિ મઈ એહ વિચાર, કીધો ભવિજનનિ ઉપગાર. ૯૧ સંવત ૧૭ સજમ સેહનીયઠાય ૩૦, શ્રી વિજયદાન સૂરીસરરાય પંડિત તેજવિજયને સીસ, દાનવિજય કવિયણ સુજગીસ. ૯૨ શાસ્ત્ર પંચાંગી વિરૂઉં જેહ, મિચ્છામિ દુકડ હેજ તેહ, સુશ્રુત ગીતારથ શોધ, આભિનિવેશ મછર ટાલજે. ૯૩ Page #388 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] દાનવિજય (૧) સં.૧૭૪૭ ફા.વ.૬ રવી. ટબા સહિતની પ્રત, ૫.સં.૧૩, જૈનાનંદ પુ. સુરત નં.૩૩૭૮. [મુરૂગૃહસૂચી] (૩૩૯૨) ૧૪ ગુણસ્થાન સ્વાધ્યાય ૨.સં.૧૭૪૪ ધનતેરસ રવિ આદિ દૂહા.. ચંદ્રકલા જિમ નિર્મલી, ભગવતી જિનમુખવાસ પ્રણમી સરસતિ સામિણ, દે વચનવિલાસ. ગુણઠાણું ચૌદસ તણે, વિવરી હિસ વિચાર સાવધાન થઈ સાંભલે, ભવિઅણનિ ઉપગાર. બુદ્ધિ થોડી નિ મત ઘણું, ડાં શાસ્ત્ર અભ્યાસ સુશ્રુત સુમતિ પંડિત લહી, ગુરૂથી બુદ્ધિવિલાસ. પરમ તેજવિજ ગુરૂ, અંતરજામી વાસ અમલ વિમલ કેવલ સદા, અરિહંત આતમભાસ. જીવશક્તિ પરસું મિલી, પરણુતિ સેઈ વિભાવ પુદગલ કમવિપાકથી, અનેક અનિત્ય સંભાવ. જીવશક્તિ નિશ્ચલ યદા, આતમ માહિં સભાવ પરમ સંયોગ વિયેગથી, સિદ્ધ તિ સમભાવ. દ્રવ્યાર્થિક એક જ ગુણ, વવહાર્દિ વિહાર જીવશક્તિ પરણુતિ પણિ, શુદ્ધાશુદ્ધવિચાર. અંત – રાગ ધન્યાસી ગુણ તણું વેલડી એમ વધારવી, જીવનિ કાજ ફલ એહ આવિં સર્વ સંસારની ભૂમિથી ઊપની, અંકુરી કાર્ય મંડલ લગાવેં. ગુ. ૧ મૂલ ઇક જ્ઞાન શાખા વત સાંભલે, પાનડા બહલ કષાય છપિં આશ્રી સુભમતી કુસુમભર ગંધમાં, થિત પરિપાક ફલપાક દીપિ.ગુ. ૨ નાણ દંસણ ચરિઅ આરોહણું બીજમાં, તેહમાં અમર ગુણ સુપ પ્રવાદ બીજ તે નવનવી ભાંતિ આસ્વાદી, સ્વાદનાં અમૃતમય સવાદ. ગુ. ૩ સંવત સતર માલીસ અધિનિ, ધન્નતેરસ દિને સુર્યવારિ ચઊદ ગુણઠાણની વેલડી નીપની, કાઉસગધ્યામિ એ સંભારી. ગુ. ૪ શ્રી વિજયદાનસૂરી શિયમાં ચંદ્રમા,શ્રી તેજવિજય સુધી વિબુધરાયા તાસ પદસેવકે દાનવિજયાભિધે, Page #389 -------------------------------------------------------------------------- ________________ દાનવિજય [૩૬] જૈન ગૂર્જર કવિએ ૪ હર્ષ ધરી ઋદ્ધિ બહુ સિધિ પાયા. ગુણ. ૫ (૧) ખંભાતિ બંદરે લિ. સં.૧૭૬૫ દિવસુદિ ર શની. ૫.સં. ૮-૧૨, તિલકવિજય ભં. મહુવા પો.૧૧. (૩૩૯૩) ચાવીસી આદિ- અકલ પુરૂષ આદીસરૂ, જે જગમ સુરતરૂ સાર, વાલ્લા અંત – દાનવિજય પ્રભુ વીરજી રે સમરૂં ઊગતા સૂર. (૧) લિ. ગ. ધીરવિજયેન. પ.સં.૧૦-૯, મો.સુરત પ.૧૨૭[લીંહસૂચી.] (૩૩૯૪) [+] મૌનએકાદશી દેવવંદન આદિ – સકલનયર-સિણગાર ગજપુર વર નયર રાય સુદર્શન તાસ નારિ દેવી જિસિ અપછર, તસ કુખિ અવતાર લીધ, ત્રિહું.ભુવન-વદીતા કુમરપણે એકવીસ સહસ સુખું વરસ વતીતા તેતા વરસ મંડલિકપણું, પાલે અખંડિત આણ, તે અર જિનવર નામથી, દાન લહે કલ્યાણ. અંત – શ્રી ન્યાંન કલ્યાણ ઈણિ પરિ કરતાં, ભવભયસંકટ ભાજે તે નમિ જિનવર પ્રણો પ્રેમેં, દાંત સકલ સુખ કાજે. ૭ (૧) સંવત ૧૭૮૨ વૈવિદિ ૧૩ ગુરૌ અહિમ્મદાવાદ નગર મળે લિ. ઝવેરીપાટક ઉપાશ્રયે. ૫.સં.૬-૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૨૦. [મુપુગૃહસૂચી. લહસૂચી.] [પ્રકશિતઃ ૧. દેવવંદનમાલા. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૪૫-૪૭, ભા.૩ પૃ.૧૩૮૮-૯૨. ત્યાં વિજયરાજશિષ્ય દાનવિજય (જુઓ હવે પછી સં.૧૭પ૬ના ક્રમમાં) અને આ કવિને એક ગણવામાં આવેલા, પરંતુ પિતાને વિજયરાજશિષ્ય તરીકે ઓળખાવતા અને પિતાને વિજયદાન-તેજવિજયના શિષ્ય તરીકે ઓળખાવી વિજયરાજના રાજ્યકાળમાં રચનાઓ કરનાર કવિઓ જુદા જ છે એમ માનવું જોઈએ. અહીં નેધેલ ચોવીસી' અને “મૌન એકાદશી દેવવંદન'માં કવિનામછાપ માત્ર દાનવિજય” કે “દાન છે. માટે એ કૃતિઓ આ જ દાનવિજયની છે એમ નિશ્ચિતપણે કહી ન શકાય. આ કવિની નામછાપની પદ્ધતિ જોતાં એ એમની કૃતિઓ ન હોય એવો સંભવ વધારે છે. સપ્તભંગીગર્ભિત વીરજિન સ્ત.”ને ૨.સં.૧૭૭૨ દર્શાવેલ તે ભૂલ Page #390 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭૭] લહમીવિજય ગણવી જોઈએ. વિજયરાજ (અવ. સં.૧૭૪૨)ના રાજ્યકાળમાં રચાયેલી કૃતિ છે ને “અચલ લોચન' એ શબ્દોને વામગતિએ વાંચતાં ૨૭ થાય, માટે એમ જ ગણવું જોઈએ.] ૫૬. લક્ષ્મીવિજય (તા. વિમલહર્ષ ઉ –પ્રીતિવિજય-પુન્યવિજયશિ.) (૩૩૮૫) શ્રીપાલ મયણાસુન્દરી રાસ ૭૦૯ કડી .સં.૧૭ર૭ ભા. શુ. ખંભાતમાં અંત - તપગmયણે દિનકર સરિ, શ્રી વિજયદાન સુરીંદાજી, તાસ પાટ સોભાકર સુંદર, હીરવિજય મુણદાજી. ૯૭ હીરવિજયની વાણું સુણીનઈ, અકબર આણંદ પામ્યજી; સકલ દેશમાં દયા પલાઈ, ધમ ઉપરિ મન થાજી. ૯૮ પાટ પ્રભાકર ગુરૂ સોભાગી, શ્રી વિજયસેન સવાઈજી, ડલીપતિ સાર્ષિ વાદ કરતાં, કીતિ જગમાં ગવાઈજી. ૯૯ દેવમૂરતિ વિજયતિલક સૂરીસર, જસ મુષ પુન્યમચંદજી, લબધિનિધાન ગુરૂ ગૌતમ સરીપો, નેહ ધરીનઈ નીરજી. ૭૦૦ પાટ સોભાકર વિજયાણંદસૂરિ, સમાગી સિરદારજી, રાય પુન્યાઢ પરિ પુન્ય પુરે, તપક્રીયાઈ સૂર છે, પાટૅ ઉદયે જેણે ભાણે, વિજયરાજ મુણું દેજી, સાલિભદ્ર ધના સમોવડિ, મહિમા જાસ દીણું દેજી. પાઠકપુરંદર મૂરતિસુંદર, નાગર પ્રણમાં પાયજી, વિમલહષ ગુરૂજીનઈ નામઈ, ઉત્સવ અધિકા થાયછે. તાસ શિષ પ્રીતિવિજય મુનિસર, જેડની સબલ જગીસજી, ગુરૂશ્રી પુન્યવિજયનિં પ્રેમિં, હું પ્રણમું નિસિદીસ. ૪ સકલ મનોરથ સહિજઈ ફલીયા, સોભાગી ગુરૂ મલી આજી, ભવભયફેરા દૂરિ કરિયા, ગુરૂથિ સભા વરિયાછે. ષભનયરમાં રહી ચોમાસું, રાસ સંપૂરણ કીધાજી, નવપદને મહીમા બેલંતઈ, મુષ પવિત્ર તે કીટાછે. ૬ સંયમભેદ લોચન નઈ જલધ, એ સંવત્સર જાણે, ભાદ્રપદ સિત નવમિ મૂલ રિષહ, શશિ ધનરાસિં વષાણજી. ૭ શ્રી શ્રીપાલ મયણાસુંદરિને, રાસ રચ્ચે ગુણ જણજી, ઉત્તમ જનના ગુણ બેલંતઇ, જગસભા વિરચાંણી. રંગભરિ એ રાસ ભણીનઈ, જિલ્લા પવિત્ર કહે છે, ૭૦૧ Page #391 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૩૮] જેન ગૂર્જર કવિઓ લીવિજ્ય કહિં ભવિકાજન, શિવરમણ વરેછે. ૮ (૧) સં.૧૭૩૧ વરસે આસો સુદિ ૧૩ શુક્રવાર દિને, પંડિત પુન્ય. વિજયગણિ તત શિષ્ય ગ. લક્ષ્મીવિજય શિષ્ય ગ. શુભવિજય લિષીત.. ઈડર બાઈઓને ભંડર. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ૨૫૧–પર.] ભૂ૭. જિનવિજય (તા. દેવવિજય-જશવિજયશિ.) (૩૩૯૬) ધન્ના શાલિભદ્ર રાસ ૨.સં.૧૭૨૭ (૧) ભા.ભં. (૩) ડે.ભં. (૩૩૯૭) હરિબળની પાઈ (૧) ભાવ.ભં. (૩૩૯૮) ગુણાવલી રાસ ૨૭ ઢાળ ૪૮૭ કડી ૨.સં.૧૭૫૧ આસો સુદ ૧૦ સુરતમાં આદિ- સકલસુખદાયક સદા, ત્રેવીસમો જિનચંદ, પ્રણમું પાસ સરખેસરૂ, નામે પરમાણું. વલી સમરૂં મૃતદેવતા, ભગવતિ આદિ જેહ, ગેયમાદિક ગણધર નમેં, હું પણિ પ્રણમું તેહ. શ્રી જસવિજય કેવિકવરૂ, પ્રણમું મનઉલ્લાસ, જેહના નામ થકી સરસ, જિમ લહુ વચનવિલાસ. પુણ્યપ્રભાવે સુખ ઘણું, પુણ્ય ઈષ્ટસંયોગ, પુણ્ય જગ જસ વિસ્તરે, પુજે વંછિતગ. અંત – તપગચ્છ ગિરૂઆ ગચ્છનાયક શ્રી વિજયાણુંદ સુરી, શ્રી વિજયરાજસૂરી તસ પાટ સવાઈ જે તપતેજે દિણંદ. અધિક પ્રતાપે તેહને પાટે વિદ્યમાન વિરાજે, શ્રી વિજયમાનસૂરિ ગછનાયક દેલતવંત દિવાજે. તસ ગભૂષણ કવિસિર ભાગી નાણુ ચરણભંડાર, શ્રી દેવવિજય વાચક વરાગી પાલે પંચ આચાર રે. સતર ભેદ સંયમના પાલક તેહ તણા સિષ્ય સોહે, શ્રી જસવિજય વિબુધચુડામણિ મુઝ ગુરૂ જનમન હે. ૯ મુઝ મત સારૂ સતી ગુણ ગાયા તેહ ગુરૂને સુપસાય, ગુણવંતના ગુણ ભણતાં સુણતાં ઋદ્ધિવૃદ્ધિ પરિ થાય રે. ૧૦. વચનરસે કાંઈ અધિકું ઓછું કહિવાણું હુઈ જેહ, Page #392 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭૯] હાયા ચતુર્વિધિ સંધની સાખે મિચ્છામિ દુકડ તેહ રે. સંવત સતર એકાવના વચ્ચે વિજયદશમી ખહુ તેહિ, રતિ ખદિરમાં રાસ રચ્યા એ, સાહ વિજસિંઘ માણેકજી ગેહે ૨. ૧૨ જિનવિજય. ૧૩ કહે જિનવિજય મુનિ ધન્યાસીઇ સત્તાવીસમી ઢાલ, ઉબર વાડી પાસ પસાઈં રિરિ મગલમાલ રે, (૧) સર્વાંગાથા ૪૮૭ જ્ઞાનપ`ચમીતપ વિષયે ગુણાલિ રાસ. ૫.સં. ૧૯-૧૫, રત્ન.ભં. દા.૪૩ ન’.૭૪. (૨) પ.સ`.૨૩-૧૪, ડે.ભ. ક્રા,૭૦ નં.૧૦૨.. (૩) ભ.ભ. (૪) સંવત ૧૮૧૨ વર્ષ, ૫.સં.૧૮-૧૫. રા.એ.સા. ખી.ડી. ૧૪૯ ન.૧૮૮૭, (૫) ૫.સ..૧૭–૨૦, રા.એ.સા. બી.ડી.૧૫૪ નં.૧૮૮૮, (૬) સર્વાંગાથા ૪૮૭, ૫.સં.૧૮-૧૫, ખેડા ભં, દા.૬ નં.૪૯, (૩૩૯૯) ષડાવશ્યકસૂત્ર ખાલા. ર.સ.૧૭૫૧ દિવાલી સુરતમાં વર્ષે ચદ્ર જતા નપ્રિયતમાપુત્રાણુગષિ ક્ષમામૈયે શ્રી વિજયાદિમાનગણભદ્રાજ્યે પ્રદીપે!ત્સવે, પ્રાજ્ઞ શ્રી ચશેાન્વિતસ્ય વિચસ્યામુ` ષડાવશ્યકાfદ્યોગ... કૃતવાઞજિતાદિવિજયાંતેવાસીમુખ્યઃ સુધીઃ. સમ્યક્ત્વશુદ્ધત્રતધારિકાયાઃ, રૂપાભિધાયાઃ પ્રચુરાગ્રહાચ્ચ આઘાં પ્રતિ દર્શીન નામધેયઃ, શિષ્યા લિલેખા પુરે મુદ્દાથ, ૨ સંવચ્છરઈં ચંદ્રમા ૧ શ્રીકૃષ્ણની પ્રિયતમા કહતાં સ્ત્રી રૂકિમણી તેહને પુત્ર પ્રથ્રુસ્ત-કામ તેહનાં બાણુ પાંચ ઋષિ ૭ ક્ષમા ક. પૃથિવી પ્રમાણ ૧૭૫૧ શ્રી વિજયમાનસૂરિ રાજ્ય” દીપાલિકાન દિવસŪ પંડિત શ્રી ચવિજયગણિઃ એ પ્રત્યક્ષ ષડાવશ્યકના અંના ઉદ્યમ પ્રતિ' કરતા હવા પંડિત શ્રી જિનવિજયગણિ શિષ્ય માંહિ પ્રથમ પડિત, સમ્યક્ત્વ સહિત બાર વ્રતની ધારિકા રૂપા શ્રાવિકાના અતિ આગ્રહ થકી પ્રથમ પ્રતિ પ્રતિ ગ. દશનવિજય નામા શિષ્ય લિખતે। હવેા. સૂરતિ ખંદિરનઈં વિષÛ હઈ કરી અર્થતિ સમાપ્તો. ૧૧ (૧) પ.સં.૧૨૦, વિજાપુર. નં.૪૪. (૨) પં. સુખવિજયગણિ શિ પં.ખુશાલવિજયગણિ શિ. ૫. ખમાવિજય લ.સ.૧૮૧૦ કાટ્ટ૯ સામ કમાઇ ગ્રામે ચેલા લલિખમિવિજય વાંચનાં ભત્રીજ મુનિ વૃદ્ધવિજય. પદ્મનાથ' માણિભદ્ર પ્રસાદાત. ૫.સ.૯૪, વિરમગામ સંધ ભ. [જૈડાપ્રાસ્ટા, Page #393 -------------------------------------------------------------------------- ________________ આનદનિયાન મુપુગૃહસૂચી, લી’હસૂચી.] (૩૪૦૦) દંડક સ્તખક ૨,સ,૧૭૫૨ (૧) સ.૧૭૯૬ વૈ.શુ.૧૨ ખ્રુવે ૫, ભ્રાજકમલગણિ શિ. પ, મેશ્વકમલ લિ. પશાગરીજી લક્ષ્મીશ્રી પદ્મનાથ સુરતિ ખિદિરે. ૫.સ.૨૬, વિ.દા. છાણી નં.૫૫૫. (૨) સુરતમાં પ્રથમાદ દનવિષયે લખ્યા. સૂરતિ ખંદિરે સા. વીજશી ભાર્યા ધેાલીબાઇ પડનાથ' ઉત્તમસી કમલસી વીરદાસ સધ મુખ્ય સં.૧૭પર આસે શુ.૧૩ ગુરી, ભવિ.રાધનપુર. (૩૪૦૧) જીવાભિગમ સૂત્ર માલા. ર.સ.૧૭૭૨ (૧) ગ્રં.૧૪૧૦૦, કાડાય. [હઐનાસૂચિ ભા.૧ (પૃ.૫૬૧).] (૩૪૦૨) પંચ મહાવ્રત સ. (૧) પ.સં.પ, ડે.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૪૨૦-૨૧ તથા ૫૯૩, ભા.૩ પૃ.૧૩૭૦ તથા ૧૬૩૨-૩૩. ‘ધન્ના શાલિભદ્ર રાસ'ની અધિકૃતતા સમયષ્ટિએ શંકાસ્પદ છે. હરિબળની ચેપાઈ' પણ જિતવિજય (નં.૯૫૦)ની કૃતિ ભૂલથી જિનવિજયને નામે નાંધાઈ ગઈ હોય એવેલ પૂરા સભવ છે. ત્યાં પણ ભાવ.ભ.ની પ્રત તેાંધાયેલી છે.] [૩¢૦] જૈન ગૂર્ કવિએ : ૪ ૯૫૮. આનદનિધાન (ખ. સુમતિહુંસ-મતિવનશિ.) (૩૪૦૩) મૌનએકાદશી ચાપાઈ ૨.સ.૧૭૨૭ જોધપુર (૧) સં.૧૮૪૭ માહ વદ ૬, પ.સ., અભય. નં.૨૪૪૬. (૨) સ.૧૭૯૩ આષાઢ શુ.૧ કુ ભાણા ગ્રામે ૫. જીવનવિશાલ લિ. પ.સં.પ, અભય. ન.૨૪૪૭, (૩૪૦૪) દેવરાજ વત્સરાજ ચેપાઈર.સ.૧૭૪૮ વૈ.જી. સાઝતમાં ...... (૧) ...અ.વ.૧૦ વિજૈચંદ લિ. ૫.સ.૨૯, અભય. પે।.૧૨ ન.૧૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૪૫-૪૬.] ૯૫૯. પ્રીતિવિજય (ત. હર્ષીવિજયશિ.) (૩૪૦૫) ચાવીસ જિન નમસ્કાર ૨૫ વસ્તુ છંદમાં ૨.સ.૧૭૨૭ ભુજમાં આદિ વસ્તુ નાભિનદન નાભિનદન રીષભ જિતરાય મદેવી માતા ઉયિર, રાજહ ંસ સમ સ્વામી સેાડુઈં નયરી વિનીતા રાજી, વૃષભલ છત જસ પાય મેહŪ સેવન વન તનુ દીપતા, ધનુષ પાંચસ્પર્ધી કાય Page #394 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૮] પ્રીતિવિજય પ્રીતિ કહઈ એ પ્રથમ જિન, સેવંતાં સુખ થાય. અત- એહ જિનવર એહ જિનવર શુક્યા વીસ વર્તમાન શાસનધણ ભાવિકનયણ-આનંદકારી શ્રી વિજયદેવસૂરી તણો, શ્રી વિજય પ્રભસૂરી પટ્ટધારી સતાવીસઈ સંવત સત શ્રી ભુજનગર મઝારિ શ્રી હર્ષવિજય કવિરાજને, પ્રીતિવિજય જયકાર. ૨૫ (૩૪૦૬) જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન આદિ- પ્રથમ ગોવાલ તણે ભલેંજી એ દેશી શ્રી શ્રુતદેવી નમી કરી, જ્ઞાતાસૂર મઝારિ ઉગણીસે અધ્યયન જે કહ્યાંછ, કહિસું તાસ અધિકાર. ૧ ભાવિકજન જીવદયા સુખકાર, તેહથી તરે સંસાર. લહી સુખ નિરધાર, ભ. એ આંક સેમસ્વામિનિ પૂછીયેજી, ગણધર શ્રી જ બુસ્વામિ પહિલ અધ્યયન આસોજી, અરથ કરી અભિરામ. ભ. ૨. એમ જાણી સહુ જીવનીઝ, અનુકંપા ધરે ચિત્તિ શ્રી હર્ષવિજય કવિરાજનેજી, સેવક ઈમ કહે પ્રીતિ. ૨૯ ભ. અંત – જાણે પૂરવ મહાવિદેહમાં લાલા, પુષ્કલાવતી એ નામ હે વિજય સોહે પુંડરીગિણુ લાલા, નયરી બહૂ સુખઠામ. ૧ * જંબુ મુનિ સાંજલિ અયેન એહ છહે ઉગણીસમો મુઝને કહ્યો, વીર જિનવર ધરી નેહ. જબૂ૨ હે સરવારથ-સિદ્ધિ વિમાનમેં લાલા, દેવ તણું અવતાર હે મહાવિદેહું મોક્ષ જાઈસ્યલાલા, સવ દુખ કરી પરિહાર. ૩૧છહ દિક્ષા લેઈ ઈમ સાધુજી લાલા, વિષય ન રાચે જેહ હે અરચનીક સહુ સંધમાં લાલા, પામ સુખ અછે. ૩૨ જ. હે અધ્યયન ઉગણીસમો કહિઉ લાલા, જ્ઞાતાસૂત્ર મઝારિ શ્રી હર્ષવિજય કવિરાજને લાલા, પ્રીતિવિજય જયકાર. ૩૩ જ. (૧) સં.૧૭૮૩ વ.સુદિ ૧૦ બુધે મુનરા મધે લ. ૫.સં.૧૯–૧૯ મ.જે.વિ. નં.૪૯૨. (૨) પ.સં.૧૯-૧૯, મજૈવિ. નં.૪૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૮–૩૯.] WWW.jainelibrary.org Page #395 -------------------------------------------------------------------------- ________________ વિજયસૂરિ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૬૦. વિજયસૂરિ (૩૪૦૭) રોહિણી ચઢાળિયું .સં.૧૨૭ (૧) માણેક ભ. [પ્રથમ આવૃત્તિ ભાર પર૫૧.] ૯૬૧, જ્ઞાનવિમલસૂાર-નવિમલ (ત. વિનયવિમલ-ધીર વિમલશિ.) આ ગૃહસ્થાવસ્થામાં ભિન્નમાલ શહેરના વતની અને વિશા ઓસવાલ વંશના વાસવગાત્રી વાસવ શેઠ પિતાના અને કનકાવતી માતાના પુત્ર હતા. જન્મ સં.૧૬૯૪માં થયે, ને નામ નાથુમલ આપ્યું. સં.૧૭૦૨માં તપગછના પંડિત વિનયવિમલગણિના શિષ્ય પં. ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી ને દીક્ષાનામ નવિમલ રાખ્યું. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. તેમને સં.૧૭૨૭ મહા શુદિ ૧૦ને દિવસે મારવાડના સાદડી પાસેના ઘારાવ ગામમાં તપગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિએ ઉત્સવ પૂર્વક પંડિત(પંન્યાસ)પદ આપ્યું. ત્યાર પછી તેમના ગુરુ ધીરવિમલગણિ સં.૧૭૩૯માં સ્વર્ગવાસ થયા. પોતે ઘણુઓને દીક્ષા અપાવી. સં.૧૭૪૭માં અણહિલપુર પાટણ આવ્યા. સં.૧૭૪૮(કેટલાકમાં ૧૭૪૯ છે)ના ફાગણ સુદી પાંચમ ગુરુવારે વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ પાટણ પાસે સંડેસર(સંડેર)માં ઋષભદેવના મંદિરમાં આચાર્ય. પદવી આપી નામ જ્ઞાનવિમલસૂરિ સ્થાપ્યું. આચાર્ય મહત્સવ શ્રેષ્ઠી નાગજી પારેખે ખૂબ દ્રવ્ય ખચી કર્યો. તેના ઉપદેશથી સં.૧૭૭૭માં સુરતના શેઠ પ્રેમજી પારેખે સિદ્ધાચલ(શત્રુંજય)ને સંધ કાઢયો હતો કે જેનું વર્ણન કવિ દીપસાગરગણિના શિષ્ય સુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ' નામના ૨ાસમાં કરેલું છે કે જે રાસ “નરભવદષ્ટાંત ઉપાયમાલા'માં પ્રસ્તાવનામાં પ્રગટ થયા છે. તેમને વિહાર બહુધા સુરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણું, જૂનાગઢ વગેરે સ્થળે ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્ર દેશમાં થયો હતો. સિદ્ધાચલ તીર્થની અનેક વખત યાત્રા કરી. જિનપ્રતિમાની ૧૭ પ્રતિષ્ઠા કરી. અનુક્રમે સં.૧૭૮૨માં ખંભાત ચોમાસું કર્યું. તે વખતે સિદ્ધાચલની યાત્રા કરવાની અતિ ઉત્કંઠા ને તૈયારી કરી, પણ પરચકને લીધે બની નહીં તેથી ખંભાતમાં જ રહ્યા. ને ત્યાં જ તે વર્ષમાં આસો વદ ગુર Page #396 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૮૩] વારે ૮૯ વષઁની વયે સ્વર્ગસ્થ થયા. સ્તૂપ (પગલાંયુક્ત દેરી) કરાવી. તેમના જ્ઞાનભંડાર ખંભાતમાં ખારવાડામાં વિમલના ઉપાશ્રયમાં વિદ્યમાન છે. તેમના રચેલા ઘણા પ્રથાની પ્રથમાદ(પ્રથમ પ્રત) ઉપરોક્ત સુખસાગર કવિએ લખેલ છે. તેમણે સંસ્કૃતમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પર વૃત્તિ, શ્રીપાલચરિત્ર સંસ્કૃત ગદ્યમાં સ.૧૭૪૫, સંસાર દાવાનલ સ્તુતિ પર વૃત્તિ, પ્રશ્ન દ્વાત્રિ“શિકા સ્તાત્ર રચેલ છે. ગૂજર ભાષામાં ગદ્ય રૂપે નવતત્ત્વ પર સ.૧૭૩૯માં, શ્રમણુસૂત્ર પર સ.૧૭૪૩માં, પેાતાના પ્રશ્ન દ્વાત્રિ'શિકા સ્તાત્ર પર સ્નાપ, યશાવિજયજીના ૩૫૦ ગાથાના ગૂજર ભાષાના સ્તવન પર, દિવાલી કલ્પ પર સં.૧૭૬૩માં, આન ધન ચાવીશી પર સં.૧૭૬૯માં, ત્રણ ભાષ્ય પર, અધ્યાત્મકપદ્રુમ પર સં.૧૭૭૦માં, પાક્ષિક સૂત્ર પર સ.૧૭૭૩માં અને યશોવિજયજીની યોગદૃષ્ટિની સઝાય પર – બાલાવબાધા રચ્યા છે. ગૂર્જર ભાષામાં પદ્યથા જે રચ્યા છે તે આમાં જણાવ્યા છે. તે ઉપરાંત સ્તવન, સ્તુતિ, સઝાયા, પદે આદિ ઘણાં રચ્યાં છે તેમાંના મોટા ભાગ ‘પ્રાચીન સ્તવન રત્નસ ગ્રહુ’ ભા.૧માં (પ્રકા. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ) પંન્યાસ મુક્તિવિમલગણુિએ સંગૃહીત કર્યાં છે; અને આં ટૂંક ચરિત્ર પશુ તેની પ્રસ્તાવનામાંથી સાર રૂપે લીધું છે. જ્ઞાનવિમલસૂરિ-નવિમલ શ્રાવકાએ ખંભાત સરપરામાં (૩૪૦૮) + સાધુવંદના [અથવા ગુરુપરપરા ઢાલ] ૧૪ ઢાળ ૨.સ. ૧૭૨૮ કા.વ.૧૦ ગુરુ સાચારમાં આદિ - દૂહા શાસનનાયક ગુણનિલે, સિદ્ધારથનૃપન૬, વદ્ધમાન જિન પ્રભુમતાં, લહિએ પરમાણુ ૬. અર્જીંગ ઈંગ્યાર પચત્ર દશ, તિમ ઉપાંગ વલી ખાર, છેદ્યસૂત્ર ષટ ભાષીયા, મૂલસ્ત્ર તિમ ચાર. નદી અનુયગદ્વાર વલી, એ પણુયાલીસ સૂત્ર, તસ અનુસારિ જે કથા, પ્રકરણ વૃત્તિ સસૂત્ર * શ્રુત-પ્રકરણથી હું કહું, સકલ-સાધુ-અભિધાન, સુગમ કરૂં સાધુવન્દના, ભક્તિ હૈતિ શુભ ધ્યાન. * ૧ ૨ ૩ ૧૦ Page #397 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નવિમલ [૩૮૪] જન ગૂજ કવિએ : ૪ ધણા દિવસની મને હતી, હંસિ ઘણી મુજ જેહ, સકલ સાવંદન ભણી, સફલ થઇ મુજ તા. શ્રી વિજયપ્રભસૂરી દતા, પદ પ્રણમી અભિરામ, સુધા સાધુ તણી કહું, વંદનહિત સુખકામ, ચેાવીસે જિનવર તણા, ગણુધર સાધવી સાધ, પહેલાં તેહને વંદનાં, સકલ સુખ નય લાધ. અત - ૧૪ ૧૫ ૭ ૧. ૮ ધ ઢાલ – શાંતિજિન ભામણુડઈ જાઉં – એ દેશી. પાટપર પર જે વલી આયા, તપાબિરૂદ ઉપાયેાજી, જગતચંદ્ર સૂરીસર ગાયા, લલિતાદેને જાયેાજી. ધનધન સાધુ મહાંત એ મોટા, ઉપશમરસના ભોટાજી, જિતમુનિત્ર જૈન પુણ્ય એ મેટા, વિ માને તે ખોટાજી. ૫ ધન. શ્રી આણુ ધ્રુવિમલ સરીસર, થયા છપનમઈ પાટઈંજી, ક્રિયાલ્હાર કરીનÜ કીધી, ઊજલી પ્રવચનવાટÜજી. શુધ-પરૂપક જિનમતથાપક, વાદ્દીક કુડકલ કૈાજી, જગ જસવાદ ઘણા દેખીતઈં, તાડા કુમતી ર્કાજી, શ્રી વિજયદાન સુરીસર સુંદર મંદિર મણિ રાજી, જ્ઞાનક્રિયાદિક ગુણની ગણુના કરવાત ણુ સૂરાજી. હીરા હીથ્વીજય સૂરીસર, જેહના ઘણા અવદાતઈજી, જીવ-અમારિ તીર્થંકર-મોચન, પ્રમુખ ધણી કરી વાતઈજી. ૯ ધ. સાહિ અકબરનઈં પ્રતિખેાધ્યા, ાસ જસ બહુતા વાયેાજી, મેઘ ગુરુ હીરનă ચરણું”, આવી વંછિત સાધ્યેાજી. ૧૦ ધ વિજયસેન તસ પાટિ સાપ, તસ પટ્ટિ ભાનુ સમાનજી, વિજયદેવ સૂરીસર પ્રગટયો, દિદિન ચડતઈ વાનŪજી. ૧૧ ધ. આચારિજ વિજયસ’ધ સૂરીસર, પ્રગટથો યુવરાજ ધણું રાજજી, અનુક્રમઇં તે સુરલેાક પધાર્યાં, સારી આત્મકાજ જી. વિજયદેવસૂરિ નિજપન્ન થાપણ, શ્રી વિજયપ્રભ ગણુધારજી, સંપ્રતિ સૂર પરિઈ દીપ°તા, મુનિજનને આધારજી. કુલિયુગઈ એ ગુરૂ ગુણુતા આગર, કેતાં કીજઇ વખાણુજી, તે તણી આણુ સિરિ વહતાં, દિનદિન ડિ કલ્યાણુજી. ૧૪ ધ. શ્રી આણુદ્ધવિમલ સૂરીસર, હસ્તલિખિત ગુણધામજી, હવિમલ પડિંત વૈરાંગી, ધમ સિ‘હ ગૃહ ધિર નામજી, ૧૫ ધ, ૧૨ ૧. ૧૩ ૧. ૧૬ ૬ ધ. Page #398 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૮૫] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ તાસ સીસ જયવિમલ અનેાપમ, ગણિવર ગુણુર્માણ-દરિજી, કીત્તિ વિમલ કવિ તેહના જાણા, જ્ઞાનયરિત્ર-જલ-રિજી. ૧૬ ધ. તપ જપ સયમ પુણ્યે પૂરા, સીસ સનાહŪ સૂરજી. દિનદિન ચઢતě તેજ સતૂરા, મુનિ ગુંણુઇ નહિ અધૂરાજી. ૧૭ ધ, સંવેગી સુધ પંથના થાપક, શ્રી વિનયવિમલ વિઇસજી, સંપ્રતિ સુવિહિત મારગ પાલઈ, નહિ જસ સજીનઈં રીસજી. ૧૮ ધ, તાસ સિખ્ય સયમધુરધારી, કીતિ અઇ જસ ગેરીજી, ધોરવિચલ પ`ડિત તતિ ધારી, મુ નિમારગ મત જોડીજી, ૧૯ ૬. વર્ધમાન તપકારક તેહને, લખધિવિમલ વૃદ્ધ સીષજી, લઘુ સેવક નવિમલ વિષુધવર, માંનઈ ગુરૂની સીષજી, ૨૦ ધ. સાધુવંદન તેણુદેં કીધી, ઢાલ આણી છઇ સીધીજી, જિઈ મુનિનઇ વ ણુ નવિ કીધી, તણિ પ્રમાદ મદિરા પીધી. ૨૧ ૧. ૨૫ સિદ્ધાંત માંહિ જે માઁ જાણ્યા, વહિલા તે ઈંહાં આંણ્યા, ક્રેતાએક પ્રકરણથી જાણ્યા, નાંમ થકી તે વખાણ્યા. ૨૨ ૬. નામ ઇસ કહુ કેતાએક મુનિવર, આણ્યા મર્યું નિરધાર, પાંચ સય સાત અધિક છઈ ગાથા, એહની ચઉદ્દેશ ઢાલ ઉદારજી. ૨૩ ૧. પાર નહી મુનિવર મુનિગણુતા, કહી કિમ સકીઈ સજી, અતિસારૂ મઈં એણિમાં ગૂંથ્યા, ભક્તિભાવને ગજી. ૨૪ ધ. સંવત સાઁચમ ભેદ વખાણેા વસુ ભુજ વરિસ વખાણેજી, કાર્ત્તિકિ વદિ દસમી તિથિ જાણે, ગુરૂવારે સુપ્રમાણેાજી. ૨૫ ધ, લિખઇ લિખાવઇ નઇ વલી તિસુ ઈ તેહનě લાભ અન તજી, સાધુ વાંઘાનું ફલ તે લહસ્ય, કરિસ્યષ્ટ દુખના અંતાજી. ૨૬ ૧. ઉત્તમ તે એહતે. આદરસ્યઈ, મુનિવનને હુતિ જી, અવગુણુ કાઇક મધ્યમ કહસ્યઇ, ઢાલસંબંધ સંકેત”જી. ૨૭ ૧. ભાવિક કાજિ આદર સુ કીધી, શ્રી સાચાર મઝારિજી, નવિમલ કહઇ મુનિગુણ ગાતાં, નિતુતિંતુ મોંગલ યારિજી ૨૮ ૧. —ધનધન સાધુ મહંત એ માટા. Page #399 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ (૧) વસ્તુ ૧ લેક ૬૦૫ સર્વગાથા (?)૨ ઢાલ ૧૪ દૂહા ૪૭ સઝાયઃ સંપૂણે લિપીકૃતઃ કૃતધ્ર પં. શ્રી ધીરવિમલગણિ ચરણસહસ્ત્રપત્રપરાગ-પરભામ-રસિક-મનમધુકરાયમાણુ પંડિત નથવિમલગણિના ઇતિ મંગલમાલિક બાલિકાયદાવિંગતુ સદા સહદયહૃદયેષ્યિતિ શ્રેય. ૫.સં.૧૭૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૮૧ (કવિહસ્તલિખિત) (૨) ૫.સં.૨૧–૧૪, હા.ભં. દા.૮૨ નં.૨૨૪. (૩) સં.૧૭૮૭ દ્વિભાશુ-૩ ચંદ્રવાસરે. ૫.સં. ૨૬-૧૩, ડા. પાલણપુર દા.૩૯ નં.૪૩. [જૈડાપ્રોસ્ટા, રાહસૂચી ભા.૧] પ્રકાશિત ઃ ૧. દયાવિમલજી જૈન ગ્રંથમાલા નં.૧૦. (૩૪૦૯) પાશ્વ જિન સ્તવન કડી ૮૫ ર.સં.૧૭૨૮ આદિ- જય જૈન જગદંબિકા, જયવંતી મૃતદેવિ, ચંદ્રકિરણ પરિ નિર્મલી, તે સરસતિ પ્રણમવિ. ૧ સરસ વચન વર મુઝ દિઉ, કૃપા કરી ગુરૂરાજ, દસ ભવ પાસ નિણંદના, જગિ ગાજઇ જસ આજ. ૨ અત કલશ ઈમ વિશ્વમંડન દુરિતખંડન પાસ જિનવર સંથ, સઇ સતર સંવત સિદ્ધિ લોચન વર્ષ હર્ષ ધરી ઘણે. શ્રી વિનયવિમલ કવિરાજ સેવક ધીરવિમલ પંડિતવર, તસ ચરણ-પંકજ રેણુ-મધુકર નવિમલ જયજયકરો. ૮૫ (૧) ૫.સં.૫૧૩, વી.ઉ.ભં. દા.૧૭. (૩૪૧૦) [+] નરભવ દશદષ્ટાંત સ્વાધ્યાય ૨૧ ઢાળ ર૭૨ કડી , ૧૭૩૪ પહેલાં આદિ – વિપ્રાક્ષ ધાન્યાનિ દુરદર ચ, રતેંદુપાન કિમ ચક્રવેધક કુર્મો યુગ સ્વાપરમાણુરૂપ, દષ્ટાંતમેતન્મનુજ–લાભે. એ દશપિ દષ્ટાંતાઃ સાપનયાઃ પ્રાકૃત ભાષામાં લિખતે. દૂહા – પ્રેમે પાસ જિણુંદના, પદપંકજ પ્રણમેવિ, સાનિધકારી સારદા શ્રી સદગુરૂ સમરવિ. દસ દષ્ટાંતે હિલો, માનવને ભવ એહ, પામી ધર્મનઈ આદરઈ, અહલ ગમાવઈ તેહ. વાર અનંતી ફરસીઉં, એ સઘલ સંસાર, છાલી વાટક ન્યાય પરિ, વિણ સમકિત આધાર. કંચનગિરી ગિરીમાં વડે, નદીયાંમાં જિમ રંગ, Page #400 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૮] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ જિમ ગજમાં એ રાવણે, જિમ તનું માંહિ વરાંગ. તરૂ માંહિ જિમ કલ્પતરૂ, તેજવંતમાં ભાણ, પંખીમાં જેમ ગરૂડ ખગ, જિમ ચક્રી નરરાણ. જૈન ધર્મ જિમ ધર્મમાં, ઓષધમાં જિમ અન્ન, દાતામાં જિમ જલધરૂ, જિમ પંડિતમાં મન. ગ્રાંગણમાં જિમ ચંદ્રમા, મંત્ર માંહિ નવકાર, સગલા ભવ માંહે ભલે, તિમ નરભવ-અવતાર. બધિ લાભ નીમી સમો, દાખ્યો નરભવ એહ, તે હાર્યો નવ પામીઇ, જિમ નિધિ દુર્ગત ગેહ. વિપ્રજિમણ તિમ પાશકાર, ધાનરાશિ ને જય, રયણ, સુમિણ ને ચક્ર હરિ, ઝૂ સર પમાણુ'. વિકજિમણનો દાખી, પહિલે એ દષ્ટાંત, સુણજ્ય તેહ કહું હિવઈ, આલસ મુંકી સંત. ૧૦ પહિલા સિદ્ધ કષઈ કરી, નરભવ ઉપનય સત્તરિ, તે ખરી પ્રાકૃત ગાથા બંધ છઈ એ. તસ અનુસારિ એ કહ્યા, ઉપનય સઘલાં તે તિહાં લહ્યા, ઈમ કહ્યા વિજનને ભણવા ભણી ઈ. ઉત્તરાધ્યયનિ દોષીયા અન્ય ગ્રંથઈ છે બહુ સાખિયા, ભાષિયા નયવિમલે ઊલટી ધરી એ. દૂહા – ઈણિ પરિ ભાવ કરી ભણી એ ભવિજન સજાય, અંતગત ઉપનય લહે, જિમ સમાધિસુખ થાય. શ્રી ઉપદેશપદે અછે, એને બહુ અધિકાર, તિમ આવશ્યક ચૂણિમાં, ઉપનયને વિસ્તાર. બીજઈ પિણ ગ્રંથઈ છે, નરભવ દસ સંબંધ, ભાવિક કાજિ ભણવ ભણ, કીધે પ્રાકૃતબંધ. વચનકલા તેહવી નહી, પણિ ઉપનય એહ માંહિ, સજન સગલા એહનઈ, આદરસ્વઇ ઉહિ. એકવીસે ઢાલે કરી, એને બાંધે બંધ, વિસય બહેતરી એહની, ગાથા પ્રાકૃત ધ. અંત – ઢાલ રાગ ધન્યાસી. થણીઉં થgઉં રે મઈ રામ મુનીસર થણીઉં Page #401 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ–યવિમલ [૩૮૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ એ દેશી. ભવિ ધરાઈ રે ભવિ ઉપનય ચિત્ત ધરિઈ, તપગછિ અંબરિ તરણિ સમેવડિ શ્રી વિજયપ્રભસૂરિ કરી, જેહની આણ કુસુમચી માળા, શેષા પરિ સિરિ ધરીઈ રે. ૧૦ જસ અભિધાન મૃગાધિપ નિસુણું પ્રતિવાદી ગજ ડરીઈ, અહનિસિ કીર્તિકની ગ૭પતિ ત્રિભુવનમંડપિ ફિરીઈ રે. ૧૧ વિદ્યાગુરૂ વલી અમૃતવિમલ કવિ, વિમલ મનિ ધરીd, જસ હિતસીખ સુણીનઈ સાચી, ભવિજન હિડઈ ઠ(વ)રી ઈ. ૧૨ વિનયવિમલ કવિરાજશીરામણિ, સુવિહિત મુનિ ધુરંધુરીઈ, ધીરવિમલ પંડિત તસ સેવક જસ યશ ત્રિભુવન ભરી. ૧૩ શ્રી નવિમલ વિબુધ તસ સેવક, તિણ એ ઉદ્યમ કરીઈ, એ ઉપનય ભણતાં વલી સુણતાં મંગલકમલા વરીઈ રે. ૧૪ ભાવિ. (૧) પ.સં.૧૫, પ્ર.કા.ભં. (૨) સં.૧૮૦૭ ક. ૧૧ રવિવારે. ૫.સં. ૨૪–૧૦, ધો.ભં. (૩) ૫.સં.૩૦-૯, ગે.ના. - પ્રિકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૧૧) + શાંતિજિન સ્તવન ૪૧ કડી .સં.૧૭૩૬ અસાડ વ.૯ શુક્ર વાર દહિઓદરપુર દૂહા. ચંદ્રકિરણ પરિ ઉજલી, શ્રી જિનવરની વાણી, તે સમરી મનિ સારદા, લહીઈ અવિરલ વાં. બાર ભવભેદઈ કરી, સ્તવશું શાંતિ નિણંદ, પરિધલ ધનકશું સંપજઈ, પાઈ પરમાણંદ. અંત – દહિઉદરપુર-મંડણે એ, જયજય અચિરાનંદ, ?' શ્રી શાંતિ જિસરૂ એ. ૭૭ તપગચછન્તરણિ સમોવડઈ એ, શ્રી વિજયપ્રભસૂરી, છે. રાજઈ જિન ગાઈએ એ. ૭૮ સંવત સંયમ ભેદ મ્યું એ મુનિ ગુણ વરસનું માન, લહા ઈણિ ભેદ મ્યું એ. ૭૯ માસ આષાઢ તણું કહીએ, વદી નવમી ભગુપુત્ર, વારઈ જિન સંઘુ એ. ૮૦ આદિ Page #402 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૯] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ કલા જગજસુકારણ કામદારણ મોહવારણ જિનવર, દુઃખ-કેડિટાલણુ સુખકારણુ વંછિત પૂરણ સુરત; શ્રી વિનયવિમલ કવિરાજ સેવક ધીરવિમલ પંડિતવરે, તસ સીસ પ્રણમઈ શાંતિ જિણવર નવિમલ જયજયકરો. ૮૧ –ઇતિ શ્રી શાંતિ જિન સ્તવન સંપૂર્ણ (૧) સંવત સત્તર સઈ સહી સત્તાવન અધિકાંતે લહી, ચૈત્ર ઊજલી ચઉદશ ઘંન સ્તવન લિખ્યું અતિશે પવન. ૧ પાટણ માઠા પવિત્ર ગાંમ, અબાદત્ત બ્રાહ્મણનું નામ, તેણે સ્તવન લિખ્યું અતિ ઉલ્લાસ, ભણે સુણે તેની પિચે આસ. ૨ ગ્રં.૧૩૫, પ્રકા.ભં. (૨) સં.૧૭૫૭ લિ. પ.સં૨૩-૧૫, તા.ભં. દા.૮૨ નં.૦૮. [બને એક જ પ્રત હોવાની શક્યતા છે.] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧ પૃ.૯૩. (૩૪૧૨) + જબુ રસ ૩૫ ઢાળ ૬૦૮ કડી ૨.સં.૧૭૩૮ માગશર સુદ ૧૩ બુધ થિરપુર(થરાદ)માં આદિ – દૂહા. પ્રણમી પાસ જિણંદના, ચરણકમલ સુષકાર, જંબુસ્વામી તણે કહું, સરસ કથા-અધિકાર. શીલવ્રત પહિલાં ધરી, કરપીણ જિણિ કીધ, રાગ ઠામિ વરાગી, અકલ કહાંણું કીધ. જબૂ છેહલે કેવલી, જે આ ભરત મઝારિ, સેભાગી મહિમાનિલે, સીલવંત સિરદાર. પ્રભ પણિ પ્રતિબુઝવ્યો, પંચ સયાં પરિવાર, શ્રી સહમ ગણધાર તણે, પુણ્યવંત પટધાર. ભવિજનનિ ભણવા ભણું, તાસ સંબંધ કહેસિ, આઠે કન્યાની કથા, શાસ્ત્ર થકી લવલેશ. અંત - ઢાલ, શાંતિજિનેસર ભામણઈ જાઉં – એ દેશી ધનધન જ બૂ મુનિવર રાય, હું પ્રણમું તલ પાયા બે કંચન કેડી કામિની છોડી, સંયમ સું મન લાયા છે. ધ. ૧૧ શીલવંત સિર મુગટ વિરાજિત, જગ જસવાદ ગવાયા છે, Page #403 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૩૯૦] જૈન ગૂર્જર કવિએ : ૪ ૧. ૧૫ સેાભાગી ગુણવંત મહામતિ, નામૈિં નવનિધ પાયા છે. ધ. ૧૨ તપગચ્છનાયક સર્વિસુખદાયક, શ્રી વિજયપ્રભસૂરિરાયા છે, જસ આણા મનવંછિત પૂર, કલ્પતરૂની છાયા મે. ૧. ૧૩ આચારય (અ. પ્ર) વિજયરત્ન સુરીસર, મુનિજન તે સુખદાયા છે, જસ પ્રતિભા સિંહનાદ સીર્તિ, વારિ હારિ મનાયા છે. ધ. ૧૪ તપ(તસ)ગઈ શેાભાકારક જણા શ્રી નવિમલ કવિરાયા છે, કલિયુગમાં પૂરવ મુનિ ઉપમ, સમરસપૂરિત કાયા છે. સ પ્રતિ વિજયમાન તસ સેવક ધીરવિમલ કવિરાયા છે, તસ વક નવિમલ મતિ સુ, જમ્મૂ ગણધર ગાયા છે. ધ. ૧૬ પાંત્રીસે (પાંચસે) ઢાäિ કરી રચી, રાસ સરસ અધિકારી મે, શ્વેતાજનને અતિ સુખદાયક, થિરપુર નયર મઝારિ બે, ધ. ૧૭ વસુ, કૃશાનું, જલનિધિ, સસી વ`ઇ એહ રચ્યા સુપ્રમાણે છે, માશી` સિત તેરસ દિવસે, શશીસુતવાર વખાણિ છે. ધ. ૧૮ કુશલવિય પંડિત સંવેગી, તાસ કહણુથી કીધા છે, જ ભૂસ્વામિ તણા લિવલેશે, એહ સંબંધ મિ’ સીધે ખે. ધ. ૧૯ એહ નીસુણા દ્રઢસીલ જે થાવે, તાસ જનમ સુપ્રમાણા ખે, ભણતાં સૂણતાં મંગલમાલા, નિતુનિતુ કાર્ડિ કલ્યાણા. બે. . ૨૦ ધનધન જમ્મૂ મૂનિવર રાયા. —પતિ શ્રી જંબૂ કુમાર રાસ સંપૂર્ણઃ સ`ગાથા ૬૦૮. ગ્ર^થાગ્રંથ શ્લેાકમાન સંખ્યા ૧૨૩૫. (૧) સં.૧૭૮૬ શાકે ૧૬૧૧, ૫.સ’૨૪-૧૭, લા.લ'. ન.૪૦૦. (૨) સં.૧૭૮૬ કા.શુ.પ બુધે નવાનગર મધ્યે લિ. આચાય ભાગચંદુજી શિ. ઋ, વિજૈરાજેન લિ. પ.સ.૧૯-૧૭, રાજકેટ માટા સંધ ભ. (૩) સં.૧૭૮૭ ચૈ.કૃ.૮ રિવ. ૫.સ.૩૪૧૩, લા.ભ. ન.૩૯૯. (૪) ૫. કૃષ્ણવિજય શિ. પ. કપૂરવિજયેન લ સ`,૧૭૯૧ ભાદ્રશુ.૧૧ ગુરૂ કનકાવતી નગરે. ૫.સ.૧૮-૧૮, ઝી. પેા.૩૭ ન’.૧૭૫. (૫) ૫.સં.૨૭-૧૫, ઝી પો.૩૭ નં,૧૭૪. (૬) લિ. ૫. હંસરત્નગણિના અહિમ્મદાબાદ વાસ્તવ્ય ઉપદેશવ વિભૂષણ ચતુર્થાં વ્રતધારક સુશ્રાવક સેાની ખીમચંદ તસ્ય ધર્મપત્ની સુશીલા શ્રાવિકા રહીખાઇ પનકૃતે. પ.સં.ર૯-૧૩, હા.ભ, દા.૭૯ ન’.૩. (૭) પુ.સ’.૩૦-૧૪, હા.ભ`. દા.૭૯ નં.૪, (૮) સ’,૧૭૯૯ કા.વ.૩ લિ. ૫.સ.૨૨-૧૭, વી.ઉ.ભ ́. દા.૧૭. (૯) સ.૧૭૮૭ ભા.શુ૧૦ બુધે Page #404 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૯૧] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ રાજનગર મધ્યે ૫. સુમતિવિજય શિ. રામવિજય શિ. મુનિ મહિમાવિજય લ. ૫.સ’.૨૧–૧૮, વિ.ને.ભ. નં.૩૨૦૮. (૧૦) ૫.સ.૨૨-૧૯, સંધ ભં. પાલણુપુર દા.૪૪ નં.૬, (૧૧) સ.૧૮૦૫ કા.વ.૯ માઁગલ. પ.સં. ૩૮-૧૧, સંધ ભં, પાલણપુર દા.૪૪ નં.૭, (૧૨) સ`,૧૮૧૦ મૃગશિર વદિ ૧૧ ગુરૂ લિ. પ્`. કાંતિવિજય શિ. ૫. ભક્તિવિજય થરા ગ્રામે. ૫.સ.૧૫૨૧, સંધ ભ. પાલણપુર દા,૪૪ નં.૫. (૧૩) સં.૧૮૧૪ વૈ.શુ.૧૦ સુધ, ૫.સ.૨૭–૧૬, ઈડર ભ. ન.૧૬૩. (૧૪) સ`.૧૮૧૭ પ્ર. શ્રા.શુ.૪ બુધે. ૫.સ.૩૦-૧૬, સીમંધર. દા.૨૨ ન..૩૧. (૧૫) લિ. નરરાજેન સ.૧૮૨૨ મૃગશિર ૧.૧૪ ચ’ગેડી ગ્રામે, ૫.સ.૨૦-૧૬, ખેડા ભ દા.૬ નં.૪૦. (૧૬) સ'.૧૮૨૪ જે.શુ.૭ ખ઼ુધે. પ.સ'.૨૫-૧૭, ખેડા નં.૩. (૧૭) સં.૧૮૩૯ માધ કૃ.૭ વિ. પૂ.સ',૪૧-૧૩, વિ.તેં.ભ. નં.૩૨૦૫. (૧૮) ૫.સ.૧૯-૧૭, વિ.નૈ,, નં.૩૨૦૭, (૧૯) સં.૧૮૪૨ માગસર કૃ. પાર્શ્વનાથ કલ્યાણુક દશમી દિવસે મહે. વિનયવિજય શિ. ૫. માનવિજય શિ. પુ. અમરવિજય શિ. ૫. જ્ઞાહનવિજય લિ. ભરૂચ્ચ બંદરે વેજલપુરે પાસ દસમી દિને સેામવાસરે લ. પ.સં.૩૭–૪૩, ખેડા ભ૧ દા.૬ નં.૩૭. (૨૦) સં.૧૮૫૭ મહા વદ ૯ સૂચવાસરે ભ. દાતરનસૂરિ શિ. પ. કલ્યાણુરત્ન શિ. ૫. કુશલરત્ન શિ, ૫. ૨ંગરત્ન લ, ઉત્તેલીયા ગ્રામે ચંદ્રપ્રભુ પ્રાસાદાત્. ૫.સ.૩૨-૧૪, ખેડા ભ.૧ દા.૬ નં.૩ર. (૨૧) સ.૧૭૭૨ આષાઢ શુ.૧૩ ગુરૂ રાજનગર મધ્યે. ૫.સ.૧૧-૨૨, હા.ભ. દા.૮૨ નં.૨૧૭, (૨૨) સં.૧૮૫૬ ચૈ.કૃ.૧૩ ચંદ્રવાસરે લીબપુરી મધ્યે શ્રી શાંતિનાથ પ્રાસાદાત્ ચેહરા જયરાજયે ઠા. લખાવીને ગા, ૬૪૮ શ્લા. ૧૦૭૫. ૫.સં.૩પ, લી.લ. દા.૨૫. (૨૩) સં.૧૮૭૨ ચૈ.વ.૧૨ લિ. મુ. તનવિજય ધમચંદ્રગણિ વાચનાથ પાટણનગરે પ.સ.૧૭, છેલ્લું પાનું, જશ.સ. (૨૪) શ્વે.૧૦૨૩, ૫.સં.૭–૧૨, રાયધનપતિસિહ ભ”. અજીમગંજ દા.૮૧. (નાટિસીઝ ઑવ્ સ'. મેન્યુ. વા૯ પૃ.૧૩૪-૩૫) (૨૫) સં. ૧૮૯૮ ફા.શુ.૭ ગુરૂ પ્રથમ પ્રહરે. ગાથા ૬૦૮, પ્ર’.૧૦૩૫, ૫.સ.૨૪, ગોડીજી મુ`બઈ નં ૪૬૭, (૨૬) સકલભટ્ટારકપુર દર ભટ્ટારકભાલસ્થલકાયમાંન ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિજયરત્નસૂરીશ્વર શિષ્ય પંડિત શ્રી પ પ્રવરપ્રધાન શ્રી ગ*ગવિજયગણિતશિષ્ય ૫. રૂપવિજય ૫. કુ અરવિજય લિપિકૃત શ્રી. બાલાપુર મધ્યે. સુશ્રાવક પુન્યપ્રભાવક સૌથિ ગેડીદાસ, તસ્ય લઘુ ભ્રાતા વિમલદાસજી તસ્ય પુત્ર ગુલાખદાસજી પાનાથ”. સંવત Page #405 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નવિમલ [૩૨] જૈન ગૂર્જર કવિએ : ૪ ૧૭૮૯ વર્ષે કાર્તિક વદિ ૧૨ દિને શુક્રૌ લિપીકૃત. દેલા. (કમલવિજય મુનિ પાસેની) (૨૭) પા.ભ. (૨૮) સં.૧૭૯૮ આશ્વીન શુ.પ ગુરૂ લિ. સૂતિ બંદરે. ૫.સ.૨૯-૧૫, વી.પા. (૨૯) સં.૧૭૮૪ વર્ષે દ્વિતીય વૈશાષ દિ ૪ને દિને ગુરૂવારે લિપિકૃત શ્રી મહાવીર પ્રાસાદાત્ શ્રી કટારીયાનગરે. મે.ભ. (૩૦) રત્ન.ભ. (૩૧) સ`ગાથા ૬૦૮ પ્રયાગથ èા.૧૦૩૫ સ.૧૮૦૪ ચૈત્ર વદ ૧૩ સકલપડિતશિરોમણિ પં. શ્રી પુણ્યવિજયગણુ તશિ. રત્નેન લીપીકૃત. ૫.સં.૨૩-૧૭, ગારિયાધર ભ (૩૨) ભા.ભ. (૩૩) ખંભ`.૧. (૩૪) લિ. પં. ખ`તિવિજય ખતા મધ્યે સ.૧૮૫૮૨ા યેષ્ટ સુદ ૮ ભેમસીંગ. [ભ.... ?] (૩૫) લિ. સં.૧૮૫૬ લેા.૬૪૮ ગ્રં.૧૦૭૫, ૫.સ.૩૫, લી'.ભ', દા.૨૫ ન.૧. (૩૬) લિ. સ. ૧૮૨૧ કાર્તિક વદ ૧૦, પ.સં.૧૦, પ્રે.ર.સ. (૩૭) સ`.૧૭૭૫ વર્ષ જેઠ કુર્દિ ૧૫ શુક્ર શ્રી પત્તનનગરે લિ. પ.સં.૩-૧૧, ડે.ભ.. દા.૭૦ ૮.૨૯. (૩૮) સંવત્ ૧૭૮૬ વર્ષે શાકે ૧૬૫૧ પ્રવત્તમાને દક્ષણાયન ગતે શ્રી સૂર્ય શરદી મહામાંગલ્ય માસેાત્તમમાસે શુક્લ પક્ષે કાર્તિકયા રજોત્સવે પૉંચમી દિને બુધવાસરે. શુંભસૂયાત્. સકલનિષ્ણાતન્નતપારિાતકાંતિપુર દર ભટ્ટારકશ્રી શ્રીપાતિસાહબિરૂદદત્ત જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વર તમ્બિંય પ`ડિતાત્તમ પંડિત શ્રી ૫ વ(ર)સિધ ઋષિ ગણિ તશિષ્ય રામવિજયગણિ શિષ્ય મહાપાધ્યાય શ્રી ૫ દેવવિજયગણિ શિષ્ય પં.શ્રી જશવિજયગણિ શિષ્ય પં. શ્રી જિનવિજયગણિ શિષ્ય ૫. રૂપવિજયેત વાચનાથે લિખાપિતા, શ્રીરતુ. કલ્યાણમસ્તુ. રૂણીપુર નગરે લિખિત ઋષિ હીરઉદયેન. [ભ.?] [ડિકેટલાગભાઈ વા.૧૯ ભા.૨, જૈહાપ્રાસ્ટા, મુપુગૃહસૂચી (નયવિજયતે નામે પણુ), લી હુસૂચી, હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૬૬, ૨૭૬, ૫૫૮).] પ્રકાશિત ઃ ૧. સ`શા. કેશવલાલ પ્રેમચંદ મેાદી, અમદાવાદ (દયાવિમલજી ગ્રંથમાલા અંક ૧૧), ૨. પ્રકા. શકરચંદ કાલિદાસ,] (૩૪૧૩) [+] [જિન] પૂજાવિધિ સ્તવન ૨.સ.૧૭૪૧ વિજયાદશમી બુધ સમીમાં આદિ– શ્રી જિન-વદત-નિવાસિની, સમરી સારદ માય, પંચમ અંગે ધરે ભણી, બ્રાહ્મી લિપિ કહિવાય. દેસવિરતની મડણી, હાઈ સમકિત સુદ્ધ, જિનપૂજાથી યાગ સુભ, બાંધે નિરમલ બુદ્ધિ. અંત – વીરચંદ આગ્રહ કરી, કીધુ. એહ તવન, ૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૩] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ ભણતાં નવનિધિ સંપજે, સુણતાં ચિત્ત પ્રસન્ન; ચંદ્ર વેદ ભેજન વરિસ, વિજયદસમ બુધવાર, પૂજાફલ રચના રચી, સમી સહર મઝાર. (૧) પ.સં.૧૭, તેમાં પ્રથમનાં ચાર પત્ર, હા.ભં. દા.૭૯ નં.૫'જૈિજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૯).] પ્રિકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧.] (૩૪) + બાર વ્રત ગ્રહણ (ટીપ) રાસ ૮ ઢાળ ૨૦૬ કડી .સં.૧૭૫૦ ચોમાસામાં અમદાવાદમાં આદિ પ્રણમી પ્રેમે પાસના, પદપંકજ અભિરામ, નવનિધિ ઋદ્ધિસિદ્ધિ સંપજે, જેનું સમરે નામ. સમતિ મૂલ જે વ્રત ધરે, તાસ જન્મ સુપ્રમાણુ, ઈગ દુ તિ ચઉ પણ અણુવતી, યાવત દેઈ દશમાન. જિમ ગુરૂમુખથી કીજીએ, બારવ્રત-ઉચ્ચાર, સંક્ષેપે તિણિ વિધિ કહું, રાસબંધ સુખકાર. હાલ ૮ – નમો ભવિ ભાવ શું એ દેશી એ બાર વ્રત કેરડા એ સંખ્યાનું પરિમાણ, કયું ગુરૂમુખ થકી એ, ધન્ય દિવસ હું તે ગણું એ, જિહાં પામ્યું બધિબીજ, અનુપમ રત્નથી એ. ૨૦૦ રાજનગરવાસી ભલે એ, વછરાજસુત લાલચંદ, સદા શ્રાવક ગુણે એ તેહ તણે કાજે કરી એ, પ્રાકૃતબંધે ટીપ, ભાવિક ભાવે ભણે એ. ૨૦૧ સંવત નભ બાણ મુનિ વિધુ એ (૧૭૫૦), વરસે રહ્યા ચોમાસ, પુરે, નવાવાસમાં એ, સંગ મુનિ પરિવર્યા એ, શ્રી જ્ઞાનવિમલ સૂરદ, રહ્યા ઉ૯લા સમાં એ. ૨૦૨ તિણિ ઉપકાર ભર્ણ કર્યો એ, સહુને જાણવા કામિ, વધે વ્રત વાસના એ, એ પરિમાણે આદર્યો એ, બીજે પણ ઉચ્ચાર, ધરી બહુ ભાવના એ. ૨૦૩ રાયસિંહ દીપચંદ દેવચંદ એ, લાધે ને ધનરાજ, પ્રમુખ - અ ત Page #407 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ વ્યવહારીયા એ.. તિણિ પણ એ અભિગ્રહ કર્યા એ, એહ લિખ્યા પરમાણુ, અણુ વ્રત ધારીયા એ. ૨૦૪ વલી જે ભાવ થકી ગ્રહે એ, સમક્તિને અનુયાય, અણુવ્રત ગુણ ઘતેં એ. તસ ઘરે નવનિધિ સંપદા એ, પ્રસરે પૂરણ પ્રેમ, મરથ સત્ય ફલે એ. ૨૦૫ શ્રી જ્ઞાનવિમલ સુરદન એ, મુખથી એ વ્રત લીધ, ધરી સમ કિત ભલું એ, એહ ભણતાં સુણતાં થકાં એ, વાધે ધર્મને ઢાલ, વહે ગુણ નિર્મલા એ. ૨૦૬ પ્રકાશિતઃ ૧. સં. વકીલ કેશવલાલ પ્રેમચંદ મેઠી. (દયાવિમલજી જૈન ગ્રંથમાલા અંક ૧૧માં “જબુસ્વામી રાસ' સાથે સં.૧૯૭૪માં. અમદાવાદના વિમલના અપાસરાથી મળી શકશે.) [૨. પ્રકા. શકરચંદ કાલિદાસ.] (૩૪૧૫) + તીર્થમાલા ઢાલ ૮ ૨.સં.૧૭૫૫ જેઠ શુ.૧૦ કવિએ આ યાત્રા સુરતથી શરૂ કરી છે. અહીં એમણે રાનેર, ભરૂચ, ગંધાર, કાવી વગેરે તીર્થોનું વર્ણન કરી ગુજરાતનાં કેટલાંક ગામોનાં તીર્થો બતાવી પછી મારવાડનાં તીર્થોનું વર્ણન કરેલ છે. ત્યાંથી સિદ્ધપુર, મહે. સાણ અને અમદાવાદ થઈ કવિ પાછા છ માસે સુરત આવ્યા છે. આદિ – હાલ ૧ શાસનાદેવીય એ દેશી શ્રી જિનવર તણું લીજીઈ ભામણ, ચરણપંકજ નમી ભાવ સ્યું એ, ચૈત્યપરવાડીયા, પુન્યની વાડી, પભણીય પ્રેમ બહુ ચાવ મ્યું છે. ૧ મનમાં આનંદિયા જિનવર વંદિયા, સતર વંચાવન વારિસ માંહિ, ઢાલબંધિ કહું વંદિય ગહગહું, સયલ સુખ જિમ લહુ ધરી ઉછાહિં. ૨. અન – સંવત સતર પંચાવને સુ. સફલ મનોરથ સિદ્ધ, સા. જેષ્ટ શુકલ દશમી દિને, સુ. એ તીરથ રચના કીધ, સા. ૮૦ કલશ ઈમ તીર્થમાલાં ગુણવિશાલા, કરી સંઘે અતિ ભલી, કલ્યાણમાલા ભવિક બાલા, હે જિમ મનની રૂલી, પરભાતિ ઉઠી એક જિનવર, નાગુણુ કઠિ ધરાઈ, જ્ઞાનવિમલ ગુણધ સમકિત, સહજ લીલા તે વરઈ. ૮૧. Page #408 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સં. પૃ.૧૩૨થી ૧૪૦. (૩૪૧૬) રણસિંહ રાજર્ષિ સ ૩૮ ઢાળ ૧૧૨૨ કડી લ.સં.૧૭૬૫ પહેલાં આદિ– સકલ સમિહિત સુરલતા, સીંચન નવજલધાર, શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી પ્રાણઆધાર. જિમ ઉપદે સમાલા થઈ, જિણ હેતઈ જિણઈ કીધ, જે પ્રકરણ છે રૂઅડ, આજ લગે (પા. સંપ્રતિ સમે) સુપ્રસિદ્ધ. ૨ તે રણુસહ નરિંદની, કહું કથા અભિરામ, સાંભળતા સવિ સુખ હુઈ, સીઝે વંછિત કામ. અંત – એ રણસિહ નરિંદને, હિત હેતે હે કરી ઉપદેશમાલ, તેહ સંબંધ પ્રકાસીઉં, સુણ સમઝ હે ભવિબાલગોપાલ સાધુ. દુર્ઘટી નામે વૃત્તિ છે, તેહ માહઈ હે કહ્યું એહ ચરિત્ર, તિહાંથી એ સંબંધ આણી છે, તે સુણતાં હે હાઈ જન્મ પવિત્ર. ૨૮ ઢાલ ૩૮મી સાંભરીયા ગુણ ગાવા મુઝ મનિ હીરનાજી – એ દેશી. ભણ ભવિ ઉપદેશમાલા હિત ધરી રે, જિમ હેઈ કેડિ કલ્યાણ ઈહ લેકે તસ સુમતિ સુરૂચિ શુભ વાસના રે, આયતિ લહે નિર્વાણુ. ભણો. ૧ શ્રી વિજયપ્રભસૂરિ પુરંદર જાણીયે રે, શ્રી તપગચ્છ શિણગાર, વિમલ ભાષાઈ તસ ગછ શોભાકારકુ રે, વારૂ યસ વ્યવહાર. ભણો. ૪ સુવિહિત મુનિ મર્યાદાગુણની રે, શ્રી વિનયવિમલ કવિરાય, તાસ વિનેય અમેય અજય ગુણાકરૂ રે, ધીરવિમલ કવિરાય ભણ. ૫. તાસ સીસ નવિમલ મતિ જેહની રે, દેખીને ગુણગેહ, પુન્ય પસાઈ સુવિહિત આચરણ થકી રે, સૂરિ બિરૂદ લહે (એહ). ભણો . ૬ નાનવિમલસૂરિ નાંમેં સંપ્રતિ જે છે રે, સજન જનસુખકાર, રચના કીધી ભવિજન ભણવા જાણવા રે, અનોપમ એ અધિકાર. ભણ. ૭ અડત્રીસે ઢાલે કરી સુલલિત પદબંધ શું રે, સંપૂરણ થયો એહ, એ ઉપદેશમાલા અર્થ હૃદયમાં ભાવતાં રે, વાધઈ ધર્મસને ભણા.૮ ભણે ભણાવં લિખેં લિખા સાંભલે, તસ ઘરિ મંગલમાલ, Page #409 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસુરિ-નયવિમલ [૩૯] જૈન ગૂર્જર કવિઓ: ૪ ઋદ્ધિ વૃદ્ધિ નવ નિદ્ધિ સિદ્ધિ સંપદા રે, લીલા લહૈ વિશાલ. ભણો. ૯ –ઇતિ શ્રી રણસિંહ રાજઋષિ રાસ સંપૂર્ણ (૧) સંવત ૧૮૦૨ વષે કાર્તિક માસે શુકલપક્ષે ત્રયોદશી રવિવારે શુભ ભવતુ લિખતે સૂરતિબિંદરે લેખકપાઠકઃ કલ્યાણ ભવતુ. પ.સં. ૫૫–૧૩, આ.કા.ભં. (૨) સર્વગાથા ૧૧૨૨ ઇતિ શ્રી રણસિંહ રાજઋષિરાસ સંપૂર્ણમ્. સં.૧૮૧૩ પિસ વદ + ગુરી લિ. મહેપાધ્યાય શ્રી સુંદરસૌભાગ્યગણિ શિ. ખુશાલસૌભાગ્યગણિ શિ. મુનિ રંગસૌભાગ્યેન લિપિકૃત સુર્યપુર મ. પ.સં.૪૫-૧૫, વી.પા. (૩) પ.સં.૬૩-૧૧, રત્ન.ભં. દા.૪૨ નં.૮. (૪) સં.૧૭૬૫ કા.શુ.૧૩ શનિ. ૫.સં.૩૫–૧૬, મુક્તિ. નં.૨૩૫૭. (૫) પ.સં.૧૭-૧૩, દા.૨ નં.૩૮. ભાગ્યરત્ન મુનિ ખેડા. [હેજે. જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૩૪૧૭) + વીસ સ્થાનક સ્વ. કડી ૮૧ ૨.સ.૧૭૬૬ પોષ વદિ ૮ બુધ સુરતમાં આદિ– શ્રી જિન-મુખકજ વાસિની, બ્રહ્માણી શ્રુતદેવિ, થાનક તપ મહિમા વિધિઈ, હું પણું નિતમેવ. ૧ અંત – સૂરતિ બંદિર સુંદર શ્રાવક થાનક તપ આદરતા, તેહ તણા વિધિ જાણુણ હતઈ, પ્રબલ પુણ્ય અનુસરતાજી. બલિ. ગ્રંથ વિચારામૃતથી નિસુણી, જ્ઞાનવિમલ ગુરૂ વાણીજી, સમકિત અનુભવ ઉલર્સ એહથી, અવર ન એહ સમાણી છે. સંવત રસ ઋતુ મુનિ વિધુ માસે, પિસ વદિ આઠમિ બુધવારઈજી. ભણવા કાજૈ તવન કર્યું એ, નિતુનિતુ મંગલ આરજી. ૮૧ બલિહારીશ્રી જિન તણી. (૧) ૫.સં૬-૧૧, વી.ઉભં. દા.૧૭. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧. (૩૪૧૮) + ચંદકેવલી રાસ અથવા આનંદ મંદિર રાસ ૧૧૧ ઢાળ ૨૩૯૪ કડી ૨.સં.૧૭૭૦ માહ સુદ ૧૩ રાધનપુરમાં આદિ દેહા. સુખકર સાહેબ સેવીયે, શ્રી સંખેસર પાસ, જાસ સુજસ જગ વિસ્તર્યો, મહિમાનિધિ આવાસ. વાસવપૂજિત ચરણકજ, રજપાવિત ભૂપિઠ, પરતાપૂરણ પરગડે, એહ અવર ન દીઠ. Page #410 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] જ્ઞાનવિમલસૂરિ-નવિમલ સંપ્રતિ કાલે તીર્થ છે, જે મહિમાભંડાર, પણ એ અતીત ચવીશમેં, કહી ઉત્પત્તિ વિસ્તાર. ૩૦ ૩૧ જિનગુરૂ સરસતીને નમી, તેમ પ્રણમી કાર, શ્રી શ્રી ચન્દ કેવલી તણો, કહું કથા અધિકાર, જેમ જામ્યો છેશાસ્ત્રમાં, ગુરૂપદેશે રસાલ, નામઠામ તસ દાખવું, સુણજે થઈ ઉજમાલ. અંત - ઢાલ ૧પમી રાગ ધન્યાસી. તપગચ્છકે સુલતાન સુહાવે એ દેશી. ત૫ગ નીમલ જિમ ગંગાજલ લાયક નાયક તેહના, શ્રી આનંદવિમલ સૂરીસર, સંપ્રતિ સંવેગ ગુણ જેહનાજી. ૧ સુણો ભવીયત સાધ તણું ગુણ, ભણો ભાવ ધરીનેંજી, જિનદર્શન મુનીવંદન એ બેહુ, મેટાં કરણું ભવિનંછ. ૨ સુક્રીયાઉધાર કરીને જેણે સાસનસભા ચઢાઈજી, કુમત-જલધીમાં પડતાં જનને બોધ દીઓ સુખદાઈજી. ૩ શ્રી વિજયદાન સુરીસર સુંદર, તસ પાટિ દિનકર સરીષાજી, અઢાર(અઢી) લાખ જિનબિંબ પ્રતિષ્ઠી, જામતે (જિનમતે) શુદ્ધા પરિળ્યા. ૪ હારો હીરવિજ્ય જયો સુરી, કીર્તિ સજી જિણે ગરીજી, સાહિ અકબરનિંગની જવયણે, જિનમત સ્પં મતિ જરીજી. ૫ સાહિબ સલેમ આગલિં જય વરીએ, શ્રી વિજયસેનસુરી ગુંણ દરીઓ, બિરૂદ સવાઈ જગતગુરૂ ધરીએ, મતિ સુરગુરૂ અધીકરીઓ. ૬ શ્રી વિજયદેવસૂરીશ્વર તાસ પાટે, ઉદયે અવિચલ(અભિનવ) ભાણજી આચારીજ શ્રી વિજયસિહ સૂરીસર, જ્ઞાન ક્રિયા ગુણ જંણજી. ૭ અનુક્રમે તે આચારિજ સુરપતી, પ્રતિબોધનને પોહતાજી, શ્રી વિજયદેવસૂરી નીજ પટે થાપે, શ્રી વિજયપ્રભસૂરી વિનીતાછ.૮ સંપ્રતિ તે જયવંતા દૂતા, તસ પટૅ (ગ) સોભાકારી, શ્રી આણદવિમલસૂરી દીક્ષિત, કવિ ધર્મસિહ મતિ સારીજી૯ તસ શિષ્ય શ્રી(વિજયવિમલ વિબુધવર, કીતિવિમલ કવિ સીસ તેહનાજી, શુદ્ધાચારી શુદ્ધાહારી, બિરૂદ કહી જે તેહના. Page #411 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નવિમલ [૯] જૈન ગૂર્જર કવિએ ૪ શ્રી વિનયવિમલ પંડિત વૈરાગી, શીક્ષા તેહની લહીઈજી, શ્રી વિજયપ્રભસૂરીની આણા, સીસ ધરી નિરવહીઈજી. ૧૦ ધીરવિમલ પંડિત તસ સેવક, સમયમાંને શુધિ વાણીજી, શક્તિ પ્રમાણે ક્રિયા અનુસરતા, સીષવતા ભવી પ્રાણી છે. ૧૧ વદ્ધમાનતપકારક તેહના, લધિવિમલ તસ સીસાજી, લઘુ સેવક નવિમલ વિબુધજી, બુદ્ધિમાં સબલ જગીસા. ૧૨ સયણુ સહાયે ચિત્ત નીરમાઈ, ઉપસંદ કરી લીધું, આચારીજ પદ જ્ઞાનવિમલ ઇતિ, નામ થયું સુપ્રસિદ્ધજી. ૧૩ નિધિ યુગ મુનિ શશી સંવત માને (૧૭૪૯) ફાગણ સુદિ - પંચમી દિવસેંજી, પત્તન નયર તણે નસ પાસે, પદ પાગ્યા સુભ દેસેજી. ૧૪ શ્રી વિજયપ્રભસૂરીને પાટે, પક્ષ સંવેગી સુહાયાજી, જ્ઞાનવિમલસૂરી સંપ્રતિ દીપે, તેજે તરણ સવાયા છે. ૧૫ તિણે એ આનદમંદિર નામે, રાસ કર્યો સુહે , સાગર વિજય બીદૂ સમવાઈ, સુણવાને સંકેત છે. ૧૬ રાધનપૂર સહેરે પ્રારંભે, સંપૂર્ણ થયે તિહાંઈજી, નભ મુનિ મુની સિંધુ સંવત માને ૧૭૭૦, અધિક અધિક ઉછાંહિ. ૧૭ માહ સુદિ અજુઆલી તેરસ, પુષ્પારકને યોગેજી, સ્નાત્ર છત્રદિને ચઢયો પ્રમાણે, એહથી સુષીઓ સવિ ગજ. ૧૮ અરિહંત સિદ્ધ સુસાધુ સુધર્મના, મંગલ એહિ ચારજી, એ આનદમંદિરમાં તેહથી, સુષીએ બહુ સંસાર. ૧૯ એકશત એકાદશ છે ઢાલાં, નવનવ બંધ રસાલાજી. સાહસહસ્ત્ર ષટ માન ગ્રંથ, ભણતાં મંગલ માલાજી. ૨૦ શત છીહરિ ગુણયલ ગ્રંથઈ. - (૧) મહે. રવિવર્ધન શિ. પંઋદ્ધિવર્ધાના શિ. પં. ધીરવહન શિ. પં. સંપ્રતિ કલ્યાણવાદ્ધના શિ. પં. રંગવદ્ધનગણિના સ્થભતીર્થ - બંદિરે સં.૧૭૭૨ ફાશ.૭ રવિજયવારે લિ. પ.સં ૨૫૭–૧૨, હા.ભં. દા.૭૮ નં.૧૨, (૨) સં.૧૭૭૯ ચે.વ.૮ બુધે રાજનગરે. પ.સં.૩૫૫–૧૧, ખેડા ભ. દા.૬ નં.૨. (૩) સં.૧૭૮૦ કા.વ.૧૨ સેમે. ૫.સં.૧૩૧૨૧, વિજાપુર જ્ઞા.ભં. નં.૬૦૯. (૪) સં.૧૭૯૩ આષાઢ શુ.૧૫ રાજનગરે લિ. Page #412 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૯] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ ૫.સં.૧૯૭-૧૩, સીમંધર, દા.૨૨. (૫) સં.૧૮૨૭ શાકે ૧૬૯૨ કા.કૃ.૩ ભમે ધર્મનાથ પ્રસાદાત્ ઉવરંગાબાદે લ. પ.સં.૨૯૮-૧૧, મો. સુરત પિ.૧૨૦. (૬) સં.૧૮૫૭ માહ શુ.૧૩ મે લિ. પં. હીરાચંદ શિ. પં. દેવચંદ વેહરા જયરાજ્યન વાંચનાર્થ. લી.ભં. દા.૨૫ નં.૧. (૭) લિ. સ્ત• ભતીર્થ. ૫.સં.૧૯૩-૧૫, તા.ભં. દા.૭૮ નં૭. (૮) સં.૧૮૬૩ માર્ગ, સિર વ.૫ મંગલ લ. પં. (નામો છેકી નાખ્યાં છે) વીરમગ્રામે અજિત શાંતિ પ્રસાદાત. પ.સં.૨૧૭-૧૬, ઝીં. દા.૩૫ નં.૧૬૧. (૯) સં.૧૮૬૪ શાકે ૧૭૨૯ માધ શું.૮ ભગુવાસરે લિ. રૂપહંસગણિના. બ્રા પં. શિવહંસ લિ. ૫.સં.૨૦૧૬-૧૬, મો. સુરત પિ.૧૨૦. (૧૦) ૫.સં.૨૨૭–૧૩, વી.ઉ.ભં. દા.૧૯, (૧૧) સં.૧૭૭૦ ફા.શુ.૧૪ બુધે પં. સુખસાગરગણિના રાધનપુર નગરે. ૫.સં.૧૫૫-૧૭, ખેડા ભં.૩. (૧૨) સં.૧૮૭૩ માઘ શુ. ૭ અર્કવાસરે ખેટકપુરે કષભ પ્રસાદાત સેઢી વેત્રવપકઠે લિ. પં. રાજરત્ન શિ. મુનિ અને પરત્વેન. પ.સં.૧૫૫–૧૪, ખેડા ભં.૩. (૧૩) ભં. વિજયદેવસૂરિ શિ. પં. લબ્ધિવિજય શિ. પં. રત્નવિજય શિ. પં. વિવેકવિજય શિ. પં. અમૃતવિજયેન લિ. સં.૧૮૨૪ માહા શુ.૭ શનિ ખેટકપુરે મૂળ અમદાવાદ જૈનશાળાની પ્રત લાવી ઉતારી પટેલ વકીલ વરજલાલ લેણદાસ સં.૧૯૨૭ માહા શુ.૭ શનિ ખેટકપુરે ૫.સં.૧૯૫–૧૯, ખેડા ભ. દા.૭ નં.૮૮. (૧૪) ગુરૂ હીરાલાલજી રહેવાસી કિલ્લે ખેડાના અર્થે ખેડાના રહેનાર વ્યાસજી કાલીદાસ પ્રાણનાથે લખે સં.૧૯૪૦ આ સુ.૧૦ ચંદ્રવાર. ૫.સં ૩૦૪-૧૨, મે. સુરત પ.૧૨૨. (૧૫) પ.સં.૩૧૫-૧૧, ગુ. નં.૫૪-૨. (૧૬) સં.૧૭૮૧ શાકે ૧૬૫૬ વૈશુ.૧૦ સવાસરે બહણપુર સહાદ્રગે પં. જયસુંદરગાણિભિક લિખાપિત. વિમે. અમદાવાદ. (૧૭) સવગાથા ૩૩૮૫ ગ્રંથાગ્રંથ લોક સંખ્યા ૭૯૩૮ ઈતિ શ્રી ચંદ્ર પ્રબંધે પ્રવાસચર્યાયાં....અનેકવિચારસારમય આનંદમંદિરનાખિ રાસકે ચતુર્થોધિકારઃ સંપૂર્ણ શ્રી શ્રી વિદ્યાપુરે ગ્રામે લિષિતસ્ય વાચયા, શ્રીમદેવરિય ગણે શ્રી ચિંતામણુ પ્રસાદયેત. સકલભદારકપુરદર ભ. શ્રી શ્રી વિજયપ્રભસૂરી તતશિષ્ય પં. શ્રી હેમવિજયગણિ તતશિષ્ય પં. ગગવિજયગણિ તત સુશિષ્ય પં. શ્રી ગજવિજયગણિતતશિષ્ય પં. શ્રી હંસવિજયગણિ તતશિષ્ય પં. મુક્તિવિજયગણિ લિપિકૃત્ય શિષ્યાદિહેતવે. સંવત અઢાર ઓગણત્તરે રહ્યા વિદ્યાપુરે ચોમાસ, Page #413 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ નયવિમલ [૪૦] જૈન ગૂજર કવિઓ: ૪ હેત કરી ચિત્ત ચેપ ફ્યૂ, લખીઓ શ્રી શ્રી ચંદ્રજરાસ. સં.૧૮૬૯ સાકે ૧૭૩૪ પ્રવર્તમાને ફાવદિ ૨ ગુરૌ. [É. 29 (૧૮) સવગાથા ૨૩૮૪ ગ્રંથાગ્રંથ ૬૮૩૮. ઇતિ શ્રી ચંદ્રપ્રબંધે પ્રવાસચર્યાયાં. ઇત્યાઘનેક વિચારસારમય આનંદમંદિરનાગ્નિ રાસ કે ચતુર્થાધિકાર સમાપ્તઃ ૪ ઇતિ શ્રી ચંદ્ર કેવલી રાસ. આનંદમંદિરનામા સંપૂર્ણ લિખિતઃ પંડિત સુખસાગરગણિના શ્રી રાજનગરે સંવત ૧૭૭ વર્ષે કાર્તિક વદિ ૪ દિને સોમવારે. પ.સં.૧૭૨-૧૫, આ.કાભં. (૧૯) પ.સં.૨૩૪, .ભં. (૨૦) સવગાથા ૨૩૯૪ ગ્રંથાગ્રંથમાન ૭૬૪૮ સકલભટ્ટારકપુરંદર ભમણિભાલ સ્થલતિલકાયમાન ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિજયમાન સૂરીશ્વર શિષ્ય પંડિત શ્રી પ. મહિમાવિજયસૂરિ શિષ્ય પંડિત શ્રી રૂપવિજયગણિ શિષ્ય પં. શ્રી છત વિજય લપિકૃતં. સં.૧૭૮૩ વર્ષે ફાગણ સુદિ ૭ દિને વાર કરે લખિતા શ્રી ખંભાત બંદરે સકલ ભટ્ટારક શ્રી શ્રી વિજયઋહિરી વિજયે રાજયે સુર્ભ ભવતુ. પ.સં.૨૦-૧૪, ભ.ભં. (૨૧) સં.૧૮૩૬ શાકે ૧૭૦૧ ભાદ્રપદ માસે શુકલપક્ષે ૫ ભેમવાસરે લિ. શ્રી લીબડી મળે. ૫.સં.૨૭૦–૧૪, લીં.ભં. (૨૨) પં.૧૮૫૬ ચૈત્ર કૃષ્ણપક્ષે ત્રયોદશી તિથૌ ચંદ્રવાસરે લિ. લીબેપૂરી મધ્યે. શ્રી શાંતિનાથ પ્રસાદાત. લેહરા જયરાજ જયેઠા લખાવત આત્માથે વાંચનાથે. ૫.સં.૩૫-૧૩, લી.ભં. (૨૩) ગ્રં.૬૯૩૯ લ.સં.૧૮૫૭, ૫.સં. ૩૮૪, લી.ભં. દા.૨૫ નં.૧. (૨૪) સંવત ૧૮૮૪ વર્ષે જેષ્ટ વદિ દ્વાદશ્ય તિથી ભેમવાસર દિને લિપીકૃત શ્રી ફલવહી (ફલોધી) મળે. ૫.સં. ૧૪૪-૧૫, અનંત. ભં. [ડિકેટલેગભાઇ વૅ.૧૯ ભા.૨, જૈહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ, ભા.૧ (પૃ.૨૪૫, ૫૦૦).] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણકા [૨. સંપા. કપૂરચંદ રણછેડદાસ વાયા.] (૩૪૧૯) + અશોકચંદ્ર રોહિણી રાસ ૩૧ ઢાળ ૨.સં.૧૭૭૪ માગશર શુ.પ સુરત પાસે સદપુરે દૂહા. સુખકર શ્રી સંખેશરૂ, પાસ જિર્ણોદ દયાલ, પ્રણમી પદયુગ તેહના, મનવછિત સુખ રસાલ. પરતાપૂરણ પરગડે, મહિમા મહિમનિવાસ, ધરણરાય પદમાવતી, પૂરો વંછિત આશ. ૨ પાસ જખ્ય જસ શાસને, સાનિધ કરે કર જોડ, આદિ Page #414 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૦૧] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ અલિય-વિઘન દૂરે કરે, દુઃખદેહગ સવિ છોડ. કીડીને કુંજર કરે, તે શ્રી સુગુરૂપ્રસાદ, અહનિશ જે સંભારતાં, ઉપજે અધિક આલ્હાદ. જિમ અંજન નિર્મલ થકી, વાધે નયણે તેજ, તિમ મતિ દીપે દેખીઈ, સકલ વસ્તુ ગુરૂહેજ, ગુણમણિ રહિણું રેહણ, ચલ ભુમિકા સમાન, રેહિણુ નામે જે થઈ, તાસ પ્રબંધ કર્યું અન. સુણતાં શ્રવણે સુખ હાઈ, ભણતાં નાવે શેક, આયત હિતને કારણે, સદા કાલ ત્રિહું લેક. ધમ ધમ ભાષે સહુ, પણ પરમાર્થ ધર્મ, આત્મભાવિ આચરણ કરે, દૂર કરઈ સવિ કમ્મ. અત – ઢાલ ૩૧મી સાંભલિયા ગુણ ગાવા મુઝ મનિ હીરના – એ દેશી. ધનધન સુવિહિત તપગચ્છ સાધુ પરંપરા રે, આણંદવિમલ સૂરીરાય રે, કિયાઉદ્ધાર કરી કર્યું સાસન ઉજલું રે, નિરમોહી ને નિરમાય રે. ધન. ૧ શ્રી વિજયદાન સૂરીસ તસ પાટૅ થયા રે, તે પણ તસ પ્રતિરૂ૫ રે, શ્રી હીરવિજયસૂરી તસ પાટૅ સેહે રે, પ્રતિબોધ્યા અકબર ભૂ૫ રે. ધન. ૨ કૅથે લોકાં તસ ગુણ ગાવતાં રે, આજ લગે વલી વિખ્યાત રે, શ્રી વિજયસેન સૂરીસ્વર સુગુરૂ સારિખે રે, બુદ્ધિ સરસ્વતી સાક્ષાત રે. ધન. ૩ શ્રી વિજયદેવ સૂરીસર તસ પટધાર રે, આચારજ વિજયસિંહ રે, અભિનવ જાણે સૂરપતિ સુરગુરને જિયે રે, સૂવિહિત મુનિ મન માંહિં લીહ રે. ધન. ૪ તસ પાટ ઉદયાચલ ઉદયપ્રભા જિસ્યા રે, શ્રી વિજયપ્રભસૂરી ૧. સરખા આનંદધનના “ધર્મનાથ સ્તવન”માંની કડી – ધરમધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મને જાણે ન મર્મ, જિનેસર, ધર્મ જિસેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ, જિનેસ૨. Page #415 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૨] જૈન ગૂર્જર કવિએ ૪ સંપ્રતિ સમયે જોતાં તેના ગુણ ઘણા રે, કહેતાં વાધે વલીનર રે. ધન. ૫ હવે શ્રી આણંદવિમલ સૂરિ તણું વડસીસ જે રે, ધરમસીહ અણગાર રે, વયરાગી ગીતારથ ગુરૂ ગુણરાગીયા રે, સંવેગી સણગાર રે. ધન. ૬ વસ શિષ્ય ગણિ જયવિમલ નામેં ભલા રે, કીસિવિલ કવિ સીસ રે, ..................ગૌરી ગા જાસ જગીસ રે. ધન. ૭ સસ તેહને નયવિમલ નાંમેં કવિ રે, વિનયી વહે ગુરૂઆણ રે, ઉપસંપદથી તિણું આચારિજપદ કહ્યું રે, લહી શ્રી વિજયભ સૂરી આંણ રે. ધન. ૮ નામ લલ્લું તિણું જ્ઞાનવિમલસૂરિ ઈસ્યું રે, તેણે એ રચીઓ રાસ રે, ઢાલબંધ એ ભવિજનને ભણવા ભણી રે, જેહથી હાઈ બુદ્ધિ પ્રકાસ રે. ધન. ૯ સંવત યુગ મુનિ મુનિ વિધુ વષ નામથી રે સૂરતિ બિંદર પાસ રે, સિદપૂર મંદિર તિલકને સારિખું રે, તિહાં રહી માસ રે. ધન. ૧૦ વિમલ શાંતિ જિન ચરણસેવા સુપસાથી રે, સંપૂરણએ કીધ રે, માસિર સુદિ જ્ઞાનપંચમી દિવસ સહામણો રે, મનહ મને રથ સીધ રે. ધન. ૧૧ સંતોષી સહુ સંઘ તણું મન મન રીઝીયા રે, સાંભલી એહ સંબંધ રે, ઈમ જાણીને તપજે અનિ દાનથી રે, ઉપસમને અનુબંધ રે. ધન, ૧૨ ઢાલ એકત્રીસ એમનું એકત્રીસ સીધાના રે, એકએકથી અધિકાય રે, સુણતાં ભણતાં પાતિકડાં સર્વ પૂલાઈ રે, મંગલમાલા થાય રે. ધન. ૧૩ શ્રી સુખસાગર ઉવઝાયે એ લષિએ હર્ષથી રે, પ્રથમાશે એ રાસ રે, સેવનફૂલેં વધાવે ભાવિં ભવિજન રે, જિમ પોહચું મનિ આસ રે. ધન. ૧૪ (૧) સં.૧૮૨૨ પિ.વ.૮ શનિ અમૃત ચોઘડીઈ પં. મેહનવિજયગણિ શિ. મુ. ઉદયવિજય લખીઉં છે ભાવનગર બંદિર માસ્યું. પ.સં. ૩૭–૧૬, હા.ભં. દા.૮૨ નં.૨૧૮. (૨) સં.૧૮૩૪ વિ.વ.૧૧ સૂરતિ બિંદરે વા. મુનીરંગજીગણિ શિ. વા. ક્ષમાનંદનગણિ પં. ચંદ્રમણિ ઉત્તમચંદ વિજેચંદ સરૂપચંદ જગરૂપ સહિતાન લિ. શ્રી અજિતનાથ પ્રસાદા Page #416 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૦૩] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ પ.સ.૩૫-૧૭, વી.ઉ.ભ’. દા.૧૭. (૩) મુનિ ગાવિવિયન લ. પૂ. વધ માનવિજયગણિ શિ. પ, અમીવિજય ૫. હેમવિજય મુ. કેસરવિજય મુ, પ્રતાપવિજય મુ. શેવિંદવિયેત લ. ખ"માયત્ય બિંદરે, પ.સ.૬૯૧૦, સીમ ધર. દા.૨૨ નં.૩૫. (૪) ભાં.ઇ. સને ૧૮૭૨-૩ ન.૧૬૯. (૫) પ.સં.૩૧, પ્ર.કા.ભ. (૬) પા.૩. (૭) ઇતિશ્રી તપે વિષયે શ્રી અશોકચંદ્ર નૃપતિ રહોણી રાણી ચરિત્ર સંપૂર્ણઃ સંવત્ ૧૮૪૧ વર્ષે પ્રથમ ચૈત્ર સુદિ ૧૫ દિને શુક્રવાસરે શ્રી સૂરત બંદરે ચતુર્માસનૃત્ય સકલપડિતસીરામણી પતિશ્રી ૫ શ્રી દીપવિજયગણી શીષ્ય સકલપ ડિàાત્તમ પડિત શ્રી ૫ શ્રી જયવિજયજીગણી શીષ્ય વીનયાત્ શીષ્ય નાયકવિજયગણી લપીકૃત્ય સ્વઆત્માર્થે શ્રી ગેડીમંડળુ પાર્શ્વ જિનપ્રસાદાત્. દે.લા. (૮) સંવત ૧૭૭૫ વર્ષ પૌષ વદિ ૪ દિને લિષતાય, પ.સ.૫૯૧૩, આ.ક.ભ. (૯) સંવત ૧૮૫૨ વર્ષે શ્રી ચંદ્રાવતી નગરે મા શી સુદિ પ Û લિખિત ૫. વિજયગણી શ્રી ભટ્ટવા પાપ્રસાદાત્ મંગલ. ૫.સ.૩૪-૧૭, પાલણુપુર ભ. (૧૦) સંવત ૧૮૦૨ વર્ષે આશા શુદિ દ્વાદશી દિને શ્રી રવિવાસરે શ્રી સુરતિ બદિરે શ્રી સૂર્ય મ`ડણુ પાપ્રસાદાત્ ઇતિ શ્રેય: શ્રેય શ્રી: યાદશ પુસ્તક દૃષ્કૃવા તાદશ લિખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ' વા મમ ધ્રુષા ન દીયતે. યાવલ્લવણસમુદ્રો યાવન્નક્ષત્રમ`ડિતા મેરૂ, યાવચ્ચદ્રાદિત્યો તાવદિ' પુસ્તક' જયતુ. ૫.સ.૪૭-૧૫, અનંત.ભ. (૧૧) સ.૧૮૨૭ કાર્તિક પ્રતિપત્તિથી કૃષ્ણાયાં યદ્રપુરે ૫, વલ્લભવિજયગણિના લિ. ૫.સ.૫૨-૧૩, વિ.ને.ભ. નં.૩૩૪૬, [ડિકેટલોગભાઇ વૉ.૧૯ ભા.ર, મુપુઝૂડસૂચી.] પ્રકાશિત : : ૧. આનંદકાવ્ય મહૌદધિ મૌક્તિક ૧. (૩૪ર૦) સુસઢ રાસ ૨૨ ઢાલ આદિ – વીર સુર્ણેા મારી વીનતી એ દેશી. ઉપગારી અણુગારજી, નહી જેને હા મદમેહવિકાર, શમક્રમવતા સાધ, ક્રોધ માનના હૈ। નહી લેાભ પ્રચાર. ઉ. ૧ જસ દર્શને હા હાઈ કાર્ડિ કર્યાણુ, નામથી નવ નિધિ સોંપજે, ગયાં જેડથી હે દુરિતનાં અહિડાંણુ. ઉપ. ગુરૂ કહિં સીસનઈં હિત કરી તુમ્હા યતના હા કરયા નિરધાર, Page #417 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂનિયવિમલ [૪૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ જયણે ધરમની ધાવડી વલી જયણું હે ધમપાલણહાર. ઉ. ૨. તપ-જપતા વૃદ્ધિ નીપજે જયણુથી હે હેઈ સુખ તુરત, જય તે જીવ તણું દયા, તે હાઈ દર્શન હે વલી જ્ઞાનસંજતા. ૩ દર્શન જ્ઞાન ચરિત્રનો જિહાં એકઠા હે હેઈ સંગ, જ્ઞાન ક્રિયા શિવ સાધનઈ એડ મોટો હે જયણાને લેગ, ઉ. ૪ તપ જપ કરે બહું આકરા, પણિ જ્યણું હે ન હેઈ ધટ માંહિ, તે તિલતૂસ પરિ તે હેઈ, સુસઢ પરિ હેઈ જિમ વારિની છાંહિ૫ અંત - યતનાની તમે વ૫ કરે, ટાલી સ્વછંદાચાર રે, યદ્યપિ ચરિત્રમાં એ નથી, સુસઢ તણે અધિકાર રે, ૧૦ પણિ નિશીથની ચુણિમાં, જયણ ઉપરિ ભણુઓ રે, આ અણ શુદ્ધિ ઉપરિ, બહુ મુનિએ તિહાં સુણીઉ રે. ૧૧ જ્ઞાનવિમલસુરી ઈમ ભણે, સુણ સહું અણગાર રે, સંયમ અભિનવ સુરતરૂ, શિવફલ અનુભવ સાર ફલિત હેઈ લહિં પાર રે. બ. ૧૨. ઢાલ બાવીસઈ એ ભયે, સુસઠ તણે સંબંધ રે, નિસુણીને નિઃશલ્ય કરે, આતમ અનુભવ બંધ રે જિમ ટલઈ દુરિતને ધંધા રે સંયમ શિવસુખ બંધ રે. ૧૩. (૧) પ.સં.૩૨-૧૩, વી.ઉ.ભં. દા.૧૯ પિ.૪. (૩૪ર૧) કલપસૂત્ર] વ્યાખ્યાન [ભાસ અથવા ઢાલબદ્ધ] ૧૭ ઢાળ આદિ- આજ અધિક આણંદા એ દેશી. શ્રી સરસતી થાઉં, મનવંછિત પાઉં, શ્રી પર્વને ગાઉ હે રાજી. ૧ એ મુઝ મનફલી કરે ધર્મ સમજાઈ, આવી એહ અઠાઇ, સુણે સહુ ચિત્ત લાઈ હે રાજી. ૨ જ્ઞાનવિમલ વષાણિ, સુણે ભવિજન જાંણ, હાઈ કોડી કલ્યાણ - હે રાજી. ૩ –ઈતિ અઠાઈદિન ભાસ. શાસનદેવીય એ દેશી. પુણ્યની પિષણ પવનપજૂષણું, આવિયા ઈણિ પરે જાણીઈ એ, હીઅડલા હર્ષ ધરી, છઠ અઠમ કરી, ઉછર્વે કપ ધરિ થિઈ એ. ૧ Page #418 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૦] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ ટેક. ભાષીઓ પ્રભુનું રહિ સનમુખ સિંહાસનથી ઉત્તરી, નમુત્થણું કહે ભાવ આંણુ, સાન આઠ પગ ઉસરી. ધર્મસારથી પદે સુણુઈ, કથા મેઘકુમારની, જ્ઞાનવિમલ પ્રભૂ ગુણની વાખ્યા, પ્રથમ એ અધિકારની. ૮ –ઇતિ કલ્પવ્યાખ્યાનાધિકારે પ્રથમ વ્યાખ્યાનભાસ. અંત – દૂહા. હવિ સુવિહિત પટ્ટાવલી, જિનશાસનસિગાર, આચારજ અનુક્રમેં થયા, નામ થકિ કહું સાર. એકેકાના ગુણુ ઘણું, કહતાં નાવે પાર, પરંપરાગમે આવીયા, ધર્મ તણું દાતાર. ઢાલ – તુમ સાથે નહિ બોલું માહરા વાલા હૈ મુઝને વિસારીજી – એ દેશી. વીર તણે પાટિ જે પહિલા, સેહમગણિ ગુણખાંભુજી, બીજા જ બુસ્વામી કહિઈ, છેહલા કેવલનાંણજી. ત્રીજા પ્રભવગણી વલી ચોથા, શય્યભવ ગણધારીજી, મનકપુત્રને કાજે કીધું, દશવૈકાલિક સારછ. ચશેભદ્વગણિ પંચમ જણે, છઠા સભૂતવિજ્યજી, ભદ્રબાહુ એ ચૌદ પૂરવી, કલ્પસૂત્ર જેણે રચીયા જી. દશ નિયુક્તિ અને ઉપસિગહર, સ્તોત્ર કયું સંધeતેજી, સ્થૂલભદ્રગણું સાતમી પાર્ટ, જેહ થયા શુભતજી. નાગરકુલિ આગર સવિ ગુણને, કેશ્યા જિર્ણ પ્રતિબોધાજી, શીલવંત શિરદાર ભુવનમાં, વિજયપતાકા લીધાજી. આયમહાગિરિ આયસુહસ્તી, તસ પદ અઠમ કહિઈજી, કુમક દેખી સકતી નૃપ કીધા, જિનક૯પ તુલના લહીએ જી. નવ માસ સ્થિતિ સુપ્રતિબદ્ધા, દેઈ આચારજ જાણો, કડી વાર સૂરિમંત્ર જગ્યાથી, કેટીક બિરૂદ ધરાછ. આઠ પાટ લગિ બિરૂદ નિગ્રથનું, હવે દશમા ઇદ્રદિલજી, એકાદશમા દશપૂરવધર, સૂરશ્રી વલી દિનજી. બારસમા શ્રી સિંહગિરિસૂર, તેરસમાં વય૨વામીજી, અંતિમ દશપુરવધરરી, લબ્ધિ અનેક જિર્ણિ પામીજી. Page #419 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-વિમલ [૪૬] જૈન ગૂર્જર કવિએ ઉ તો ગમીની ઉક્રિયર, વરાછવ સાસનકારીજી, પ્રવચનરચના જેણું સમારી, અતિશય ગુણના ભારી. વજન તસ પાટે ચૌદમા, જેણે સે૫ારાપુર નરેંજી, કરી સુભક્ષ ચઉસુતયુત એવી, વિષભક્ષણથી વારંછ. દિક્ષા દેઈ ભવજલથી તાર્યા, ચ્યારી આચાર જ થાયાજી, એકેકે એકવિસ એકવિસા, ઈમ ચુરાસી ગછ વ્યાપાજી. ચંદ્રસૂરિ પરમેં પાટે, ચંદ્રગછ બિરૂદ થયું બીજુજી, સામંતભદ્ર સોલમાં વનવાસિ, બિરૂદ થયું એ ત્રીજુંજી. વૃદ્ધદેવસૂરી સતરમા, અઢારમા અઘતન સૂરીજી, માનદેવ ઉગણીસમાં જાણો, શાંતિ કરી જેણે ભૂરીછે. માનતુંગસૂરી વલી વીસમા ભક્તામર જિણે કીધું, વીરસેન ઈકવિસમાં જાણે, નિવૃત્તિ અભિગ્રહ લીધેછે. જયાનંદસૂરિ બાવીસમા, દેવાણંદ ત્રેવીસમાજી, ચોવીસમા શ્રી વિકમસૂરિ, શ્રી નરસિંહ પંચવીસા. સમુદ્રસૂરિ છવીસમા જાણે, માનદેવ વલી સગવીસાજી, વિબુધપ્રભસૂરિ અડીસા, જયાનંદ ગુણ તીસાજી, રવિપ્રભસૂરિ થયા વલી તીસા, ઈગતીસા જયદેવજી, શ્રી ઉદ્યોતનસૂરિ બત્રીસા, તિતીસા માનદેવજી. વિમલચંદસૂરિ ચોત્રીસા, ઉદ્યોતન પતી સાજી, સવ દેવસૂરિ છત્તીસા, દેવસૂરિ સગતી સાજી. વલી સવદેવસૂરિ અડતીસા, વડગછ બિરૂદ કરાવ્યું છે, ગુણુયાલીસ યશેભદ્રસૂરિ, રેવતતીર્થ સેવાવ્યુંછ. નેમિચંદ મુનિચંદ સુરીસર, શ્યાલીસ પટ દેય ભાયાજી, અજિતદેવસૂરિ ઇગશ્યાલીસા, જિનવર-ચરિત્ર રચાયાછે. વિજયસિંહ બેતાલીસ પાટે, સેમપ્રભ મણિરયણજી, દેઈ આચારજ ત્રેતાલીસમા, રચિઉ સિંદૂરપ્રકરણછ. જગતચંદ્રસૂરિ ચોમાલીસ પાટે, મહાતપ બિરૂદ ઉપાયુંછ, જાવજીવ આંબિલતપ સાધી, જિનમત સબ સોહાયુંછ. કર્મગ્રંથ ભાળ્યાદિક કીધા, દેવેંદ્રસૂરિ પણયાલજી, ધર્મઘોષસૂરિ છગશ્યાલીસા, કરંટ તીરથનેં વાલેછે. આરાધના પ્રકરણને કર્તા, સમપ્રભ સગયાલજી, Page #420 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૦] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ સંમતિલક અડયાલ શ્રી સુંદરી, સૂરિ ગુણ વનમાલજી. ઉપદેશ રત્નાકર અધ્યાતમક૯પમ પ્રમુખ બહુ ગ્રંથાજી, કીધા તે પંચાસના જાણે, સેમસુંદર નિગ્રંથાજી. કર્તા શાંતિકરાને જાણે, મુનિસુંદર ઈગવન્નાજી, કીધા શ્રાદ્ધવિયાદિક ગ્રંથા, રણુશેષર બાવનજી. શ્રી લમીસાગર ઇતિગવના, સુમતિસાધુ ચોપન્નાજી, હેમવિમલસૂરિ તિમ જાણે, ભદ્રકમતિ પણ નાછ. શ્રી આણંદવિમલ સૂરીસર, થયા છપનમેં પાજી, ક્રિયાઉદ્ધાર કરીને કીધી, ઊજલી પ્રવચન-વાટીછ. વિજયદાનસૂરિ સત્તાવન, પાટિ જે ગુણપૂરાજી, અઠાવનમાં હીરવિજયસૂરિ, જસ ગુણ નહી અધૂરાજી. સાહી અકબરેં જે બહુ માન્યા, સાસનસોલ ચડાવી, વિજયસેનસૂરિ ગુણસઠમેં પાટે, નિજમતિ બ્રાહ્મી હરાવીછ. પિઢી સાઠમે પુર્વે પ્રગટયા, વિજયદેવ ગણધારજી, આચારિજ વિજયસિંહને દાળ્યું, મેદનીપુર સિણગારજી. સુર પ્રતિબોધન કાજે પૃહતા, જાંણ નિજ પટિ થાઓંછ, શ્રી વિજયપ્રભસૂરિ ઈગઠિમા, વિજયદેવસૂરિ આપેછે. વિજય રત્નસૂરિ દુગઠિ પાટે, ઉદયા તપગચ્છનાથજી, સંપ્રતિ કાલે જે ગુણ-આગર, બહુ વિદ્યાયે સનાથજી, સંવેગી શુધ પંચ પ્રરૂપક, વિમલશાષાસિગારજી, જ્ઞાનવિમલ બાસઠિમેં પાટિ, જયવંતા સુખકારજી, પૂર્વાચાર્ય થયા ગુણવંતા, જ્ઞાનક્રિયાગુણભરીયાજી, શ્રદ્ધા જ્ઞાન કથક ને કરણી, એ ચવિધરયણના દરિયાછે. તે સુવિહિત મુવિંદન કરતાં, નિરમલ સમકિત થાયેંજી, અહનિસ આતમભાવ અને પમ, જ્ઞાન અનંત પાછ– (૧) ઇતિ કલ્પવ્યાખ્યાનાધિકારે ગુરૂપટ્ટાવલકથન ભાસ સઝાય. ૧૭. ઈતિ કલ્પસૂત્રની વ્યાખ્યાન કરણ વસરે સતર ઢાલીઓ નામ શ્રી ક૯પસૂત્ર ભાસ: એમાંહિ તિર્થંકરની ઢાલ બે તવન કહીઈ. સંવત ૧૯૩૫. ત્રીસના શ્રાવણ વદિ ૧૨ ગુરૂવાસરે. ૫.સં.૧૮-૧૩, મારી પાસે. (૨) આ ૧૦ અધિકારમાં છે. તે દરેકમાં અનુક્રમે ૧૦, ૧૬, ૨૭, ૧૭, ૯, ૫૫, ૪૯, ૪૦, ૧૩ અને પ૮ દુહા છે. છેલ્લે પટ્ટાવલીભાસ – ગુરુપરંપરા છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ પ.સં.૨૯-૯, ર.એ.સો. બી.ડી.૧૦૮ નં.૧૮૭૭. (૩) ૫.સં.૩૦, ડે.ભં. (૪) પ.સં.૩૫-૯, હા.ભં. દા.૮૨ નં.૨૧૬. (૫) ૫.સં.૧૮, હા.ભં. દા.૭૮ નં.૫, આલિસ્ટમાં ભા૨, મુપગ હસૂચી, લીંહસૂચી.] (૩૪૨) + ચાવીસી (૧) પ.સં.૬-૧૪, હા.ભં. દા.૮૨ નં.૧૨૨. [લીંહસૂચી, હજૈશાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪).] પ્રકાશિતઃ ૧. જન કાવ્યસાર પૃ.૨૯૪-૩૦૩. ૨. વીશીવીશી સંગ્રહ. [૩. ૧૧૫૧ સ્તવનમંજૂષા. ૪. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧] (૩૪ર૩) દિવાળી દેવવંદન અંત - ઈણિ પરં પર્વ દીવાલિકા રે લાલ, કરતા કડિ કલ્યાણ, - જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ રે લાલ, પ્રગટે સકલગુણખાણુ. ભ. ૮ (૧) પ.ક્ર.થી ૯, .એ.ઈ.ભં. (૨) પ.સં.૪–૧૨, હા.ભં. દા.૮૨ નં.૧૬૮. [મુથુગૃહસૂચી, હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૨૭૧, ૨૭૨, ૨૭૪, ૨૭૭, ૪૮૫, ૫૪૮).] (૩૪૨૪) [+] [એકાદશ] ગણધર સ્તવરૂપ દેવવંદન (૧) પ.સં.૧૩-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૬૮. (૨) પ..૪થી ૯, જૈ.એ.ઈ.ભ. [મપુગૃહસચી, હેરા સૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૪૦૬).] [પ્રકાશિતઃ ૧. દેવવંદનમાલા તથા અન્યત્ર] (૩૪૨૫) + મૌન એકાદશીનાં વવંદન [હાપ્રસ્ટ, મુપુન્હસૂચી, લીંહચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૬૦, ૨૭૪, ૪૨૪, ૪૯૪, ૫૪૧).] પ્રકાશિતઃ ૧. દેવવંદનમાલા. [તથા અન્યત્ર.] (૩૪ર૬) [+] કલ્યાણમંદિર સ્તોત્ર ગીત આદિ – રાગ જયજયવંતી. કુશલસદન જિન, ભાવિ ભવભયહરન, અશરનશરન જિન, સુજન બરનત હૈ. કુ. ૧ ભવજલરાશિભરન, પતિતજનતાતતરન, પ્રવહન-અનુકરન, ચરણસરોજ હૈ. કુ. ૨ કમઠ અસુર માન, ધૂમકેતુને સમાન, મહિમકે નિધાન જ્ઞાન, પાસ જિનરાજ હૈ. કુ. ૩ સકલતીરથ પ્રધાન, જસ ગુનગન પ્રમાન, Page #422 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૯] જ્ઞાનવિમલસૂરિ-યવિમલ કરત ન સુરગુરૂ માન, માનું વડ જિહાજ હૈ. ક. ૪ પ્રભુ મેરો છઉ પ્રાન, જ્ઞાનવિમલ ગુનખાન, - તારક તંહિ નિદાન, એહિ મુજ કાજ હૈ કુ. ૫ અ ત – હાલ – ધન્યાશ્રી. એન્ડ કલ્યાણુમંદિર તણું, ગીત રચ્યાં સુખકારી રે, મંગલમાલા તસ ઘરે, જે ભણે નરનારી રે. પાસ જિનેસર નામથી, દુરિત ઉપદ્રવ નાસે રે, સુમતિ સુયોગ સુસંપદા, સમકિત આતમવાસે રે. ૨ પાસ તપગચ૭-અંબર રવિ સમો, શ્રી વિજયપ્રભ ગરધારી રે, વિનયકમલ કવિ દિનમણી, જગે જસ કરતિ ગોરી રે. ૩ પાસ. ધારવિમલ કવિ તેહને, નિયવિમલ તસ સીસ રે, ઘરઘરે મંગલ થઇયા, શ્રી જ્ઞાનવિમલ સુરીશ રે. ૪ પાસ. પ્રિકાશિત : ૧. કર્મ નિઝરા શ્રેણી તથા અન્યત્ર.] (૩૪ર૭) + સ્તવન સંગ્રહ [મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧] પ્રકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧, પ્રકા. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ, સં.૧૯૭૭. [તથા ભા.૨.] ૧ પ્રભાતિયું : જબ જિનરાજ કૃપા કરે, નખશિખ સુખ પાવે. ૨ મહારૂ મન મોહ્યું રે સિધાચલે રે. ૩ સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા સિદ્ધગિરિ ધ્યા. ૪ ગિરિરાજકું સદા મેરી વંદના જિનજીકું. ૫ પ્રહસમે ભાવ ધરી ધણે. પ્રકાશિતઃ ૧. જે.પ્ર. પૂ.૧૭, ૬૯, ૮૩, ૩૫૦ તથા ૪૩. (૩૪૨૮) + દશવિધ યતિધર્મ સ્વાધ્યાય મેટી ૧૩૬ કડી અત – કલસ. ઈમ ધર્મ મુનિવર તણે, દશવિધ કહ્યો શ્રુત અનુસાર, ભાવે આરાધે સુખ સાધે, જિમ લહે ભવપાર એ. ૧ શ્રી જ્ઞાનવિમલ સૂરદ્ર ભણે, રહી સુરતિ ચઉમાસ એ, " કવિ સુખસાગર કહેણુથી, એ કર્યો ઈમ્ય અભ્યાસ એ. ૨ આદર કરીને એહ અંગે, ગુણ આણેવા જપ કરે , ભવપરંપર પ્રબલસાગર, સહજ ભાવે તે તરઈ. Page #423 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-યવિમલ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ એમ ગુણવિશાલા કુસુમમાલા જેડ જન કંઠે હવે, તે સકલ મંગલકુશલ-કમલા સુજસલીલા અનુભવે. ૪ –ઇતિ દશવિધ યતિધર્મ સજઝાય સંપૂર્ણ સર્વગાથા ૧૩૬. (૧) સંવત ૧૮૦૯ વર્ષે પોષ માસે શુકલપક્ષે ત્રયોદશ્યો તિથી બુધવારે લિખિત ઋ. લાધાજી. હા.ભં. દા.૮૨ નં.૨૧૩. (૨) લ.સં. ૧૮૪૯ ફાગણ સુદ ૧૦ બુધ નવાનગરે. માણિકયસાગરેણ. છે.ભં. (૩) પ.સં. ૬-૧૩, આ.ક.ભં. (૪) પા.ભં.૩, (૫) ૫.સં.૮-૧૧, ડા. પાલણપુર દા.૩૬. (૬) પ.સં.૮, જય, નં.૧૦૯૯. (૭) જૈ.એ.ઈ.ભં. ('તીર્થમાલા”ની સાથે). [જૈહાપ્રોસ્ટ, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૫, ૪૧૦, ૫૦૯, પપ૧).] [પ્રકાશિત : ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૨૯) [+] સુદશન કેવલી અથવા] શ્રેષ્ઠિ સઝાય ૬ ઢાલ આદિ– સંયમવીર સુગુરૂપાય નમો – એ દેશી. સંયમીર સુગુરૂ પય વંદી, અનુભવ ધ્યાન સદા આનંદી, લલના-લોચન-બાણ ન વધ્યો, શેઠ સુદર્શન જેહ પ્રસીદ્ધો. ૧. તેહ તણું ભાડું સઝાય, શીલવ્રત જેહથી દઢ થાય, મંગલકમલા જિમ ઘર આવે, ત્રિભુવનતિલક સમાન કહાવે. ૨ ઢાલ ૬. બે બે મુનિવર વહેરણ પાંગર્યાજી – એ દેશી. શેઠ સુદર્શન ગજ ઉપરે ચઢયાળ, વાજે તીહાં ચામરછત્ર પવિત્ર ૨, જયત નિશાન બજર્વે નયરમાંજી, નાટક બત્રીશ ધ્વનિ ચિત્ત રે; માટે મહિમા મહિયલ છે શીલને રે. સહજ ભાગઈ સમીકીત ઉજલ્જી, ગુણના ગુણ ગાતાં આનંદ થાય રે, જ્ઞાનવિમલ ગુણ વાધઈ અતિ ઘણુજી, અધિક ઉદય હુઈ સુજસ સવાય ૨. . ૧૨ (૧) પ.સં.૭-૧૨, ખેડા ભં૨. દા.૩ નં.૧૭૦. (૨) સં.૧૭૮૫ કા. વ.૩ શન. ૫.સં.૫-૧૨, જશ.સં. નં.૨૯૫. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૭).] [પ્રકાશિત ઃ ૧. અપ્રગટ સઝાય સંગ્રહ. ૨. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ.] (૩૪૩૦) આઠ ગુણ પર સ, પજ્ઞ ટબા સહિત Page #424 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૧] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ આમાં સમકિત પામ્યા પહેલાં ૮ દોષ ક્ષુદ્રતા, લેાભ, રતિ, દીનતા, મત્સર, ભય, શતા, અજ્ઞતા, ભવાભિનંદિતા નિવારવાના અને ગંભીરતા, ધૃતિ, સૌમ્યતા, ભદ્રકતા, ગુણુરાગીપણું, દક્ષતા, ધીરતા, ભવાટ્વિગ્નતા એ ગુણ ધારવાના જણાવેલ છે. આદિ – પ્રણમી સરસતી ભગવતી એ કહું વાત, અનુભવ તણી જે હતી એ. અંત - ઉગે સમકિત સૂર, જ્ઞાનવિમલ તણું નૂર, અંધતત્ત્વના વૃદ્ધિ, સહિજ સભાવતી સિદ્ધિ, (૧) પ.સં.૫-૧૪, આ.ક.ભ. (૩૪૩૧ કથીગ) [+] નવકારના પંચપદ પર, અગાપાંગ અને ચરણસત્તરી કરણત્તરી પર સઝાયા (૧) લ.સ.૧૯૧૯, પ્ર.શ્રા.શુ.૧પ. પ.સ`.૫-૧૦, આ.ક.બ. [પ્રકાશિત : ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૩૨) + સઝાયા ૧૫ ૧ [+] સુલસા : સીલસુર`ગી રે મહાસતી. ૨ [+] ચંદનબાલાઃ કૌશ બીપતિ શતાનિકનૃપ મૃગાવતી તસ રાણી. ૩+ મનેરમાઃ મેાહનગારી મનારમા શેઠ સુદČન નારી રે. (પૃ.૬૧) ૪ [+] મહુરેહાઃ નયર સુદર્શન મણિરથ રાજા ૫ [+] દમયંતીઃ કુડિનપુર નામ તદની. $ + સીતા જનકસુતા સીતા સતી રે. (પૃ.૨-૨) ૭ + નંદા ઃ મેણુાતટ નચરઈ વસ”, (પૃ.૩૯૩) ૮ [+] ચૌદ પૂરવ: ચૌદ પૂરત્રધર ભક્તિ કરીજી. ૯ [+] ગુરુવિનય અથવા ગુરુની ૩૩ અશાતના : શ્રી ગુરૂની કરઇ સેવના.૧૦+ આત્મશિક્ષા : તે સુખિયા ભાઇ તે સુખિયા. (પૃ.૨૫૦) ૧૧ [+] વીસ અસમાધિસ્થાનઃ શ્રી જિન આગમ સાંભલી. ૧૨ [+] એકવીસ સબલ : કહુ` હવઈ સબલની વારતા. ૧૩ [+] પાપશ્રુતિ ઓગણત્રીસ : ધન ધન તે સુનિ ધના ધારી. ૧૪ [+] ત્રીસ મહામેાહનીય ઃ જિનશાસન જાણી આણી શુભપરિણામ. ૧૫ આડ ગુણુ : મેાક્ષ તણા કારણુ એ દાખ્યા. ૧૬ સમકિતઃ સુણિ સુણિ રે પ્રાણી કરિ સમકિત સ્યું સ્નેહ, ૧૭ બત્રીસ યોગસંગ્રહ : ભત્રિયણુ પ્રાણી રે જાણી આગમ, ૧૮ + પૂ°સેવાલક્ષણુ : ભવ્યને કર્મીના યોગથી. (પૃ.૨૫૧) ૧૯ [+] મુક્તિ અદ્વેષ પ્રાધાન્ય ઃ મુક્તિ અદ્વેષ ગુણુ પ્રગટે. ૨૦ + સચિત્તાચિત્ત પ્રવચન અમરી સમરી સા. (પૃ.૭૮) ૨૧ [+] ખત્રીસ દેષ સામાયિક સમે ધીર સુગુરૂપ્ય તમી. ૨૨ [+] થાનક કાઉસગ્ગ જ્ઞાત-નયણું ઊંધાડી સમતા. ર૩ + આત્મશિક્ષા : માહારા. : Page #425 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ આતમ એહી જ શીખ સંભાલે. (પૃ.૨૪૬) ૨૪ + નવકારઃ એહ નવકાર તણું ફલ સાંભલી. (પૃ.૨૪૫) ૨૫ [+] આઠ દષ્ટિઃ ચિદાનંદ પરમાતમરૂપ. ૨૬ + અષ્ટભંગી : સુગુરૂ સુદેવ સુધમ્મ તુ જેહ તત્ત્વ ન જાણે. (પૃ.૨૪૫) ૨૭ [+] પંદર તિથિઃ આતમ અનુભવ ચિત્ત ધરો. ૨૮ [+] વિગયની વિગયઃ શ્રત અમી રે સમરી સારદા. ર૯ મુહપત્તી: પડિલેહણ મુહપતી ૫ણવીસ. ૩૦ [+] મુહપત્તપડિલેહણઃ પ્રણમી શ્રુતદેવી શારદા. ૩૧ [+] કાઉસગ્ગ ૧૯ દેષઃ સકલ દેવ સમરી અરિહંત. ૩૨ [+] દેવસિય પડિક્કમણ વિધિઃ સુગુરૂ ગણધર સુગુરૂ ગણધર. ૩૩ [+] રાઈપ્રતિક્રમણવિધિ: પ્રથમ જાગી પ્રથમ જાગી થઈ સાવધાન. ૩૪ + (બ્રાહ્મી) સુંદરી : રૂડે રૂપિ રે સીલ-હામણિ સુંદરી. (પૃ.૩૯૨) ૩૫ + સાત વ્યસનપરિહારઃ વારિ તૂ વારિ તૂ વ્યસન સપ્તકમિ. (પૃ.૪૦૮) ૩૬ + આતમા ઉપર સુમતિશીખઃ સુમતિ સદા સુકલીણી વીનવઈ. (પૃ.૧પ૬) ૩૭ + કાયાકામિની ઃ સુગુણ સોભાગી હે સાહિબ માહરા. (પૃ.૨૬૬) ૩૮ [+] સીમધર ગણધરઃ ગણધર ગુણમણિ રાહણભૂધર. ૩૯ કુંજરઋષિઃ સહજસુંદર મુનિપુરંદર. ૪૦ [+] મહસેનમુનિ સહજસોભાગી હે સાધુશિરામણી. ૪૧ [+] જયભૂષણમુનિ નમો નમો જયભૂષણ મુને. કર [+] પનાભનૃપ : પદ્માવતી સમ પદ્મપુરીને. ૪૩ [+] સીમંધરના ૩૨ કેવલી શિષ્યઃ પિતનપુરી પૃથવીપતી. ૪૪ [+] [રત્નમાલાના પાંચ બાંધવ]: રત્નતી નયરી ભલી. (૧) પ.સં.૨૬-૧૩, હા.ભં. દા.૭૯ નં.૧૫. (ઉપરનામાંથી ૪થી ૨૧, ૨૨થી ૨૮, ૩૦થી ૪૩ ઉપરાંત) ૪૫ [+] શ્રાવકગુણ. ૪૬ [+] ચતુર્વિધ આહાર પરિજ્ઞાન. ક૭ [+] ઇરિયાવહી કુલક.. (૨) ૫.સં.૩૨-૧૩, આ.ક.મં. ૪૮ + વણઝારા : નરભવ નયર સેહામણું, (પૃ. ) ૪૯ + ૧૬ સુપનઃ શ્રી ગુરુપદ પ્રણમી કરી. (પૃ.૨૨૩) ૫૦ + ચેતનબોધઃ ચેતન અબ કછું ચેતી. (પૃ.૨૪૬) ૫૧ + સતાસતીઃ સુપ્રભાત નિત્ય વંદિયે. (પૃ.ર૬૨) પર + રાત્રિભોજનઃ શ્રી ગુરુપદ પ્રણમી. (પૃ.૨૬૩) ૫૩ + હિતશિક્ષા : આપે આપ સદા સમજાવે. (પૃ.૩૬૫) ૫૪ + કૌશલ્યા: દશરથ નૃપ કૌશલ્યાને કહે. (પૃ.૩૮૫) ૫૫ બ્રહ્મચર્ય. [વિવિધ સઝા – મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈસા સૂચિ ભા.૧.] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. (ઉપર પૃષ્ઠક દર્શાવ્યા છે.) [૨. પ્રાચીન Page #426 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૩] જ્ઞાનવિમલસૂરિ-યવિમલ. સ્તવન રત્નસંગ્રહ ભા. ૨ (અનેક સઝાયો, તેમાં ૧૫, ૧૬, ૧૭, ૨૮, ૩૯, ૫૩, ૫૫ નથી).]. (૩૪૩૩) [+] પંદરતિથિઅમાવાસ્યાની ૧૬ સ્તુતિ (૧) લિ. વિજયગણિભિ. શ્રી જાવદ મળે. ૫.સં.૩–૧૪, જૂની, આ.કા.ભં. (૨) પ.સં.૫-૧૫, નવી, આ.કમં. [પ્રકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧.] (૩૪૩૪) [+] શાંતિજિન જન્મભિષેક કલશ ૩૩ કડી, આદિ – ઢાલ રાગ વસંત તથા નટ-હીચમાં. શ્રી શાંતિ જિનવર સયલ સુખકર, કપ સ ભણય તાસ, જિમ ભાવિકજનનેં સવ સંપતિ, બહુલ્ય લીલવિલાસ. અંત - ઈમ શાંતિજિનને ક૯૫ ભણતાં, હે ઈ મંગલમાલ, કલ્યાણકમલા કેલિ કરતાં કહય લીલવિલાસ. જિનસ્નાત્ર કરીય સહેજે તરીય, ભવસમુદ્ર અપાર, શ્રીઈ જ્ઞાનવિમલ સૂરદ જપે, શ્રી શાંતિજિન જયકાર. ૩૩ (૧) સં.૧૯૪૭ અસાડ વદ ૬ લિ. ભેજક ઉત્કમચંદ સરૂપચંદ આત્મા અર્થ. શ્રી નાગોરમેં આદીજીન પ્રાસાદે. પ.સં.૪–૧૨, જશ.સં. [લહસૂચી.] પ્રિકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧, ૨. વિવિધ પૂજા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૪૩૫) સીમંધર સ્વામીને વિનતિ ૩૩ કડી આદિ – સુણિ શ્રીમંધર સાહિબાજી, સરણાગત-પ્રતિપાલ, સમરથ જગજન તારવા, કરિ માહરી સંભાલિ. કૃપાનિધિ સુણિ મરી અરદાસ, તારે છે વિસાસ, કૃપા. પૂરો હમારી આસ, કૃપા. આંચલી. અંત – જ્ઞાનવિમલ ગુણથી લહેજી, માહરા મનની રે હંસ, પૂરી શિશુ સુખીઓ કરે , મુઝ માનસસર-હેસ. ૩૩ કૃપા. (૧) સં.૧૭૮૬ માધ સુદિ ૩ શનૌ લો.૫૦ શ્રા. છવી પઠનાથ. પ.સં.૩-૯, સીમધર. દા.૨૦ ૭૭. [આલિસ્ટઈ ભા.૧, લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૦, ૫૪૨).] (૩૪૩૬) યતિ પ્રતિક્રમણ સૂત્ર-પગામ સઝાય પર બાલા, ૨.સં. ૧૭૪૩ રાધનપુરમાં Page #427 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૧] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી વિજયપ્રભ સૂરીશ્વર રાજ્ય વિજય રત્નસામ્રાજ્ય, કાવી વિનયવિમલસ્થિત શિવે ધીરવિમલ કવી. ૧ તચિછશુના લઘુમતિના નયાદવિમલેન બાલધકૃત, લિખતાડયું સ્વિબુકાળે યતિપ્રતિકમણુસૂત્રસ્ય. કિંચિત્ શ્રી ગુરૂમુખઃ કિંચિલઘુવૃત્તિતા વિલોકયાર્થ, ગુણુ વેદ મુની, મિત વષે શ્રી રાજધન્યપુરે. (૧) પં. કસ્તુરવિજય-મુ. કપુરવિજય લ. સાડી ગ્રામે સં.૧૮૧૪ વૈ.વદ ૨ સંધ્યા સમયે. ૫.સં.૨૩, વીજાપુર, પિ.૫૭. (૨) સં.૧૯૧૧ ફા. શ.૧૧ લ. પં. અમૃતવિજયેન સાગરગચ્છીય. ૫.સં.૨૪, વીજાપુરપો.૫૩. (૩૪૩૭) ચૈત્યવન, દેવવંદન, પ્રત્યાખ્યાન ભાળ્યત્રય બાલા. ૨.સં.૧૭૫૪(૮). (૧) લ.સં.૧૮૮૬ ગ્ર૧૭૦૦, લીં.ભં. દા.૩૪ નં.૪. (૨) પ.સં.૩૮, હા.ભં. દા.૫૨ નં.૫. (૩) ગ્રં.૧૫૦૦, ૫.સં.૩૭, પ્ર.કા.ભં. દા.૭૩ નં. ૭૩૯. (૪) ગ્રં.૧૭૯૦, ૫.સં.૧૯, લી.ભં. દા.૩૪ નં.૪. [ડિકેટલેગભાઈ .૧૭ ભા.૪, ચૈહાપેસ્ટ, લીંહસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૯૬, ૫૬૮, ૫૮૭).] (૩૪૩૮) પાક્ષિક ક્ષામણ બાલા, ૨.સં.૧૭૭૩ માધ શું.૮ શ્રી જ્ઞાનવિમલસૂરિપ્રસાદમાસાઘ વાર્તિક લિખિત, બુધદીપ દીપસાગર શિશુના સુખસાગરન, ગ્રંથાગ્રમાનમુદિત પંચસહસં ચ શતી યુક્ત, ગુણ મુનિ મુનિ વિધુ વર્ષે માઘ માસેદષ્ટમી ધએ. ૪ (૧) સં.૧૮૩૦ શાર્ક ૧૭૯૬ ભાશુર ભાનુવાસરે લેખક જ્ઞાતિ ઔદિચ શિ શિવરામ આરોગ્ય ઝુમખરામ મેસાણું નગરે સેંપવાથ મધે વાસ્તવ્ય, મેશાંણના શ્રાવકધર્મના ભંડાર ખાતે પાખિસૂત્રની પ્રત ટબાડથે લખિ છે. શ્રી મનરંગા પાર્શ્વનાથાપણમસ્તુ. ૫.સં.૧૪૩, વીજાપુર. પિ.૪૪. (૨) પ.સં.૧૭૩, પા.ભં. (૩૪૪૧) સપ્તનય વિવરણ (૧) પ.સં.૧૭૩, પા.ભં. (પાક્ષિક ક્ષામણ બાલા. સાથે) (૩૪૪૦) લેકનાલ બાલા, (૧) પસં.૧૧, ખંભ. Page #428 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૫] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ (૩૪૪૧) સીમ ધરજન સ્ત. ૩૫૦ માથા પર ભાલાવમાધ મૂળ યશાવિજયકૃત. [જુએ આ પૂર્વે પૃ.૨૦૧. ત્યાં બાલાવબેાધના વિસ્તૃત અંત આપ્યા છે.] આફ્રિ–પ્રણમ્ય પાશ્વ દેવસ્ય, પાદપદ્મમભીષ્ટદુ સીમ ધરજિનતાત્રટબાથેયિં લિખામ્યહ અંત – શ્રી ઉપાધ્યાય શ્રી યશોવિજયગણિ કીધી તેહા ટમેા લવલેશ માત્ર ખાલબુદ્ધિન જાણુવા નઈં સકલસ ંવિજ્ઞજશિાત સ ૫. શ્રી વિનયવિમલગણી પંકજભ્રમર સમ ૫. શ્રી ધારવિમલગણિપદાંબુજસેવાસિક સેવક પં. શ્રી ધીર× નય]વિમલગણિÛ કીધા, ગ્રંથાગ્રંથ સૂત્ર ૩૫૪ ગાથા લેાક ૫૩૫ ટખા ગ્ર ંથાગ્રંથ ૧૨૦૧ સવ ૧૭૩૬ તેડુ ટખા મધ્યે કેતલીએક ગાથા ધ રત્નપ્રકરણની છઈં. કેટલીએક ગાથા ઉપદેશમાલાની છેં. કાઈ પંચકલ્પ સમિતિ યોગવીસી હિતોપદેશમાલા પ્રશમરતિ યોગશાસ્ત્ર યાનિણુ ય સંખાધપ્રકરણ ષષ્ટિશતક સ`ખાધસત્તરી, પચવસ્તુ પ્રમુખ ગ્રંથની ગાથા લેાક મિલી ૧૫૭ હઈં. ખીજાઈ આગમશાસ્ત્રની સાખિ ઈં, મચ્છર વિના પંડિત હાઈ તે સાધયા, કૃપા કરયા, જિમ ભવિકને ઉપગાર થાઇ. તે પુણ્ય થકી સ લેાક સુખી થાઉ, એ આસીસવચન મોંગલીક જાણવું. શ્રીસ્તુ. (૧) સ’.૧૮૧૯ શાકે ૧૬૮૪ પ્રવર્ત્તમાતે શ્રી ભાદ્રવા સુદિ ૧૦ રવિવાસરે લિખિતં શ્રી સૂરતિ ખ`દિરે શ્રી અ*ચલગચ્છેશ પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ઉદયસાગરસૂરીશ્વર વિજયિરાજયે લિ. મુનિ તેજસાગરજીના સુશ્રાવક મ”. શ્રી જીવનદાસ તત્પુત્ર મ. શ્રી ચંદ્ર તપુત્ર મ. શ્રી વિજચકસ્ય પડનાથ.. ૫.સ,૮૯-૧૪, આ.ક.ભ’. (૨) પ.સં.૬૬-૧૫, આ.ક.ભ`. (૩) સંવત્ ૧૭૮૬ વષે વૈશાખ શુદિ ૧૩ રવૌ દિને લિખિત, પ.સ.૬૫, ખેડા ભર દા.૧ નં.૫. (૪) સં.૧૮૨૭ ફ્રા.શુ. ચદ્રવારે લિ. સુંદર પ્રત, ૫.સ.૪૭, વિરમગામ સંધ ભ. (૫) ૫.સ.૪૯, અમદાવાદ. [લીંહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૫).] (૩૪૪૨) સકલા`ત્ પર માલા. (૧) ગ્રં.૧૧૫ સ’૧૭૭૩ માહ શુ.૧૧ શનૌ સુરત મધ્યે હ.ભ. (૩૮૪૩) + આઠ યાગદ્યષ્ટિ વિચાર સઝાયના બાલાવબેાધ મૂળ યશોવિજયકૃત. [જુએ પૃ.૨૨૩.] Page #429 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૪૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ આદિ – અંદ્રશ્રેણિનત પાશ્વ શ્રી શંખેશ્વરનામક લિખામિ યુગદષ્ટિશ્વ સ્વાધ્યાય લોકભાષા અંત – શ્રીમદ્દ યશવિજય વાચકવર્યરાજવિનિર્મિત દષ્ટિવિચારરૂપ, સ્વાધ્યાય એષઃ પ્રથમં તતયં, ભાષામયો લેશતયા ટબાથ. ૧ શ્રી તંભતીર્થોડત્ર તપાગણીય, નાગ્નાચ જ્ઞાનાફુવિમલાભિધેન, શ્રી સૂરિણભૂરી (પ્રભુસૂરી રાજ્ય) સુખાવબોધાબેધાર્થ લિખિતેહિ ભદ્ર. ૨ મહેપાધ્યાય શ્રી યશોવિજયગણિકૃત દષ્ટિ વિચાર સઝાય હતી. તેહને લેશથી સુખે અર્થ જણાવવાને કાજે શ્રીમત્તપાગચ્છીયા સંવિજ્ઞજનપક્ષીય ભ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ કરીને લખ્યું છે શ્રી ખભાત બંદિરે દે, મેઘજી ઉદયકરણ તથા વડનગરીય સા. આમૂલકના અનુગ્રહ હેતે (પ્રથમાદશિ) લખે છે. (૧) સંવત ૧૭૯૭ વર્ષ અષાઢ વદ ૩૦ દિને રાત્રી પ્રથમ પ્રહરે લિખીત સકલતાર્કિકચક્રચૂડામણિ મહોપાધ્યાય શ્રી ૧૯ ચશોવિજયગણું તતશિષ્ય સકલપંડિતત્તમ પંડિત શ્રી ૭ ગુણવિજયગણિ તતશિષ્ય પં. શ્રી ૫ કેસરવિજયગણિ તતશિષ્ય શ્રી પ વિનીતવિજયગણુ શિષ્ય દેવવિજય લિપીકત શ્રી ઘોઘા બંદિરે શ્રી નવવંડા પાર્શ્વનાથ પ્રસાદાત. ૫.સં.૧૬, પ્ર.કા.ભં. (૨) લિ. સંવત ૧૮૬૨ વર્ષે વૈશાખ સુદી ષષ્ઠી દિને શનિવારે શ્રી પાડલીપૂર નરે. પ.સં.૨૨-૧૪, આ.ક.મં. (૩) સં.૧૭૮૧ વર્ષે શાકે ૧૬૫૬ શ્રી પત્તને ચ વાસ્તવ્યો મેઢ જ્ઞાતિ ઇતિ દ્વિજ અસ્ય ગ્રંથ નિકેન લિપિકતા સ્વહસ્ત. પ.સં.૨૩, આ.કાભ. (ટબાકારના સમયમાં જ પ્રત લખાયેલી છે.) (૪) ઇતિ કહેતાં એણે પ્રકારે યોગદષ્ટિની સઝાય ટબાથ સંપૂર્ણ. લિ. ૫. જ્ઞાનવિજય લિ. ગે.ના. (૫) ગ્રં.૯૦૦ ભ. વિજયક્ષમાસૂરિ શિ. પં. જીવવિજયગણિ શિ. વિનીતવિજયગણિ લઘુભ્રાતા પં. હર્ષવિજય લિ. મુનિ શાંતિવિજય વાચનાથ. સં.૧૮૧૪ શાકે ૧૬૭૯ પ્ર. જેષ્ટ શુદિ ૭ ભેમવાસરે નવખંડા પાર્શ્વ પ્રસાદાત ઘન(ધ) બિંદરે ચતુર્માસ તૃતીય સંલગ્ન કૃતં. પ.સં.ર૩, જિનદત્ત. મુંબઈ પો.૯. (૬) લ.સં.૧૭૭૩, પ.સં. ૬, હે.ભં. નં.૧૦૮૧. (૭) ગં.૧૦૦૦, લ.સં. ૧૮૧૨, ૫.સં.૨૮, લીં.ભં. દા.૨૨ નં.૩૮. (૮) પ.સં.૨૬, હા.ભં. દા. ૪૫ નં.૨૭. (૯) સં.૧૮૭૪ મા.શુ.૧૦ ૨વિ વિકાનેર. ૫.સં.૫૦, મહિમા. પિ.૩૪. (૧) સં.૧૮૭૭ વ.વ.૪ વિક્રમપુરે કીર્તિસાગરેણુ લિ. ૫.સં૨૭, Page #430 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૭] જ્ઞાનવિમલસૂરિ-વિમલ અપૂર્ણ, મહિમા. પિ.૩૪. (૧૧) પ.સં.૧૧, કૃપા. પ.૧૩ નં.૨૩૩. (૧૨) દીપવિજય શિ. પં. માનવિજયગણિ વિ. સં.૧૮૪૧ માઘ શુ.૧૦ ભૃગુવારે જાટવાડા ગ્રામે. ૫.સં.૧૮-૨, ખેડા ભે૨ નં.૧૧૩. (૧૩) પ.સં. ૨૪, ડા. પાલણપુર દા.૩૯ નં.૪૦. (૧૪) સં.૧૭૮૬ જેશુ.૭, ૫.સં.૨૭, ડા. પાલણપુર દા.૩૦ નં.૩૦. [લીહસૂચી, મુપુગૃહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨, ૨૮૩, ૪૯૫, ૫૦૫,૫૭૭).] [પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧.] (૩૪૪૪) [+] આનંદઘન ૨૨ સ્ત, બાલા અથવા [તબક] [જુઓ પૃ.૩.] આદિ - આનંદઘનેતાસ્તવાવિ શતઃ ફર્ટ, ભાષાર્થે લિખતે શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિભિ. અત – કલશ ચોવીસ જિનવર વિશ્વહિતકર ગતિ ચોવીસ નીવારતા ચોવીસ દેવ નિકાય વંદિત વીસીમાં તારતા સંપ્રતિકાલે વર્તતા આનંદઘન બાવીસ માંહીં દય સ્તવન પૂરણ ભણું શ્રી જ્ઞાનવિમલસૂરિ જિણુંદ ગાતાં અખય સંપદ અતી ઘણું. (૧) સં.૧૭૯૩ ફા.વ.૯ શ્રી વિજયભિઃ લિ. વિજયક્ષમાસૂરિ વાચનાથ. ૫.સં.૪૩, દાન. પિ.૪૧ નં.૧૦૭૬. (૨) સં.૧૮૧૨, સે.૨૦૦૦, પ.સં.૨૮, લીં,ભં. દા.૨૨ નં.૩૮. (૩) સં૧૮૨૮ કા.શુ.૧૩ સધવી ફતેચંદ સૂરસંધ પાલણપુર મધ્યે શ્રી પાલવીહારપ્રસાદ. ૫.સં.૨૮, ડા. પાલણપુર દા.૩૯ નં.૨૧. (૪) સં.૧૮પર કા.વ. ૨ શનો લિ. પં. છતસાગરે. ૫.સં.૫૪, ખેડા ભં. (૫) સં.૧૮૫૪ ફા.શુ.૧૩ કે લિ. પં. અમરવિજયગણું શિ. પં. સેભાવિજય શિ. પં. ગેવિંદવિજય શિ. પં. પ્રેમવિજય લ. ભાઈ પરસોતમ પઠનાર્થ શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૨૭, ખેડા ભે. દા.૭ નં.૭૧. (૬) સં.૧૮૭૩ માઘ વ. લિ. ૫. નયસાગર અજીમગંજ મળે. ૫.ક્ર.૩થી ૪૫, નાહટા.સ. નં.૭૫૪. (૭) સં.૧૮૮૮ ચૈ.વ.૯ બુધે લિ. ખેમચંદેન માંધાતા નગરે શ્રી ઋષભદેવ પ્રસાદાત. પ.સં. ૩૯, ખેડા ભ. દા.૭ નં.૭૨. (૮) લિ. વકીલ વરજલાલ વેણુદાસ સં. ૧૯૨૫ કિ.વ.૯ ગુરૂ ખેટકપુર મધ્યે. પ.સં.૩૨–૧૮, ખેડા ભં. દા.૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ રૂપવિમલ [૧૮] જૈન ગૂર્જર કવિએ નં.૮૩. (૯) પ.સં.૪૦, હું ભં. નં.૧૨૦૭. (૧૦) સ્વરચિત બે સ્તવન સહિતઃ સં.૧૮૩૮, ૫.સં.૩૬, પ્ર.કા.ભં. દા.૧૦૪ નં.૧૧૩૧. (૧૧) લ.સં. ૧૮૯૧, વિ.દા. નં.૧૧૫૩. (૧૨) સં.૧૮૧૩ કી.શુ.૧, ૫.સં.૨૨, વિરમગામ સંઘ ભં. (૧૩) પ.સં.૧૦, મહિમા. પિ.૬૩. [જેહાપ્રોસ્ટ, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪, ૨૬૯, ૫૦૧, ૫૭૯).] પ્રકાશિત ઃ ૧. સંપા. કુમારપાળ દેસાઈ.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૩૦૮-૩૮ તથા પ૯૨, ભા.૩ પૃ.૧૩૦૧૧૨ તથા ૧૬૩૦. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય વાલા.ના ૨.સં. વિશે પહેલાં ૧૭૬૪ને પણ તર્ક કરેલ, જે પાછળથી છોડી દીધું છે. “પાર્થ જિન સ્તવનને ૨.સં.૧૭૮૨ દર્શાવેલે, પરંતુ એમાં નવિમલ નામ લેવાથી ૧૨૮ જ અર્થઘટન કરવું જોઈએ. કવિ સામાન્ય રીતે વામ ગતિએ અંક દર્શાવે છે તે પ્રમાણે પણ ૧૭૨૮ જ થાય.] ૯૬૨. રૂપવિમલ (કનકવિમલશિ) (૩૪૪૫) ભક્તામર બાલા. ર.સં.૧૭૨૮ ચં.વ.૧ સોમે (૧) શા. મૂલચંદ તત્ શ્રાવિકા રતનવહુ પઠનાર્થ. જૈનાનંદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦.] ૬૩. કનકનિધાન (ખ. હંસપ્રમોદ-ચારુદત્તશિ) (૩૪૪૬) + રત્નચૂડ વ્યવહારી રાસ [અથવા ચોપાઈ] ૨૪ ઢાળ ૭૨૨ કડી ૨.સં.૧૭૨૮ શ્રાવણ વદ ૧૦ શુક્ર આદિ- સ્વસ્તિ શ્રી સભા સુમતિ, લીલાલબધિભંડાર, પરતાપૂરણ પ્રણમીઈ, અડવડિયાં આધાર. પુરિસાદાણી પાસ જિણ, ત્રેવીસમા જિનરાજ, વામાનંદન સુગુણનિધિ, સારઈ વછિન કાજ. દાનેં જગ માંને સદૂ, દાને લતિ હેય, ઇહ ભવિ અવિહડ સુખ હુર્વે, સારાહે સહુ લેય. જેહ તર્યા તરસે જિમેં, સાંપ્રતિ જેહ તરત, તે સદ્ધ દાનપ્રભાવથી, ઈમ જિનરાજ કહેત. રતનચૂડ વ્યવહારીઓ, પુણ્યવંત પરસીદ્ધ, તેહ તણા ગુણ વરણવું, નામ થકી નવનિધિ. અંત – ઢાલ ૨૪ – પાસ જિર્ણોદ જુહારી – એ દેશી. સંવત ગયવ૨ આંખડી મુનીવર શશી ઉદારો રે (૧૭૨૮) Page #432 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૧૯] કનકનિધાન શ્રાવણ વદી દશમીને દિને, પઈ જોડી સુક્રવારે રે, શ્રી ખરતરગચ્છના ધણી, ભટ્ટારક શ્રી જિનરાજે રે, શ્રી જિનરતન સૂરીસરૂ, ગચ્છનાયક વડ દિવાજે રે, યુગપ્રધાન જગિ પરગડા વિજયમાન ગરછરાજે રે, શ્રી જિનચંદ સુરીસરૂ, ગચ્છનાયક સિરતાજો રે, શ્રી જિનકુશલ પરંપરા, જિહાં કણિ હેટ મુનિરાય રે, વિદ્યાગુણગણુસાગર શ્રી હંસપ્રદ ઉવઝા રે, તાસ સીસ પાઠક જયો ચારૂદસ ગણીરાજે રે, તેહની સાનિધ્યે ચઉપાઈ એ તા પૂરી થઈ શુભ કાજે રે, કનકનિધાન વાચક રચી એ ચોપાઈ ચોવીસ ઢાળે રે, સખર સંબંધ સોહામણે સખરી ચે પઈ ચોસાલે રે. ૭૨૦ ભણનાં ગુણતાં વાંચતાં એતાં સુગુણ માણસ હરખે રે, રાગ રતન ઝવહર ભલા પણ જવર માણસ પરખે રે, શ્રી જિન કુશલ પસાઉલે મુજ વંછિત ચઢયા પરિમાણ રે, કનકનિધાન કહે હુજે, સુખ સંપત્તિ લીલ કલ્યાણ રે. (૧) સં.૧૭૬૧ વ.શુ.૩ વત્ત નગરે ૧૩. જિ.ચા. પિ.૮૦ નં.૨૦૦૩. (૨) સં.૧૭૯૧ કા.વ.૯ વા. અભયકુશલ શિ. પં. કિસના શિ. પં. જહેમેન લિ. પ.સં.૨૩-૧૫, અનંત. ભે૨. (૩) સં.૧૮૧૦ ચિ.વ.૧ જિનભદ્રસૂરિ શાખાયાં મહે. રાજસાગરગણિ શિ. મહે. ગુણસુંદરગણિ શિ. પં. નયવિજયગણિ પં. માયાવલલભ શિ. પં. જ્ઞાનવિજય લિ. ઝઝૂ નગરે. પ.સં.૧૮-૧૫, અનંત.ભં. (૪) સં.૧૮૧૨ પિ.વ.૧૦ મુનિ ગગવિજય લિ. પ.સં.૨૨-૧૪, યશવૃદ્ધિ. પ.૬૭. (૫) સં.૧૮૧૫ માગ. વ.૧૨ ભુવનવિશાલ લિ. ૫.સં.૨૦, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૭૦. (૬) ગ્રં. ૮૦૦ લિ. દુર્ગવિજય ગાંમ ભાઈયાત્રા મધે સં.૧૮૫૫ મૃગસર વ.૧૩ લ. પ.સં. ૨૨-૧૫, મુક્તિ, નં.૨૪૧૮. (૭) ૫.સં.૨૦–૧૪, કલ.સં.કે.કેટે. વિ.૧૦ નં.૧૧૮(૧) પૃ.૨૩૯થી ૨૪૧. (૮) પ.સં.૨૩, પ્ર.કા.ભં. (૯) ઉદયપુર ભં, (૧૦) સં.૧૭૮૮ આષાઢ સુદ ૧૪ શ્રી સમીનગરે. ૫.સં. ૧૪, પ્રે૨.સં. (૧૧) ભ. વિજયસિંહસૂરિ શિ. પં. શ્રી ગજવિજયગણિ શિ. ૫. ગુણવિજયગણિ પં. હિતવિજયગણિ શિ. ભાણવિજયગણિ તદનુજ પં. શ્રી જિનવિજયગણિ શિ. પં. કસ્તૂરવિજય મુ. મતિવિજયેન લિપીકૃતા શ્રી રવનગરે સુમતિનાથ પ્રસાદાત. ૫.સં.૧૮-૧પ, [મં] (૧૨) Page #433 -------------------------------------------------------------------------- ________________ મતિકુશલ [૪ર૦ જૈન ગૂર્જર કવિએ કે સંવત ૧૮૫૨ના વર્ષે ચૈત્રાદિ દિતિયા ૨ દિવસે સતિ શુક્રવાસરી યઃ ગ્રંથ સંપૂર્ણમ કર્તા શ્રી શ્રી ૫ શ્રી ૫ પં, ગુલાલવિજયગણિ તશિષ્ય મુનિ માણિક્યવિજય લિપિકૃત શ્રી ગણપતિ મળે, વૃદ્ધ ગણપતિ શ્રી શ્રીશ્રીશ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી વિજયજિર્ણ સૂરીસ્વર વિહારે લિપિકૃત. શ્રી શ્રી રાધણપરેષુ ચિંતામણ્યાદિ ત્રયોદશ ચૈત્યવંદનાત મીદ તત પુનઃ પ્રસાદાત્ મીદ ગ્રંથ સંપૂર્ણમ્ વિહારમધે. પ.સં.૧૮-૧૭, જે.એ.ઈ.ભં. [જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૪૫, ૫૦૦).] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણક. [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૨૬૩-૬૪, ભા.૩ પૃ.૧૨ ૬૮.] ૬૪. મતિકુશલ (ખ. ગુણકીર્તિગણિ—મતિવલ્લભશિ) (૩૪૮૭) ચંદ્રલેખા પાઈ [અથવા રાસ] ૨૯ ઢાળ ૬૨૪ કડી .સં.. ૧૭૨૮ આસો વદિ ૧૦ રવિ પચી આખમાં આદિ– સરસતિ ભગતિ નમી કરી, પ્રણમું સદગુરૂ પાય, વિઘનવિડારણ સુખકરણ, પરસિદ્ધ એહ ઉપાય. સમરૂ ગેડી પાસજી, પરતા-પુરણહાર, સામાયક ઉપરી સરસ, કહિસ કથા સુખકાર. સામાયિક સૂધે કરે, ત્રિકરણ સુદ્ધ ત્રિકાલ, સત્રમિત્ર સમવડિ ગણો, જિમ તૂટે જંજાલ. મરદેવી ભરતાદિમુનિ, કરિ સામાયક સાર, કેવલ કમલા તિણિ વરી, પામ્યા ભવને પાર. સામાયક મન સુધે કરે, પામી ઠામ પવિત્ર, તિણ ઉપરી તુમ સાંભ, ચંદ્રલેહા ચરિત્ર. વચનકલા તેહવી ન છે, સરસ બંધ રસાલ, તિણ જાણુ સહુ એ હુસે, સાંભલતાં ખુસીયાલ. અત – મોરિયાની ' ' ઢાલ ર૮મી – વીર વખાણું રાણું ચલણજી એ દેશી. તિમ તુમે ભવિયણ હિત ધરીજી, સામાઈક કરી શુદ્ધ, નિર્મલ થઈ જિમ નિસ્તરોછે, ઈમ કહિ જિને સંબુદ્ધ. ૧૦ છ છેદ ગ્રંથમિ એ અછિજી, સરસ સંબંધ રસાલ, ગુરૂમુખ સુણિ મેં ગાઇયોજી, બિચિબિચિ કવિયણ ખ્યાલ. ૧૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી . [૧] મતિકુશલ સંવત સિદ્ધિ કર મુનિ શશિ વદિ આસો દસ મિ રવિવાર, શ્રી પચીયાખ મેં પ્રેમ શું છે, એહ રચ્યો અધિકાર. ૧૨ ખરતર ગણપતિ સુખકરૂજી, શ્રી જિનચંદ્રસુરિંદ, વડ જિમ વધતી શાખા એમનીજી, જે ધ્રુ રજનીશ દિણંદ. ૧૩ સૂગુણ શ્રી ગુણકીરતિમણીજી, વાચક પદવી ધરંત; તસ અંતેવાસીય ચિરંજીયઉછ, મતિવલ્લભ મહંત. ૧૪ પ્રથમ તસ શિષ્ય અતિ પ્રેમશુંછ, મતિકુશલ કહે એમ, સામાયક મન શુદ્ધે કરછ, જય વરો ચલેહ જિમ. ૧૫ રતનવલભ ગુણ સાંનિધજી, એ કીએ પ્રથમ અભ્યાસ, મેં વીસ ગાહા અછંછ, ઓગણીસ ઢાલ ઉલ્લાસ. ૧૬ ભણિ ગુણિ સુણિ ભાવશુંછ, ગિરૂઆ તણા ગુણ જેહ; મન શુદ્ધ જિનધર્મ જે કરેજી, ત્રિભુવનપતિ હુવૈ તેડ. ૧૭ (૧) સં.૧૭૪૫ જે.શુ.૪ ઘડસાસર મથે વા. પદ્મનિધાન શિ. પદ્મસિંહ લિ. ૫.સં.૨૧, જય. પો.૬૯ (૨) સં.૧૭૬૮ ફા૨ બુધે. ૫.સં. ૧૪-૧૮, સંઘ ભં. પાટણ દા.૭૨ નં ૬૮. (૩) સં.૧૭૭૧ કા.વ.૩ ગુરૂ - ગા શિ. દેવજી લિ. પ.સં.૧૭, વીકા. (૪) સં.૧૭૭૧ .શુ ભોમે પટ્ટણ મથે લિ. ૫.સં.૮૦-૮, ગુ. નં.૬૬-૫. (૫) પ.સં ૧૫-૨૦, ગુ. નં.૧૨-૯. (૬) પ.સં.૧૬–૧૫, ગુ. નં.૧૩-૨૪. (૭) સં.૧૭૮૯ માગ.વ.૩ રિણું મધ્યે સુખહમ લિ. પ.સં.૧૬, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૬૧. (૮) સં. ૧૭૯૯ સૈ.શુ.૧૩ શનિ કુંડલ ગ્રામે લિ. પં. મેટાકેન, પ.સં.૨૭–૧૪, અનંત. ભંડેર. (૯) સં.૧૮૦૪, ૫.સં.૨૦, ક્ષમા. નં.૧૯૪. (૧૦) સં.૧૮૧૪ સૈ. ઘટ્ટી ૧૧ બુધે ગુડલ ગ્રામે પુજ્ય ઋ. તીલકચંદજી પુ. . ભવાનજી શિ. નાનજી પઠનાથ વેરાગી ભાણજી આત્મા અરથે લખું છે. પ.સં.૨૨-૧૫, મુક્તિ. નં ૨૪૧૬. (૧૧) સં.૧૮૧૬ કા.શુ.૧૦ લિ. ગામ કડેલી મથે ૫.સં.૩૪–૧૭; ઈડર ભં. (૧૨) સં.૧૭૭૫ કી.વ.૧૩ શુક્ર ઇનલા ગ્રામે લ. નગજી વાચના : પ.સં.૨૩–૧૭, ઈડર ભં. નં.૧૯૯. (૧૩) સં.૧૮૧૮ ફા.વ.૮ લિ. ૪. રાઘજી સિવગઢિ મળે. પ.સં.૩૨-૧૨, મુક્તિ. નં.૧૧૦. (૧૪) સં.૧૮૩૩ મૃગશિર શુ પૂજ્ય મહર્ષિ હીરાનંદ આ આનંદચંદ્રણ લિ. મેડતાનગરે. પ.સં.૧૯-૧૭, સુંદર ચિત્રો સહિત, ખેડા ભે૨. (૧૫) સં.૧૮૪૬ શાકે ૧૭૦૨ વૈશુ.૧૧ શનિ લિ. સુભટપુર મળે. પં. જેતશી લિ. ૫.સં.૨૩ -૧૬, અનંત. ભં.૨. (૧૬) ૫.સં.૫૩, Page #435 -------------------------------------------------------------------------- ________________ મતિકુશલ [૪૨] જૈન ગૂજર કવિઓ: ૪ ૫.ક્ર.૧થી ૨૫, અનંત. ભ`.૨. (૧૭) સં.૧૮૫૫ શ્ર.પ્ર.શુ.૧ શનૌ ઇંદ્રાક પુર્ ગ્રામે લ, પું. મયારત્નેન. પ.સ.૨૭-૧૩, ઝી'. પે।.૩૮ ત',૧૭૮. (૧૮) સ.૧૮૭૦ જે.શુ.૭ વિક્રમપુર મધ્યે. પ.સ.૨૮, મહિમા, પે.૩૬, (૧૯) સં.૧૮૭૨ વૈ.વ.૫ વીકાનેર મધ્યે સુમતિવિશાલ લિ. ૫.સ`.૫૭, કૃપા. પેા.૫૧ નં.૯૭૧. (૨૦) સ ́.૧૮૭૮ ચૈ.શુ.ર રંગપુરે કનકલાભ લિ. પાના સત્યરત્ન. પુ.સ.૨૫, મહિમા, પા.૩૪, (૨૧) ૫.સ.૪ર-૧૧, નવી પ્રત, વિજાપુર ના, મ`. નં. ૦૧. (૨૨) ૫.સ.૨૦-૧૫, વિરમગામ સંધ ભ (૨૩) વેણીદાસ લિ. પ.૪.૨૦થી ૩૧, મહિમા, પે,૮૭. (૨૪) ૫.સ.૩૧, જય. પે.૬૭. (૨૫) ગા.૬૨૪ ઢાલ ૨૯ સ.૧૮૪૮ વૈ.શુ.૫ વિ. પૂ.સં ૫૭, જય. પે.૬૯. (૨૬) લિ. નય દૈન સાધ્વી હરખાં નિમિત્તે. પસ ૨૫, જય. ા.૬૭. (૨૭) પ.સ`.૧૫, જિ.ચા. ન.૨૦૪૨. (૨૮) ૫.સં.૧૬, જય. પેા.૬૭. (૨૯) ગા.૬૨૪, ૫.સ.૧૯, જિ.ચા. પે.૮૦ નં.૧૯૮૬ (૩) પ.સ’.૩ર, દાન. પેા.૪૫. (૩૧) ૫. ખુસ્યાલચંદ લિ. પ.સ.૨૫૧૩, ખેડા ભ’. દા.૭ નં.૭૫. (૩૨) પ.સ.૧૭-૧૭, સીમ ધર. દા.ર૦ન....૧૯. (૩૩) સંવત સતર સત્તાવિન, ભેટયા ઋષભ જિષ્ણુ દ ગુણસાગર મિહિ માહસું, મનમાજિ આણુ દ. વારૂ નગર વડાલીઇ, આવ્યા મુનીનિ સાજ ચંદ્રલેહાની ચુપેઇ, લખી વાંચ્યાની માજ. ગુણુસાગર સૂરિ સાંનિધિ, ચંદ્રલેહા ચરીતિ ારાં પત્ર લખવા દીયાં, રાખી ઉત્તમ રીતિ. 3. ૫.સ.૨૮-૧૪, ઈડર ભર નં.૨૦૬, (૩૪) સ.૧૭૬૪ ફ્રા.શુ.૩ ગુરૌ મુનિ મહિમસાગરગણિ શિ. મુનિ મતિસાગરેણુ લિ. દીવ બંદર મધ્યે. વિદ્યાશાળા અમ. (૩૫) ઇતિશ્રી સામાયક વિષયે ચંદ્રલેહા ચતુપદી સંપૂર્ણા, સંવત્ ૧૭૬૦ વર્ષે ફાલ્ગુણિ માસે શુક્લપક્ષે ત્રયેાદશી તિથૌ રવિવાસરે શ્રી પાટણપુરાંતર શ્રી ખરતરગચ્છે શ્રી જિનસુખસૂરિ વિજયરાજ્યે આચાય શ્રી કીર્ત્તિરત્નસૂરિ સાષાયાં વા. હીરરાજણિ શિષ્યમુખ્ય શ્રી ઉદ્દયહર્ષ -- ગણિતચ્છિષ્ય વા. ક્ષેમવિમલેન લિપીકૃત શિષ્ય ૫. શૈલેાકષસુંદર મુનિ સાર`ગ વાચનાર્થે શ્રી. ૫.સં.૧૭-૧૮, ૨.એ.સા. બી.ડી.૨૯૧ ન.૧૮૯૮ (૩૬) સંવત ૧૭૯૧ વરષે પાસ સુદ પૂનિમ સનીવાસરે શ્રી "ચલગચ્છે, વા. શ્રી ૫ શ્રી માહાવછગણુિ શિષ્ય પં. શ્રી ૫ શ્રી માણિકલાભગણિ શિષ્ય Page #436 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૨૩] અતિકુશલ મુ. શ્રી સત્યલાભ લિખિતં. માંડવી નિંદર મળે. ૫,સં.૧૪–૧૯, વારા. મુંબઈ. (૩૭) સર્વગાથા ૬૨૪ શ્રી ચંદ્રલેડા રાસ સંપૂર્ણ. લ. ૧૭૭૩ વદ ૩, ગુ.વિ.ભં. (૩૮) રત્ન. ભં. (૩૯) ભ.ભં. (૪૦) સર્વગાથા ૨૪ ઇતિ ચંદ્રલેહા ચઉપઈ લિખિતા શ્રી નવીનનગરે. શુદ્ધ પ્રત, પ.સં.૧૬-૧૮, આકર્ભ. (૪૧) સં.૧૭૬૬ કા.શુ.૧૦ કર્મવાટયાં નીલવાસરે. પં. સકલકુશલ શિ. ગણિ હીરકુશલ લિપિચક્રે નિકુંપનગરે. પ.સં.૨૩–૧૫, આ. ક.ભં. (૪૨) સં.૧૮૧૯ ફા.શુ.૧૨ શુક્રવારે લિ. બખતવિજયેન મકસુદાબાદ નગરે મહિમાપુર મધે. પ.સં.૨૬-૧૩, ધો.ભં. (૪૩) ગુલાબવિજય ભં. ઉદયપુર. (૪૪) સર્વગાથા ૬૨૪ સંવત ૧૮૨૨ના વર્ષ આસે. સુદિ ૧૦ દિને વાર ભોમે લખે. સકલપંડિતશિરોમણિ પંડિતશ્રી ૧૦૮ શ્રી પ્રેમવિજયગણિ તતશિષ્ય પંડિતશ્રી ૧૦૩ શ્રી સુબુદ્ધિવિજયગણિ તતશિષ્ય પં. રૂપવિજયગણિ લપીકૃત આત્મા અર્થે. પ.સં૨૫-૧૫, પાલણપુર ભં. (૪૫) ૫.સં.૨૪-૧૫, પં. જગરૂપ સ્વ. વાચનાથે. પાલણપુર ભં. (૪૬) ૫.સં.૨૮–૧૭, આગ્રા ભંડાર. (૪૭) પ.સં.૩૨-૧૦, બાલ. (૪૮) સં.૧૭૮૫ આસો વદ ૧૧ શુક્ર સકલપંડિત શ્રી વિદ્યારૂચિગણિ તતશિષ્ય પં. શ્રી વિજયરૂચિ તતશિ. પં. પ્રેમરૂચિગણિ તતશિ..લીપીકૃત, તૃતીયપ્રહરે. પ.સં.૨૧–૧૭, બાલ. (૪૯) સર્વગાથા ૬૨૪ સં.૧૭૬૫ વર્ષે વૈશાષ માસે શુક્લપક્ષે દ્વાદશી વાર રવ દિને ચતુઃ૫દી સંપૂર્ણકૃત લિ. મુનિ જેતસીંહ સ્વવાચનાય. પ.સં.૧૬–૧૯, લી.ભં. દા.૨૫. (૫૦) લિખત, ચતુરસાગરગણિ શ્રી સાદડી નગરે શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત સંવત ૧૮૩૦૨ માહ વદિ ૯ દિને શ્રી રાણપુર પ્રસાદાત પોપકારાય લિખે ને વાંચી શ્રીરહુ કલ્યાણમસ્તુ. શ્રી. ૧.૫.સં.૨૩-૧૪, પોપટ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે. (૫૧) સં.૧૮૫૫ વના વર્ષે શ્રાવણુ પ્રથમ શુકલપક્ષે તીથી ૧ વાર સની ઇકપૂર ગામે લખીત પં. માયારત્નેન. પ.સં.ર૭-૧૩, ઝીં. (૫૨) ઇતિશ્રી ચંદ્રલેહા રાસ સંપૂર્ણ. સવાલસંખ્યા ઓગણત્રીસ હાલો છે. સર્વઢાલ ૩૯ સર્વગાથા સે ચોવીસ છે. સંવત અઢારસે નવા વર્ષે શાકે સોલ પંતર પ્રવર્તમાને દક્ષણાથનગતે શ્રી સંયે સરદતૌ મહામાંગયપ્રદે માસોત્તમ માસે કાર્તિક માસે કૃષ્ણપક્ષે દશમી દિન ગુરૂવારે પં. શ્રી ૫ બુદ્ધિવિજય તષ્યિ પં. મણીવિજય લિપીકૃત શ્રી. ૫ ૧૦૮ શ્રી સૌભાગ્યસૂરિ રાજ્ય શ્રી પાર્શ્વનાથને પ્રસાદે લખિતં આત્માથે કંકણદેશે કીલે પારડી મળે માસું રહિને મહારાજા શ્રી રાજા દુર્જનસિંધ રાજ્ય. પ.સં.૩૪, અમર.ભં. સિનેર. [આલિસ્ટ Page #437 -------------------------------------------------------------------------- ________________ વીરજી-વીરચઢ [૪૨૪] જૈન ગૂર્જર કવિએ : ૪ આઇ ભા.૨, ડિકેટલાગભાઇ વા.૧૯ ભા.૨, જૈહાપ્રાસ્ટા, મુપુગૃહસૂચી, લી હસૂર્કી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૦, ૨૪૨, ૫૮૭).] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૬૫-૬૮, ભા.૩ પૃ.૧૨૬૯-૭૦.] ૯૬૫. વીરજી–વીરચંદ (પાર્શ્વ ચન્દ્રસૂરિ-સમરચદસૂરિ-રાજચન્દ્રસૂરિ-દેવચન્દ્રસૂરિશિ.) જભૂપૃચ્છા રાસ ૧૩ ઢાળ ૨.સં. ૧૭૨૮ પાટણ (૩૪૪૮) + કવિપાક અથવા આદિ અંત – દાહા. સકલ પદારથ સદા, પ્રણમું શ્યામલ પાસ, નમિયે તેડુંતે ઊઠેિ નિત્ય, પરમાનંદપ્રકાશ. ગેાચમ ગણહર પય તમી, કર્માંવિપાક વિધિ જોય, કુલ ભાખુ' ધૃત કર્માંનાં, સાંભલો સહુ ક્રાય. સાહસસ્વામી સમેાસમાં, ચરૂપા નગરી માંહે, જભૂ પ્રભુ પ્રણમી કરી, પૂછે પ્રશ્ન ઉચ્છİહે. કહે। ભગવન ધનવંત સુખી, શે કમે` જીવ થાય, દારિદ્રી નિધન દુ:ખી, કુણુ કમે` કહેવાય. વલતું ખેાલે કેવલી, સુણુ જમ્મૂ સુવિચાર, ભક્ષા પ્રશ્ન તે પૂજ઼્યિા, ભવિકળવ-હિતકાર. ઢાલ ૧૩મી શ્રી પાસચદ સૂરીસર પાર્ટ, સમરદ ગુણધારી, તેહને પાટે રાજચ'દસૂરિ, સૂરત સાહે સારી. શિષ્યશિરામણ તહના કહીએ, પંચમ કાલ આચારી, દેવચંદ વણુારસિ દ્વીપે, પ્રાણવંશ શિણગારી, જ ભુપૃષ્ટા ભસ્યે ગુણુસ્સે, સુણશે નર ને નારી, માનવભવને સલ કરીતે, થાશે સૂર-અવતારી, સંવત સત્તર અટવીસે, પાટણનગર માઝારી, જ જીપૃચ્છા રચી મેં રંગે, વીરજી મુનિ સુખકારી. (ખીજી પ્રતમાં) ૧ ૪ આદર સ્યું ઢાલ આઠમી, સુ. સુણતાં હોઈ આણું હા, ક. દેવચંદ વાયક તણા સુ. શિષ્ય કહું વીરચંદ હૈ. ૩. દ્વ દૂહા. ૫ Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિક અઢારમી સદી [૪૫] દુર્ષિ અષ ઝરિ સદા તેહને, કહે કુણ પાપ, પરગુણ દેવી નવિ સર્દિ તેહથી આંષ અદાપ. નારી મરી ને નિજિ સુકૃત કહીઈ તાસ, સત્યશીલ સંતોષ દઢ વિનય પુરૂષ વિલાસ. (૧) પં. નેમવિજય લષીતં. પ.સં.૮-૧૪, જૂની પ્રત, પાલણપુર ભં. (૨) સં.૧૯૨૪ના કાર્તિક વદી ૧૩ રવીવાસરે લીખીત્વા ગોર ભાઈચંદ શ્રી પાલવીયા પ્રસાદાત પડનાર્થ વૃધસાષામાં દોસી શ્રી છનભક્તિકારક ગેાકલજી સુષમલજી મીદ પુસ્તકં. પ.સં.૧૦–૧૨, પાલણપુર ભં. (૩) લક્ષમીવિજય લ. પ.સં.૧૫-૧૨, ઝીં. પ.૪૦ નં.૧૯૯. (૪) પ.સં.૨૫, કમલમુનિ. (૫) આ.ક.મં. પાલીતાણા. (વે.નં.૪૦.) (૬) સં.૧૭૭૭ માર્ગશીર વ.૧૦ ભોમે લિ. મઢ જ્ઞાતીય પંડયા દ્વારકાંદાસ સાલીવાડે કલખાડા મયે વાસ્તવ્ય. ૫.સં.૧૦-૧૩, ઝીં. પિ.૪૧ નં.૨૧પ. (૭) પ.સં.૧૩, ડા. પાલણપુર. (૮) લ. દવે કરસનજી વેલજી ભાવનગર મળે. પ.સં.૧૭-૧૧, ડા. પાલણપુર દા.૨૫ નં.૨૪. (૯) ૫.સં.૧૭, પ્ર.કા.ભં. [આલિસ્ટઈ ભા.ર, મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૭, ૨૧૬, ૨૫૧, ૨૬૯, ૪૩૪, ૩૯૪, ૫૭૨ – ભૂલથી દેવચંદ્રને નામે પણ).] પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિહ માણક. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૦-૫૫, ભા.૩ પૃ.૧૨૬૧. બીજી પ્રતમાંથી ઉદ્ભૂત અંતભાગમાં આઠમી ઢાળને ઉલેખ છે ને કર્તાનામ વીરચંદ છે, તેથી એ માહિતી જુદી પડે છે. એ જુદાં કૃતિકતી માનવાં કે એને કૃતિને અંતભાગ નહીં પણ વચ્ચેને આઠમી ઢાળને ભાગ જ માન] ૯૬૬. ઉદયસમુદ્ર (ખ. જિનચંદ્રસૂરિસંતાનીય કમલહર્ષશિ.) (૩૪૪૯) લવજ રાસ અથવા ૨સલહરી ૨૯ ઢાળ સં.૧૭૨૮[2] આદિ દૂહા. મૃતદેવિ સમરૂં સદા, પ્રણમું સદગુરૂ પાય, મીઠી વાણી મુખ થકિ, પ્રગટે જાસ પસાય. દાન શિયલ તપ ભાવના, ચઉવિહ ધરમ પ્રધાન, શિયલ સરિખ કે નહિ, ઈમ ભાષે વધમાન. શિયલે સોલે સતિ તણાં, નામ રહ્યાં અદ્યાપિ, શિયલે નારદ વરણીયે, અંગિ ન લાગે પાપ. Page #439 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દયસમુદ્ર અંત - [૪૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ કુલજકુમાર તણાં વલી, શિયલે કષ્ટ પુલાય, તાસ ચરિત કહેતાં થકી, ઉલટ અંગ ન માય. સુણ્યા ભવિયણું ચિત ધરી, કુમર તણે! સબંધ, પુન્યકથા કૌતિકકથા, એક સાનું તે સુગંધ. ઢાલ ૨૮ કમરે સેમન ચીતવે રે ધન્યાશ્રી. સબંધ કુલધ્વજ મુનિ તણા એ સીલને અધિકાર, ગાયે અધિક પ્રમાદ સું, જિમ તરીયે રે લહુ હિવ સંસાર. ૧ સફલ કરેા ભવ આપણા રે વડભાગી રે શિત્ર ભાગી જોઇ, સાધુચરિત્ર શ્રવણે સુણ્ણા રે, મનવ`તિ રે સર્વિ સલા હાઇ. સ.ર શ્રી સાહસપાટ અનુક્રમે વિખ્યાત વેરી શાખ, ગણનામ કાઢિક ગુણિનિલેા, ગચ્છ ખરતર રે જાણુઇ મંડપ દ્રાખ,સ,૩ શ્રી જિનરતનસૂરીસરૂ, વર પાટ પ્રગટથો ભાણુ, જિનલ માન સૂરીસરૂ, મુખ નિવર્સ' રે જસુ અવિચલ વાંણિ. સ૪ આદેસ તસ રહ્યા આદરે, ચૈામાસું અમદાવાદ, મહાખાંન મુહબ્બતે રાજવી, તિહાં રાઇ રે ગાજે જસવાદ. સ.પ જસુ દાંન કર્ણે સમાવર્ડ, વાયા જે હરિયદ બેઇ, સ જે થંભ દિલ્લીરાજને, શુભ ન્યાયે સીતાપતિ હાઈ. તસુ માનનીક મહામતિ, વિવહારિયાં શિરતાજ, રાગી જે દેવ તે ગુરૂ તણા, નિત સારે... હે મનશુદ્ધિ ધમ કાજ, સ૭ શ્રી શાંતિ જિનહર વિરચીને, જિષ્ણુ કીધ ધન અવતાર, રાંકાં કુલ સિરસેહરા, વડભાગી રે દ્વાદશત્રતધાર રતનસી સુત ભૂલજી, પારિખ ધરતન, તાસ કથન એ ચેપઇ, મતર ંગે રે કીધી ધનધન, જિનચ દસૂરિ સ તાની, કમલહરષ ગુરૂરાય, વાચનાચારિજ પદ ધરે, જસુ ભેટમાં રે ભાવિડે દૂર (પા. સદ્ન). જાય. સ.૧૦ ४ સ ૫. તાસ પસાયેં ઈમ કહે, ઉદયસમુદ્ર ઉવઝાય, અધિક છે। હાં કહ્યુ, મિછાદુકડ રૅ હેજો શુભ ભાય. સ.૧૧ સીલ અને સમકિત ધારતાં, નરજનમ હાઇ પ્રમાણુ, સ.૯ તિક્ષ્ણ હેત ચતુર એ ચાપઈ, મિલિ ગાવા રૈ મુખ મધુરી વાણિ, સ.૧ર ગુણવંતના ગુણ ગાવતાં, નિત હાઇ મંગલ ચાર, Page #440 -------------------------------------------------------------------------- ________________ [૪૨૭] વિદ્યાવિલાસ. વિલ સફલ હોઈ મનકામના, પામે ચઢતી રે પઢવી શ્રીકાર. ૧૩ સફલ કરા ભવ આપણા રે. (૧) ઇતિશ્રીમદાવશ્યક વૃત્તૌ શીલાધિકાર ઉપાધ્યાય શ્રી ઉદ્દયસમુદ્રગણિ વિરચિતં ઢાલ ૨૯ ભાષાત્મક રસલહરી નામક કુલગજ કેવલી ચરિત' સમાપ્તિમગત્. સં.૧૭૨૮ વર્ષે ફાગુણમાસે શુક્લપક્ષે પ્રતિપદા સામવાસરે ઉદિ'યપુર મધ્યે. અમૃતવિજય. ૫.સ.ર૩-૧૩, રત્ન.ભ.દા.૪૩ નં. ૩૯. (૨) સં.૧૮૮૫ વર્ષે મૃગશિર માસે કૃષ્ણપક્ષે સપ્તમિ તિથી સૂવાસરે મુનિ દેવવિમલેષ્ણુ લિપિમૃતા ૫. તેજવિજયગણિ ૫. રૂપસત્ક વાંચના". ૫.સ.૩૫-૧૦, રત્ન.ભં. દા.૪૩ નં.૩૮. (૩) ધૃતિ શ્રીમદાવશ્યકવૃત્તો શીલાધિકાર ઉપાધ્યાય શ્રી ઉદ્દયસમુદ્રગણુ વિરચિત. ઢાલ ૨૯ ભાષાત્મક રસલહરી નામક. કુલધ્વજ કેવલી ચરિત્ર સમાપ્ત. સંવત ૧૭૮૬ વર્ષ ફાલ્ગુન સુદિ ૯ નવસ્યાં રવીવાસરે, ચેતસાગર ભ. ઉદ્દયપુર. (૪) ડે.ભ [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૮-૭૦ તથા ૫૬૦, ભા.૩ પૃ.૧૨૭૧ તથા ૧૪૫૦, ર્ડા.કૃતિ બેવડાયેલા તે પછીથી એક કર્યાં છે. પહેલાં એક સ્થળે ર.સ’.૧૭૮૬ ફા.શુદિ ૯ રવિ દર્શાવેલા તથા એક સ્થળે સં.૧૭૨૮ જણાય છે એમ કહેલું પણ પછીથી ર.સ.૧૭૨૮ માન્યું દેખાય છે. પરંતુ સ.૧૭૮૬ની જેમ સ.૧૭૨૮ પશુ લે.સ'. હેાય એમ બની શકે, જોકે કવિના ગુરુ કમલહુ (નં.૮૮૨)ની રચનાએ સં.૧૭૧૧થી સં.૧૭૫૦ની મળે છે એટલે કૃતિને ૨.સ.૧૭૨૮ હોઈ શકે ખરા.] ૯૬૭. વિદ્યાવિલાસ (ખ. માનવિજય-કમલહુ'શિ.) કમલહુ જુઆ નં.૮૮૨, અઢારમી સદી (૩૪૫૦) કલ્પસૂત્ર સ્તખક ૨.સ.૧૭૨૯ જિનરાજસૂરિ રાજ્યે (૧) કર્તાની સ્વહસ્તલિખિત પ્રત, ભાવ,ભર એટલે ભક્તિવિજય. ભ. (૧.૨૦.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦.] ૯૬૮. હ`વિજય (ત. વિજયદેવસૂરિ–સાધુવિજયશિ.) (૩૪૫૧) + પાટણ ચૈત્ય પરિપાટી સ્ત. ૯ ઢાલ ર.સ.૧૭૨૯ પાટણ આદિ- સમરીય સરસતી સામિતિ એ, પ્રણમી ગુરૂપાય પાટણ ચૈત્ય પ્રવાડી સ્તવન કરતાં સુખ થાય. ૧ અંત – સંવત સતર ઓગણત્રીસે પાટણુ કીધ ચેમાસ હા, જિનજી વાચક સૌભાગ્યવિજય ગુરૂ, સ'ધની પાહતી આસ હૈ, જિનજી.પ Page #441 -------------------------------------------------------------------------- ________________ ક એસિંહ [૨૮] જન ગૂર્જર કવિએ જ સાહા વિસુઆ સુત સુંદરૂ, સાહા રામજી સુત વિચાર હે જિ. સુધુ સમયકૃત્વ જેહન, વિનયવંત દાતાર હે. જિન.૬ ધર્મધૂરંધર વ્રતધારી, પ્રગટમલ્લ પરવાહ હે જિ. તેહ તણી સાખે કરી, કીધી મેં ચૈત્યપ્રવાડ છે. જિ.૭ તવન તીર્થમાલા તણું, ભણે સુણે વલી જેહ હે જિ. વાત્ર તણું ફલ તે લહે, વાધે ધર્મ સનેહ હે. જિ.૮ તવન તીર્થમાલા તણું, કીધૂ મેં અતિ ચંગ હે જિ. સાહ રામજીને આગ્રહે, મન ધરે અતિ ઉછરંગ હે. જિ.૯ શ્રી વિજયદેવ સૂરીસ્વરૂ, પટપ્રભાકર સૂર હે જિ. શ્રી વિજયપ્રભસૂરી જગ જ, દિનદિન ચઢતે પૂર છે. જિ.૧૦ શ્રી વિજયદેવ સૂરીદના, સાધવિજય બુધ સીસ હૈ, જિ. સેવક હર્ષવિજય તણી, પહુતી સયલ જગીસ હે. જિ.૧૧ કલશ ઈમ તીર્થમાલા ગુણવિશાલા પવર પાટણ પુર તણ મેં ભગતિ આણી લાભ જાણું થયું યાત્રા ફલ ભણું તપગચ્છનાયક સીખ્યદાયક શ્રી વિજયદેવ સૂરીસરો સાધુ વિજય પંડિત સેવક હર્ષવિજય મંગલકરે. (૧) એક ચેપડે, જશ.સં. (૨) ૫.સં.૪-૧૩, જશ.સં. [મુગૃહસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (.૫૦૧).] . પ્રકાશિત ઃ ૧. સંપા. મુનિ કલ્યાણવિજય, શ્રી હંસવિજય ગ્રં.નં.૨૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૭૧-૭૨.]. ૬૯. કમસિંહ (પાર્ધચંદ્રગછીય જયચંદ્રસૂરિ-પ્રદચંદ વાચક-શિ.) (૩૪૫૨) રોહિણી [અશોકચંદ્ર ચેપાઈ ૨૯ ઢાળ પપપ કડી .સં. ૧૭૩૦(૩૭) કા.શુ.૧૦ રવિ ઝાલેરમાં આદિ શ્રી જિનપયયુગ પ્રમિયઈ, વાસુપૂજય અભિધાન, સેવનગિરિ શ્રી પાસજિણ, મહિમા મેરે સમાન. વર્તમાન સ્વામી સધર, સાસણનાયક સાર, તસ ગણધર ગૌતમ નમું, લધિ તણુઉ ભંડાર. ૨ શ્રી સદગુરૂ સાનિધ લહી, પાંમી સગલા થક, દૂહા. Page #442 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [ક] કમસિંહ તાસ ચરણપરસાદથી, કથા કહિશ ભવિલેક. દાન શીલ તપ ભાવના, ચિહું કરિ શિવપુર જાય, વલી વિશેષઈ તપ કરે, તે દુક્કર કહવાય. ચવદ સહસ અણગારમેં, તપ ધનનો અણગાર, વીરજિણુંદ વષાણ, ઢઢણ નેમકુમાર. દઈતાં સોહિલે જઈ હુવઈ, શીલ સુદઢ મન શાષ, તપ કાયા કસવટિ લહઈ, ત્રિકરણ ભાવ સુભાષિ. તપ કરિ કાયા નિમેલી, તપથી રૂ૫ પ્રધાન, જગમાં તપના ફલ સબે, ત૫ લહિયે શિવલાણ. તપ કરનઈ (પા. કરી કિણ) સુખ પામીયાં, તે સુણ સાવધાન, રોહિણી રહિતપ થકી, વલી અશકરાજન. ગૌતમપુછાનાં ગ્રંથથી, પમી એ અધિકાર, પુણ્યપાપ ફલ પૂછીયા, જિન પાસે ગણધાર. અઠ ઉપરિ શ્યાલીસ વલી, વીર જિણેસર પાસ, તિરુમેં એ ઉગુણતીસમી, કહિયઈ મનઉહાસ. અંત ઢાલ ૨૯ ધન્યાસિરી. સાધુશિરોમણના ગુણ ગાયા, ધ્યાન ધરી મન ભાયાજી, અચલ અનોપમ નામ કહાયા, નિતનિત પ્રણમું પાયાછે. ૧. એહવા સાધુ તણુ ગુણ ગાયાજી, પુન્ય જેગતે પાયાજી, દિનદિન ઘરમાં અધિક માયા, હેવે સુજસ સવાયા. ૨ એ. દુખદાલિદ્ર દૂરે સવિ જાયે, નાસૈ શિવમુખ થાજી, અશેકરાજ ઋષી મનભાવૈ, રેહિણના ગુણ ગાવૈજી. ૩ એ. સંવછર સતરે મેં તીર્સ, કાતી માસ જગસેંજી. સૂદિ દશમી સૂરજનૈ દિવસઇ, કીધી ઉપઈ હરજી. ૪ એ.(૫૪૯) શ્રી પસચંદસૂરિગચ્છ પ્રતાપી, જગતમાં કીરતી વ્યાપીજી, પંચમકાલ સુમારગ થાપી, ભવિયણનઈ હિત આપી૫ એ.(૫૫૦) અનુક્રમે પાટ પટોધર જાણે, શ્રી જયચંદસૂરિ વષાણેજી, પાટ પદમચંદસૂરિ સુહાણે,જુગપ્રધાન જગટાણેજી૬ એ.(૫૫૧) આચારિજ મુનિચંદ સરિંદા, પ્રતાઈ તેજ દિદાજી, સેવ કરે સુરનર આણંદા, નિતનિત ભાવ ધરંદાજી. ૭ એ. (૫૫૨) શ્રી જયચંદસૂરિ સીસ વિરાજે, ચઢતા સુજસ દિવાજોજી, Page #443 -------------------------------------------------------------------------- ________________ વિનયલાલ-બાલચ [૪૩૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ શ્રી પ્રભેદચંદ વાચકવર ગાજૈ, સાધુશિરામણ તા૨ેજી. ૮ એ.(૫૫૩) તસુ શિષ્ય કરમસીહ ઈમ ભાસ†,પુર ઝાલેાર પ્રકાસઈજી, પાસ જિજ્ઞેશરને વેસાસઇ, કીધી જોડિ ઉલ્હાસઇજી. ૯ એ. (૫૫૪) એ અધિકાર જગ ભળું ભણાવે તે ધર મોંગલ આવેજી, સંધ ચતુરવિધિ સદા સુહાવૈ, કરમસીહ ગુણુ ગાવૈજી. ૧૦ એ.(૫૫૫) (૧) સં.૧૮૧૪ શાકે ૧૬૭૮ દ્વિતીય આસે શુ.૧૧ સામ. લિ. પ.સં. ૨૯-૧૨, ધેા.ભ:. (૨) સ.૧૮૩૬, ૫.સ.૨૯, જય. પે.૧૩, (૩) લ.સ. ૧૮૧૪ દ્રિ.આ.વ.૧૩ સેામ લિ. પ.સં.૧૯, રામભ’. પેા.૩. (૪) સ.૧૮૧૪ કા.વ.૧૨ લિ. ૫.સ.૨૮, જિ.ચા. પો.૮૦ ન.૧૯૮૮. (૫) સ’.૧૮૧૪ શ્રા.શુ., પ.સં.ર૭, જય. પે.૬૬. [ટ્રેજેભંડારઝ (કરમસીને નામે).] પ્રકાશિત ઃ ૧. જૈન રાસ સંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્ર પ્ર થમાલા પુ.૩૨થી ૩૯) પૃ.૯૬-૧૪૭. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૭૧-૭૩, ભા.૩ પૃ.૧૨૭૫ તથા ૧૩૩૦૩૧. કવિ-કૃતિ એવડાયાં છે તે ખીજી વાર કર્તાનામ જૈન રાસ સંગ્રહ'ને આધારે ક ચંદ્ર અપાયું છે, તેને કૃતિના પાડતા ટેકા નથી.] ૯૦૦, વિનયલાભ-બાલચંદ (ખ. સુમતિસાગર-સાકુરંગ વિનયપ્રમેદશિ.) જિનરત્નસૂરિ આચાર્ય પદ સ`.૧૬૯૯, સ્વ. સ.૧૭૧૧. [જિનચંદ્રસૂરિ પદસ્થાપના સ.૧૭૧૧, સ્વ. સ.૧૭૬૩] (૩૪૫૩) વછરાજ દેવરાજ ચાપાઈ [અથવા રાસ] ૪ ખંડ ૬૨(૬૬) ઢાળ ર.સ’.૧૭૩૦ પાષ વદ ૨ સેામવાર મુલતાન આદિ- પરમ નિરંજન પરમ પ્રભુ, પરમેશ્વર શ્રી પાસ, સૈા સાહિબ શ્રી નિત સમરતાં, અવિહડ પૂરે આસ. જાસુ ચરણસેવા કરે, રાતદિવસ કર જોડિ, ધરણુરાજ પદમાવતી, મદમચ્છર સહુ મેાડિ સમરતા સેવક ભણી, સાનિધકારી હાઈ, તસુ સ્મરણુ તિહુ ભુવમે, સુણ્યા ત ખીજો કાઇ. અતુલમલી અરિહંત તા, સમરણુ કરતાં સિદ્ધિ, મંગલ દિનદિન પ્રતિ હુવે, અષ્ટસિદ્ધિ નવનિધિ વચ્છરાજ રાજ કુંવર, પુષુ તણે પરબંધ, હિસ યથામતિ જોડને, સગલા તસુ સબંધ, ૨. ૩ ૪ પ Page #444 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૫] વિનયલાભ-બાલચંદ પુણ્ય કરે સંસારમેં, પુણ્ય સંકટ દૂર, સુર-માનવ સુખ પામી, પુણ્ય હુવે જે પૂર. અત – ઢાલ ૧૪ સુધર્મામિ પરંપરા એ દેશી. ઈણ પરિ મુનિવર્ણના, કરતાં જે હુ ધર્મ ચોથ સુ લાભ મુઝને હુ, હલુવા દુકૃત કર્મ સહુ કમ દુકૃત હુઈયે. ૪ ચોથે ખંડ પૂરો થયે, સદગુરૂ સાનિધિ જાણું, ખરતરગચ્છ મેરૂ અડિનલો, મહિમા સકલ વખાણ, ગુરૂરાજ જુગપ્રધાન જિણચંદસૂરિ વડભાગી થયા, તિસ અકબર સાહ રીઝિ, જગત વરતાવી દયા, વલી બિરૂદિ લાધા વડવડા તે કહ્યા, પાર ન પાંમિએ, મન સુધ અવિચલ ભાવ આણી, ગુરૂચરણે સિર નામલૈ. તાસુ સીસ જસ પરગડા, પાઠક પુણ્ય પ્રધાન, જગવર ગુરૂ નિજગછ તણી, પદવી દીધ પ્રધાન, પરધાન પદવી જાસુ દીધી, સુજસ સહુ ભૂમંડલે, તસુ સીસ પાઠક સુમતિસાગર વાદિ દંભી નિરદલે, પંડિતસિરામણ બિરદ ધરતાં દાન ચિભ્યા દાયિકા, સહુ શાસ્ત્ર પારગામી ભણીયે, સરસ્વતી-વરલાયકા. સાધૂરંગ વાચક ભલા, તાસુ સસ સુપ્રસિદ્ધ, જાણે પૂરવ અભ્યાસી ચઉદ વિદ્યા સિદ્ધ, અતિ સુખમ મતિ કર અલ્પ વયમે સકલ વિદ્યા અભ્યાસી, તિદેવ રૂપી મનુષ્ય ભવમ, પ્રણમીયે મન ઉલસી, તાસુ સીસ વિનયપ્રદ પાઠક વિદ્યમાન વિરાજે, જસુ નામ સુણ કુમતિ વાદિ જાઈ દહ ભાજૈ. તેમ ગુરૂને પસાઉલૈ, નિજ મતિસારે જેડ, કીધી શ્રી વછરાજની, ધર્મલા મન કેડિ, મન કેડિ અણી નિજ ચ ખાંણી પૂર્વ રેખની વારતા, જસુ શ્રવણ સુણતાં હુવે મંગલ, દુરંત સંકટવારતા. જેડ કરતાં પુણ્ય હાઇજે, બેધ મુઝને ભવભવે, નિત ધર્મપ્રસાદે સફલ વંછિત વિનય ઇમ વીનવે. Page #445 -------------------------------------------------------------------------- ________________ વિનયલાભ-બાલચંદ [૩૨] જૈન ગૂર્જર કવિઓ : શ્રી ખરતરગચ્છના ધણી, ભટ્ટારક જિનચંદ, શ્રી જિનતિન પટધરૂ, પ્રતાપે તેજ દિનંદ. ઇંદ ને રવિચંદ જા લગિ મેરૂ ધ્ર પ્રહગણુ ચરા, તાં લગિ વિરાજે પૂજ અવિચલ આણુ ચરતે સહુ ધરા, તસુ રાજ સહુ સુખસાજ સેતી દિનદિને ચઢતી કલા, આસીસ વચનૈ વિવિધ પરિ, વિનયલાભ કહે ભલા. ૮ સંવત [સત્ત૨] સમૈ સે તીસે પિસ માસિ વદિ બીજ, તિણ દિન કીધી ચેપ સેમવાર તિમ હીજ, શુભ ચાર સરસતિ તણિ (સાં)નિધ નગર મુલતા મુદા, શ્રી સુમતિનાથ જિણુંદ સાનિધિ પાશ્વનાથ ધરું હૃદા, શ્રી સિંધ ખરતરગચ્છકરો જેથ પ્રચલ પંડૂરે, જિનદત્ત શ્રી જિનકુશલ સાંનિધિ સુખભર દૂરઈ. ૯ શ્રી વછરાજ કુમર તણે ચિહું ખંડે સંબંધ, કીધે શ્રી સુલતાણમેં પ્રસિદ્ધ ઘણે પ્રબંધ, પરબંધ વિર વિનચલા, ઢાલ બંધ અતિ ભલે, તસુ શ્રવણું સુણતાં અલિય દુહિદસ જાઈ, મનવંછિત ફલો, પસલ કીધી ચેપઈ, શિષ્ય સુમતિવિમલને આગ્રહે, જે સુણે ભવિયણ ભાવ આણી, તે સુખસંગતિ લહે, ચિહું ખંડ મિલને થઈ, બા(છ)સઠિ ઢાલ રસાલ, ભાવ સહિત જે સાંભલે, ફલે મને રથમાલ, મન-આસ સફલી હુવે, સુણતાં વછરાજ તણી પર નવનવી સંપદ લહે. દિન પ્રતિ રિદ્ધિસિદ્ધ વસે ઘર, આણંદ-ઉછવ હુવે, અધિક જોઈ સહુ જંજાલ હૈ, ઈમ વિનયલાભે કહે, ભવિક નર ફલે મંગલમાલ લહે. ૧૦ (૧) ઇતિશ્રી વછરાજ કુમર પ્રબંધે ચતુર્થ ખંડ સમાપ્ત સં.૧૮૭૨ મિ કનિષ્ટ વદિણ નવમ્યાં તિથૌ ગુરૂવાસરે લિ. વિક્રમપુર મળે. પ.સં. ૪૬–૧૮, વિ.ને.ભં. નં.૪૪૭૬. [મુપુગૃહસૂચી.] (૩૪૫૪) સિંહાસન બત્રીશી અથવા વિક્રમ ચાપાઈ 3 ખંડ ૬૮ ઢાળ ર.સં.૧૭૪૮ શ્રા.વ.૭ ફલેધી આદિ શ્રી જિનાય નમઃ Page #446 -------------------------------------------------------------------------- ________________ અામ સદી [૩૩] વિનયલાભ-બાલચંદ આદિ જિણેસર આદિદે, ચકવીસે જિનચંદ, કર જોડી ભાવે કરી, નમતાં પરમાનંદ. સર્વ મંત્ર સિરમુગટ સમ, મૂલ મંત્ર મન માંહિ, ધ્યાન અહેનિસિ ધ્યાવતાં, થિર સુખસંપદ થાહિ. મૃતદેવી સાનિધિ સુપરિ, પાંમી સુગુરૂપ્રસાદ, વીર વિક્રમાદિતચી, વદુ ચરિત સુસવાદ. ઢાલ ૩૬ રાગ ધન્યાસી સુરવધૂ વર દીધો સુખ કાજે, સકલ લોક સભાગ સુજસ કજિ, સંગ્રહો શ્રી ભેજરાજે સુ. ૧ શ્રી ખરતરગચ્છ અનુપમ, ગુરૂ ગાયમ ગુણે ગાજે, સુરિ અનેક થયા તે ભાગી, મહિયલ મહિમા રાજે. ૫ સુર પ્રધાન જિનચદ યતીસર, વડભાગી બિરૂદા જે, જસુ દીદાર દેખી દિલીપતિ, અકમ્બ૨ સાહિ નિવાજે. ૬ પાઠક પુણ્યપ્રધાંનસુ, અધિક વખત અવાજઈ. સુમતિસાગર ઉવઝાયશિરોમણિ, પુછવી પંડિત પ્રાઈ. ૭ સાધર વાચક તસુ વિનયી, જસુ વિદ્યા સુરગુરૂ લીજે, તાસુ સીસ પાઠકપદધારી, વિનયપ્રદ વિરાજે. ૮ તસુ પદપંકજ-મધુકર ઉપમ, વિનયલાભ સુખ સાજે, ઉદધિ સમાન વચિત વરસ્યઉ, લહિ ગુરૂપ્રસાદ જિહાજે. ૯ સંવત સતર સમૈ અડતાલે, શ્રાવણ વદિ સાતમ સાજે, ફલવધપુર શ્રી રિષભ જિનેસર, સાનિધિ અધિવિધન તાજે. ૧૦ વર્તમાન ગચ્છનાયક જિનચંદ, સૂરિ છત્તીસ ગુણે છાજે, શ્રી જિનરતનસુરિ પટધારી, જસ પડહે જગિ જસુ વાજે. ૧૧ તસુ આદેશ વિશેષ સુકૃતફલ લહિવા પર નિજહિત કાજે, પરઉપગાર-દાતાર-શિરોમણિ, નરગુણ ચરણ સિરતાજે. ૧૨ વિકમરાય તણે ગુણવર્ણન, કીધઉ શાસ્ત્ર સમઝિ માજે, સિંહાસન બત્રીસી તામે, તિડાં અધિકાર સુણીજઈ. ૧૩ મંગલ સુખ સભાગ સુજસ બહુ, સુણતાં પરમ આણંદ પાજે, પુન્ય પસાય રિદ્ધિ બહુ વાધઈ, સંકટ વિઘન પુલાજે. ૧૪ Page #447 -------------------------------------------------------------------------- ________________ કેસરકુશલ [૪૩] જૈન ગૂર્જર કવિઓ: ૪ ઉછેઅધિકે ચરિત જે ભાખ્યો, મિછા દુક્કડ ખમાજે, વિનયલાભ સુણિયે શાસ્ત્ર મિલિ તે, વચન તિહિજ મનાજે. (૧) ત્રણ ખંડ, પહેલામાં ઢાલ ૨૧, બીજામાં ૧૧, ત્રીજામાં ૩૬ સવ મળી ઢાલ ૬૮. ૫.સં.૭૧, અભય. નં.૨૯૦૦. (૨) સં.૧૭૬૪ મા. શુ.૧૧ ગુરૂ વાકાનેર મધ્યે કુશલધીર શિ. ખેતસી શિ. દીપચંદ શિ. ડાબર સહ દુર્ગાદાસ લિ. ૫.સં.૫૬, જય. પિ.૫૪. (૩) પૂનમચંદ યતિ સંગ્રહ, વિકાનેર. (૪) સં.૧૮૦૩ આ.શુ. ૬ આણંદધીર શિ. સુખહમ લિ. પ.સં. ૫૮, જિ.ચા. પિ.૮૧ નં-૨૦૪૬. (૩૪૫૫) સવૈયા બાવની કડી પ૬ (૧) નાહટા. સં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૩૪૬–૪૮, ભા.૩ પૃ.૧૩૧૦-૨૧. “બાલચંદ' નામ માટે આધાર સ્પષ્ટ થતો નથી.] ૭૧. કેસરકુશલ (ત. વિજયપ્રભસૂરિ–હર્ષકુશલશિ) (૩૪૫૬) ૧૮ પાપસ્થાનિક સ્વાધ્યાય ૧૯ ઢાળ ૨.સં.૧૭૩૦ શુચિ માસ ૧૫ ગુરુ. આદિ– પ્રથમ ગોવાલા તણઈ ભવઈજી. દેશી. શ્રી જિનવર જિણેસરૂજી, ભાખ્યું ભવિજન કાજ, દેસ અઢારઈ આકરાઇ, સમઝી કી જઈ ત્યાજ, ભવિકજન! ભાવે નિજમન ભાવ. મંગલમાલા પામીઈજી, જીવદયા અધિકાર, હરજકુશલ ગુરૂ વાંદતાંજી, કેસી ગુરૂની વાણિ, –ઇતિશ્રી પ્રાણાતિપાત વિરમણ સક્ઝાય. અત – ૧૯મી. ધન્યાસી. ગુણહ વિસાલા મંગલિક માલા એ દેસી. ઈમ જગનાયક જગગુરૂ જપ, ભાવિક ભણી હિતકારી છે, નિજ મન સૂદ્ધ જે આરાધઈ, તસ ભવભવ જઇકારી. ઈમ. ૧ પાપસ્થાનક પરિહર પ્રાણી, સાંભલિ એક કહાણીજી, માન્ય કહું મેરૂં મનમોહન છે, જે તુઝ ચિત શહાણી છે. ઈમ. ૨ એ અઢારઈ પાપસ્થાનક, દુરગતિ-દુખ-દાતાજી, ઇમ જાણુ મન મોહ નવિ આણે, કયહિણ કરી મહારાજી. ઈમ. ૩ Page #448 -------------------------------------------------------------------------- ________________ [૩૫] અઢારમી સદી અતસાગર ગગન તત્વ મુનિ ઇંદુ સંવછર, સૂચી શુદ્ધ પૂનિમ સારીજી, ગુરૂવારઈ શ્રી ગુરૂ સુપસાઈ, સ્થાપિહેરઈ જયકારી. ઈમ. ૪ તપગર૭પતિ ગુરૂ ગુણરયણાયર, શ્રી વિજયપ્રભ સુરિંદાજી, આગનાકારી વિવિધ પટધારી, હરષકુશલ મુનિંદાજી. ઈમ. ૫ કેઈ પ્રમાદ કઈ મનવિભ્રમથી, ઓછું અધિકું કહિઉં, પંડિતજન જોઈ શુદ્ધ કરજ, મુઝ ઉપરિ કરી સુપસાયા. ૬ ઈમ. હિતકારી શ્રી ગુરૂ ઉપગારી, જ્ઞાનદષ્ટિદાતારજી લહી ઉપદેશ કેસરમુનિ ભાઈ, જાણી એ અધિકાર, ૭ ઈમ ભાવઈ ભણો શ્રવણુઈ સુણયે, મન સૂદ્ધઈ નિત ગણજો રે ઉપશમરસ રસીઓ થઈ રાચે, નિરમલ શિવફલ ગણo. ૮ ઈમ શ્રી ગુરૂ શિષ્ય સદા હિતકારી, જે એ ભણઈ નરનારીજી મનવંછિત પામઈ વિંછતાં, તસ ભવભવ જયકારીખ. ૯ ઈમ (૧) પ.સં.૯-૧૦, ગો.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૫-૭૬.] ૯૭૨. અમૃતસાગર (આં. અમરસાગરસૂરિ–નેમસાગર–શીલ સાગરશિ.) (૩૪૫૭) રાત્રિભેજન પરિહાર રાસ અથવા જયસેનકુમાર રાસ ૪૮ ઢાળ ૮૯૬ કડી ૨.સં.૧૭૩૦ વિજયદશમી ગુરુવારે અંજારમાં (આદિ પત્ર નથી) એહવઈ પૂરઉ રે ખંડ ઈલાં થયઉ, પહિલઉ પુણ્યપ્રકાસ, સરસતિ ગુરૂ સુપસાયઈ સંપદા, લહીયઈ લીલવિલાસ. પુ.૧૨ શ્રી અચલગચ્છનાયક સુંદર, શ્રી અમરસાગર સુરિદ, વારઈ તેહનઈ પંડિત પરગડા, શ્રી નેમસાગર સુખકંદ. પુ.૧૩ અંતેવાસી તેડના અતિભલા, શીલસાગણિ સાર, શ્રી ગુરૂચરણપ્રસાદઈ મુઝ સદા, આણંદપરષ ઊદાર. પુ.૧૪ સંવત સતરહ સઈ ત્રીસેતરઈ, શુચિ સિત બીજ સુવારિ, અમૃતસાગર અધિક ઉમેદ સૂ, ઈમ પંભણઈ અંજારિ, પુ.૧૫ સરસ વચન ઘઉ સરસતી, વાણું વલિ વિગતાલ, બાલાલાપન બેલ મુઝ, રચના કરઉ રસાલ. હવઈ બીજો ખંડ બેલતાં, રાયણ ભેજન રસિ, Page #449 -------------------------------------------------------------------------- ________________ અમૃતસાગર [૩૬] જૈન ગૂર્જર કવિઓ : વિનય કરી દૂ વીનવ્, આવો માત ઉલ્લાસિ. પૂરઉ જગિ પરમેશ્વરી, પ્રેમ ધરી મુઝ પૂઠિ, વિધન નિવારઉ વીસ હત્યિ, ત્રિપુરા દેવી તૂઠિ. માતા દૂ મતિ મેઢતર, તઉ પણિ તુણ્ડ આધારિ, કાંઈક અક્ષર જે કહૂં, તે સરસ કરે શ્રુત ધારિ. ભવિક તુહે સુણિજ્ય ભલઉ, મીડઉ ખંડ મહાય, પીજઇ જિણ પરિ પ્રેમ ચું, મિશ્રી દૂધ મિલાય. સુખાનંદ સૅ કેલિ કરતાં, પૂરણ કીધઉ પ્રેમઈજી, ઈણ પરિ બીજો ખંડ ઊમેદઈ, અજનપુરમાં એમઈજી. ૧૨ પૂજ્ય પુરંદર ચિર જગિ પ્રત૫૩, ગછ અચલ ગણધારજી, શ્રી અમરસાગર સૂરીશ્વર સુપરઈ, તૂ જાં લગિ થિરથાર. ૧૩ પુણ્ય પ્રબલ પંડિતપદધારી, વાદઈ તાસ વિચારીજી, શ્રી નેમસાગરગણિના સુંદર, શિષ્ય ભલા શ્રતધારીજી. ૧૪ શ્રી શીલસાગર ગુરૂ સુપસાઈ, અમૃતસિધુ ઉદારજી, સત્તરહ ત્રીસઈ નભ સુદિ સાતમિ, જોડિ રચી જયકારછ. ૧૫ દૂહા. જિનવર ત્રેવીસમ જ, પુરસાદાણી પાસ, ગઉડીમંડણ ગિરૂઅડઈ, અધિકી પૂરઈ આસ. વરદાયક વાગેસરી, મહિર કરઉ મહામાય, બાલિકની પરિ બોલતાં, અક્ષર આંણે ઠાય. હવઈ ત્રીજઉ ખંડ હરષ ધરિ, રાયણુ ભેજન રાશિ, રચના રંગ વિનેદ સં, સુણે ભવિક સુપ્રકાસિ. અત – ઢાલ ૨૧મી. રાગ ધવલ ધન્યાસી. દીઠઉ દીઠઉ રે વામકે નંદન દીઠો એ દેસી. ગાયઉ ગાયઉ રી જ નિ જયણું ધરમજ ગાય, ભૂપતિ કુમાર બિહે વડભાગી વારે ભલ વરતાયઉ રી, જગ જયણધરમ જ ગાયઉ–આંકણું રયણભજનના ઘણ રાસહ, જૂના છઈ જગિ જાંણું, Page #450 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૩૭] વિકવિજય અણુસારઈ તેહનઈ એ વિર, સગવટિ વરણ સુજાણ રે. જ. ૧૩ શ્રી અચલગચ્છ સૂરિશિરોમણિ, ભટ્ટારક વડભાગ, શ્રી અમરસાગર સૂરીસર સુંદર, સલહી જઈ સોહાગ રે. જ. ૧૪ આજ્ઞાધર એહના અણગારહ, પંડિત પ્રબલ જગીસ, શ્રી નેમસાગર સાધુસિરોમણિ, સુવિહીત તેહના સીસ રે. ૧૫ શ્રી શીલસાગર સુજસ સવાઈ, સહિગુરૂનઈ સુપસાઈ, રાસ રચંતા અમૃતસાગર, પ્રભુતા દઉલતિ પાઈ રે. જ. ૧૬ સતરહ સઈ ત્રીસઈ સંવચ્છરિ, વિજયદશમિ ગુરૂવારિ, ત્રીજો ખંડ થયઉ તહાં પૂરણ, ઈપરિ પુરિ અંજારિ રે. જ. ૧૭. અલપમતી દંતઈ કાંઈ એહમાં, જૂઠ કહ્યું માં જેહ, મિચ્છા દુકકડ મન સુદ્ધિ હે , શ્રી સંધસાખઈ તેહ રે. જ. ૧૮ સાંભળતાં ભણતાં સંપતિસુખ, ફલઈ મનોરથમાલ, આણંદડરષ સદાએ અહનિસ, ચતુરપણુઈ ચઉસાલ રે. જ. ૧૯ (૧) સર્વગાથા ૮૯૬ સર્વઢાલ ૪૪ સર્વક ૧૩૮૭ અનુમાને. પ.સં.૧૭-૧૮, પ્રથમનું પાત્ર નથી, ખેડા ભં. દા.૭ નં.૬૭. (કર્તાની સ્વહસ્તલિખિત પ્રત કદાચ હેય એમ ભાસે છે. પ્રતિ સારી સુવાય છે.) (૨) હાલ ૪૪ ગા.૯૨૫ શ્લો.૧૫૦૦ સં.૧૭૮૨ સૈ.વ.૧૪ બુધે દેવચંદ્ર વિવેકચંદ્ર શિ. તેજચંદ્ર ભ્રાતૃ જિનચંદ્ર શિ. જીવનચંદ દાનચંદ શિ. દીપચંદ લિ. પ.સં.૬૦, જય.પિ.૬૮. (૩) ૫.સં.૩૫, લીંબં. દા.૪૦ નં.૫૮. જેહાોસ્ટ, લીહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૨૭૧, ભા.૩ ૫.૧૨૭૩-૭૫.] ૭૩. વિવેકવિજય (તા. વીરવિજયશિ). (૩૪૫૮) મૃગાંકલેખા રાસ ૪ ખંડ ૨.સં.૧૭૩૦ આસે શુ.૧૦ ગુરુ માલવાના શાહપુરમાં આદિ ઉદય આદિસર નામથી, શાંત સદા સુખકાર, નેમનાથ નવનિ દીયે, પાશ્વ પ્રેમ દાતાર. સાહેબ વિર સાસણધણું, હું નિત્ય કરું પ્રણામ, ઉદય અધિક દિનદિન હુએ, જપતાં જેનું નામ, સરસ્વતી સરસ વચન ઘો, વરણુવું નવરસ રૂપ, તે તુમ આધાર મુઝ, સેવે સુરનરભુપ. દુહા. Page #451 -------------------------------------------------------------------------- ________________ વિકવિજય અત – [૪૩૮] કવિ ત્યાં મહિમા તુઝ કરી, મુઝ વાણી મીઠાસ, વલી વિસેષે વિનવું, પુરે પરમેસરી આસ. શ્રી ગુરૂપાય પ્રસાદથી ચરિત્ર કરૂં સુપ્રસિદ્ધ, મૃગાંક્લેષા નિર્મલ સદા, એ મેં ઉદ્યમ કીદ્દ મહિમા કવિકી વિસ્તરે, વગત્તા વાંછિત સુખ, શ્રવણુ પવિત્ર શ્રાતા તણાં, ભવભય ભંજે દુષ. સીલ સદા સુષદાય છે, સીલ સમા નહિ એય, સીલે સુષ મૃગાંક લેઘો, સુણજો સહુ વિવેક. ઢાલ ૩૫ રાગ ધનાસી. જૈન ગૂર્જર કવિઓ: ૨ ૪ ૫ * સુધમ પાટથી અનુક્રમે વંદુ સવિ ગણુધારા રે, એહ નાંમે નવનિષ્ઠ સપજે, જપતા હેએ જયકારા રે. સુ. ૮ શ્રી વિવિજય ગુરૂ સુપસાયે, મૃગાંકલેષા રાસ ગાયા રે, શ્રી ઋષભદેવ સ'ધ સાનિ', સરસ સબધ સવાયેા ૨. સુ. ૯ સુષીયાને સુષુતાં સુષ વાલ્કે, વિરહ ટલે વિજોગેા રે, વિવેકવિજય સતી ગુણુ સુણ્યાં, પાંમે વંછિત ભાગે। રે, સુ. ૧૦ સંવત સતરે ત્રીષા વરષે, વિજયાદશમી ગુરૂવાર રે, સાહપુર સેાભીત માલવે, રાસ રચ્યા જયકાર રે. ચેાથા ષડ વર ચઉપઈં, પુરણુ વધતે પ્રેમા ૨, ઢાલ ચેાત્રીસમી ધનાશ્રી, ઋદ્ધિવૃદ્ધિ વી તેમે રે, સતીગુણુ સરિસા નાંમ લેવાયે, પુત્ર તણાં કુલ જેહે રે, થુણી પ્રભુમી ભાવ સુ, અનુમાદયા સહુ તેહા રે. ભણે ગુણે ઋણે સુણું, તિહાં ધરે મણુંદ પૂરા ૨, વિવેકવિજય પ્રભુ સ્નેહ ર્યું, સિવસુષ પુન્યઅંકુરા રે. સુ. ૧૫ ઉથલા સ. ૧૧ સુ. ૧૨ સુ. ૧૩ ७ એમ સ`પતી-સુષકર નમતાં સુરનર સીલવંત નર સુંદર, જશ જગતિ રાજે અધિક ગાજે, છાજે છયલ મનેાહરૂ, મૃગાંક્લેષા ગુણુ સલેષ્મે દૃષ્યાં મુઝ મન સુષકરૂ, તપગચ્છરાજેવી સાહિબ સુ', વિવેક સંઘ મંગલકરૂ. (૧) ઇતિ મૃગાંકલેષા સાગરચંદ સબહૈ વણુના ચરિત્ર ખંડ ૪ સંપૂર્ણ, લ,સ,૧૮૭૧, ધા,સભ ૧૫ Page #452 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૩૯] તસ્વહસ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૭૩-૭૫, ભા.૩ પૃ.૧૨૭૮ભા.૩માં આ કવિને વિબુધવિજય (હવે પછી નં.૯૮૪) આને બનેની કૃતિ એક જ ગણું લેવામાં આવેલ છે, જે આધારભૂત નથી. અને કૃતિ-ર્તા સ્પષ્ટ રીતે જુદાં છે.] ૯૭૪, તરવહંસ (ત. વિજયસ–મેઘાષિ-વિજય-તેજહંસ -તિલકસશિ.) (૩૪૫૯) ઉત્તમકુમાર પાઈ ૫૧ ઢાળ ર.સં.૧૭૩૧ કાર્તિક શુ.૧૩ ગુરુ મઢહડમાં આદિ દૂહા. સરસતિ સમણિ પાય નમી, પાંમી વચનવિલાસ, મન વચન કાયા કરી, હું છું તારો દાસ. ચોવીસે જિણવર નમું, વિહરમાન જિન વીસ, શ્રી શાસનપતિ ગાઇયે, મહાવીર જગદીસ. અતીત અનામત વર્તમાન, જિણવર જગ આધાર, ચાર તીર્થકર સાસતા, નામે જયજયકાર. ગાયમ ગણધર પાય નમું, ગણધર ઈગ્યારે સાર, મોટા મુનિવર વાંદતાં, ઉપજે હરષ અપાર. એ સહુને પ્રણમી કરી, ઉત્તમચરિત કહેસ, કવિજન જીભ નહિ રહે, માનવફલ લહેસ. દાન સીયલ તપ ભાવના, ચારે ધર્મ પ્રકાર, પરણી જે તે ગાઇયે, તિહાં દાન તેણે અધિકાર. દાન સુપાત્રે દીજીયે, પામી જે ભવપાર, સાધુને દીજે સુઝત, લાભ લરિષ્ઠ અપાર. શાલિભદ્ર સુખસંપદા, યવને સુખભાવ, એહવા સુખ જે પામીયા, તે સહુ દાન પસાય. દાને રૂડા દીસીયે, દાન વડે સંસાર, દાન થકી સુખ સાસતા, લાભા ઉત્તમકુમાર. શ્રી ઉત્તમકુમારને માંડીયો, મોટો એહ પ્રબંધ, સાંભળતા સુખ સંપજે, સરસ એહ પ્રબંધ. અંત - હાલ ૫૧ દીઠે દીઠે રે વામા નંદન એ દેશી, રાગ ધન્યાસી. Page #453 -------------------------------------------------------------------------- ________________ વિસ [co] જૈન ગૂર કવિએ સુપાત્રદાન તેણે એ મહિમા, બારે પરષદા માંહિ, બેસીને શ્રેણિક આગલે, વીર કહ્યો ઉછાહે રે; ભવિ દાન દી મનરંગે. સુપાત્રદાન વિશેષે દીજે, પામે સદગતિસંગ રે. ભવિ. ૨ દાન તણું ફલ એહવે જાંણને, દેજ્યો દાન અપાર, સુપાત્રદાન થકી સુખ પામે, જિમ શ્રી ઉત્તમકુમાર રે. ભ. ૩ શ્રી ચાણચંદ્ર સૂરીસર કૃત ઉત્તમકુમાર ચરિત્ર, પદ્યબંધ થકી મેં આણ્યો, એ અધિકાર પવિત્ર રે. ભ. ૪ તેહ થકી કાઈ ઓછોઅધિકો, કહિવાતા હવે જેહ, હેજે ચતુર્વિધ (સંધ)ની સાખે, મિચ્છામિ દુક્કડં તેહ રે. ભ. ૫ તપગચ્છ ઉદયકારિ દિનમણિ સરિ, વિજયદેવસુરીંદ, મોહનલ સમ એ ગુરૂ કહિયે, પ્રણમે સગુણ નરવૃંદ. ભ. ૬ તાસ પટ્ટ પ્રભાકરિ સરિ, શ્રી વિજય પ્રભુ સૂરીસ, શિવગણસાહ ભાણતો (ને) નંદન, પ્રતાપ કેડિ વરીસ રે. ૭ તપગચ્છ માંહિ વિબુધવર સોહે, શ્રી વિજયહંસ મુણુદ, સસી સમ મેઘા ઋષિ મુનિવર, પ્રણમે તસ ભૂમદ રે. ૮ સકલ પંડિત માંહિ પુરંદર, શ્રી વિજય તસુ સીસ, તેજસ ગુરૂ તેહને પાટે, સકલ વિબુધ માંહિ દિનેસ રે. ૯ મેં ઉત્તમ ઋષીસર ગાયે, તેહ ગુરૂને સુપસાય, ગુણવંતના ગુણ ભણતાં સુણતાં, ઋદ્ધિ સિદ્ધિ ઘર થાય રે. ૧૦ પ્રવર પંડિત માંહિ પ્રગટિયો, ક૯પદ્રુમ-અવતાર, તિલક૭ સ ગુરૂ વડે વૈરાગી, નામ જયજયકાર રે. ૧૧ મેં ઉત્તમ ઋષીસર ગા............. શાંતિનાથ સ્વામી સુપ્રસાદ, મને રથ ચઢયા પ્રમાણે, સમરતાં શિવસુખ પામીજે, દિનદિન કેડિ કલ્યાણ રે. હિવે સમક્તિને ફલ માંગી, જે શ્રી ઉત્તમકુમાર ઋષિ પાસે, જે તમે પામ્યો, તે મુઝ ન દી આ રે. ૧૪ સંકામણ શેઠ તણું સુત કહિયે, માહણ હરષ સુબ્રણ, તેહ તણે મેં આગ્રહ કરને, ગ્રંથ ચઢયો પરમાણ રે. ૧૫ ગ્રંથાગ્રંથ અક્ષર ગિણુ આ, સોલે સે છત્તીસ, લિખિ લિખાવી સાધુ સુશ્રાવક, લહિ મનહ જગીસ રે. ૧૬ Page #454 -------------------------------------------------------------------------- ________________ બહારી સદી [૧] જિનરસુરિ સંવત સંતરે ઈકતીસાને કાતી શુદિ તેરસિ દિન સાર, સિદ્ધગ કીયો રાસ સંપૂર્ણ શુભ નક્ષત્ર ગુરૂવાર. ૧૭ મઢહડ નગરમાં સરસ સંબંધ એ તહસ કહ્યો મનરંગે, ધન્યાસિરિ માંહિ ઢાલ ઈકાવનમી, સુણજે સહુ મનચંગે રે. ૧૮ (૧) સં.૧૯૧૬ કાર્તિક સુદિ ૧૫ લિષતં ખરતરગચ્છ વા. રત્નચંદગણિ ઉપર દીઠી તિસી લિષી. ૫.સં.૬૧–૧૧, ગે ના.. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૭૫-૭૭] ૭૫. જિનરંગસૂરિ (ખ.) (૩૪૬૦) અધ્યાત્મ બાવની (હિંદીમાં) ર.સં.૧૭૩૧ માગશર ગુરુ અંત – હેતવંત ખરતરગચછ જિનચંદ્રસૂરિ, સિહસૂરિ રાજસૂરિ ભયે જ્ઞાનધારી હૈ, તાકે પાટિ યુગપરધાન જિનરંગસૂરિ, જ્ઞાતા ગુનવંત ઐસી સરલ સુધારી હૈ, શશિ ગુન મુનિ શશિ સંવત શુક્લ પક્ષિ, માસિર બીજ ગુરૂવાર અવતારી હૈ, ખલ દુરબુદ્ધિ કીં આગમ ભાંતિભાંતિ કરિ, સજજન સુબુદ્ધિ કોં સુગમ સુખકારી હૈ. (૧) લે.પર, પ.સં.૭, લીં.ભું. દા.૨૩. (૩૪૬૧) સૌભાગ્યપચમી પાઈ ર.સં.૧૭૩૮ વિજયાદશમી બુધ (૧) ગુ. નં.૨૯ (૨). જય. (૩૪૬૨) + રંગ બહુત્તરી (હિંદીમાં) ૭૨ દુહા આદિ – લેચનપેરે પલક કે, કર દે વલલભ ગાત જિતરંગ સજજન તે કહ્યા, ઓર વાતકી વાત. અત – ધર્મકી વાત રૂચે નહીં, પાપકી વાત સુહાઇ જિતરંગ દાંખાં છારિકૈ, કાંગ તિજોરી ખાઈ. જિતરંગસરિ કહી સહી, ગછ ખરતર ગુણ જાણ દૂહાબંધ બહુરી, વાચે ચતુર સુજાણ. (૧) એક ગુટકે, ૫.ક્ર.૧થી ૭, નાહટા.સં. પ્રકાશિતઃ ૧. દિલ્હીમાં પ્રકાશિત. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૭૩, ભા.૩ પૃ.૧૨૭૭.] ૭૨ ૭૩ Page #455 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૪૨] જન ગૂર્જર કવિઓ: ૪ ૭૬. જિનવિજય (ત કલ્યાણવિજય-ધનવિજય અને વિમલવિય. –કીતિવિશિ.) - જિનવિજયે સં.૧૬૯૪ (યુગનિધિ કાય શશાંક અમિત) “વાક્યપ્રકાશ (જુઓ ભા.૧ પૃ.૯૪) પર અવચૂરિ વાર્તામાં રચી. (ભાં.ઇ. સને ૧૮૭૩ -૪ નં.૨૮૦). (૩૪૬૩) + ચાવીશ જિન સ્ત. [અથવા ચોવીશી] ૨.સં.૧૭૩૧ માગ..૧૩ બુધ ફલેધીમાં આદિ દુહા સગવીસે ઢાલે કરી, યુણસ્ય જિન ચોવીસ સાંભલયે સહુ ચતુરનર, શ્રવણે વિશ્વાવસ. અંત - માગસર વદિ તેરસ દિને, અનુરાધા બુધવાર, સસિ મુનિ તિઆ શુભ સંવતે, તવન કર્યો સુખકાર. ૨૬ કલસ કૃ)લવિધિ નયરે કરિ ચઉમાસે, વીસે એ જિનવરા નવિનવિચ ઢાલે અતિ રસાલે. થયા મેં પરમેશ્વરા તપગચ્છ મુનિપુરંદર શ્રી કીર્તિવિજય વાચક તણે જિતવિજય વાણું કહે પ્રાણી સુણે તવન સેહામણ. ૨૭ [જેણાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪).] પ્રકાશિતઃ ૧. ચોવીશી તથા વીશી સંગ્રહ, સા પ્રેમચંદ કેવલદાસ, સંવત ૧૯૩૫ સને ૧૮૭૯ પૃ.૫૬૮થી પ૭ર. (૩૪૬૪) જયવિજય કુંવર પ્રબંધ ર.સં.૧૭૩૪ દશાડા આદિ– દુહા આદિ આદિ જિસરૂ, પય પ્રણમી સુવિલાસ, યુગલાંધર્મ નિવારિને, કીધે ધર્મપ્રકાસ સુખકર સાહિબ શાંતિ, પ્રણમી પુણ્યઅંકુર, નામ જપતાં જેડનું, ભય નાસઈ સવિ દૂર. નમીય નેમ જિસેસરૂ, બ્રહ્મચારી શિરદાર, સમુદ્રવિજય નૃપકુલતિલો, રાજિમતી ભરતાર. પુરી સાંદાણુ પાસજી, મહિમાવંત મણિંદ, ધરણરાય પદ્માવતી, સેવઈ પય-અરવિંદ તીરથનાયક સેવાઈ, વર્ધમાન જિનરાય, Page #456 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [9] જિનવિજય. એ પાંચે પરમેસરૂ, હું પ્રણમું સુખદાય. શશિવચણી સરસતી નમું, વિદ્યાવર દાતાર, મયા કરી મુઝને દીયે, વાણુને વિસ્તાર. નિજગુરૂચરણ નમી કરી, નાંણયણભંડાર, મૂરખને પંડિત કરે, નેણુનયણદાતાર. સમકિતવ્રત ભવિ આદર, છઈ સમકિત સુખદાય, સમકિત વિણ નર જે કરે, તે સવિ નિષ્ફલ થાય. સમકિત સબડુંમાં વડો, સમકિત મોટો ધર્મ, સમકિતથી સુખસંપા, સમકિતથી સવિ શમે. સમ્યકત્વાધિકાર જયવિજયકુમાર પ્રબંધે નિજJહાગ્નિમિતવિજયરાજ્યાવિર્ણને પ્રથમેધિકાર તપગચ્છપતી નિતુ સેવીએ રે, શ્રી વિજ્યપ્રભસૂરિ, તસ રાજ્ય પંડિતવરૂ રે, નામે સુખ ભરપૂર રે કીતિવિજય બુધાયને રે, સીસ કહે સુખકાર, જિનવિજય કહે સાંભલે રે, એ બીજો અધિકાર રે. સમ્યકત્વાધિકારે જયવિજયકુયર પ્રબંધે ગતવસ્તુયપ્રાપ્તિવર્ણને દ્વિતીયાધિકાર સમ્યક્ત્વાધિકાર વિજયકુંવર પ્રબંધે બાંધવામિલન નિજ ગૃહાગમન ખંડત્રય સાધને નામ તૃતીયધિકારઃ અંત – શ્રી પડીકમણ સૂત્રની વૃત્તિમાં, એ અધિકાર વખા રે, તિહાંથી જેઈને મેં સલા, ઈહાં સંબંધ એ આ રે. ૪ સં. જીભ તણે વશિ ઓછુંઅધિકું, જે મેં ઈલાં ભર્યું રે, તે મેં શ્રી સંધ સાખિ તેહ તણે હું મિચ્છામી દુક્કડું ભાડું રે. ૫ સં.. ગ્રંથાગર અનુમાને કી સાત સયાં પચવીસે રે, લખીલખાવી સાધુ સુશ્રાવક સુણતાં અધિક જગીસો રે. ૬ સં. સંવત સતર તરીસા વરસે નયર દશાડા માંહિ ને, રાસ રચ્યો મેં સમકિત ઉપસ્ટિં, શ્રી શાંતિનાથ સુપસાઈ રે. ૭ સં. Page #457 -------------------------------------------------------------------------- ________________ જિનવિજય [૪] જૈન ગૂર્જર કવિઓ તપગચ્છનાયક સૂરિશિરોમણી, શ્રી વિજયપ્રભ સૂરિરાય રે, પુણ્યપ્રતાપી જસ જગિ વ્યાપી, સકલસૂરિસવાયે રે. ૮ સં. શ્રી કલ્યાણવિજય વાચકન સેવક, શ્રી ધનવિજય ઉવઝાયો રે, તસ બાંધવ શ્રી વિમલવિજય બુધ, નામે નવનિધિ પાયો રે. ૯ સં. તસ સીસ પંડિત મહિં સોહે, કીર્તિવિજય બુધરાય રે, તસ સેવક ઈશું પરિ બોલે, એ સુણતાં સંપદ થાયે રે. ૧૦ સં. ભણે ગણે જે સાંભલે, નવનિધિ હેઈ તસ ગેહિં રે, જિનવિજય કહે સાંભલે, એ અધિકાર સનેહિં રે. ૧૧ સં. (૧) ઇતિ શ્રી સમ્યક્ત્વાધિકાર જયવિજય કુંવર બધે ઉપસહનસિદ્ધિગમને નામ ચતુર્વાધિકાર સંપૂર્ણમ સં.૧૭૬૮ કાર્તિક શુદિ ૩ દિને વાર શકે. ૫.સં.૧૯-૧૭, પ્રકાભં. (૨) સં.૧૭૮૮ જે.શું.૮ ગુરૂ પં. હિતવિજય શિ. પ્રસિદ્ધવિજયેન લિ. પાલનપુર. ૫.સં.૧૯-૧પ, ખેડા .૧ દા.૬ નં.૨૪. (૩) લ. પં. શાંતિવિમલ દક્ષિણ દેસે જૂના જાલણ મયે શ્રાવક લખમણજી બેઠાં. લસકરમાં શ્રી પારસનાથજી પ્રસાદીત જાલણામે શ્રી નેમીસ્વરજી શ્રી ચંદ્રપ્રભૂજી પ્રસાદાત. ૫ સં.૧૭-૧૭, ખેડા ભં૩. (૪) સં.૧૮૯૩ પિશુ.૧ રવિ સુરજપુરે શાંતિનાથ ચરણે પંન્યાસ કીર્તિરત્ન સુરભી() શિ. પંન્યાસ મયારનેન શિ. પં. સૌભાગ્યરતનેન શિ. પં. રાજેદ્રરત્નન શિ. મુ. તેજરનેન. ૫.સં.૨૭-૫, ઝીં. પિ.૩૮ નં.૧૮૬. (૫) સં.૧૮૯૪ આ(સા)ઢ શુ.૮ મંગલ શુજપુર ગ્રામે લખ્યું શાંતિનાથ ચરણે લ. ભેજક પ્રેમચંદ જેઠા. ૫.સં.૨૪-૧૬, ઝીં. પ.૩૮ નં.૧૮૫. (૬) સં.૧૮૨૮ પ.વ.૮ શનિ વિદ્યુતપુરે પં. ન્યાનવિજય શિ. ભાગવિજય લ. પ.સં.૧૨-૨૩, ગે.ના. [ડિકેટલોગભાઈ વ.૧૯ ભા.૨, મુપગ્રહસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૦૮).]. (૩૪૬૫) [+] દશ દષ્ટાંત ઉપ૨ દશ સ્વાધ્યાય ૨.સં.૧૭૩૯ ઉસમાપુરમાં આદિ– ૧ ભોજન દષ્ટાંત. પ્રથમ ગોવાલી તણે ભજી મોહની. શ્રી જિન વીર નમી કરિજી, પુછે ગૌતમસ્વામિ ભગવન! નરભવના કહ્યાજી, દસ દષ્ટાંતના નામ. સુણે જિઉ દશ દષ્ટાંત વિચાર ગતિ ચારમાં જોવતાંણ, દુલહે નરઅવતાર. સુ ગૌતમ પૂછુ જિન કહ્યાજી, પહિલે એહ દષ્ટાંત Page #458 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૫] સમાસાગર; જિનવિજ્ય કવિઅણુ કહેજી, બીજાને વૃત્તાંત. ૧૩ સુ. અંત - ઢાલ ૧૦ રાગ ધન્યાસી ત્રિશલાનંદન વીર જિસરૂ રે, તેહને કરિઅ પ્રણામ, દસમે દૃષ્ટાંત પૂછે પ્રેમ સુ રે, ગણહર ગેઅમસ્વામી. ૧ ભવિઅણુ સુણજે વાણુ વીરની રે. ઉસમાપુર ઉમાસે કરી રે એ ઉદ્યમ ઉલાસ શ્રી વિજયપ્રભ સૂરીસર આઈસથી રે પામ્યા પરમ વિલાસ. ૧૧ ભ. ચંદ્ર ૧ સાત ૭ ત્રિય ૩ નવ ૯ સંવત્સરે, દસ દૃષ્ટાંત વિસ્કાર શ્રી ગણધર ભાષ્યા સૂત્રથી રે, લહજી બહૂ વિસ્તાર. ૧૨ ભ. ભણસે ગુણસે સુણસે જે નર, આદરે રે એ સઝાય સુજાણ કવિ જિનવિજય કહે સુખસંપદા રે, તસ ઘર કેડિકલ્યાણ. ૧૩ ભ. (૧) ૫.સં.૩-૧૯, જશ.સં. પ્રિકાશિતઃ ૧. જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૨ અંક ૯ પૃ.૨૪૨-૪૯ી. પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૯૭–૯૯, ભા.૩ પૃ.૧૨૮૮–૯૦.] ૭૭. ક્ષમાસાગર (૩૪૬૬) શત્રુજય બૃહસ્ત. ૨ ઢાળ ર.સં.૧૭૩૧ ચૈત્ર શુ.પી આદિ – ઢાલ હઠીલા વયરીની. ઘણા દહી મનમઈ હુંતી રે, જાત કરવા ખાંત રે, ડુંગર ભલે, દેસ સેરઠમઈ સોભતઉ રે લાલ સોરઠદેશ સોહામણુઉ રે, તીરથ જિહાં બહુ ભાત રે. ડુંગર ભલે.૧ અંત - બીજી ઢાલ. સંવત સત૨ ઈકત્રીસમે વલિ ચૈત્રી હે સુદિ પંચમી જાણ, સે. શ્રી જિનધમસૂરીસરૂ, જિણ ભેટયા હે સબલઈ મંડાણ. સે. ૧૩ અહમદાવાદ ખંભાતી, વિમલાદે હે આસબાઈ ખાસ, સંધ સાથઈ ઈમ પ્રેમ નું, વવરાવ્યા છે છઠમનઈ ઉલાસ. સે. ૧૪ મનની આસ્થા સ ફલી, રંગઈ ગાયા હે સેજ ગિરરાય, સે. સમાસાગર મુનિવર ભણુઈ, વલિ હે સેવતાં તુમ પાય. સે. ૧૫ (૧) મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૮૩.] Page #459 -------------------------------------------------------------------------- ________________ -માદ [૪૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૯૭૮, આણંદ [શિવજીગણિ જન્મ સં.૧૬૫૪, ગચ્છનાયક સં.૧૬ ૮૮, અવ. સં. ૧૭૩૩. કૃતિને રચનાસમય સં.૧૬૯૨ પછી શા આધારે દર્શાવ્યું છે તે સમજાતું નથી, પણ શિવજીગણિ સં.૧૯૮૮માં ગચ્છનાયક બન્યા પછી એમની હયાતીમાં કૃતિ રચાયેલી જણાય છે. તે કર્તા આ પછીના ત્રિકસિહશિષ્ય આનંદ મુનિ હેઈ શકે.] (૩૪૬૭) શિવજી આચાર્યને સલેકે (ઐ) ૧૪ કડી સં.૧૬૯૨ પછી આદિ– શ્રી જિન સેવાસે નિતિ થાઉ, શ્રી શિવજી ગચ્છનાયક ગાઉં, દેશ સવે સિર સેરઠ દેશ, નગર નગીને જામ નરેશ. ૧ અંત – સંવત સેલ સેય અડચસી, કેશવ પાટિ પામ્યા ઉલ્હાસી, ગણું છતીસ ગુણ ભંડાર, માહા મુનીવર ચારિત્ર ધાર, ૧૨ પું તારા માટે ચંદ વને જિમ નંદનવન જાણ, મુનિવર માંહિ મહંત જિસુ મહાવીર વખાણુ. મંત્રા જિમ નવકાર, સ્વરા કેકિલ સલહજઈ હું રૂપ તે જ પરતાપ કરિ, પ્રતાપે શ્રી શિવજીગણિ, આણંદ કહત ગણી ગાવતાં, ઋદ્ધિ વૃદ્ધિ કરતિ ઘણી. ૧૪ (૧) પ.સં.૪, તેમાં છેવટે, મુનિ સુખસાગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦ ૮૨] ૯૭૯ આણંદમુનિ (લે. રૂ૫-જીવરાજકુંવરજી-શ્રીમદ્ભજી રત્નાકર-કેશવજી–શિવજી-ત્રિલેકસિંહશિ.) (૩૪૬૮) ગણિતસાર ૨.સં.૧૭૩૧ શ્રાવણ દિલ્હીના લાલપુરમાં અંત – દલી જહાનાબાદ વખાણ, અવરંગસાહ છત્રપતિ , લેક વસે નિજ સુખિયા સહુ, પરઉપગાર કરે તે બહુ. ૪૦ કાજી તિહાં છે અબદલબાદ, કેટવાલ સિદ્ધા પલાદ, અદાલત સેખ સલેમન, મીર હુસેની ને બહુમાન. ૪૧ જે જે નર આવે ફરિયાદ, સુણ સહુ વાદવિવાદ, તુરતિ લેખ લખી આપે ઘણુ, ન્યાય કરે કુલ મૂલકહ તણ. ૪૨ સખર હજરી કે બાજર, શ્રાવક નાગેરી સિરદારં, રામચંદકે નંદન ૨યાર, માનસંઘ હરિકૃષ્ણ ઉદાર. ૪૩ ભાગીરથ રૂપચંદ વિચા, ધમ્મકાજ થાનક ઘે સાર, Page #460 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૭] આણંદમુનિ ગણિ રિલેકસી ગુણભંડાર, તત્ર ચેમાસું કરિ શ્રીકાર. ૪૪ કંઠ કલા કિલ ઉચ્ચાર, મહામંડલ મહિમાવિસ્તાર, જાણુ વિચક્ષણ ચતુર ઉદાર, સંધ ચતુર્વિધકું સુખકારે. ૪૫ શ્રી શિવજીકે પાટિ વિરાજે, ગણિ રિલેકસી ગપતિ રાજે, સહેર લાલપુર હે અતિ ભલા, નિજ ભગતિ શ્રાવક ગુણનિલા. ૪૬ સંવત સતર સંયે એકતીસ, શ્રાવણ માસ સદા સુગીસ, ગણિતસાર મુનિ આનંદ કહે, ભણે ગણે સિખે સુખ લહે. ૪૭ (૧) ઇતિશ્રી ગણિતસારગ્રંથે વિદ્વિચારચાતુરીચમત્કારલંકારે ગુણકમુખમંડને વિબુધજનમને રંજન ગણિ ત્રિલોકસી નામાલંકૃત મુન્યાનંદ વિરચિતે. ચતુર. (૨) મ.બ.સં. (૩૪૬૮) હરિવંશ ચરિત્ર ૪ ખંડ ૨.સં.૧૭૩૮ કાર્તિક શુદિ ૧૫ સેમ રાધનપુર આદિ- દૂહા. શ્રી સુષદાયક નેમજી, જાદવકૂલશણગાર, શ્રી હરિવંસતિલક પ્રભુ, વંછીતવરદાતાર. સમુદ્રવિજયસૂત ગુણનીલે, કરૂણવંત કૃપાલ, સતિય સીવાનંદ જિ, જિવદયાપ્રતિપાલ. મુનિસુવત જિમ વિસમા, બાવીસમાં નેમનાથ, શ્રી હરિવંસ વષાણુ સૂ, હરશે જોડી હાથ. ગુજરાતિ સેકા ગુણ, ગિરૂયા ગુણભંડાર, શ્રી તિલકસી ગઇપતિ, આચારિજ અદ્ધિકાર. શ્રી ગુરૂને પસાઉલ, આણું મન આણંદ, રાસ ભણુ રઆિમણે, ભણતાં પરમાણંદ, અંત – ઢાલ રાગ ધન્યાસી. આજ અહ્મારે આંગણુડે - એ દેશી. શ્રી મુનિસુવ્રત વીસમાં, બાવીસમા ને મનાથજી, શ્રી હરીવંસમે ઊપના, ભવિજન કીયા સના થઇ. ૧ શ્રી સુખદાયક નેમજી, બાલપણે બ્રહ્મચારીજી, જાદવવંસસીરામણ, ધનધન રાજુલ નારીજી, શ્રી સુષ. ૨ ધન બંધવ રહનેમજી, સબ પ્રજન ગુણવાંછ, ગજસુકુમાલ ધીરજ ધર્યો, ભાંમા રૂકમણું રાણીછે. શ્રી. ૩ કૃષ્ણ તણે મહિમાં તણે, બલભદ્ર બહુ અધિકાર, Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ૪ શ્રી. ૭ આદમુનિ [૪૮] જૈન ગૂર્જર કવિએ કે ગુણ ગાયા યદુવંસના, સાંભળતાં સુષકારીછે. ગુજરાતી લુકા ગચ્છનાયક, રૂપ ઋષી જીવરાજી, ફેયરછ શ્રીમલજી, રતનાગર ઋષિરાજે છે. કેશવજી શિવજીગણ, ત્રિલોકસીહ મુણિ છે. ઉસવંસ અધિકી કલા, છાજહડવંસદિણું દે. સાહ નેતસી કુલતીલે, નવરંગદે. અંગજાતાજી, મરુધર મહેવા દેના, બુધવંત લેખ્યાતાજી. વાંણ લહેર તરંગણ, સરદ-મેધ સમ ગાજે, જીવરાજ બંધવ વડા, ગીતારથ ગુણ છાજે. શ્રી.૮ શ્રી રાયધનપુર રંગ મ્યું, સત્તર સે અડત્રીસજી, કાર્તિક શુદિ પુનમ દિને, સોમવાર સુજની જી. શ્રી. શ્રી ભણસાલી સુરજી, તસ સુત ભીમજી રંગોજી, નવનવ ઢાલ કહી તિણું, બે મન-ઉછરંગોજી. આગ્રહ કીધે અતિઘણે, વીનતી કરી અપારેજી, જેડા મનરંગ મ્યું, હરીવસ ચરીત્ર ઉદારો જી. - શ્રી.૧૧ પાઈ ઉત્તરાયયનની, ટીકા અંતર વાંચી, સંપ્રદાય પ્રકરણથી તલે સુન્ને સાચજી. શ્રી.૧૨ જ્ઞાતા સમવાયંગથી, અંતગડ અંગ મઝારાજી, એહ શાસ્ત્ર અનુંસારથી, રાસ કર્યો સુવિચારે છે. અધિકાઓ સુત્રથી, આપ મતેં જે ભાજી, તે મુઝ મિચ્છામી દુકડ, ગીતા રથની સાળ્યો છે. રાંમ રાધવ ધમરાગ સ્યું, હરીવસ-કુલશિણગારાજી, મુનીસુરત જિન નેમજી, તીર્થકર સુષકારે. શ્રી.૧૫ ચોથા ખંડ તણું સહી, તાલ કહી એકત્રીસજી, ભણે ગુણે વાંચે સુણે, સુખસંપત્તિ જગીસજી. શ્રી.૧૬ આચારિજ ત્રિલેકસી, ગરછમંડન સિણગારજી. આણંદજી મુની ઉચરે, સંધ સહુ જયકાર, શ્રી.૧૭ કલસ, હરીવસ ઉતપતી સાસ્ત્ર બહૂ શ્રુતિ નેમિ જિનપતિ જગરુ૩, શીકણુ યદુપતિ ત્રિખંડ નરપતિ બાંધવ બલભદ્ર સુષકરૂ. ૧ ભામાદિ રૂકમણિ આઠ ભામણ મુગતિગામણું ગાઇએ, શ્રી.૧૩ Page #462 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૪] સ"બ પરજુન આદિ હુ ચણુ ભજીત સહુ સુષ પાઇએ. ૨ (૧) ઇતિશ્રી મુન્યાનંદવિચિતે શ્રી હરીવસ ચરીત્રે ચતુર્થાં ખંડ સંપૂર્ણઃ સં.૧૮૭૧ માધ વદ ૧૧ ચંદ્રવાસરે શ્રી થાનગઢમાં લ. ઋષિ વેલજી રૂપાજી, પ.સ.૧૯-૧૯, માં.ભ. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૮૩-૮૬. જુઓ આની આગળના આણુંદ વિશેની સ'પાદકીય નોંધ.] ૯૮૦, નિત્યસૌભાગ્ય (ત. વૃદ્ધિસૌભાગ્યશિ ) (૩૪૭૦) નંઢબત્રીશી ૧૬ ઢાળ ૨.સ.૧૭૩૧ આદિ- શ્રી અઝારી પરમેશ્વરી તમે નમઃ . ૨૯ દુહા. શ્રી આદીસર આદિકર, ચૌતીસે જિષ્ણુચંદ, પ્રણમું નિતનિત પુહસમેં, આપે પરમાણુ ૬. કાસમીર-મુષમ ડણી, કલિમેં બંધક પ્રતાપ, વડિગિરવરા વડિંગરવા, અવતિર ખઇડી આપ. 'બાઈ તુ અરખુદા, અઝારી અભિધાન, વરવન વાડી સરપવરા ગિરવર વિવર પ્રધાન. (પછી સરસ્વતીવણ ન) નિત્યસૌભાગ્ય * भोपा ૧ ન દુરાઈ વઈરાચન તણી, પરસિધ મહિયલિ પરબંધ ઘણુ, વઇચ્ચન મુર્હતા ગુણવંત, તેહની વાત સુશુ ધિર હત પુર પાડલીનયર પસિદ્ધ, ધણુ કણ કંચણુ રિદ્ધ સમૃદ્ધ, માટે દેસ ઘણા જિહાં ગામ, જત દુરભિષ્ય ન જાણુઇ નામ. પુર પટ્ટણ પુહી મઈં ધણા, મનમાહન તે રલિયાંમણા, પાડલીપુર સમ નહી પૃથાદિ, અટૈ ક્રૂ' નો આદિ અનાદિ. ૩ અત - ઢાલ દાન સુપાત્રઈ શ્રાવક દીજિઈ એ ઢાલ. ધવલ ધન્યાસી. નવર`ગી ચઉપÖ નવરસ ઘણી હૈં, સાંભલિયે સહુ કાય, ભણતાં ગુણુતાં સદ્ભઇ ભાવ સૂં રે, સ`પતિ હિસ્યઇ સાય. ૧ મહષ્ણુવેલી ચઉપ મને વસી, સુણતાં થાસ્યઇ સદૂઇ જન બ્રુસી રે, મૂલ પ્રબ`ધ અ ંઇ મહિમ ́ડલઇ રે, ન બત્રીસી નામા ચઉપઇ એ ૩ Page #463 -------------------------------------------------------------------------- ________________ નિત્યસૌભાગ્ય [૫૦] જૈન ગૂર્જર કવિએ : ૪ વિચી ચુંપ સ્ં રે પરમેશ્વર પરણામ. ૨ મે. શ્રી તપગચ્છપતિ ગુરૂગુરુ ગાજત રે, વચનસુધારસ જલધર વરસી રે, પ્રતપઇ માણુ ૬પૂર. ૩ મા. ૫ મા. પ્રવરપ્રધાન સુપંડિત પણમો રે, ગીતારથ ગુણધામ, વૃદ્ધિસૌભાગ્ય ક્રિયાગુણ આગલૌ રૈ, મહીયલિ પ્રગટ નામ. ૪ મે. નિતસૌભાગ્ય પય પઇ ઇશુ પરઇ રે, શ્રી સારદ સુપસાય, ઇલિ અઝારી આઇ પરગડી, પ્રમુ* પ્રહસમ પાય. 'બાઈ વડી . અરભુદા, કાસ્મીરી કહિવાય, વાણી તૂ. વિદ્યા વાગેસ્વરી રે, માતા તૂં મહિમાય, તૂ માતા હૂઁ સેવક તાડુરઉ રે, પ્રણમ્' તાહરા પાય, નિતસાભાગ્ય સદા આનંદ કરે, ગુણગણુ ગુરૂઆ ગાય. ૭ મા. (૧) ઇતિશ્રી નંદરાા મ`ત્રી વેરાયન ચઉપઇસ.પૂરણમ્ ન બત્રીસી નામ, ઢાલ ૧૬ શ્લેાકસ`ખ્યા ૪૦૦ અથવા સગાથા...આઉઆ નગરે લિખિત નિતસૌભાગ્યેન સંવત ૧૭૩૧ વર્ષે માધ તિપક્ષે, કવિહસ્તલિખિત, ૫.સ.૯-૨૧, આ.ક.ભ. ૬ મા. (૩૪૭૧) પચાખ્યાન ચોપાઈ અથવા કરેખા ભાવિની ચરિત્ર ૨૫ ઢાળ ૪૫૩ કડી ર.સ.૧૭૩૧ આસે શુ.૧૩ આદિ ચાપઈ. સરસતીમાત સદા મત ધરી, કથા કહું અતિ આણું ધરી, કથા સુણ્યે કચપચ પરિહરા, હૃદયકમલર્મિ આણુંદ ધરી. અત - પાશ્વનાથ સુપસાય કરી, સરસતી મનશુદ્ધિ સમરિ કરી, યે। તાસુ અહ ચરિત્ત સાંભલયે એકાગર ચિત્ત. સ`વત સતર એકત્રીસે જાણુ, (૧૭૩૧) શુદ્ધિ આશા તરસિ વખાણુ, સારદમાત તણિ સુપસાય, નિત્યસૌભાગ્ય અહે નિશિ ગુણુ ગાય.પ ૪ દૂહા. ચોપઇની ગાથા ચારમેં તિણિ ઉપરિ તેપન્ની નિત્યસૌભાગ્ય કવિચણુ કહે, સુયા સહુ એક મન્ત ઢાલ ૨૫મી દીટાદીઠો કે વામા નંદ દીઠો એ દેશી. ગુણિયણુ એ ગુણ ગાયા એ, સરસ પયત્રીસે ઢાલ, ચતુર સુણુજા ચેપઇ એ, સકલસભામત રજસી એ, સુણતાં અતિહિં રસાલ. ચ.૧ Page #464 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૪૫૧] ય. ચર ચ. ચ.૩ ચ ચ.૪ ય. ચેપઇ એ મનમેહની એ, નવનવ ઢાલ રસાળ, ક... સુરે ગાવતાં એ લાગે અધિક રસાલ. ચેાપપ્ત એ ચંગી અઈ એ, સગવટનું કસતામ, નવરસ ભાવ નવનવા એ, તણિ કરી અભિરામ. પડિત વૃત્તિસૌભાગ્ય, નિત્યસૌભાગ્ય સુાગુ, સરસતીનેિ સુપસાઉલે એ, ધરી કવિત્ત સુ ધ્યાન ગુણિયણુ મિલિ ગાયજ્ગ્યા એ, અરથ સહિત અધિકાર. મન રજસી મેહેલે, સુણતાં ચતુર સળિ ચાર. —ઇતિ પચાખ્યાન વિષયે કરેખા ભાવિની ચરિત્ર સંપૂર્ણ. (૧) સં.૧૭૭૦ વર્ષે આશા સુદિર દિને ગુરૂવાસરે સંપૂર્ણ લિખિતાડ્યં રાસ સકલ મહાપાધ્યાય ૧૦૮ શ્રી જિનચંદ્રગણિ શિષ્ય સકલકા વિદ કાટીકાટીર પંડિતશ્રી ૫ શ્રી જીતયંદ્રગણી શિષ્ય ગણિ યશશ્ચંદ્રેશુ લિખિતાય આત્માથે, ૫.સ.૧૩, અમર.ભ. ચપ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૭૯–૮૨. નંદબત્રીસી'ના ૨.સં. સ્વલિખિત પ્રતના લાસ ને અનુલક્ષીને અપાયા છે.] ૯૮૧. માનમુનિ (લેાં. નવલઋષિશિ.) (૩૪૭૨) સંચાગ અત્રીસી ર.સ.૧૭૩૧ ચૈ.શુક અંત – સ ંવત ચંદ્દે સમુદ્દે સિવાક્ષ શશી યુક્ત વષૅ વિચારઇ તિસી ચૈત સિતા તસુ ટ્ટિ ગિરાપતિ મન રચિયું સયાગ બત્તીસી, કર * અમરચંદ મુની આગ્રહૈ સમર હૂઈ સરસતિ સયમ છત્તીસી. રચી આછીઆંતિ ઉકતિ. આદિ – સાનસુનિ ૪૨ (૧) ઇતિ શ્રીમન માંનમુનિના વિરચિતાયાં ચતુર્થાંન્માદ સંવત ૧૭૬૩ વર્ષ મતિ દ્વિતીય આસાઢ સુદિ ૨ દિને વારે શનિસ્વરા. વિધ.ભ. (૩૪૭૩) જ્ઞાનસ (હિંદીમાં) ૧૨૬ કડી ર.સ.૧૭૩૯ વર્ષાઋતુ આનંદ માસમાં પૂરણુ બ્રહ્મ નમઃ શ્રી જિન નિત પ્રતિ શમરીએ, પુરૂષેત્તમ પરિબ્રહ્મ, અકલ અલખ અરિહંત જે, ભવભયટાલણુ ભ્રમ. મનખજનમ લાભે` મના, કાજે ઉત્તમ ક્ર, ને જાણા જગદીશને, ધ્યાવે એક જિનધ ૧ ૨. Page #465 -------------------------------------------------------------------------- ________________ સમયનિધાન થા, અત – [૪૫] જગપતિ જે જગનાથ જિન, કાપદ્ય કાટિય કમ, જગ સગલા જાલમાં, ભૂલા મ ભમે ભ્રમ * આર્યા છંદ વૃદ્ધિ વયન સુમતિ દેહ બ્રહ્માણી, હૃદય રિ વાસ કરા સુરરાણી, જ્યું જગપતિ ગાવૂ યુગ જાણી, પામઇ ભવપાર સંસારહ પ્રાણી. ૯ (છંદ એ આખરી, મેાતીદામ, આર્યા, મેાતીદાસ) સસીહર સાગર રામ સુન૬, અનાદ વર્ષારિતિ માસ આનંદ, નવલ રૂષિ ગુરૂ મેરેય નાથ, હરીગુણ માપે બતાવ્યાય હાથ. ૧૨૪ દેખાવ્યેાય દેત્રનિરંજન નાંમ, કીયા મે'ય એમ જિતેસ્વર કાંમ, સહી સિવલેાકનુ એહ સ્વરૂપ, અનંત અનંત અનંત અનૂપ, ૧૨૫ કલશ. અનંત તેંહુ અનહદ, ગ્યાન ધ્યાન મહ ગાવે, માત તાત નહુ માંન, પ્રભુ નાત જાત ન પાવે'; નાદ બિંદ વિષ્ણુ નાંમ, રૂપ ર`ગ વિષ્ણુ રત્તા, આદિ અન ંત નહીં એમ ધ્યાન યોગેસર ધરત્તા, સિવ સગત ઉભે દાય સભહેક તિર ંજન આપ હુય, ૧૨૬ નવનવા રૂપ નર નિત્ય તું, આદિપુરૂષ આદેશ તુય. ૧) ઇતિ શ્રીમાન મુનિ વિરચિત . થત જ્ઞાનરસ સ ંપૂર્ણ. સંવત ૧૮૪૭, શાકે ૧૭૧૨ મા સર વિદ ૩ શુક્રે કઠારા મધ્યે. લિ. મુનિ ધર્મ ચંદ્ર શિ. જિંદ્ર તથા હેમચંદ્ર પડના, ૫.સ.૬-૧૬, મ.ઐ.વિ. ન.૪૬૨. (૩૪૭૪) સવૈયા માન ખાવની (૧) સ`.૧૮૧૨ યે.શુ.પ લિ.ઝ. મયાયદ ગ્રામ ધેાદા મધ્યે. પ.સ.૪, અભય. ન.૨૬૧૦, પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૮૨, ભા.૩ પૃ.૧૨૮૦-૮૧ તથા ૧પ૨૪.] ૯૮ર, સમયનિધાન વા. (ખ, સમયસુંદર-હર્ષોંન'દન-જયકીર્તિ પ્રશિષ્ય રાજસેામશિ.) સમયસુંદર જુએ નં.૬૮, (૩૪૭૫) સુસઢ ચોપાઇ ર.સ.૧૭૩૧(૭) અકબરાબાદમાં છે. આમાં ઘણી ઢાળા – દેશીઓ અંત – શ્રી જિનચંદ સૂરીસર રે, સકલચઃ તસુ સીસ, જૈન ગૂર્જર કવિઓ: ૪ ! ,, ', ! ૩. Page #466 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૫૭] જયસાગર - સમયસુંદર પાઠક સંદો રે, જયવંતા જગદીસ. પાટાધર તસુ પરગડા રે, કંદવાદ-મુદ્દાલ, હરષદન વાચક હઠી રે, પ્રીછઈ બાલગોપાલ. જયકીરત વોચક જયો રે, સહ સીહ સુશિષ્ય, રાજસેમ પાઠક રિધૂપૂરિ) રે, પ્રસિદ્ધ હૈ તાસુ પ્રશિષ્ય. ૯ જ્ઞાનલાભગણિ ગુણનિલે રે, અંતેવાસી અન્ડ, સમયનિધાન વાચક સુખી રે, તિણ કહ્યો એપઈ તુમ્હ. ૧૦ સુસઢ તણું અતિ સુંદર રે, મુઝ શિષ્ય નામ મુરારિ, તેને કરિ દેવ તુહે રે, અરજ એહ અવધારિ. ૧૧ ચતુર જોડી ચઉપઈ રે, શ્રી જિનધર્મ સુરિસ ' ' રિધૂનધૂરિ) તલે તસુરાજ મ રે, સંવત સપ્તરે સતીસ (પા.એકતીસ) અકબરાબાદ કીધી અહે રે, આલમગીર અધીસ. ૧૩ - (૧) સં.૧૮૧૮ ફા. કૃષ્ણ પંચમી શનિ. દેશક મથે ભ. જિનભક્તિસૂરિ શિષ્ય વા. માણિકષસાગરગણિ શિષ્ય પં. તસ્વધર્મ લિ. દેસછેક ગ્રામે ચતુર્માસી કૃતા. ચુનીજી ભં. કાશી ? (૨) પ.સં.૧૮, જય.પિ.૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૭-૭૮. ભા.૧ પૃ.૩૭૦ પરકૃતિ ભૂલથી સમયસુંદરને નામે મુકાયેલી તે પછીથી સુધાર્યું છે.] ૯૮૩, જયસાગર (જિ. મૂલસંઘ સરસ્વતીગચ્છ વિદ્યાનંદ-મલી ભૂષણલક્ષમીચંદ્ર-વીરચંદ્ર-પ્રભાચંદ્ર-વાદીચંદ્ર-મહીચંદ્રશિષ્ય) (૩૪૭૬) અનિરુદ્ધહરણ ૪ ખંડ ૨.સં.૧૭૩૨ માગસર શુ.૧૩ ભૃગુવાર સુરત આદિ – રાગ દેશોખ. સમરવિ સાદા હવામીની, પ્રણમવિ નેમિ જિસુંદ, કથા કહું અનિરૂદ્ધની, મને ધરી આનંદ. બાવિસામે જિનવર હવે, તેહને વરિ સાર, નારાયણસુત જાણીયે, કામ કામ-અવતાર. તેલ તણે સુત અનિરૂદ્ધ હવે, રૂપવંત ગુણવંત, તેહ તણું ગુણ વરણવું, સાંભલજ્યો સહુ સંત,. અંત- ચાલિ – કડિ પૂરવનું આયુજ પાં, સાધ્યા રાયાં ડિજી – એ ભાસ Page #467 -------------------------------------------------------------------------- ________________ જયસાગર [૧૪] જન ગૂર્જર કવિએ અનિરૂદ્ધ સ્વામી મુગતિ જ પામી, કીધું તેહ વખાણજી, ભવિયણજણ જે સુણસે ભણસે, તે પામે સુષખાંણી. ૧ શાસ્ત્રસિદ્ધાંત કાંઈ નહી જાણું, નથી કરતે અભિમાનજી, પૂર્વ સૂરિ તણે અનુક્રમેં કીધું, અનિરૂદ્ધહરણ આખ્યાનજી. ૨. કવિજન દેષ માં મુઝને દેજે, કહું છું મુંકી માંનજી, હીન-અધિક જે એહ માંહે હવે, સેધ તહમે સાવધાન. ૩ ભૂલસંઘે સરસ્વતીવરગછે, વિદ્યાનદ મુનિંદજી, તસ પાટે ગોર મલ્લીસુભૂષણ, દીઠે હોયે આનંદજી. લક્ષમીચંદ્ર મુનિજનમોહન, વીરચંદ્ર તલ પાટજી. જ્ઞાનભૂષણ ગુરૂ ગૌતમ સરિ, સહ વંશ લેલાટજી. ૫. પ્રભાચંદ્ર તસ પાર્ટી પ્રગટયો, હુંબડ વડિલ વિખ્યાતજી, વાદીચંદ્ર તસ અનુક્રમિં હે, તેહની વાદીર્વાદમાં વાતજી. ૬, તેહ પાટે મહીચંદ્ર ભટારક, દીઠે જનમન હેજી, એચંદ્ર તાસ પાટે જાણે, વાણી અમીરસ સેહેછે. જ ગોર મહીચંદ્ર શિષ્ય એમ બેલે, જયસાગર બ્રહ્મચારજી, અનિરૂદ્ધ નામે જે નિત્યે જપે, તેહ ઘરિ જયજયકાર. ૮ હસેટે સિંધ પર શુભ જ્ઞાઓં, લિખયૂ પત્રવિલાલજી, છવધર છીતા તણું વચને, રચયૂ જુજૂ ઢાલેંજી. ૯ સંવત સત૨ બત્રાસ માહે, માસિર માસ ભગુવારજી, સુદિ તેરસિ રચના રચિયે, પૂર્ણગ્રંથ થયે સારછ. ૧૦ સુરતનયર માંહિ તભો જાણે, આદિ જિનગેહે સારજી, પદ્માવતી મુઝ પ્રસન્ન થઈને, નિત્યે કર્યો જયજયકાર. ૧૧ દૂહા. જયજયકારજી તેહ ઘરે, જેને નિજ વિશ્વાસ, પુન્ય કરે રે માંનવી, પોહચે મનની આસ. અનિરૂદ્ધહરણ જે મેં કર્યું, દુઃખહરણ એ સાર, સાંભળતાં સુખ ઉપજે, કહે જયસાગર બ્રહ્મચાર, (૧) ઇતિ ભટ્ટારક શ્રી મહીચંદ્ર શિષ્ય બ્રહ્મશ્રી જયસાગર વિરચિત અનિરૂદ્ધહરણાખ્યાને અનિરૂદ્ધગમન વર્ણન નામ ચતુર્થાધિકારઃ સમાપ્ત ૫.સં.૨૮-૧૫, સ.ભ. (૨) સંવત ૧૭૮૧ માગસર વદિ ૫ સેમે મંથિરાજે સ્વહસ્તે લિર્ષિત માનરાજ પઠનાથે શુભ ભવતું. ૫.સં.૩૫-૧૫, સ.ભ. Page #468 -------------------------------------------------------------------------- ________________ દૂહા, હાર! સદ્દી [૫૫] વિબુધ વિજય [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૯૧-૯૩. રચનાસ્થળ હાંસોટ-સુરત” એમ દર્શાવેલું પણ હાંસેટના જીવંધર છીતાના વચનથી કૃતિ સુરતમાં રચાઈ છે એમ સમજાય છે.] ૯૮૪. વિબુધવિજય (ત. વિજયસિંહ-વીરવિજયશિ.) (૩૪૭૭) મંગલકલશ રાસ ૪૦(૪૪) ઢાળ ૬૬૮ કડી .સં. (આરંભ) ૧૭૩૦ આણંદપુર (પૂર્ણ) ૧૭૩૨ માધવમાસ ૨ બુધ સિદ્ધપુર આદિ શ્રી જિનપય પ્રણમ્ સદા, ઋષભદિક જિન જેહ, ચઉવીસે એ જિનવર નમું વાધે અધિકે નેહ. પુંડરીક ગેાતમ પ્રમુખ, ચઉદસેં બાવન; ગુણદરિઆ ગણધર નમું, હરષિત હેય જગમન, હંસગમની હસાસની, ભગવતી ભારતી માય; મૂરખને પંડિત કરે, પ્રણમું તેહના પાય. જ્ઞાનવંત ગુરૂ માહરે, જ્ઞાનનયણદાતાર; તે ગુરૂનેં પ્રણમ્ સદા, આણુ હરષ અપાર. દાન શિયળ તપ ભાવના, ધરમ એ ચાર પ્રકાર; પ્રથમ દાન ગુણુ વરણવું, મંગલકલશ અધિકાર. અંત - શ્રી સુમતિનાથ ચરિત્ર, એ સંબંધ જોઈ ભલે ચિત્ત મુજ બુદ્ધિ સારૂ એ રાસ, કીધો છે. પ્રથમ અભ્યાસ. શ્રી વિજયદેવસૂરીંદ, તસ પાટિ દઈ મુણિંદ શ્રી વિજયસિંહ સૂરીસ, જય શ્રી વિજયપ્રભસુરીસ, ૧૦ જિનશાસન જેણુિં દીપા, પ્રતિબો મેવાડે રાણ શ્રી વિજ્યસિંહસૂરી જાણે, જગતસંઘજી રીઝા. ૧૧ સકલ પંડિત પરધાન, પંડિત-સિરમુગટ સમાન; શ્રી વીરવિજય કવિરાય, સીસ વિબુધ હે સુપસાય. ૧૨ દૂહા. શ્રી વિજયપ્રભ સુરીંદને, આદેશે ઉલ્લાસ; સત્તર ત્રીસે વડનગરે, ચતુર રહિયા ચોમાસ. આણંદપુર એ નગરથી જોડવા માંડયો રાસ, સંપૂરણ કીધો સિદ્ધપુર, આણું મન ઉલાસ. રાગ ધવલ ધન્યાસી હાલ. Page #469 -------------------------------------------------------------------------- ________________ ભગાતીદાસ [૪૫૬] ગાયા ગાયા રે મે પુણ્યવિલાસ જ ગાયા; દાંન સીલ તપ ભાવ પસાઈ, મગલકલસ સુખ પાયો રે. ૧ ઢાલ ચઉઆલીસ વચન રસાલ, દાનધરમ દીપાયા, જૈન ગૂર્જર કવિઓ: ૪ ભણે ગુહ્યું ને સુણે નરનારી, તસ ધરિ ઋદ્ધિ ભરાયેા. શશિ સાગર તે દ્રુત સવચ્છર માધવ માસ કહેવાયે, દ્વિતીયા યુધ દિન સિદ્દ સંયોગે અપમ રાસ નિપાયે હૈ. 3 શ્રી વિજયદેવસૂરીશ્વર પાર્ટ કીરતિ સબ જગ છાયા, શ્રી વિજયસિ’હ સૂરીશ્વર સાહબ, દિન દિન દોલત દાયા રે. ૪ તાસ સીસ સુ ંદર સેાભાગી વીરવિજય વિરાયા, તાસ સીસ વૃદ્ધિવિજય બંધવ વિષ્ણુધવિજય સુખ પાયા રે. પ સેં અડસિ ગાથા કહિએ સરવસંખ્યા કહિવાયા, જિહાં લગિ થ્રુ સશિ સાયર દિનકર તિહાં લગિ' એ થિર થાયા રે. ૬ (૧) ભટ્ટારક વિજયદેવસૂરીશ્વર સકલ ભ. વિજયપ્રભસૂરિસર ગુરૂભ્ય નમઃ તશિષ્ય કુ. શ્રી વિમલવિજયગણિ તશિ. શુભવિજયગણિ તશિ. ગંગવિજયગણિતશિ. નયવિજયગણ તશિ. ૫. Àાહનવિજયગણિ તતશિ, રાજવિજયગણિ સ.૧૮૮૯ ચૈત્ર શુક્લપક્ષે તિથિ ૧ પડવે ભાઞવાસરે શ્રી રાધિકાપુરે શ્રી શાંતિનાથપ્રસાદે શ્રી તપાગચ્છે લખાવીતાં સાધુજી તેજવિજયગણી ૫, રૂપસદૅન લ. શ્રી નેમવિજયગણિતશિ, લષિત મુનિ વિદ્યાવિજય. ૫.સ.૩૫-૧૫, રત્નભ'. દા.૪૩. (૨) લ.સ.૧૭૩૨, પ્રે.ર.સં. નં.૨૯ (વે.). 7 [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૭૮-૭૯, ભા.૩ પૃ.૧૨૭૮, વિવેકવિજય (નં.૯૭૩) અને આ કવિને તથા તેમની કૃતિઓને પછીથી એક કરી નાખવામાં આવેલ તે ચેાગ્ય જણાતું નથી. જુએ વિવેકવિજય વિશેની સપાદકીય નોંધ.] ૯૮૫. ભગાતીદાસ (દિ. આગ્રાવાસી એસવાલ લાલજીના પુત્ર) (૩૪૭૮) ચેતનચરિત્ર (હિંદીમાં) ૨૯૭ કડી ૨.સ.૧૭૩૨ જે.૭ ગુરુ આદિ – શ્રી જિનચરણ પ્રનામ કરિ, ભાવભગતિ ઉર આંનિ ચેતન અરૂ કહ્યુ કમકી, કહૌ ચરિત્ર વખાનિ. અંત - ચેતન અરૂપ૯ કકૌ, કહે ચરિત્રપ્રકાસ સુનત પરમ સુખ પાઈએ, કહૈ ભગોતીદાસ, સંવત સત્રહ મૈં અતીસક, જ્યેષ્ટ સપ્તમી આદિ ૧ ૨૯૬ Page #470 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી સુખસાગર - શ્રી ગુરવાર સુહાવન, રચના કહી અનાદિ. ૨૯૭ (૧) સં.૧૭૬૫ ચિ.વ.૮ ધાબંદર લિ. મણિસુંદરગણિભિ કર્મસાગર પઠનાર્થ. ૫.સં. ૨૫, જિ.ચા. પિ.૮૩ નં ૨૨૨૬. (૨) સં.૧૯૦૭ કલકત્તા દુર્ગાનંદ લિ. ૫.સં.૯, જિ.ચા. પ.૮૩ નં.૨૦૯૯. (૩) ૫.સં. ૧૫–૧૦, કુશલ. (૩૪૭૯) બ્રહ્મવિલાસ (હિંદીમાં) ર.સં.૧૭૫૫ વૈશાખ સુદ ૩ રવિ આગ્રામાં અંત - જંબુદ્વિપ માંહિ છિન ભર્તા, તામે આયખંડ વિસરતા, તિહાં ઉગ્રસેનપુર થાના, નગર આગરા નામ પ્રધાના. તિહાં વસે જિનધમલેક, પુન્યવંત ગુનકે બહુ થાક, બુધવંત અનુસરસા કરે, અખેભંડાર ધર્મ કે ભરે. . નરપતિ તિહાં એ રાજે અવરંગ, જાકી આજ્ઞા વહે અખંડ, ઇત ભીત વ્યાપે નહીં કોય. યહ ઉપગાર નૃપતિ કે હેય. તિહાં નાત ઉત્તમ બહુ વસે, તામેં એસવાલ કુલિલેસે, તિનકે ગત બહુત વિસ્તાર, નામ કહત નહિ આવે પાર. સબત લૉગ ગોત પ્રસીદ્ધ, તેમ કટારે અરી સમૃદ્ધ, દશરથ સાહ ! કે ધનિ, તિનકે ઋદ્ધિવૃદ્ધિ અતી ઘની. તિનકે પુત્ર લાલજી ભએ, ધર્મવંત ગુનગુન નિરમ, તિનકે નામ ભગતીદાસ, જિન ઈહ કીને બ્રહ્મવિલાસ. જમે નિજ આતમકી કથા, બ્રહ્મવિલાસ નામ હે જથા, બુધવંત હસિયો મત કેય, અપમતી ભાષા કવી હોય. ભુલચુક નિજ નેન નિહાર, શુદ્ધિ કર્યું અરવિચાર, સંવત સતરે સે પંચાવન, સુરેશભ વૈશાખ સોહાવન શુલવંશ તૃતિયે રવિવાર, સંધ ચતુર્વિધ જેજેકાર. પઢત સુનત સબકે કલ્યાણ, પ્રગટ હેય નિજ આતમજ્ઞાન, ભયા નામ ભગતિદાસ, પ્રકટ કિ જિન બ્રહ્મવિલાસ. બહોત પાતક કહીએ કહા, ધનપદ છવ ત્રિભુવન ધણી, પ્રગટ હેય જબ કેવલજ્ઞાન, શુદ્ધ સ્વરૂપે વહે ભગવાન. (૧) રે.એ.સે. (ડા. વિ. પ્રશસ્તિસંગ્રહ) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૯-૮૦.] ૯૮૬. સુખસાગર (તા. કલ્યાણસાગર-સુંદરસાગરશિ.) (૩૪૮૦) ઇદ્રભાનુપ્રિયા રત્નસુંદરી સતી ચોપાઈ ૩૨ ઢાળ રસં. Page #471 -------------------------------------------------------------------------- ________________ સુખસાગર [૫૮] જેન ગૂર્જર કવિએ : ૪ ૧૭૩૨ ભાદ્રપદ સુદ ૮ બુધવારે રે ગામે આદિ – શ્રી સખેશ્વર પાસજિન, પશુમો પય અરવિંદ આસન નૃ૫ કુલતિલે વામાદેવી નંદ. ઇંદ્ર ઇંદ્ર નાગૅદ્ર નર, સેવા સારે સાર; - પાસ સફેસર પ્રણમતાં, સફલ હુ અવતાર. ઈહભવિ પરભાવિ સુષ હુવે, પામઈ લીલવિલાસ, સંપતિ સંતતિ વિસ્તરઈ, પૂજ્ય શ્રી જિન પાસ. " સુભ મતિ દ્યો મુઝ સરસતી, હંસવાહિની માત, કુમતિ કાઢિ દૂર કરે, સુમતિ સમાપો માત. જગદંબા જગદીશ્વરી, ત્રિણ જગ કેરી માય, વાંકેરાય વિશ્વેશ્વરી, સેવ્યાં બહું સુષ થાય. વચનવિલાસ ઘો સરસ મુઝ, સેવકનઈ સિરદાર, સુગમ સાસ્ત્ર ભાષા સહિત, વરણું ચોપાઈ સાર. સદગુરૂચરણપ્રસાદથી, ગાવું સતીગુણગાન, સરસકથા રતનસુરી, સુણે થઈ સાવધાન. આત - સોરઠા. ટાળ્યો વિકમમાંન, રાખ્યો નિજ મદ માનિની, સીલવતી સાવધાન, રતનસુંદરી ભામિની. નામ લિઆ નિસતાર, ભણતાં સુણતાં ભાવ મ્યું, સફલ હુવે અવતાર, સુણતાં ચેપઈ હરષ સું. હાલ ૩૧ સાલિભદ્રધનને રિષરાયા એ ઢાલ, વીર પટાધર પાટ વિરાજૈ, તપગપતિ ગુર છાજે. શ્રી વિજેભ સૂરીસરાયા, તાસ તણું નમું પાયાજી. તસુ ગછ માંહિ પંડિતરાયા, કલ્યાણસાગર ગુરરાયાજી, પડિબેહી કીઆ શ્રાવક રાયા, તાસ તણું નમું પાયાછે. ૨. તસુ સસ રવિ જિમ સહગુરૂ સેહે, ભવઅણુના મન મહૈિ, બુધ સુદરસાગર ગુરૂરાયા, તાસ તણું નમું પાયાજી. ૩. બુધ સુંદરસાગર ગુરૂરાયા, સતી તણું ગુણ ગાયાજી, દિનદિન વધતે નૂર સવાયા, તાસ તણું. તસુ સસ આપણું મતિ અનુસારે, ચરિત ર સુવિચારે છે, પંડિત સુષસાગર ગુણ ગાયા, દિનદિન સુષ સવાયાછે. ૫. Page #472 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી . [૫] સુખસાગર સંવત સ મગુણ લેઈજઈ, નરલખ્યણ દેઈજઈ, ભાદવ સુદિ આઠમી બુધવારે, ગ્રંથ રયે સુષકારંજી. ઢાલ ૩૨ ચોપઇ. ચાઈ જેડી હર્ષ ધરી, વાંકેરાય મયા બહુ કરી, સેવક ને સુષ સંપતિ બહુ, પૂરે દેવી વાંછા સહુ. ઇકચિત્ત ધ્યાસી વાંકેરાય, તાસ ધરે નવનિધિ જ્યુ થાય, પુત્ર કલત્ર ધન ધાન્ચે સદા, તૂડી આપે અતિ સુષ સુદા. ૨ નગરી રળિયામણી, સગલાં સહરરી સિરમણ, ચેસઠિ દેવી મુખ્ય સમુષ્ય, યાયાંથી હવે પરતષ્ય. વાંકેરાય ભવાની સહી, સેવા સારે સગલી મહી, જાસ તિ જિગામગિ ઘણી, ઓપૈ દિનપતિ જિમ દિનમણુ.૪ સુખસાગર સેવક કવિ આસ, દિનદિન દલતિ દેવ ઉ૯લાસ, મનરી વાંછા પૂરી કરે, લિષમી બહુ ભંડારે ભરે. ૫ દિનદિન વધત પુન્ય-અંકૂર, દિનદિન વધતે નુર સતૂર, દિનદિન વધતે સુષ્ય સુનાણુ, દિનદિન વરતે કેડિકલ્યાણ. ૬ દિનદિન પાવે શ્રીકી વેલિ, દિનદિન વરસેં રૂપારેલિ. હિનદિન સુષસાગર કવિસાર, દિન વધે જયજયકાર. ૭ (૧) સં.૧૭૩૫ વ વૈશાલ વ.૧૪ દિને પં. સુસાગરગણિ લિખિત શ્રી રૂપનગર મળે. પ.સં.૧૩–૧૭, ના.ભં. (કવિની સ્વહસ્તલિખિત). [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૮૭-૯૦. “રત્નસુંદર સતી પાઈનું રચનાસ્થળ રે ગામ (રૂપનગર ગામ) દર્શાવેલું, પરંતુ કવિએ રૂપનગરમાં લખેલી સં.૧૭૩૫ની પ્રત મળે છે તેથી રે ગામ તે રૂપનગર છે એમ કહી ન શકાય. આ પછીના સુખસાગરની વેવસી' આ કવિને નામે મૂકેલી તેમાં ભૂલ જ છે.] ૯૮૭. સુખસાગર (તા. દીપસાગરશિષ્ય) (૩૪૮૧) ચાવીસી આદિ- સકલપંડિતશિરોમણિ પં.શ્રી શ્રી દીપસાગરગણિ પરમગુરૂ નમઃ - આદિ સ્ત. રાગ સામેરી. મુનિ સ્યું મન મા એ દેશી. પ્રથમ જિસર પ્રણમીઠ, મરૂદેવીને નંદ રે, Page #473 -------------------------------------------------------------------------- ________________ સુરવિજય [૪૬૦] નાભિનૃપતિકુલમ ડણા, તૃષભલ છન જિનચંદ ૨. * જૈન ગૂજર કવિઓ: ૪ જિત સ્યું મન માન્યા, જિન. ૧ ૫ જિ. દીપસાગર કવિરાયના સુખસાગર કહે` સીસ રે. અત - માધન સુપનનું ધન જીવી એ દેશી. ચેાવીસ જિણેસર કેંસર ચરચિત કાય, જેના પદ સેવે ચેાવિધ દેવનિકાય. * સ`વેગી ગપતિ જ્ઞાનવિમલ સૂરિરાય, જ્ઞાનાદિક ગુણને પામી તાસ પસાય, તપગસાભાકર દીપસા(ગ)૨ કવિરાય, તેહના લઘુ ખાલક સુખસાગર ગુણ ગાય. (૧) પ.સં.૮-૧૩, ડે.ભ, દા.૭૧ નં.૯૩. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૮૯-૯૦. ત્યાં આ કૃતિ આ પૂર્વેના -સુંદરસાગરશિ, સુખસાગરને નામે ભૂલથી મુકાયેલી.] ૯૮૮. સુરવિજય (ત. સિદ્ધિવિજયશિ.) (૩૪૮૨) રતનપાળ રાસ ૩ ખ`ડ ૩૪ ઢાળ ર.સ.૧૭૩૨ જીરાનપુરમાં આદિદૂા. શ્રી રૂષભ્રાદિક જીત નમું, વર્તમાન ચાવીસ, શ્રીમ ધર પરમુષ નમું, વિહરમાંન વલી વીસ. પુ'ડરીક ગૌતમ પ્રમુખ, ગણુધર હુવા ગુણવંત, ચક્રસે બાવન નમું, મોટા મહીમાવત. સમરે હું શ્રી શારદા, ત્રણ જગ માંહી વિખ્યાત, વીણાપુસ્તકધારણી, શુભ મતી આપઇ માત. નિજ ગુરૂનાંમ જપું સદા, સિદ્ધિઋદ્ધિદાતાર, મુરીષને પડિંત કરે, એ મેટા ઉપગાર. તાસ તણે સુપસાઉલે, રચસ્યું રાસ રસાલ, રતનપાલ ગુણ ગાઈવા, મુંઝ મન થયેા ઉજયાલ. દાંત સીયલ તપ ભાવના, મુગતીમારગ એ ચાર, રતનપાલ તણા ચરીત્ર, દાન તણે! અધીકાર. કવણુ ષેત્ર કીણી પુરી થયે, કામ ÜÌ દીધુ· દાંન, ૧ ૨. 3 ૪ ૫ Page #474 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી અત [૪૬૧] લિલાલષ્ઠિ કિણ પરિ લતી, તે સુણુજ્યા સાધ્યાંન ઢાલ ૩૪ સાહબ મે નવપલ્લવ જાર્યું. દાનપ્રખધ ગ્રંથ મેં દીઠે, સખરા એ અધિકાર, મેં માહરી મતિને અનુસારે, રચિયેા રાસ ઉદાર રે; ભવિષણુ સુણુજ્ય શ્રી જિનવાણી, જેહથી લહિયે શિવપટરાણી રે. દાનથી દે।લત અધિકી હિયે, દાનથી કીરત ખેાલે દાનથી સદ્ ા હાએ રાગી, નહિ કે દાનને તાલે. દાનથી દૂરિજન હેાઈ ભાઇ, દાનથી સહુ સગાઈ દાનથી હિયે બુદ્ધિ સવાઇ, દાનથી પામિયે ઠકુરાઇ. દાય દેશને અનુમાદ, બ કરો પશ્ચાતાપ સુરવિજય ભ. દ ભ. ૮ ઉલટ આણી દાન જો દેસ્યા, તે! ટલસ્યે પાપસંતાપ રે. તપગનાયક મહુસુખદાયક, શ્રી વિજયાણુંદ સૂરદ ૩, શ્રી વિજયરાજસૂરી તસ પાર્ટી, સ ંપ્રતિ સાહે મુણીંદ રે, ભ. પ તસ રાજે પ ́ડીત ગુણુવ'તા, સીપીવિજય ઝુધરાયા હૈ, સગીને શુદ્ધ વયરાગી, નામથી દુરીત પલાયા ૨. તહુ તણે સુપસાય લહીને, રાસ પૂરો ઈમ કીધેા રે, રતનપાલ તણા ગુણુ ગાતાં, મન મનારથ સીધા રે. ભ. ૭ શ્રી ખરાનપૂર નગર મઝારે પીઠમાં રહ્યા ચામાસ .રે, શ્રી મનમેાહન વીરપ્રસાદે રચ્યા એ મેં રાસ રે, ઉલ્યુંઅધિક જે મેં ભાખે, નીચ્છા દુક્કડ મુઝ તાસ રે, ત્રીજા ખંડની ઢાલ આઝમી, મેં કહી મનઉલાસે રે. સંવત સત્તર ખત્રીસા વર્ષે, શુભ મહુત શુભ વાર રે, સૂરવિજય કહે સંપૂર્ણ કીધા, રાસ ત્રીજો ખંડ ઉદાર રે. ભ ૧૦ વિનતિ કરૂં હું તુમ કર જોડિ, કૈાવિદ ન ચિત ધરો, અશુદ્ર એ તે તમે શાધજ્ગ્યા, પિણુ હાંસી મત કરજો. ભ. ૧૧ ભણતાં ગુણુતાં તે સાંભલતાં, શુષુતાં હરખ અપાર, ગુણ ગાતાં વલી ગુણવંત કેરાં, વરત્યે જયજયકાર. (૧) સં.૧૭૬૫ ચૈ.વ.૧૧ ગુરૂ મહે. દેવવિજય શિ. વીરવિજય શિ. ગણિલાલવિજય શિ. ગ. રૂપવિજય લિ. ગ્ર૧૦૨૫ રૅહિડા નગરે. ૫.સ. ૧૯-૧૮, `કૉટ ઉ. ત’. ૧૦૯. (ર) સ.૧૭૬૬ પે.વ.૬ લિ. ૠ. વિજયક વાંચના ઋ. ૨૧૭ વાયનાથ, ૫.સ.૧૭-૧૮, ખેડા ભં.૩. (૩) સં ભ. ભ. ૧૨ ७ ૪ Page #475 -------------------------------------------------------------------------- ________________ સુરવિન્ય [૪] જૈન ગૂર્જર કવિઓ: ૧૭૮૭ પ્રભાદ્ર.શુ.૧૩ વણથલી ગામે પં. વિદ્યારૂચિગણિ શિ. માનરૂચિગણિ શિ. સંગરૂચિગણિ શિ, છતરૂચિ પડનાર્થ. પ.સં.૨૪-૧૭, વિ. ને.ભં. નં.૪૫૨૯. (૪) સં.૧૭૮૪ જે.વ.૧૧ જાવાલપુર(જાલોર) મધ્યે ભુવનસાગર શિ. વિવેકસાગર લિ. પ.સં.૩૫, અભય. પિ.૧૨ નં.૧૧૩. (૫) સં.૧૭૮પ પિશુ.૧૩ ગુરૂ લ. ગેરીતા મધે. ૫.સં.૩૪-૧૪, ગો.ના. (૬) પ.સં.૨૮, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૬૪. (૭) પ.સં.૩૦–૧૪, ડા. પાલણ પુર દા.૩૬. (૮) સં.૧૮૪૩ મા શુ.૫ શિવજી ઋષિ લિ. પ.સં.૨૮, ૧૪થી ૨૮ નથી, ચતુ. પ.પ. (૯) સં.૧૭૭૦ કા શુ.૧૦ રવિ. લિ. પૂજ્ય . દેવજી શિ. પૂજ્ય . નરસંધ શિ. પૂ. લખમશી શિ. પૂ. ત્રા, ગાંગજી શિ., રતનસી ગુરૂભાઈ ઝ. કલ્યાણજી ઋ. વજેકછ તત ગુરૂભાઈ લિ. મુ. શિવજી સુજલપુર મળે. ૫.સં.૧૮–૧૮, રાજકેટ મેટા સંઘને શં. (૧૦) સં.૧૮૧૮ આષાઢ શુ.૧૦ વીસલનગરે. ૫.સં.૨૫-૧૬, સંધ ભં. પાલણપુર દા.૪૮ નં.૯. (૧૧) પૂજ્ય . સુiણજી શિ. પૂ. ઋ. અમીધિરજી શિ. સ. મનરૂપજી લિ. ભ્રાતા , મેતીચંદ વે. અગાધર સં.૧૮૩૪ મહા વદિ ૧૨ સોમ ભાવનગર મળે. ૫.સં.૨૭-૧૬, સંધ ભં. પાલણપુર દા.૪૪ નં.૧૧. (૧૨) સંવત ૧૭૮૬ વર્ષે શુકલપક્ષે ચિત્ર સુદ ૧૫ દિને વાર સમે લિખિતં, ભાલદેસે ગગપૂરે ગ્રામે લખીત મહેપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી શ્રી સીધચંદ્રગણિ તતસતીષ્ય પંડિત શ્રી ૧૯ શ્રી સભાચંદ્રગણું તતસિષ્ય સકલપંડિતત્તમ પંડિત શ્રી ૫ ભાગચંદ્રગણ તતસીસુષ સવા દ્રણ લપીકૃત ભ્રાતા લખમીચંદજી વાંચનાર્થ શ્રી ભાલદેશે પ.સં.૪૦-૧૨, ધો.ભં. (૧૩) લ.સં.૧૯પ૩ ફા-શુ.૧ ભામ, ખત્રી વશરામ આબાભાઈ. .ભં. (૧૪) પ.સં.૨૮-૧૬, બે.ભં. (૧૫) પ્રકા.ભં. (૧૬) રત્ન.ભં. (૧૭) ભા.ભં. (૧૮) લી.ભં. (૧૯) ડે.ભ. (૨૦) સં. ૧૭૩૮ વર્ષે શ્રાવણમાસે કૃષ્ણપક્ષે ૨ ગુરૂવાસરે લપીકૃત.... સકલપંડિતલબ્ધપ્રતિષ્ઠાત્કૃષ્ટ યશોરાજીરાજિતગાર પંડિત શ્રી ૫ શ્રી ધનસમગણિ તશિષ્ય ગ. કનકસેન લપતંસુશ્રાવિકા રાજકુંવરિ વાંચનાથ. ગોડીજીને ભંડાર, ઉદયપુર. (૨૧) સં.૧૮૭૯ કાર્તિક શુ.૫ બુધવારે ધોરાજી મથે લિ. ભાવયાત્રિીયા ૪. ઝવેરચંદ છવદ્ધ શિવજી માલજી આમાથે જાડેજા શ્રી ચંદરસિંઘજીના રાજ્યમાં તથા પ્રધાન ભાઈ ઠા ગોપાલજી તે વારે લિખ્યું છે. ૫.સં.૨૬-૧૬, રા.પૂ.અ. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૫).] Page #476 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદી [૬૩] સુર પ્રિથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૯૪-૯૬, ભા.૩ પૃ.૧૨૮૨-૮૩, જુઓ આ પછીના કવિ સૂર.] ૯૮૯ સૂર (દિ. ઈદ્રભૂષણસૂરિબ્ર. શ્રીપતિના શ્રાવકશિ) સુરવિ નં.૯૮૮ને બદલે સુર, બુહનપુરને બદલે વર્ધનપુર વગેરે ફેરફાર કઈ દિગંબરી ભાઈએ કર્યા લાગે છે. મૂળ સુરવિજયના રત્નપાલ રાસ' નં.૩૪૮૨નું અનુકરણ છે. (૩૪૮૩) રત્નપાલને રાસ ૩ ખંડ ૨.સં.૧૭૩૨ આસો ૨.૫ રવિ વર્ધનપુરમાં અંત – કેતા દિન લગી કેવલી, વીહાર કરે મનને રલી, પછે વલી અંત સમય ગિરપુર ચઢ૫ એ. યાર કરમ દૂરે કરી, મૂગતીવધુ હેલે વરી, ગુણ ભરી જન્મમરણય ટાલીયા. ત્રીજા ખંડ તણું ઢાલ, કહી સાતમી તતકાલ, વૃદ્ધવાલ સુર કહે, સુણો સહુ એ. રત્નાવતી રતનપાલ, ચરીત્ર કહ્યો એ સાર, સુણતાં બહુ સુખ પામીએ, લહિએ લછિ અપાર. ગુણવંતના ગુણ ગાવતાં, સમતા વલી નામ દુખદેહગ દૂર હૈ, સઝે સધાં કામ. હાલ રાગ ધન્યાસી દાંત પ્રબંધ ગ્રંથ દીઠે, સખરે એ અધિકાર રે મેં મારી મતને અનુસાર, રચિયો રાસ ઉદાર રે. ભવીયણ સણો શ્રી જિનવાણી, પવણવચન વખાણી રાજી અને જે કંઈ ભણસ્ય, પુરવ દુકૃત હસ્તે રે. ભ. ૨ દાન દઈને પ્રસંસા કીજે, મત કરે પશ્ચાતાપ રે ઉલટ અણુ દાન દે, તો તલસ્પે સંતાપ રે. ભ. ૩ ગછ દીગબર ગુરૂઓ ગોતમ, ઈબ્રભુષણસુરીરાય રે, તાસ સીષ્ય શ્રી૫તી બ્રમચાર, જિનવરભક્તિ સદાય રે. ભ. ૪ કથાકેશ ગ્રંથ ઈવે, રચ્યો રાસ સિરદાર રે, સુચ્છંદ ભૈયાને આદર, એહ પ્રબંધ ઉદાર રે. Page #477 -------------------------------------------------------------------------- ________________ સુર [૪૬૪] * અલ્પષુદ્ધિ શ્રાવક અવિતાર રે, પંડિત સૂરŪ નામ રે, ગુરૂ પસાએ ખ્રુદ્ધિ પ્રકાસી, સજ્જન સુણી સુખ પાવે રે. સંવત સત્તર ખત્રીસા વરÑ, શુભ મુહરત શુભ વાર હૈ, આસા સૂદિઇ પાંચ રસ રવિ દિનૈ, બધનપુર મઝાર રે. રત્નપાલ મુનીના ગુણુ ગાયા, મનના મારેથ સીધા રે, અનેક દેશ દેસની દેશી, રાસ ઉત્તમ મે કીધા રે. કવિષ્ણુ કહૈ મૈં પૂરે કીધા, ત્રીજો ખંડ રસાલ રે. વીનતી કરું બુધજન સાથે, સુદ્ધ કરા સુવિશાલ રે, ભણતાં ગુણુતાં તે સાંભલતાં, સુષુતાં હર્ષોં અપાર રે, ગુણ ગાતાં ગુણવંત કેરા, વરત્યેા જયજયકાર હૈ, જૈન ગૂર્જર કવિઓ: ૪ ७ ૧૦ (૧) સવંત ૧૮૦૩ કાર્તિક સુદી ૧૩ ક્ષેમકીતિ` તપટ્ટે ભ. નરેન્દ્રકીતિ તત્પદે ભ. વિજયકીનિ તશિષ્ય બ્રહ્મ શ્રી લહુજી તતશિષ્ય મુની દેવ કીતિ જી ૫. દયાલ વાયનાથ ઉદ્દેપુર મધ્યે લિષત પન્યાસ જર્નચિજી રૂમ સત્રા માટે લીખાયા પ્રથાંથ ૧૦૭૫ છે. ૫.સં.૬૫–૧૦ ખેડા ભ.૩, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૩-૮૪.] ८ Page #478 -------------------------------------------------------------------------- ________________ લક્ષમીપૂજ કે જમાનાની આશ્ચર્યકારક ઘટના જૈન ગૂજ ૨ કવિઓ’ એક અદભુત આકરગ્રંથ છે. વકીલાતના સર્વ સમયભક્ષી વ્યવસાય કરતાં કરતાં મહિનભાઈ એ જૈન ગૂર્જર કવિઓ - નાં ચારેક હજાર પાનાં હસ્તપ્રતાને આધારે સ'કલિત કર્યા', લખ્યાં અને એનાં પ્રફ સુદાં સુધાર્યા” એ આપણા લક્ષમીપૂજક જમાનાની એક આશ્ચર્યા કારક ઘટના છે. આ ગૌરવગ્રથનું સંશાધન-સંવર્ધન અતિઆવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલો અને તેજસ્વી સ શેાધક વિદ્વાનને હાથે થયું છે એ આનંદની વાત છે. આ કામ કેટલી તિતિક્ષા, પરિશ્રમ અને ધય માગી લે છે તે, એનો અનુભવ હોય તે જ સમજી શકે. મેહનભાઈના ભારે કામને, સ'સ્કૃત વા મના શબ્દ પ્રજીએ તો, ‘કુતપરિશ્રમ” જય'તભાઈ એ પરિમાર્જ ન અને શેાધન દ્વારા દિપાવ્યું છે. જૈન ગૂર્જર સાહિત્યના આ આકરગથાના સંપાદન અને પરિશેાધનનું ‘કપૂરનું વૈતરુ” કરીને જય'તભાઈ કોઠારીએ ભારતીય ભાષાએના અને વિશેષતઃ ગુજરાતી ભાષા સાહિત્યના અત્યાસીઓને ઉપકૃત કર્યા છે. આ માતબર પ્રકાશનના આર્થિક ભાર ઉપાડવાની દૂરદર્શિતા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને વધુ ધુન્યવાદ ઘટે છે, | ભાગીલાલ જ. સાંડેસરા (બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ઔગસ્ટ અને સપ્ટેમ્બર ૧૯૮૭)