________________
ચોવિજય-જશવિજય [૨૬] જૈન ગૂર્જર કવિએ અંત – શ્રી વિજય ગુરૂ શિષ્યની, શીખડી અમૃત વેલ રે,
એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ છે. ૨૯ (૧) ૫.સં.૩-૧૦, પાદરા ભં. નં.૫૧. (૨) સાહા સાંતીદાસ સુત મકરણ પઠનાર્થ લિખાવિત સં.૧૭૪૨ માર્ગશીર્ષ સુ.૭ આદિત્યવાર પ.સં.૩, સીમંધર. દા.૨૪. (૩) ૫.સં.૨–૧૦, જશ.સં. નં.૧૬. [મુથુગૃહસુચી, હજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૪૬૮, ૪૯૪, પ૦૯).]
[પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૭૫) + ચાર આહારની સઝાય આદિ- અરીહંત પદ યાતો થકે – એ દેશી.
સમરૂ ભગવતી ભારતી, પ્રણમી ગુરૂ ગુણવંતે રે. સ્વાદીમ જેહ વિહારમાં, સુજે તે કહું કંતે રે;
શ્રી જિનવચન વિચારીએ. અંત – શ્રી નયવિજય સુગુરૂ તણું, લેઉ પસાય ઉદાર રે,
વાચક જસ સિઝાય રચી, એ સેવક સુવિચાર ૨. શ્રી. ૨૦ [પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૬) + કુગુરુ પર સ્વાધ્યાય
કવિના સમયની સ્થિતિ સાધુ માટેની જણાવેલી છે. આદિ-
છેડે ના છ – એ દેશી. શદ્ધ સંગી કિરિયા ધારી, પણ કુટિલાઈ ન મૂકે; બાહ્ય પ્રકારે કિરિયા પાલે, અત્યંતરથી ચૂકે.
કપટી કહિયા એહ જિ . ૧ અંત – આપમતીને સંગ તજીને, સાધુવચને રહિમેં;
વાણી વાચક જસ એમ બેલે, જિનાજ્ઞા શિર રહિયે. ૨૮ [મુપુગૃહસૂચી, હેજેરા સૂચિ ભા.૧ (પૃ.૪૯૬, ૫૧૦).]
પ્રકાશિતઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૩૯૮. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, ૩. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૨૭૭) ૧ સુગુરુ પર સ્વાધ્યાય અથવા સાધુગુણ સઝાય) ૪ ઢાલ આદિ- રૂષભ વંશ ૨યણુયરૂ – એ દેશી.
સદગુરૂ એહવા સેવિયે, જે સંયમ ગુણ રાતા રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org