SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાગર | [] જિન ગૂજર કવિએ ૪ (૨૦૮૫ ખ) અન્ય સ્તવનેગીતે ૧. મહાવીર સ્તવન ૨. પાર્શ્વનાથ સ્તવન (૧) વિદ્યા. [સંભવતઃ ઉપરનાં બને.] ૩. સ્થૂલભદ્ર સ. (૧) પા.ભં.૩. ૪. રાજમતી ગીત ૫. વૈરાગ્ય ગીત (૧) વિદ્યા. [સંભવતઃ ઉપરનાં બને.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૭-૮૦, ૨૯૪ તથા ૩૬૪, ભા.૩ પૃ. ૧૧૨૭-૩૭. ભા.૨ પૃ.૨૯૪ પર લીં ભંની સં.૧૭૩૨ની પ્રતને સંદર્ભ આપી માણિકથસાગરને નામે પ્રશ્નાર્થ સાથે “શ્રીપાળ રાસ મૂકેલે અને એવી નેંધ કરેલી કે “આ રાસના કર્તા જ્ઞાનસાગર કે જે માણિકણસાગરના શિષ્ય હતા તે લાગે છે અને ટીપમાં ગુરુનું નામ આપ્યું લાગે છે. ખાત્રી માટે મૂળ રાસ જોવાની જરૂર છે.” માણિકથસાગરે “શ્રીપાળ રાસ રચ્યાની માહિતીને અન્ય કયાંયથી કે નથી, એટલે અહીં એ કૃતિને જ્ઞાનસાગરની જ ગણી છે. આ કવિને નામે મુકાયેલ “જ્ઞાન છત્રીસીમાં સ્પષ્ટ રીતે જ્ઞાનસમુદ્ર નામ મળે છે, તે ઉપરાંત જ્ઞાનસમુદ્ર જિનહર્ષ-ગુણરત્નશિષ્ય (જુઓ નં.૮૪૮) છે. તેથી એમને અલગ કવિ જ ગણવા જોઈએ. અહીં આ જ્ઞાનસાગરને નામેથી એ કૃતિ રદ કરી છે. નલાયનલદમયંતી ચોપાઈ ક્ષમાલાભશિ. જ્ઞાનસાગરની કતિ હોઈ અહીંથી રદ કરી છે. અહીં નોંધાયેલી હસ્તપ્રત પણ ત્યાં નોંધાયેલી મળે જ છે. મિચંદ્રાવલા પણ રવિસાગરશિષ્ય જ્ઞાનસાગર (નં.૬૦૨)ની જ કૃતિ ગણું અહીંથી રદ કરી છે. “શાંબ પ્રદ્યુમ્ન રાસ” આ કવિની કૃતિ હેવાનું અન્યત્ર ક્યાંયથી સમર્થિત થતું નથી. તેથી એ હકીકત ચકાસણીને પાત્ર છે. ૨.સં.૧૭૨૭ની “ધનાચરિત્ર” તે ૨.સં.૧૭૨૧ની “ધના અણગાર સઝાય” જ હેવાને સંભવ છે, તેથી એ કૃતિને અલગ ઉલલેખ રદ કર્યો છે. કશીક સરતચૂકથી સં.૧૭૨૧નું સં.૧૭૨૭ થયું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy