SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૬] હેમરાજજી પંડિત આદિ – વંદે શ્રી જિનકે વચન, સ્યાદવાદ નયમૂલ તાહિ સુનત અનુભવતહી, હૈ મિથ્યાત્વ નિરમૂલ. તાકા કારણ નયચકકી, સરલ વનિકા કીન અધિક હીન અવિલોકિકે, કરદૂ સૂદ્ધ પરવીન. નિચે અરૂ વિવહાર નય, તિનકો ભેદ અનંત તિદ્વમે કછુ ઇક વરન હે, નામભેદ વિરતંત. અંત – સિરીમાલ ગછ ખરતરે, જિનપ્રભસૂરિસંતાન લબધિરંગ ઉવઝાય મુનિ, તિનકે શિષ્ય સુજાન. વિબુધ નારાયણદાસ હૈ, યહ અરજ હમ કીન જે નયચક સટીક હૈ, પઢે સવે પરવીન. તિને પ્રસન્ન થેંકે કહી, ભલભલી યહ બાત બહુ હમ ઉદ્યમ કિયે, રચી વચનકા ભાંતિ. હેમરાજકી વિનતિ, સુનિયે સુકવિ સુજન યહ ભાષા નયચકકી, રચી સુબુદ્ધિ ઉનમાંન. સતરહ સે છવીસ, સંવત ફાગુણ માસ ઉજલી તિથિ દસમી જહાં, કીને વચનવિલાસ. (૧) ઇતિશ્રી નયક્રકી પંડિત નરાઅણુદાસ ઉપદેશેન શિષ્ય (સાહ) હેમરાજકૃત સામાન્ય વચનિકા સંપૂર્ણ પ.સં.૧૨-૧૨, વિજાપુર. ન. ૪૭૭, (૨) પ.સં.૧૨-૧૫, સીમંધર. (૩) ૫.સં.૧૪, કુશલ. પિ.૩૧. (૩૩૮૬) + ભક્તામર સ્તોત્ર ભાષા (હિંદીમાં) આદિ– આદિ પુરૂષ આદિ જિન, આદિ સુબુધિ કરનાર ધરમધુરંધર પરમ ગુરૂ, નમો આદિ અવતાર. ચોપાઈ સુરનર મુકુટ રતન છવિ કરે, અંતરપાપતિમિર સવ હરે જિનપદ વંદુ મન વચ કાય, ભવજલ-પતિત-ઉદ્ધારન સ્વાય. ૨ અત – * * કાવ્ય છંદ યહ ગુણમાલ વિશાલ નાથ ! તવ ગુણુ નિસવારી કી સમારી, વિવિધ વરણકે પહુપ મુંથિ મેં ભગતિ વિથારી જે નર પહરે કઠ, ભાવના મનમેં ભાવૈ 'માનવું તે નિજધીન સિવંલિખમી પાવૈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy