SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૫] દેવ વિજય આદિ- સકલ પં. શાંતિસાગરગણિ ગુરૂભ્યો નમઃ પાસ જિણુંદ પ્રણમી કરી, આણું મન મ્યું રંગ લાલ રે, સમરી સરસતિ સામિની ગજગામિની ઘો મતિ ચંગ લાલ રે. ૧ સુવિહિત સાધુશિરોમણી શ્રી રાજસાગર સૂવિંદ લાલ રે, તાસ તણા ગુણ વર્ણવું, સાંભલયે સબ્દ આણદિ લાલ રે. ૨ અંત - ઇમ ભવ્ય પ્રાણુ ભગતિ આણું હરષ મ્યું ગુણ ઉચ્ચરઈ, શ્રી રાજસાગરસૂરિ કેરો તેહ જયમંગલ વરઈ તસ પટ્ટધારક સૌખ્યકારક શ્રી વૃદ્ધિસાગર સૂરીસર તસ ચરણસેવક વિનયસાગર સકલ સ ધ મંગલ કરે. ૬૩ (૧) લિ. રાજનગરે. ૫.સં.૮ ૯, મુનિ સુખસાગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૧૧.] ૯૦૮. દેવવિજય (ત. વિજયપ્રભસૂરિશિ) (૩૨૫૨) સપ્તતિશત (૧૭૦) જિનનામ સ્ત, પર કડી .સં.૧૭૧૬ મહા સુદ ૧૦ આદિ દુહા, કસમેરી મુખમંડણ, પ્રણમું તોરા પાય, સૂગુરૂ તણે પસાઉલિ, ગાઢ્યુંછ જિનવર રાય. સિત્તરસ છાવર તણું, નામ કહું નીરધાર, સંખેપિનઈ ગાયતાં, જિમ થાય જયકાર. અત - સંવત સત્તર સોલત, માહ સુદિ દશમી સાર, શ્રી વિજયપ્રભસૂરિ સેવતાં, મેં પાંખે રે શાંતિ સુખકાર, ઈમ બેલે રે દેવવિજય જયકાર કેં. પર (૧) આ.ક.મં. નં.૩૫૩. (૨) ડે.ભં. [મુપુડસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૮.] ૯૦૯ માનવિજય (ત. વિજયસિંહસૂરિ–દેવવિજય-જ્ઞાનવિજય રત્નવિજયશિ.) સં.૧૭૦૯(નન્દાન્તરિક્ષેદધિચન્દ્ર નાનિ)માં માનવિજયે વિજયદેવઅરિજ્યમાં ડકવરસ્તુતિ” માં રચી, તેમાં પિતાની ગુરુપરંપરામાં વિજયસેનસૂરિ-કનકવિજય, સત્યવિજય જ્ઞાનવિજય અને વૃદ્ધિવિજયના પિતાને શિષ્ય જણાવેલ છે. (વે. નં.૨૬ ભા.૨.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy