Page #1
--------------------------------------------------------------------------
_
Page #2
--------------------------------------------------------------------------
________________ श्रीमुधर्मगच्छीयहुक्मीचन्द्रजित्सूरीश्वरेभ्यो नमः આદર્શ મુનિ ! સંગ્રડકર સાહિત્યપ્રેમી પંડિત મુનિ યારચંદજી મહારાજ. :: : : . : અનુવાદકઃ 2 લાલ માલાલ માડી, ડ મા - શ્રી કે. વી. એ રથ : પાળા, ચાપાક - મુંબઈ - 7: ક પ્રકાશક: શ્રી નાદ પુનઃ પ્રકાશ સમિતિ. રતલામ, પ્રથમવૃત્તિ ] વીર સંવત 2458. | [ પ્રત 1000 | વિક્રમ સંવત 1988
Page #3
--------------------------------------------------------------------------
_
Page #4
--------------------------------------------------------------------------
________________ श्रीसुधर्मगच्छीयहुक्मीचन्द्रजित्सूरीश्वरेभ्यो नमः - " પાછી આવી અને પાકો * આદર્શ મનિ - 2. સંગ્રહકર્તા સાહિત્યપ્રેમી પંડિત મુનિશ્રી ચારચંદજી મહારાજ, થાય છે ક અનુવાદક: ચંદુલાલ મેહનલાલ મેદી, હેડમાસ્તર-શ્રી. ક વી. ઓ. સ્થા. જૈન પાઠશાળા, ચીંચપોકલી-મુંબઈ "To see Eછે. પાળા પ્રકાશકઃ શ્રી જેનેદય પુસ્તક પ્રકાશક સમિતિ. રતલામ, મૂ૯ય રૂ. 1-4-0. પ્રથમવૃત્તિ ] [ પ્રત 1000 વીર સંવત 2458 ] | વિક્રમ સંવત 1988.
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકઃ માસ્ટર મિસરીમલ, મસ્ત્રી, શ્રી જૈનેદય પુસ્તક પ્રકાશક સમિતિ, રતલામ S મોહનલાલ ટી. મોદી, ધી રીલાયન્સ પ્રી. પ્રેસ, 60, કેમેરાન્ડ લેન, કેટ, મુંબઈ.
Page #6
--------------------------------------------------------------------------
________________ મુળગ્રંથ ઉપર મળેલી સમ્મતિઓ. શ્રીમાન માન્યવર રાયબહાદુર જુગમન્દિરલાલજી જૈની, એમ. એ. એમ. આર. એ. એસ, બાર-એટ-લે, ચીફ જસ્ટીસ એન્ડ હૈ મેમ્બર, હેકર સ્ટેટ-ઈન્દોરનો અભિપ્રાય. મહાનુભાવ, જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે આપે મોકલેલે આદર્શ-મુનિ' નામનો ગ્રંથ સ્વીકારી ઉપકૃત થયે છું. શારીરિક અસ્વસ્થ હાલત, સમયનો અભાવ અને એવાંજ કેટલાંક કારણવશાત “આદર્શ-મુનિઓને હું પુરૂં વાંચી શક્ય નથી, તોપણ જે કંઈ થોડું ઘણું વાંચી શક્યો છું, તે ઉપરથી તેની ઉપગિતા અને જરૂરીયાત સ્પષ્ટ નિરખી. શક્યો છું. મહાત્મા પુરૂ, સાધુ સન્ત અથવા આદર્શ પુરૂનાં જીવનચરિત્ર લખવાને ખાસ ઉદ્દેશ એ હેય છે કે એના અમૃતતુલ્ય ઉપદેશે તથા ક્રિયાત્મક સ્વરૂપમાં પરિણમેલા આદર્શો પ્રજાજીવનનું અંગ બની તેને સફળ બનાવે. આ દષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખી “આદર્શ-મુનિ” જનતાની સમક્ષ ધરવામાં આવ્યું છે. ઉક્ત ગ્રંથમાં જે જૈન મહાપુરૂષનાં જીવન આલેખવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે, તેઓ જૈન
Page #7
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ ----*--------------.................innochસમાજમાં નહિ, પરંતુ જૈનેતરોમાં પણ “આદર્શ-વ્યક્તિએ તરીકે પૂજાયા છે. જેને તેના દર્શનને લાભ તથા ઉપદેશામૃતનું પાન કરવાને સુગ પ્રાપ્ત થયું છે, તેઓ જ આખા સંસારમાં આ મૂળભૂત મલિક) ગ્રંથ કેટલે અમૂલ્ય છે, તેનું અનુમાન કરી શકે. ગ્રંથકારે પિતાના ચરિત્રનાયકનાં ચાસ્ત્રિ આલેખવા ઉપરાંત તેઓના સિદ્ધાંતની પ્રાચીનતા અને ઉપયોગિતા વિષે ભારતના તેમજ અન્ય મુલકના વિદ્વાન પુરૂષના મતે પણ ટાંકી બતાવ્યા છે, જેને અંગે પુસ્તકનું મહત્વ અનેકશઃ વધી ગયું છે. જે ગ્રંથકારના ઉદ્દેશે જનસમાજનું તરફ લક્ષ્ય યોગ્ય રીતે દેરવાશે, તે આ નાનકડા ગ્રંથ “માનવ જીવન કેવી રીતે સફલ બનાવી શકાય છે તેને આબેહુબ પાઠ જનતા સમક્ષ રજુ કરશે. પુસ્તક છે કે સારી રીતે લખવામાં આવ્યું છે, છતાં લેખક કબુલ કરે તેમ છે, તેમાં કેટલીક ત્રુટિઓ રહી ગઈ છે. આશા છે કે હવે પછીની આવૃત્તિમાં તે તરફ પુરતું ધ્યાન આપવામાં આવશે. તા. 29-6-25.
Page #8
--------------------------------------------------------------------------
________________ 241521deg yd. 290124 yuldse arzati slyn વાડીલાલ મોતીલાલ શાહને . BACAU14. I am asked to give my opinion on "Adarsh Muni' which aims at drawing a life sketch of Rev. Shree Chouthamalji Muni. I have seen and heard him and have a bird's eye view of his life as published in the said book. Looking to the present condition of the sect to which he belongs, I am bound to say that the community owes much to him for the popularity he has given to the main principles of Jainism by his public lectures. He seems to understand human psychology and is able to impress his views upon the masses. It is creditable of him that he does not, like most of his colleagues, omit preaching social reform to the orthodox audience wherever he happens to go. The book contaius photographs and introduction of certain princes and wealthy merchants, both Jain as well as non-Jain who are devoted to him. I trust they have been taught that true devotion lies not in worshipping a human body or his idol or ..
Page #9
--------------------------------------------------------------------------
________________ USMERIG. his photo but in being an agent for the fulfilment of the Master's Mission through self-forgetfulness and self-sacrifice. I would like to see in the second edition number of photoes of persons, however poor, who have evolved the Jain spirit by surpassing the masses, through the effective preaching of the great Muni. It will be a memorable day when the small number of efficient preachers like the hero of this book would succeed in finding a way of co-operation with each other and with the united force would succeed in removing the social evils which are the root cause of the spiritual weakness not only amongst the so-called Jains, but amongst the vast general public of India. It is only by organisation and systematic work that the great task can be achieved. I wish him every success. V. M. SHAH. Ghatkopar (Bombay.) માન્યવર પૂજ્ય મુનિ મહારાજશ્રી ચૈથમલજીનું જીવન વૃત્તાંત આલેખતા “આદર્શ મુનિ” નામક ગ્રંથ ઉપર મારે અભિપ્રાય માગવામાં આવ્યા છે. મેં મુનિ મહારાજનાં દર્શન અને શ્રવણનો લાભ મેળવ્યો છે, અને ઉપરોક્ત ગ્રંથમાં
Page #10
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. આલેખેલા ચરિત્ર ઉપર વિહંગાવલેન કરી ગયે છું, તેઓશ્રી જે સંપ્રદાયના અનુયાયી છે, તેની આધુનિક પરિસ્થિતિ * જોતાં મને એમ કહેવાની ફરજ પડે છે કે તેમણે પિતાના જાહેર વ્યાખ્યાનોથી જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતને જે જાહેરાત આપી પ્રકાશમાં આણ્યા છે, તેને માટે તે સંપ્રદાય તેમને અત્યંત ઋણી છે. માનવી માનસ શાસ્ત્રીને તેમણે ઉડે અભ્યાસ કર્યો હોય એમ લાગે છે અને પિતાના વિચારે જનતાના અંતરમાં સાસરા ઉતારવાને તેઓ શક્તિ ધરાવે છે. જ્યાં જ્યાં તેઓશ્રી પધારે છે, ત્યાં પોતાના ઘણું ખરા સમકાલીન પ્રચારકોની માફક જુના વિચારના શ્રોતાઓ સમક્ષ સામાજીક સુધારા ઉપર ઉપદેશ આપવાને તિલાંજલિ આપતા નથી, તે તેમનું ગૌરવ વધારનાર કહી શકાય. ગ્રંથમાં મુનિશ્રીના કેટલાક પરમ ભક્ત જેન તથા જૈનેતર રાજાઓ અને ધનિકેની તસ્વીર તથા પરિચય આપેલાં છે. મને વિશ્વાસ છે કે તેઓને એ ઉપદેશ આપવામાં આવ્યું હશે કે સાચી સેવા માનવી દેહ અગર તેની મૂર્તિ - અથવા તેની તસ્વીરનું પૂજન કરવામાં સમાયેલી નથી, પરંતુ આત્મ-વિલેપન તથા આત્મભેગ મારફતે તે મહાન જગન્નિયંત્તાના કાર્યને પરિપૂર્ણ કરવામાં પ્રાણભૂત બનવામાં છે. આ મહાન મુનિ મહારાજના પ્રભાવશાળી ઉપદેશથી ગમે. તેવા નિર્ધન હોવા છતાં જેમણે જનતાને મોખરે આવી જૈન તને પ્રકાશમાં આણ્યાં છે તેવાઓની અનેક તસ્વીર બીજી આવૃત્તિમાં હું જેવાને ભાગ્યશાળી થાઉં, એવી મારી અભિલાષા છે.
Page #11
--------------------------------------------------------------------------
________________ > આદશ મનિ. જે દિવસે આ ગ્રંથના ચરિત્રનાયકના જેવા આંગળીને ધ ગણાય તેટલા પ્રભાવશાળી પ્રચારકે એક બીજાની સાથે સહકાર સાધવામાં સફળ નિવડશે, અને એ એકત્રિત જેમથી સામાજીક- અનિષ્ટ કે જે માત્ર જૈનેની જ નહિ પરંતુ સારાયે ભારતવર્ષની જનતાની આધ્યાત્મિક નિર્બળતાનું મૂળ કારણ છે, તેને ધ્વંસ કરવામાં ફળીભૂત નિવશે, તે દિવસ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. આ મહાન કાર્ય માત્ર વ્યવસ્થિત રચનાત્મક કાર્ય દ્વારાજ પાર પાડી શકાય. તેમના કાર્યમાં તેમને સંપૂર્ણ સફળતા મળે એવી મારી અભિલાષા છે. આ વાડીલાલ મોતીલાલ શાહ, ઘાટકોપર (મુંબઈ). આદર્શ—–મુનિ” મૂળ ગ્રંથ ઉપર જૈનેતર સંપ્રદાયનાં માસિકોએ સમાલોચના કરતાં ઉચ્ચારેલા અભિપ્રાય સંક્ષેપમાં નીચે ટાંકીએ છીએ - નિક “અન’ દિલીથી લખે છે - - જૈન સાધુ ચૈથમલજીનું અત્યંત પરિશ્રમપૂર્વક સંગ્ર કરી તૈયાર કરેલું આ જીવનચરિત્ર છે........એક મહાત્માના ચરિત્રને ઉડે અભ્યાસ કરવાથી જે લાભ પ્રાપ્ત થાય છે, તેજ લાભ આ ચરિત્રને અભ્યાસ કરતાં પણ થાય તેમ છે. મનેરમા” (સપ્ટેમ્બર-૧૯૨૯)માં લખે છે - ગ્રંથમાં જૈનધર્મ સંબંધી બાબતેનું ઉત્તમ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તક ઉપયોગી છે. શિક્ષાપ્રદ અને
Page #12
--------------------------------------------------------------------------
________________ *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આદર્શ મુનિ રેચક પણ છે. પ્રત્યેક જૈન ધર્માનુયાયી આ પુસ્તકની એક એક નકલ પિતાની પાસે રાખે એ આવશ્યક છે. “ધર્મ-ધ્વજ” (વર્ષ 7, અંક 1-2, વડોદરા) માં લખે છે - આ સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ મહારાજ ચેમિલજીનું આ જીવન રેચક ભાષામાં લખાયું છે....... પુસ્તકમાં આપેલા ફોટાઓ–ચિત્રે જેનારના દિલ ઉપર કેટલી સુંદર અસર કરે છે તે સહજ સમજી શકાય તેમ છે. . . . . “દિગંબર જૈન' (વર્ષ 16, અંક 8, સૂરત)માં લખે છે - “આદર્શ-મુનિ” ગ્રંથમાં સાધુ મહારાજ દ્વારા જનતા ઉપર થએલા ઉપકારને પરિચય કરવામાં આવ્યું છે. સાધુ મહારાજે પોતાની અપ્રતિમ વકતૃત્વ શક્તિદ્વારા જેન તથા જૈનેતર-હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી આદિજાતિઓમાં અહિંસા આદિ ધર્મોને કે પ્રચાર કર્યો છે, તથા જનતા ઉપર કેવો પ્રભાવ પાડે છે, તે પુસ્તક વાંચનારજ જાણી શકે.” મહાનુભાવોએ આ પુસ્તકને અવશ્ય અભ્યાસ કરવો ઘટે છે. લેખકે જેનધર્મના મહુવ સાથે તેની પ્રાચીનતા જૈનેતર પ્રસિદ્ધ વિદ્વાનોના અભિપ્રાયો ટાંકી તથા જૈનેતર શાસ્ત્રોના આધાર ટાંકી સાબિત કરી બતાવી છે. “માધુરી” (વર્ષ પ, ખંડ 1, સંખ્યા-૨, લખનઉ)માં લખે છે - પુસ્તક વાંચકને વૈરાગ્યેત્પાદક તથા હિતકર નિવડશે. આ પુસ્તકનું વિશેષ મહત્તવ તા એ છે કે તેમાં જૈનધર્મની પ્રાચીનતાનાં પ્રમાણ ઘણું સારા પ્રમાણમાં ટાંકી બતાવવામાં આવ્યાં છે. એ પ્રમાણેનાં પુસ્તકોનાં પૃષ્ઠ, અધ્યાય, કયા વર્ષમાં પ્રસિદ્ધ થયાં વિગેરે આપવામાં આવ્યું હતું તે બહુ સરસ થાત. . . --- - - - -
Page #13
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ભૂમિકા. જૈનધર્મનું પ્રાચીનપણું અસંખ્ય ચોક્કસ પ્રમાણેથી સિદ્ધ થઈ ચૂક્યું છે. હવે જેનધર્મ પ્રાચીન કે બૈદ્ધધર્મ? એ નિશ્ચય કરવાની આવશ્યક્તા નથી. પર્વતાધિરાજ હિમાલય જેવો અચળ અને અટલ છે, તેવોજ જૈનધર્મ પણ પ્રાચીન અને પુરાણે છે. તેની આગળ બાદ્ધધર્મ એ આવતી કાલની ઉત્પત્તિ છે. જ્યારે ભગવાન બુદ્ધ સંસારમાં દયા અને અહિંસાના શાન્તિદાયક ઉપદેશોની રેલછેલ કરતા હતા, તે કાળમાં જૈનધર્મના છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી મેક્ષગતિ પામવાની તૈયારીમાં હતા. અત્યારે ૨૪૫૭ની વીર સંવત છે. તેમની પહેલાં બીજા (ર૩) ત્રેવીસ તીર્થ કરે થઈ ગયા છે, જેમાંના પહેલા શ્રી ત્રાષભદેવજી હતા. તેમનું વર્ણન શ્રીમદ્ભાગવતમાં પણ આવે છે. જૈનધર્મનું સાહિત્ય કે, જેને મેટે ભાગ હજુ પણ ભંડારમાં ગુપ્ત રીતે રાખવામાં આવ્યું છે તે) અત્યંત વિશાળ અને મહત્તાથી ભરપૂર છે. આ સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં છે. આ સાહિત્યની એક ખાસ બાબત એ છે કે તેને કઈ પણ ગ્રંથ અશ્લિલ અને અનિચ્છનીય નથી. તેના સઘળા ગ્રંથને સ્ત્રી પુરૂષ, બાલબાલિકાઓ, તથા યુવાને અને વૃધ્ધ નિઃસંકેચ વાંચી શકે છે. જે વાંચતાં અથવા બીજાને કહેતાં શરમ આવે, એ ભાવ અથવા વિચાર પણ કઈ પણ પુસ્તકમાં નથી. સારી આલમમાં એવું કોઈ સાહિત્ય નથી કે જે પિતાના વાંચન માટે ઉપરોક્ત દા કરી શકે.
Page #14
--------------------------------------------------------------------------
________________ આદર્શ અનિ. < -~-~~-~~-~~~-~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 11 ~~~ ~~~~~~~-~ ~ -~ ઈતિહાસકારો કહે છે કે સાહિત્ય જેટલું પ્રાચીન હશે, તેટલું તે અશ્લિલ અને ગંદુ હશે. જૈન સાહિત્ય આ ઉક્તિનું ખંડન કરે છે. દુનિઆમાં ઘણાજ છેડા ઈતિહાસવેત્તાઓ હશે કે જેમણે જૈન સાહિત્યનો યચિત અભ્યાસ કર્યો હોય, જ્યારે આ સાહિત્ય પૂરેપૂરી રીતે પ્રકાશમાં આવશે, ત્યારે ઘણાખરા પ્રચલિત ઘર કરી બેઠેલા વિચારોમાં પરિવર્તન થશે. આમ તે જૈન સાહિત્યમાં તત્ત્વજ્ઞાન, નિતિક વિચાર તથા ધર્મસિદ્ધાંત વિગેરે અનેક બાબતો છે. પરંતુ ચારિત્ર સંગઠન એની સાચી સંપત્તિ છે. સાધુસંત તેમજ સંસારીએને માટે ઉત્તમેત્તમ કેટિનાં ચારિત્રે આદર્શ લેખાય છે. ચારિત્ર સંગઠનને આદિમંત્ર આ રહ્યા - સા પવિત્તેર નક્ષત્ર: ". જે મહાન, ઉજજવલ, અને નિર્મલ છતાં ભવ્ય આદર્શ જૈનધર્મે પિતાની સમક્ષ રાખે છે, તેની પરાકાષ્ઠાએ સાંસારીક જૈન સમાજ પહોંચ્યું છે કે નહિ? આને નિર્ણયાત્મક ઉત્તર આપો મુશ્કેલ છે, છતાં એટલું તો નિઃસંકોચપણે કહી શકાય કે જૈન સાધુઓએ આ આદર્શને યથાર્થ રીતે, પૂર્ણ કર્યો છે. સંસારી અને ત્યાગી જૈનમાં આસમાન જમીનનું અંતર છે. એક ઉત્તર ધ્રુવમાં છે ત્યારે બીજો દક્ષિણ ધ્રુવમાં છે. નગરમાં કે ગામડાંઓમાં જ્યાં નજર નાખીએ ત્યાં જૈન સાધુએ એક અદ્વિતીય અને વિલક્ષણ વ્યક્તિ માલુમ પડે છે. એના જેવા બીજા હોતા નથી. તેની બરાબરી કરવાને કઈ દાવ કરી શકતું નથી. તેના એ અદભુત રૂપમાં પલટાઈ જવું એ વૈરાગ્યની પરાકાષ્ઠા છે,
Page #15
--------------------------------------------------------------------------
________________ 12 - > આદર્શ મુનિ. આત્મત્યાગની છેલ્લી હદ છે, પરમાર્થની અડગ સીડી છે, મનુષ્યના ચારિત્રની ઉર્વ ટચ છે, વિશ્વપ્રેમની જીવંત મૂર્તિ છે, દયા-ધર્મની શ્રેષ્ઠ સ્થિતિ છે, અને અહિંસાના તેજસ્વી સિદ્ધાન્તની આખરી સીમા છે. જૈન સાધુ એટલે મનુષ્યમાંથી દેવ બનવું, વિવિધ પ્રકારના સંસારી ભેગ વિલાસને ઠેકરે મારી સાચા ત્યાગી બનવું. વળી આધુનિક કાળમાં ભારતવર્ષમાં જૈન સાધુઓ ન હોત, તે ધનના મદથી માતેલા બનેલા, જડવાદી, નવી સંસ્કૃતિમાં ઓતપ્રેત થયેલા લેકોને–તેમાંય મુખ્યત્વે પાશ્ચાત્ય દેશના લોકોને આપણે એ ન બતાવી શકત કે હિંદુઓ આધ્યાત્મિકતામાં કેટલી ઉચ્ચ કેટિએ પહોંચ્યા હતા, અને એ દુર્લભ દિવ્ય સ્થાનમાં આજે પણ એનાજ સાધુઓને અધિકાર પ્રવર્તી રહ્યા છે. જૈન સમાજ! તારૂં જીવન તારા સાધુઓના સચ્ચારિત્રને આભારી છે. જે તારા સાધુસંતો ન હોય તે તારું સ્થાન વિશ્વની અન્ય જાતિઓમાં નજીવું છે. જેવા બીજા મનુષ્ય છે, તેવાજ સંસારી જૈન છે. લડે છે, ઝઘડે છે, સાચા જુઠ્ઠા મુકદ્દમાઓ ઉભા કરે છે, વ્યાપારમાં બીજા લોકેની માફક અસત્ય અને છળસ્પટને આશરે લે છે, ભેગ વિલાસ, વ્યભિચાર અને પાપાચારમાં પણ બીજાઓની માફક રચ્યાપચ્યા રહે છે. આ કથન અસત્ય લાગે તે ખુલી આંખે બજારમાં જઈ જુઓ. કઈ પણ ગ્રાહકને એ અંતઃકરણપૂર્વક વિશ્વાસ હેતેજ નથી, કે આ જૈન ગૃહસ્થની દુકાન છે એટલે અહીં કંઈ વાંધાજ નથી કે ઠગાવાને ડર નથી.
Page #16
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. *** * ******************^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^: - વિશ્વની દશે દિશાઓમાં દાંડી પીટાવી જાહેર કરે કે જૈન સાધુના ચારિત્ર અગર વ્યવહાર કે વર્તનમાં કોઈ પણ દેહધારીને શંકા નથી. તેનાથી કંઈ ડરતું નથી, એનાથી ઠગાવાન કેઈને સંશય પણ પડતો નથી, તે બધાંને વિશ્વાસપાત્ર અને માનનીય છે. ક્યાં જૈન સાધુ અને ક્યાં જૈન સંસારી! ક્યાં રાજા ભેજ અને ક્યાં ગાંગે તેલી! બંનેની સરખામણું કરવી એટલે હીરા અને કાચની સરખામણી કરવી. એટલું જ નહિ, કયાં નિર્મલ, નિર્દોષ જૈન સિદ્ધાન્ત અને કયાં જૈન ગૃહસ્થનું ચારિત્ર! મારા કહેવાનું તાત્પર્ય એ નથી કે સંસારી જૈન અન્ય ધર્મના સંસારીઓથી પતિત છે, પરંતુ જ્યારે જૈન સાધુ અન્યધમી સાધુઓથી ઉંચે પદે વિરાજે છે અને આદર્શ જીવન જીવે છે, ત્યારે જૈન સંસારી અન્ય ધર્મના સંસારીઓથી સહેજે આગળ વધે નથી. પોતાના સમાજબદ્ધ નિયમને અનુસરીને માંસ, મદિરાને ત્યાગ કરે, ઉપવાસાદિ કરવામાં ચોક્કસ રહે અને તહેવારમાં કબૂતરે કે પક્ષીઓને પિસા આપી જીવતદાન અપાવે. આટલું કર્યાથી શું જૈનધર્મના સાચા અનુયાયી થઈ ગયા ? કામ, કેપ, લેભ, મેહ અને મત્સર વિગેરે દુશ્મનોની સામે જુએ. શું કઈ સંસારી જૈન અંતઃકરણ પર હાથ મૂકી એમ કહી શકશે કે આ દુશમની સામે લડવામાં અન્ય ધર્મનુયાયીઓ કરતાં પોતે વિશેષ વિજયી થયે છે! જે ન હોય તો બસ!મારે વિચાર સંસારી જેનેને ઉત્તેજીત કરી પિતાના શ્રેષ્ઠ, નિર્મલ ધર્મનાં ઉમદા ચારિત્ર સંગઠન પર ધ્યાન ખેંચવાને છે. જ્યારે પિતાની સન્મુખ આદર્શ ચારિત્રશાળી સાધુઓ હેય તે પછી પોતાનું જીવન
Page #17
--------------------------------------------------------------------------
________________ 14 > આદર્શ મુનિ. ઉમદા બનાવવામાં બેદરકારી શા માટે ? એમના ઉપદેશ, સત્સંગ અને ચારિત્રના પ્રભાવથી આદર્શ ગૃહસ્થ બનવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હોય તે પછી એ અવસર ગુમાવ કેમ? એ અવસર ગયા એટલે સત્યાનાશ વળી ગયું. ભારતવર્ષની આધુનિક દશામાં આપણે એક એવા સમાજની આવશ્યક્તા છે કે જે પોતાના સચ્ચરિત્ર અને સદવ્યવહારથી જગતમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આદર્શ ગ્રહસ્થો હતા, તેવાજ આદર્શ પુરૂષે અત્યારે પણ લભ્ય છે. જૈન સમાજ પિતાના આદર્શ સાધુઓના સત્સમાગમથી એ સમાજ થઈ શકે. પરંતુ જે આ કાર્ય તે ન કરે તો સંસારનું તેનું કર્તવ્ય અધુરૂં રહે અને જૈનધર્મને શ્રેષ્ઠ અને નિર્મળ સિદ્ધાંતને પ્રકાશ એળે જાય. જૈન સાધુને આદર્શ ઘણો ઉંચે છે, અને આધુનિક કાળમાં પણ તે સર્વોચ્ચ છે. મેં કઈ દિવસ કેઈને પણ એમ કહેતાં નથી સાંભળ્યું કે કેઈ જૈન સાધુએ કોઈપણ વખત, કેઈપણ જીવને ત્રાસ આપ્યા હતાં. જૈન સાધુ કાઈ પણ પ્રકારનાં વ્યસને રાખતા નથી, કદ કેઈની પાસે દુધ ઘીની માગણી કરતા નથી. કેઈને ઘેર ધરાઈને પેટ ભરીને) ખાતો નથી, કદિ દ્રવ્યની ભિક્ષા માંગતો નથી, પરંતુ પોતાના નિયમ મુજબ માત્ર ભેજન, કેટલેક ઠેકાણેથી ભિક્ષા માગી લાવે છે. વળી જ્યારે અથવા જે કઈ સ્થાને પોતાના નિયમનુસાર કંઈ પણ મળતું નથી તે ભૂખ્યા રહે છે. જૈન સાધુ પ્રાણીઓ ઉપર કે બીજા પ્રકારની સ્વારી કરતા નથી પરંતુ સેંકડો ગાઉની યાત્રા પગપાળે કરે છે. અને પગમાં પગરખાં કે
Page #18
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પાવડીઓ પણ પહેરતું નથી. કેઇપણ સ્થાનમાં તે ઝાઝા દિવસ નિવાસ કરતા નથી. ચોમાસામાં અસંખ્ય સૂક્ષ્મ જીવે ઉત્પન્ન થાય છે. અને તેના ચાલવાથી તે જીની હિંસા થાય, તેથી તે સમયે તે પોતાની યાત્રા બંધ રાખે છે. ચાલતી વખતે નીચી દૃષ્ટિએ ચાલે છે અને પગ પણ ધીમે ધીમે ઉપાડી મુકે છે, મઢે મુંહપત્તિ–વસ્ત્ર બાંધે છે, કે જેથી મેંના બાફથી કઈ અદષ્ટ જીવની હિંસા ન થાય. બગલમાં એક ઉનની પંજણ રાખે છે, અને કયાંય પણ બેસે તે તે પંજણ વડે પહેલી જગ્યા સાફ કરી લે છે. તેને બધે સમય ધાર્મિક વિચાર અને ઉપદેશમાં જ રોકાયેલે હાય છે, તે કઈ દિવસ નિર્થક સાંસારિક વાતોમાં વખત ગુમાવતું નથી. તેની તપશ્ચર્યા ઘણી ભારે છે અને તેને ત્યાગ સર્વ રીતે પ્રશંસનીય છે. જૈન સાધુઓના નિયમે કેટલા સપ્ત છે અને તેની દિનચર્યા કેવા પ્રકારની છે? તેનું પુરૂં વર્ણન આ પુસ્તકના પાન ઉપર આપ્યું છે. સારાંશ એ છે કે જે આદિ–મત્રને મેં પહેલાં જણાવ્યું છે, તેનું અથેતિ પાલન કરવા જૈન સાધુ સંપૂર્ણ કોશિશ કરે છે. તેનું જીવન અતિશય પવિત્ર, ઉચ્ચ આશયવાળું, પરોપકારી અને ત્યાગી હોય છે. આવાજ એક પરમત્યાગી, ચારિત્રશાળી, પરોપકારી સાધુનું જીવનચરિત્ર આ પુસ્તકમાં રજુ કરવામાં આવ્યું છે. એમનું પવિત્ર નામ ચકમલજી છે. એમનો જન્મ સંવત ૧૯૩૩ના કાર્તિક માસમાં નીમચ નગરમાં થયે હતા. પંદર વર્ષની ઉંમર સુધી વિદ્યાભ્યાસ કર્યા પછી સંવત ૧૯માં એમનું લગ્ન થયું, અને તે જ વર્ષમાં
Page #19
--------------------------------------------------------------------------
________________ :~- ~~-~~~-~~~-~~-~~~^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ~~~~ ~~~~~ >આદર્શ મુનિ તેમના પિતાશ્રી દેવક પામ્યા. સંવત ૧૫૧માં એમનાં માતુશ્રીની સંમતિ મેળવી મુનિશ્રી હિરાલાલજી પાસે દીક્ષા લીધી. અત્યારે એમની ઉંમર ચેપન વર્ષની છે. એઓશ્રીનાં આગ્રા તથા ધોલપુરમાં દર્શન કરવા હું ભાગ્યશાળી થયે હતા. એમનાં કેટલાંક વ્યાખ્યાને પણ મેં સાંભળ્યાં છે, અને હું કહી શકું છું કે એમની વફ્તત્વ શક્તિ ઘણી પ્રભાવશાળી છે, એમનાં વ્યાખ્યામાં વિચારપૂર્ણતા, સંપૂર્ણ સત્ય અને નિર્ભયતા દષ્ટિગોચર થાય છે. એઓશ્રીના વિચાર ઉમદા છે, અને વ્યાખ્યાનમાં પણ કોઈ દિવસ કોઇના પણ ધર્મ કે માન્યતા ઉપર આક્ષેપ કરતા નથી. ભાષણને આકર્ષક બનાવવા તેઓ વચ્ચે વચ્ચે લેકે, દેહરાઓ તથા ગજલે પણ ગાય છે. તેઓને ઘણોખરે સમય સત્ય સંશોધનમાં જાય છે. તેઓનો સંયમ પ્રશંસનીય છે. આત્મત્યાગની તેઓ સાક્ષાત મૂર્તિ છે. તેમણે અનેક ગ્રંથો રચ્યા છે, જે સર્વોપરી અને સદુપદેશી છે. આ ગ્રંથની સંપૂર્ણ વિગત છેલ્લા પાના પર આપવામાં આવી છે. એમણે જ્યાં જ્યાં પધરામણી કરી છે, ત્યાં ત્યાં પોતાના સદુપદેશથી ત્યાંના નરનારીઓમાં ધર્મભાવ જાગૃત કર્યો છે. કેટલેક ઠેકાણે જીવહિંસા બંધ કરાવી છે. અને સર્વ સામાન્ય મનુષ્યને સાચા પંથે પળવાને ઉપદેશ કર્યો છે. તેઓશ્રી જેવા તેવા વિદ્વાન નથી. અનેક સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથને તેમણે અભ્યાસ કર્યો છે. અને કેટલીક પ્રચલિત ભાષાઓમાં પારંગત છે. એઓશ્રીનો સ્વભાવ એટલે સરળ અને મૃદુ છે કે જે કઈ વ્યક્તિ તેમને મળે છે, તે તેમનામાં મુગ્ધ થાય છે અને તેમને વારંવાર મળવાની આકાંક્ષા
Page #20
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. રાખે છે. એમના અનેક શિખે છે, જેઓ પિતાના આદર્શ ગુરૂના જીવન જેવું જીવન જીવવા નિશદિન પ્રયત્નશીલ છે. આ શિષ્યગણમાંના એક શિષ્યની કૃપાદ્રષ્ટિથી આ બધી સામગ્રી મળી છે કે જેના આધારે આજીવનચરિત્ર જવામાં આવ્યું છે. આ ગ્રંથનાં આખર ભાગમાં કેટલાક પરિશિષ્ટ આપવામાં આવ્યા છે જેમાંના એકનું મથાળું “વેદાદિ ગ્રંથાથી જૈનધર્મની પ્રાચીનતા” છે. આ વિષયમાં લેખકને અને મારે મતભેદ છે, પરંતુ મતભેદનાં સવિસ્તર કારણે અહીં આપવાની આવશ્યકતા નથી. કેમકે એ વિષય એકતા પરિશિષ્ટ રૂપે છે અને બીજું, પુસ્તકના બીજા વિષયો સાથે એને ઝાઝે સંબંધ નથી. લેખકે પુસ્તકને ઉપયેગી, શિક્ષાપ્રદ અને આકર્ષક તથા રૂચિકર બનાવવામાં પિતાથી બનતું બધું કર્યું છે. પુસ્તકની ભાષા સરળ, સુબોધ અને મુખ્યત્વે શુદ્ધ છે. મારી અભિલાષા છે કે એને પ્રચાર જૈન સમાજમાં સારી રીતે થશે અને તેનો અભ્યાસ કરવાથી બધા મનુષ્યને લાભ થશે. કન્સોમલ એમ. એ. - સેશન જજ, ઘેલપુર સ્ટેટ. ملح
Page #21
--------------------------------------------------------------------------
________________ 18 > આદર્શ મુનિ. श्रीमद्वीराय नमः। નિવેદન આધુનિક નૂતનકાળમાં જૈન સાહિત્યમાં જે કે નાટકો, કાવ્ય, ગદ્ય, પદ્ય અને ભાષા વિગેરે અનેક પ્રકારનાં અસંખ્ય પુસ્તક પ્રગટ થઈ ગયાં છે અને થાય છે તે પણ જેમાં કેઈ. આદર્શ પુરૂનાં ચરિત્રો હોય એવાં પુસ્તકો ઘણા ઓછા પ્રમાણમાં હાથ આવે છે. કેટલાક વખતથી કેટલાક વિદ્વાનોએ આ ઉણપ ટાળવાને આ દિશામાં પદસંચાર કર્યો છે, છતાં આવશ્યક્તાની દષ્ટીએ તે સંતોષકારક ન ગણાય. આ ઉણપ તરફ લક્ષ્ય રાખીને સમિતિએ આ પુસ્તકના પ્રકાશનને સહર્ષ સ્વીકાર કર્યો છે. સાચાં જીવન વૃત્તાન્તમાં, કાલ્પનિક મનોરંજક વાર્તાએનો રસ નથી આવતે, તે કારણથી બનવાજોગ છે કે મને. રંજક વાર્તાના રસીયાઓ અને પારકાના છિદ્ર શોધનારાએને આ ગ્રંથ રૂચિકર ન પણ લાગે; પરંતુ ગુણવાને તે આવાં જીવનચરિત્રને અંતરથી વધાવી લેશે. બીજાનું અનુકરણ કરવું એ તે મનુષ્યને જાતિસ્વભાવ છે, તેથી આધ્યાત્મિક તથા પારમાર્થિક ઉચ્ચ જીવન ગાળનારા, મહાન સન્તપુરૂષનાં જીવનચરિત્ર જનતાને સમક્ષ રજુ કરવામાં આવે તે વિશેષ લાભ થાય છે તથા લેકે ચરિત્રનાયકના ગુણોની સાથે પોતાના ગુણેની સરખામણી કરી, શું સારું અને શું નરસું? એ સમજી લઈ પોતાના જીવનને પણ ઉત્તમ બનાવવા પ્રયત્ન આદરે છે. આ નિયમ પ્રમાણે
Page #22
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ આદર્શ જીવનચરિત્ર આ લેકથી પરલેક સુધીના સાચા સુખના માગને ભેમિયાની ગરજ સારે છે. ' " દષ્ટાંત તરિકે જુએ–શ્રી તીર્થકર દેવોનાં જીવનચરિત્રે વાંચવાથી અગર સાંભળવાથી આત્મિક શક્તિનો વિકાસ થઈ આત્માની અનન્ત શક્તિનું ભાન એટલે નરમાંથી નારાયણ થવાનો પરિચય થાય છે. ધન્યજીવન શ્રી વિજયકુંવર તથા શ્રીમતી વિજ્યાકુંવરીના જીવનવૃત્તાન્તથી અખંડ બ્રહ્મચર્યને બોધ મળે છે. પ્રતાપી સત્યનિષ્ઠ રાજા હરિશ્ચન્દ્રના જીવનથી સત્યનું મહત્ત્વ સમજાય છે. મહારાણા પ્રતાપસિંહના જીવનથી અડગ ભૈર્ય તથા દેઢ પ્રતિજ્ઞા પાલન કરવાનું ઉમદા ઉદાહરણ મળે છે. આને લીધેજ સાહિત્ય ક્ષેત્રમાં જીવનચરિત્રનું સ્થાન ઉંચું રાખવામાં આવ્યું છે. ધાર્મિક, સામાજીક, માનસિક તથા આત્મિક ઉન્નતિ કરવાને માટે મહાપુરૂષોનાં જીવનચરિત્રો આલેખવાનો રિવાજ પ્રાચીન કાળથી ઉતરી આવ્યા છે. પ્રબળ વૈરાગ્ય, અપૂર્વ ત્યાગ, અચળ મનોવૃત્તિ, અનુપમ પૈય, અડગ સહનશીલતા, સામાનું આકર્ષણ કરવાની શકિત. અનહદ સંયમ, ઈદ્રિય નિગ્રહ, વિગેરે અનેક અયુત્તમગુણથી પિતાને મનુષ્ય જીવનને દિવ્ય જીવન બનાવનારા મહાપુરૂષોનાંજ જીવનચરિત્રે લખાય છે, અને તેવા પુરૂષરમમાં આપણું ચરિત્રનાયકનો પણ સમાવેશ થાય છે. તેઓશ્રીના ઉપરોકત ગુણેથી પ્રેરાઈને અમે આ પુસ્તક રચાવી પ્રકાશિત કરવાનું સાહસ ખેડયું છે, અને તેઓનાં મહત્તાભર્યા કાર્યોમાંથી ફૂલપાંખડી લઈ વાંચકની સમક્ષ રજુ
Page #23
--------------------------------------------------------------------------
________________ ~ ********^ ^^^^^^^ ^^^^^^^^^^^^^^^***** >આદર્શ મુનિ કર્યું છે. આશા છે કે ઉદારચિત્ત સુજ્ઞ વાચકે તેને અપનાવી લઈ અમારા સાહસમાં વૃદ્ધિ કરાવશે. પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ન રહે તેને માટે અમે સાવધાન રહ્યા છીએ, છતાં દષ્ટિદેવથી, કે મુદ્રકની ગફલતીથી અગર બીજા કેઈ કારણવશાત કે ત્રુટિ રહી ગઈ હોય તે સુજ્ઞ વાચકે તે સુધારીને વાંચવા કૃપા કરશે તથા એ ત્રુટિઓ તરફ કૃપા કરી અમારું લક્ષ ખેંચશે તે બીજી આવૃત્તિમાં તે સુધારવા ઘટતું કરીશું. અસ્તુ. શ્રીસંઘને કૃપાકાંક્ષી, માસ્ટર મિસરીમલ, મન્દી, શ્રી જૈનદય પુસ્તક પ્રકાશક સમિતિ, રતલામ.
Page #24
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. બે એલ. પ્રકૃતિદેવીની લીલા કંઈ અજબજ છે. પિતાના મનહર સામ્રાજ્યમાં જ્યારે જ્યારે તેને કંઈ ઉણપ કે ઉદાસીનતા દષ્ટિગોચર થાય છે કે તરત જ સ્વનિયમાનુસાર એવી પ્રેરણું કરે છે કે એ ઉણપ અને ઉદાસીનતા અલોપ થઈ જાય છે. પ્રતિકુળ હોય છે, તે અનુકુળ થાય છે. સંસારની સર્વ શ્રેણુમાં આ નિયમનું આબેહુબ પાલન થતું માલમ પડે છે. આ અચૂક નિયમનું અનુમોદન કરતાં એક કાવ્યકાર કહે છે કે - यदा यदा धर्महतिर्जगत्यां, प्रजायतेऽनर्थवशाबृहत्याम् / तदा तदा कोऽपि परोपकारी, તદુર્તિ સામર્થ છે ? एवं प्रवादो भुवि निर्विवादो, વિરાજે વિરાછાથાના नाभेयवीरादि महानुभावा, નિનાચત્ર હતt મતાનિ | 2 આ નિયમાનુસાર કઈ કઈ કાળે આ જગતમાં એવી મહાવિભૂતિઓ પ્રગટ થાય છે કે જેઓ પોતાની પ્રતિભાના પ્રભાવથી અને ચિત્ત તથા ચારિત્રના અદ્ભુત ચમત્કારોથી સંસારને આશ્ચર્યગરક કરી મૂકી, પાપાચારને સંપૂર્ણ નાશ કરી, વિષયલેલપ સંસારીઓના કલ્યાણ માટે એકાગ્રચિત્ત
Page #25
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ થાય છે. સત્યનિષ્ઠા, આદર્શચરિત્ર, દૂરંદેશીપણું, દઢતા, ઈન્દ્રિય-નિગ્રપણું તથા ધર્માચરણ વિગેરે અલૈકિક ગુણોથી ભરપુર એવી તે વિભૂતિઓ જે દેશમાં, જે કાળે, જે સમાજમાં ઉદ્દભવે છે, તેની ભાવિ ઉન્નતિનો માર્ગ સરળ અને મેકળે કરી આપે છે. આપણું ચરિત્રનાયક પણ એવાજ સ્વર્ગીય સદ્ગુણસંપન્ન છે. તેમના જીવનને ઘણો અમૂલ્ય સમય, અહિંસા, નિર્વાણ તથા વાસનાઓના નાશમાં ઉપસ્થિત થતી અડચણેને સરળ કરી તેને મધ્ય ભારતવર્ષના લગભગ બધાં ગામમાં પ્રચાર કરવામાં વીત્યો છે, અને વીતે છે. તેમના વ્યાખ્યાનોની ભાષા બોધદાયી, વિશ્વબંધુત્વના ભાવથી ભરપુર તથા સરળ હોવાને લીધે ઘણી પ્રભાવશાળી છે. આવા એક પ્રભાવશાળી મહાન સંતપુરૂષનું જીવનચરિત્ર જનતાને મળે તો ધર્મને નામે પ્રચલિત અનેક દુષ્ટ રૂઢીઓનું સહેલાઈથી નિવારણ કરી શકાય એ નિર્વિવાદ છે. છેલ્લા બાર માસમાં મુંબઈ નગરી અને તેની આસપાસનાં પરાંની ગુજરાતી જનતાને મહારાજશ્રીનાં દર્શન અને શ્રવણને અપૂર્વ લાભ પ્રાપ્ત થશે. તેથી તેઓશ્રીને વિશે વિશેષ જાણવાની નિસગિક ભાવનાને પ્રાદુર્ભાવ થયો. આને લીધે જનતાનું “આદર્શ—મુનિ” મૂળ ગ્રંથ તરફ લક્ષ ખેંચવામાં આવ્યું. પરંતુ તે હિંદીમાં લેવાથી સમસ્ત ગુજરાતી જનતાને સંતોષ થાય તેમ ન હતું. તેથી મૂળ ગ્રંથ ઉપરથી “પ્રખર વક્તા 5, મુનિ શ્રી ચૈથમલજી મહારાજશ્રીને સંક્ષિપ્ત પરિચય નામના નાનકડે ગ્રંથ પ્રગટ કરાવવામાં આવ્યું. પણ તેથીયે સંતોષ ન પામતાં મુંબઈમાંના ચાતુ
Page #26
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ર્માસ વખતે આખાયે મૂળ ગ્રંથનો અનુવાદ ગુજરાતીમાં પ્રગટ કરાવવા માટે દરેક દિશાએથી ખૂબ દબાણ થવા લાગ્યું. આથી જનતાના નિઃસ્વાર્થ પ્રેમને વશવર્તી. આ ગ્રંથના રૂપમાં ગુજરાતી અનુવાદ પ્રગટ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યા. ડાં વર્ષ પૂર્વે સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત હતી કે ગ્રંથમાં વિશેષ સંસ્કૃત શબ્દો અને સ્થળે સ્થળે અંગ્રેજી ઉકિતઓને વપરાશ થાય એટલે ગ્રંથકાર પ્રખર વિદ્વાન અથવા સાક્ષરની પંકિતમાં મૂકાતે. પરંતુ મહાત્મા ગાંધીજીએ ‘નવજીવન’ દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા આરંભ્યા પછી એ માન્યતા વિસારે પડતી ગઈ છે. મારો આ દિશામાં આ પ્રથમ પ્રયાસ છે. મારા જેવા અલ્પમતિ સરળતા કે સાક્ષરતાનો દાવો કરી શકે એમ નથી. છતાં પણ આ ગ્રંથને સામાન્ય અક્ષરજ્ઞાન સંપાદન કરેલાં સ્ત્રી પુરુષે કેઈ પણ જાતની બાહ્ય મદદ સિવાય સરળતાથી વાંચી. વિચારી અને સમજી શકે એ દષ્ટિબિંદુને લક્ષમાં રાખી બની શકે ત્યાં સુધી તદ્દન સરળ, શુદ્ધ અને પ્રચલિત ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. હિંદી ભાષાને પદ્ધતિસરને અભ્યાસ કર્યો ન હોવા છતાં, નજીકના ભવિષ્યમાં સમસ્ત ભારતવર્ષની રાષ્ટ્રભાષાના ઉચ્ચ સ્થાને વિરાજનાર એ ગરવી ગિરા પ્રત્યે શરૂઆતથી જ માન હોવાથી અને તેનો શેખ હોવાથી આ ગ્રંથ અનુવાદનું મહાભારત કાર્ય મારા જેવા એક અલ્પમતિએ હાથ ધરી ખરેખર એક અઘટિત સાહસ ખેડ્યું છે. છતાં પણ બની શકે તેટલા બધા પ્રયાસ આદરી આ ગ્રંથ
Page #27
--------------------------------------------------------------------------
________________ -- >આદશ યુનિ. આજે આ સ્વરૂપે જનતા સમક્ષ રજુ કરવા ભાગ્યશાળી થયા છું, તેથી પરમ કૃપાળુ પરમાત્માને કેટ કેટવાર આભાર માનું છું. મૂળ ગ્રંથ તથા તે ઉપરાંત બીજું લગભગ 150 પૃષ્ટનું વસ્તુ આ ગ્રંથમાં વિશેષ પ્રગટ કરવામાં આવ્યું છે, તે સઘળું હિંદી ભાષામાં હોવા છતાં, તેમાં કેટલાક મારવાડમાં પ્રચલિત શબ્દ તથા ઉક્તિઓને સમાવેશ થયેલે, તેનું વારંવાર એગ્ય સ્પષ્ટીકરણ આપણા ચરિત્રનાયક મુનીશ્રીના સુયોગ્ય શિષ્ય 5. મુનિશ્રી 1005 પ્યારચંદજી મહારાજે કરી આપી આ ગ્રંથના અનુવાદમાં સહાયતા કરી છે, તેથી તેમનો આ સ્થળે આભાર માનું છું. કુદરતની ગતિ ન્યારી છે. “મનુષ્ય ધારે છે કંઈ અને કુદરત કરે છે કંઈ” એ ઉકિત આ ગ્રંથના પ્રકાશનમાં પણ સંપૂર્ણ સાચી ઠરી છે. વિ. સં. ૧૯૮૭ની દીપાવલિના શુભ અવશરે આ ગ્રંથ જનેતા સમક્ષ રજુ કરવાની હાર્દિક અભિલાષા હોવા છતાં અનેક અણધાર્યા વિને ઉપસ્થિત થયાં. મારાં પરમ પૂજ્ય માતુશ્રીની ગંભીર બિમારીને લીધે મારે મારા વતન નડીઆદ લગભગ અર્ધા ભાદ્રપદ તેમની મિથ્યા ન થાય તેમ આશ્વિન માસ બેસતાં નવરાત્રીની ચેથને દિવસે તો મારાં માતુશ્રી આ ફાની દુનિઆને ત્યાગ કરી સ્વર્ગવાસી થયાં. આ સમયે મુદ્રણાલયમાં મુદ્રણનું કામકાજ ચાલુ થઈ ગયું હતું, છતાં ટાળી ન ટળે એવી મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થતાં મારે મુંબઈ છોડી તેજ દીવસે લાંબી મુદતને માટે બહાર જવું પડયું. એક તરફ છાપવાનું
Page #28
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< કાર્ય ચાલુ થઈ ગયું હોવાથી અને બીજી બાજુ અનુવાદનું કામ ચાલુ હોવાથી, નવીન વસ્તુ ન મળે તે મુદ્રણાલયનું કામ સદંતર અટકી પડે, તેથી નવીન વસ્તુ મારે વતનથી મેકલાવતો કે જેથી ઉપર દર્શાવેલી ધારણા મુજબ ગ્રંથ પ્રકાશન થઈ શકે. પરંતુ નવીન વસ્તુનાં બે રજીસ્ટર્ડ બુકપેસ્ટ ગેરવલ્લે ગયાં, તેથી કામ ખરબે પડયું. આ પ્રમાણે અણચિંતવ્યાં વિદને આવી પડતાં દીપાવલિ ઉપર ગ્રંથ પ્રગટ કરવાની અમારી અભિલાષા ચૂર્ણ વિચૂર્ણ થઈ ગઈ લગભગ ચારેક વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીજીએ ગુજરાતી ભાષાની જોડણીમાં થતે સ્વેચ્છાચાર જોઈ “નધણીયાતી ભાષાના શીર્ષકથી “નવજીવનમાં લેખ લખેલે. ત્યાર પછી તેમની સતત પ્રેરણાથી અને ગુજરાત વિદ્યાપીઠના બાહોશ અને ખંતીલા અધ્યાપકોના સતત પ્રયાસથી “ગુજરાતી જેડ કેશ અને પાછળથી “સાર્થ ગુજરાતી જોડણી કોશ” બહાર પડયા. આ કેશ પ્રગટ થયા બાદ ભાષાની જેડણીમાં થતો સ્વેચ્છાચાર નાબુદ થ જોઈએ, એવી દરેક ગુજરાતીની ઉત્કંઠા હોય એમાં નવાઈ નથી. આ ગ્રંથ નિમિત્તે મારી પણ એવી તીવ્ર ઉત્કંઠા હતી કે વિદ્યાપીઠના કેશ મુજબનીજ જોડણી સારાયે ગ્રંથમાં આવવી જોઈએ, પરંતુ ઉપર વર્ણવેલા મારા વ્યકિતગત કમનસીબ સંજોગેને લીધે મુંબઈમાં મારી ગેરહાજરીને લીધે, જે કે મૂળ અનુવાદની જોડણી કેશને અનુસરી કરેલી હોવા છતાં, મુદ્રની કંઇક ગફલતીને લીધે તથા આખરી પ્રફ હું જોઈ શક્યા ન હોવાથી, જોડણમાં કેટલેક સ્થળે સ્વેચ્છાચાર થય લાગે તો તે માટે હું સુજ્ઞ વાચકોની ક્ષમાયાચના કરું છું.
Page #29
--------------------------------------------------------------------------
________________ > આદશ મુનિ vvvvvvvvvvvv's ' જેવી રીતે જોડણીને તેવી જ રીતે સમગ્ર પુસ્તકની પ્રફ જાતે ન જોઈ શકવાને લીધે, જો કે તે જોવાની વ્યવસ્થા કરી હોવા છતાં અનેક ત્રુટીઓ રહી જવા સંભવ છે, તો તેને માટે પણ આ સ્થળે ક્ષમા યાચું છું. | મૂળ ગ્રંથમાં મારવાડમાં પ્રચલિત ચિત્રી સંવત્સર મુજબ દરેક સંવત લખવામાં આવી છે, પરંતુ તે ગુજરાતના પ્રચલિત સંવત્સર કરતાં એક વર્ષ આગળ હોવાથી, ગુજરાતી જનતાને અનુકુળ આવે તથા તેમાં ચાતુર્માસને મુખ્યત્વે ઉલ્લેખ હોવાથી એક વર્ષ પાછળ હઠાવીને દરેક સંવત લખી છે. માત્ર પરિશિષ્ટ પ્રકરણ બીજામાંની સનંદેની સંવતમાં ફેરફાર કર્યો નથી. માનસિક વિળતા, અપૂર્ણ મનન, તથા ટાળી ન ટળે એવી મુશ્કેલીઓમાં કરેલું કાર્ય કદાપિ સર્વાગ સુંદર થતું નથી એ એક ચેકસ સિદ્ધાન્ત છે. અત્યારના આર્થિક સંકડામણના સમયમાં ચાલુ નિર્વાહનાં સાધનો સાચવી રાખવા પ્રવૃત્ત રહેવા ઉપરાંત મુંબઈ જેવા પારાવાર વ્યવસાયી નગરમાં બીજી અનેક પ્રવૃત્તિઓ તરફ પણ લક્ષ આપવાનું હોવાથી સમયના અત્યંત અભાવને લીધે આ અનુવાદને માટે જોઈએ તેટલે સમય હું કાઢી શક્યું નથી. તેમાંય દીપાવલિ ઉપર ગ્રંથ પ્રગટ કરવાની આતુરતાને લીધે ઉતાવળ; અને એ તે સિદ્ધ છે કે ઉતાવળે આંબા ન પાકે, આવી પરિસ્થિતિને લીધે મારી આ શુદ્ર કૃતિ અનેક ત્રુટિઓથી ભરભૂર હશે એ નિર્વિવાદ છે. મને ખેદ થાય છે કે, ચરિત્રનાયક જેવા આદર્શ મહાત્માનું જીવનચરિત્ર એટલું જ સુંદર ન થઈ શકયું, છતાં અંદર રહેલી ત્રુટીઓ તરફ
Page #30
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ વિદ્વાન વાંચકો મારૂં લક્ષ ખેંચશે એવી વિજ્ઞપ્તિ છે કે જેથી ફરી અવસર પ્રાપ્ત થતાં આ વખતની અપૂર્ણતા ટાળવા પ્રયત્ન કરી શકાય. આશા છે કે સુજ્ઞ વાચકે તે સમય સુધી મને ક્ષમા કરશે. એ તે સિદ્ધ છે કે મારી કૃતિ કંઈ વિસાતમાં નથી. છતાં મુનિ મહારાજના વિશુદ્ધ ચારિત્રની સુરમ્ય સ્રરભથી આ નીરસ કૃતિમાં પણ સુવાસ ફેલાય એ બનવા ગ્ય છે. આવી સ્થિતિમાં તેના અભ્યાસ, ધ્યાન અને ચિંતવનથી વાંચકેને જે લાભ થશે, તે મુનિશ્રી પ્યારચંદજી મહારાજને આભારી છે; માત્ર ગુરૂભકિતથી પ્રેરાઈને તેમણે જે પ્રેમ અને ઉત્સાહથી પરિશ્રમ વેઠી આ ચરિત્ર તૈયાર કરવામાં જે સાથ આપ્યો છે, તે સર્વથા સ્તુત્ય છે. તેમની ગુરૂભકિતને આદર્શ કહેવામાં સહેજે અતિશયોકિત નથી. આ સ્થળે આ ગ્રંથના પ્રકાશન નિમિત્તે સહાયતા કરનાર શ્રીમાન મન્નાલાલજી સરદારમલજી ઈન્દોરવાળા તથા પ્રફ જોવામાં મદદ આપનાર બાબુ સુરેન્દ્રનાથજી જૈનને સહદય આભાર માનવાની તક લઉં છું. અંતમાં જે જે ભાઈઓએ આ ગ્રંથના અનુવાદમાં સીધી અથવા આડકતરી રીતે મદદ કરી હોય તે સઘળાનો આભાર માની મેડે મેડે પણ જનતાની સેવામાં આ ફૂલપાંખડી અર્પણ કરતાં અત્યંત હર્ષ થાય છે. અસ્તુ. મુંબઈ ). લી. સેવક, કાર્તિક પૂર્ણિમા, ચંદુલાલ મોહનલાલ મોદી, વિ. સં. 1988. ) અનુવાદક.
Page #31
--------------------------------------------------------------------------
________________ - > આદેશ મુનિ. NWUWSUURUNLE જ સારી નામાવલી જે જે મહાનુભાવોએ આ ગ્રન્થના પ્રકાશન નિમિત્તે આર્થિક સહાયતા આપી છે, તેમને અનેકાનેક ધન્યવાદ આપીએ છીએ, અને તેમનાં શુભ નામ આભાર સહિત નીચે પ્રકાશિત કરીએ છીએ - રૂપીઆ શુભ નામ. 400) શ્રીમાન શેડ ચુનીલાલ ભાયચંદ મહેતા—સંબઈ 15) શ્રીમાન શેઠ રતનજી વિરપાલ વેરાવળ નિવાસી-મુંબઈ 10) શ્રીમાન શેઠ ચંદ્રકાન્ત હિરાલાલ છોટાલાલ ઝવેરી પાટણનિવાસી મુંબઈ. પા) સ્વર્ગસ્થ શેઠ વાઘજી મુળજી ઠેસાણું ધારીવાલાના સ્મરણાર્થે. પ૧) શ્રીમાન શેઠ હેમાજી તુલસાજી–ખંપ (મારવાડ.) 50) સ્વર્ગસ્થ શેઠ મેતીભાઈ હાથીભાઈ મહેતા પાલણપુર નિવાસીના સ્મરણાર્થે હા. તેમના પુત્રી શશીબાઈ.
Page #32
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ વિનંતિ. સુજ્ઞ વાચકને વિદિત થાય કે સમયના અભાવને લીધે શ્રીમાન સંગ્રહકર્તા મહદયને સમગ્ર ગ્રંથ શ્રવણ કરવાનો તથા શ્રીમાન અનુવાદક મહાશયને વાંચી સંભળાવવાને તથા પ્રફ જોવાનો અનુકુળ સમય ન મળવાથી કેટલેક સ્થળે અક્ષમ્ય ત્રુટીઓ રહી ગઈ છે. જેવી કે 41 એકતાળીસની તપશ્ચર્યાની જગાએ 4 (સવાચાર)નો આંકડે અને ચાળીસ તથા ચુંમાબીસની તપશ્ચર્યાને ઠેકાણે એંશી તથા અઠયાશીના આંકડા છપાઈ ગયા છે. વળી શકતસિંહજીને બદલે શત્રુસિંહજી, જાલમસિંહજીને બદલે જાલિમસિંહજી, અનેક ગુણની જગાએ અસંખ્ય ગુણે ઈત્યાદિ કેટલાક શબ્દમાં ફેરફાર થઈ ગયે છે, તેને માટે ઉદારચિત વાંચકોની અમે ક્ષમા યાચીએ છીએ. પ્રકાશક,
Page #33
--------------------------------------------------------------------------
________________ 30 > આદર્શ મુનિ. અનુક્રમણિકા. જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ તથા ગુરૂનામાવલિ .. પ્રકરણ ૧લું–વંશ પરિચય ... .. . કે રજુ–ગર્ભાવસ્થામાં માતાના વિચાર તથા તેને ગર્ભસ્થિત બાળક ઉપર પ્રભાવ 3 –જન્મ .. ... ... ... 63 ૪થું–બાલ્યાવસ્થા અને શિક્ષણ... ... પમું–ભાઈનું ખૂન અને માતાનું ધૈર્ય દડું–લગ્ન * * *** .. ૭ર ૭મું –યુવાવસ્થા (સંસાર ત્યાગ અને વૈરાગ્ય). ૮મું –દીક્ષા અને તેમાં વિને-સં. 1~1... સું–ધાર્મિક ગ્રંથ પરિચય સં. ૧લ્પર ઝાલરાપાટન ... ... ... 89 ૧૦મું-જ્ઞાને પાર્જન-સં. ૧૫૩-૫૪-રામપુરા તથા બડી સાદડી (મેવાડ) ... ... ૧૧મું–પ્રારંભિક વ્યાખ્યાન–સં. ૧લ્પપ-પ૬-૧૭ જાવરા, રામપુરા, મંદસૈર .. . 92 ૧૨મું–પ્રસિદ્ધ વકતા-સંવત ૧૯૫૮-નીમચ... 97 ૧૩મં–બીમારી તથા વ્યાખ્યાન પ્રવાહ-શ્રેતા એની અપૂર્વ મેદની-સં. ૧૫૯નાથદ્વારા... ... ' . *** 101
Page #34
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 31 ૧૪મું–ઉપદેશ તથા દીક્ષા–સં. ૧૯૬૦-ખાચરેદ. 109 કે, ૧૫મું-માતુશ્રીને સંથાર તથા સ્વર્ગવાસ સં. ૧૯૬૧-રતલામ .. .. 113 ૧૬મું–શાન્ત પ્રકૃતિ-સં. ૧૯૬૨-કાનેડ . 120 ૧૭મું-દીક્ષા તથા કેન્ફરન્સ–સં.૧૯૬૩-જાવરા 121 ૧૮મું–જાહેર વ્યાખ્યાન-સં. ૧૯૬૪–મંદસૌર 123 ૧૯મું-સામાજીક સુધારણ–સં. 1965- ઉદયપુર ** .. * * 124 ૨૦મું-પત્નીની દીક્ષા-સં. ૧૯૬૬-જાવરા . 128 ૨૧મું-દીક્ષા અને ધર્મવૃદ્ધિ-સં. ૧૯૬૭બડી સાદડી (મેવાડ) ... * 134 ૨૨મું-ધર્મોપદેશ તથા દીક્ષા-સં. 1968 રતલામ .. *** .. *** 135 ૨૩મું-ચુરોપિયનને ભક્તિભાવ–સં. 1999 ચિતૈડ .. . . . 141 , ૨૪મું–વ્યાખ્યાન પરંપરા–સં. ૧૯૭૦-આગ્રા. 148 - ૨૫મું-પાલણપુરના નવાબ સાહેબને પ્રેમ સં. ૧૯૭૧–પાલણપુર ... . 155 ૨૬મું–જૈનેતરે અને જૈનધર્મ–સં. 1972 જોધપુર ... ... ... ... 161 ૨૭મું–જીવલેણ બીમારી–સં.૧૯૭૩-અજમેર. 165 ૨૮મું-અંગ્રેજની શંકાઓ-સં. 1974 ખ્યાવર (નયા શહેર) .... - 171 ર૯મું-પૂજ્યશ્રીન ભેટ—સં. ૧૯૭૫-દિલ્હી... 177 ૩૦મું–પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ–સં. 1976 જોધપુર *. * * 180
Page #35
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ^^^-------- ૩૧મું– અપૂર્વ તપશ્ચર્યા–સં. ૧૯૭૭–રતલામ. 191 ૩૨મું-પરધર્મીઓને જેનધર્મ પર પ્રેમ-સં. . ૧૯૭૮-ઉજન ... ... ... 204 ૩૩મું-નૃપતિઓ તથા ધનિકોની શ્રદ્ધા-સં. ૧૯૭૯-ઈન્દોર ... * * * 117. ૩૪મું–અપૂર્વ તપશ્ચર્યા અને શ્રાવકેને ઉત્સાહ સં. ૧૯૮૦-સાદડી (મારવાડ) ... 229 , ૩૫મું-પ્રભાવશાળી વ્યાખ્યાન અને પરિણામે રૂા. ૧૨૨૮૦૦)નું જબરું દાન–સં. ૧૯૮૧-ખ્યાવર ... ... ... ર૭૮ , ૩૬મું-મુનિશ્રી સાથે મહારાણાજીની મુલાકાત સં. ૧૯૮૨-ઉદયપુર. ... ... ... 307 ૩૭મું –સમગ્ર રાજધાનીમાં જીવદયા પ્રતિપાલન–સં. ૧૯૮૩-જોધપુર 402 ૩૮મું—પૂજ્યશ્રીના સહવાસમાં ચાતુર્માસ-સં. 1984 રતલામ ... .. . 424 ૩૯મું-વિવાહ પ્રસંગે અપૂર્વ દાન-સં. 1985 જલગામ... * ૪૦મું-દક્ષિણના કેન્દ્રસ્થાનમાં નિરાશ્રીત ફંડ સં. ૧૯૮૬-અહમદનગર .. .. ૪૧મું–મેહમયી મુંબાપુરીમાં મોટી મેદની સં. ૧૯૮૭–મુંબઈ ... ... 454 ૪૨મું–મહારાજશ્રીના જીવન ઉપર એક દૃષ્ટિપાત ... ... ... ... 465 ૪૩મું-બે શબ્દ... * * * ૪૪મું-શિષ્યગણ પરિચય.. 445 ... 499
Page #36
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ 33 પરિશિષ્ટ પ્રકરણની અનુક્રમણિકા. પ્રકરણ ૧લું–પ્રશસ્તિના લેક તથા કાવ્ય ... પ૦૬ , રજું–સનંદ તથા હુકમનામાં . . 514 , ૩જુ–પરિચય ... ... ... ... પપર ,, કથું–જૈનધર્મ એ પ્રાચીન છે .. .. 558 વેદાંત ગ્રન્થ કરતાં પણ જૈનધર્મની પ્રાચીનતા .. જૈનધર્મની અહિંસા સાંસારિક કાર્યોમાં વિઘરૂપ નથી. પ૭૪ જૈન અહિંસા * * * * * અહિંસા પર ગાંધીજીનું મંતવ્ય .. ... ... 59 પ૬૩ - 577
Page #37
--------------------------------------------------------------------------
_
Page #38
--------------------------------------------------------------------------
________________ 31 આદર્શ મુનિ - Le_ . _ (મંગલાચરણ) धम्मो मंगल मुक्किटं, अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति, जस्स धम्मो सयामणी / / | ભાવાર્થ—અહિંસારૂપી સંયમ તથા તપજ સંસારમાં સર્વોચ, સર્વ શ્રેષ્ઠ ધર્મ છે. અને તે એવા ધર્મમાં પ્રવૃત્ત થયેલા મહાપુરુષને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. આવા આદર્શ પુરૂષેના જીવનમાંથી આપણને અમૂલ્ય શિક્ષાધ પ્રાપ્ત થાય છે. Lives of great men all remind us, We can make our lives sublime : X And, departing, leave behind us, Footprints on the sands of time. * Longfellow's Psalm of Life.
Page #39
--------------------------------------------------------------------------
________________ नाणदंसण सम्पन्न, संजम य तवे ग्यं / एवं गुणसमाउत्तं, संजयं साहु मालवे / / . [ārfeમ ક જાથા 41.] ભાવાર્થ-જ્ઞાન, દર્શન, સંયમ તથા ત૫ ઇત્યાદિ | સદગુણાથી જે વિભૂષિત છે, તેજ આદર્શ સાધુ 13 . (મુનિ) છે.
Page #40
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ મરહુમ હિન્દ્રકુલસૂર્ય શ્રી 108 શ્રી હિઝ હાઇનેસ મહારાજાધિરાજ મહારાણા સાહેબ શ્રીમાન સર ફતહસિંહજી સાહેબ બહાદુર, જી. સી. એસ. આઈ., જી. સી. આઇ. ઇ., જી. સી. વી. એ. એફ ઉદયપુર (મેવાડ). (પરિચય માટે આ પ્રકરણ ૩૬મું.)
Page #41
--------------------------------------------------------------------------
_
Page #42
--------------------------------------------------------------------------
________________ वन्देवीरम् જૈનધર્મનો પ્રાચીન ઈતિહાસ તથા ગુરૂ નામાવલિ. નધર્મ ઉપર આપણા ભારતવર્ષમાં તથા અન્ય મુલકમાં આધુનિક સમયમાં જે ચર્ચા ચાલી રહી 53છે, તે સાહિત્ય—પ્રેમીઓની જાણ બહાર તો નહિ જ હોય. આ વિષય ઉપર વખતોવખત પ્રગટ થતા ગ્ર, લેખો તથા વ્યાખ્યાનોથી પુરતા પ્રકાશ પડેલો છે. વળી આ સામ્પ્રદાયિક પ્રશ્નને ધુરંધર સાહિત્ય વિશારોએ ભારે શોધખોળ કરી તટસ્થ બનાવ્યું છે. આ વિષય ઉપર મહાન કૃતિઓ આલેખાયી છે અને આલેખાય છે. આવી પરિસ્થિતિમાં મારા જેવો એક મંદમતિ આવા ગૂઢ વિષયમાં ચંચપાત કરવા જાય તે નરી ધૃષ્ટતા ગણાય. પરંતુ આ ચરિત્રમાં જૈનધર્મ ઉપર પણાકંઈ લખાવું જ જોઈએ, એવા પ્રકાશક મહાશયના આગ્રહને વશ થઈ જ્યારે મેં આ વિષયને ઉડે અભ્યાસ કર્યો તો તે એટલે બધા વિશાળ લાગે કે તે ઉપરથી એક સ્વતંત્ર ગ્રંથ લખી શકાય. તેથી તે બધાને બાજુએ રાખી વાંચકેની જાણ માટે આ સ્થળે ચેડા ઘણું વિચારે એકત્ર રૂપે રજુ કરું છું, જે વાંચકોને ઉપયોગી અને આકર્ષક લાગશે એવી આશા રાખું છું ,
Page #43
--------------------------------------------------------------------------
________________ wananananananannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn >> આદર્શ મુનિ. જૈનધર્મ ભારતવર્ષમાં તે વિખ્યાત છે, પરંતુ હવે તે યુરોપ અને અમેરિકામાં પણ તેને પ્રચાર થવા લાગે છે. આધુનિક કાળમાં યુરોપમાં એવા સંખ્યાબંધ વિદ્વાન છે, જેઓ વર્ષો થયાં જૈનધર્મને અભ્યાસ કરે છે. એટલું જ નહિ, પરંતુ ત્યાં ઠેકઠેકાણે જૈનસાહિત્ય સભાઓ (લિટરેચર સાયટીઓ) પણ સ્થપાય છે. સેસાયટીઓને ઉદ્દેશ જન-તત્વજ્ઞાનનો પ્રચાર કરવાને છે. આપણા દેશમાં જૈનધર્મની ઉત્પત્તિ, શિક્ષણ તથા ઉદ્દેશ સંબંધી કેટલાય ભ્રાંતિકારક મતે પ્રચલિત છે, છતાં એક મહાન એતિહાસિક શોધ કર્યા પછી બંગભાષાના સુપ્રસિદ્ધ વિદ્વાન લેખક શ્રીયુત વરદાકાંત મુખોપાધ્યાય, એમ. એ., એ લખ્યું છે કે “જૈનધર્મ એ નિરામિષાહારી-અન્નાહારી ક્ષત્રિયે ધર્મ છે. “હિં પર ધર્મ' એ એને કુલ સારાંશ તથા પાયે છે. જૈનધર્મીઓના મત પ્રમાણે જીવ-હિંસા ન કરવી, જીને કષ્ટ ન આપવું એજ શ્રેષ્ઠ ધર્મ છે. સામાન્ય મનુષ્ય આ ધર્મને સાધારણુ–મામુલી માને છે. કેટલાક કહે છે કે એ વણિક, એશિવાલ, શ્રાવકે તથા બીજા નાસ્તિકને ધર્મ છે. કેટલાક માને છે કે એ માત્ર હિંદુધર્મ અથવા બદ્ધધર્મને ફાંટે છે, અને શ્રીમદ્દ શંકરાચાર્યના વખતમાં જ્યારે હિંદુધર્મને પુનરત્યુદય થયે, તે કાળમાં તેની ઉત્પત્તિ થઈ છે. કેટલાક તો એમ પણ કહે છે કે એ હિંદુ દર્શનશાસ્ત્રની શેધનું આખરી પરિણામ ફળ છે. ઘણુ લેકે માને છે કે મહાવીર તથા પાર્શ્વનાથ તેના મૂળ પ્રચારક હતા. પરંતુ આ સઘળું ધાર્મિક મતભેદને લીધે જ કહેવામાં આવે છે. વાસ્તવિક વાત તો એ છે કે જૈન ધર્મ એ ભારતવર્ષને અત્તમ પૂર્ણ પવિત્ર તથા પ્રાચીન ધર્મ છે. તેનું
Page #44
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^ તત્વજ્ઞાન બીજાં બધાં દર્શનશાસ્ત્રથી નેખું છે.” ઇન્ડીઆ ઑફિસ લાયબ્રેરીના ચીફ લાયબ્રેરિયનડકટર મસ, એમ. એ, પી. એચ. ડી., કહે છે કે–ન્યાયશાસ્ત્રમાં જૈનન્યાયનું સ્થાન ઘણું જ ઉંચું છે. એનાં કેટલાંય તો પાશ્ચાત્ય તર્કશાસ્ત્રના સિદ્ધાંત સાથે એકદમ સામ્ય દાખવે છે. સ્યાદ્વાદને સિદ્ધાંત ઘણેજ ગંભીર છે. કહેવાનો આશય એ છે કે ભિન્ન ભિન્ન સ્થિતિઓ ઉપર તે સારે પ્રકાશ પાડે છે. ડોકટર ટેસટેરી નામના ઈટાલિયન વિદ્વાને જણાવ્યું હતું કે જૈનદર્શનનું મુખ્ય તત્વ-વિજ્ઞાન શાસ્ત્રના આધારપર અવલંબેલું છે. મારો પૂર્ણ વિશ્વાસ છે કે જ્યાં જ્યાં પદાર્થ-વિજ્ઞાનની ઉન્નતિ થશે ત્યાં ત્યાં જૈનધર્મના સિદ્ધાંત પણ વૈજ્ઞાનિક તરીકે પ્રમાણભૂત થતા જશે. જર્મન વિદ્વાન ડોકટર હર્ટલ તે ત્યાં સુધી કહે છે કે - Now, what would Sanskrit poetry be without this large Sanskrit literature of the Jains ? The more I learn to know it, the more my admiration rises. અર્થાત–જે જેનેનું સંસ્કૃત સાહિત્ય અલગ કરી નાખવામાં આવે તે સંસ્કૃત કાવ્યની શી દશા થાય? જેમ જેમ હું તેને ઉંડો અભ્યાસ કરતો જાઉં છું, તેમ તેમ મારે ભક્તિભાવ તેના તરફ વધે છે. (અતુ, હું મારી અલ્પમતિ અનુંસાર કહી શકું છું કે જૈનધર્મનાં તો એટલાં બધાં વ્યાપક છે કે એ વિશ્વવ્યાપી ધર્મ થઈ શકે એમ છે.) જૈનધર્મ કેટલે પ્રાચીન છે અને તે ક્યારથી પ્રચલિત થયે એને નિર્ણય કરે મુશ્કેલ નહિ પરંતુ લગભગ અશક્ય છે. ઘણી વખત સુધી તો જનતામાં એવી ભાવના તથા વિશ્વાસ
Page #45
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ હતાં કે જૈનધર્મ એ માત્ર બદ્ધધર્મની શાખા છે અધ્યાપક વિલસન (Wilson), લેસન (Lassen), બાર્થ (Barth), વેબર (Weber) ઈત્યાદિ યુરોપિયન પ્રખ્યાત વિદ્વાનો પણ એજ મત હતો. પરંતુ કયે વખતે ક્યા કારણથી એ શાખા રૂપે પલટાઈ ગયે તે બાબતમાં એ લેકે કશું જણાવતા નથી. પ્રખર વિદ્વાન બાર્થે “ભારતવર્ષના ધર્મો” ( Religions of India) નામના પોતાના ગ્રંથમાં કબુલ કર્યું છે કે આ વિષયમાં મારૂં જ્ઞાન કંઈજ નથી. એ જ પ્રમાણે પંડિત મહાશય વેબરે પણ “ભારતીય સાહિત્યનો ઈતિહાસ” (History of Indian Literature) નામના પુસ્તકમાં કબુલ કર્યું છે કે “જૈનધર્મ સંબંધી અને જે કંઈ જ્ઞાન છે, તે બ્રાહ્મણ શાસ્ત્રના આધારે મેળવેલું છે.” આ ઉતારાઓ ટાંકવાથી ઉપરોક્ત વિદ્વાનો પણ જૈન ધર્મના બારામાં પિતાની અજ્ઞાનતા જાહેર કરે છે એ સિદ્ધ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જૈનધર્મની અપ્રાચીનતા સંબંધી જે કંઈ કહેવામાં આવે છે, તે તદ્દન બીનપાયાદાર છે. એટલું જ નહિ પરંતુ એ સઘળાને પૂર્વ તથા પશ્ચિમના અનેક વિદ્વાન એ છડેચોક ખંડિત કર્યું છે, તથા પિતાની અગાધ ઐતિહાસિક શેધદ્વારા જૈનધર્મને વાસ્તવિક રીતે તે જે છે તેજ અનાદિ તથા પ્રાચીન સિદ્ધ કરી બતાવ્યું છે. આ વિષયનું મન્થન કરનારમાં એક ડોક્ટર બૂલર (હૂલર) છે અને બીજા પ્રોફેસર જેકેબી છે. બંને મહાશયે જર્મનીના સુવિખ્યાત વિદ્વાન છે. શ્રીયુત જૈકેબીએ તે જૈનધર્મ એ બદ્ધ ધર્મ કરતાં ઘણુંજ પ્રાચીન છે. તે પિતાની શોધદ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. આજ પ્રમાણે ઉદયગિરી, જૂનાગઢ વિગેરે સ્થાનેના શિલાલેખે ઉપરથી પણ બૌદ્ધધર્મ કરતાં
Page #46
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. જૈનધર્મનું પ્રાચીનપણું માલુમ પડે છે. આ સ્થળે અમે કેટલાક દેશી તથા વિદેશી વિદ્વાનોના મત ટાંકીએ છીએ, જે જૈન ધર્મના પ્રાચીનપણા ઉપર તથા ધર્મના જુદાપણા ઉપર સારે પ્રકાશ પાડે છે. બનારસ સંસ્કૃત કોલેજના માજી ફેસર શ્રીયુત મહામહોપાધ્યાય 5. સ્વામી રામમિશ્ર શાસ્ત્રીએ સં. ૧૯૬૧ને પોષ સુદ 1 ને દિવસે કાશીમાં વ્યાખ્યાન કરેલું તેમાં જણાવેલું કે જૈનદર્શન એ વેદાન્તાદિ દશનથી પણ પૂર્વનું છે. જ્યારથી સૃષ્ટિનો આરંભ થયે ત્યારથી જેનામત પ્રચલિત થયો છે. એક કાળ એ પણ હતો કે જ્યારે જૈન“ધમ ના ધુરંધર આચાર્યોના હકારથી દશે દિશાઓ ગાજી રહેતી હતી. જેનધર્મ એ સ્યાદ્વાદ અભેદ્ય કટ છે, કે જેની અંદર વાદી પ્રતિવાદીઓના માયાવી ગેળા દાખલ થઈ શકતા નથી. | સુપ્રસિદ્ધ સાહિત્યરત્ન તથા ઇતિહાસવેત્તા શ્રીમાન લોકમાન્ય પં. બાલ ગંગાધર ટિળક મહારાજે સને ૧૯૦૪ના નવેમ્બરની ૩૦મી તારીખે વડોદરા નગરીમાં આપેલાં વ્યાખ્યાનમાં એમ કહેલું કે - હા પHT :" આ ઉદાર સિદ્ધાન્ત બ્રાહ્મણ ધર્મ ઉપર ચિરસ્મરણીય પ્રભાવ પાડે છે. પૂર્વે યજ્ઞયાગાદિ માટે અસંખ્ય પશુઓની હત્યા કરવામાં આવતી હતી. તેનું પ્રમાણ મેઘદૃત કાવ્ય વિગેરે અનેક ગ્રન્થમાંથી મળી આવે છે. પરંતુ આ ઘેર હિંસા બ્રાહ્મણ ધર્મમાંથી વિદાય લઈ ચાલી ગઈ, તેનું ખરું માન જૈનધર્મને જ ઘટે છે. ખરૂં બોલાવે તે જૈનધર્મેજ બ્રાહ્મણ ધર્મને અહિંસા ધર્મ બનાવ્યો.”
Page #47
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ. તેઓએ મરાઠી “કેસરી” પત્રના તંત્રી સ્થાનેથી સને ૧૯૦૪ના ડિસેમ્બરની ૧૩મી તારીખના અંકમાં જૈનધર્મ ઉપર લખાણ કરી પોતાની આ પ્રમાણે સંમતિ આપી હતી:– “ગ્રંથો તથા સામાજીક વ્યાખ્યાનો ઉપરથી એમ માલમ પડે છે કે જૈનધર્મ અનાદિ છે; આ વાત તદ્દન નિર્વિવાદ તથા મતભેદ રહિત છે. આ ઉપરાંત આ બાબતમાં અનેક ઐતિહાસિક સુદઢ પ્રમાણે છે. ઈ. સ. પૂર્વે પર૬ની સાલ સુધી તો આ ધર્મ સારી રીતે સિદ્ધ થયેલ છે. મહાવીર સ્વામી તેને ફરીથી પ્રકાશમાં લાવ્યા, તેને પણ આજ કાલ કરતાં 2430 વર્ષ વીતી ગયાં છે. બૌદ્ધધર્મની સ્થાપના પહેલાં જૈનધર્મ પ્રચલિત હતું, એ વાત વિશ્વાસનીય છે. ગ્રેવીસ તીર્થકરમાં મહાવીર સ્વામી છેલા તીર્થકર હતા, તે ઉપરથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જણાઈ આવે છે. બૌદ્ધધર્મ પાછળથી થયો એ ચોક્કસ છે.” શ્રીયુત કમલજી* એમ.એ, ધી થી ઓફીસ્ટ (The Theosophist)ના સને ૧૯૦૪ના ડીસેમ્બરના તથા સને ૧૯૦૫ના જાયુઆરીના અંકમાં પિતાનો મત ઉચ્ચારે છે કે - જૈનધર્મ એ એક એ પ્રાચીન ધર્મ છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસને પત્તા મેળવવો એ એક દુષ્કર કાર્ય છે. વિગેરે.” ઈન્ટેરનિવાસી શ્રીયુત્ વાસુદેવ ગોવિંદ આપ્ટે, બી. એ. ને મત એ છે કે –“પ્રાચીન સમયમાં જૈનેએ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યા છે તથા રાજ્ય કાર્યભાર ચલાવ્યા છે. એ કાળમાં ચક્રવર્તી, મહારાજાધિરાજ અગર માંડલિક વિગેરે મોટા મોટા પદવીધ પણ જૈનધીઓ થઈ ગયા છે. જૈન ધર્મના પરમ * ઘેલપુર સ્ટેટના સેશન જજ.
Page #48
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - પૂજ્ય વીસ તીર્થંકરે પણ સૂર્યવંશી કે ચંદ્રવંશી વિગેરે ક્ષત્રિય કુલેમાં ઉત્પન્ન થયેલા મહાન રાજ્યાધિકારીઓ હતા જેને પુરા જૈનગ્રંથે તથા અજૈન શાસ્ત્ર તેમજ ઐતિહાસિક ગ્રન્થમાંથી મળી આવે છે. આ ધર્મમાં અહિંસાનું તવ તથા યતિધર્મ અત્યંત ઉચ્ચસ્થાને છે. પિતાના હાથથી હિંસા ન થાય તે માટે જૈને જેટલા ડરે છે, તેટલા બધે ડરતા નથી. કેઈ કાળે આ દેશમાં જૈનધર્મ ઘણી જ ઉન્નત અવસ્થામાં હતું. ધર્મનીતિ, રાજનીતિ, શાસ્ત્રનીતિ તથા સમાજેન્નતિ વિગેરે બાબતોમાં તેઓ અન્ય મનુષ્ય કરતાં ઘણાજ આગળ વધ્યા હતા” રાયબહાદુર પૂણેનારાયણસિંહજી, એમ.એ., (બાંકીપુર) લખે છે કે –“જૈનધર્મને અભ્યાસ કરવાની મારી અંતરાભિલાષા છે, કેમ કે મારું માનવું છે કે વ્યાવહારિક યોગાભ્યાસને માટે તેનું સાહિત્ય સર્વથી પ્રાચીન (oldest) છે. મહામહોપાધ્યાય પંડિત ગંગાનાથ ઝા, એમ. એ. ડી. એ. લિટ. અલ્હાબાદ લખે છે કે –“જ્યારથી મેં “શંકરાચાર્ય દ્વારા જૈન સિદ્ધાન્તનું ખંડન વાંચ્યું છે, ત્યારથી મને વિશ્વાસ બેઠે છે કે આ સિદ્ધાન્તમાં ઘણુંય એવું છે જેને વેદાન્તના આચાર્ય સમજ્યા નથી. અત્યારસુધી હું જે કંઈ થોડું ઘણું જૈનધર્મ વિષે જાણી શકો છું તે ઉપરથી મારે વિશ્વાસ દઢ થયો છે કે જે તેમણે જૈનધર્મને તેના પ્રાચીન ગ્રન્થ મારફત “નિહાળે હેત તે તેમને જૈનધર્મને વિરોધ કરવાનું કંઈ પણ કારણ મળતું નહિ.”
Page #49
--------------------------------------------------------------------------
________________ --> આદર્શ મુનિ. શ્રયુત અબુજાક્ષ એમ. એ. બી. એલ. ના અભિપ્રાય: એ સારી રીતે સાબિત થઈ ચુકયું છે કે જૈનધર્મ બૈદ્ધધમની શાખા નથી. મહાવીર સ્વામી જૈનધર્મના સ્થાપક નથી, પરંતુ તેમણે તે માત્ર પ્રાચીન ધર્મને પ્રચારજ કર્યો છે.” રાજા શિવપ્રસાદ સિતારે હિંદ પિતાના પુસ્તક “ભૂગલ હસ્તામલક”માં લખ્યું છે કે - બે અઢી હજાર વર્ષ પહેલાં દુનીઆને મેટે ભાગ જૈનધર્મનો અનુયાયી હતે.” એક સ્થળે તેઓ લખે છે. “જૈન તથા બૌદ્ધ એ એક નથી. સનાતન કાળથી એ બંને ભિન્ન ભિન્ન છે. જર્મન દેશના એક મહાન વિદ્વાને આના અનુમોદનમાં એક ગ્રન્થ લખે છે.” અનેક ધર્મવેત્તા સાહિત્યરત્ન શ્રી લાલા કર્નોમલજી એમ. એ. સેશન જજ ઘેલપુર સ્ટેટના લાલા લાજપતરાયે જૈનધર્મ પર કરેલા મિથ્યા આક્ષેપના પ્રત્યુતરમાં “લાલા લાજપતરાયને ભારતવર્ષને ઇતિહાસ તથા જૈનધર્મ " એ મથાળા હેઠળ સને ૧૯૨૩ના જુલાઈની ૨૨મી તારીખના “જૈનપથ પ્રદર્શક”ના અંકના લેખમાં લખે છે - સઘળા લોકો જાણે છે કે જૈન ધર્મના આદિ તીર્થકર શ્રી ષભદેવજી સ્વામી છે, કે જેમને સમય ઐતિહાસિક સીમાથી પણ અત્યંત પૂર્વેનો છે. એમનું વર્ણન સનાતન ધર્મ હિંદુઓના શ્રીમદ્ભાગવત પુરાણમાં પણ આવે છે. ઐતિહાસિક શેધખોળથી એમ માલમ પડે છે કે જૈનધર્મની ઉત્પત્તિને કઈ પણ સમય નિશ્ચિત નથી. અત્યંત પ્રાચીન ગ્રંથોમાં પણ જૈનધર્મના હેવાલ મળે છે.”
Page #50
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.” શ્રી પાર્શ્વનાથજી જેના ત્રેવીસમા તીર્થકર છે. એમનો સમય ઈસ્વી સન પૂર્વે 200 ની સાલન છે. આ ઉપરથી સુજ્ઞ વાંચક વિચારી શકશે કે શ્રી રાષભદેવજીનો સમય કેટલે. પ્રાચીન હશે. એ મહાત્માના સમયથી જૈનધર્મના સિદ્ધાની એકસરખી ધારા વહ્યા કરે છે. કેઈપણ સમય એ નથી કે જ્યારે તેમનું અસ્તિત્વ ન હોય. શ્રી મહાવીર સ્વામી જૈનધર્મના છેલ્લા તીર્થકર તથા પ્રચારક હતા, નહિ કે આદિ સ્થાપક તથા પ્રવર્તક " બદ્ધધમી આત્મા અથવા જીવને માનતા નથી. જૈન ધમી આત્માના આધાર પરજ બધા ધાર્મિક સિદ્ધાન્તોની ઇમારત ચણે છે. જૈન ચોવીસ તીર્થકરેને માને છે. પરંતુ બદ્ધ મહાત્મા બુદ્ધને પોતાના ધર્મના સંસ્થાપક માને છે, કે જે મહાવીર સ્વામીના સમકાલીન હતા. જેના દાર્શનિક સિદ્ધાને બ્રાધાના દાર્શનિક સિદ્ધાન્ત સાથે મળતા નથી જૈન સાધુ તથા શ્રાવકનાં ધાર્મિક કર્મો દ્ધ સાધુ અથવા ગૃહસ્થના ધાર્મિક કર્મો કરતાં તદ્દન નિરાળ છે. બદ્ધ માંસાહારી છે, પરંતુ જેનોમા એક પણ એવો નહિ નીકળે, જે માંસાહારી હશે. એના આચાર વિચાર શુદ્ધ હોય છે, અને અહિંસા ધર્મને સાચે અનુયાયી તે છે, બદ્ધ નહિ.” જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે આતો માત્ર ભારતવર્ષના કેટલાક વિદ્વાનોના અભિપ્રાય જ છે. જે ફકત વાંચકોની જાણ માટે અત્રે ટાંકી બતાવવામાં આવ્યા છે. પ્રાચીન ઐતિહાસિક તથા શાસ્ત્રસંમત ગ્રંથમાં આ વિષય ઉપર એટલું બધું મર્થન કરવામાં આવ્યું છે કે આ ધર્મની પ્રાચીનતા બાબત કઈને કઈ પણ પ્રકારને સંદેહ રહ્યું નથી. આ સંબંધી
Page #51
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. -*^^^^^^^^ ^^^^^^^^^^^^^^ ^^ ^**** પ્રાચીનતા ઉપર વિશેષ પ્રકાશ પાડે છે, તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. આ સ્થળે તેમનામાંના કેટલાકના અભિપ્રાય વિગેરે ટાંકવા અગ્ય તો નહિ જ ગણાય. | સુપ્રસિદ્ધ યુરોપિયન ગ્રન્થકાર મેકસમિલર (Maxmiller) સાહેબે પોતાના “આર્ટિકલ ન આર્યન” નામના ગ્રંથના ullort 24'3hi ( Article on Aryan Vol. II) Hartl પ્રાચીનતા અતિશય વિસ્તારપૂર્વક સિદ્ધ કરી બતાવી છે. તેમાં તેઓ લખે છે - "It is now quite certain that the Jain community was really even older than the time of Buddha and was recognized by his contemporary the Mahavir named Wardhaman and it is also clear that the Jain Views of life were in the most important and essential respects the exact reverse of the Buddhist Views. The two orders Jain and Buddhist were not only and from the first independent, but directly opposed one to the other. In Philosophy the Jains are the most through going supporters of the old animistic position nearly everything according to them has a soul within its outward visible shape; not only men and animals but also all plants and even the particles of earth and of water (when it is cold) and fire and wind. The Buddhist theory as is well known is put
Page #52
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ~~~~~~~~~~~~~~~~~~~: ****************^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^ ^^^ together without the hypothesis of soul at all. The word the Jains use for soul is (jiva) which means life and there is much analogy between many of the expressions they use and the view that the ultimate substances which come into direct contact with the minute souls in everything and their be:t known position in regard to the points most discussed in Philosophy is syadvad the doctrine that they may say yes and at the same time no to everything. You can affirm the certainty of the world for instance from one point of view and at the same time deny it from another or at different times and in different connections you may one day affirm it and another day deny it." ' અર્થાત્ એ વાત હવે પૂર્ણપણે નિશ્ચિત થઈ ગઈ છે કે જૈન સમાજ ખરી રીતે બુદ્ધના સમયથી પણ પૂર્વેને છે અને તેમના સમકાલીન મહાવીર સ્વામી કે જેમનું નામ વર્ધમાન હતું, તેમની મારફતે ખ્યાતિમાં આવ્યા છે. વળી એ પણ સ્પષ્ટ રીતે માલુમ પડે છે કે જેને ના મુખ્ય અને મહત્વના વિષયમાં તેમની રહેણી કરણ તથા વિચાર બદ્ધાના વિચારો વિગેરેથી તદ્દન જુદાં પડે છે. આ બંને સમાજ એટલે કે જૈન તથા ઔદ્ધ શરૂઆતથી તદ્દન સ્વતંત્ર નહિ પરંતુ પરસ્પર વિરોધી છે. જૈન માત્ર મનુષ્ય અથવા પશુઓમાં જ નહિ, પરંતુ તમામ વનસ્પતિ, પૃથ્વી, પાણી (જ્યારે ઠંડું હોય ત્યારે), અગ્નિ તથા વાયુમાં તેમની છે આ હિ પરંતુ તમામ કાર્ય
Page #53
--------------------------------------------------------------------------
________________ 12 > આદર્શમુનિ. પણ જીવ છે એમ માને છે. આ વાત તે સુપ્રસિધ્ધ છે કે બોધ મત આત્માને (Soul) બીલકુલ માનતો નથી, જૈન લોકો આત્માને બદલે જીવ શબ્દ વાપરે છે કે જેને અર્થ પ્રાણી થાય છે. વળી તેના કેટલાય શબ્દના પ્રયોગમાં તથા વિચારમાં પણ ઘણું ખરું એવું તત્ત્વ સમાયેલું છે કે જે મુજબ દરેક પદાર્થમાં સૂક્ષ્મ જીવની સાથે અંતિમ તત્તનો સંબંધ થવાથી નિરનિરાળાં દૃષ્ટિબિંદુથી અસ્તિત્વ તથા નાસ્તિત્વ એકજ વખતે કહી શકાય છે કે જેને તત્વજ્ઞાનમાં સ્યાદ્વાદ કહેવામાં આવે છે. આ સિધ્ધાન્ત અનુસાર એકજ વસ્તુને માટે તમે “હા” અગર “ના” કહી શકે છો. ઉદાહરણ તરીકે એક દષ્ટિબિંદુથી પૃથ્વીનું અસ્તિત્વ સિધ્ધ કરી શકાય છે જ્યારે બીજા જ દષ્ટિબિંદુથી તેનું અસ્તિત્વ નથી એમ સિધ્ધ કરી શકાય છે. તે ઉપરાંત સમયના પરિવર્તન તથા અન્ય સંબંધને અંગે જે વસ્તુ આજે સિધ્ધ કરી શકાય છે તેજ કાલે નિષિદ્ધ કરી શકાય છે.” આ જબરદસ્ત પ્રમાણથી આપ જાતે સમજી શકશે કે જૈન ધર્મ તથા બૈધ્ધધર્મ શું છે? આતે એક જ પ્રમાણ છે, પરંતુ એવાં તે હજારે પ્રમાણે મેજુદ છે, કે જે ઉપરથી સાબિત થાય છે કે જૈન ધર્મ પ્રાચીન તેમજ ઔધ્ધધર્મથી તદન નિરાળ છે. જેમ કે - સમ્રાટ અશેક (ઈસ્વી સન પૂર્વે 275 વર્ષ) ના દિલ્હીના સ્તમ્ભ પરની આઠમી આજ્ઞા (પ્રશસ્તિ)માં નિર્ગ (ગિન્થ)ને ઉલ્લેખ છે. સમ્રાટે બીજા બધા પન્થની મુજબ નિગ્રન્થ ધર્મને માટે પણ ધર્મ મહામદત્ય એટલે કે ધર્માધ્યક્ષની નિમણુંક કરી 1. ડોજૈકેબી “સેકેડ બુક્સ ઓવ ધી ઈસ્ટ પુસ્તક” 22 તથા 45.
Page #54
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. હતી. જૈન, બોધ તથા બ્રાહ્મણ ગ્રંથથી એ સિદ્ધ થઈ ચુકયું છે કે પ્રાચીન સમયમાં જૈન સાધુ સર્વથા અપરિગ્રહ રહેતા હેવાથી નિગ્રન્થ કહેવડાવતા હતા. આ નામ અત્યારે પણ જેનેમાં પ્રચલિત છે. મહારાજ અશકે તેમને માટે ધર્માધ્યક્ષ નીમ્યા હતા. આ ઉપરથી એમ અનુમાન કરી શકાય છે કે તેના સમયમાં પણ નિન્ય ધર્મ અતિશય પ્રચલિત અને પ્રબળ હતો, કંઈ ન તે સ્થપાયેલ ધર્મ નહિતો ડે૦ જેકોબી (જર્મની) એ જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મના અતિશય પ્રાચીન ગ્રંથોનું મન્થન કરી નિન્ય ધર્મ એ અતિશય પુરાણો છે, એ સાબિત કરી બતાવ્યું છે. મહાત્મા બુધ્ધના સમકાલીન શ્રી મહાવીર સ્વામી જ્યારે તપશ્ચિર્યા કરવા નીકળ્યા, ત્યારે આ ધર્મ પ્રચલિત હતે (1) સમ્રાટ અશેકે પોતાની પ્રશસ્તિઓમાં અહિંસા, અય, સત્ય તથા ચારિત્ર વગેરે ગુણે ઉપર જે ભાર મુક્યો છે. એ ઉપરથી તો એમ લાગે છે કે તે જાતે જૈનધર્માવલંબી રહ્યા હોય તે આશ્ચર્ય નહિ. પ્રોફેસર કર્નલ લખે છે : "His (Asoka's) ordinances concerning the sparing of animal-life agree much more closely with the ideas of heretical Jains than those of the Budhists." અર્થાત્ “અહિંસા બાબતમાં અશકની જે આજ્ઞાઓ છે. તે બૈદ્ધસિધ્ધાતો કરતાં જેનસિધ્ધાંતો સાથે વધારે સામ્ય દેખાડે છે. જૈન ગ્રન્થમાં તે જેને હોવાનાં પ્રમાણ મળી આવે છે ? 1. ઈન્ડીયન એન્ટીકરી પુસ્તક 5 પૃષ્ઠ 205. 2. રાજાવલી કથા (ફનાડી)
Page #55
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ, કલ્પણ કવિની રાજતરંગિણી કે જે સંસ્કૃત સાહિત્યમાં અગીઆરમાં સૈકાને અદ્વિતીય ઐતિહાસિક ગ્રંથ છે, તેમાં અશેક મારફત કાશ્મીરમાં જૈનધર્મને પ્રચાર થવાનું વર્ણન છે. 1 વળી આ વાત અબુલ ફજલની “આઈને અકબરી” ઉપરથી પણ માલુમ પડે છે, જેમ આગળ ઉપર ઉલેખ કરવામાં આવશે કે તેના પિતામહ મહારાજ ચન્દ્રગુપ્ત મૌર્ય જૈન હતા આ ઉપરથી અશેક પણ જૈન રહે હેય એમાં આશ્ચર્ય નથી. કેટલાક વિદ્વાને અભિપ્રાય એવો છે કે અશક પહેલાં જૈન ધર્મનો ઉપાસક હતા, અને પાછળથી બદ્ધધમાં થઈ ગયેર 2. પુરી જીલ્લામાં ઉદયગિરિ પર્વત ઉપર હાથી ગુમ્હા નામની ગુફામાં કલિંગના રાજા ખારબેલને એક મહામૂલ્યવાન લેખ છે. તેને પ- સ્ટારલિંગ સાહેબને ઈ સ. ૧૮૨૦માં મળે હતા અને ડો. ભગવાનલાલ ઈન્દ્રજીએ તેને જૈનીઓ સાથે સંબંધ પુરવાર કર્યો હતો, પરંતુ તેને સંપૂર્ણ અને સાચે મર્મ હાલમાં જ પ્રો. કાશીપ્રશાદ જાયસવાલ એમ. એ. એ સમજાવ્યા છે. અને તેનું વિસ્તૃત વર્ણન બિહાર અને ઓરિસ્સાની રિસર્ચ સોસાયટીના જર્નલ'ના પુસ્તક 3 જાના પૃષ્ઠ ૪રપથી 467 તથા 473 થી 507 માં પ્રગટ કરવામાં આવ્યું છે. તે લેખને આરંભ આ પ્રમાણે થ ય છે - 1 यः शांतिवृजिनो राजा प्रपन्नो जिनशासनम् / शुष्कलेऽत्र वितस्तात्रौ तस्तार स्तूप मण्डले // Tiતાળ, ૩થાય છે 2 અરલી ફેઈથ એવ અશક (મસ કૃત) "Early faith of Asoka" by Thomas.
Page #56
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. S - 15 ‘નમાં સમતા, નાસિ' આ ઉપરથી એ સ્પષ્ટ છે કે તેને પ્રાજક કોઈ જૈનધર્માનુયાયી હતે. લેખમાં સં. 165 લખવામાં આવી છે. આ ઉપરથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આ કયી સંવત હોવી જોઈએ? પ્રે. જાયસવાલ મહાશયે ઘણી હોશિયારીથી તેને મેથે સંવત પુરવાર કરી છે કે જે મહારાજ ચન્દ્રગુતના રાજ્યારોહણ (ઇસ્વી સન પૂર્વે 321) ના સમયથી શરૂ થઈ હેવી જોઈએ. કેઈને શંકા થાય કે એક સ્વતંત્ર નૃપતિએ બીજા નૃપતિની શરૂ કરેલી સંવતનો કેમ ઉપયોગ કર્યો હશે? તેના જવાબમાં શ્રીયુત્ જાયસવાલજી જણાવે છે કે તેનું કારણ રાજનૈતિક નહિ, પરંતુ ધામિક હોવું જોઈએ મૂર્યના જૈન ગ્રન્થ ઉપરથી તથા ચન્દ્રગિરિન શિલાલેખેથી ચંદ્રગુપ્ત જેન હવે જોઈએ તે સિધ્ધ થાય છે. આથી એક જૈન ધર્માવલંબી રાજાની આરંભેલી સંવતનો બીજે જૈન ધર્માનુયાયી રાજા સ્વીકાર કરે તે તેમાં આશ્ચર્ય જેવું શું છે? આ સ્પષ્ટીકરણ બહુજ બંધબેસતું લાગે છે. આ લેખ ઉપરથી સાબીત થાય છે કે ઈ. સ. પૂર્વે બીજી સદીમાં ઓરિસ્સા પ્રાન્તમાં જૈનધર્મનો સારો પ્રચાર હતા. જાયસવાલ મહાશય લખે છે - Jainism had already entered Orissa as early as the time of king Nanda who, as I have shown), was Nanda Vardhan of the Sesunaga dynasty. It seems that Jainism had been the National religion of Orissa for some centuries (J. B. 0. R. S, Vol. 111, Page 44s. )
Page #57
--------------------------------------------------------------------------
________________ - > આદર્શ નિ. અર્થાત “જૈનધર્મનો પ્રવેશ શિશુનાગવંશી રાજા નન્દવધનના સમયમાં ઓરિસ્સામાં થઈ ગયો હતો. વળી એમ માલુમ પડે છે કે (ખારબેલના સમયમાં કેટલીક સદીઓ સુધી જૈનધમ ઓરિસ્સાનો રાષ્ટ્રધર્મ રહ્યા હતા.” આ લેખની ઉપયોગિતાના બારામાં શ્રીયુત જાયસવાલજી જણાવે છે કે - "This inscription occupies a unique position amongst the materials of Indian History for the centuries preceding the Christian Era. In point of age it is the second inscription after Asoka, the first being the Nanaghat inscription of Vedisri. But from the point of view of the chronology of the Pre-mauryan times and the History of Jainism it is the most important inscription yet discovered in the country. It confirms the puranic record and carries the dynastic chronology to C. 450 B. C. Further, it proves that Jainism entered Orissa and probably became the state religion, within 100 years of the death of its founder Mahavira. It affords the earliest historical instancy of the Unity of Behar and Orissa (450 B. C.) for the social history of this country we get the very important datum that the population of ancient Orissa was 3 1 Millions in circra 172 B. C.''
Page #58
--------------------------------------------------------------------------
________________ * * * * * * * આદર્શ મુનિ અર્થાત્ “ઇસ્વી સન પૂર્વનાં સૈકાઓનાં ભારતીય ઇતિહાસનાં સાધનોમાં આ લેખનું સ્થાન ઘણું મહત્વનું છે. પ્રાચીનતામાં અશોકની પછીનો આ બીજ લેખ છે. પહેલે નાના ઘાટન વેદિશ્રીને લેખ છે. પરંતુ મૈર્યકાળની પહેલાંના ઈતિહાસ કમ તથા જૈનધર્મના ઇતિહાસ માટે આજ સુધી જેટલા લેખો મળી આવ્યા છે, તે સર્વમાં આ અધિક મહત્ત્વનો છે. તે પુરાણના લેખનું સમર્થન કરે છે અને ઈ. સ. પૂર્વે 450 વર્ષ સુધીની રાજવંશાવળી સુધી લઈ જાય છે. આ ઉપરથી એ પણ પુરવાર થાય છે કે ઓરિસ્સામાં જૈનધર્મ ઘણું કરીને નિર્વાણ સંવત ૧૦૦ની લગભગમાં શરૂ થયો, અને ત્યાંનો રાષ્ટ્રીય ધર્મ થઈ ગયે. એ ઈ. સ. પૂર્વે ૪પ૦ માં બિહાર અને ઓરિસાની એયતાનું સૌથી પ્રાચીન પ્રમાણ છે. તેના ઉપરથી સામા છક ઇતિહાસમાં આપણને વિશેષ અગત્યની વાત જાણવાની મળે છે તે એ છે કે ઈ. સ. પૂર્વે 172 માં ઓરિસ્સાની જનસંખ્યા ૩પ લાખની હતી.” (3) મથુરા (સં. પ્રાં.) ની પાસે કંકાલી ટીલા” એક ઘણું જ પુરાણું સ્થળ છે. ત્યાં કેટલીયે વાર ખેદકામ કરતાં જૈન શિલાલેખ તથા અનેક પ્રાચીન સ્તૂપો હાથ લાગ્યા છે. સર વિન્સેન્ટ રિમથ તે કાળ ઈસ્વી સન પૂર્વેને પહેલા સૈકાથી ઇસ્વી સનના બીજા સૈકા સુધી માને છે. 1 સૌથી ન લેખ વિ. સં. 1134 (ઈ. સ. ૧૦૭૭)નો છે. આ લેખથી મથુરામાંના લગભગ અગીઆર સૈકાઓના જૈનધર્મનું ઐતિહાસિક તારતમ્ય હાથ લાગે છે. આ લેખમાંના ઘણાજ પ્રાચીન 1 Jain Stupa and other antiquities of Mathura.
Page #59
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ *^^^^ ^^^ લેખ કરતાં પણ અહીંના સ્તૂપ કેટલાંય સૈકાં વિશેષ પુરાણા છે. આ બાબતમાં કુહરર સાહેબ લખે છે - The Stupa was so ancient that at the time when the inscription was incised, its origin had been forgotten. On the evidence of the characters, the date of the inscription may be referred with certainty to the Indo-Scythian era ani is equivalent to A. D. 156. The Stupa must therefore have been built several Centuries before the beginning of the Christian era, for the name of its builders would assuredly have been known if it had been erected during the period when the Jains of Mathura carefully kept record of their donations." (Museum Report 1890-91.) “અર્થા–આ સ્તૂપ એટલો પ્રાચીન હતો કે જ્યારે આ લેખ આલેખવામાં આવ્યો ત્યારે સ્વપ વિગેરેને વૃત્તાન્ત લાકે વીસરી ગયા હતા. લિપિના પ્રમાણથી આ લેખને સમય ઈડેસિથિયન (શક) સંવત હેાય એમ માલુમ પડે છે જે ઉપરથી આ લેખ ઈ. સ. ૧૫ની લગભગનો છે એમ સિદ્ધ થાય છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ સ્તૂપ ઈસુની પહેલાંની કેટલીય સદીઓ પૂર્વે બંધાયે હોવો જોઈએ, કેમકે મથુરા નગરીના જેને જ્યારે પોતાનાં દાનની સંભાળપૂર્વક યાદી રાખતા હતા તે સમયે જે તે બંધાયે હોત તે તેના બંધાવનારનાં નામ અવશ્ય જાણું શકાત.”
Page #60
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 5 19 મથુરાના લેખ તથા અન્ય સ્મારક જેનોના ઈતિહાસ માટે ઘણજ ઉપયોગી છે. આ વિષય ઉપર સર વિન્સેન્ટ સ્મિથનાં વચનો પ્રકાશ પાડે છે. તે કહે છે કે - The discoveries have, to a very large extent, supplied corroboration to the written Jain tradition and they offer tangible and incontrovertible proof of the antiquity of the Jain religion, and of its early existence very much in its present form. The series of twenty four pontiffs (Tirthankars) each with his distinctive emblem was evidently firmly believed in, at the beginning of the Christian era." Farther "The inscriptions are replete with information as to the organization of the Jain church in sections known as Gana, Kula and Sakha, and supply excellent illustrations of the Jain books. Both inscription and sculptures give intersting details proving the existence of Jain nuns and influential position in the Jain church occupied by women. " અર્થાત–“આ શે ળેથી જૈનના ગ્રંથના હેવાલનું ઘણું સારી રીતે સમર્થન થયું છે. તથા જૈનધર્મની પ્રાચીનતા તેમજ તેને ઘણું પ્રાચીન કાળમાં પણ તે આજની માફક પ્રચલિત હોવાનું સુંદર તથા અબાધિત પ્રમાણ છે. ઇસુની સદીના પ્રારંભ કાળમાં પણ ચોવીસ તીર્થકરોને તેમનાં ચિહનો 1 Jain Stupa and othea antiquities of Mathura.
Page #61
--------------------------------------------------------------------------
________________ 20. > આદર્શ મુનિ. સહિત સારી રીતે માનવામાં આવતા હતા. જેને સંપ્રદાયના ગણુ, કુલ અને શાખાઓમાં વિભક્ત હેવાના સમાચારથી અનેક લેખો ભરપૂર છે, અને તે જૈનગ્રંથના ઉમદા સમર્થક છે, જૈન શ્રાવિકાઓની સત્તા તથા જૈન સંપ્રદાયમાં સ્ત્રીઓના પ્રભાવશાળી સ્થાન વિષે લેખો તથા તસ્વીરે ઉપરથી રમુજી વિગતે મળી આવે છે” એમાંના કેટલાક લેખ તથા તસ્વીરે ડો. હૂલરે “એપિ. ગ્રાફિક ઈન્ડિકા” નામના પત્રના પહેલા પુસ્તકમાં છપાવ્યાં છે. (4) સને ૧૯૧રમાં શ્રીમાન પંડિત ગૌરીશંકર હીરાચંદજી ઓઝાએ અજમેર નજીકના બડલી નામના ગામમાંથી એક ઘણા પ્રાચીન જેનલેખને પત્તો મેળવ્યા છે. તે લેખ આ પ્રમાણે छ:-'वीराय भगवते चतुरासिति वसे का ये जाला मालिनिये નિવિર મા#િ મિલે, લેખ ઉપરથીજ પુરવાર થાય છે કે એ વીર નિર્વાણ સંવત 84 (ઈ. સ. પૂર્વે ૪૪૩)માં આલેખવામાં આવ્યું હતું. “મક્ષિમિ' એ સુવિખ્યાત પુરાણી નગરી મધ્યમિકા છે, કે જેને ઉલ્લેખ પાતંજલિએ પણ પિતાના મહાભાષ્યમાં કર્યો છે. 1 ભારતવર્ષમાં લેખન કલાને પ્રચાર હતો તેના પુરાવા રૂપે આ અદ્યાપિ પર્યત સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. ઈ. સ. પૂર્વેની પાંચમી સદીમાં રજપૂતાનામાં જૈનધર્મને સારે પ્રચાર હતા તે આ લેખ સિદ્ધ કરે છે. (5) જૈનગ્રન્થમાં મહારાજ ચન્દ્રગુપ્ત મૌર્યનું જૈનધર્માનુયાયી થવાનું તથા ભદ્રબાહુ સ્વામીની પાસે દીક્ષા લઈ તેમની 6 “મહાત્ યવન મળ્યવિધામ''
Page #62
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ સાથે દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરી ગયાનાં વર્ણન આવે છે. પરંતુ લાંબા કાળ સુધી ઇતિહાસકારો આ કથનમાં વિશ્વાસ મૃતા નહોતા છતાં જયારે ઑસુર રાજ્યમાં “શ્રવણબેલગલના ચન્દ્રગિરિ પર્વત પરના લેખની શોધખોળ થવા માંડી, અને તેનો પત્ત મળે ત્યારે ઈતિહાસવેત્તાઓને કબુલ કરવું પડ્યું કે આ વિષયમાં જૈન સમાચાર નિઃશંક સત્ય છે. ત્યાંને સૌથી પુરાણ લેખ કે જે ભદ્રબાહુ શિલાલેખના નામથી પ્રસિદ્ધ છે, તે ઈસ ની શરૂઆતમાં લખવામાં આવ્યો હતો. એમ પુરવાર કરવામાં આવ્યું છે. આ લેખ ઉપરથી એ બાતમી મળે છે કે પરમષિ ગતમ ગણધરની શિષ્ય પરંપરામાં ભદ્રબાહ સ્વામી થયા હતા. એ શ્રુતકેવલી (માત્ર શ્રવણ કરનાર) મહાત્માએ પોતાના અષ્ટાંગ નિમિત્ત-જ્ઞાનથી જોયું કે ઉત્તરાપથ [ઉત્તર હિંદુસ્તાનમાં બાર વર્ષ લાંબો એક ભયંકર દુકાળ પડવાનો છે, તેથી તેમણે પિતાના સાધુ સંતોને સાથે લઈ દક્ષિણ ભારત તરફ પ્રયાણ કર્યું. પિતાના આયુષ્યને અપકાવી બાકી રહ્યા છે એમ રસ્તામાં ખબર પડતાં, સાધુ સંતોને આગળ પ્રયાણ કરવાનું જણાવી પોતે પિતાના એક શિષ્ય પ્રભાચન્દ્રની સાથે કરવપ્ર' નામના ડુંગર ઉપર રોકાઈ ગયા. અને ત્યાંજ સન્યસ્ત વિધિથી દેહત્યાગ કર્યો. ત્યાંના બીજા અનેક લેખોથી એ સિદ્ધ થાય છે કે ચંદ્રગુપ્ત મૈર્યનું દીક્ષિત તરીકેનું નામ પ્રભાચંદ્ર આચાર્ય હતું. આ લેખથી ડે અંતરે એક ગુફા છે; જે ભદ્રબાહુની ગુફા કહેવાય ( 1 ) Inscriptions at Sravana Belgula by Lews Rice Ins. No. 1. તથા જન સિદ્ધાંત ભાસ્કર કિરણ 1, પૃષ્ઠ 15. ( 2 ) 'Incription at Sravana Belgula' (by Lews Rice.)
Page #63
--------------------------------------------------------------------------
________________ vvvvvvv * * * * > આદમુનિ. છે. એમ કહેવાય છે કે ભદ્રબાહુ સ્વામીએ પોતાની અંતિમ સમાધિ એ સ્થળે લીધી હતી. મી. થોમસ લખે છે - "That Chandragupta was a member of the Jain community, is taken by their writers as a matter of course, and treated as a known fact, which needed neither argument nor demonstration. The documentry evidence to this effect is of comparatively early date and apparently absolved from suspicion ...... The testimony of Megasthenes would likewise seem to imply that Chandragupta submitted to the devotional-teachings of the Sramanas ils opposed to the doctrines of the Brahmans" (?) ' અર્થાત્ “ચંદ્રગુપ્ત જૈન સમાજની એક વ્યક્તિ હતી, એ વસ્તુને જૈનગ્રંથકારેએ સ્વયંસિદ્ધ અને સુપ્રસિદ્ધ બાબ કંઈ આવશ્યક્યતા જણાઈ નથી. આ વિષયમાં લેખોનાં પ્રમાણ ઘણજ પ્રાચીન અને સામાન્ય રીતે સંદેહરહિત છે. મેગેસ્થીનીસના લેખેથી પણ માલુમ પડે છે કે ચંદ્રગુપ્ત બ્રાહ્મણના સિધ્ધાંત કરતાં શ્રમણ (જૈન મુનિઓ)ના ધર્મોપદેશનો અંગીકાર કર્યો હતો.” ચંદ્રગુપ્ત જન હતું તે બાબતમાં આટલા સચેટ પ્રમાણે મળતાં સુપ્રસિદ્ધ ઇતિહાસકાર સર વિન્સેન્ટ સ્મિથને પોતાના (1) 'Mysore Inscription' by Lews Rice, ( 2 ) 'Jainism or early faith of Asoka' Page 23.
Page #64
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ભારતના પ્રાચીન ઇતિહાસ નામના અમૂલ્ય ગ્રંથના ત્રીજા પ્રકરણમાં આ લખવું પડ્યું કે - "I am now disposed to believe that the tradition probably is true in its main outline and that Chandragupta realy abdicated and became a Jain ascetic." I ' અર્થાત “હવે મને વિશ્વાસ બેસે છે કે મુખ્ય મુખ્ય વિષયમાં જેનેનું કહેવું ઘણું કરીને વ્યાજબી હોય છે, અને ચંદ્રગુપ્ત ખરેખર રાજ્યપાટ ત્યાગીને જૈન મુનિ બન્યો હતો” શ્રીયુત જાયસવાલ મહાશય મળી શકે તેટલાં વિશેષ પ્રમાણ ઉપરથી પિતાનો ચોક્કસ અભિપ્રાય રજુ કરતાં લખે છે - "The Jain books ( 5th cent. A. D. ) and later Jain inscription claim Chandragupta as a Jain imperial ascetic. My studies have compelled me to respect the historical date of the Jain writings, and I see no reason why we should not accept the Jain claim that Chandragupta at the end of his reign accepted Jainism and abdicated and died as a Jain ascetic. I am not the first to accept the view. Mr. Rice who has studied the Jain inscription oi Sravana Belgula thoroughly gave verdict in favour of it and Mr. V. Smith has also leaned towards it ultimately." 1 V. Smith E. H. I. Page 146. 2. J. B. 0. R. S. Vol. III
Page #65
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. અર્થાત્ “ઈસુની પાંચમી સદી સુધીના જેનગ્રંથે તેમજ પાછળના જૈન શિલાલેખ ચંદ્રગુપ્તને જૈન-રાજમુનિ તરીકે પ્રમાણિત કરે છે. મારા આ વિષયના અભ્યાસે મને જૈન ગ્રંથોમાંના એતિહાસિક અહેવાલને માન્ય કરવાની ફરજ પાડી છે. વળી ચન્દ્રગુપ્ત પોતાના અમલના અંતિમ ભાગમાં જૈનધર્મા. નુયાયી થયે અને પાછળથી રાજ્ય ત્યાગી દીક્ષા લઈ જૈનમુનિ તરીકે સ્વર્ગસ્થ થયો, તેવા જૈનના દાવાને ન માનવાનું પણ કંઈ કારણ નથી. આ પ્રમાણેનું મારું પ્રથમજ મંતવ્ય નથી. મી. રાઈસ કે જેમણે શ્રવણબેલગુલના શિલાલેખોનું અધ્યયન કર્યું છે, તેમણે પોતાને મત આની તરફેણમાં આપ્યો છે. તથા મીવ્હિ. સ્મિથ પણ અંતમાં આ મત તરફ ઢળ્યા છે.” જેનોની શોધખોળના સંબંધમાં મિસ્ટર વિન્સેન્ટ સ્મિથ સાહેબના વિચારે ધ્યાનમાં લેવાયેગ્ય છે. "The field for exploration is vast. At the present day the adherents of the Jain religion are mostly to be found in Rajputana and Western India. But it was not always so. In olden days the creed of Mahavira was far more widely diffused than it is now. In the 7th century A. D. for instance, that creed had numerous followers in Vaisali (Basenti north of Patna) and in Eastern Bengal, localities where its adherents are now extremely few. I have myself seen abundant evidences of the former prevalence of Jainism in Bundelkhand during the mediaeval period especially in the 11th and the
Page #66
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - 25 12th centuries. Further south, in the Deccan, and the Tamil countries, Jainism was for centuries a great and ruling power in regions where it is now almost unknown." ' અર્થાતુ-અધખોળનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે. આધુનિક સમયમાં જૈન ધર્માનુયાયીઓ મુખ્યત્વે રાજપૂતાના અને પશ્ચિમ હિંદમાં માલૂમ પડે છે, પરંતુ સદાકાળ એમ ન હતું. પ્રાચીનકાળમાં મહાવીરનો આ ધર્મ અત્યારના કરતાં ઘણોજ વધારે પ્રચલિત હતો. ઉદાહરણ તરીકે ઈસુની સાતમી સદીમાં આ ધર્મના અનુયાયીઓ વૈશાલી તથા પૂર્વ બંગાળામાં સંખ્યાબંધ હતા, કે જ્યાં અત્યારે નજીવી સંખ્યામાં છે. મેં પિતે બુન્દલખંડમાં અગીઆરમી તથા બારમી સદી લગભગમાં ત્યાં જૈનધર્મનો પ્રચાર હતા, તેના પુષ્કળ પુરાવા મેળવ્યા છે. દક્ષિણ તરફ આગળ ધપીએ તે જે તામિલ તથા દ્રાવિડ દેશમાં સૈકાઓ સુધી જૈનધર્મનું શાસન હતું, ત્યાં આજે તે મોટે ભાગે અજ્ઞાત જેવું થઈ ગયું છે.” ઉપર કેટલાક દેશી તથા પરદેશી વિદ્વાનોના અભિપ્રાય તથા કેટલાક અગત્યના અતિશય પ્રાચીન લેખને ટુંક પરિચય કરાવ્યું છે, કે જેમણે જૈન ઈતિહાસ તથા તેની પ્રાચીનતા ઉપર વિશેષ પ્રકાશ પાડી તેના અભ્યાસ માટે એક નવયુગની શરૂઆત કરી છે. તેના સિવાય વિવિધ સ્થળામાં જુદા જુદા સમયના સેંકડે નહિ પરંતુ હજારે એવા જૈન-લેખ તથા બીજાં જૈન-સ્મારક મળ્યાં છે કે જેની મારફતે પ્રાચીન કાળમાં જૈનધર્મના પ્રભાવ તથા પ્રચાર વિષે જાણવાનું મળે છે. તે સિદ્ધ કરે છે કે જૈનધર્મને
Page #67
--------------------------------------------------------------------------
________________ > આદર્શમુનિ. ભૂતકાળ તેજસ્વી હતું અને તે લાંબાકાળ સુધી રાજધર્મ પણ હતો. ક્ષત્રિએ એની તિ ઝળહળતી બનાવી હતી, અને ક્ષત્રિયેદ્વારાજ તેને પુષ્ટિ મળી પ્રસિદ્ધિ થઈ હતી. મગધના શિશુનાગવંશી તથા મૈર્યવંશી નૃપતિઓ ઓરિસ્સાના રાજાધિરાજ, ખારવેલ ઉપરાંત દક્ષિણના કદમ્બ, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, રટ્ટ, પલ્લવ, સનાર આદિ અનેક પ્રાચીન રાજવંશી દ્વારા આ ધમની ઉન્નતિ તથા પ્રખ્યાતિ થઈ, એવું લેખથી સાબિત થઈ ચૂકયું છે. જૈન ધર્મની પ્રાચીનતાના વિષયમાં ઉપરોક્ત વિદ્વાનોના અભિપ્રાય ઉપરાંત પાશ્ચાત્ય વિદ્વાનમાં વિલ્સન સાહેબ પુરાણત્તા વેલફાઈ સાહેબ 2, તથા ડેકટર જેન્સ જાજ વહૂલર તથા મિત્ર કેલબુક તથા ટેમસ વિગેરેના ભિન્ન ભિન્ન અભિપ્રાય છે. બધાના અભિપ્રાય સપ્રમાણ છે, પરંતુ બધાથી ઉમદા અભિપ્રાય જનરલ જે આર. ફારલંગને છે. તે કહે છે કે ઈસ્વી સન પૂર્વે 1500 ની સાલથી 800 ની સાલ સુધી એટલે કે અજ્ઞાત કાળથી પશ્ચિમ તથા ઉતર હિંદમાં વરાનિઓ કે જે પિતાને દાવિડ પણ કહેવડાવતા હતા, તથા વૃક્ષ, સર્પ અને લિંગની પૂજા કરતા હતા તેમનું શાસન સર્વોપરી હતું. તે કાળમાં ભારતવર્ષમાં એક પ્રાચીન સંસ્કૃત દાર્શનિક તથા મુખ્યત્વે નૈતિક, સદા 1 Wilson's:- Mackenzie collection, and "Sanskrit Dictionary', 1st Ed., Page xxxiv. 2 And Atles Indian, Page 160. 3 The Jains Page 22-23. 4 Miscellanous Essays, Vol. 1 Page 380
Page #68
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ચાર અને ઘેર તપશ્ચર્યાવાળો ધર્મ અર્થાત જૈનધર્મ મેજુદ હતો કે જેમાંથી બ્રાહ્મણ તથા બૌદ્ધ ધર્મોની શરૂઆતની સંન્યાસની ભાવના ઉત્પન્ન થઈ. આ ગંગા કે સરસ્વતી સુધી પહોંચ્યા તે સમયથી ખૂબ પહેલાં જેનેએ પોતાના પર સો અથવા તીર્થ કરે કે જેઓ ઈસ્વીસન પૂર્વ આડમી કે છઠ્ઠી સદીના એતિહાસિક ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથની પૂર્વે થયા હતા, તેમની મારફતે ઉપદેશ મેળવ્યો હતો અને શ્રી પાર્શ્વનાથ પોતાની પહેલાંના બધા તીર્થ કરો કે જેઓ લાંબા લાંબા સમયને ગાળે થયા હતા, તેમને વિષેનું જ્ઞાન ધરાવતા હતા, તેમને અનેક એવા ગ્રન્થ યાદ હતા કે જે તે કાળમાં પણ “પૂર્વી અથવા પુરાણા એટલે પ્રાચીન તરીકે પ્રસિદ્ધ હતા, તથા જે જુગ જુગથી પ્રખ્યાત એવા વાનપ્રસ્થા દ્વારા કંઠસ્થ થઈ ઉતરી આવ્યા હતા. આ મુખ્યત્વે એક જૈન સંપ્રદાય હતો કે જેને તેના સમસ્ત તીર્થકરે તથા ખાસ કરીને ઇસ્વીસનની પૂર્વેની છઠ્ઠી શતાબ્દિના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જે ઈસ્વીસન પૂર્વે 598 થી પર૬ ની સાલમાં થયા તેમણે વ્યવસ્થિત રાખ્યો હતો. મેં HIStudy No. 1. 1911 Sacred Books of the East, Vol XIII તથા ML માં પ્રદર્શિત કર્યા મુજબ આ મત દૂરના બાકિટૂઆ (Baktria) તથા ડેસિયા (TDecia)માં ચાલુ રહયો. 1 જેટલા પ્રમાણમાં પ્રમાણને મને ટેકે છે, ત્યાં લગી હું જૈન ધર્મને આધુનિક કાળનો કહી શકતા નથી. વિષાણુ પુરાણ 1 Short studies in the Science of comparative religions, Page 24-21.
Page #69
--------------------------------------------------------------------------
________________ ->આદર્શ મુનિ વિગેરે કેટલાંક પુરાણોમાં પણ જૈન ધર્મનો ઉલ્લેખ છે. જેનોના અનેક ગ્રંથો જોતાં એમ માલૂમ પડયું છે કે છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ઉર્ફે વર્ધમાન શકરાજ પર્વે 605 વર્ષ પહેલાં એટલે કે ઈસુની પૂર્વે પર૭ વર્ષ પહેલાં મેક્ષ ગતિને પામ્યા. મારા વિવેચનનો અર્થ એમ છે, કે જે સમયે શાક્ય બુદ્ધના જન્મ પણ હેતે થયો તેના પણ ઘણુજ કાળ પૂર્વે જૈન ધર્મ પ્રચલિત હતા, ઘણાજ પ્રાચીન જૈનશ્રુતમાં બદ્ધ કે બુદ્ધદેવના પ્રસંગનું વર્ણન સરખુંય આવતું નથી, જ્યારે લલિતવિસ્તર વિગેરે ઘણુંજ પ્રાચીન બૌદ્ધ ગ્રંથમાં નિર્ચન્થ” નામથી જૈન વિષે ઉલ્લેખ મળી આવે છે. બૈદ્ધ તથા જૈનધર્મનું કેટલાક વિષયમાં સામ્ય લાગતું હેવાને લીધે જૈનધર્મને પરિવર્તી કહી શકાતું નથી. સામ્ય હોવાને લીધે જે તે પરિવર્તી હોય તો એજ રીતે દ્વધર્મ પણ પરિવતી સિદ્ધ થાય છે. આ પ્રમાણે ઉપરનાં પ્રમાણોથી જૈનધર્મ એ બૌદ્ધધર્મથી પૂર્વેને છે તે સિદધ થાય છે. ' જૈનગ્રન્થોમાં એવું વર્ણન આવે છે કે જૈનધમ અનાદિ છે તથા ઉત્સર્પિણી, અવસર્પિણી કાળના ત્રીજા તથા ચોથા કાળમાં ચોવીસ તીર્થકરોનાં પ્રાગટય થઈને ધર્મને પ્રકાશ થયા કરે છે. જૈનધર્મને અભિપ્રાય છે કે સુષ્ટિ અનાદિ છે-તેનો કેઈ સરજનહાર કે સંહારનાર નથી જે કંઈ ફેરફાર તેમાં થાય છે તે પોતાની મેળે સમયના ફરવા સાથે થયા કરે છે. જૈન મત પ્રમાણે જમ્મુદ્વીપની મધ્યમાં ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેત્રમાં ઉન્નતિ
Page #70
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ < તથા અવનતિરૂપે સમયનું પરિવર્તન થયા કરે છે. અરાવત ક્ષેત્રની વાતને જતી કરીએ કેમકે તેની સાથે આપણો ખાસ સંબંધ નથી. ત્યાં ભરતક્ષેત્રની માફક જ તીર્થંકર વિગેરે પ્રગટ થયા કરે છે. બીજી બધી બાબતો પણ ભરતક્ષેત્રના જેવી જ છે. ઉન્નતિરૂપી સમયને ઉત્સપિણી તથા અવનતિઃ પી સમયને અવસર્પિણી કહેવામાં આવે છે. આ બંને કાળનું પ્રમાણ 10-10 કાડા કોડી સાગર ગણવામાં આવે છે. 20 કડાકોડી સાગર પ્રમાણમલ–એક ઉત્સપિણી તથા અવસર પણ મળી–એક કાલ ચક થાય છે. જેમ ઉપર જણાવવામાં આવ્યું છે તેને જેન લેકે સૃષ્ટિ ઉત્પાદક ઇશ્વરને નથી માનતા, પરંતુ જિન” અથવા અડતને તેઓ ઈશ્વર માને છે, અને તેની સ્તુતિ કરે છે. કેટલાક લોકોના મત પ્રમાણે શ્રી મહાવીર સ્વામીજ જૈન ધર્મના સંસ્થાપક હતા. પરંતુ જેન વિદ્વાનોના કહેવા મુજબ એમ નથી. મહાવીર સ્વામીની પહેલાં આ અવસર્પિણી કાળમાં ત્રેવીસ તીર્થકર થઈ ગયા છે. જેમણે સંસારમાં યુગે યુગે અવતરીને સંસારની મુક્તિ તથા સાધુ પુરૂષોના રક્ષણ માટે સત્યધર્મનો અથવા તો યુગ ધર્મનો પ્રચાર કર્યો છે. આગળ ઉપર અમે તે સઘળા તીર્થકરોની ચાર કેસ પહોળા અને ચાર કેસ ઉડે એક કુ છ દિવસના અવતરેલા બાળકની આંખમાં આંજતાં સહેજ પણ પીડા ન થાય એવા અંજનના જેવા વાળથી ટોચ સુધી ભરવામાં આવે. ત્યાર પછી સે વર્ષ વીતી ગયા પછી તેમાંથી એક અણુ પરમાણુ લેવામાં આવે. આ પ્રમાણે તે આખે કુવો ખાલી થવામાં જે સમય લાગે છે, તેને એક પત્ય કહેવામાં આવે છે. એવા 10 કેડા કેડી કુબા ખાલી થવામાં જે સમય લાગે છે તેને એક સાગર કહે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________ 30 > આદર્શ મુનિ. નામાવલી આપી તેમને છેડે ઘણો પરિચય પણ કરાવવા યત્ન કરીશું સૌથી પહેલા તીર્થંકરનું નામ ઋષભદેવ હતુ તે ક્યારે થઈ ગયા તે દર્શાવવું મુશ્કેલ છે પણ જૈનગ્રા મુજબ એમ કહી શકાય કે તેઓ કરેડો વર્ષ જીવ્યા હતા. એમની કથા ભાગવત આદિ પુરાણમાં પણ છૂટી છવાઈ આવે છે. જૈનગ્રન્થ મુજબ ત્રાષભદેવની પછીના તીર્થકરોનો આયુષ્ય-કાળ કમેકમે ઘટતા આવ્યા છે અને તે પણ એટલે સુધી કે ત્રેવીસમા તીર્થ કર પાર્શ્વનાથન આયુષ્યકાળ માત્ર સે વર્ષને ગણવામાં આવે છે. એમપણ કહેવામાં આવે છે કે મહાવીર સ્વામી પૂર્વે માત્ર અઢીસો (50) વર્ષ પહેલાં જ પાર્શ્વનાથ સ્વામી નિર્વાણ પદને પામ્યા. મહાવીર સ્વામી ચોવીસમાં તીર્થકર હતા. જેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર જૈન ગ્રન્થના આધારે આ પ્રમાણે છે - ઈસ્વી સન પૂર્વના પાંચમા સૈકામાં પ્રાચીન વિદેહ રાજવંશની રાજધાની વૈશાલી નગરી (પ્રાચીન વૈશાલી નગરી અત્યારે મુજફરપુર જીલ્લામાં બસાઢ” અથવા " બખીરા” નામે ગામ છે) ભારતવર્ષની એક અત્યંત સમૃદ્ધ નગરી હતી. આ નગરીમાં એક પ્રકારનું પ્રજાસતાક રાજ્ય હતું. આ પ્રજાતન્ત્રના સંચાલકો “લિછવિ” લોકો હતા, કે જેઓ પિતાને “રાજા" કહેવડાવતા હતા. વૈશાલીની બહાર પડેશમાંજ કુડ઼ગ્રામ (અર્વાચીન વસુકુડુ ગામ) નામે ગામ હતું. તેમાં સિદ્ધાર્થ નામે એક શ્રીમંત તથા કુળવાન ક્ષત્રિય રહેતો હતો. તે “જ્ઞાતક” નામના ક્ષત્રિયને નાયક હતું. તેની રાણીનું નામ ત્રિશલા” હતું. તે વૈશાલીના અધિરાજ ચેટકની ભગિની હતી. ચેટકરાજની કુંવરીનું લગ્ન મગધાધિરાજ બિંબિસારની સાથે થયું હતું. આ પ્રમાણે સિદ્ધાર્થને મગધના રાજકુટુંબ સાથે પણ
Page #72
--------------------------------------------------------------------------
________________ 31 આદશ મુનિ.<> ગાઢ સંબંધ હતે. સિદ્ધાર્થને એક કન્યારત્ન અને બે પુત્રો હતા. નાના કુંવરનું નામ વર્ધમાન હતું. આજ વર્ધમાન ભવિધ્યમાં “મહાવીર” નામે વિખ્યાત થયા. વર્ધમાનના જન્મપ્રસંગે રાજા સિદ્ધાર્થને ત્યાં માટે ઉત્સવ ઉજવવામાં આવ્યા. મોટે થતાં જ્યારે તેને વિદ્યાભ્યાસ માટે શાળામાં મોકલવામાં આવ્યા અને ગુરૂજીએ અક્ષરો શરૂ કરાવતાં “ક પાટી ઉપર લખી આયે, તો તેણે “ક” ની સાથે સાથે રૂ સુધીના બધા વ્યંજને લખી નાખ્યા કદાચ માતાએ ઘેર કકક શીખવ્યું હશે એમ માનીને ગુરૂજીએ તેને ૧થી૧૦ સુધીના આંકડા લખી આપી મુખપાઠ કરવા આપ્યા ત્યારે વર્ષમાને પોતે સુધીના આંક ઉપરાંત પાડા-ગડીઓ પણ લખી આવ્યા. ત્યારપછી સાક્ષાત ઇન્દ્રદેવ પધાર્યા અને કહેવા લાગ્યા. એને શું શીખવો છે ? અને શું જ્ઞાન આપે છે ? એ તા જાતે જ્ઞાની છે. અસ્તુ. યેગ્ય ઉંમરે પહોંચતાં યશોદા નામની એક રાજકુમારી સાથે તેનું લગ્ન કર્થ આ લગ્નથી વર્ધમાનને એક કન્યારત્નની પ્રાપ્તિ થઈ. જેનું પાછળથી જમાલિની સાથે લગ્ન કરવામાં આવ્યું. જ્યારે વધમાન “જિન” અથવા “અહ”ની પદવી મેળવી સ્વધર્મોત્તેજક થયા ત્યારે જમાલિ પોતાના સસરાને શિષ્ય બન્યા. આને લીધે પાછળથી જૈનધર્મમાં પહેલી વખત મતભેદ પડયો. માતાપિતાના દેવલોક પામ્યા પછી જયેક બંધુ નન્દિવર્ધનની આજ્ઞા મેળવી ત્રીસ વરસની ઉંમરે વર્ધમાન સંસારમાંથી મુક્તિ મેળવવા માટે ભિક્ષુક જીવનનો અંગીકાર કર્યો. ભિક્ષુસંપ્રદાય અંગીકાર કર્યા પછી વધમાને ઘેર તપશ્ચર્યા કરવી શરૂ કરી, તે એટલે સુધી કે લાગલગાટ તેર મહીના
Page #73
--------------------------------------------------------------------------
________________ ૩ર > આદર્શ મુનિ. સુધી તે તેમણે વસ્ત્ર પણ બદલ્યું નહિ. એ તપશ્ચર્યાના પ્રભાવથી વિમાનેના જીવનમાં માત્ર આટલોજ પલટો થયે એમ નહિ પરંતુ તેમને વિશ્વબંધુત્વ ભાવ પણ એટલે બધે વૃદ્ધિગત થયો કે કીડી મંકેડી વિગેરે નાના વિધ ક્ષુદ્ર જીવજંતુઓ પણ સ્વચ્છન્દતાથી તેમના શરીર ઉપર ભ્રમણ કરવા લાગ્યાં. ત્યારબાદ તે કઈપણ જાતની પૃહા વિના બેધડક વિચરવા લાગ્યા. લાગલગાટ ધ્યાન ધરી નિરંતર પવિત્ર જીવન ગાળી, તથા ખાનપાન સંબંધી કડકમાં કડક નિયમ પાળી પિતાની ઇન્દ્રિો ઉપર સંપૂર્ણ કાબુ મેળવી તેઓ જીતેન્દ્રિય બન્યા. તેઓ ગેસાઈ થઈ ગયા. કઈ પણ પ્રકારના ભય સિવાય ઘેર અરણ્યમાં વસતા અને કઈ કઈવાર એક સ્થળેથી બીજે સ્થળે વિચરતા હતા. સંસારના સમયે સમયના મહાપુરૂષો ઉપર ગુજારવામાં આવે છે. તેવા ઘર અત્યાચારે કેટલીક વખત તેમની ઉપર ગુજારવામાં આવ્યા, પરંતુ તેમના પિતાની ઇન્દ્રિય ઉપર એટલે બધે સંયમ હતા કે દરેક પ્રકારને બદલો લેવાની ભીષણ શકિત હોવા છતાં તેમણે પિતાના હૃદયમાંથી પૈર્ય તથા શાન્તિને સહેજ પણ ચળવા દીધાં નહતાં. તેમજ પિતાના અત્યાચારીઓ પ્રત્યે કદી રેષ સરખે પણ બતાવ્યું નહતો. એક વખત જ્યારે તે રાજગૃહની પાસે નાલન્દમાં હતા. ત્યારે ગોશાલ સંખલિપુત્રની સાથે તેમને મેળાપ થયે ત્યાર પછી કેટલાંય વર્ષો સુધી મહાવીર સ્વામીને તેની સાથે ઘણે ગાઢ સંબંધ રહ્યા. બંને જણે છ વર્ષ સાથે રહી ઘણું ઉગ્ર તપશ્ચર્યા કરી. પછીથી ગોશાળ ગર્વિષ્ઠ બની મહાવીર સ્વામીની સાથે અણબનાવ કરી તેમનાથી વિખુટો પડે. વિખુટા પડ્યા
Page #74
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 33 પછી તેણે પિતાને અલગ સંપ્રદાય સ્થા, અને “મેં તે તીર્થકર અર્થાત્ અહંતનું પદ પ્રાપ્ત કર્યું છે એમ કહેવા લાગ્યો. આ પ્રમાણે મહાવીર સ્વામી તીર્થંકર થયા તેનાથી બે વર્ષ પહેલાં ગશાલાએ જગત સમક્ષ પિતાને તીર્થંકર હવાને દા રજુ કર્યો. તેણે જે સંપ્રદાય સ્થાગે તે “આજીવિક સંપ્રદાયના નામથી પ્રસિદ્ધ છે. ગોશાલાના સિદ્ધાંત અને વિચારો સંબંધી માત્ર બદ્ધ તથા જૈન ગ્રન્થદ્વારાજ જાણી શકાય છે. શૈશાલા તથા તેના અનુયાયીઓ (આજીવિક લક) પિતાના સંપ્રદાયને લગતો એક પણ ગ્રન્થ પાછળ મૂકી ગયા નથી. જૈન ગ્રંથોમાં ગોશાલા સંબંધી ઘણું જ કહેર ભાષા વાપરવામાં આવી છે, એ ઉપરથી વાંચક સમજી શકશે કે જેને અને આજીવિકેમાં ભારે મતભેદ હતો, અને એ મતભેદને લીધે જ મહાવીર સ્વામીના પ્રભાવને પ્રારંભકાળમાંજ સજડ છેકે પહોંચ્યો. ગોશાલાની ખાસ બેઠક શ્રાવસ્તી નગરીમાં એક પ્રજાપતિ કુંભારની દુકાન હતી એ દુકાન હાલહલા નામની સ્ત્રીની માલિકીની હતી. એમ માલુમ પડે છે કે શ્રાવતી નગરીમાં ગોશાલાની ખ્યાતિ ઘણી સારી હતી. બાર બાર વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કર્યા બાદ તેરમાં વર્ષે મહાવીર સ્વામીએ સાંસારિક સઘળાં સુખદુખનાં બ ધનમાંથી મુકિત અપાવે તેમજ જેનાથી અવર્ણનીય અલોકિક આનંદ તથા “વસુદેવ કુટુમ્ની ભાવનાથી મન હંમેશાં તરબોળ રહે એવું સર્વશ્રેષ્ઠ જ્ઞાન તથા કેવલ્યપદ પ્રાપ્ત કર્યું. અસ્તુ. આજ સમયથી મહાવીર સ્વામી પિતાને “જિન” અથવા “અહંત' કહેવડાવવા લાગ્યા. આ વખતે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી, અને ત્યારથી જ તેમણે પોતાના ધર્મનો પ્રચાર કરવાનો
Page #75
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. પ્રારંભ કર્યો. આધુનિક કાળમાં “નિગ્રન્થ” (બન્ધન રહિત) શબ્દને બદલે “જૈન” (જિનને શિષ્ય) શબ્દ વપરાશમાં આવે છે. મહાવીર સ્વામી સ્વયં “નિર્ચથ” ભિક્ષુ તથા જ્ઞાતુ” વંશના હતા. તેથી તેમના પ્રતિસ્પધી બૌદ્ધ લેક તેમને “નિગ્રન્થ જ્ઞાતપુત્ર' કહેતા હતા. પોતાના ધર્મને પ્રચાર કરવા તથા પરધમીઓને સ્વધર્મમાં લાવવા મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષ સુધી દશે દિશાઓમાં ભ્રમણ કર્યું, ખાસ કરીને મગધ તથા અંગનાં રાજ્યમાં વર્તમાનકાળમાં જેને બિહાર તથા ઓરિસ્સા કહેવામાં આવે છે) પર્યટન કરીને તે મેટાં મોટાં નગરમાં ગયા. તે વિશેષે કરીને લાંબે કાળ ચમ્પા, મિથિલા, શ્રાવસ્તી, વૈશાલી તથા રાજગૃહમાં વસવાટ કરતા. મગધના રાજા બિંબસાર તથા અજાતશત્રુ (કૃણિક) તેમના પરમભક્ત તથા શિષ્ય હતા. જૈન ગ્રન્થ ઉપરથી એમ જણાય છે કે મહાવીર સ્વામીએ મગધ રાજ્યના શિષ્ટ સમાજના સંખ્યાબંધ લેકેને સ્વધર્મના અનુયાયી બનાવ્યા હતા. મહાવીર સ્વામીનું નિર્વાણ - પટના જીલ્લાના પાવાપુર નામના એક પ્રાચીન નગરમાં રાજા હસ્તીપાલના મહેલમાં મહાવીર સ્વામીએ પિતાની ક્ષણભંગુર કાયાને ત્યાગ કર્યો. જૈન ગ્રન્થોના આધારે મહાવીર સ્વામીને નિર્વાણકાળે વિકમ સંવતની 470 વર્ષ પૂર્વે (એટલે કે ઈસ્વી સન પૂર્વે પર૭ વર્ષ) માનવામાં આવે છે. ડૉકટર હર્મન જૈકેબી મહાશયનું એમ કહેવું છે કે મહાવીર સ્વામીને નિર્વાણ કાળ પર૭ વર્ષ પૂર્વે માનવાથી બુદ્ધ તથા મહાવીર સમકાલીન થઈ શક્તા નથી, તેમજ તેમનામાં પચાસ વર્ષનું અંતર પડી
Page #76
--------------------------------------------------------------------------
________________ આદ મુનિ. જાય છે. પરંતુ અમે એ સાબિત કરી દેખાડવા માગીએ છીએ કે આટલું અંતર પડતું હોવા છતાં પણ ભગવાન મહાવીર તથા ભગવાન બુદ્ધ બંને સમકાલીન થઈ શકે છે. એટલું ચોક્કસ છે કે તેમની સમકાલીનતાનો સમય ઘણો છેડો પુરવાર થશે. અમે ભગવાન મહાવીરને નિર્વાણ કાળ પર૭ વર્ષ પૂર્વે માનીએ છીએ, અને તે ઉપરથી એ સ્પષ્ટ છે કે તેમનો જન્મ ઈસ્વી સન પૂર્વે પ૯ની સાલમાં થયો હતો. હવે જે બુદ્ધને નિર્વાણ કાળ ઈસ્વી સન પૂર્વે ૪૮૭ની સાલ માનવામાં આવે છે તે એ દિવા જેવું સ્પષ્ટ છે કે તેમનો જન્મ ઈસ્વી સન પૂર્વે પ૬૭માં થયે હોવો જોઈએ. આ ગણત્રીથી જોતાં બુદ્ધ લગભગ એક વર્ષ જેટલે કાળ ભગવાન મહાવીરના સમકાલીન હતા. ઉપરોક્ત વિવેચનથી એ સ્પષ્ટ દેખાય છે કે ઘણે લાંબો વિચાર અને દલીલ કરતાં પણ મહાવીર સ્વામીને સમય એજ નિર્ણત થાય છે કે જે તેમની પ્રચલિત સંવત કહેવાય છે. વળી આ વિષયને અન્ય અનેક ગ્રન્થમાં સર્વાશ ખુલાસો થઈ ગયો છે, તેથી અમે આ સ્થળે આ વિષય ઉપર લંબાણ વિવેચન ન કરતાં અત્રે વિરમવાનું ઉચિત ધારીએ છીએ. મહાવીર સ્વામીની પછી જૈનધર્મનું સંરક્ષણ-મહાવીર સ્વામીની પછી વિકમ સંવત 213 સુધી એટલે ઈ. સ. 156 સુધી અગીઆર અંગ તથા ચૌદ પૂર્વોનું જ્ઞાન પ્રચલિત હતું. એમ કહેવાય છે કે મહાવીરની પછી ગૌતમ (ઇન્દ્રભૂતિ) સુધમ તથા જનૂ નામના ત્રણ કેવલિયોએ જૈનધર્મને સુરક્ષિત
Page #77
--------------------------------------------------------------------------
________________ vvvv * * vvvvvvvvvvvvvvvvvvvvvvv >આદર્શ મુનિ. રાખે. પછી ઈ. સ. પૂર્વે 51 વર્ષ સુધી ભદ્રબાહુ વિગેરે પાંચ શ્રત કેવલિયોએ આ ધર્મનાં તત્ત્વનું સંરક્ષણ કર્યું. ત્યાર પછી આર અંગ, ચાર અંગ તથા એક અંગના ધારકોએ જૈનધર્મને અબાધિત રાખે ભગવાન મહાવીર પછી 470 વર્ષ પછી વિક્રમાદિત્યે પોતાની સંવત ચલાવી, જેને 1987 વર્ષ થઈ ગયાં. આ ઉપરથી પુરવાર થાય છે કે આજથી 470+1987=457 વર્ષ પૂર્વે તે ભૂત-ભવિષ્ય તથા વર્તમાનને વેત્તા તથા સઘળા સંશ ટાળનાર પુરૂષ સંસારમાં હયાત હતું, અને કેઈને પણ કર્મસિદ્ધાંત, દયા ભાવ તથા જૈનધર્મ પર શંકા લાવવાનું કંઈ પ્રયેજન નહોતું. એમ કહેવાય છે કે એકવાર શકેન્દ્ર મહાવીર સ્વામીને વંદના કરવા આવ્યા હતા, તેમણે પુછયું, “ભગવદ્ ! આપના જન્મ નક્ષત્રમાં ત્રીજો ભસ્મગ્રહ 2000 વર્ષ સુધીને બેઠે છે, એ શું સૂચવે છે?” ભગવાને ઉત્તર આપ્યું, 2000 વર્ષ સુધી શ્રમણ- નિન્દસાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વિગેરેની ઉદય પૂજા થશે નહિ. આ ભસ્મગ્રહને લેપ થયા પછી ફરીથી ધર્મ તેજસ્વીરૂપે પ્રગટી નીકળશે. અને પૂજ્ય પુરુષને આદરસત્કાર થશે.” શ્રી મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમ ઋષિને કાર્તિક સુદ 1 ના મને રમ્ય પ્રભાત કાળે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, અને તેમણે બાર વર્ષ તપ કરીને કર્મોને દેવંસ કરી મોક્ષગતિ મેળવી. .
Page #78
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 3e (1) શ્રી શૈતમને જે દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, તેજ દિવસે શ્રી મહાવીરની પાટ પર પાંચમાં ગણધર સુધમ સ્વામીને બેસાડવામાં આવ્યા. આ સુધર્મ સ્વામી કેલક ગામના વૈશ્યાયન ગેત્રના હતા. તેમણે 50 વર્ષ ગૃહસ્થાશ્રમમાં ગાળ્યાં અને 30 વર્ષ ભગવાનની સેવામાં ગાળ્યાં. બાદ બાર વર્ષ સુધી ગુપ્ત રીતે આચાર્યપદ પર રહ્યા. અને પછીથી કેવલજ્ઞાની થઈ આઠ વર્ષ પછી મેક્ષ પામ્યા. (2) તેમની પછી શ્રી જખ્ખવામી પાટ ઉપર વિરાજ્યા. તેમનો જન્મ રાજગ્રહ નગરના કાશ્યપ ગેત્રી શેઠ કષભદત્તની ધર્મપત્ની ધારિણીને પેટે થયે હતો. સોળ વર્ષ ગૃહસ્થજીવન ગાળ્યા પછી, આડ સ્ત્રી તથા નવાણું કરેડની માલમત્તાને તિલાંજલી આપી પર૭ માણસની સાથે દીક્ષા લીધી અને 80 વર્ષની ઉંમરે મેક્ષે ગયા. શ્રી મહાવીર સ્વામીની મેક્ષગતિ થયા બાદ 12 વર્ષ ગાતમસ્વામી, 8 વર્ષ સુધર્મસ્વામી અને 44 વર્ષ સુધી જખ્ખસ્વામી કેવલીપદથી શોભાયમાન હતા. તેમના પછી કોઈ કેવલી ઉત્પન્ન થયે નથી એટલે કે કેવલજ્ઞાનને વિચછેદ થયે. જબૂસ્વામીના મેક્ષ ગમન વખતે ( વિક્રમ સંવત પૂર્વે 406 વર્ષ) દશ વચનને વિચ્છેદ થયે. (1) મન: પર્યવ જ્ઞાન (2) પરમાવધિ જ્ઞાન (3) પુલાક લબ્ધિ (4) આહારિક શરીર (5) કૈવલ્ય (6) ક્ષાયક સમ્યકત્વ (7) જિનકલ્પી સાધુ (8) પરિહાર વિશુદ્ધ ચારિત્ર 9) સુક્ષ્મસંપર્ય ચારિત્ર અને (10) યથાખ્યાત ચારિત્ર-આ દશ વચનને નાશ થયો.
Page #79
--------------------------------------------------------------------------
________________ 38 >આદર્શ મુનિ. (3) જસ્વામીની પછી પ્રભવ સ્વામી થયા. તે વીર સંવત ૭૬માં દેવલોક પામ્યા. (4) પછીથી સ્વયંભવ સ્વામી ૯૮ની સાલમાં (5) યશભદ્ર સ્વામી ૧૪૮માં અને (6) સંભૂતિ વિજય વીર સંવત ૧૫૬માં સ્વર્ગસ્થ થયા. તેમની પછી: (7) ભદ્રબાહુ વીર સંવત ૧૭૦માં. (8) સ્થૂલભદ્ર , , ૨૧પમાં. (9) મહાગિરી સ્વામી છે , ૨૪૬માં. (10) સુહસ્તિ સ્વામી ,, ,, ૨૬પમાં. (11) સુપ્રતિ બુદ્ધ છે , ૩૧૬માં. (12) ઈન્દ્ર દીન (13) આર્ય દીન છે 313-584 (14) વયર સ્વામી છે. (15) વ્રજસેન સ્વામી , ૬૦માં દેવલેક પામ્યા. હવે આમાંના ચદની સંક્ષિપ્ત જીવન રૂપરેખા અત્રે આપીશું. (3) પ્રભવ સ્વામી વિધ્યાચળ પર્વતની પાસે જયપુર નામે નગરના રાજા વિધ્યના એ પુત્ર હતા. પિતાની સાથે વિરેધ થવાથી તેમણે ગૃહત્યાગ કર્યો હતો. તેમનું નેત્ર કાત્યા ન હતું. 30 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમી રહ્યા બાદ તેમણે દીક્ષા લીધી હતી. વીર સંવત ૭૫માં તેમણે પિતાનું 105 વર્ષનું આયુષ્ય સમાપ્ત કર્યું. વિક્રમ સંવત પૂર્વે 35 વર્ષ.) (4) સ્વયમ્ભવ સ્વામી–રાજગ્રહના વાત્સ્યાયન ગેત્રના આ મહોદયે 28 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં ગાળ્યા પછી દીક્ષા લીધી અને અગીઆર વર્ષ પછી યુગ પ્રધાનની પદવી મેળવી. દર
Page #80
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિક વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૯૮માં તેમને સ્વર્ગવાસ થયે. (વિસં. પૂ. 372 વર્ષ.) (5) યશોભદ્ર સ્વામી–તુંગીયાયન ગેત્ર; રર વર્ષ હવાસ, 14 વર્ષ વ્રત પર્યાય, 50 વર્ષ યુગ–પ્રધાન પદવી. સંવત 148 અને વિક્રમ સંવત પર્વે 322 વર્ષ.) (6) સંભૂતિ વિજય સ્વામી–માસ્ટર ગોત્ર, 42 વર્ષ ગ્રહવાસ, 40 વર્ષ વત પર્યાય, 8 વર્ષ યુગ-પ્રધાન પદવી, અને 90 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા. (વીર સંવત 156 અને વિ. સં. પૂ. 314 વર્ષ.) (7) ભદ્રબાહુ સ્વામી–પ્રાચીન ગોત્રી, 46 વર્ષ ગ્રહવાસ, 17 વર્ષ વ્રત પર્યાય, 14 વર્ષ યુગ-પ્રધાન પદવી અને 76 વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. (વીર સંવત 170, વિ. સં. પૂ. 300) તેમના ભાઈનું નામ વરાહમિહિર હતું તેમણે જૈન સાધુપણાનો ત્યાગ કરી “વરાહ–સંહિતા” નામનો ગ્રન્થ રચ્ચે, મને મળેલાં પુસ્તકોમાંના એકમાં લખ્યું છે કે આ મુનિ વૈદ પૂર્વનું જ્ઞાન ધરાવતા હતા. તેમના સમયમાં દુકાળ પડવાથી ચારે પ્રકારના સંઘના લેક ઉપર ભારે આપત્તિ આવી. તે વખતે પાટલીપુત્ર શહેરમાં શ્રાવકને સંઘ એકત્ર થયે; અને સત્રનું અધ્યયન વિગેરે કરવાનો નિશ્ચય કર્યો તેથી સ્થિતિમાં સહજ ફેર પડે. આ જોઈને તેઓએ બે સાધુઓને ભદ્રબાહુ સ્વામીને તેડાવવા નેપાળ મોકલ્યા. તેમણે સંજોગો લક્ષમાં લઈ બાર વર્ષ પછી આવવાને જણાવ્યું. બાર વર્ષને
Page #81
--------------------------------------------------------------------------
________________ 40 >આદર્શ મુનિ AAAAAAAAMnnnnnn દુકાળ પુરે થતાં સાધુઓ એકત્ર થઈ સૂત્રેને મેળવવા લાગ્યા અને જ્ઞાનને વિચ્છેદ થતો જોઈને સ્થૂલભદ્ર વિગેરે પાંચ સાધુઓને ફરીથી ભદ્રબાહુ સ્વામી પાસે નેપાળ મેકલ્યા. ચાર સાધુઓ તે રસ્તામાંજ હિમત હારી ગયા, પરંતુ સ્કુલભદ્રે 10 પૂર્વ જ્ઞાનને અભ્યાસ કર્યો. ૧૧માં પૂર્વને અભ્યાસ કરતાં કરતાં તેમને વિદ્યા અજમાવવાની વૃત્તિ થઈ. આથી જ્યારે ભદ્રબાહુ સ્વામી બહાર ગયા, ત્યારે સ્થૂલભદ્ર સિંહનું રૂપ ધારણ કરીને ઉપાશ્રયમાં બેઠા. પાછા ફરતાં ગુરૂએ આ બધું જોયું, અને તેથી તેમને વિચાર આવ્યું કે વિદ્યાને કાયમ રાખી શકે તેને પચાવી શકે એ સમય હવે નથી રહ્યો. આથી આગળ શીખવવાનું બંધ કર્યું. પરંતુ તેમ કરવા છતાં શ્રી સંઘના અત્યંત આગ્રહને વશવર્તી બાકીના પૂર્વનાં માત્ર મૂળત શિખવ્યાં, અર્થ સમજાવ્યા નહિ. સ્થૂલભદ્રના અવસાન પછી ચાર વર્ષ પછી પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાનનો નાશ થયો. (8) સ્થલભ સ્વામી–પાટલીપુત્રના ગૌતમ ગેત્રના સગડાલના પુત્ર 30 વર્ષ ગૃહવાસ, 24 વર્ષ વ્રત પર્યાય, 45 વર્ષ યુગ-પ્રધાન પદવી, 99 વર્ષની ઉમરે સ્વર્ગવાસ થયે (વીર સંવત રરપ, વિ. સં. 5. ર૫૫.) (9) શ્રી આર્યમહાગિરિ સ્વામી–લાપત્ય ગોત્ર, 30 વર્ષ ગૃહવાસ, 40 વર્ષ વ્રત પર્યાય, 30 વર્ષ યુગ-પ્રધાન પદવી, 100 વર્ષની વયે (વીર સંવત 205 અને વિ. સ. પૂ. રર૫) સ્વર્ગવાસ થયે. આ સમયમાં આર્ય મહાગિરિના શિષ્ય વદીશ, તેમના શિષ્ય ઉમાસ્વામી અને તેમના શિષ્ય શ્યામાચાયે પ્રજ્ઞા
Page #82
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ હિન્દુકુલસૂર્ય શ્રી 108 શ્રી હિઝ હાઇનેસ મહારાજાધિરાજ મહારાણા સાહેબ શ્રીમાન સર ભૂપાલસિંહજી સાહેબ બહાદુર, કે. સી. આઈ. ઇ. એ કુ ઉદયપુર. (પરિચય માટે જી એ પ્રકરણ 36 નું ! ના-નાન્માનના નાના નાનાનાના- નાના નાના નાના નાના A 7425-Lakshmi Art. Bombay, 8,
Page #83
--------------------------------------------------------------------------
_
Page #84
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિક પન (પન્નવણા) સૂત્રની રચના કરી અને વીર સંવત ૩૭૬માં દેવલોક પામ્યા. (10) બલિસિંહજી (11) સેવન સ્વામી (12) વીરસ્વામી (13) સ્પંડિલ સ્વામી (14) જીવધર સ્વામી (15) આર્ય સમ્મદ સ્વામી (16) નંદલ સ્વામી (19) નાગતિ સ્વામી (18) રેવંત સ્વામી, (19) સિંહગણિજી, (20) ઠંડિલાચાર્ય, (21) હેમબંત સ્વામી, (રર) નાગજિત સ્વામી, (ર૩) ગોવિન્દ સ્વામી, (24) ભૂતદીન સ્વામી, (પ છગગણિજી, (ર૬) દુસહગણિજી અને (ર૭) દેવર્ધિગણિજી ક્ષમાશ્રમણ થયા. - વીર સંવત ૯૮૨એટલે વિક્રમ સંવત ૧૦માં દેવર્ધિગણિ માછમણે મહાવીર સ્વામી વિરચિત તને વલ્લભીપુર નગરમાં પુસ્તક રૂપે પ્રગટ કર્યા, અર્થાત તેમના વખતથી લિપિબદ્ધ સૂત્રો પ્રગટ થવાં શરૂ થયાં. આ બાબતમાં એ વાત પ્રસિદ્ધ છે કે એક વખત દેવધિગણિ ક્ષમાશ્રમણ એક સુંઠનો ગાંડી વહેરીને લાવ્યા હતા, પરંતુ તેને ઉપયોગમાં લેવાનું વિસરી ગયા. થોડા સમય બાદ તેમને યાદ આવ્યું તેથી વિચાર કરવા લાગ્યા કે અત્યારથી મનુષ્યની સ્મરણશકિત ઘટવા લાગી છે, તો સમયના વહેવા સાથે વિશેષ ઘટી જશે, અને શાસ્ત્રોનું સ્મરણ રહેશે નહિ, તેથી તેનું પુસ્તક તૈયાર કરવામાં આવે તો બધાં શાસ્ત્ર લિપિબધ્ધ થઈ જાય, અને તેમાંથી ઘટાડો થવાનો સંદેહ હેમેશને માટે નાબૂદ થાય. બસ ! આજ દુરંદેશીપણાથી પ્રેરાઈને તેમણે શાસ્ત્રને લિપિબદ્ધ ક્ય. દેવગિણિ ક્ષમાશમણુની પાટ ઉપર અનુક્રમે (28) વીરભદ્ર (29) શંકરભદ્ર (30) યશભદ્ર (31) વીરસેન (32) વીરસંગ્રામ (33) જિનસેન (34) હરિસેન (35) જયસેન (36) જગમાલ
Page #85
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. (37) દેવઋષિ (38) ભીમઋષિ (39) કર્મબષિ (40) રાજ ઋષિ (41) દેવસેન (કર) શંકરસેન (43) લક્ષ્મીલાભ (44) રામત્રાષિ (45) પદ્મસૂરિ (46) હરિસ્વામી (47) કુશલદત્ત (48) ઉવનીષિ (49) જયસેન (50) વિજયઋષિ (51) દેવસેન (પર) સુરસેન (53) મહાસુરસેન (54) મહાસેન (55) ગજસેના (56) જયરાજ (57) મિશન (58) વિજયસેન (પ૯) શિવરાજજી (60) લાલજી ષિ અને (૬૧)માં જ્ઞાનજી ત્રાષિ થયા. તેમની પછી (દર) ભાણજી ઋષિ (63) રૂપજી ઋષિ (64) જીવરાજજીષિ (65) તેજરાજજી ઋષિ (66) કુંવરજીસ્વામી (67) હર્ષષિજી (68) ગેધાજી સ્વામી (69) પરશુરામજી સ્વામી (70) લેપાલજી સ્વામી (71) મહારાજજી સ્વામી (2) દૈલતરામજી સ્વામી (33) લાલચંદજી સ્વામી (74) હુકમીચંદજી સ્વામી (5) શિવલાલજી સ્વામી (76) ઉદયચંદ્રજી સ્વામી (77) ચાથમલજી સ્વામી ફરીથી: (77) ચોથમલજી સ્વામી પૂજ્યશ્રી શ્રી લાલજી પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ. મહારાજ પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજના સંપ્રદાયમાં હીરાલાલજી મહારાજ થયા, જેમના શિષ્ય આપણા ચરિત્રનાયક છે. ઉપરોક્ત સઘળા પૂજ્ય મુનિવરેનાં જીવનવૃત્તાંત લખવામાં આવે તે અનેક મહાન ગ્રન્થો રચી શકાય, તેથી અતિ વિસ્તૃત થવાના ભયથી આ સ્થળે માત્ર તેમનાં નામ નિર્દેશ કરવાનું ઉચિત ધાર્યું છે. આગળ ઉપર ગ્રન્થારંભ થતાં પહેલાં પૂજ્ય શ્રીમન્નાલાલજી
Page #86
--------------------------------------------------------------------------
________________ 13 આદશ મુનિ, મહારાજ તથા અમારા ચરિત્રનાયકજીના ગુરૂવર્ય હીરાલાલજી મહારાજને સંક્ષિપ્ત પરિચય આપ અનુચિત તો નહિ જ ગણાય. પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ. તેઓનો જન્મ સંવત ૧૯૨૬માં થયે હતો. તે ઓશવાળ જૈન હતા. તેમનાં માતુશ્રીનું નામ નાદીબાઈ તથા પિતાશ્રીનું નામ અમરચંદજી હતું. જ્યારે તેમના પિતાશ્રીએ તેમની પાસે પિતે દીક્ષા લેવા બાબતમાં સંમતિ માગી ત્યારે તેમણે પણ કહ્યું કે તમારી સાથે હું પણ દીક્ષા લઈશ. ત્યારે પિતાએ કહ્યું કે તારી ઉંમર નાની છે, અને સાધુ અવસ્થા ઘણી કઠીન છે. આનો તરતજ પ્રત્યુત્તર આપતાં તેમણે કહ્યું કે કઠણાઈ કાયરોને માટે છે. આખરે તેઓએ તથા તેમના પિતાશ્રીએ સંવત 1977 માં પૂજ્યશ્રી ઉદયચન્દજી મહારાજના સહવાસ રતનચંદજી મહારાજની પાસે દીક્ષા લીધી ત્યારથી 18 વર્ષ સુધી તેઓએ પૂજ્યશ્રીની સેવામાં રહીને જ્ઞાનાભ્યાસ કર્યો. થોડા જ સમયમાં તેમણે અનેક શાસ્સો કપ્ત કરી નાખ્યાં. તેઓ શરૂઆતથીજ પ્રખર બુદ્ધિશાળી છે, અને સ્વભાવે પણ સુશીલ અને મળતાવડા છે. દ્વેષને તો તેમણે દેશવટો આપે છે. એકવાર દર્શનનો લાભ મેળવનાર તેમનો ભકત બની જાય છે. માલવા, મેવાડ, મારવાડ વિગેરે પ્રાંતોમાં ભ્રમણ કરીને તેઓએ જેન જનતા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. અનેકને ત્યાગી બનાવ્યા છે. મારવાડથી પર્યટણ કરતાં એક વખત તે પંજાબ પધાર્યા હતા ત્યાં તેમણે શિઆળકેટ, અમૃતસર, રાવલપિડી તથા જમ્મુમાં ભ્રમણ કર્યું હતું. તેમની સાથે તપસ્વી બાલચન્દજી મહારાજ હતા તે તેમને વારંવાર ધામક વિષયમાં સહાય આપતા અને પૂજ્યશ્રી પણ
Page #87
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. પ્રત્યેક વિષયમાં તેમની સલાહ તથા સંમતિ લેતા. તેઓશ્રીના હાલમાં નીચે પ્રમાણે શીખ્યો છે. તપસ્વી મેતીલાલજી મહારાજ, દેવીલાલજી મહારાજ, ભેરૂલાલજી મહારાજ અને ઈન્દ્રમલજી મહારાજ. તપસ્વીજી એકાન્તર કરતા હતા અને પારણું* કરવામાં પણ તેમણે સર્વ પ્રકારનાં મિષ્ટાન્ન તથા ઘી તેલમાં તળેલા પદાર્થોને સદાને માટે તિલાંજલિ આપી હતી. પાંચ વરતુઓ (પાણી, રોટલા, રાંધેલું અનાજ વિગેરે, શાક, દૂધ) ઉપરાંત ત્યાગ કર્યો હતો. વચ્ચે વચ્ચે છઠ, આઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ કર્યા કરતા હતા. તપસ્વીજી દયા અને પોપકારના સાગર હતા. જ્યારે તેઓ જન્મ (કાશમીર માં વિરાજમાન હતા, ત્યારે તેમણે ત્યાં 8000 ગાયોને અભયદાન અપાવ્યું હતું. આ પ્રસંગની તથા તપસ્વીજીની તપશ્ચર્યાની કાશમીરના મહારાજા સર પ્રતાપસિંહ સાહેબે પણ વારંવાર મુક્તકંઠે પ્રશંસા કરી હતી. અસ્તુ. ત્યાં તપસ્વીજી ચાલવાને માટે અશક્ત બની ગયા, તેથી આઠ વર્ષ સુધી ત્યાં જ રહ્યા. આવા સંજોગોને લીધે સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ને શુભદિને શ્રીમન્નાલાલજી મહારાજને આચાર્યપદપર આરૂઢ કરવામાં આવ્યા. તેમજ મુનિઓ તરફથી પણ તેમણે શાસ્ત્રવિશારદની પદવી એનાયત કરવામાં આવી. તેમનું જ્ઞાન તથા ચારિત્ર પ્રશંસનીય તેમજ અનુકરણ કરવા એગ્ય છે જ્યારે તેઓ ઉપદેશ આપે છે (ઉદાહરણ તરીકે ભગવતીજી, પન્નવણાજી, સ્થાનાંગજી, વિગેરેનું મૂળ પ્રતિપાદન કરે છે.) ત્યારે શ્રેતાઓને એમજ ભાસ થાય છે કે તેમને સર્વશાસ્ત્ર કઠસ્થ છે, અને ખરેખર છે પણ કંઈક એમજ. * તપસ્યાની પ્રતિજ્ઞા કર્યા પછી તેની પૂર્ણાહુતિ પર જ્યારે ભજન કરવામાં આવે તેને પારણું કહેવામાં આવે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનાગ 45 પગે થોડો ઘણે આરામ થતાં જમ્મથી ધીમે ધીમે વિહાર કરતા, વચ્ચે વચ્ચે ઉપદેશ આપતા તથા ચાતુર્માસ કરતા કરતા, તેઓ રતલામ પધાર્યા અને તપાવીજી મહારાજના દેવક પામ્યા સુધી ત્યાંજ રહ્યા. તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તેમની સ્તુતિમાં મુનીશ્રી પ્યારચન્દ્રજી મહારાજ તથા પંડિત બાલકૃષ્ણજીએ સંસ્કૃતમાં લેકે રચ્યા છે, જે આ મુજબ છે - अथ पट्टावलिरुच्यते (ાવનીતિં તમ) सज्ज्ञानं निजतत्त्वबोधिनिचयं सार्वज्ञमाप्तप्रदं सद्भिवेद्यमलं स्वकीयसुधिया सदर्शनेनांकितम साधूनां चरितैरलंकृतमुखो विज्ञाय विशीभवन् पूज्यांघ्रिःश्रमणोत्तमो विजयतां हुक्मीन्दुनामा मुनिः॥१॥ સાધુઓનાં ચરિત્રે ગાઈ મુખને સુશોભિત કરનાર, તત્વભૂત કલ્યાણને વધારનાર, મુકિતદાયક, સત્યદર્શનથી અંતિ સજજનેને જાણવા યોગ્ય, જિનેશ્વરના શુદ્ધ જ્ઞાનને પિતાની વિશુદ્ધ બુદ્ધિથી જાણીને વિજ્ઞ કહેવડાવનાર, પૂજ્યપાદ સાધુશિરોમણી શ્રીહુકમચન્દજી મહારાજને સદા વિજ્ય થાવ.(૧) तत्पट्टे परमोऽत्र कीर्तिसहितो लोकेषु विख्यापयन मार्ग धर्ममयं दयामयममुं निर्वाणचिंतामणिम्
Page #89
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ वन्द्यो भन्यजनैजिनार्यविदितः संमाननीयाग्रणीः साधुश्रावकशंसनीयसुयशः शैवाख्यनामा जयेत् // 2 // તેમના પટ્ટ શિષ્ય પરમ કીર્તિવંત તથા મોક્ષને માટે ચિન્તામણરૂપ દયાધમને જગતમાં ફેલાવનાર, મહાન પુરૂષે જેને વંદન કરે છે તેવા માન્યવરમાં અગ્રણી તથા જેનાં સાધુ શ્રાવક સર્વે યશગાન કરે છે, તેવા જૈનાચાર્ય શિવલાલજી મહારાજને વિજય થાવ. (2) विद्या-कैरविणी विकासनकरो व्याख्यानपीयूषवान् जैनश्राद्धचकोरकान् प्रमदयन् नित्यं कलंकोज्झितः। काषायातितमिस्रनाशनपरस्तन्वन् वचोंऽशन्निजान् पूर्णात्मोदयचन्द्रचन्द्र इह वै संघाम्बरे राजतु // 3 // વિદ્યારૂપી કમુદિને વિકાસ કરનાર, વ્યાખ્યાનરૂપી અમૃત વૃષ્ટિ કરી જૈન શ્રાવકરૂપી ચકરને પ્રસન્ન કરનાર, કષાયરૂપી મહાત્વકારને નાશ કરનાર, વચનરૂપી કિરણોને પ્રસારનાર, સદા નિષ્કલંકિત, સંપૂર્ણ મુનિ ઉદયચન્દ્રજી મહારાજરૂપી ચન્દ્રમા જૈનસંઘરૂપી વિયતમાં વિરાજમાન થાવ. (3) भव्याम्भोधिसमुन्नतौ हिमकरः शास्त्रांगसारार्थवित् सिद्धान्तैः पुरुषार्थसाधनपरै नं पथं दर्शयन् / स्वाचारे निरतो जितेन्द्रियतया श्रीचौथमल्लो मुनिः सोऽयं साधुशिरोमणिविजयतां सद्भारतीयक्षितौ // 4 //
Page #90
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ , ભવ્ય અથવા કલ્યાણના મહાસાગરને પ્રફુલ્લિત કરવામાં ચન્દ્રરૂપ, શાસ્ત્રોના અંગેઅંગને સાર તથા અર્થ જાણનાર પુરૂષાર્થ સિદ્ધ કરી બતાવનાર, સિદ્ધાંતોથી જૈનધર્મ માર્ગને નિર્દિ કરનાર, જીતેન્દ્રિય તથા આચાર પાળવામાં તત્પર, સાધુ શિરોમણી પજય મુનિશ્રી ચેમિલજી મહારાજને ભારતભૂમિમાં વિજય થાવ. (4) देशे यो विदिशं दिशं परमयन्नुद्गीत विद्यायशा व्याख्यानेन नरान्नतान् हिततमान शिक्षा नयन स्तूयते / सोऽयं संततमुद्धरन् भवमहाम्भोधौ निमग्नाऽजनान् मन्नालालमुनिश्चिरं विजयतामाचार्यवों गुणी // 5 // દશે દિશાઓમાં ભ્રમણ કરી વ્યાખ્યાન દ્વારા પરમ હિતેચ્છું ભકતોને જે ઉપદેશ આપી રહ્યા છે, અને જેમની વિદ્યાનાં યશોગાન ગવાય છે. તથા સંસાર સમુદ્રમાં ડુબેલાઓને નિરંતર ઉદ્ધાર કરે છે એવા ગુણવાને આચાર્ય મુનિશ્રી મન્નાલાલજી લાંબા કાળ સુધી વિજયી થાવ. (5) श्रीरामगोपालसुतेन चारु-शार्दूलवृत्तेन विनिर्मितानि / श्रीबालकृष्णेन हि शास्त्रिणा व पद्यानि सन्मोदकराणि सन्तु॥ શ્રી રામગોપાલજીના પુત્ર શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીએ શાલ વિક્રીડિત છન્દમાં રચેલા આ કલેક સજજનોને આનંદદાયક નીવડે.
Page #91
--------------------------------------------------------------------------
________________ 48 >माश मुनि. मुनिसद्गुणवर्णनम् (शार्दूलविक्रीडितं वृत्तम्) योगीशवतिहुक्मचन्द्र-विमलोद्यत्सम्प्रदायाम्बरसंराजकिरणार्करूप उदयं बिभ्रद्धि पूज्योऽनिशम् / अर्हच्छास्त्रविशारदोऽमलमतिः सिद्धान्ततत्त्वे पटु'मुन्नालालमुनिः सदा विजयते सजैनभाग्यांकुरः // 1 // તેજસ્વી સૂર્યનાં ચશ્ચતિ કિરણેથી જેમ આકાશ શોભાયમાન લાગે છે, તેમ યોગીન્દ્રવ્રતધારી હકમીચન્દ્રજી મહારાજને નિર્મલ સંપ્રદાય સદા તેજસ્વી રહે. જૈનશાસ્ત્ર વિશારદ, નિર્મલ બુદ્ધિ, સિદ્ધાંતનાં તમાં નિપુણ, જૈનજનતાના ભાગ્યના અંકુર પૂજયશ્રી મુન્નાલાલજી મહારાજને સદા વિજય થાવ. (1) यो जैनागममार्गमार्गगमणिः संदेहिनां देहिनां, शंकायाः सुसमाहितिं प्रकुरुते सम्यङ्मनस्तोषिणीम् / शुद्धज्ञानसुवर्णवर्णनकषं तं शान्तचित्तं परं, मनालाल मुनि मनोविषयिणं कुर्वे च कुर्वे नमः // 2 // 1 मुन्नालाल:-मुदा हर्षेण धर्मध्यानानन्देव इत्यर्थः तेन युक्त ना पुरुषः इति मुन्ना तथा धर्मोपदेशेन लालयति प्रमोदयतीति लाल: मुन्नालालः / અર્થાતઃ–ધર્મ ધ્યાનના આનન્દમાં મગ્ન થઈ જનાગમોપદેશદ્વારા લોકોને પ્રસન્ન કરનાર. 2 मन्नालाल:-माद्यन्ति मत्ता भवन्तीति मदः कामक्रोधाद्यरयः तान् न आलालयति प्रमोदयति, परास्तीकरोतीत्यर्थः मन्नालालः। અર્થાત –કામધાદિ મહારિપુઓની વૃદ્ધિ નહિ થવા દેનાર,
Page #92
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. જે જેનાગમોના માર્ગના યાત્રાળુ બની સંદેહમાં પડેલા લેકેનું સુંદર રીતે સંતોષકારક સમાધાન કરે છે, તથા જે શુદ્ધ જ્ઞાનરૂપી સુવર્ણની કસોટીરૂપ છે એવા પરમશાંતચિત્ત પૂજ્ય શ્રી મન્નાલાલજી મહારાજનું હું સમરણ કરું છું, તથા તેમને નમસ્કાર કરું છું. (2) तपोराशिजैनागममनननिर्धारण-मुखै:, नुकार्य: कालं विलसति नयन योगनिरतः / मुनिर्मुन्नालालो ललिततरभालो मृदुवचाः, स तीर्थशध्यानामृतरसरसी राजतुतराम् // 3 // જે તનિધિ જેનસિદ્ધાંતોના ધ્યાન તથા મનન વિગેરે શુભકાર્યમાં તંથા યોગનિષ્ઠ અવસ્થામાં પિતાનો કાળ વ્યતીત કરે છે. તથા જે તેજસ્વી લલાટવાળા, મધુરવાણી બોલનાર, તીર્થકરોના ધ્યાનરૂપી અમૃત રસને રસીયા છે, એવા પૂજ્ય મુનિશ્રી મુન્નાલાલજી મહારાજ યશસ્વી થાવ. (3) सदा यो व्याख्यानामृतरससुपानाद्विनयतो, नतानां श्राद्धानां मन उपगतानां प्रमथन् / स्वभक्तानां काम्यं सलिलधरसाम्यं प्रकुरुते, मुनिमुन्नालालो जयति स समालोचन परः // 4 // જે વિનયથી નમેલા છે. અને પોતાના ભકત શ્રાવકોનાં મન હંમેશાં વ્યાખ્યાનરૂપી અમૃત પાઈને પ્રસન્ન કરી મનવાંછિત મેઘરાજની બરાબરી કરે છે, તેવા તત્ત્વોની પરીક્ષા કરનાર પૂજ્ય શ્રી મુન્નાલાલજી મહારાજને સર્વદા વિજય થાવ (4)
Page #93
--------------------------------------------------------------------------
________________ 50 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ->આદર્શ યુનિ. ~~~~~ देष्णोनिधनं सदाजलदवल्लोके गुणोद्योतकं, वीचीराशिविशोभितेन रविणा नो तुल्यता ते मुने ? / लाभो नोऽधिकमीक्ष्यतेऽत्र विबुधैर्दैनान्धकारापहं, लक्ष्मज्ञानकरैरहनिशमहो नारान्धकारापह // 5 // હે પૂજ્ય મુનિ મહારાજ ! ગુણકારી મેઘની માફક જ્ઞાનરૂપી ધાન્યને આપનાર આપની સરખામણી તેજે રાશિ સૂર્યની સાથે નથી થઈ શકતી, કેમકે વિદ્વાન પુરૂષો સૂર્યથી દૈનિક અન્યકારના નાશ ઉપરાંત અધિક લાભ થતો જોતા નથી. પરંતુ આપ તે જ્ઞાનરૂપી કિરણોથી મનુષ્યના હૃદયમાં ઘર કરી બેઠેલા અંધકારને નાશ કરી રાતદિવસ પ્રકાશ કરનાર છે. (5) मुग्धानां जगतीह मोहदलने ते वाक् सदाऽसीयते, निस्तेऽस्मात् समुदो पदाम्बुजनखामा त्वां गुरोवंदने / वन्ध लोकजनैः सुरैश्च दिवि तैः कीर्तिर्मुदा गीयते, देयं मोक्ष सुखं जरादिरहितं भूयोऽपि वन्दे स्वयम् // 6 // હે પૂજ્ય મુનિ મહારાજ ! આપની વાણી આ જગતમાં મેહાના મોહને વિધ્વંસ કરનાર સમશેર જેવી છે. એનાથી પ્રસન્ન થઈ ગુરૂ મહારાજને વંદન કરતી વખતે તેમના ચરણ કમલના નખની કાન્તિ આપના ઉપર પડે છે. આ કારણને લીધે જગતજને તથા સ્વર્ગના સુરલોકે સહર્ષ આપનાં યશગાન કરે છે. અને હું પણ આપને વારંવાર વંદન કરી આપની પાસે એટલું યાચું છું કે જન્મ મરણ આદિ દુ:ખ રહિત મેક્ષ સુખને અર્પે. (6) 1 असीयते-असिः खड्ग इवाचरतीति असीयत्ने /
Page #94
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 51. प्रसिद्धवक्तृ पण्डित मुनिश्रीचतुर्थमल्लजिन्महायज्ञःशियेन साहित्यप्रेमि पण्डित मुनिना प्रियचन्द्रेण निर्मितानि पद्यानि પ્રસિદ્ધ વકતા મુનિશ્રી ચોથમલજી મહારાજના શિષ્ય સાહિત્યપ્રેમી પંડિત મુનિશ્રી યારચન્દ્રજી મહારાજે ઉપરોકત પદો રચ્યાં છે. મુનીશ્રી હીરાલાલજી મહારાજ. તેઓશ્રી આપણા ચરિત્રનાયકના ગુરુ છે. તેઓને જન્મ સંવત ૧૯૦૮માં ઈન્દર સ્ટેટના રામપુર જીલ્લાના કડા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રતનચંદજી હતું. તે ઓસવાળ વંશના જૈન હતા. તેમની માતાનું નામ રાજાબાઈ તથા વડિલ બંધુનું નામ જવાહરલાલજી હતું. તેમનો (જવાહિર લાલજીને) જન્મ સંવત ૧૯૦૨માં થયે હતા, અને એક નાનાભાઈ હતા, તેમનો જન્મ સંવત ૧૯૧૧માં થયો હતો. કેટલાક સમય બાદ પ્રાત:કમરણીય પૂજ્ય મુનિશ્રી હકમીચંદજી મહારાજના સંપ્રદાયના રાજમલજી મહારાજ કંઝેડા ગામમાં પધાર્યા. તેમના વૈરાગ્યેત્તેજક ઉપદેશ સાંભળીને વિ. સં. ૧૯૧૩માં રતનચંદજીએ પોતાની પત્નિ તથા ત્રણ પુત્રને ત્યાગ કરી દીક્ષા લીધી. ત્યાર પછી કેટલાક સમય બાદ પોતાના સાંસારિક કુટુંબને ઉપદેશ આપવાને સંવત ૧૯૧૯માં કંઝેડામાં પધાર્યા. ઉપદેશની અત્યંત મધુરવાણી સાંભળીને માતા તથા ત્રણ પુત્રોને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયે. અને આ સંસારને અસાર જાણું માતા પિતાના ત્રણ પુત્રને સાથે લઈ શ્રી શિવલાલજી મહારાજ તથા શ્રી રતનચંદજી મહારાજ પાસે જઈ
Page #95
--------------------------------------------------------------------------
________________ પર > આદર્શમુનિ. કહેવા લાગી કે હે પૂજ્ય મુનિ મહારાજ! મારા આ ત્રણે પુત્રે મને પરમ પ્રિય છે. પરંતુ આપને ઉપદેશ સાંભળીને પરમ સુખની પ્રાપ્તિ માટે સંયમ ધર્મ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ છે. તેથી આપ કૃપા કરી મને અને સાથે આ ત્રણે પુત્રોને દીક્ષા આપે, તેમાં મારી સંમતિ છે. આ પ્રમાણે સંમતિ મળતાં પૂજ્ય શ્રીએ ત્રણેને દીક્ષા આપી. જો કે બાળકોની ઉંમર નાની હતી, છતાં તેમણે પ્રસન્નવદને આનંદપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પૂજ્યશ્રીએ જ્યેષ્ઠ પુત્ર જવાહિરલાલજીને તેના પિતા રતનચંદજી મહારાજને શિષ્ય બનાવ્યું. ત્રણે શિષ્યોએ સમય મેળવીને પોતાના ગુરૂ શ્રી રતનચંદજી મહારાજ પાસે વિનયપૂર્વક જ્ઞાનાભ્યાસ કર્યો, અને થોડા જ સમયમાં સ્વશાસ્ત્ર તથા પરશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા. જે કઈ પણ પ્રશ્ન કરતું, તો તેને જવાબ સંતોષકારક આપતા. અમારા ચરિત્રનાયકના દાદા ગુરૂનું એટલું શ્રેષ્ઠ જ્ઞાન હતું કે તવેદકલ્પ ઉત્તરાધ્યયન,) દશ વિકાલિક વિગેરે સૂત્રનો અર્થ જ્યારે પુછવામાં આવતું ત્યારે તે પિતાની જબાનથી સમજાવી દેતા. પ્રાચીન ઇતિહાસના કેટલાય પ્રસંગો તેમને આબેહુબ યાદ હતા. તેમને આત્મા રાગદ્વેષ, દુરાગ્રહ, મત્સર, ઈર્ષા-ભાવ વિગેરેથી વિમુકત હતા. તે વૈરાગ્ય, ધૈર્ય, વિનય વિગેરે સદ્ગુણોની સાક્ષાત મૂર્તિરૂપ હતા. તેમની સેવામાં રાજા, મહારાજા, દિવાન તથા ધનિકો વિગેરે કઈ પણ આવે તેમને “દયા પાળો” એટલું જ કહેતા અને તેમના હાથમાં ઈશ્વર સ્મરણમાળા હરહંમેશ રહેતી. તેઓ મહાન આત્મજ્ઞાની તથા શાંત મુદ્રાવાળા હતા. તેમના શિષ્ય સરળ સ્વભાવવાળા, કવિવર હીરાલાલજી મહારાજ જે અમારા ચરિત્રનાયકના ગુરૂ હતા તેમના શિષ્ય સમુદાયમાં ચરિત્રનાયક
Page #96
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 53 સિવાય નીચે જણાવેલા બીજા પણ શિષ્ય હતા. મુનિશ્રી સાકરચન્દજી મહારાજ, પંડિત મુનિશ્રી હજારીમલજી મહારાજ, મુનિશ્રી ગુલાબચંદજી મહારાજ, તપસ્વી મુનિશ્રી હજારમલજી મહારાજ, મુનિશ્રી શેભાલાલજી મહારાજ, મુનિશ્રી મયાચંદજી મહારાજ, મુનિશ્રી મુલચંદજી મહારાજ. આ શિષ્ય સમુદાયમાં પંડિત મુનિશ્રી હજારીમલજી મહારાજના સુશિષ્ય તથા ચરિત્રનાયકના ગુરૂવારના પિત્ર શિષ્ય વૈયાવૃત્તિવાળા મુનિશ્રીનાથુલાલજી મહારાજ છે. અસ્તુ. ચરિત્રનાયકના ગુરૂવર્ય ઘણું સરળ સ્વભાવના તથા શીઘ્રકવિ હતા. તેમનાં કાવ્ય આજપર્યંત જનતાને ઉપદેશ આપી રહ્યાં છે. તેમને ઉપદેશ ખૂબ મનેહર, મધુર તથા પ્રભાવશાળી હતો. સમયની ગતિ ન્યારી છે. તેઓ સંવત ૧૯૭૪માં દેવલોક પામ્યા. તેમના નાનાભાઈ મુનિશ્રી નંદલાલજી મહારાજ હયાત છે. તે પણ મોટા વિદ્વાન છે. તેમની ઉપદેશ આપવાની પદ્ધતિ અતિશય પ્રશંસનીય છે તેમના શિષ્ય મુનિશ્રી ખૂબચંદજી મહારાજ ઘણાજ શાંત સ્વભાવવાળા છે, અને પિતાને સમય સ્વાધ્યાયમાં ગાળે છે. તેમનાં રચેલાં સેંકડે સ્તવન તથા લાવણીઓ છે, તેમાંના કેટલાક તો પ્રકાશિત પણ થયાં છે. એ ઉપરાંત શિષ્યગણમાં અત્યારે તપસ્વી છેટુલાલજી મહારાજ, તપસ્વી બાલાલજી મહારાજ, પ્રતાપમલજી મહારાજ અને હીરાલાલજી મહારાજ પણ છે. મુનિશ્રી ખૂબચંદજીના શિષ્યો નીચે મુજબ છે - પં. કસ્તુરચંદજી મહારાજ, કેસરીમલજી મહારાજ, હરખચંદજી
Page #97
--------------------------------------------------------------------------
________________ -> આદેશ મુનિ. મહારાજ, પં. હજારીમલજી મહારાજ, કવિ સુખલાલજી મહારાજ, કિસનલાલજી મહારાજ. અમારા ચરિત્રનાયકજીના દાદા ગુરૂ શ્રી જવાહિરલાલજી મહારાજના શિષ્ય તપસ્વી માણિકચંદજી મહારાજ હતા. તેમના શિષ્ય મુનિશ્રી દેવીલાલજી મહારાજ મહાવિદ્વાન તથા શાસ્ત્રવેત્તા હતા. તેમને ઉપદેશ પ્રભાવશાળી તથા પ્રેરણાત્મક હતો. તેમણે કેટલાક જૈને પગી ગ્રન્થ રચ્યા છે, જેમાંના કેટલાક પ્રકાશિત થયા છે. અને કેટલાક હવે પછી થશે. તેમનાં રચેલાં કેટલાંક મધુર ઈશ્વર સ્તવન વિગેરે છે. તેમનું જીવનચરિત્ર (માસ્ટર વિશ્વમ્બરનાથજીની મારફતે) દિલ્હીમાંથી પ્રકાશિત થયું છે. એમના શિષ્યના નામે નીચે મુજબ છે - પંડિત સેસમલજી મહારાજ, ભાલાલજી મહારાજ જુવારલાલજી મહારાજ.
Page #98
--------------------------------------------------------------------------
________________ 55 આદર્શ મુનિ / વ શ્રા વિનવાજૂ I પ્રકરણ પહેલું. S SY) આ વંશપરિચય COLOSSOM પણા ચરિત્રનાયકના સ્વર્ગસ્થ દાદાજી શ્રીયુત આ કારજી ઓસવાળ વંશના ચેરડિઆ જૈન હતા. તે * દારૂ (વાલીઅર સ્ટેટ)ના ઠાકોર સાહેબને ત્યાં કારછે ભારી હતા. ભાગ્યવશાત્ એક વખત ઠાકોર સાહેબ અને તેમની વચ્ચે મતભેદ પડ્યો, અને મન ઉંચા થયાં. તેથી મધ્યભારતની બી. બી. ઍન્ડ સી. આઈ રેલવેની નજીકના નીમચ ગામમાં જઈ વસ્યા. ત્યાં તેમના પુત્ર રત્ન ગંગારામજીનો જન્મ થયે. તેમનું લગ્ન શ્રીમતી કેસરબાઈની સાથે કરવામાં આવ્યું. તેમની ગૃહ પરિસ્થિતિ તે વખતે તદ્દન સાધારણ હતી. શ્રીયુત ગંગારામજી મુખ્યત્વે કરીને ઘીને વેપાર કરતા હતા. અને તે ઉપર તેમનું સમસ્ત સાંસારિક જીવન અવલંબેલું હતું. પિતાનું રહસ્થ જીવન સુખશાન્તિથી વીતાડવા માટે ઉપરોકત સાધન સિવાય તેમને વારસામાં થોડી જમીન, કેટલાંક આમ્રવૃક્ષે તથા એક કુ પણ મળ્યાં હતાં. તે હતા તે સાધારણ ગૃહસ્થ, છતાં નગરમાં તેમને માન મરતબે
Page #99
--------------------------------------------------------------------------
________________ - >આદર્શ મુનિ સારે હતે. જેમ ગંગારામજી એક ભલા માણસ હતા, તેમ શ્રીમતી કેસરબાઈ પણ પરમવિદુષી હતાં. શ્રી ચૈથમલજી મહારાજ આ ગંગારામજી તથા શ્રીમતી કેસરબાઈના સુપુત્ર હતા. તેમને બે ભાઈ તથા ત્રણ બહેન હતી. તેમના વડિલ બંધુનું નામ કાલુરામજી તથા કનિષ્ઠ બંધુનું નામ ફતેહચંદજી અને બહેનનાં નામ નવલબાઈ તથા સુંદરબાઈ હતાં. નવલબાઈ માટી હતી, જે આજે હયાત નથી. નાની સુંદરબાઈ હયાત છે. તથા સાથી મોટી એક બીજી હતી. જે અકાલે દેવક પામી હતી.
Page #100
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પs પ્રકરણ બીજું. 1ગર્ભાવસ્થામાં માતાના વિચાર , તથા તેને ગર્ભસ્થિત બાલક ઉપર પ્રભાવ. गतामर्षो मर्षेण च जनित हर्षेण सहितः / समायो निर्मायो विधदसमायोग रचनाः स्वमुक्त्यै यस्तृष्णां दधदपिच तृष्णां परिजहचतुर्थ सन्मानो मुनिरयमानो विजयते // કરાત્રે બ્રાહ્મમુહૂર્તમાં આપણા ચરિત્રનાયકની માતા કી એ (સૈભાગ્યવતી કેસરબાઈ ધમપત્ની-શ્રીયુત ગંગા રામજી) અર્ધ નિદ્રાવસ્થામાં તથા અર્ધ જાગ્રતાવજ સ્થામાં સૂતાં હતાં, તે વખતે તેમને આમ્રવૃક્ષનું શુભ સ્વપ્ન આવ્યું. સ્વપ્નદર્શન થતાંજ, માતા જાગી. જઈને ધર્મ-સ્મરણ કરવા લાગ્યાં. પ્રિય વાચક! ગર્ભાવસ્થામાં સ્વપ્નદર્શન લગભગ બધી માતાઓને થાય છે, પરંતુ તેમાં ફેર એટલો છે કે જે ગર્ભમાંનું બાળક સદાચારી
Page #101
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ ધર્મનિષ્ઠ, સત્યવ્રત તથા જિજ્ઞાસુ થવાનું હોય છે, તે શુભ સ્વપ્ન દર્શન થાય છે. અને તેથી ઉલટું ગર્ભસ્થિત બાળક જે अत्यन्त कोपा च कुटिला च वाणी दरिद्रता बन्धुजनश्च वैरम् / नीचः प्रसंग परदारसेवा नरकस्य चिन्हम् वसन्ति देहे // (વાસ્થતિ.) આ ઉક્તિને અનુરૂપ થવાનું હોય તે અવશ્ય અશુભસ્વપ્ન દર્શન થાય છે. આવા પ્રસંગે જ્યારે શુભ સ્વપ્નનું દર્શન થાય ત્યારે પ્રત્યેક માતાએ યાદ રાખવું જોઈએ કે શુભ સ્વપ્નના દર્શન પછી રાત્રિને બાકીને ભાગ ઉંઘવામાં ન ગાળે, કેમ કે તેમ નહિ કરવાથી શુભ સ્વપ્નનું ફળ નષ્ટ થાય છે. સ્વપ્નનાં શુભાશુભ ફળે જાણનારા વિદ્વાનેનું એવું માનવું છે કે અશુભ સ્વપ્નદર્શન પછી નિદ્રા લેવાથી તેનું અશુભ ફળ કંઈક ઓછું થાય છે. આપણું ચરિત્ર નાયકજીની માતાને આમ્રવૃક્ષનું સ્વપ્નદર્શન થયું હતું. આ વાતને તેમણે સ્વમુખે સ્વીકાર કરતાં કહ્યું હતું કે, “જે દિવસે ચાથમલ મારા ગર્ભમાં આવ્યા તે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં મને આમ્રનું સ્વપ્નદર્શન થયું હતું” અસ્તુ. અમે ઉપર જણાવી ગયા છીએ કે આમ્રનું સ્વપ્નદર્શન થતાંજ માતા કેસરબાઈ જાગી ઉઠીને પરમાત્માનું ચિંતવન કરવા લાગી. ત્યારપછી શાચસ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારી ઘર કામમાં લાગી, આ પ્રમાણે કેટલાક દિવસે વહી ગયા. પછી માસ પુરે થતાં રજોદર્શન ન થયું. ત્યારે પોતે ગર્ભવતી છે, એમ ચેસ માલમ પડ્યું. તે દિવસથી પ્રત્યેક સ્ત્રીએ જે જાણવું જોઈએ અને જેનું પાલન કરવું જોઈએ, તેવી વાત તરફ ખાસ લક્ષ આપવાને પોતાનું ધ્યેય માનવા લાગી.
Page #102
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 59 માતાનું ગર્ભાશય પ્રકૃતિ દેવીની એક અદ્ભુત અને અલકિક પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળામાં માતાપિતાના જે પ્રકારના આચાર, રહેણીકરણ આહાર વિહાર, ચિત્ત તથા ચરિત્ર, સિજન્યતા અથવા દુષ્ટતા, વિદ્યા તથા બુદ્ધિ, વીરતા અથવા કાયરતા, દાનશીલતા અથવા કંજુસાઈ, પરેપકાર તત્પરતા અથવા સ્વાર્થપરાયણતા વિગેરેનો રસાયનિક પ્રગથાય છે. બસ આનેજ અનુરૂપ સંતાનરૂપી રસાયણ ઉત્પન્ન થાય છે. અથવા એમ કહો કે જે પ્રમાણે રસાયણશાળામાં ભિન્ન ભિન્ન પ્રકારના રસના મિશ્રણ તથા પ્રગથી ભિન્ન ભિન્ન રસાયણે ઉત્પન્ન થાય છે, તેજ પ્રમાણે માતાના ગર્ભાશયરૂપી આ પ્રયોગશાળામાં અમૂલ્ય તથા મેંઘા મૂલ્યનાં સસ્તાં તથા નકામાં હરેક પ્રકારનાં મનુષ્યરત્ન ઠીક ઠીક પ્રમાણમાં પેદા થાય છે. જે પ્રમાણે રસાયણશાળામાં વિજ્ઞાનશાસ્ત્રીની બુદ્ધિ, યંત્રની ઉત્તમતા, અને વસ્તુઓના યેગ્ય પ્રમાણમાં મિશ્રણ ઉપર ઔષધિની વધુ એછી ઉપગિતા અવલંબેલી છે, જેવી રીતે કાચના કારખાનામાં કાચના માવાની જાત પ્રમાણે એાછીવત્તી ઉજજવળ, ચકખી તથા પારદર્શક કાચની વસ્તુઓ બને છે, જેવી રીતે કારીગરની આવડત તથા યંત્રની સુઘડતા પ્રમાણે સુંદર અને ટકાઉ અથવા કામચલાઉ અને કમજોર કપડાં તૈયાર થાય છે. જેવી રીતે કુંભકાર માટીને ઉપગ કરતા પિંડાને ચાક ઉપર ચઢાવી જે પ્રકારના આકાર બનાવે છે, તથા જે સાવધાની તથા ચતુરાઈથી તેને પકવે છે તે મુજબ ઉત્તમ અથવા નકામાં વાસણ બને છે, અને ભઠ્ઠીમાંથી કાઢી લીધા બાદ મરજી મુજબને રંગ લગાડી, ચાહે એટલી ઝમક આપવામાં આવે, ગમે એટલી ચિત્રકળા તથા કેતરણ કરવામાં આવે, છતાં એટલું અવશ્ય યાદ રાખવું
Page #103
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. જોઈએ કે તેમ કરવાથી પાત્રની સુંદરતામાં અવશ્ય વધઘટ થાય છે, પરંતુ પાત્રોનું વાસ્તવિક મૂલ્ય શરૂઆતમાં માટીને ચાક ઉપર ચઢાવી તેના ઘડેલા ઘાટ ઉપર તથા ભઠ્ઠીમાં પકવવામાં દર્શાવેલી ચતુરાઈ ઉપરથી આંકવામાં આવે છે, તેવી જ રીતે બાળકરૂપી પૂતળું માતાના ગર્ભરૂપી સંચામાં તૈયાર થાય છે. અને જેવા જેવા ઉત્તમ તથા કનિષ્ઠ, મધ્યમ તથા હલકા, સાત્વિક, રાજસી તથા તામસી પદાર્થોને રાસાયણિક પ્રગ ગર્ભાધાનના સમયથી જ આ મહાન રસશાળામાં કરવામાં આવે છે, તેવાજ ઉત્તમ અથવા મધ્યમ અથવા અધમ સન્તાનરૂપી પુતળાની ઉત્પત્તિ થાય છે. જે હોશિયાર, પારેખ, અને જાણકાર માતા-પિતા હીરે બનાવવાની સામગ્રી એકઠી કરી. તેને યોગ્ય સમયમાં, ચોક્કસ રીતથી, સાવધાનીપૂર્વક મિશ્રણ કરે તે તેનો અમૂલ્ય અગર તો મેંઘામૂલને હીરે બને છે. જે કંઈ ઉતરતા પ્રકારની સામગ્રી આવી જાય તો તેવુંજ ઉતરતું રત્ન પેદા થાય છે. અને જે સસ્તા ભૂલના કાચ બનાવવાની સામગ્રી એકત્ર કરવામાં આવે તે કાચજ ઉત્પન્ન થાય છે. રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, યુધિષ્ઠિર અને દુર્યોધન, પૃથ્વીરાજ અને જ્યચંદ, વિગેરે ઉત્તમ અને અધમ મનુષ્યની ઉત્પત્તિ માતાના ગર્ભાશયરૂપી અદભૂત પ્રયોગશાળામાંથી થએલી, થાય છે અને થશે. તેમાં તફાવત માત્ર રસાયણોની ઉત્તમતા અથવા અધમતાને જ ચાલ્યો આવે છે. બસ, જે પ્રકારનું પદાર્થોનું સંમિશ્રણ થયું તેજ મુજબનું પ્રાકૃતિક પ્રગશાળામાં રસાયણ થઈને બહાર પડે છે. મહાવીર જેવા મહાપુરૂષ અને રાવણ, કંસ તથા દુર્યોધન જેવા અધમ પુરૂષ પેદા કરવા તે હજુ પણ આપણા હાથની વાત છે. જેવા મસાલાને પ્રગ કરવામાં આવશે તેવાજ દયાળુ કે દુષ્ટ,
Page #104
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - દાનેશ્વરી કે કંજુસ, ભડવીર કે કાયર, પરોપકારી કે સ્વાથી સંતાન માતાની પ્રગશાળામાં તૈયાર થઈ બહાર પડશે. પ્રકૃતિ દેવીને આ અચળ અને નિર્વિવાદ નિયમ છે. અસ્તુ. હરેક ઉત્તમ માતાનું પરમ કર્તવ્ય તથા એક ખાસ ફરજ છે કે પિતાની ઈચ્છાનુસાર ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાને માટે આ વાત ધ્યાનમાં રાખે. 1. પ્રાકૃતિક પ્રગશાળા ગર્ભાશયનું રહસ્ય. 2. વંશપરંપરાથી ઉતરી આવતા ગુણો. 3. સ્ત્રી તથા પુરૂષની માનસિક શકિત અને પ્રેમને પ્રભાવ. 4. સંતાનના પાલન પોષણ તથા શિક્ષણની યોગ્ય વ્યવસ્થા. આવા અનેક સદ્વિચાર આપણા ચરિત્રનાયકની માતા પણ હંમેશાં વારંવાર સેવતી કે જેથી ગર્ભસ્થ બાળક ઉપર સ્વગીય ગુણોનો પુરેપુરે પ્રભાવ પડે, જેનાથી ગર્ભસ્થ બાળક મનુષ્યરૂપે સાચી માણસાઈ દાખવી આ જગતમાં પ્રગટે અને જેની મારફતે સદાચાર, સત્યનિષ્ઠા, દઢનિશ્ચય. બુદ્ધિવિલક્ષણતા. વ્યવહાર-કુશળતા, ઉદારતા, કત વ્યપરાયણતા, નીડરતા, ઉદ્યોગીપણું, વિનય, ધર્મ, સંતેષ, પપકાર કૃતજ્ઞતા, નિષ્કપટીપણું, સાહિત્યપ્રેમ, દેશપ્રેમ, પ્રકૃતિ પ્રેમ, ધાર્મિક ભાવના આદિ દેવપમ ગુણને તેના સોબતીઓમાં. કુટુંબમાં, સમાજમાં ન્યાતજાતમાં તથા પડોશના કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓમાં વિકાસ તથા વૃદ્ધિ થાય હવે એ કહેવાની આવશ્યકતા નથી, કે માતાએ પિતાના ઉપરોક્ત પવિત્ર વિચારોથી પોતાના ગર્ભ ચૈથમલ) ઉપર કે
Page #105
--------------------------------------------------------------------------
________________ -novo x > આદર્શ મુનિ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~Annnnnnnnnnnnnnnna અકથ્ય તથા આદર્શ પ્રભાવ પાડયે, અને તેની મારફતે મધ્ય ભારતવર્ષના વર્તમાન જૈન શ્વેતામ્બરમાં. વેતામ્બર સમાજમાં તથા અન્ય નિરીક્ષકોમાં જાગૃતિની કેવી પ્રબળ વિદ્યુત જોત પ્રગટી આ વાત વાંચકને પ્રત્યક્ષ તથા સારી રીતે વિદિત છે, અને આ પુસ્તકમાં પણ વ્યસ્થાને અને પ્રસંગે તેનું વિવેચન કરવામાં આવશે. આ પ્રમાણે માતુશ્રી કેસરબાઈએ આનંદમગ્ન બની ગર્ભસ્થ બાળકનું યોગ્ય પાલન કરી બે માસ, ત્રણ માસ અને પાંચ માસ વીતાવ્યા. પાછળથી ઉમદા ભાવના એટલે દિવ્ય ઈચ્છાઓ થવા લાગી તે મુજબ પતિદેવે પોતાની શકિત અનુસાર તથા ધર્મપત્નિની અભિરૂચી અનુસાર તે પાર પાડી. એમ કરતાં કરતાં અવધ પુરી થઈ અને આપણું ચરિત્રનાયકે આ જગતમાં પહેલો શ્વાસ લીધે. સમય જતાં તેમનામાં પણ તેજ સગુણે અને શ્રેષ્ઠ ભાવનાઓ પ્રત્યક્ષ રીતે સારા પ્રમાણમાં પ્રગટી નીકળી, કે જે સદ્ભાવનાઓ તથા સ્વર્ગીય ગુણોને પ્રભાવ, માતાએ ગર્ભાધાનના સમયથી પ્રસવકાળ સુધી પિતાનાં સત્કર્મોથી તેમના ઉપર પાડયો હતો.
Page #106
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. પ્રકરણ ત્રીજું. sssss) મુનિ મહારાજને શુભ જન્મ વિક્રમ સંવત - શ્રી ૧૯૯૩ના કાર્તિક સુદ ૧૩ને રવીવારે 50 ઘડી હત 13 પલ સમય વીત્યા બાદ, અશ્વિની નક્ષત્રના કે ત્રીજા ચરણમાં 60 ઘડી પછી વ્યતીત એગમાં સૂર્ય ઈષ્ટ ઘડી ૩૫-૯ના શુભ યેગમાં દૈવી ગુણ તથા સિંહ રાશીમાં મધ્ય ભારતવર્ષના નીમચ નગરમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના કથાનુસાર દૈવી સંપત્તિ સહિત જન્મ ધારણ કરનારમાં નીચે લખેલા છવીસ ગુણ હોય છે. "अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः / दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जकम् // 1 // अहिंसा सत्यम् क्रोधत्यागः शान्तिपैशुनम् / दया भूतेव्वलोलुप्त्वं मार्दवं हीरचापलम् // 2 // तेजः क्षमा धृतिः शौचम द्रोहो नाति मानिता। भवन्ति सम्पदं देवीमभिजातस्य भारत // 3 // श्रीमद्भगवद्गीता अ० 16 श्लोक 1, 2, 3
Page #107
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. અર્થાત ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, “હે ભારત! (1) અભય (2) અંતઃકરણની શુદ્ધિ (3) જ્ઞાન અને યોગને વિષે નિષ્ઠા, (4) દાન (5) ઇંદ્રિય નિગ્રડ (6) યજ્ઞ 7) સ્વાધ્યાય (8) તપ (9) સરળતા, (10) અહિંસા (11) સત્ય, (12) અકેલ (13) ત્યાગ, (14) શાન્તિ, (15) કોઈની ચાડી ન ખાવી (અપશુન) (16) પ્રાણી માત્ર પ્રત્યે દયા 17) અલોલપતા–(લાલસી ન થવું) (18) નમ્રતા (19) લજ્જા (20) સ્થિરતા (ર૧) તેજસ્વીપણું (22) ક્ષમા (23) ધૈર્ય (ર૪) પવિત્રતા (રપ) અઢ઼હ (કોઈનું બુરું ન ઈચ્છવું અથવા કરવું) અને (26) નિરભિમાન આટલા ગુણે જે દૈવી સંપત લઈને જ હોય છે, તેનામાં હોય છે. નીમચ નગર લગભગ 25deg ઉત્તર અક્ષાંસ તથા હર્ષ પૂર્વ રેખાંશ ઉપર, મહારાજા સિંધિયાના રાજ્યમાં રાજપુતાના-માળવા રેલ્વે સડકની નજીક આવેલું છે. અહીં વેતાંબર સ્થાનકવાસી સમાજના વીતરાગ મુનિઓના ચાલુ વસવાટને લીધે તેમના સત્સંગને લાભ મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે અહીંની વસ્તીને માટે ભાગ સ્થાનકવાસી જૈન ભાઈઓને છે. આ સિવાય અહીં રેલ્વે સ્ટેશન તથા આજુબાજુના ગામનું વ્યાપારી બજાર હોવાને લીધે, કેટલાક સાધુ-સન્ત, વિહાર કરતા કરતા અહીં આવી ચઢે છે. અને પિતાનાં પુનિત પગલાંથી તથા અમૃતમયી વાણીથી અહીંની ભૂમિ તથા નાગરિકેના હૃદય પાવન કરે છે. સમય જતાં આપણા ચરિત્રનાયક ઉપર આ સ્થાનમાં વખતોવખત પધારતા સાધુ પુરૂષોને પ્રભાવ પડવા લાગે. પ્રભાવ પડે એમ નહિ પરંતુ તેમના હંમેશના સત્સંગ તથા વાણના પ્રભાવથી તેમનું સંસારી જીવન એકદમ
Page #108
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 65 ~~~~~~~ -~-~-~~-~~~-~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ સંન્યસ્થ જીવનમાં પલટાઈ ગયું. આ પલટો થતાં પિતાને સંકુચિત કૌટુંબિક પ્રેમ વિશ્વબંધુત્વના વિશાળ પ્રેમ-સાગરમાં એકરૂપ થઈ ગયે. આથી પિતાનું સ્વ-સુખ પ્રાણીમાત્રના સુખમાં માનવા લાગ્યા. પિતાનું જીવન પિતાને માટે જીવવા ન લાગ્યા, પરંતુ પ્રાણીમાત્રના જીવનને પોતાનું જીવન માનવા લાગ્યા. શારીરિક ક્રિયાઓ તથા હલન ચલન પિતાનાજ ઉદર નિર્વાહ માટે નહિ કરતાં, વિધરૂપી વિરાટ શરીરના ભરણપોષણાર્થે કરવા લાગ્યા. વ્યક્તિગત માયા મમતા હતી, તે વિશ્વની માયા મમતામાં ફેરવાઈ ગઈ. ત્યારથી તેમનાં સંપૂર્ણ સ્વાર્થમય કામકાજ અનન્ત અને આનન્દમય વિરાટ વિશ્વાત્માનાં કામકાજ થઈ પડયાં, કે જેમાં પોતાનું સાચું અને પરમસુખ સમાએલું હતું. ચરિત્રનાયકજીની જન્મ કુંડલી. જન્મ-કુંડલી ચલિત-ચકમ. 0 2.
Page #109
--------------------------------------------------------------------------
________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv > આદર્શ મુનિ. તેમને શુભ જન્મ થતાં કુટુંબીજનેને અત્યન્ત આનંદ થયે. તથા સમસ્ત કુટુંબીજનોએ મહાન ઉત્સવ ઉજવ્યું, અને શ્રદ્ધા તથા પ્રેમથી ગરીબગરબાને અનેક પ્રકારનાં દાન કર્યા, તેમના પિતાના સઘળા મિત્રમંડળ તથા સ્નેહીઓએ પણ આ આનંદમાં ભાગ લીધે. સઘળાઓએ આશિષ આપ્યા કે પરમ કૃપાળુની કૃપાથી બાળક દીર્ધાયુષી બની ભવિષ્યમાં ખૂબ યશ તથા માન પ્રાપ્ત કરે. જો કે આ આશીર્વાદ પ્રચલિત રૂઢી મુજબ વર્તમાન સમયના વિચારને વશવર્તી ઉચ્ચારવામાં આવ્યા હતા, છતાં સમય જતાં તે ફળીભૂત થયા. પહેલે દિવસે “જાત-કર્મ” કરવામાં આવ્યું, બીજે દિવસે જાગ્રણ કરવામાં આવ્યું. ત્રીજે દિવસે બાળકને ચન્દ્ર સૂર્યનાં દર્શન કરાવવામાં આવ્યા. આ પ્રમાણે એક પછી એક ક્રિયાઓ કરતાં કરતાં દશ દિવસ પુરા થયા. અગીઆરમા દિવસે સૂતક કાઢી શુદ્ધિ ક્રિયા કરવામાં આવી અને બારમે દિવસે સંબંધીઓને તથા બ્રાહ્મણોને યથાશકિત જમાડવામાં આવ્યા. તેજ દિવસે તેમના પિતાશ્રીએ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રી તેમની પૂજા-અર્ચના કરી અને તેમની પાસે નામ પાડવાની વિધિ કરાવી. તે મુજબ બાળકનાં શારીરિક લક્ષણે અને અન્ય ચિહુને તપાસી તેનું નામ “ચતુર્થમલ પાડયું. અહા, જતિષ પણ કેવી ગહન વિદ્યા છે કે જેનું જ્ઞાન મળ્યા પછી, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળાને તિવિદ પિતાની ગેદમાં ગેલ કરાવે છે! બસ, જોતિષવેત્તાઓએ પણ આપણું ચરિત્રનાયકનું જ્યોતિષને અનુરૂપ એજ નામ રાખ્યું કે જેથી ભવિષ્યમાં બાળકમાં એ સઘળા ગુણો ઉતરી આવે અને “નામ તથા ગુજ: વાળું વચન સંપૂર્ણપણે સાચું ઠરે. આ પ્રમાણે અવતરેલ બાળક દિનપ્રતિદિન ચન્દ્રની કળાની
Page #110
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. માફક વધતે ચાલે, અને પાડોશીઓને આનંદનું ધામ થઈ પડે. જોધપુરના પંડિત શીઘ્રકવિ શ્રી નિત્યાનંદજીએ તેમની બાબતમાં કહ્યું છે કે - युगत्रये पूर्वमतीतपूर्वे जातास्तु जाता खलु धर्ममल्लाः / अयं चतुर्थो भवताश्चतुर्थे धाताति सृष्टोऽस्ति चतुर्थमल्लः॥ અર્થાત પહેલાંના ત્રણે યુગમાં ધર્મોપદેશક તથા ધર્મ પ્રવર્તક થઈ ગયા છે, પરંતુ ચોથા યુગમાં પણ કઈ એવી પ્રભાવશાળી વ્યક્તિ જોઈએ. તેથી વિધાતાએ ચતુર્થમલ્લને ઘડી કાઢયા.
Page #111
--------------------------------------------------------------------------
________________ > આદર્શ યુનિ. ~~~ ~~ ~~~~~~ AAAAAAAA પ્રકરણ ચોથું બાલ્યાવસ્થા અને શિક્ષણ હ ક માસ, બે માસ કરતાં તે છ માસના થયા, અને ઘૂંટણીએ દોડવા લાગ્યા અને નવ માસના થતાં તે મધુર તેતલી બેલીથી પોતાના ચહાનારાઓને - આનંદ પમાડવા લાગ્યા. પિતાજીએ તેમને ચકલાંનું એઠું પાણી પાયું, જેને માટે તેમની એવી માન્યતા હતી કે બાળક મોટો થતાં સ્પષ્ટ અને ચતુર વકતા થશે. ગર્ભાવસ્થામાં માતાનું સંયમીપણું અને હવે સૈશવ કાળ (બાલ્યાવસ્થા)માં સદાચારી માતા તથા પિતા બંનેની યોગ્યતાને લીધે મુખ્ય ઉપદેશોનાં મૂળતરોને આરંભ થયે. સુયોગ્ય માતા પિતાની સીધી દેખરેખ નીચેનાં સંતાન સમય આવતાં કેવાં ચારિત્રશાળી તથા આદર્શ બને છે તેના આપણા ચરિત્રનાયક એક જવલંત ઉદાહરણરૂપ છે. માતા પિતાની શીતળ છાંય નીચે કલેલ કરતાં સાત વર્ષ વીત્યા પછી નિયમાનુસાર તેમને વિદ્યાભ્યાસ ચાલુ છે. શુભ મુહૂર્ત જોઈને તેમને ગામની પાઠશાળામાં બેસાડવામાં આવ્યા. જ્યાં તેમણે ગણિત વિગેરે સાથે હિંદી ભાષાનું સાધારણ જ્ઞાન
Page #112
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. સંપાદન કર્યું. અને થોડું ઘણું અંગ્રેજી તથા પાંચમાં પુસ્તક પર્યત ઉર્દીને અભ્યાસ કર્યો. અવસ્થા પ્રમાણે તેમને સંગીતને પણ શેખે લાગ્યું. તેમને સ્વર ઘણે મધુર તથા કર્ણપ્રિય હતે. સમય જતાં તેમણે કેટલાક કાવ્યો તથા છુટક કાવ્યો પણ રચ્યાં, જેનો ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે. પંદર વર્ષ સુધી તેમણે પ્રાર્થમિક કેળવણી લીધી. બાલ્યાવસ્થાથી જ તેમને પુસ્તકો પ્રત્યે ઝઝે પ્રેમ હતું. તે વખતે નંદરામજી પસારી ( પુસ્તક વેચનાર)ની દુકાન ઉપર બેસી તે પુસ્તક વાંચા કરતા હતા. - આ પ્રમાણે તેમની બાલ્યાવસ્થા ખેલવા-કૂદવામાં, અને તરૂણાવસ્થાને આરંભકાળ વિદ્યાભ્યાસમાં વ્યતીત થયે મનુષ્યજીવનને આ સમય ખરેખર અદ્વિતીય અને આનંદદાયી છે. ઘરની સ્થિતિ ગમે તેવી હોય છતાં, મનુષ્ય સાંસારિક ચિંતાએથી વિમુકત હવાને સબબે જીવનના આ સમયને અત્યંત સુખશાન્તિથી વિતાડે છે. માતાપિતાના સુખદ શિરછત્રની મીઠી છાંયડી, પીઠ થાબડનાર વડીલ બંધુ અને સ્વતંત્ર જીવન; આ બધા સુખ સાધનસંપન્ન આપણુ ચરિત્રનાયક પિતાનું જીવન આનંદમાં વ્યતીત કરતા હતા. પરંતુ તેમના જીવનનું લક્ષ્યબિંદુ જ સાંસારિક સુખ પ્રાપ્તિજ હોત તો આ વિષય ઉપર આ પુસ્તક રચવાનો અવસર ન આવત, અને ન તે તેમનું ચારિત્ર આદર્શ ગણાત, વળી લોકપકારી થવાને બદલે તે અપકારી પણ થયા હતા. પરંતુ જે દિવ્ય પ્રેરણાથી તેમનું લક્ષ્યબિંદુ પલટાઈ ગયું, તે પ્રેરણાદાતા વિધાતાને લાખો ધન્યવાદ હ.
Page #113
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. પ્રકરણ પાંચમું. 6 ભાઈનું ખૂન અને માતાનું ધૈર્ય. . فرنش فوندارتونونوفا આ 5 મના વડીલ બંધુ કાલુરામ એ વખતે તલાટી હતા. મી, કુસંગતિમાં પડીને તે જુગાર રમવા લાગ્યા હતા. 21 આ કેવી દુષ્ટ આદત છે, અને તે દિવસે તેનાં કેવાં માઠાં ફળ ચાખવાં પડે છે, તે તે વાંચકને વિદિત હશેજ. તેથી આ વિષય ઉપર વિસ્તૃત લખવું એ ચુંથણ ચૂંથ્યા જેવું છે. કાલુરામ પોતાના જુગારી મિત્ર સાથે હંમેશાં જુગાર રમતા હતા. એક દિવસ કંઈ બહાનું કાઢીને તે લોકો તેમને જંગલમાં જુગાર ખેલવા લઈ ગયા, અને ત્યાં તેમનું દ્રવ્ય દાગીના લુંટી લઈ તેમને યમદ્વાર પહોંચાડી દીધા. આ બનાવ વિક્રમ સંવત ૧૯૪૭માં બને. ખૂન થયું તેજ રાત્રે માતાને અઘાર સ્વપ્ન આવ્યું, અને તેમાં પોતાના પુત્રને કેઈએ મારી નાખે એવું દ્રશ્ય જોયું. બીજે દિવસે જ્યારે ખૂન થયાની વાત બહાર આવી ત્યારે માતા પિતા તથા કુટુંબીજનોને અતિશય દુઃખ થયું. કેટલાક વખત પછી સંજોગવશાત્ ખૂનીઓને પત્તો મળે. પરંતુ જ્યારે કુટુંબીઓએ તેમને અદાલતમાં ઘસડી ગ્ય શિક્ષા કરાવવાનો વિચાર કર્યો, ત્યારે ચૈથમલની માતા જે પરમધર્મિષ્ઠા અને પરદુઃખભંજક હતી તેણે તેમને વાળ્યા અને કહ્યું કે જે કંઈ બન્યું તે આપણા નસીબની વાત
Page #114
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< હ૧ છે. ગુમાવેલી વસ્તુ પાછી મેળવી શકાતી નથી. નયમું અંદર અંદર વૈમનસ્ય-વેર વધારવું. અથવા આપણા આ નુકશાનને બદલો લે. કે જેની ભરપાઈ કદી થઈ શકતી નથી અગર બદલે લેવાતું નથી. તે સર્વથા અજુગતું છે. એમાં કે ઈનો ઉપાય ચાલતો નથી. ખૂનીઓએ કાં તો કર્મોનો બદલો લીધે અગર અન્ય કંઈ પણ થયું. પરંતુ વાતને અહીં જ સમાપ્ત કરે. પ્રિય વાંચક ! જે પૂર્ણતાને પ્રભાવ ! અહા ! કેવી દિવ્ય ભાવના છે ! ત્યાગનું કેવું અદ્ભુત ઉદાહરણ છે ! ખરેખર, આ કલિકાળમાં તો આવાં ઉદાહરણો વિરલજ ગણાય ! વળી આપણા ચરિત્રનાયકની માતાની આ ત્યાગમાં સતયુગની ઝાંખી થાય છે. ધન્ય છે એ માતૃહૃદયને! કે જે પોપકાર, ત્યાગ, અને “ગામત સર્વભૂતેષુની અલૌકિક ભાવનાથી ભરપૂર છે. આવા અનુપમ ગુણોનું ગાન કરવાનું મારા જેવા અપમતિનું ગજુ શું? સાચી વાત તો એ છે કે આવા ત્યાગ અને ધર્મની સાક્ષાત મૂતિરૂપી માતાઓ જે દેશમાં ઉદભવે છે, તે દેશ ખરેખર ગાવશાળી બને છે. આવી માતાઓના ચરિત્ર સુવર્ણ અક્ષરે લખાય એવાં હોય છે. કેસરબાઈ ! તને ધન્યવાદ છે! છે.
Page #115
--------------------------------------------------------------------------
________________ Gર >>આદર્શ મુનિ. : પ્રકરણ છછું. - લગ્ન Gescuca આગળ ઉપર અમે દર્શાવી ગયા છીએ કે આપણા = ચરિત્રનાયકને ત્રણ ભગિનીઓ પણ હતી. P. એમાંની બે જે મેટી હતીતેમને લગ્ન બંધનથી જેડી દેવામાં આવી હતી. પરંતુ એક નાની હતી તેને માટે માતાની એવી ઉમેદ હતી કે જે તે હોશિયાર નીવડે તે તેની સાથે પોતે પણ દીક્ષા લઈ બંનેએ સાથ્વી થઈ જવું. પરન્ત " “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” તે મુજબ માતાની ઈચ્છા પૂર્ણ ન થઈ. થડા સમય બાદ તેને દેહાન્ત થયું. ત્યાર પછી આપણા ચરિત્રનાયકના લગ્ન વિષે વિચાર કરતાં, એમ નક્કી કરવામાં આવ્યું કે પ્રતાપગઢ (રાજપૂતાના)વાળા જે સગાઈ કરવા માટેનું અતિશ્ય દબાણ કરી રહ્યા છે, તેનો સ્વીકાર કરે. આ પ્રમાણે વિચાર થતાં જ તેમની સગાઈ પ્રતાપગઢમાં કરવામાં આવી અને લગ્નનું શુભ મુહુર્ત પણ તાત્કાલિક નક્કી કરવામાં આવ્યું. આર્થિક સ્થિતિ જોઈએ તેવી સદ્ધર ન હોવાને કારણે તેમના પિતાએ ખેતીની જમીન તથા ગામની અંદરનાં આમ્બાનાં ઝાડો વેચી નાખ્યાં. વિકમ સંવત ૧૯૫૦માં પ્રતાપગઢ જઈ ચૂતુર્થમલજીનું શુભલગ્ન કરવામાં આવ્યું, અને પિતાની શકિત અનુસાર લગ્નસમારંભ આનંદમગ્ન બની ઉજવ્યો. ત્યાર પછી નવવધૂને પિતાની સાથે લઈ તેઓ નીમચ નગર પાછા આવ્યા.
Page #116
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 93 * ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^. પ્રકરણ સાતમું. ge2 252z 52 52 svu - 21-- 232-524 - - યુવાવસ્થા. (સંસાર ત્યાગ અને વૈરાગ્ય.) ~ -S2ss-2ડી --23 -S24... --~2. આપણા ચરિત્રનાયકપમાયશ શીખવાની વૃત્તિથી આ ગામના પટવારી પાસે ગયા. પરંતુ તે તેમની પાસે રસોઈ કરાવત અને તેમને રસોઈ કરતાં આવડતી નહોતી. તેથી કંટાળીને તથા જ ગભરાઈ જઈને પિતાને વતન પાછા ગયા, અને ત્યાં આવી સાધુ સંતોની સેવા કરવી અને તેમને ઉપદેશ ગ્રહણ કરે એજ એમનું ધ્યેય બન્યું. આથી ધીરે ધીરે સંસારમાંથી વિરતિ થવા લાગી. આજ સમયે એટલે કે સંવત ૧૯૪૮માં તેમના ઉપર પિવિયેગને કારી ઘા પડે. કહેવાની આવશ્યકતા નથી કે તેમના પિતા સ્ત્રી પુત્રાદિને ત્યાગી સ્વર્ગસ્થ થયા. પિતાની ઓસરક્રિયા વિગેરેથી પરવાર્યા પછી તેમની માતાએ દિક્ષા લેવાને પોતાનો વિચાર પ્રગટ કર્યો, અને તેમને પૂછયું, બેટા, તારે શે વિચાર છે?” આના પ્રત્યુત્તરમાં ચૈથમલજીએ પણ પિતાને દીક્ષા લેવાનો વિચાર જણા તથા કહ્યું, માતાજી, તમારાથી પહેલાં મેં દીક્ષા લેવાનો નિશ્ચય કરી રાખે છે, તેથી તમે ખુશીથી દીક્ષા લે, અને સાથે સાથે હું પણ દીક્ષા લઈશ.” પરંતુ માતાએ કહ્યું, બેટા, તારી આ ઉંમર
Page #117
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ અત્યારે સંસાર સુખ ભોગવવા લાયકની છે, નહિ કે વૈરાગ્ય લેવાની! વળી જે તારી એવીજ મરજી હોય તે યોગ્ય સમયે તું પણ તેને અંગીકાર કરજે. પરંતુ હમણાં તે ગ્રહસ્થાશ્રમી જ રહે. વળી તારૂં લગ્ન પણ હમણાં જ કરવામાં આવ્યું છે. એવી સ્થિતિમાં તું દીક્ષા કેવી રીતે લઈ શકે? આ પ્રમાણે માતા તથા કુટુંબીઓના સમજાવવા છતાં તેમને જે રંગ લાગ્યા હતા, તે કોઈ પણ રીતે ઓછે ન થ. પરંતુ બધાનું કહ્યું સાંભળ્યા પછી તે તેમને વધારે રંગ લાગે. જ્યારે માતાને લાગ્યું કે આ હવે માનશે નહિ, ત્યારે તેમણે કહ્યું, “ઠીક, જા. તારી વહુને તેના પીઅરથી તેડી આવ. જે તને તે અનુમતિ આપે અને તારી સાથે તે પણ સાધ્વી થાય તો તું દીક્ષા લેજે” આ ઉપરથી ચોથમલજી પત્નીને તેડી લાવ્યા, અને તેની પાસે પોતાને વિચાર પ્રગટ કરી સંમતિ માગી, તો તેણીએ સાફ ના પાડી. માતા તથા પુત્ર બંનેએ વહુને ખુબ ઉપદેશ આપે, પરંતુ તે તે એકની બે ના થઈ, અને ઉલટો ઘરમાં કંકાસ પેઠે. તેમની પત્નીએ તેમને કહ્યું અને વ્યાજબીજ સંભળાવ્યું કે, “જે તમારે દીક્ષા લેવી હતી તો પછી લગ્ન શા માટે કર્યું? હવે જ્યારે લગ્ન થઈ જ ગયું છે, તે સાંસારિક તથા ગ્રહસ્થ ધર્મનું પાલન કરો. આગળ ઉપર એગ્ય સમયે તેને વિચાર કરજો.” આ પ્રમાણે પત્નીએ પિતાની સટ દલીલ ભારે ચાલાકીથી રજુ કરી. પરંતુ જેમ સ્ત્રી તેમની સાથે સહમત ન થઈ તેમ તે પણ પોતાના દૃઢનિશ્ચયથી સહેજ પણ ચલિત ન થયા. મતભેદને લીધે જ્યારે કુટુંબમાં કંકાસ ચાલુ થયે, ત્યારે પિતાની પત્નીને પિતાના મામાસસરાને ત્યાં મૂકી આવ્યા. આ પ્રમાણે એક રીતે તેમને માર્ગ નિષ્ક ટક
Page #118
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< C4 છે. અને હવે તેમને વૈરાગ્ય ચિંતવન માટે ખૂબ વખત મળવા લાગ્યો. આ બાજુ જ્યારે તેમણે પિતાનો વેપાર રોજગાર પણ સકેલવા માંડે ત્યારે આ વાત ધીમે ધીમે તેમના સુર ગહે પહોંચી ગઈ, તેથી તેમના સસરા નીમચ આવ્યા, અને ભારે જહેમત ઉઠાવી ખટપટ કરી અમલદારો પાસે તેમને કારાગારમાં પૂરાવ્યા, અને કહેવા લાગ્યા, “જોઉ છું, હવે તમને કોણ છોડાવે છે ?" છ દિવસ અને રાત તે કારાગારમાં રહ્યા. છછું દિવસે તેમના સસરા કારાગમાં આવી કહેવા લાગ્યા, જમાઈજી, કેમ આનંદમાં તો છે ને ? અ! જગ્યા તો બરાબર અનુકુળ છે ને ? જે અનુકુળ ન હોય અને પસંદ ન પડતી હોય તથા સુખચેનથી રહેવા ઈચ્છતા હો તો તમારે એકરાર કરો પડશે કે હું દીક્ષા નહિ લઉં.” આ ઉપરથી તેમણે વિચાર કર્યો કે કારાગારમાં બેઠા બેઠા કશુંજ થઈ શકશે નહિ અને તેની સમક્ષ હું દીક્ષા નહિ લઉં, એ એકરાર કરવામાં નુકશાન પણ શું છે? આ પ્રમાણે વિચાર કરીને તેમણે તેને કહ્યું, “હું દીક્ષા નહિ લઉં,” આથી નિયમાનુસાર તેમની પાસેથી રૂા. 200) (બસોના જામીન તથા એકરારનામું લખાવી લેવામાં આવ્યું. આ મુજબ તેમણે પણ રાજકારભારીઓને કહી પોતાના સસરાના રૂા. 200) (બસો)ના જામીન લખાવી લીધા અને એવી શરત કરાવી કે તે મને કઈ પણ જાતનું કષ્ટ આપે નડુિં. આ થઈ ગયા પછી સસરા એમણે તથા એમની માતાને પણ ધમેર (પ્રતાપગઢ) લઈ ગયા. અહીંથી કોઈ પણ ઠેકાણે ચાલ્યા ન જાય, એ દૃષ્ટિથી તેમના ઉપર ખૂબ જાતે રાખવામાં આવતો. એક દિવસે કોઈ કારણવશાત આપણા ચરિત્રનાયક પિતાનાં માતુશ્રી
Page #119
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ::::: ************^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ સાથે ગામમાં જતા હતા. તે વખતે માર્ગમાં એક મકાન આવ્યું, જે જોતાં તેમણે માતાને પૂછ્યું કે, “આ કોનું ઘર છે?” આના પ્રત્યુત્તરમાં માતાએ કહ્યું. “બેટા આ મકાન રંગૂજી સતીનું છે. અહીંઆ તેનું સાસરું છે. તે બાલ્યાવસ્થામાં વિધવા થઈ હતી. ત્યારથી પિતાના શીલ તથા ધર્મનું રક્ષણ કરીને અહીંઆ રહેતી હતી. તે રૂપનો ભંડાર હતી. બાલ્યાવસ્થામાં વૈધવ્યનો કારી ઘા પડયે, ત્યારથી જ પિતાનું દુઃખમય જીવન જ્ઞાન સંપાદન કરવામાં તથા ધર્મ ધ્યાન કરવામાં વ્યતીત કરતી હતી. દરરોજ પ્રાત:કાળે ચાર વાગે ઉઠી પ્રભુ-સ્મરણ કરવું, પછી સ્વાધ્યાય કરી સૂર્યોદય પછી સાધુ મુનિઓને સદુપદેશ સાંભળ. ત્યારે પછી દાન કરવું. બપોરે પણ કે ધાર્મિક ગ્રંથને અભ્યાસ કરે અને સાયંકાળે પણ પ્રતિકમણ વિગેરે કરી, ધર્મ સાધના કરવી એજ તેનું ધ્યેય હતું. આ પ્રમાણે સાંસારિક સુખેથી વિમુખ થઈને તે પોતાનું જીવન વૈરાગ્યવૃત્તિમાં વીતાડતી હતી. જેણે તે સૌભાગ્યવતીના સૌભાગ્યસૂર્ય (પતિદેવને અકાળે છીનવી લઈ તેના જીવનને દુઃખમય અને અશાન્તિમય બનાવી દીધું, તે દુર્ભાગ્યની દુઃખદાયક લહરીઓ તે ક્યારનીયે વાઈ ચૂકી હતી. પરંતુ આવી કરૂણાવસ્થામાં તેની સમક્ષ એક ઘણેજ હૃદયદ્રાવક પ્રસંગે ઉપસ્થિત થયે. એજ ગામમાં એક સમયે એક શ્રીમંત સત્તાધારી ક્ષત્રિય રહેતું હતું, જે પોતાની જુવાનીના જેમમાં ભારે કામાન્ધ બની માતેલા આખલાની જેમ ફરતે હતો. તેની આના ઉપર બદદાનત થઈ, અને તેથી એ દુષ્ટ પ્રસંગોપાત તેનું સૌંદર્ય કામાતુર આંખેથી નિહાળ્યા કરતો. રંગુજીનું અનુપમ સૌંદર્ય તથા તેનાં ઘાટીલાં અંગે પાંગની નાજુકતા જોઈ એ દુષ્ટના મનમાં પાપવાસના પ્રગટી ઉઠી. પછી તે પોતાનું કાળું
Page #120
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. કરવાને એ પાપી રાતદિવસ યુક્તિ પ્રયુકિતમાં મંડે રહેતો. તેનાં આવાં આચરણ ઈ ધમપરાયણ રંગજીની કેધવાલા ભભૂકી ઉઠી. તેની નીચતા જોઈ તેને પિતાના શિયળરક્ષણની ભારે ચિંતા થવા લાગી. એક દિવસ તેણે વિનયપૂર્વક તે ક્ષત્રિયને કહેવડાવ્યું કે, “તમે તે ક્ષત્રિય છે, અને મારા પિતાતુલ્ય છે. આવી પરિસ્થિતિમાં આપની રહેણીકરણ અત્યાચારના રૂપમાં પલટાતી જાય છે, તે આપને ભાસ્પદ નથી, માટે કૃપા કરી આપની કુવાસનાને તિલાંજલી આપશે.” પરંતુ દુમતિ ક્ષત્રિયના મન ઉપર આની કંઈપણ અસર થઈ નહિ. એતો એના એ ભગવાન એ મુજબ પિતાના પ્રય નેમાં રપ રહેવા લાગ્યું. તેણે રંગુજીને મેળવવા માટે નાનાવિધ પ્રયત્નો કર્યા. તેને ફસાવવા માટે જાતજાતની લાલચ આપી. પરંતુ સતીએ પોતાના ધર્મમાંથી ચુત થવાની કલ્પના સરખી કરી નહિ. પોતાના સઘળા પ્રયત્ન નિષ્ફળ જતા જોઈ તેણે એક વખત બે ચાર માણસને ત્યાં મેકલ્યા, અને એને કઈ પણ રીતે ઉંચકી લાવવા ફરમાવ્યું. જ્યારે સતીને સંદેહ પડયો કે મારા શીયળ અને ધર્મને ભ્રષ્ટ કરવાની પેરવી ચાલી રહી છે, ત્યારે તેણે વિચાર કર્યો કે હવે શું કરવું? આ દુષ્ટ પિતાની દુષ્ટતા ત્યજવાને નથી, અને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું શીયળભ્રષ્ટ થઉં, તે તદ્દન અસંભવિત છે. આખરે આ નરપિશાચથી છુટવાનો કોઈ પણ રસ્તો નથી એમ જાણી રંગુજીએ પિતાના મકાનની પછીતથી નીચે પડી પ્રાણાર્પણ કરવાનો વિચાર કર્યો. આ વિચારને અમલમાં મૂકવા પિતાના મકાનને બીજે માળેથી કૂદી પડવાની તૈયારી કરતી હતી, તેજ વખતે ઉંટ ઉપર બેઠેલે એક માણસ બારીની લગોલગ દેખાય,
Page #121
--------------------------------------------------------------------------
________________ v ^ ^^^^^^^^^ G8 > આદશ મુનિ. અને કહેવા લાગ્યા, “સતી. આ ઉંટ ઉપર બેસી જા, અને હું તને જ્યાં તારી મરજી હશે ત્યાં મૂકી આવીશ.” આ શબ્દ સાંભળતાં રંગૂજીને એકાએક વિશ્વાસ બેઠે કે આ ચકકસ મારા કઈ રક્ષક છે, અને તરતજ ઉંટ ઉપર આરૂઢ થઈ ગઈ. નિમિષ માત્રમાં તેને લાગ્યું કે, “હું મારા પીયરમાં આવી પહોંચી છું.' તદ્દન બનવાજોગ છે કે લોકોને આ ઘટના શંકાભરી લાગે. પરંતુ વાસ્તવિક રીતે વિચારીએ તે સાચી પતિવ્રતાઓ માટે કઈ પણ વાત અસંભવિત જેવી નથી. જે રમણીએ પિતાના પતિ સિવાય સ્વને પણ પર-પુરૂષનું ચિન્તવન ન કર્યું હોય, જેણે મન વચન અને કર્મથી જીવનપર્યત પતિસેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને જે પિતાનાં સમસ્ત ધર્મ અને કર્મ પતિ ચરણે અર્પણ કરી પિતાને કૃતકૃત્ય સમજતી હોય તેવી દિવ્યાંગનાને માટે આ કંઈ ભારે બાબત નથી. કેમકે સતીત્વમાં અસાધ્યને પણ સાધ્ય કરવાની શકિત રહેલી છે. સતીત્વ એક કઠેર વ્રત, કઠિન તપશ્ચર્યા અને વિકટ સાધના છે. આ સાધનાથી સાધિકાને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જબરદસ્ત સંયમ જાળવો પડે છે. સતી પોતાના પતિની હયાતીમાં, તેમનામાંજ ઈશ્વરની સત્તાનો સાક્ષાત્કાર કરી તેની સેવાને જ સઘળા ધર્મોનું તારતમ્ય માને છે; અને તેના મૃત્યુ પછી પિતાના શીલવ્રતનું પાલન કરી પરમાત્મ ચિન્તવનને પોતાનું ધ્યેય માને છે. તે દિવા જેવું સ્પષ્ટ છે કે સતીત્વ એ કંઈ નજીવી અથવા સાધારણ બાબત નથી. એ તો ઘેર તપશ્ચર્યા છે. એ તપશ્ચર્યાના બળથી સતીના અંતરમાં જે અલૌકિક આત્મશકિતની સૃષ્ટિ ઉદ્ભવે છે, તેજ એક ઈશ્વરી શક્તિ છે, કે જેનાથી સંસારના તદ્દન અસંભવિત કાર્યો
Page #122
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પણ આંખના પલકારામાં સંભવિત બને છે. અસ્તુ. હવે પેલે માણસ તેને ગામની ભાગોળે મૂકીને ચાલ્યો ગયો. ત્યારપછી સતી ગામમાં ગઈ અને ત્યાં જઈ દીક્ષા લીધી. આ પ્રમાણે માતુશ્રીના મુખેથી સતી રંગૂજીનું જીવનવૃત્તાંત સાંભળી આપણા ચરિત્રનાયકના હૃદયમાં પણ વૈરાગ્યવૃત્તિનું સંચાર થયું. જ્યારે તેમની વૃત્તિ વૈરાગ્ય તરફ વિશેષ ઢળેલી માલુમ પડી, ત્યારે એક દિવસ પૂનમચંદ ચરિત્રનાયકના સસરા) તેમની માતાને કહેવા લાગ્યા કે, “હે વૃદ્ધ વેવાણ, તું મારા જમાઈને દીક્ષા અપાવે છે! હું કેણ છું તે તું નથી. જાણતી? મારું નામ પૂનમચંદ છે. જોઉં છું કે મારી હયાતીમાં તેની પાસે કેણ દીક્ષા લેવડાવે છે?” આને પ્રત્યુત્તરમાં માતાએ કહ્યું, “મારા પુત્રને દીક્ષા અપાવનાર હું આ રહી ! વળી મારા પુત્રને દીક્ષા લેવડાવ્યા બાદ તેને પણ પુનમને અમાવાસ્યા ના બનાઉં તો મારું નામ કેસર નહિ.” આવી ઘણી ટપાટપી થઈ આ પ્રમાણે કેટલાક દિવસ વહી ગયા. સસરાને પણ તે ભાગી જશે એવી ઝાઝી શંકા નહતી, કેમકે તે અહીં કેટલાક વખતથી રહેતા હતા, અને વળી કઈ કઈવાર ગામમાં તથા ગામબાહર જઈ પાછા આવતા હતા. એક દિવસ વાહન ભાડે કરી તેઓ ગુપચુપ નીમચ નગર પહોંચી ગયા. ત્યાં આવી એક દિવસ કઈ ગુજરેલાને અગ્નિદાહ દેવા મશાનમાં ગયા. તેમને માટે મૃતદેહને અગ્નિદાહ દેવાતો જેવાને આ પહેલેજ પ્રસંગ હતા. આ ઉપરથી તેમને વિચાર આવ્યો કે એક દિવસ આપણે પણ આ માર્ગના મુસાફર થવું પડશે. આવા અનેક વિચારેને લીધે તેમને સંસાર તરફ વિશેષ વિરકિત થઈ, અને ધીમે ધીમે
Page #123
--------------------------------------------------------------------------
________________ *. vvvv w w wwwww પ. > આદર્શ મુનિ. પિતાની પ્રવૃત્તિ ઈશ્વર-ભકિતમાં પલટાઈ ગઈ. ત્યાર પછી આપણા ચરિત્રનાયક પ્રતાપગઢ ગયા. તે દિવસમાં ત્યાં શ્રી અમોલક રાષિજી મહારાજ વિરાજતા હતા. તેમણે તેમનાં દર્શન કર્યા અને વ્યાખ્યાન સાંભળ્યું, જેને લીધે વૈરાગ્યવૃત્તિ વિશેષ દૃઢ થઈ. ત્યાંથી તેઓ એક પંજણીની (નાના છનું રક્ષણ કરવા વપરાતી) દાંડી તૈયાર કરાવી લાવ્યા. ત્યાંથી તેઓ “છોટી સાદડી' (મેવાડ) ગયા. ત્યાં મુનિ શ્રી લાલજી મહારાજ તથા શંકરલાલજી મહારાજ વિરાજતા હતાં. તે વખતે શ્રી લાલજી મહારાજને પૂજ્ય પદવી નહોતી મળી. તેમનાં દર્શન કર્યા, અને તેમના આદેશ મુજબ ચાર રાત્રિનો આગાર રાખી, “તેવિહાર (રાત્રિભેજન)ને જીવનપર્યત માટે ત્યાગ કર્યો ચાર રાત્રિને જે આગાર રાખે હતે, તે બીના માતુશ્રી પાસે પ્રગટ કરી નહોતી. એક દિવસ રાત્રે તેમણે દહીંવડાં ખાધાં. રાત્રિભેજનને ત્યાગ કર્યો હોવાથી અને રાત્રે ખાવાથી તેમને તેમાં બીલકુલ સ્વાદ લાગે નહિ. ઉલટું પિતાની પ્રતિજ્ઞા તરફ ધ્યાન ખેંચાવાને લીધે તેમને દુઃખ અને પશ્ચાત્તાપ થયા. ઘેર આવી ચૂપકીથી પિતાના હાથે ધોતા હતા, તે વખતે માતાજીએ કહ્યું, “બેટા આજે તે કંઈક ખાધું હોય એમ લાગે છે. કોઈ પણ બાબતની પ્રતિજ્ઞા લીધા પછી તેનો ભંગ કરવો જોઈએ નહિ. અત્યારે તારી ઉંમર નાની છે, તે વખતે જે તું મન અને ઈદ્રિયને વશ નહિ રાખે, તો તેઓ વખત જતાં સ્વચ્છન્દી થઈ જશે, અને તારા જીવનને કલુષિત બનાવશે.” (1) આગા–ત્રત લેતી વખતે વ્રત લેનાર પોતાની અસમર્થતાને લીધે તે વ્રત ન પાલવા માટે કેટલાક દિવસની છુટ લે છે તેને કહે છે. ચાર રાત્રિનો આગાર રાખે તેની મતલબ એ કે મહીનામાં ચાર વખત રાત્રિભોજન કરવામાં આવે તે ગણાય.
Page #124
--------------------------------------------------------------------------
________________ (पौरांग (सीमामी सीतकलिगजी. श्रीरामजी 21840 21216 स्त्रीश्रीश्रीपोलीसजोगराज्यत्रीनेह लन होनेसे कमापासली अपईचचोचामलजीना પાળવા માટેના થયેલા હુકમનામાઓની નકલે. તથા વર્તમાન મહારાણુજી સાહેબ તરફથી પાખી મુનિશ્રી ચાથમલજીમહારાજના ઉપદેશથી મરહુમ મહારાણુજી સાહેબ (પરિચય માટે જુઓ પ્રકરણ ૩૬મું) सीपीसीपालीलजागताननी महोबासली जपायचोभमल जीनहानाननमोसनीप्रीपारध नाघनगलानन्हाजन्मदीबस्त होनस कमाषासली. मतालीवेजगतापलाने महाजनमालुमकराईकचेतन्दरको रातोपोसजीवकोहसेनान श्रीमहावी-वामीजीकाजन्नदीमाहीना गत्तापलाजोगांवरचमीरासरखी हसीलगता दरताननम्बरसनाटा जावेलीशजालीघीजायेहकेचेत बको हमेशा उजगतारमानीगापर कातीनुदकशा पद्-११ - 1 77 सासरवी होसीजगतापालटोकारकनफरमाया माहन N LILM
Page #125
--------------------------------------------------------------------------
_
Page #126
--------------------------------------------------------------------------
________________ ^ ^ ^^ ^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 81 આ ઉપર માતા તથા પુત્રને પરસ્પર ચર્ચા થવાથી સંસાર ત્યાગની પ્રતિજ્ઞા દ્રઢ બની ગઈ. ગામમાંનાં બાકી રહેલાં આંબાનાં ઝાડ, જમીન તથા કુવો વેચી નાંખ્યા. કેઈનું મકાન ગિર લીધું હતું તેની પાસેથી રૂપિયા પાછા લઈ મકાન તેને પાછું મેંપી દીધું. માતાએ કહ્યું. “ચાથમલ, તારી મોટી બેનનું લગ્ન કર્યું ત્યારે રૂા. 150 દેઢ પહેરામણીમાં લીધા હતા, તે રૂપીઆ કેઇપણ પ્રકારે પાછા વાળવા જ જોઈએ. આના ઉપર યોગ્ય વિચાર કરી રૂપીઆ પાછા આપવામાં આવ્યા. એક દિવસ ઘરને હજામ વાળ કાપવા આવ્યો, અને કહેવા લાગ્યો, “યજમાન, હવે આપ અહીં નહિ રહે, તેથી મારે એક ઘરાક ઓછું થશે. આપને ઘેરથી મને જે કંઈ મળતું હતું, તે હવે મળશે નહિ” આ સાંભળી માતાએ કહ્યું, “બેટા, આપણા ઘરના હજામને પણ કંઈક આપવું જોઈએ. આ સાંભળીને ચરિત્રનાયકે પિતાના કાનમાંથી સોનાની વાળીઓ કાઢી હજામને આપી દીધી.”
Page #127
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ, પ્રકરણ ૮મું. Mitenie Dik Dikong દીક્ષા અને તેમાં વિનો. ? fixerox Kamionbike મા એ દિવસોમાં નિમ્બાહેડા નિવાસી ખૂબચંદજી વૈરાગી નીમચ નગરમાં પધાર્યા હતા. તેમણે આપણા ચરિત્રનાયકને ત્યાંજ ભેજન લીધું અને ત્યાંજ ઉતારે કર્યો. જ્યારે તે જવાને માટે તૈયાર થયા ત્યારે કહેતા ગયા કે “ભાઈ, તું પણ જલ્દીથી આવજે.” આ બાજુ મા તથા દીકરે બન્ને નીમચ નગરથી ચાલીને ઉદયપુર પહોંચ્યાં. તે વખતે ત્યાં નંદલાલજી મહારાજ ચાતુર્માસ કરતા હતા. મા-દીકરે બંને ત્યાં રહીને પ્રતિક્રમણ આદિ શીખવા લાગ્યા. કોઈ ભેજનને માટે કહેતું, તે તેને ત્યાં જઈ ભોજન કરી આવતાં હતાં, અને જે કેઈન તરફથી નિમંત્રણ ન મળતું તે બજારમાંથી લાવી ખાઈ લેતાં. આ પ્રમાણે કેટલાક સમય ત્યાં રહી પ્રતિક્રમણ તથા દશવૈકાલિકના ત્રણ અધ્યાય શીખી ગયાં. પછીથી ત્યાંથી નયા શહેર (ખ્યાવર)માં ગયાં. ત્યાં ચોથમલજીની સગી માસી સાવી રત્નાજી હતાં. તેમનાં દર્શન કરી ત્યાંથી બીકાનેર ગયાં ત્યાં બત્રીસ શાસ્ત્રવેત્તા ગટ્ટબાઈને ત્યાં ઉતર્યા. મહાસતી નંદકુંવરજીની સાધ્વીઓ પણ ત્યાં હતી. તેમણે ઐથ
Page #128
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ મલજીને કહ્યું કે કાચું-ઠંડું પાણી પીવાને ત્યાગ કરે. આના ઉત્તરમાં તેમણે એમ કહ્યું કે વાત તો સારી છે, પરંતુ રેલ્વેમાં તે નિભાવવું કઠણ છે. આથી થોડા સમય બાદ જ્યારે મને એમ લાગશે કે હવે નભવામાં વાંધો નહિ આવે ત્યારે હું તેનો ત્યાગ કરીશ. ત્યાંથી નીકળી ભીમાસર આવ્યાં. ત્યાં હજારીમલજી બાંઠિયાએ કેટલાંક શાસ્ત્ર આપ્યાં, તે લઈ ત્યાંથી તેઓ દેશનૂક આવ્યાં. ત્યાં પૂજ્ય હકમીચંદજી મહારાજના સંપ્રદાયવાળા રઘુનાથજી મહારાજ તથા હજારીમલજી મહારાજનાં દર્શન કર્યા. પછી જ્યારે તેમની સેવામાં ઉપસ્થિત થયાં, ત્યારે રઘુનાથજી મહારાજે પૂછ્યું કે તમે કેણ છે? કયાં રહે છે? અને અહીં કેવી રીતે આવ્યાં છે? ઉત્તરમાં ચાથમલજીએ કહ્યું કે વૈરાગી છીએ. નીમચ નગરમાં રહીએ છીએ અને દર્શનાર્થે આવ્યાં છીએ. ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે ઠીક છે, ત્યારે તે દીક્ષા લે. શું પહેલાં કંઈ શીખ્યા કર્યા છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે પ્રતિક્રમણ અને દશવૈકાલિક શીખે છું. સ્વામીજીએ કહ્યું. “વારું, ત્યારે સઝા (સ્વાધ્યાય) કરે.” આ ઉપરથી ચોથમલજીએ સઝા કરી જે સ્વામીજીને ઘણી પ્રિય લાગી. તેથી તેમણે કહ્યું કે તમે મારી પાસે જ દીક્ષા લે. એકાન્તર કરવું પડશે; અને જે આ અનુકુળ ના આવે તે એકટાણું રહેશે. આના પ્રત્યુત્તરમાં ચાથમલજીએ કહ્યું કે દીક્ષા તે નંદલાલજી અને હીરાલાલજી મહારાજ પાસે લઈશ. આ ઉપરથી સ્વામીજીએ કહ્યું કે તેઓ તો બાર વાગે આહારાદિથી નિવૃત્ત થાય છે, પછી કયારે જ્ઞાન ધ્યાન કરશે? *એકાન્તર–એક દિવસે ખાવું, બીજે દિવસે નિરાહાર રહેવું અને ત્રીજે દિવસે ખાવું તે પ્રમાણે એક એક દિવસે છોડી ભેજન લેવું તે.
Page #129
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. પ્રત્યુત્તરમાં ચોથમલજીએ કહ્યું કે હાલમાં તો હું તેની સેવા કરીશ. આમ કહી ત્યાંથી વિદાય થયા, અને જયપુર ગયા. ત્યાં ઝવેરી કાશીનાથજીને ત્યાં મુકામ કર્યો. ત્યાંથી નિમ્બાહેડા (ટેક) ગયા. જ્યાં હીરાલાલજી મહારાજ વિરાજમાન હતા. તેમનાં દર્શન કરી શાસ્ત્ર, પાત્ર, ઓઘો પુંજણી, વસ્ત્ર વિગેરે લઈ જાવદ (ગ્વાલિયર) ગયા. ત્યાં પૂજ્ય ચોથમલજી મહારાજ તથા શ્રીલાલજી મહારાજ વિરાજતા હતા. પૂજ્ય ચૈથમલજી મહારાજે તેમને કહ્યું. “તું મારી પાસે દીક્ષા લઈ લે.” આ પ્રમાણે શ્રી લાલજી મહારાજે પણ કહ્યું. ત્યારે તેમણે વિચાર કર્યો કે ચૈથમલજી મહારાજ તો વયેવૃદ્ધ છે અને શ્રીલાલજી મહારાજ બાબરીયા છે, તેથી દીક્ષા તે તેમની પાસે લેવી જોઈએ. આપણુ ચરિત્રનાયકમાં બાળપણથી જ એક ગુણ વિશેષરૂપે તરી આવતો હતો, તે આ સ્થાને લખવું અપ્રરતુત તે નહિજ ગણાય. તે ગુણ એ કે તેમના તરફ એક વાર જોતાં કોઈ પણ માણસનું સહેજે તેમના તરફ આકર્ષણ થતું, આનું કારણ તેમની વિદ્વત્તા, ચતુરાઈ, શાન્તવૃત્તિ તથા ધાર્મિક ભાવના હતી. જે કઈ તેમને મળતું, તે તેમને ખૂબ પ્રેમભાવથી ચાહતું. તેમનામાં જે ગુણોને સમાવેશ થયો હતો, તે બચપણથી જ ઉતરી આવ્યા હતા. તેને લીધે તો ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક વ્યક્તિ તેમને સહૃદય ચાહતી હતી. ઉત્તમ વસ્તુ કેને અપ્રિય લાગે છે? દરેક જણ ઈચ્છે છે કે તે પોતાની પાસે આવે, વારૂ. ઓઘા પાત્ર વિગેરે જાવદમાં મૂકીને તેઓ ફરીથી નિમ્બાહેડે આવ્યા ત્યાંથી હીરાલાલજી મહારાજની સાથે કેરી (ક) આવ્યા અને નિમ્બાહેડેથી પુલચંદજી તથા ભેગીદાસજી, ચૈથમલજીને દીક્ષા આપવાની આજ્ઞા લેવા પ્રતાપગઢ ગયા. ત્યાં
Page #130
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< 85 શેઠ ગુમાનમલજીને ત્યાં ઉતર્યા, અને ચૈથમલજીના સસરા પૂનમચંદને તેડાવી દીક્ષાની આજ્ઞા માગી, તે તે લાલચોળ ડાળી કરી ગુસ્સામાં બોલ્યા, “ખબરદાર ! યાદ રાખો મારી પાસે આ બે નાની બંદુક છે. તેમાંની એક નાળથી ગુરૂને અને બીજી નાળથી ચેલાને સ્વધામ પહોંચાડી દઈશ.” થયું. આટલું સાંભછીને તે લેકે ત્યાંથી નીકળી પડયા, અને કેરી આવી સઘળી બીના કહી સંભળાવી. આ સાંભળી સાધુઓ ચમક્યા, અને પૂજ્ય ચોથમલજી મહારાજે દીક્ષા આપવાને સાફ ઈન્કાર કર્યો. આ વખતે હીરાલાલજી મહારાજ ત્યાંથી પસાર વિહાર કરી ગયા. અને આપણા ચરિત્રનાયકને કહયું કે તમે ત્યાં દયા પાળજે, (એટલે કે ત્યાં આવજે) હું તમને દીક્ષા આપીશ. પછી ચોથમલજી મહારાજ પિતાની માતા સાથે મન્દર ગયા અને ત્યાં રહેવા લાગ્યા. તે દિવસેમાં તેઓ ગૃહસ્થની માફક રહેતા હતા. મન્દસારમાં એ વખતે ગાતમજી બાગિયા નામે એક શાસ્ત્રજ્ઞ શ્રાવક રહેતા હતા. તે ચાથમલજીની રહેણી કરણી જોઈ કહેવા લાગ્યા, “તમારાથી સાધુપણું કેવી રીતે નિભાવાશે?” મારા વિચાર મુજબ તે તમારી આ સઘળી હીલચાલ વ્યર્થ છે. સારી વાત તો એ છે કે તમે બંગલી (મન્દસરનું એક બાર)માં દુકાન માંડી તમારા નિર્વાહ ચલાવ્યા કરે” બીજા પણ કેટલાક લેકે એવા હતા જે ઠઠ્ઠા મશ્કરીમાં તેમને કહેતા કે “ચેથમલજી જાવ, સાધુ થઈને તમારે સાસરેથી ભીક્ષા લઈ આવે.” એક દિવસ તેમની માતાએ તેમને કહ્યું, “બેટા, આપણી પાસે જે દરદાગીના છે, તે તું કહેતો હોઉં તો તારા સસરાને આપી આવું; અને તેની પાસે દીક્ષા માટે આજ્ઞાપત્ર લખાવી લાવું. કેમકે પછી તને દીક્ષા આપવામાં કઈને કઈ પ્રકારની આપત્તિ
Page #131
--------------------------------------------------------------------------
________________ >આદ મુનિ વેઠવી પડે નહિ.” ચાથમલજી આ વિચાર સાથે સહમત થયા. માતા આ વખતે તેમનો સસરે જે ધર્મોત્તર હતો ત્યાં તેની પાસે ગઇ ત્યાં જઈને તેને કહ્યું કે આ અમારું સઘળું ઝરજવાહર હું તમને આપું છું, અને અમને દીક્ષા મળે એવી તમે આજ્ઞા લખી આપે. - આ વાતનો પુનમચંદજીએ સ્વીકાર કર્યો. પરંતુ જવેરાત લઈ લીધા પછી આ પ્રમાણેને દગો દીધે–તેણે જે આજ્ઞાપત્ર લખે તેમાં એમ લખ્યું કે મારાં વેવાણ દીક્ષા લે તેમાં મને કઈ જાતને વાંધો નથી. પરંતુ મારા જમાઈને માટે હું આજ્ઞા આપતા નથી. એ પત્રમાં બે જણની સાક્ષી સહીઓ પણ લેવામાં આવી. જ્યારે માતુશ્રીએ આ પત્ર કેઈ બીજે ઠેકાણે જઈ વંચાવ્યો ત્યારે પુનમચંદની નીચતા માટે તેને ભારે અફસોસ થયો. પણ થાય શું? ત્યાંથી ઠાકોર સાહેબ પાસે જઈ બધે વૃત્તાન્ત કહી સંભળાવ્યો અને ત્યાંથી મન્દસૈર પાછી આવી. આવ્યા પછી પિતાના પુત્રને કહ્યું. “બેટા, હવે કંઈધારતી જેવું નથી. હું વહન નિર્વાહ માટે બધા દાગીના તારા સસરાને સોંપી આવી છું. હવે તે એમ નહિ કહી શકે કે મારે કંઈ પ્રબન્ધ ર્યો નહિ. ત્યાર પછી હીરાલાલજી મહારાજ જાવરા પધાર્યા. ત્યારે માતા તથા પુત્ર બને ત્યાં ગયાં. પરંતુ ત્યાં પણ શ્વસુરની આજ્ઞા ન હોવાથી શ્રીસંઘે દીક્ષા આપવામાં વાંધો ઉઠાવ્યા. પછીથી હીરાલાલજી મહારાજ ડિલિયા થઈ તાલ પધાર્યા, તે વખતે રસ્તામાં ચંબલ નદી ઉપર આશરો લીધો. ત્યારે સાથે ચોથમલજી, તથા તેમની માતા અને હજારીમલજી વૈરાગી પણ હતા. સંયમનો સઘળે સામાન પણ સાથે હતો. પાત્ર પણ જે
Page #132
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. - મન્દસૈારમાં રંગાયાં હતાં તે સાથે હતાં. તે પાત્રમાંથી એક પાત્ર લઈ તેમણે નદીમાં તરાવી જોયું તેથી ભારે કુતલ ઉત્પન્ન થયું, હીરાલાલજી મહારાજ ત્યાંથી તાલ તથા ઉણેલ થઈને બલિયા (ઈન્દોર સ્ટેટ)માં ગયા, ત્યાં ચૈથમલજી અને તેમનાં માતુશ્રીએ વિચાર કર્યો કે હવે તે સંસારનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે કયાં સુધી ભટકયા કરીશું ? ચોથમલજીને પણ આ વાત ગળે ઉતરી, અને માતાને કહ્યું કે આપણે ઉત્સવ સાથે શું સંબંધ છે? આપણે તો સાધુપણાની ગરજ છે. ઉત્સવથી ખાલી લેક દેખાડો કરવાનો છે, વળી જ્યારે આપણે સંસારથી વિરકત જ થવાનું છે. તે પછી લોક દેખાડો કરવાને ઢાંગ વ્યર્થ છે, વિગેરે. ત્યાર પછી તેમણે માત્ર પોતાને હાથે મેંદી લગાડી પછી તેમના ભાવિ ગુરૂ હીરાલાલજી મહારાજ જ્યારે છાવણી (ઝાલરાપાટન, રાજપૂતાના) તરફ વિહાર કરી ગયા ત્યારે તેમને પણ માતાની સાથે સાથે લેવામાં આવ્યા. માર્ગમાં બલિયાથી થોડે દૂર એક સરિતા આવે છે. જેના એક કિનારાની એક બાજુએ વિશાળ વટવૃક્ષ છે. તેની નીચે જઈને સંવત ૧૯૫૧ના ફાલ્ગન સુદ પને રવિવારે પુષ્ય (પુષ્પક) નક્ષત્રમાં તેમની માતા કેસરબાઈએ તેમને સાધુવેષ ધારણ કરાવ્યું. ત્યાર પછી તેમને હીરાલાલજી મહારાજની સનમુખ રજુ કરી માતાએ વિનંતિ કરી કહ્યું “આપને આ શિષ્યરૂપ ભિક્ષા આપું છું, તેને કૃપા કરીને સ્વીકાર કરો.” મુનિ હીરાલાલજીએ તો શિષ્યની પરીક્ષા કરી જ લીધી હતી, તેથી ભિક્ષાને સ્વીકાર કરી દીક્ષા દીક્ષા લેતા પહેલાં જેને દીક્ષા આપવામાં આવે છે, તેને મેંદી લગાડવામાં આવે છે. અને જેવી રીતે લગ્ન પ્રસંગે ઉત્સવ કરવામાં આવે છે તેવા બીજા ઉસે પણ ઉજવવામાં આવે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________ - આદર્શ મુનિ. આપી. ત્યાર પછી વિહાર કરતા જ્યારે તેઓ પંચપહાડ પધાર્યા, ત્યારે કેસરબાઈ પણ ત્યાં આવી ગઈ. અને આ પ્રમાણે ચરિત્રનાયકને સાતમે દિવસે (એટલે સંવત ૧૫૧ના ફાલ્ગન સુદ 12) ખૂબ ધામધૂમથી મેટી દીક્ષા આપવામાં આવી.
Page #134
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^ પ્રકરણ ૯મું. હs. સંવત 1952 ઝાલરાપાટન. kee Sછે. થી ધાર્મિક ગ્રંથ પરિચય. આ SIBILIB ઉં પછી નવા શિષ્ય અને ગુરૂ (હીરાલાલજી મહા આ રાજ) છાવણીમાં (ઝાલરાપાટન) પધાર્યા. પેલી આ બાજુ કેસરબાઈ પંચપહાડથી વિદાય થઈ જાવરે જ ગઈ, ત્યાં તેણે પણ પુદાજી આર્યાજી મહારાજ પાસે દીક્ષા લીધી. તે વખતે હીરાલાલજી મહારાજ છાવણીમાં ચાતુર્માસ કરવાને સ્વીકાર કરી પાછા જાવરે પધાર્યા, અને ફરીથી નવા શિષ્ય ચાણમલજી મહારાજ તથા હજારીગલજી મહારાજ (જેમણે ચાથમલજી મહારાજની પછી દીક્ષા લીધી હતી)ની સાથે સંવત ૧લ્પરને ચાતુર્માસ છાવણીમાં કર્યો. આ ચાતુર્માસમાં ચૈથમલજી મહારાજે દશવૈકાલિકના શબ્દાર્થનો અભ્યાસ કર્યો. આશુત્તરે હવાઈ વાંચી અને થોડા થેકડા* પણ શીખ્યા. પિતાના ગુરૂની સેવામાં તે સહજ પણ કચાશ ખામી આવવા દેતા નહિ. જ્ઞાન પણ વિનયપૂર્વક સંપાદન કરતા, અને પિતાનું અધ્યયન પણ નિયમીતપણે કરતા હતા. * તને સમૂહ.
Page #135
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. પ્રકરણ ૧૦મું. સંવત 1953-14. રામપુરા તથા બડી સાદડી (મેવાડ). જ્ઞાનોપાર્જન, છાવણી (ઝાલાવાડ)માંને ચાતુર્માસ શાન્તિ અને આનંદ પૂર્વક પુરો થયા બાદ હીરાલાલજી મહારાજ ત્યાંથી "વિહાર કરી ગયા. તે વખતે તેમની સાથે શ્રીચેનરામજી મહારાજ તથા શ્રીકાલુરામજી મહારાજ પણ હતા. તેથી તેમના બે વિભાગ પાડયા. શ્રીચેનરામજી મહારાજ તથા ચોથમલજી મહારાજ નાનાં નાનાં ગામોમાં વિહાર કરતા કોટા પધાર્યા. તે વખતે ચેનરામજી મહારાજ પૂછવા લાગ્યા કે ચેાથમલજી, વ્યાખ્યાન કોણ વાંચશે? આને મને ભારે વસવસે થાય છે. ત્યારે તેમણે ઉત્તર આપ્યું કે વાંચીશ. ત્યાં તેમણે બે વ્યાખ્યાન કર્યા. પછી તે હીરાલાલજી મહારાજ પણ ત્યાં આવી પહોંચ્યા. કેટલાક દિવસે વહી ગયા પછી જ્યારે હીરાલાલજી મહારાજ વિહાર કરી જવા તૈયાર થયા, ત્યારે શ્રાવકે કહેવા લાગ્યા કે નવા મહારાજ (ચૈથમલજી મહારાજ)ના મુખેથી એક વધુ વ્યાખ્યાન સાંભળવાની અમારી અભિલાષા છે. તેમની વ્યાખ્યાન પદ્ધતિ
Page #136
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ તે વખતથીજ તીવ્ર અને હૃદયંગમ હતી. તેથી તે શ્રાવકેને ફરીથી વ્યાખ્યાન સાંભળવાની વૃત્તિ થઈ. પરંતુ ગુરૂદેવની સેવામાંથી વિમુખ ન રહેવાને સબબે તેઓ ભાનપુરા, રામપુરા, મણાસા તથા નીમચ થઈ જાવરે પધાર્યા. ત્યાં કેટલાક દિવસે ગાળી તેમને સં. ૧૯૫૩નો ચાતુર્માસ ફરીથી પોતાના ગુરૂજી પાસે રામપુરામાં આવી કર્યો. આ ચાતુર્માસ દરમ્યાન તેઓ તેમની બુદ્ધિ અનુસાર જ્ઞાન ધ્યાન શીખ્યા; પછીથી ચાતુર્માસ સમાપ્ત થતાં ફરીથી ગુરૂની સાથે જાવરા ગયા. જાવરે વારંવાર આવવા જવાનું પ્રયોજન તે એ હતું કે ત્યાં આપણા ચરિત્રનાયકના પરદાદા ગુરૂ રતનચંદજી મહારાજ) વિરાજતા હતા. તેમનાં દર્શન તથા સેવા કરી તેમને સંવત્ 1954 ને ચાતુર્માસ ગુરૂદેવની સાથે બડી સાદડી (મેવાડ)માં કર્યો, ત્યાં પણ તેમને જ્ઞાન–ધ્યાનમાં ખુબ વધારે કર્યો. ઈ છે.
Page #137
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ ---- - ----~~~~~~~~~~ ~~~~~~~~~~~~ ~~~ ***** ** - પ્રકરણ ૧૧મું. સંવત 155-56-57. જાવરા, રામપુરા, મંદસૌર. પ્રારંભિક વ્યાખ્યાન. IS ડી સાદડીને ચાતુર્માસ સમાપ્ત થતાં ત્યાંથી નિઓ | બ હેડા તથા ચિત્તડ થઈ પારસોલી (મેવાડ) પધાર્યા. છે ત્યાં રાવ રત્નસિંહજી, શ્રીમાન મેવાડાધીશના સેળ આ જાગીરદારમાં એક હતા. તે જૈનધર્મથી પરિચિત હતા, અને તેમાં તેમને શ્રદ્ધા હતી. તે જૈનમુનિઓ તરફ માન અને પૂજ્યભાવથી જોતા, અને તેમને આદર સત્કાર કરતા. તે ઘણી વખત કહેતા કે જૈન સાધુઓ જેવા ત્યાગ અને ભાવના બીજે કયાઈ દ્રષ્ટિગોચર થતાં નથી. સાહેબના અંતરમાં તપસ્વી મહાભાગી રતનચંદજી મહારાજ, ગુરૂ જવાહરલાલજી મહારાજ, પંડિત મુનિશ્રી નંદલાલજી મહારાજ તથા સરળ સ્વભાવી કવિવર હીરાલાલજી મડારાજની સત્સંગતિથી જૈનધર્મ તરફ આટલી શ્રદ્ધા તથા ભક્તિભાવ ઉત્પન્ન થયાં હતાં. ઉપરોકત મુનિઓને રાવ ઉપર એટલે બધો પ્રભાવ પડો હતો કે તે જાતે કહેતા કે મને જે કઈ લાકડી અગર
Page #138
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પત્થરથી મારે તો પણ હું તેને બદલે લેવાનો વિચાર યા યત્ન સરખે કરું નહિ, અગર તો તેને શિક્ષા પણ કરૂં નહિ. શિકાર ખેલવાનો વિચાર તો તેમના અંતરમાંથી બીલકુલ નાબૂદ થઈ ગયે હતો. તેથી જે તેમને જેન–શ્રાવક કહેવામાં આવે તો તે પણ અનુચિત લેખાય નહિ. કેમકે એક શ્રાવકના જેવાજ તેમના આચાર વિચાર હતા. એક દિવસ રાવ સાહેબે ચૈથમલજી મહારાજને શિક્ષણની બાબતમાં કંઈક વાત કરતાં કહ્યું કે હજુ આપની અવસ્થા નાની છે, તેથી જેટલું જ્ઞાનોપાર્જન થઈ શકે એટલું કરો. વળી સાથે સાથે ગુરૂની સેવામાં તત્પર રહેવાનું પણ તમારૂં ખાસ લક્ષ્યબિંદુ હોવું જોઈએ. તમે જે બપોરે અને સાયંકાળે વ્યાખ્યાન આયાં તે ઘણાં ઉત્તમ હતાં. તે સાંભળીને હું ઘણે પ્રસન્ન થયે છું અને ભવિષ્યને માટે પણ એટલે વિશ્વાસ બેસી ગયા છે કે જે તમારી આવીજ ઢબ અને શૈલી રહેશે તો ગુરૂદેવના આશીર્વાદથી સમય આવતા જેનસિદ્ધાતિના ધાર્મિક ક્ષેત્રમાં તમારું પણ ખાસ અને આદરણીય સ્થાન હશે. વિગેરે. ત્યાંથી વિહાર કરીને તેઓ નારાયણગઢ પધાર્યા. ત્યાં નૃસિંહજી મહારાજની તંદુરસ્તી બરાબર નહતી, તેથી ગુરૂદેવ (હીરાલાલજી મહારાજ) તેમને તેમની સેવામાં મૂકતા ગયા. જ્યારે નૃસિંહજી મહારાજનું સ્વાથ્ય સારું થઈ ગયું, ત્યારે તે ત્યાંથી વિહાર કરી મંદર ગયા. એક દિવસ ભૂરા મગનીરામજી મહારાજે તેમને કહ્યું કે, ચોથમલજી, આજ તમે વ્યાખ્યાન વાંચે. તે જ સમયે આગળ દર્શાવેલા શાસ્ત્રવેત્તા ગૌતમજી બાગિયા કે જે પહેલાં ચાથમલજી મહારાજને વારંવાર કહેતા કે તમારામાં સાધુ થવાના લક્ષણ નથી. તે સાધુઓના ઉપાશ્રયમાં આવી પૂછવા લાગ્યા કે આજે કેણ વ્યાખ્યાન વાંચશે! પ્રત્યુત્તરમાં
Page #139
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. જણાવવામાં આવ્યું કે ચાથમલજી વાંચશે આ સાંભળી “ઠીક" કહીને વ્યાખ્યાન મંડપમાં જઈને બેઠા. ગતમજી બાગિયા ભગવતી પન્નવણાદિના સૂક્ષ્મ તના જાણકાર હતા. તેમની હાજરીમાં હસ્વ દીઘની ભૂલ કરવાની પણ કેઈની મગદૂર શું! ઘણા ખરા સાધુઓ તો તેમની સમક્ષ સુત્ર વાંચવાની પણ આનાકાની કરતા હતા. પરંતુ, ચાથમલજી મહારાજે તે પ્રવાહની માફક વ્યાખ્યાન આપ્યું તથા એકએક આચારંગ સત્રનો ભાવાર્થ સમજાવ્યું. આખરે ઉપરોક્ત શ્રાવકને કહેવું પડયું કે “ચથમલજી મહારાજ, આપે ચેડા જ વખતમાં સારે પરિશ્રમ લઈ ખૂબ યોગ્યતા સંપાદન કરી છે. મને તો એવી કલ્પના પણ નહોતી કે આપની વ્યાખ્યાનની શિલી આટલી બધી હૃદયગ્રાહી તથા પ્રભાવશાળી બનશે. વૈરાગ્યાવસ્થામાં મેં આપને જે કંઈ વચન કહ્યાં હતાં, તેને માટે હું આપની ક્ષમા યાચું છું.” કેટલાક દિવસે ત્યાં રોકાયા પછી તેઓ પાછા જાવરા પધાર્યા અને ગુરૂવર જવાહરલાલજી મહારાજ વિગેરેની સેવામાં લાગી ગયા. જ્યારે ચાતુર્માસ નજીક આવ્યું ત્યારે ગુરૂવર જવાહરલાલજી મહારાજ, નંદલાલજી મહારાજ આદિ સઘળાએએ આપણું ચરિત્રનાયકની હાજરી ત્યાંજ આવશ્યક ગણું ત્યાંજ રાખ્યા. આ પ્રમાણે સંવત ૧૯૫૬ને ચાતુર્માસ તેમણે જાવરામાં કર્યો. ચાતુર્માસમાં તેમણે શ્રાવક–બાલકને સામાયિક પ્રતિકમણ, થેકડા સ્તવન વિગેરે શીખવ્યાં. આજ સમયના ગાળામાં પંડિત નંદલાલજી મહારાજ ત્રિસ્તુતિકx રાજેન્દ્રસૂરિ * આ સૂત્રનો અન્વય તથા ભાવાર્થ કરે અને સન્ધિ તથા સમાસની વ્યાખ્યા કરવી અતિશય કાઠન છે. * ત્રણ થઈ મંદિરમાગિયોના અગ્રણી.
Page #140
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. સાથે ધાર્મિક ચર્ચામાં ઉતર્યા. આ ચર્ચા પ્રગટ થઈ ગઈ છે. આ મુનિશ્રી વ્યાખ્યાન કરતા તથા પર્યુષણમાં રથમલજી મહારાજ પહેલા અનગઢ સુત્રનો ભાવાર્થ સમજાવતા અને પાછળથી નંદલાલજી મહારાજ પ્રવચન કરતા. આ પ્રમાણે જવાહરલાલજી મહારાજ પાસેથી ચાથમલજી મહારાજે તત્ત્વશિક્ષણ મેળવ્યું. જાવરાના ચાતુર્માસ પુરા થતાં ચૈથમલજી મહારાજ ત્યાંથી વિહાર કરીને નિમ્બાહેડા પધાર્યા, કેમ કે ત્યાં તેમનાં માસી રત્નાજી આર્યાજીની નાદુરસ્ત તબીઅત હતી અને તે તેમને મળવાને અતિશય આતુર હતાં. ત્યાં કેટલાક દિવરા રહી વિહાર કરતા તેઓ કુકડેશ્વર (હોલકર સ્ટેટ) પધાર્યા, બીજી બાજુ ગુરૂદેવ હીરાલાલજી મહારાજ પણ અત્રે આવી પહોંચ્યા હતા, ત્યાં જડાવચંદજી છગનલાલજીની પાસે પૃથ્વીરાજ નામનો એક આઠ વર્ષનો બાળક હતો. જડાવચંદજી તથા અન્ય શ્રાવકે એ આ બાળકની બાબતમાં હીરાલાલજી મહારાજને વિજ્ઞતિ કરી કે તેને દીક્ષા આપવાની કૃપા કરે. આ ઉપરથી સઘળા તેની સમક્ષ હીરાલાલજી મહારાજે કહ્યું કે દીક્ષા તે હમણાં આપીએ. પણ તે હજુ બાળક છે, તેથી તેની સારવાર કોણ કરશે? આ સાંભળતાં મલજી મહારાજ બોલી ઉડયા કે સાર સંભાળ તો હું રાખીશ જે આપની તેને શિષ્ય બનાવવાની ઈચ્છા હોય તો આપ નિઃસંકેચ બનાવો. પછી પૃથ્વીરાજને પૂછ્યું કે “દીક્ષા લેશે કે ?" તો તેણે જવાબ આપે . “હા, હા.” આ ઉપરથી શુભ મુહર્ત જોઈ પૃથ્વીરાજને દીક્ષા આપવામાં આવી અને તેને ગુરૂદેવે ચોથમલજી મહારાજનોજ શિષ્ય બનાવ્યું. આ બધું પતી ગયા પછી ત્યાંથી વિહાર કરી રામપુર ગયા. ગુરૂવરની
Page #141
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ. સાથે રહી સંવત ૧લ્પને ચાતુર્માસ રામપુરમાં કર્યો. આ પ્રસંગે જ્ઞાન-ધ્યાનમાં પણ અજબ વૃદ્ધિ થઈ. કેટલાંક બાલકને તત્વજ્ઞાન શીખવી હોશિયાર બનાવી દીધાં, અને પ્રસંગે પાત વ્યાખ્યાને પણ આપતા. રામપુરના ચાતુર્માસ પૂર્ણ થતાં, ત્યાંથી વિહાર કરી આપણું ચરિત્રનાયક મન્દર પધાર્યા. માગમાં વ્યાખ્યાન મારફતે અનેક લોકોએ ત્યાગ કર્યા તથા પચખાણ લીધાં. સંવત ૧૫૭ના તેમનો ચાતુર્માસ સ્વતંત્ર રીતે મન્દસેરમાં થયો, તથા ગુરૂ જવાહરલાલજી મહારાજ તથા હીરાલાલજીનો ઝનકુપુરીમન્દસૈરમાં થયો. ચૈથમલજી મહારાજનાં વ્યાખ્યાન ચાર માસ સુધી પુરજોશમાં શહેરમાં થતાં હતાં. જનતા પણ સાંભળીને આશ્ચર્ય ગરક થતી. અને કહેતી કે જુઓ. પૂર્વ જન્મના પુણ્ય પ્રભાવથી વ્યાખ્યાન કરવાની કેવી અનુપમ શકિત આવી છે !
Page #142
--------------------------------------------------------------------------
________________ આદેશ મુનિ. પ્રકરણ ૧રમું. એ સંવત 1958 નીમચ, તે પ્રસિદ્ધ વક્તા , , Sછે ?' સારના ચાતુર્માસ સમાપ્ત થતાં ગુરૂદેવ તથા - મ ચાથમલજી મહારાજ ત્યાંથી વિહાર કરી ખાચ, 2, રેર પધાર્યા. ત્યાં ચામલજી મહારાજ ગુરૂ ) જવાહરલાલજી મહારાજની સેવામાં રોકાયા. નંદલાલજી મહારાજ, હીરાલાલજી મડારાજ વિગેરે મુનિ મહારાજો ત્યાંથી ધાર-ઇન્દોર તરફ વિહાર કરી ગયા. અને ત્યાંથી વિચરતાં વિચરતાં સઘળા સન્તો ખાચરોદમાં એકત્ર થયા. વર્ષાવતુ નજીક આવી પહોંચી હતી, તેથી ઈન્દોરથી શ્રીસંઘની વિનંતિ, ધારથી મોતીલાલજી શેડ વિગેરે શ્રીસંઘ, તથા ઉજજેનથી શ્રીયુત હજારીમલજી આદિ શ્રીસંઘ ચાતુર્માસને માટે પિતાની અરજ ગુજારવા ખાચરોદમાં આવી પહોંચ્યા. આમાંય ઉજજૈન સંઘે તો ખાસ ભાર મૂકીને ચાથમલજી મહારાજને માટે વિનંતિ કરી. પરંતુ તેમની અમૃતમયી વાણીને લાભ ઉઠાવવાનું તેમના ભાગ્યમાં નહોતું. ગુરૂદેવ તાલ (જાવરા ટેટ)ને માટે આજ્ઞા આપવાના હતા. એવામાંજ બડી સાદડી (મેવાડ)નો શ્રીસંઘ ખાચદ આવી પહોંચ્યો. તે વખતે ચામલજી મહારાજે વિચાર કર્યો કે તાલમાં શ્રાવકેની ગૃહસંખ્યા
Page #143
--------------------------------------------------------------------------
________________ --> આદર્શ મુનિ. ઓછી છે, અને સાદડીમાં અધિક છે. તેથી ત્યાં વ્યાખ્યાનનો સારી જનસંખ્યા લાભ લેશે, અને તેથી જ્ઞાનપ્રચારનો સુંદર રોગ પ્રાપ્ત થશે. આમ વિચારી તેમણે ગુરૂવર પાસે સાદડીમાં ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી, અને ગુરૂદેવે તેને રવીકાર કર્યો. વળી તેમની સાથે નવદીક્ષિત હજારીમલજી મહારાજને પણ મોકલ્યા. ત્યાંથી તેઓ બંનેએ સાદડી મેવાડ) તરફ વિહાર કરવાનો વિચાર કર્યો, તેવામાં હજારમલજી મહારાજને પગમાં વારે નીક. તેથી ચાથમલજીએ ગુરૂદેવને કહ્યું કે તેમના પગમાંથી વારે નીકળતો હોય એમ લાગે છે, તેથી માર્ગમાં ચાલવાથી વિશેષ સેજે આવી જશે તો ભારે કષ્ટ થશે. આ સાંભળી ગુરૂજીએ કહ્યું કે એમ છે તો કેઈપણ ઠેકાણે ચાતુર્માસ કરી લે. કેમકે રસ્તામાં ઘણું મોટાં મોટાં શહેરો આવે છે. આ પ્રમાણે વિહાર કરતા કરતા તેઓ મન્દસાર પધાર્યા. મન્દસાર શહેરમાં ક૯૫ હોવાથી બે રાત્રિથી વિશેષ કાઈ શકાય એમ નહોતું. તેથી ખાનપુરામાં નિવાસ કર્યો. જ્યારે શહેરમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે ત્યાંના નિવાસીઓ દર્શનાર્થે આવ્યા. અને પ્રસિદ્ધ શ્રાવક શ્રીયુત પન્નાલાલજી કીમતીએ મહારાજશ્રીને શહેરમાં પધારવાની વિનંતિ કરી. ત્યારે તેમણે જણાવ્યું કે બેરાત્રિથી વિશેષ શહેરમાં રેકાઈ શકતો નથી. આ સાંભળી પન્નાલાલજીએ કહ્યું કે કંઇ નહિ. બે રાત્રિ તો બે, પણ આપ શહેરમાં પધારો. આખરે તેમને અત્યાગ્રહ જોઈને તેઓ શહેરમાં પધાર્યા અને ત્યાં બે વ્યાખ્યાન કર્યા. આ વ્યાખ્યાનોનો એવો પ્રભાવ પડયો કે સુપ્રસિદ્ધ શ્રાવક શ્રીયુત પન્નાલાલજી કીમતી તથા તેમનાં ધર્મપત્નિ બંનેએ વ્યાખ્યાન મંડપમાં ઉભા થઈ હંમેશને માટે શીલ–વ્રતને અંગીકાર કર્યો. આ શિવાય બીજા પણ અનેક લોકે ઉપર સારો પ્રભાવ પડ્યો. ત્યાંથી
Page #144
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. વિહાર કરી તેઓ નમી પધાર્યા, અને ત્યાં જેન તથા જૈનેતર જનતાને ઉપદેશ કર્યો. આ ઉપદેશને ત્યાં ખૂબ પ્રભાવ પડે, અને એક અઢાર વર્ષના એશવાલ યુવકે આગળ આવી દીક્ષા લેવાની વૃત્તિ જાહેર કરી. તેથી મહારાજશ્રીએ તેને ફરમાવ્યું કે અમે અહીંઆ તે શેકાય શકીએ એમ નથી, પરંતુ અમે બડી સાદડીમાં ચાતુર્માસ કરવાના છીએ. તેથી તમે પણ સાથે દયા પાળ (સાથે ચાલે). આમ કહી ત્યાંથી વિહાર કર્યો તો માર્ગમાં એક કાળા નાગે આડા આવી માર્ગને રેકી નાખ્યો. તે વખતે તેમણે વિચાર્યું કે સાદડી જવામાં કંઈ લાભ થાય એમ લાગતું નથી. તેથી ત્યાંથી નીકળી બગાણ (નીમચ)માં રાતવાસો કર્યો. ત્યાં મૂશળધાર વરસાદ વરસ્યો, તથા હજારીમલજી મહારાજના પગમાં પણ વારોએ જોર કરી વિશેષ કષ્ટ આપવા માંડયું. તેથી તેમને ચાલવામાં અતિશય મુશ્કેલી પડવા લાગી. આવા સંજોગોમાં નીમચ જવાનો વિચાર કરી રહ્યા હતા. એટલામાં જ નીમચથી શ્રીયુત પન્નાલાલજી ચૌધરી તથા મન્નાલાલજી રાઠેડ આદિ શ્રાવકે ત્યાં આવી કહેવા લાગ્યા કે આપ નીમચ પધારો. આના જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે તમે લેકે એ શા માટે આ તકલીફ ઉઠાવી? અમે તો ત્યાં જ આવતા હતા. પછી બધાને સાથે લઈ નીમચ પધાર્યા, ત્યાં ચાતુર્માસ કર્યો, અને ખૂબ આનંદ છે. કેટલાય શ્રાવકોને તેઓશ્રીએ જ્ઞાન-ધ્યાનને બેધ આપે. જનસમુદાય વ્યાખ્યાને સાંભળી ચકિત તથા આશ્ચર્ય ગરક થઈ ગયે. સારાયે શહેરમાં લોકો એ જ ચર્ચા કરતા હતા કે ચોથમલજી દીક્ષા લઈને આવા હોશિયાર તથા સુપ્રસિદ્ધ વ્યા ખ્યાનકાર થશે, તેને અમને તે સ્વપ્નેય ખ્યાલ નહતો. અમે તો વૈરાગ્યાવસ્થામાં તેમની ઠેકડી કરી બનાવતા હતા. એટલું જ
Page #145
--------------------------------------------------------------------------
________________ * ~~** ^^^^^^^^^^ 100 > આદર્શ મુનિ. નહિ પણ એમ પણ કહેતા કે લેકેને ઠગવાને ઉપાય રચી રહ્યા છે. ઈત્યાદિ, પરંતુ આ તે ધાર્યા કરતાં ઉલટું જ બન્યું. આ પ્રમાણે સંવત ૧૯૫૮ને ચાતુર્માસ નીમચ શહેરમાં ભારે શાન્તિ તથા આનંદમાં પસાર થયું. આજ સમય દરમ્યાન વિરાગી હકમીચંદજીને પણ પ્રતિકમણાદિ શીખવી દીધા. ત્યાર પછી તેમને દીક્ષા આપવા માટે નીમચ શ્રીસંઘે મહારાજશ્રીને પ્રાર્થના કરી, જેનો તેમણે સ્વીકાર કર્યો. વિરાગી હકમીચંદજીને દક્ષા આપતા પહેલાં ઠાઠમાઠથી વરઘડે કાઢયો. અને પછી દીક્ષા આપવાની વિધિ શરૂ કરી, પરંતુ જગતના સામાન્ય ધારા મુજબ શુભ-કાર્યમાં કંઈક અણધાર્યું વિદન આવી પડે છે, તેવી જ રીતે આ શુભ-કાર્ય પણ નિર્વિદને કેમ સમાપ્ત થાય ? કવિએ ઠીકજ ગાયું છે કે “જાં િવવિનનિ તેમની દીક્ષામાં અટકાયત કરનાર કોઈ કુટુંબી ના આવ્યું, તો સૂબા સાહેબે રાજ્ય તરફથી ફરમાન કાઢી દીક્ષાની મનાઈ કરી. આથી શ્રીસંઘમાં ભારે ખળભળાટ થયા. શ્રીમાન પન્નાલાલજીએ કહ્યું કે સૂબા સાહેબ રજા નહિ આપે તો લશ્કર (ગ્વાલીયર) જઈને આજ્ઞા મેળવી આવીશ. આ નિશ્ચય કરી સ્ટેશન ઉપર ગયા. સૂબા સાહેબ પણ કંઈક કાર્યવશાત્ જતા હતા. તેથી તેમને પન્નાલાલજી સાથે મેળાપ થયે. સૂબા સાહેબે પન્નાલાલ જીને પૂછયું કે આપ કયાં પધારે છે? તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે “લશ્કર, દીક્ષાની પરવાનગી મેળવવાને.” આ સાંભળીને સૂબા સાહેબે જાતે જ કહી દીધું કે જાવ, મારે હુકમ છે કે ખુશીની સાથે એ વૈરાગીને દીક્ષા આપે. આ પ્રમાણે પરવાનગી મેળવી પન્નાલાલજી શહેરમાં પાછા ફર્યા. અને સંવત ૧૫૮ના માર્ગશીર્ષ વદ 1 ને શુભ મુહુર્ત હાથી ઉપર આરૂઢ થયેલા હુકમચંદજીને ભારે ધામધુમથી દીક્ષા આપવામાં આવી.
Page #146
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 181 પ્રકરણ ૧૩મું. સંવત 1959 નાથદ્વારા. બિમારી તથા વ્યાખ્યાન પ્રવાહ. શ્રોતાઓની અર્પવ–મેદની. ننننننننننننننننننننننن ઈ મચથી વિહાર કરી તેઓ છાવની તથા જાવદ થઈને ન કણેરે પધાર્યા. માર્ગમાંનાં સઘળાં થાને એ વ્યાRs ખ્યાન સાંભળવાને જેન તથા જૈનેતરોની ઘણી મોટી ( સંખ્યા આવતી. અનેક જણે વિવિધ પ્રકારના ત્યાગનાં પચ્ચખાણ લીધાં. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ત્રણ સાધુઓની સાથે અદાણે પધાર્યા. ત્યાં પણ અન્ય સ્થાનની માફક જૈન અજૈન, મજુર તથા ખેડુતો એકત્ર થયા ત્યાંના રાવ સાહેબે પણ કેટલીક વખત વ્યાખ્યાનમાં હાજર રહી લાભ મેળવ્ય, અને મહારાજશ્રીની મુક્તકંઠે પ્રસંશા કરવા લાગ્યા. ત્યાંથી વિહાર કરીને તેઓ કેરી, નિમ્બાહેડા, નકુમ. ભદેસર અને સાવે થઈને ચિત્તોડ પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન કરવામાં બહુ રસ પડયો. એ દિવસોમાં મહારાજશ્રી કંઈક નિબલ થઈ ગયા હતા, અને વિશેષ થતા જતાં હતા, કેમકે તેમને સંવત ૧લ્પદ થી પેટમાં કંઈક રેગને લીધે તકલીફ પડતી, અને તેથી તબીઅત નાદુરસ્ત રહ્યા કરતી હતી. એ દિવસોમાં
Page #147
--------------------------------------------------------------------------
________________ 102 >> આદર્શ મુનિ. કેઈપણ રોગને ઉપચાર કરવાને ઘસડેથી એક હજામ આવતો હતો. તેને તેમણે પિતાનું પેટ દેખાડી દવા લીધી, અને તેનું ત્રણ દિવસ સેવન કર્યું. આનાથી તેમને સારો ફાયદો જણાય. આ ઉપરથી હજામે કહ્યું કે બે દિવસ વધુ ચાલુ રાખે તો આપને સઘળે રેગ મૂળમાંથી જશે. પરંતુ તેઓશ્રી અતિશય અશક્ત થઈ ગએલા હોવાથી જવાબ આપ્યો કે હવે મારાથી આ દવા નથી લઈ શકાતી. આ સાંભળી હજામે કહ્યું કે, “ખેર, ઔષધ ના લેવા વિચાર હોય તો ના લેશે. પરંતુ આટલું તો અવશ્ય કરજો કે જમ્યા પછી ડાબી બાજુ ઉપર માલીશ કરજો અને તેજ પડખે સૂઈ જજે. આમ કરવાથી પણ આપને આ રોગ નિર્મલ થશે.” હજામના કહેવા મુજબ તેમણે કેટલાક દિવસ સુધી કર્યું, અને તેથી તેમને ઉદરરોગ તદ્દન નષ્ટ થયું. ત્યાંથી તેઓ કપાસણુ થઈ સારેલ પધાર્યા. ત્યાં રૂપચન્દજી સિયાલના ધર્મપત્નિ પ્રતાપબાઈને અન્નજળ ગ્રહણ કર્યો વીસ વર્ષ વીતી ગયાં હતાં. ન તો તેને ભૂખ લાગતી કે ન તે તરસ લાગતી છતાં સઘળાં ગહકાર્યો સારી રીતે કરતી હતી. અસ્તુ. અહીંથી હવે કયાં વિહાર કરે તેને તે વિચાર કરવા લાગ્યા. નાથદ્વારા અહીંથી બહુ નજીક છે. અને ત્યાં દૂર દૂરના લેકો પણ આવે છે. વળી જે ત્યાં શ્વેતામ્બર સ્થાનકવાસીનાં ઘર હોય તો ત્યાં જવું ઠીક છે. એમ વિચાર કર્યો. કેાઈ શ્રાવકને પૂછતાં માલુમ પડયું કે ત્યાં શ્રાવકનાં ઘરો છે. તેથી મહારાજશ્રી વિહાર કરી નાથદ્વારા આવ્યા. જ્યારે બજારમાં પહોંચ્યા ત્યારે સઘળા શ્રાવકોએ પોતપોતાની દુકાનો ઉપર ઉભા થઈ તેમને વન્દન કર્યા. પછી મહારાજશ્રીએ પૂછ્યું કે ઉતારે કયાં આગળ છે? ત્યારે જવાબ મળે કે દ્વારકાધીશના ખડગ ઉપર. તેથી મહારાજશ્રી ત્યાં જઈ
Page #148
--------------------------------------------------------------------------
________________ તો આ આદર્શ મુનિ. 103 ઉતર્યા અને બીજે દિવસે પ્રાતઃકાલથી જ વ્યાખ્યાન શરૂ કર્યા. શરૂઆતમાં તે માત્ર જૈન સંપ્રદાયવાળાજ આવતા. વ્યાખ્યાન સ્થળ પણ મધ્યસ્થ બજારમાં નહતું, તેથી શ્રેતાઓની સંખ્યામાં વધારો થયો નહિ છતાં એટલું તે ચક્કસ હતું કે સામ્પ્રદાયિક લોકે વ્યાખ્યાન સાંભળી સાંભળીને લટ્ટ બની ગયા હતા. વ્યા ખ્યાન સ્થળ શહેરના એક ખૂણામાં હતું, તે તેમને રુચતું નહોતું તેથી તેમણે એક દિવસ શ્રેતાઓને કહ્યું કે વ્યાખ્યાન બજારમાં થવું જોઈએ, કે જેથી બીજા લોકોને લાભ મળે. આ સાંભળી લેકેએ કહ્યું કે “મહાત્મન ! બજારનું નામ લેશે મા! આ તો વિષ્ણુપુરી છે. પહેલાં તે ત્યાં જૈનેતર આવશેજ નહિ, અને કદાપિ કઈ કંઈ પ્રશ્ન પૂછશે તો આપ શું ઉત્તર આપશો? આપને દીક્ષા લીધે થોડાજ સમય થયો છે, તેથી આ સ્થળેજ વ્યાખ્યાન કરવું સારું છે, આ સાંભળી મહારાજશ્રીએ તેઓને બેધડક જવાબ આપ્યો કે “શ્રાવકે! અમે અલગ વિહાર કશ્યા આવ્યા છીએ, તે ગુરૂદેવની કૃપા ઉપર નહિ કે કેઈના ભરોસા ઉપર! તમારે આ વાતનું શું પ્રજન? અમે બધે વિચાર કરીને વ્યાખ્યાન આપીશું, અને જો કોઈ વ્યકિત પ્રશ્ન અથવા શંકા કરશે. તે તેને અનુરૂપ ઉત્તર આપીશું અને સમાન ધાન કરીશું” પરંતુ આની શ્રાવકો પર કંઈ અસર ન થઈ ઉદયપુર નિવાસી રાજમલજી તાકરિયાએ મહારાજશ્રીને વિનંતિ કરી કે હે સરસ વ્યાખ્યાન સ્થળ બતાવીશ. મહારાજશ્રીએ ફરમાન કર્યું કે ચાલો બતાવે, અને ત્યાં બેસીને વ્યાખ્યાન સાંભળે. આથી રાજમલજીએ લિલિયાકુ ડની જગ્યા બતલાવી. મહારાજશ્રી પણ પિતાનાં શાસ્ત્ર વિગેરે વ્યાખ્યાનની સામગ્રી લઈ લિલિયાકુંડના ઝાડના થડ આગળ વિરાજય અને રાજ ખ્યાન કા લીધે છે તેઓ
Page #149
--------------------------------------------------------------------------
________________ 104 -->આદર્શ મુનિ. : v wvvvvvvvvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv મલજી વ્યાખ્યાન સાંભળવાને સન્મુખ બેઠા. વ્યાખ્યાન શરૂ થયાનું જ્યારે શ્રાવકે એ જાણ્યું ત્યારે તેમને આ રચતું ન આવ્યું. તેમને ડર લાગવા માંડે કે કેણ જાણે હવે શું થશે? આખરે 10-12 શ્રાવક અને 3-4 શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં આવ્યાં. લગભગ 20-25 જૈનેતર પણ આવ્યા. તે દિવસનું વ્યાખ્યાન જૈનેતરેએ બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યું, અને તેમને તે ઘણું મધુરું લાગ્યું. બીજે દિવસે 100-150 અજેન આવ્યા. આ જોઈ શ્રાવકેનો ડર દુર છે. અને તેઓ હવે ખુશીની સાથે સારી સંખ્યામાં જમા થઈ સાથ આપવા લાગ્યા. કેવળ પાંચજ વ્યાખ્યાનો થયાં ન થયાં, એટલામાં તે જૈનાજૈન શ્રેતાઓની સંખ્યા 800 જેટલી થઈ ગઈ; અને તેરમા વ્યાખ્યાનમાં તે વધી વધીને 1300 જેટલી થઈ. હવે વ્યાખ્યાન પણ શહેરમાં થતું હતું. જૈન શ્રાવકેની સંખ્યા 125 થી વધારે નહતી. બાકીના બીજા જૈનેતર હતા, જે હંમેશાં મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ ઉઠાવતા હતા. શહેરના કેટવાલ, રાજ્ય કારભારીઓ વિગેરે વ્યાખ્યાન સાંભળવા આવતા હતા તથા શ્રીનાથજીને ભક્તસમુદાય પણ હાજર રહેતું હતું, એટલું જ નહિ પણ પિતાને ઘેરથી બૈચરી સુદ્ધાં કરાવતા હતા. આ પ્રમાણે સારાયે નગરના સઘળા ધર્મના લેકે તેમના તરફ પ્રેમ અને શ્રદ્ધાની દષ્ટિથી જેતા હતા. એક દિવસ કેઈ વ્યક્તિએ કંઈક પ્રશ્ન પૂછે તેને મહારાજશ્રીએ યોગ્ય જવાબ આપે. બીજે દિવસે તે ફરીથી કંઈક લાંબે ઉભા રહી ચાલું વ્યાખ્યાનમાં બેલ્યા કે “હે શ્રેતાઓ, ગીતામાં કહ્યું છે કે આત્મા છેદી શકાતું નથી, તે પછી દયા દયાની બૂમો પાડી લોકેના કાન ફેડવા જોઈએ નહિ.” આના ઉપર મહારાશ્રીએ ગીતામાંથીજ “અહિંસા પોપને સિદ્ધાંત
Page #150
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ૧૦પ રજુ કરી પુરવાર કર્યું કે, “દયા કરવી એ મનુષ્યમાત્રને પરમ ધર્મ છે.” વાયુવેગે આ વાત ચારે દિશાએ ફેલાઈ ગઈ. રાજ્યકાર્યભારીઓ કહેવા લાગ્યા કે પેલી વ્યક્તિએ આત્મા માર્યો મરતો નથી એમ કહ્યું, તેના ઉત્તર તો સાધારણ છે. તેને બે ચાર કેસા લગાવવામાં આવે, એટલે તેની પરીક્ષા હમણાંજ થઈ જશે કે આત્મા હણવાથી હણાય છે. વળી સાથે સાથે તેને કષ્ટ પડે છે કે નહી તે પણ જણાઈ જશે. અહીં વ્યાખ્યાનોને લીધે સારા શહેરમાં મહારાજની ભારે પ્રસંશા થવા લાગી તથા જય પિકારાવા લાગી. આ બન્યા પછી થોડા દિવસ ત્યાં રોકાઈને બીજી વ્યાખ્યાન આપ્યા પછી, જ્યારે તેઓએ વિહાર કર્યો ત્યારે સારાયે નગરના જૈન અજેન, તથા હિન્દુ-મુસલમાન વિગેરે તેમને વિદાય આપવા આવ્યા, અને તે વખતે ચાતુર્માસ કરવાનું નિમંત્રણ પણ ખૂબ પ્રેમ અને આગ્રહપૂર્વક શ્રીચરણોમાં રજુ કર્યું. ત્યાંથી વિહાર કરી કોઠારિયે ગયા, અને ત્યાંની જનતા ઉપર મેટો ઉપકાર કર્યો. ગંગાપુર શ્રીસંઘનો સંદેશ આવ્યો કે ત્યાં બે પ્રતિસ્પધી પૂજ્ય પધાર્યા છે, તેથી મહારાજશ્રીની પધરામણીની અત્યન્ત આવશ્યકતા છે. વળી ત્યાંની અજૈન પ્રજા પણ એમ ઈચ્છતી હતી કે નાથદ્વારાવાળા મહારાજની અહીં પધરામણી થાય તો અમને ઘણે આનંદ તથા લાભ થશે. આ કારણને લીધે તેઓ ત્યાંથી વિહાર કરી ગંગાપુર પધાર્યા કે જ્યાં કર્મચંદજી મહારાજ આદિ વિરાજતા હતા. તેમની પાસે જ મહારાજશ્રીએ પણ ત્રણ સાધુઓ સાથે પડાવ નાખ્યો. તેમનું આગમન થતાં તજ ગામમાં વિજળી વેગે વાત ફેલાઈ ગઈ કે નાથદ્વારાવાળા ચામલજી મહારાજ અહીં પધાર્યા છે. તે દિવસે કર્મચંદજી મહા
Page #151
--------------------------------------------------------------------------
________________ 106 > આદર્શ મુનિ. રાજનું વ્યાખ્યાન સમાપ્ત થતાં અજૈનેએ કેટલાક પ્રશ્નો પૂછયા તો તેના મહારાજશ્રીએ જવાબ આપ્યા તથા શ્રીગીતા તથા શ્રીમદ્ભાગવતમાંનાં પ્રમાણે સાથે તેમની શંકાનું સમાધાન કર્યું. હાજર રહેલા સઘળાઓને એમ ખાત્રી થઈ કે આ સાધુ ભારે ચમત્કારી છે. તેથી જે તેમનું વ્યાખ્યાન હોય તે બહુ સારું. આમ વિચારી સઘળાએ એકત્ર થઈ તેઓશ્રીને વિનંતિ કરી, અને તેને તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. વ્યાખ્યાને ચાલુ થયાં. દિવસે દિવસે શ્રેતાઓની સંખ્યા વધવા લાગી, રાત્રે પણ વ્યાખ્યાન આપવાનું ચાલુ કર્યું. શ્રેતાઓથી આખું બજાર ચિકાર ભરાઈ જતું, અને શ્રોતાઓ ખૂબ ધ્યાનપૂર્વક તેમના ઉપદેશામૃતનું પાન કરતા હતા. તેજ રસ્તેથી ઠાકોરજીને રથ જતો હતો. એક દિવસ જ્યારે રથ આવ્યા, ત્યારે શ્રેતાઓની ભીડને લીધે રથ નીકળી જાય એટલી પણ જગ્યા નહતી. આખો રસ્તા રોકાઈ ગયા હતા. તેથી લોકો રથ બીજે રસ્તે ફેરવીને લઈ ગયા. ધાર્મિક ઐક્યતા તથા મળતાપણાનું આ પણ એક પ્રમાણ છે, અને તેને ધન્યવાદ આપણું ચરિત્રનાયકને ઘટે છે. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ચિડ થઈ સંજીત (જાવરા) પધાર્યા, અને ત્યાં ગુરૂશ્રી હીરાલાલજી મહારાજના દર્શનને લાભ મેળવ્યું. ત્યાં તપસ્વી હજારીમલજી મહારાજ છાશ ઉપર રહી ગુરૂદેવની સેવા તથા તપશ્ચર્યા કરી રહ્યા હતા. તેમનું પારણું પણ ત્યાં થયું અને ગુરૂશ્રીએ સંવત ૧૫ત્ના વૈશાખ સુદ 8 ને શુભ દિને કસ્તુરબાઈને દીક્ષા આપી. ત્યારબાદ ચૈથમલજી મહારાજ ત્યાંથી ગુરૂદેવની સાથે વિહાર કરી જાવરા પધાર્યા. ત્યાં નાથદ્વારાને શ્રીસંઘ મહારાજશ્રીના ચાતુર્માસ માટે ફરીથી અરજ લઈ આવ્યું. આ જોઈ જાવરાના
Page #152
--------------------------------------------------------------------------
________________ 107 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ શ્રીસંઘને ભારે આશ્ચર્ય થયું, તથા રતલામ નિવાસી તત્વજ્ઞ શ્રીમાન શેઠ અમરચંદજી પીતલિયાએ પૂછયું કે મહારાજશ્રી શું નાથદ્વારામાં પણ જૈનેના ઘરો છે? આના પ્રત્યુત્તરમાં નાથદ્વારાના સંઘે જણાવ્યું કે હાજી, છે તો ખરાં પણ થોડાં. મહારાજ ચેમિલજીને માટે તે અમે આગ્રહ કરીએ છીએ, તેનું કારણ એ છે કે ત્યાંના જૈન, અજૈન, હિંદુ, મુસલમાન સઘળા મહારાજશ્રીના પધારવાની ઉત્સુક નયને વાટ જોઈ રહ્યા છે, તે એટલે સુધી કે શ્રીનાથજીના ભક્તજને પણ મહારાજશ્રીને અંતઃકરણ પૂર્વક ચાહે છે. આ સાંભળી અમરચંદજીએ કહ્યું કે “જો આમજ હોય તો મહારાજશ્રીના ચાતુર્માસ જરૂર ત્યાંજ થવા જોઈએ.” આથી તેમણે નાથદ્વારા શ્રીસંઘના આમંત્રણને સ્વીકાર કર્યો, અને ત્યાંથી સાધુઓ સહિત વિહાર કરી રતલામ ગયા. તે વખતે ત્યાં કેટલાક સાંપ્રદાયિક મુનિઓ વિરાજમાન હતા. તેઓએ તેમને વ્યાખ્યાન કરવા જણાવ્યું, તેથી તેમણે વ્યાખ્યાન કર્યું. એક કલાક શારે પણ વાંચ્યાં. ત્યાર પછી અમરચંદજી શ્રાવકે વિનંતિ કરી કે, “મહારાજશ્રી, હવે કંઈ ઉપદેશાત્મક મઝા કરાવે, કે જેથી મનોરંજન થાય.” આ ઉપરથી તેમણે તદન સામાન્ય મનુષ્ય પણ સમજી શકે એવો રોચક ઉપદેશ આપે. પછી ત્યાંથી વિહાર કરી જાવરા ગયા. ત્યાંથી સંવત ૧૯૫૯ના ચાતુર્માસ નાથદ્વારામાં કરવા માટે ત્રણ સાધુઓ સહિત વિહાર કરી ગયા. માર્ગમાં નાના પ્રકારના ઉપકાર કરતા યંગ્ય સમયે નાથદ્વારા પહોંચ્યા. સેંકડે સ્ત્રી પુરૂષે નગર બહાર તેમનું સ્વાગત કરવાને આવી પહોંચ્યાં. અને તેમના શુભાગમનના સમચાર જાણી
Page #153
--------------------------------------------------------------------------
________________ 108 >આદર્શ મુનિ. સઘળાને ઘણે હર્ષ થયે. આ પ્રમાણે “વીરના જયધ્વનિઓ સાથે તેમણે નગરમાં પ્રવેશ કર્યો, અને પેલા દ્વારિકાધીશના ખડ્ઝ ઉપર નિવાસ કર્યો. આ ચતુર્માસમાં લેકેએ વ્યાખ્યાનને ખૂબ લાભ લીધે. જૈન શ્રાવકોએ જીવદયાને ઉપકાર કર્યો તે તે ઠીક, પરંતુ અને એ પણ જૈન રીતિ મુજબ 300 વ્રત ઉપવાસાદિ કર્યા. ચાતુર્માસ પૂરા થતાં મહારાજશ્રીએ ત્યાંથી વિહાર કર્યો, તે દિવસનું દશ્ય અદ્દભુત અને ચિરસ્મરણીય હતું. વિયેગથી વ્યાકુળ થએલા સઘળા સંપ્રદાયના લેકેની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી.
Page #154
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 109 ' Rડી--S23... પ્રકરણ 14 મું. - ses --S2 -2w S2s - સંવત 1961 ખાચરેદ. ઉપદેશ તથા દીક્ષા. -2 ડડટ - -522 ~-S24ટબS ~S24 ~8 - નાથદ્વારાથી તેઓ હારેલ, દેલવાડા (મેવાડ) થઈને - ડબુક (મેવાડ) પધાર્યા. ત્યાં તેમણે પૂજ્ય શ્રી લાલજી - મહારાજનાં દર્શન કર્યા અને તે રાત્રે ત્યાં નિવાસ કર્યો. રાત્રિના વ્યાખ્યાન માટે પૂજ્યશ્રીએ મહારાજશ્રીને કહ્યું કે વ્યાખ્યાન આપો. એટલે મહારાજશ્રીએ વ્યાખ્યાન કર્યું. બીજે દિવસે ત્યાંથી વિહાર કરી પૂજ્યશ્રી ઉઠાડે (મેવાડ) પધાર્યા, અને ફરીથી દર્શન લાભ લીધો. ત્યાંથી તેઓશ્રી દેલવાડા પધાર્યા ત્યાં નાથદ્વારાના શ્રાવકે મહારાજશ્રીને તેડવાને ટાંગામાં બેસીને આવ્યા. અહીં તે ચાતુર્માસ એક વખત સ્ક્વજ હતા, પરંતુ તપસ્વી હજારીમલજી મહારાજે શ્રાવકેને કહ્યું કે મારે ચૈથમલજી મહારાજને મળવું છે, માટે તેમને અહીં લઈ આવે; તેથી શ્રાવકગણ તેમને વિહાર કરાવી નાથદ્વારા લઈ ગયા. મહારાજશ્રીએ હજારમલજી મહારાજનાં દર્શન કર્યો, અને હજારીમલજી મહારાજ પાસે જે સાધુ હતા, તેમણે તેમને વંદના વિગેરે કરી આદર સત્કાર કર્યો, તથા ખૂબ પ્રેમ વ્યક્ત કર્યો. તપસ્વીજીએ મહારાજશ્રીને કહ્યું કે તમે મારી સાથે બિકાનેર ચાલો. તમારા વ્યાખ્યાન ઘણાં આકર્ષક થાય છે, તેથી
Page #155
--------------------------------------------------------------------------
________________ 110 =>આદર્શ મુનિ આનંદ થશે. આના જવાબમાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગુરૂદેવની આજ્ઞા લેવી આવશ્યક છે. આથી તપસ્વીજીએ કહ્યું કે હું નયા શહેર (ખ્યાવર)માં તમારી માર્ગ પ્રતીક્ષા કરીશ, માટે તમે આજ્ઞા મેળવી ત્યાં આવી પહોંચજો. આ ગોઠવણ મુજબ તેઓ વિહા રેકરી ઉદયપુર પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન થવા લાગ્યાં, અને ત્યાં પણ હંમેશના રિવાજ મુજબ સર્વ સંપ્રદાયના લેકે મોટી સંખ્યામાં એકત્ર થવા લાગ્યા. રાજ્યકાર્યભારીઓ પણ આવતા હતા. સુપ્રસિદ્ધ જાગીરદાર તથા ઉદયપુર સ્ટેટના માજી દિવાન કોઠારી બલવન્તસિંહજી પણ વ્યાખ્યાનમાં પ્રેમપૂર્વક ભાગ લેતા. ત્યાં ખૂબ ધર્મવૃદ્ધિ થઈ. રતનલાલજી મહેતા આદિચાર શ્રાવકોએ જીવનપર્યત હંમેશાં ચાર સામાયિક કરવાની મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા કરી, અને આમ કરવાથી પણ ધર્મવૃદ્ધિ થઈ. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી બડેગાંવ પધાર્યા. ત્યાંના ખેડૂતોએ તેમના ઉપદેશથી જીવ હિંસાને ત્યાગ કર્યો. ત્યાંથી પાછા ફરી ઉદયપુર, ભિડર થઈ કાનડ પધાર્યા. કાનડથી ડુંગરે પધાર્યા. ત્યાં પણ કેટલાકએ ત્યાગ કર્યો. એક દિવસ મહારાજ વિરાજ્યા હતા, તે વખતે પ્રતાપમલજી ડગની દુકાને બેઠેલા એક છોકરા તરફ તેમની નજર પડી. તેમણે અનુમાન કર્યું કે તે બાળક સ્વતન્ત્ર અને નિરાશ્રીત હોવો જોઈએ, અને દીક્ષા માટે લાગ શેધે છે. આમ વિચારી તેમણે તે છોકરાને બેલા અને પૂછ્યું કે તું કોણ છે? આના જવાબમાં તેણે જણાવ્યું કે મારું નામ શંકર છે. રજપૂત જાતિનો છું. પહેલાં ધરિયાવદ રહેતા હતા. માતા પિતા ન હોવાથી અને રાજદ્વારી અણબનાવને 48 મિનિટ સુધી સાંસારિક વિચારોને ત્યાગી એકાગ્ર ચિત્તે ઈશ્વરને વંદના કરવી અને સામાયિક કહે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________ ^ ^^^^ ^ ^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 111 લીધે અહીં પ્રતાપમલજીને ત્યાં આવી રહ્યો છું. આ સાંભળી મહારાજશ્રીએ સૂચવ્યું કે તું પણ અમારા જેવા સાધુ બની જા. માત્ર અન્ન તથા વસ્ત્ર માટે આ અમૂલ્ય મનુષ્ય જીવન શા માટે એળે ગુમાવે છે? આ સાંભળી શંકરલાલે કહ્યું, “વારૂ. મહારાજ, આપના જે સાધુ થઈશ.” આ વાતચિત ચાલતી હતી, તેટલામાંજ ત્યાંના શ્રાવકે આવી પહોંચ્યા અને શંકરલાલને દીક્ષા આપવા માટે વિનંતિ કરી. ત્યારે મહારાજશ્રીએ જવાબ આપે કે મારે ગળે તે આ વાત ઉતરી ગઈ છે. તેથી જે શ્રીસંઘ દીક્ષા અપાવે તો મારે કેઈજાતની મુશ્કેલી નહિ દીક્ષા આપવાનું લગભગ નકકી થઈ ગયું. શંકરલાલે પોતાના ન્યાતવાલા પાસે આજ્ઞા મેળવવા પિતાના કાનની સોનાની વાળીઓ આપી દીધી, અને તેઓએ તેને દીક્ષા આપવામાં પિતાની સહાનુમતિ દર્શાવી. તેજ દિવસે વડે કાઢવામાં આવ્યું અને બીજે દિવસે એટલે સંવત ૧૯૬૧ના વૈશાખ વદ ૮ને રોજ દીક્ષા આપવામાં આવી. ત્યાંથી મહારાજશ્રી ચાર સાધુઓ સાથે વિહાર કરી કાનેડ પધાર્યા. ત્યાં અન્નજળ લીધાં પછીથી વિચાર આવ્યો કે નવીન શિષ્ય શંકરલાલને કદિ આવું તીણ પીણું પીવાનો પ્રસંગ નહિ આવ્યું હોય અને અહીંઆ તે દીક્ષા લેતાં વેંત જ પીવું પડયું, અને તે પણ આનંદિત થઈ પી ગયે, તેથી એમ લાગે છે કે તે ઉચ્ચભાવનાશાળી થવો જોઈએ. પછી પાછું પરીક્ષા કરવા તેમણે શંકરલાલ મહારાજને પૂછયું કે, “કહે, ધાવણ કેવું લાગે છે? આના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું દ્રાક્ષ, બદામ, પિસ્તાં, ચોખા વિગેરેના બેવડાંમણને ધાવણ કહેવામાં આવે છે,
Page #157
--------------------------------------------------------------------------
________________ 112 ^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^ > આદર્શ મુનિ. કે. “બહુ સરસ છે. સાધુઓને સ્વાદ કેવા?” પછીથી ત્યાંથી વિહાર કરી તેઓ બડી સાદડી, તથા નીમચ, મન્દસર થઈ જાવરા પધાર્યા. આ સઘળાં રથાનમાં ભારે ઉપકાર થયો. જાવરામાં તેમણે પોતાનાં માતુશ્રી આર્યાજી કેસરજીના આશ્રયમાં રહેતી ડુંગરાવાળી બાઈને દીક્ષા આપી. ત્યાંથી ગુરૂદેવે તેમને ખાચરદ જવાની આજ્ઞા કરી, કેમકે દેવજી મહારાજની તબીઅત નાદુરસ્ત હતી. તેથી મહારાજશ્રી ત્રણ સાધુઓને સાથે લઈ ખાચરોદ પધાર્યા. સંવત ૧૬૦ના ચાતુર્માસ ખાચરેદમાંજ થયા. અને એ ચાતુર્માસમાં પ્રસંસનીય ધર્મા-ધ્યાન થયું.
Page #158
--------------------------------------------------------------------------
________________ * * * * * * * * * * * * * * * * * * * * * આદર્શ મુનિ. 113 પ્રકરણ ૧પમું. XOXO @OND સંવત 1961. રતલામ. માતુશ્રીને સંથારે તથા સ્વર્ગવાસ. Gx. 2 09 21: co :: Ga 9 e ve ચરોદના ચાતુર્માસ શાન્તિપૂર્વક પુરા થયા, છે. મા એવામાં જ રતલામથી પ્રતાપમલજી મહારા = જની તબીઅત બગડવાના સમાચાર મળ્યા. ર -] + તેથી તેમણે લક્ષ્મીચંદજી મહારાજને બે સાધુએ સાથે રતલામ મકલ્યા. પરંતુ તેઓ નવ (નવિન) દીક્ષિત હતા. આથી પાછળથી તેઓ પોતે પણ ત્યાં પધાર્યા. અનેક પ્રયત્નો કર્યા છતાં પ્રતાપમલજી મહારાજના રવાથ્યમાં સુધારો ન થયે, અને અંતે તે દેવલોક પામ્યા. પછીથી ત્યાંથી તેમણે વિહાર કરી જવાનો વિચાર કર્યો. પરંતુ તે વખતે તેમની માતાની તબીઅત પણ બરાબર નહોતી. માતાએ મહારાજશ્રીને કહ્યું કે મારું જીવન થોડાજ દિવસોમાં સમાપ્ત થશે. તેથી તમે અહીં આજુબાજુમાં જ વિહાર કરજે, કે જેથી અંતકાળે મને તમારી મારફતે એ ઉપદેશ મળે કે જેથી પરલેકમાં મારું હિત થાય. આ સાંભળી તેમણે જવાબ આપ્યો કે, “જેવી આજ્ઞા’’ આમ કહી રતલામની નિકટના ધામહોદ થઈ સેલાને પધાર્યા, પાછળથી માતાની તબીઆતમાં કંઈક સુધારો થવા લાગે, અને એ વર્તામાન તેમને સૈલાનામાંજ
Page #159
--------------------------------------------------------------------------
________________ UUVVVVVVVV > આદર્શ મુનિ. મળ્યા. તેથી તેઓ કંઈક નિશ્ચિત જીવે નીમચ પધાર્યા, કે જ્યાં નંદલાલજી મહારાજ વિગેરે વિરાજતા હતા. ત્યાં રતલામ શ્રીસંઘ તરફથી શ્રીમાન તેજાજી સાહેબ ઈત્યાદિ ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવ્યા, તેમને ઉત્તર મળે કે સઘળા સંતે રામપુરમાં એકત્ર થશે, અને ચાતુર્માસને પણ નિર્ણય ત્યાં જ થશે. પછીથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી રામપુર પધાર્યા. ત્યાં સઘળા મુનિઓ એકત્ર થયા હતા. રતલામ શ્રીસંઘ ચાતુમસની વિનંતિ કરવા માટે રામપુર આવ્યું. તેમણે ખૂબ આગ્રહ પૂર્વક તથા અતિશય વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી, અને તેને સ્વીકાર કરવામાં આવ્યું. કેટલાક દિવસ બાદ અમાવાસ્યાને દિવસે મહારાજશ્રીને રાત્રિના પાછલા પહેરે એક રવપ્ન આવ્યું. તેમાં તેમણે એવું જોયું કે જાણે માતા પાસે ઉભી છે, અને કહે છે કે મને ખૂબ દરદ થતું હતું, તેથી મેં સંથારો કર્યો, અને હવે દેવલોક પામી છું. વાત પણ એમજ બની હતી કે માતુશ્રીને સ્વર્ગવાસ ચૈદશને રોજ થયે હતો. મહારાજશ્રી સ્વપ્નાવસ્થામાં તેમને કંઈ પૂછી શકયા નહિ, અને એટલામાં તો ઉંઘ ઉડી ગઈ અને પ્રાતઃકાળ થઈ ગયે. પ્રાતઃકાળે ગુરૂદેવને સ્વપ્નાની વિગત કહી. ગુરૂ જવાહરલાલજી મહારાજ વિગેરે આને વિચાર કરી રહ્યા હતા. એવામાં રતલામથી માતુશ્રીના સંથારાને પત્ર આવ્યા. વૃદ્ધ જવાહરલાલજી મહારાજ બોલ્યા કે જે પાસે હોત તો હું પણ આવત, પરંતુ બહુ દુર છે. અને મારાથી ઝડપથી ચાલી શકાતું નથી. તેથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી જાવરાની પાસે કલારા પધાર્યા. ત્યાં તેમને માતુશ્રી-દેવલોક પામ્યાના સમાચાર મળ્યા, અને તે સાંભળી તેમને પશ્ચાત્તાપ થયે. કેમકે માતાજીએ નજી
Page #160
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 115 કમાંજ વિહાર કરવાનું ફરમાવ્યું હતું અને પિતે ઘણે દૂર નીકળી ગયા હતા. “વળી જે હું ત્યાં હોત તો તેમના અંતકાળે કંઈ જ્ઞાનચર્ચા પણ શ્રવણ કરાવત, પણ ખેર, જે થયું તે સારું થયું, મેહથી કર્મબંધન થાય છે,” એમ વિચારી ત્યાંથી પાછા ફરતા હતા. એવામાં જાવરા શ્રીસંઘ ત્યાં આવી તેમને જાવરા લઈ ગયે. અહો! માતૃપ્રેમ! સંસારમાં એ કેવી અલૌકિક ચીજ છે ! તેનું યથાર્થરૂપે વર્ણન કરવું એ મનુષ્યશક્તિની બહાર છે. સંસારમાં મનુષ્યમાત્રને જેટલા સગુણો છે, તેમાં માતૃસેવા એક અલોકિક તથા અસાધારણ ગુણ છે. નહિ તો સાંસારિક માયા–મમતાથી વૈરાગ્યવૃત્તિ સેવનાર નિર્ગુણ બ્રહ્મના જાણનાર, અહંકારાદિ દુર્ગુણેથી વિમુખ તથા કામ, ક્રોધ, લોભ અને મેહના ત્યાગી ખરા સાધુ મુનિ મહારાજ મૃત્યુ પછી પંચતમાં મળી જનાર તથા માટીના રૂપમાં પલટાઈ જનાર માનુષિક દેહ માટે શેક કરે તે શું સંભવિત છે? પરંતુ આ જગતમાં જન્મ ધારણ કરવાથી જીવના કુદરતી માતપ્રેમનું આ એક પ્રમાણ છે, તેથીજ જગતની તુચ્છમાં તુચ્છ જાતે તથા પશુ પક્ષીઓ પણ તે વિહેણું નથી હોતાં. અસ્તુ. જાવરા જઈ પોતાના માતુશ્રીના અંતિમ કાળના હેવાલ સાંભળ્યા કે એક બે દિવસ તે તેમણે (માતાએ) તેમનું સ્મરણ કર્યા કર્યું. પરંતુ પછી બેલવા માંડ્યું કે “પુત્ર કેને? આ શરીર પણ આપણું નથી, તે પછી મેહ મમતા શા માટે?” આ પ્રમાણે રતલામ શ્રીસંઘે તેમની ચેષ્ટા જોઈ કહ્યું કે તેમની તબીઅત તે સારી છે, તો પછી સંથારે કરાવવાની શું જરૂર છે? એક સાધ્વીએ કહ્યું કે મેં તેમને તેવિહાર કરાવ્યા છે, તે સાંભળી માતા બોલ્યા કે “નહિ. મેં તે વિહાર કર્યા છે. જે રાજ્ય
Page #161
--------------------------------------------------------------------------
________________ >આદર્શ યુનિ. ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ મ - - - - - - - - - - - - - - - - - તરફથી તમને કંઈ ડર-ધાસ્તી જેવું લાગતું હોય તે હું બીજે ચાલી જઉં,ઈત્યાદિ.” આ પ્રમાણે ખૂબ દઢતાપૂર્વક પિતાના ક્ષણભંગુર શરીરનો ત્યાગ કર્યો. આ સાંભળી મહારાજશ્રીએ કહ્યું કે મારી એટલી જ ભાવના છે કે સ્વર્ગસ્થના આત્માને જલદી મોક્ષ મળે. ત્યારબાદ ૧૯૬રના ચાતુર્માસ માટે તેઓ રતલામ પધાર્યા. તેમનું સ્વાગત કરવાને નગર બહાર સેંકડે નગરજનો એકત્ર થયાં હતાં. એ દશ્ય જોવા જેવું હતું. તે વખતે શ્રાવકમાં સંપ સારે હતો. તેથી ધર્મ, ધ્યાન, ત્યાગ તથા પચખાણ સારી રીતે થયાં, તે ક્ષમાપનામાં યોગ્ય સમયે પ્રગટ થઈ ગયાં છે. આજ ચાતુર્માસ દરમ્યાન મુંબઈ નિવાસી શ્રીવાડીલાલ મેતીલાલ શાહ તેમનાં દર્શનાર્થ રતલામ આવ્યા. કદીએ ઉપવાસ નહિ કરેલા પરંતુ મહારાજશ્રીને ઉપદેશથી તેમણે વ્રત કર્યા, અને મુંબઈ જઈ પિષધ કર્યો. આ ચાતુર્માસ દરમ્યાન રતલામ શ્રીસંઘે તેમની ભારે ભક્તિભાવથી તથા ઉત્સાહથી સેવા કરી. પરંતુ જ્યારે ત્યાં પ્લેગ ચાલુ થયો, અને દિનપ્રતિદિન તેને ઉપદ્રવ વધવા લાગે, ત્યારે શ્રીસંઘે મહારાશ્રીને વિનંતિ કરી કે બધા શ્રાવકે અહીંથી ચાલ્યા જાય છે. માટે આપ પણ અત્રેથી વિહાર કરી જાવ. આ બાબતમાં સ્વામી ભૈરવ જાષિજીએ પણ મહારાજશ્રીને કહ્યું કે પહેલા આપ અહીંથી વિહાર કરી જાવ, ત્યાર પછી અમે જઈશું, કેમકે જે અમે પહેલા વિહાર કરી જઈએ તો લેકે વિરોધ કરે. અને એમ કહે કે નાની ઉંમરના ચોથમલજી મહારાજ તે હજુ અહીં વિરાજે છે, ત્યારે વૃદ્ધાવસ્થાવાળા અહીંથી વિહાર કરી ગયા. તેથી મહારાજશ્રી રતલામથી રાત્રે ઉપાશ્રયાદિ કોઈ એકાન્ત ધર્મસ્થાનમાં વિશ્રામ લેવો.
Page #162
--------------------------------------------------------------------------
________________ ~~~~~~~~~~~~~~~~~ આદર્શ મુનિ 117 વિહાર કરી પંચેડ ગયા. ત્યાં મહારાશ્રી બે વખત વ્યાખ્યાન કરતા તથા શાસ્ત્રો વાંચતા. પંચેડ નિવાસીઓને તેમના સુભાગ્યે તથા પુણ્યોદયથી આવો અણમૂલ અવસર પ્રાપ્ત થયો હતો. વ્યાખ્યાનમાં પુષ્કળ લેકો આવતા. ત્યાંના ઠાકોર સાહેબ રઘુનાથસિંહજી તથા તેમના સુગ્મબંધુ ચેનસિંહજી જૈનધર્મ વિષે આ વખતે પહેલી જ વાર મહારાજશ્રી દ્વારા પરિચિત થયા. તેમના ઉપર મુનિમહારાજનાં વ્યાખ્યાનો તથા સદુપદેશનો એ સુંદર પ્રભાવ પડે કે તેમણે કેટલાંક જાનવરની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પંચેડના ઠાકોર સાહેબને જૈન સાધુ સાથે પ્રથમ પરિચય મહારાજશ્રીની સાથે થયા હતા, અને તેમના ઉપદેશામૃતનો તેમના ઉપર આવો આબેહુબ પ્રભાવ પડ્યો. ત્યારથી તેમની જૈનધર્મ તથા જૈન સાધુઓમાં ખૂબ શ્રદ્ધા બેઠી. આ પ્રમાણે આ વર્ષે પણ રતલામના ચાતુર્માસ દરમ્યાન અગણિત ત્યાગ–પચખાણ થયાં. ત્યાંથી નીમચ, જાવદ, તથા કણેરે થઈ બેગમ પધાર્યા. આ સઘળાં સ્થાન ઉપર પણ ખુબ ધર્મ-પ્રચાર તથા ત્યાગ પચખાણ થયાં. અનેક માંસાહારીઓએ માંસનો ત્યાગ કર્યો, મદ્યપાન છોડયું, તથા ધર્મપ્રેમી બન્યા. પછી ત્યાંથી વિહાર કરી કેટલાક શ્રાવકોની સાથે માંડલગઢ જતા હતા. તે વખતે રસ્તામાં ત્યાંથી આવનારા લોકોએ તેમને કહ્યું નંધ:-પૂજય શ્રી લાલજી મહારાજના જીવન ચરિત્રમાં એ ઉલ્લેખ છે કે તેમણે સંવત ૧૯૬૧ના ચાતુર્માસ રતલામમાં કર્યો હતો.” પણ એમ નથી. તે વર્ષે તેમને ચાતુર્માસ જોધપુરમાં થયો હતો. સં. ૧૯૬૧માં તો આપણા ચરિત્રનાયકનોજ ચાતુર્માસ રતલામમાં થો હતો.
Page #163
--------------------------------------------------------------------------
________________ 118 >આદર્શ મુનિ, કે આગળની ઘોર ઝાડીમાં કેટલાક મનુષ્ય બંદુકથી સજજ થઈ બેઠા છે. આ સાંભળી શ્રાવકોએ કહ્યું કે વાત સાચી છે. એ ઝાડી એવી છે, કે ધોળે દહાડે લેકને છડેચક લુટવામાં આવે છે. ત્યારે મહાજશ્રીએ કહ્યું કે ભય તમને છે, અને ભય ઉત્પન્ન થાય એવી વસ્તુઓ પણ તમારી પાસે છે. મેં તો જ્યારથી દીક્ષા લીધી ત્યારથી ચોકીદાર (બ્રહ્મચર્ય) મારી સાથે જ છે, આટલું કહ્યા છતાં પણ શ્રાવકે તે ગામમાં ચોકીદાર લેવા ગયા. પરંતુ આ બાજુ મહારાજશ્રી નિડર રીતે તેજ રસ્તેથી માંડલગઢ પહોંચી ગયા. પાછળથી શ્રાવકે પણ આવ્યા, પરંતુ ત્યાં બહુજ શેડો નિવાસ થઈ શકો. છતાં એ અલ્પ સમયમાં પણ ઘણો સારે ધર્મ–પ્રચાર થયુંપછીથી ત્યાંથી વિહાર કરી ફરીથી બેગમ આવ્યા. ત્યાં એવા સમાચાર મળ્યા કે તેમની સાંસારિક સમયની માસી તથા ત્યાગ સમયની સાધ્વી પ્રવતિની રત્નાજીએ સંથારે કર્યો છે. તેથી તેઓ અહીંથી વિહાર કરી શીઘ્રગતિથી સરવાણિયા, નીમચ, મલ્હારગઢ તથા મન્દસાર થઈ જાવરા પધાર્યા. ત્યાં તેમનાં માસી આચ્યજી દેવલેક પામ્યાના સમાચાર મળ્યા તેથી તેઓ રતલામ ન જતાં મન્દસર થઈ મલ્હારગઢ પધાર્યા. ત્યાં સાધુએ થોડા વખતજ રેકાતા તેથી ત્યાંની જનતાએ તેઓશ્રીને ત્યાં વધુ શેકાવાને ખાસ આગ્રહ કર્યો. તેથી મહારાજશ્રી ત્યાં કેટલાક દિવસ રોકાયા અને ઉપદેશ કર્યો. ત્યારબાદ નારાયણગઢ પધાર્યા, અને ત્યાંના બજારમાં કેટલાંક વ્યાખ્યાન કર્યા. એ દિવસે માં ત્યાં મંદિરમાર્ગી વેતામ્બર સંપ્રદાયના અમીવિજયજી સાધુ હતાં તેમની સાથે વાર્તાલાપ થયો ત્યાંથી મહારાજશ્રી જાવદ પધાર્યા કે જ્યાં પૂજ્ય શ્રી લાલજી મહારાજ વિરાજતા હતા, અને સાથે મુનિવર હતા. ત્યાં તેમને સમાચાર
Page #164
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 110 મળ્યા કે કંઝેડામાં એક ભાઈ દીક્ષા લેવાના છે. આ જાણું સઘળા વિચાર કરવા લાગ્યા કે તેની ભાવેત્તેજના માટે કોને ત્યાં મેકલ? પૂજ્યશ્રીએ મહારાજશ્રીને આજ્ઞા કરી કે તમે જાવ, અને કાર્ય પાર પાડે. ત્યારે તેમણે પૂજ્યશ્રીને વિનંતી કરી કે મારાથી કેવી રીતે થશે ? અને શું થશે ? આ સાંભળી પૂજ્યશ્રીએ સ્વમુખે ફરમાવ્યું કે “જાવ, તમારે પગલે તે જંગલમાં પણ મંગળ થઈ જાય છે, અને બીજી વાત એ છે કે તમારા ચાતુર્માસ કાનોડમાં કરવાને હું ત્યાંથી સ્વીકાર કરતો આવ્યો છું. ત્યાંના રહેવાસીઓએ મારે તથા તમારે માટે ખૂબ આગ્રહ કર્યો છે; તેથી આપણ બેમાંના એકે તે ત્યાં અવશ્ય ચાતુર્માસ કરવા જ જોઈએ. આજ્ઞા મેળવી મહારાજશ્રી કંઝેડા પધાર્યા. ત્યાં ઉપદેશ આપી પેલા વૈરાગીને ઉત્તેજીત કરી, તેઓ ભાટખેડી પધાર્યા, અને તેથી મણસે પધાર્યા. એ દિવસે માં તેમની તબીઅત નાદુરસ્ત રહેતી હતી, છતાં પિતાની મધુર વાણીથી સઘળાને પ્રપુલિત કર્યા. આવા મહાત્મા કે જે બિમાર તથા પરવશ અવસ્થામાં પણ પોપકાર તથા સમાજેન્નતિનાં લક્ષ્યબિંદુ હૃદયમાં જડી રાખે છે, તેમના પ્રભાવ કેના ઉપર ન પડે ? તેમના ઉપદેશથી ત્યાંના વતની કજોડીમલ બેથરાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. સ્ત્રી, પુત્ર તથા માલમિલ્કત ત્યાગી તેમણે દીક્ષા લેવાની પ્રતિજ્ઞા જાહેર કરી, અને તેને માટે વિનંતિ કરી તો મહારાજશ્રીએ કહ્યું કે જો તમારે આ નિશ્ચય જ હોય તે ક્ષણમાત્રનો પણ વિલંબ ર્યા સિવાય તમારી અભિલાષા જલદીથી ફળીભૂત કરો. આટલું કહી તેઓ ત્યાંથી વિહાર કરી નીચ પધાર્યા અને નીમચથી છેટીબડી સાદડી થઈ સંવત ૧૯૬રના ચાતુર્માસ માટે કાનડ પધાર્યા.
Page #165
--------------------------------------------------------------------------
________________ 120 > આદર્શ મુનિ. પ્રકરણ ૧૬મું. સંવત ૧૯૬ર કાનેડ - સાત પ્રકૃતિ. ચાતુર્માસમાં ત્યાં દયાપિષધ તથા સ્કંધ આદિ - પુષ્કળ થયાં. રાત્રે અન્ય ઉપદેશ સાથે મહારાજકે શ્રીએ રૂકિમણીઆખ્યાન કહી સંભળાવ્યું. એક દિવસ ઠાકોરજીને રથ એ રસ્તે થઈને નીકળ્યા, ત્યારે કે તેને અટકાવવા લાગ્યા. ત્યારે મહારાજશ્રીએ કહ્યું ભાઈઓ, ઝગડે ના કરે, આ જાહેર રસ્તા છે. પરંતુ લોકોને ખોટું ઝનુન આવી ગયું અને ફરીથી પણ રથને રેયા. આથી મહારાજશ્રીએ ઉપદેશ આપ બંધ કર્યો. આ ઉપરથી પ્રત્યક્ષ પ્રમાણ મળે છે કે તેમની પ્રકૃતિ કેટલી શાન્ત હેવી જોઈએ. તેમની શાન્ત પ્રકૃતિને પ્રમાણભૂત અનેક ઉદાહરણે તેમને જીવનમાંથી મળી આવે છે. કાનડના ચાતુર્માસ પછી વિહાર કરી ધર્મ પ્રચાર કરતાં કરતાં તેઓ જાવરા પધાર્યા. ત્યાં જતાં રસ્તામાં આવતાં સઘળાં સ્થાને ઉપર ખુબ ઉપકાર થયો. સ્કન્ય ચાર પ્રકારના થાય છે જેમકે (1) પહેલે સ્કન્ધ રાત્રિભોજનન કરવું. (2) બીજે સ્કન્ધ-શાકભાજી વિગેરે લીલોતરીને ત્યાગ, (3) ત્રીજો સ્કન્ધ-કાચા જળને ત્યાગ (4) ચોથો સ્કન્ધ-બ્રહ્મચર્યવ્રત પાળવું.
Page #166
--------------------------------------------------------------------------
________________ LALKI CLkJAK), मीऐकलिंगन श्रीरामजन TEM 29767 PIREntermsURI TIPTURstimmmmmits પાળવા માટેના થયેલા હુકમનામાઓની નકલ. તથા વર્તમાન મહારાણાજી સાહેબ તરફથી પાખી મુનિશ્રી ચાથમલજીમહારાજના ઉપદેશથી મરહુમ મહારાણાજી સાહેબ (૫રિચય માટે જુઓ પ્રકરણ ૩૬મું) रजिस्व) जाहेक ये श्राप वीदीन को अगता पजावोगा का समाज वीर 10 ता. 1 जोलार सन् 10 मिग महक (मीयश्री श्री प्रदीमगोपाश्रीमहकम मिन्धत्री श्री पुरीसोग राजश्री महकम बामति प्रच।। चोथ भानजी मारीजक कामना सिरजी ATS नोरया 'चाता मात्र सएन में होने से का यहां मानमागमाहीशन पेशा के चोभमतमोज अनता पालाये जाने बाबत प्ताह मारामहरसा सोसासरोग वास्तमहावीर मंडल जैन अनपरा होक वेवापी नावेतीसरोंगरोगनको अगाम संगो पतितक्रममाफीक, पानो काममा उमाअतायाजायलीराजापानीजाने र यो यभानजीसीधारको जीरीडा किरीकोऊग तीनपामोगाविसहरमार मुसीतापागा वरीमापyant ورامین E رررررسادن درا १८७२भा आमवन यmna ANNAL.
Page #167
--------------------------------------------------------------------------
_
Page #168
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 11. પ્રકરણ 17 મું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ****** સંવત 1963. જાવરા. **** છે દીક્ષા તથા કોન્ફરન્સ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * xxx x x * * * * * * * * * * * * * * : - , - - - -- , એ હારાજશ્રીએ સંવત ૧૩ને ચાતુર્માસ જાવરામાં - કર્યા, અને ત્યાં પણ ખૂબ ઉપકાર કર્યો. ચાતુર્મા] સમાજમણસેથી વેરાગી કડીમલજી ત્યાં આવી ** ગયા હતા. તેમના કુટુંબમાં તેમનાં જયેષ્ઠ ભાઈ, પુત્ર, તથા પતિની હયાત હતાં. જ્યારે તેમણે સઘળાં કટબીઓ પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે ન મળી ત્યારે તે જોવા આવ્યા, અને સાધુ–વેષ ધારણ કર્યો. ચાતુર્માસ સમાપ્ત થયા પછી મહારાજશ્રી તેમને સાથે લઈ તેમના સાસરે નિમ્બાહેડે ગયા, અને ત્યાંવાળાઓને સમજાવ્યા. સાથે સાથે તેમની પત્નીને પણ ઉપદેશ આપી ખૂશ કરી, અને આજ્ઞાપત્ર લખાવી આપ્યું. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી તેઓ રામપુર પધાર્યા. ત્યાં ગુરૂદેવના દર્શનનો લાભ મેળવી તેમની સાથે ડગ, વડોદ, સારંગપુર, સહારની છાવણી, ભૂપાલ તથા આષ્ટા કાષ્ટા થઈ દેવાસ પધાર્યા. આ સઘળાં સ્થાનેમાં પણ ખુબ ધર્મ-પ્રચાર તથા ઉપકાર થયે. દેવાસમાં રતલામનિવાસી શ્રીમાન અમરચંદજી પીતલિયા
Page #169
--------------------------------------------------------------------------
________________ ~~-~~~-~~~~~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^? 122 > આદર્શ મુનિ. તરફથી આમંત્રણ મળ્યું કે ત્યાં (રતલામમાં) કોન્ફરન્સ મળવાની છે માટે કૃપા કરી આપ અવશ્ય પધારશે. તેથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઉજૈન ગયા અને બજારમાં જાહેર વ્યાખ્યાન આપ્યું. મહારાજશ્રીને પ્રથમથી જ બંધ મકાનમાં વ્યાખ્યાન આપવું પસંદ નથી, તેથી તે મોટે ભાગે બજારમાં જ વ્યાખ્યાન આપ્યા કરે છે, અને તેથી સામાન્ય રીતે સઘળા લેકોને લાભ મળે છે. અસ્તુ. ત્યારબાદ યોગ્ય સમયે તેઓશ્રી રતલામ પધાર્યા. તે વખતે અન્ય સંતપુરુષે પણ પધાર્યા હતા, અને બહારગામથી પણ હજારે માણસો આવ્યા હતા. સરકારી સ્કુલમાં વ્યાખ્યાન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકાદશી તથા દ્વાદશીને રોજ મહારાજશ્રીનાં વ્યાખ્યાન થયાં. લેકેની ભીડ બેસુમાર હતી. આ વ્યાખ્યાન વખતે મોરબી (ગુજરાત) નરેશ પણ હાજર હતા. ત્યાં હાજર રહેલા સઘળાઓએ તે ખૂબ તારીફ કરી પરંતુ કેન્ફરન્સના જન્મદાતા શ્રીમાન અંબાવિદાસજી ડેસાણએ વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ ઉભા થઈ પોતે ટુંકામાં બે શબ્દો કહ્યાં, જેમાં એમ જણાવ્યું કે કેન્સરન્સના ઉદેશ તથા સારાંશ સઘળાનો મહારાજશ્રીના વ્યાખ્યાનમાં સમાવેશ થઈ ગયો છે. અને આપણે સર્વેએ તેઓશ્રીના ઉપદેશ અનુસાર કાર્ય કરવું જોઈએ ઈત્યાદિ.
Page #170
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. , પ્રકરણ 18 મું. સંવત 1964: મદાર. જાહેર વ્યાખ્યાન 2 આપણા ચરિત્રનાયક રતલામથી વિહાર કરી લૈલાના તેની પધાર્યા. ત્યાં તેમને લોકોએ વિનંતિ કરી કે આપ જે રાત્રે વ્યાખ્યાન કરશે તે અમને સઘળાને સહજ માંજ આપને સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ વિનંતિનો સ્વીકાર કરી તેમણે તેજ રાત્રે વ્યાખ્યાન આપ્યું, અને પ્રાતઃકાળે ત્યાંથી વિહાર કરી જાવરા થઈ મન્દસર પધાર્યા. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ પણ ત્યાં જ કર્યો અને ખુબ ધર્મ વૃદ્ધિ થઈ. આ ચાતુર્માસમાં વીશા ઓશવાલ નંદલાલજીને દીક્ષા આપવામાં આવી. અત્રેના ચાતુર્માસ શાતિપૂર્વક સમાપ્ત થયે.
Page #171
--------------------------------------------------------------------------
________________ 124 >આદર્શ મુનિ પ્રકરણ ૧ભું. Сосю સંવત ૧૯૬પ: ઉદયપુર. સામાજીક સુધારણ. રબાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી ગયા, અને છે નીમચ તથા નિહેડા થઈ ઉદયપુર પધાર્યા. છે આ સઘળા ગામમાં ખૂબ ઉપકાર થયો અને ) ઉદયપુરમાં પણ તેમનાં વ્યાખ્યાન ચાલુ થયાં. તેમની અમૃતમયી વાણીથી આકર્ષાઈ શ્રેતાઓની સંખ્યા દિન પ્રતિદિન જેસભેર વધવા લાગી. તે એટલે સુધી કે કેટલાક જાગીરદાર તથા રાજ્યકારભારીઓ પણ ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. વળી સૂર્યવંશી મહારાણાશ્રી ફતેહસિંહજી સાહેબ બહાદુરના દિવાન તથા ખાસ સલાહકાર શ્રીમાન કે ઠારી બલવન્તસિંહજી સાહેબે પણ મહારાજશ્રીની સારી રીતે સેવા સુશ્રુષા કરી. પછીથી ત્યાંથી વિહાર કરી નંદલાલજી મહારાજની સાથે નાઈ પધાર્યા. ત્યાં ત્રણ ચાર હજાર ભીલોના આગેવાન ભલેએ તેમનું વ્યાખ્યાન સાંભળ્યું. અને તેથી તે લેકે ઉપર ખૂબ સચોટ અસર થઈ અને કંઈક દયાને પણ સંચાર થયે. એ લોકેએ મહારાજશ્રીને વિનંતિ કરી કે આપ જે અમારી પાસે હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવતા હે તે અહીંના મહાજન પાસે પણ એણું વધારે ન તેલવાના સેગંદ લેવડાવે. આ
Page #172
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 125 મુજબ મહાજનોને એકત્ર કરી તેમને સઘળાને સેગંદ લેવડાવ્યા, અને ભીલેએ પોતાના વચન મુજબ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. આ ભીલ જાતિના હૃદયમાં અહિંસક રહેવાનો જે ભાવ ઉત્પન્ન થયે, તે મહારાજશ્રીના વ્યાખ્યાનનોજ પ્રભાવહતે. ભીલોએ નીચેની બીજી પ્રતિજ્ઞાઓ પણ લીધી 1. જંગલમાં દાવાગ્નિ સળગાવીશું નહિ. 2. મનુષ્યને કેઈ પણ રીતે ત્રાસ આપીશું નહિ. 3. લગ્ન પ્રસંગે મામા તરફથી જે ભેંસ, બકરાં ઈત્યાદિ આવે છે, તેનો વધ કરવામાં આવે છે, પરંતુ આજથી અમે એ પ્રમાણે કદી પણ થવા દઈશું નહિ, અને જે પશુઓ આવે છે, તેને અમે અમર કરીને આપીશું. આ પ્રતિજ્ઞાઓ જે અમે લેકેએ આપની સન્મુખ લીધી છે, તેને અમે હંમેશાં નિભાવીશું. આ પ્રમાણે ભીલોએ પ્રતિજ્ઞા લેવાથી ત્યાં જૈન તથા જૈનેતરને ખુબ સંતોષ થયા, અને તે લેકે મહારાજશ્રીની અત્યંત પ્રસંશા કરવા લાગ્યા. અને મહારજશ્રીની સમક્ષ આવી જણાવ્યું કે “આજે જે કંઈ ઉપકાર થયે છે તે આપની અમૃતમયી વાણી તથા કૃપાને આભારી છે, અને તેથી અમો લોકોને અતિશય સંતોષ થયે છે, અને આ અનહદ ઉપકાર તે અન્યત્ર નહિ થયો હોય, એમ કહેવામાં અમને અતિશયોક્તિ નથી લાગતી. અમારા આત્મા આનાથી સંતુષ્ટ થયા છે, એટલું જ નહિ પણ બલિદાન થનાર ભાવિ પ્રાણીઓ પણ ચિરકાળ કૃતકૃત્ય થઈ તેમની મુંગી ભાષામાં આપને ગુણગાન ગાશે.” એક દિવસે જ્યારે તેઓશ્રી ત્યાંથી વિહાર કરી જતા હતા ત્યારે ઉદયપુરના માજી દિવાન
Page #173
--------------------------------------------------------------------------
________________ -~~-~ =====^^^^^^^^^^^^^^^^^^^^^ ^^ 126 [>આદર્શ મુનિ. શ્રી. બલવન્તસિંહજી તેઓશ્રીનાં દર્શન કરવા આવ્યા. તેમની સાથે કેટલાક સમય ધાર્મિક ચર્ચા થઈ ત્યાર પછી ત્યાંથી વિહાર કરી બડેગાંવ (ગૂંદે) ગયા. ત્યાં રાવ સાહેબ શ્રીયુત પૃથ્વીસિંહજી તથા તેમના પત્ર શ્રીયુત દલપતસિંહજી વ્યાખ્યાનમાં હાજર રહ્યા તથા તેમની સારી રીતે સેવા સુશ્રુષા કરી. આ વ્યાખ્યાનના પ્રભાવથી રાવ સાહેબે દર વર્ષે બલિદાનમાં અપાતા બે બકરાને જીવતદાન અપાવવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે ત્યાં બીજા પણ કેટલાક કૃષિકાએ જીવહિંસા તથા મદિરાને ત્યાગ કર્યો. ત્યાંથી વિહાર કરી ઘેડચ (દેલવાડા) થઈ શ્રીનાથદ્વારા પધાર્યા. ત્યાં જેન તથા અજૈન સઘળાઓએ વ્યાખ્યાનને લાભ લીધો. મહારાજશ્રીના આગમનથી તે વખતે લેકમાં અપૂર્વ ઉત્સાહ આવ્યો અને તેઓ પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. ત્યાંથી તેઓ વિહાર કરી સરદારગઢ, આમેટ, તથા દેવગઢ થઈ નયા શહેર (બાવર) પધાર્યા અને ત્યાં કેટલાક જાહેર વ્યાખ્યાન કર્યા, જેને જનતા પર પ્રસંશનીય પ્રભાવ પડે. પછીથી ત્યાંથી વિહાર કરી અજમેર ગયા. અજમેરમાં તે વખતે જૈન કોન્ફરન્સનું અધિવેશન મળવાનું હતું. તેમાં હાજર રહી, કેટલાંક ગામોમાં ઉપદેશ આપતા આપતા ભીલવાડે પધાર્યા. ત્યાં બ્રાહ્મણ ઓશવાળ, માહેશ્વરી, અગ્રવાલ તથા રાજપૂત વિગેરે લેકેએજ નહિ પરંતુ ભંગી ચમાર આદિ અંત્યજવગે પણ મહારાજશ્રીના વ્યાખ્યાનને પ્રેમ પૂર્વક સાંભળ્યું અને કેટલાક જીવે ન મારવાની પ્રતિજ્ઞા કરી. ત્યાંથી ચિત્તોડ તથા નિમ્બાહેડા થઈ જાવદ ગયા. ત્યાં ઉદયપુરના શ્રીસંઘ તરફથી ચાતુર્માસ માટે વિજ્ઞપ્તિ આવી હતી. મુનિશ્રી
Page #174
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. -~~-~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~ ~~ ~~~~ દેવીલાલજી મહારાજ તથા મુનિશ્રી ચૈથમલજી મહારાજે જનતાના આગ્રહને વશ થઈને ઉદયપુરનાં ચાતુર્માસની વિજ્ઞપ્તિને સ્વીકાર ર્યો. પછીથી ત્યાંથી નીમચ થઈ ઉદયપુર પધાર્યા, અને સંવત ૧૯૬૫ને ચાતુર્માસ ત્યાં કર્યો. બે મુનિ મહારાજે સંયુક્ત લાભ મળવાથી જનતામાં ખૂબ ઉલ્લાસ તથા સ્કૃતિ આવ્યાં. પહેલા શ્રી દેવીલાલજીમહારાજ ઉપદેશ દેતા, ત્યારબાદ મહારાજશ્રી પ્રવચન કરતા. તે વખતે શ્રેતાઓને તેમની વકતૃત્વ શક્તિ તથા મધુર ભાષણથી અત્યંત આનંદ થતું. આ પ્રમાણે ત્યને ચાતુર્માસ ખૂબ આનંદ સાથે પૂર્ણ થયે.
Page #175
--------------------------------------------------------------------------
________________ 128 > આદર્શ મુનિ. પ્રકરણ ૨૦મું. STS STS સંવત ૧૯૬૬-જાવરા છે પત્નીની દીક્ષા. 8. છે. તુર્માસની પૂર્ણાહુતિ પછી યોગ્ય સમયે ઉદયપુરથી છે વિહાર કરી દેલવાડા, શ્રીનાથદ્વારા, કાંકરેલી તથા જ કુણજકુબેર થઈ નાણદા પધાર્યા. ત્યાંના ઠાકર એન્ડ સાહેબ દર માસે બકરાનું બલિદાન આપતા હતા, તે બંધ કરાવ્યું. તથા એક વ્યાખ્યાન કર્યું. ત્યાંથી તેઓશ્રી બગેર ગયા. ત્યાં વેતામ્બર સ્થાનકવાસીનું એક પણ ઘર નથી. તેરાપંથિઓનાં ઘરે છે. તે લોકે સ્થાનક્વાસી સાધુઓને ઉપદેશ ગ્રતુણ કરતા નથી. પરંતુ જ્યારે મહારાજશ્રીના આગમનની તેમને ખબર આપવામાં આવી ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા, અને ઉત્સાહભેર સ્વાગત કરવા આવ્યા. ત્યાં અન્ય જાતિઓ સાથે માહેશ્વરી તથા શ્રાવણી બંધુઓને સેવાભાવ પણ વાસ્તવિક રીતે પ્રસંશનીય હતો. તે લેકેને અંતઃકરણપૂર્વક કેટલે બધે આનંદ થયે, તે તે તે લકેજ વર્ણવી શકે, પરંતુ આઠ દિવસ લાગલગાટ સેવાભક્તિ કરી પોતાના અનહદ પ્રેમને સુંદર પરિચય કરાવ્યા. તે લકે તથા તેમની સ્ત્રીઓ પણ
Page #176
--------------------------------------------------------------------------
________________ * ^^^^^^^ ^^ ^^^^^^^^^^ ^^^^^^^^ ^^^^ ^^: આદર્શ મુનિ હંમેશાં વ્યાખ્યાનમાં હાજર રહેતી. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્રાદિ સઘળી જાતિના માણસો પણ આવતા. આ સમયે તે લોકો તરફથી ભુંજેલા ચણુનું સદાવ્રત બેસાડવામાં આવ્યું. જે આજ પર્યંત ચાલુ છે. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી ભીલાડે, મંગરૂપ, પારલી, બીગેદ, માંદલગઢ, બેગમ, સીગલી તથા નીમચ થઈ ગુરૂવર્યની સાથે મલ્હારગઢ ગયા. ત્યાં ગુરૂદેવે આજ્ઞા કરી કે સંજોગ જોઈ તમે તમારા સાંસારિક સાસરામાં (પ્રતાપગઢ) જઈ ઉપદેશ કરવા માંડે. ગુરૂદેવની આજ્ઞા સાંભળી પ્રથમ તો મહારાજશ્રી મુંઝવણમાં પડી ગયા. કેમકે ત્યાં જવામાં તેઓશ્રીને અન્ય અનેક બાબતો ઉપરાંત બે બાબતોને ખાસ ડર હતો. એક તે સસરાજી ખૂબ આવેશમાં હતા, અને વળી જે માણસે બુદ્ધિ કે સમજણથી કામ લે તે શ્રેણીના તે નહોતા. બીજો ભય એ હતો કે પત્ની એમ ઈચ્છી રહી હતી કે જે કઈ પણ પ્રકારે એક વખતે ભેટો થઈ જાય તો વસ્ત્રાદિ ધારણ કરાવી ઘેર પાછા લઈ આવું. પરંતુ મુનિ મહારાજની અચલ પ્રતિજ્ઞા સમક્ષ બંનેનું કંઈ ચાલતું નહતું. પરંતુ એક પ્રકારને ઝઘડે કે ધાંધલ મચે તે પણ તેમને પસંદ નહોતું, તેથી જ મુંઝવણ થઈ, પરંતુ અંતે નિશ્ચય કરી તેઓ પ્રતાપગઢ પધાર્યા. બજારમાં વ્યાખ્યાન શરૂ કરતા કરતામાં તે તેમના સસરા તથા પત્નીને સમાચાર મળ્યા. સસરા તો આવ્યા નહોતા, તે પહેલાં જ તેમનાં સંસારી અવસ્થાના અર્ધાગના વ્યાખ્યાન સ્થળે આવી પહોંચ્યાં અને ઉભાં થઈ બેલી ઉઠયાં કે મારો ખુલાસો કર્યા સિવાય જાવ તો જોગંદ છે.” આ વખતે મહારાજશ્રીનું ધ્યાન તે વ્યાખ્યાનમાં મગ્ન હતું. તેથી તે
Page #177
--------------------------------------------------------------------------
________________ 130 > આદર્શ મુનિ, એમ સમજ્યા કે કોઈ નાવણ (નાયન) અથવા કામ કરનારી હશે, જે પિતાના દાવા અથવા હક્ક માટે કહેતી હશે. થોડા સમય બાદ જ્યારે પત્નીએ ખૂબ બૂમબરાડા પાડી બોલવાનું શરૂ કર્યું, ત્યારે ખૂબ ધાંધલ મચ્યું. લોકો વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં ઘાંટા પાડી વાતો કરવા લાગ્યા, ત્યારે મહારાજશ્રીને માલુમ પડયું કે આ તે તેજ સ્ત્રી છે કે મને સંયમ લેવામાં વિનરૂપ થઈ હતી, અને હમણું પણ તે હું ફરીથી ગૃહસ્થાશ્રમ અંગીકાર કરૂં, એજ વૃત્તિથી આવી હોય એમ લાગે છે. આમ વિચારી તેને ત્યાં વિશેષ રેકાવાનું ઉચિત લાગ્યું નહિ, અને તેથી મન્દસર ચાલ્યા ગયા. પત્ની ત્યાં પણ પહોંચી ગઈ. અને ધાંધલ મચાવવા લાગી. પરંતુ શ્રીસંઘે તેને સમજાવી ત્યાંથી પ્રતાપગઢ પાછી મેકલી. મન્દસારમાં તેમણે જે હૃદયસ્પ ઉપદેશ કર્યો તેથી વીસા પિરવાડ રતનલાલના સુપુત્ર છગનલાલ તથા ભિલાડે નિવાસી ચાંદમલ ઓસવાળ કે જેમની ઉંમર તે વખતે 14-15 વર્ષની હતી, તેમનામાં સંસાર વિરક્તિનો અતિશય આવિર્ભાવ થયો. તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાને વિચાર પણ પ્રદર્શિત કર્યો. છગનલાલની માતા તો ઘણા વખત પહેલાં સંસારથી વિરકત થઈ ગઈ હતી. બંને યુવાનને ખૂબ સમજાવવામાં આવ્યા પરંતુ તે પોતાના નિશ્ચયમાંથી ચલાયમાન થયા નહિ, પરંતુ મુનિ મહારાજની સાથે જાવરા આવ્યા. કેમકે ચાતુર્માસ માટે મહારાજશ્રીએ જાવરાની વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો હતો. સંવત ૧૯૬૬ને ચાતુર્માસ જાવરામાં કર્યો. ચાતુર્માસનાં વ્યાખ્યાનથી જનતાને સારી જ્ઞાન પ્રાપ્તિ થઈ કેઈ કારણવશાત્ ત્યાં એક હાથીને વધ કરવાનું હતું. પરંતુ મહારાજશ્રીના
Page #178
--------------------------------------------------------------------------
________________ ******* * * * * * * * * * * * * * * આદશમુનિ. - 131. સદુપદેશથી તેને અભયદાન મળ્યું. શ્રીમાન હોરમસજી ડોકટર એલ. એમ. એન્ડ એસ, ફિઝીશીયન એન્ડ સર્જન પણ મહારાજશ્રીનાં વ્યાખ્યાને સાંભળી જૈન ધર્મના તોથી પરિચિત થયા. પંડના ઠાકોર સાહેબ શ્રી રૂઘનાથસિંહજી તથા તેમના સુશીલ બંધુ શ્રી ચૈનસિંહજી સાહેબ મહારાજશ્રીનાં દર્શનાર્થે પંચેડથી જાવરા આવ્યા; દર્શન કરી તેમણે ખૂબ સંતોષ જાહેર અહીં આ જાવરાના ડાકોર સાહેબે પણ ઉપદેશશ્રવણનો લાભ મેળવ્યો. આ પ્રમાણે ખૂબ ઉપકાર થશે. આ ઉપરાંત વૈરાગી છગનલાલ તથા ચાંદલજીને જ્ઞાનાભ્યાસ પણ કરાવતા હતા. મહારાજશ્રીનાં પત્ની ફરીથી પાછાં જાવરા આવ્યાં, પરંતુ તાલ નિવાસી શ્રીમાન હકમીચંદજીનાં બહેન શ્રીમતી એજ બાઈની દીકરી લીબાઈએ તેમને ખૂબ સમજાવ્યાં, ત્યારે તેમણે કહ્યું કે મને મારા સંસારના આરાધ્ય દેવ (પતિ) સાથે એક વખત વાતચિત કરી લેવા દો. પછી તેઓ જેમ કહેશે તેમ હું કરીશ. આશરે ચાર પાંચ સ્ત્રી પુરૂ તથા કેટલાક સાધુઓની સમક્ષ બેસી મહારાજશ્રીએ તેમની સાથે વાતચિત કરી. તેમણે કહ્યું કે તમે તો મને ત્યાગી વૈરાગ્ય લીધે પરંતુ હું હવે કોને આશરે રહું ? અને શું કરું? આ સાંભળી મહાજશ્રીએ કહ્યું કે તમારો અને મારો સાંસારિક સંબંધ તો જન્મ જન્માંતરોમાં કેટલીય વાર થયા હશે, પરંતુ ધાર્મિક સંબંધ નથી થયો. અને એ દુર્લભતાથીજ પ્રાપ્ત થાય છે, તેથી જેમ હું સાધુ બની ગયે છું તમ તમે પણ સાધ્વી બની જાવ. ક્ષણિક સાંસારિક સુખને સર્વસ્વ માની અમુલ્ય અને દુર્લભ મનુષ્ય જીવનને એળે જવા દેવું જોઈએ નહિં. સંસાર અસાર છે. તેમાં કેઈ કેાઈનું સદાનું સાથી નથી, અને આત્મ-કલ્યાણ કે જે મનુષ્ય જીવનનું વાસ્તવિક
Page #179
--------------------------------------------------------------------------
________________ 132 આદર્શ મુનિ. રીતે સાર્થક્ય ગણાય તે પણ તેમાં નથી. કેઈ કવિએ ગ્ય ગાયું છે કે - "एक एव जायते जन्तु एक एव प्रलीयते .. एक एव अनुभुक्तं सुकृतमेव दुकृतं / " પરેલેકની વાત તો વેગળી રહી. પરંતુ આ લેકમાંજ માતા, પિતા, બંધુ, ભગિની, પતિ, પુત્ર કેઈ સહાયક થતા નથી તેથી જે એગ્ય લાગે તે મારું કહેવું માની તમે પણ સાથ્વી થઈ જાવ. | મુનિ મહારાજનાં આ કથનોનો પત્ની ઉપર ખૂબ પ્રભાવ પડે. તે બેલ્યાં, “સાચી વાત છે. હું આપના કથનને માનપૂર્વક સ્વીકાર કરું છું. અને એ અલૈકિક સુખની પ્રાપ્તિ માટે સાધ્વી બનવાને સહર્ષ તૈયાર છું.” અડા! મહારાજશ્રીને ધન્ય છે કે પિતાના ઉપદેશથી પત્ની ઉપર આવી સચોટ અસર થઈ. તથા જે સ્ત્રી તેમની વિધિની હતી, તેણે મુનિમહારાજને ચેડજ ઉપદેશ શ્રવણ કરી સંસારમાંથી વિરક્ત થવાની તત્પરતા દેખાડી. તાલ નિવાસિની શ્રીમતી એજાંબાઈભારે દાનેશ્વરી હતી. તેનીજ માફક તેની પુત્રી શ્રીમતી ધૂલીબાઈ પણ ખૂબ ધર્મિષ્ઠ હતી. તેમના તરફની ક્ષેત્ર-સ્પર્શનાવિનંતિ તરફ સાધુ સન્ત પણ ખાસ ધ્યાન આપતા. તેમની જ પ્રેરણાને બળે ચરિત્રનાયકના સાંસારિક પત્ની વૈરાગ્યમાં પ્રવૃત્ત થયાં. આખરે દીક્ષા લેવાને વિચાર મક્કમ થયે. શ્રીયુત ગુલાબચંદજી દફડિઆએ દીક્ષા અપાવવાની સઘળી તૈયારી કરી તેમના પરિશ્રમ તથા સહાયતાથી 47 દીક્ષાઓ પહેલાં અપાઈ ગયાં હતાં અને આ 48 મી તે સ્થળે પધારવાની વિનંતિ કરવી તે.
Page #180
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 133 દીક્ષા અપાઈ. તેઓ અતિશય દયાળુ તથા ધર્મજ્ઞ છે. તેમની મારફતે અનેક સુકૃત્ય થયાં છે અને થાય છે. ધર્મને માટે તેઓ સદા તન, મન, ધન ફના કરવા તત્પર રહે છે અને પ્રત્યેક સાધુ મુનિજન તેમની સંમતિ લે છે. આપણું ચરિત્રનાયકના પણ તેઓ સાચા સલાહકાર છે. શ્રીયુત પન્નાલાલજી ખારીવર પણ હમેશાં ધર્માથે સારે પરિશ્રમ લે છે. તેઓ સાચા ધર્મનિષ્ઠ અને તત્ત્વવેત્તા છે. પ્રત્યેક ધાર્મિક કાર્યમાં તેઓ અત્યંત ઉત્સાહ સાથે પરિશ્રમ વેઠી સહાયતા કરે છે. જાવરા શ્રીસંઘ, પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજના સંપ્રદાયના સાધુઓ પ્રત્યે પિતાનો અનહદ પ્રેમ પ્રદર્શિત કરે છે. સંવત ૧૯૬૬ના વિજયાદશમીના શુભ દિને જાવરા શ્રીસંઘે મહારાજશ્રીનાં પત્નીને ભારે ધામધુમથી દીક્ષા અપાવી. શ્રીમતી સાધ્વીજી અલ્પ સમયમાં જ જૈન ધર્મના સિદ્ધાથી પરિચિત થઈ ગયાં. તેમણે તેમના જીવનમાં કેટલાય ઉપવાસ, છઠ, આઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ નિરાહાર તપ કર્યો, અને આ પ્રમાણે ધર્મ પાલન કરતાં કરતાં સંવત ૧૯૭૨ના શ્રાવણ સુદ દશમે પલેકવાસી થયાં. જાવરાના આનંદદાયી ચાતુર્માસની પૂર્ણાહુતી થતાં આપણા ચરિત્રનાયક ત્યાંથી વિહાર કરી કરન્ પધાર્યા. ત્યાં શ્રીમાન શેઠ પન્નાલાલજી કરજૂવાલા તરફથી દીક્ષા માટે અત્યાગ્રહ થતાં સંવત ૧૯૬૬ના માગશર સુદ દશમે બન્ને યુવાનને દીક્ષા આપવામાં આવી.
Page #181
--------------------------------------------------------------------------
________________ ^^^ ^^^^^ ^^^^^^^^ ^^^^^^^^^^^^^^ ^^ ^ **** =>આદર્શ મુનિ પ્રકરણ ૨૧મું. SMS ANN News સંવત 1967, બડી સાદડી મેવાડ) દીક્ષા અને ધર્મવૃદ્ધિ, SEEDરજૂથી વિહાર કરી વચ્ચે આવતાં કેટલાંક ગામમાં ઉપદેશ કરતા કરતા મહારાજશ્રી યંગ્ય સમયે બડી સાદડી પહોંચી ગયા, અને સંવત 1967 ને ચાતુર્માસ ત્યાં કર્યો. તે પ્રસંગે ધર્મની સારી રીતે વૃદ્ધિ થઈ ઉદયપુર નિવાસી કૃષ્ણલાલ બ્રાહ્મણ જે વૈરાગ્યભાવમાં હતા, તેમને સંવત ૧૯૬૭ના ભાદરવા સુદ 5 ને શુભ દિને દીક્ષા આપી. ત્યારબાદ ચાતુર્માસ સમાપ્ત થતાં તેઓશ્રી ત્યાંથી વિહાર કરી ગુરૂવરનાં દર્શન કરી, ભદેસર, નિમ્બાહેડા તથા નીમચ થઈ સંજીત પધાર્યા. આ સઘળાં ગામમાં ધર્મનો સારે પ્રચાર કર્યો. ત્યાંથી સીતામઉ ગયા, ત્યાં પણ જાહેર ઉપદેશ કર્યો, અને તેમાં જૈન તથા જૈનેતર જનતાએ ઠીક રસ લીધે. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરતા લઘુણે, માનપુર, તાલ આદિ કેટલાંક ગામમાં થઈ પંચેડ પધાર્યા અને ત્યાંથી વિડાર કરી શિવગઢ પધાર્યા. * મહારાજશ્રીનો એવો હૃદયંગમ તથા ઉદાર ઉપદેશ છે કે જેને લીધે બ્રાહ્મણ સુદ્ધાં પણ તેમને હાથે દીક્ષિત થઇ ચુક્યા છે અને થાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 135 ~~-~~-~~~-~~-~-040404:100000000^^^ ^^^^^^^^^^^^^ ^^^^^^ 1 પ્રકરણ ૨૨મું. સંવત 1968: રતલામ, ધમપદેશ તથા દીક્ષા. રે રતલામ શ્રીસંઘને મહારાજશ્રીના શિવગઢ કે પધાર્યાના સમાચાર મળ્યા, ત્યારે તેમના તરફથી કે એક પંચ (ડેપ્યુટેશન) આવ્યું. જેણે રતલામ 1 પધારવાનો અતિશય આગ્રહ કર્યો. તેમના આગ્ર છે. હને વશ થઈ મહારાજશ્રી રતલામ પધાર્યા. આથી રતલામ નિવાસિઓના મનોરથ સફળ થયા, અને તેઓએ પિતાની પ્રેમ–ભક્તિનો સારી રીતે પરિચય કરાવ્યું. તે વખતે શ્રીમાન શેઠ અમરચંદજી તથા અન્ય શ્રાવકેએ મળી રતલામમાં ચાતુર્માસ કરવાની વિનંતિનો સ્વીકાર કરાવ્યું. ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી ધાર ગયા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યા બાદ ઈંદર પધાર્યા. ઈન્દરના બમ્બઈ બજારમાં અઢાર વ્યાખ્યાને આવ્યાં. આને લીધે જનતાને અલભ્ય ધર્મોપદેશને લાભ મળે, અને તેના પરિણામે ધર્મધ્યાનની અપાર વૃદ્ધિ થઈ. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી દેવાસ થઈ ઉજજૈન પધાર્યા અને ત્યાં એક જાહેર વ્યાખ્યાન આપ્યું. પછીથી ઉજજૈનથી ખાચરેદ થઈ રતલામ ગયા. સંવત ૧૯૬૮ને ચાતુર્માસ રતલામમાંજ કર્યો. શ્રીમાન અમરચંદજી વધમાનજી, શાસવેત્તા રૂપચંદજી, ઇન્દ્રમલજી, આદિ શ્રાવકેએ
Page #183
--------------------------------------------------------------------------
________________ 136 - 5 >આદર્શ મુનિ. પ્રેમપૂર્વક સેવા કરી. વ્યાખ્યાન સાંભળતાં શ્રેતાઓને એટલો રસ પડતો કે તેઓ સઘળા ચિત્રવત બેઠા રહેતા તેમનું વકતૃત્વ મનહર તથા ચિત્તાકર્ષક હોવાને લીધે સામાન્ય મનુષ્યોને પણ સમજવામાં મુશ્કેલી પડતી નહિ અને તેથી લોકોને વિશેષ આનંદ થતો. ત્યાંની જનતા, મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી જાય એવું ઈચ્છતી નહોતી. પરંતુ, મુનિ અપ્રતિબદ્ધ હોય છે. અને ચાતુર્માસ સંપૂર્ણ થતાં તે સ્થાનમાં વિશેષ રોકાઈ શકતા નથી. તેથી ચાતુર્માસના સમય દરમ્યાન કેટલાય શ્રાવકને જૈન તનું રહસ્ય સમજાવ્યું અને અન્ય શ્રાવક-શ્રાવિકાઓને દ્વાદશ વ્રત લેવડાવ્યું. આવા અનેક ઉલ્લેખનીય ઉપકારે મહારાજશ્રીએ કર્યા, પરંતુ પુસ્તકનું કદ વધી જવાના ભયથી તે સઘળાનો ઉલ્લેખ અહીં કરી શકાય એમ નથી. આ ચાતુર્માસમાં ચંપાલાલ તાલવાળાએ દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી આ સાંભળી મહારાજશ્રીએ તેને સમજાવ્યું કે એ જીવનમાં તો કેટલાંય કટ (પરિષહો) સહન કરવો પડશે. સંયમ રાખવો પડશે. દશ યતિ ધર્મ તરફ વિશેષ લક્ષ આપવું પડશે, ઈત્યાદિ, આખરે સંવત ૧૯૬૯ના માર્ગશીર્ષ વદ ચોથને દિવસે રતલામ શ્રીસંઘ તરફથી ભારે ધામધુમ સાથે ચંપાલાલજીને દીક્ષા આપવામાં આવી, રતલામનિવાસી પુનમચંદજી બોથરાના સુપુત્ર પ્યારચંદજી પણ દીક્ષા લેવાને તૈયાર થયા. પરંતુ પોતે મનમાં વિચાર કર્યો કે પહેલાં સાધુવ્રતની સાધના કરવી જોઈએ કે જેથી ભવિધ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહિં. આવા વિચારથી મારચંદજી મહારાજશ્રી સાથે રસ્તામાં અનેક વિટંબણાઓ સહન કરતા ઉદયપુર સુધી ગયા. આ જોઈ મહારાજશ્રીએ પ્યારચંદજીને કહ્યું કે ભાઈ, જે તમારી એમજ ઈચ્છા છે તે પછી
Page #184
--------------------------------------------------------------------------
________________ ~~~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 137 તમે તમારા કુટુંબીજન, દાદીમા તથા ભાઈ પાસેથી આજ્ઞાપત્ર લખાવી લાવે. “જેવી આજ્ઞા” એમ કહી પ્યારચંદે પિતાના ગામ તરફનો રસ્તો પકડ્યો. ત્યાં જઈ પોતાની અંતરછા દાદીમા પાસે પ્રગટ કરી. તે વખતે તે ધાના સુતે, રતલામ) માં હતી. વિરાગ્ય તરફ તેમની વૃત્તિ વધતી જતી જોઈ સગાંસંબંધીઓ વિચાર કરવા લાગ્યા અને તેમને વૈરાગ્યમાંથી યુત કરવાને અનેક યુક્તિ પ્રયુક્તિઓ રચવા લાગ્યાં. આમાં સગાંસંબંધીઓ વિજયી નીવડયાં અને પ્રારચંદની વૃત્તિ ગૃહસ્થાશ્રમ તરફ ઢળી પડી. પરંતુ બે ચાર દિવસ પછી ફરીથી તેમની વૃત્તિ વૈરાગ્ય તરફ વળી. આમ થતાં પોતાની દાદી તથા સગાંસંબંધીઓ પાસે રતલામ ડી ખરીદી કરવા જવાનું બહાનું કાઢી તેમણે આપણા ચરિત્રનાયક પાસે આવવાને દૃઢ નિશ્ચય કર્યો. પરંતુ જ્યારે તે રતલામ આવ્યા ત્યારે મહારાજશ્રી પાસે પહોંચવાને માટે તેમની પાસે કંઈ પણ આર્થિક સાધન નહોતું. તેથી તમાકુવાલા શ્રીયુત ધૂલચંદજી અગ્રવાલનાં માતુશ્રીએ તેમને રેલ્વેભાડું તથા અન્ય માર્ગ ખર્ચ વિગેરે આપી મહારાજશ્રીની સેવાને અંગીકાર કરવાનો ઉપદેશ આપી મોકલ્યા. આ પ્રમાણે હીરાબાઈની મારફતે પિતાની અભિલાષા સફળ થતી જોઈ ખારચંદજીને ખૂબ આનંદ તથા સંતોષ થયો, અને મહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થવાને ત્યાંથી પ્રયાણ કર્યું. આ પ્રમાણે એક રીતે તે તેમને માર્ગ નિષ્કટક બને. “આટલે અનહદ ઉપકાર કઈ ઉદાર વિદુષીએ કર્યો છે? મારા વૈરાગ્યપથમાં તેણે મને સહાય કરી છે? મારા જીવનનું વૈરાગ્યનું ઝરણું કેણે વહેતું રાખ્યું છે?” આવા વિચાર પ્યારચંદજીના અંતરમાં ઉદ્દભવવા લાગ્યા, અને અંતરથી પિલી ઉદાર માતાને ધન્યવાદ આપવા લાગ્યા. પ્રિય વાંચકો!
Page #185
--------------------------------------------------------------------------
________________ 138 > આદર્શ મુનિ. કેવી ઉજજવળ ભાવના! કેવો ઉમદા ત્યાગ ! વિરક્તિનું કેવું મૂર્તિમંત સ્વરૂપ! મહારાજશ્રીના અતિ અલ્પ સહવાસ માત્રે યારચંદજીના હૃદયમાં કેવું પરિવર્તન કર્યું ! તથા માર્ગમાં વિપ્ન આવતાં કઈ માતા દ્વારા તેમને સહાય મળી ! નિષ્કામ સેવાભાવનું આ કેવું તાદશ ઉદાહરણ છે! વાસ્તવિક રીતે એમ છે કે જેને જેવી લગની લાગે છે તેને ઈશ્વર તે માટે સઘળું અનુકુળ કરી આપે છે. આ સ્થળે જેવી રીતે અમે મુક્તકંઠે પ્યારચંદજીની પ્રસંશા કરી છે તેવી જ રીતે તે માતેશ્વરી કે જેમણે તેમનો પંથ નિર્કંટક કર્યો તેમને પણ ધન્યવાદ દેવાનું અમે વિસરી શકતા નથી. ખરી વાત તો એ છે કે પ્યારચંદજીનું શ્રેય તે માતાને જ આભારી છે. હીરાબાઈ જૈન સિદ્ધાંતોથી પરિચિત તથા તત્વજ્ઞ છે. તેમણે ધર્મકાર્યોમાં ખુબ આર્થિક સહાય કરી છે. વળી એ જાણવું આવશ્યક છે કે ગરીબ તથા નિરાધારોની સેવામાં એક રીતે તેમણે પિતાનું જીવન સમર્પણ કર્યું છે. તેમનું લક્ષ્યબિંદુહમેશાં ધાર્મિક કાર્યો તરફ જ હોય છે. ચંપાલાલજી તથા પ્યારચંદજીને દીક્ષા આપવામાં આ માતાએ સંપૂર્ણ સાથ આપ્યો હતો અને તેથી તે બંને સજજનો તેમનાં અત્યંત ત્રાણી છે. પિતાના મનોરથ સફળ થતા જોઈ મારચંદ ત્યાંથી ચિતેંડ ગયા, તે ત્યાં માલુમ પડયું કે મહારાજશ્રી તો હજી ઉદયપુરમાં જ છે. પરંતુ પેલી દયાની દેવી પાસેથી તો તેમણે ચિત્તોડ સુધી પહોંચી શકાય એટલું જ દ્રવ્ય લીધું હતું. હવે તેમની પાસે મહારાજશ્રીની સેવામાં હાજર થવા પ્રયાણ કરી શકે તે માટે બીલકુલ પૈસા નહતા. વળી અહીં પોતાનું કોઈ ઓળખાણ પિછાનવાળું પણ નહોતું. તેથી વિચાર કર્યો કે હવે કેમ કરી ઉદયપુર પહોંચી જવું? આમ
Page #186
--------------------------------------------------------------------------
________________ 139 આદશ મુનિ.” વિચાર કરતાં પોતાના કાનમાં પહેરેલી નાની વાળીઓ યાદ આવી અને તે વેચી નાખવાનો વિચાર કર્યા. પરંતુ પોતે નાની અવસ્થાના હોવાથી કોઈ શરાફ તે લેશે નહિ, એમ વિચાર આવતાં અનેક પ્રકારના સંક૯પવિકલપ થવા લાગ્યા. આખરે કંઈ પણ સાધનની જોગવાઈ ન થતાં ભારે મુશ્કેલીથી તે ઉદયપુર પહોંચ્યા અને ત્યાં મહારાજશ્રીને સઘળી ઘટના કહી સંભળાવી. તે સાંભળી મહારાજશ્રીએ કહ્યું કે સંસારમાં ફસાયા. છતાં, તેમાંથી પાછા નીકળી આવનાર એવી તમારી ભાવના ઘણી ઉચ્ચ કોટીની છે. પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ચીન્તડ ગયા. ચિન્તાડ આવી મહારાજશ્રીએ પ્યારચંદને ફરીથી આજ્ઞા લેવા મોકલ્યા. તે મુજબ જ્યારે તે ત્યાં ગયા ત્યારે તેમના સ્વજનોએ કરીથી પાછા તેમને સંસારજાળમાં ફસાવવા યત્ન કરવા માંડ્યા. પરંતુ આ વખતે તો તે પોતાની લીધેલી પ્રતિજ્ઞાથી ચલિત થયા નહિ. ઉલટ પિતાનાં સઘળા સંબંધીઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે “હવે હું સંસારની માયાજાળમાં ફરીથી ફસાવાનો નથી, તેથી કૃપા કરી તમે બધાં મને વિશેષ દબાણ ન કરો.” દાદીમા તથા ભાઈએ ઘણુજ કરૂણાજનક શબ્દથી સમજાવવા માંડયા. પરંતુ તેમણે તે તરફ દુલ ક્ષ કર્યું, તેથી આખરે તેમને આજ્ઞાપત્ર લખી આપવું પડયું. આજ્ઞાપત્ર તથા પિતાનાં દાદીમા વગેરેને સાથે લઈ તે ચિતોડ આવ્યાં ત્યાં શ્રીસંઘે ભારે ધામધુમ સાથે સંવત ૧૯૬૮ના ફાગણ સુદ પાંચમે દીક્ષા અપાવી. દીક્ષા તથા આજ્ઞા અપાવવામાં શ્રી સંઘે પણ પ્રશંસનીય પરિશ્રમ ઉઠાવ્યો હતો. શ્રીમાન જીવનસિંહજી હાકેમ સાહેબે રાજ્ય તરફથી પૂરેપૂરી સહાયતા કરી એક યુરોપિયન ગૃહસ્થ ટેલર સાહેબે તથા શ્રી જૈનસંઘે તથા અજેનોએ
Page #187
--------------------------------------------------------------------------
________________ 140. > આદર્શ મુનિ. સંવત ૧૯૬૯ના ચાતુર્માસ ચિત્તોડમાં કરવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. આનો કંઈપણ નિશ્ચિત પ્રત્યુત્તર આપ્યા શિવાય મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નિમ્બાહેડા પધાર્યા. તે વખતે ચિતૈડથી શ્રીસંઘ તથા માહેશ્વરી બ્રાહ્મણ આદિ એક ડેપ્યુટેશન (પ્રતિનિધિમંડળ) લઈ ત્યાં આવ્યા અને ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ કર્યો. આ પ્રમાણે મહારાજશ્રી પાસે વિજ્ઞપ્તિનો સ્વીકાર કરાવી ડેપ્યુટેશન (પ્રતિનિધિમંડળ) ના સદગૃહસ્થ પ્રસન્નવદને ચિતૈડ પાછા ગયા.
Page #188
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 141 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^ પ્રકરણ ૨૩મું. * ** ** ** ** ** ** * * * * * સંવત 1869. * ******** * * ચિતૈડ. જે યુરોપિયનનો ભક્તિભાવ કે * * * * * હારાજશ્રી નિમ્બાહેડેથી વિહાર કરી કેરી, અઠાણા થઈ તારાપુર પધાર્યા. ત્યાં અઠાણના રાવસાહેબ તરફથી બે ચોપદાર તેમની પાસે નિમંત્રણ પત્ર - લઈ આવ્યા, જેમાં વિનંતિ કરવામાં આવી હતી કે “આપશ્રીને ઉપદેશ અત્યંત બોધદાયક અને વ્યાખ્યાન ઘણું જ સરળ અને મધુર હોય છે. તેથી આપ અત્રે પધારી અને આપનું વ્યાખ્યાન સાંભળવાની તક આપશે, તે અત્યંત ઉપકાર થશે.” આ વિજ્ઞપ્તિને મહારાજશ્રીએ સ્વીકાર કર્યો અને તદનુસાર અઠાણું ગયા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી રાવ તથા લેકે ઉપર ખૂબ પ્રભાવ પડે. ઘણાએ વિવિધ પ્રકારના ત્યાગ કર્યા અને એ રીતે સારે ધર્મ પ્રચાર થયો. ત્યાંથી વિહાર કરી તારાપુર, જાવદ, નીમચ, નિમ્બાહેડા ચિતૈડ તથા ગંગાર થઈ તેઓ હમીરગઢ પધાર્યા. ત્યાં 36 વર્ષથી હિંદુ છીપાઓમાં આંતરિક કલહ ચાલતું હતું. કેટલાય
Page #189
--------------------------------------------------------------------------
________________ 142 >આદર્શ મુનિ. ધર્મોપદેશકોએ પ્રયત્ન કર્યા છતાં તે લોકોમાં સંપ થવો લગભગ અશકય લાગતા હતા પરંતુ મહારાજશ્રીના ઉપદેશનો એ તો પ્રભાવ પડે કે તેમનામાં મેળ થઈ ગયે. એજ મુજબ તેમને લીધે માહેશ્વરી મહાજનેમાં પણ તડજોડ થઈ ગઈ અને આવા કેટલાય ઉપકાર કર્યા. ત્યાંથી વિહાર કરી તેઓ ભિલવાડે પધાર્યા. જ્યાં 35 ખાટકીઓએ ઉપદેશ સાંભળી પિતાના ધંધાનો ત્યાગ કર્યો. પછી ત્યાંથી ચાતુર્માસ માટે તેઓ ચિત્તોડ પધાર્યા. આવતા પહેલાં જ જેન તથા અજૈન જનતા ઉત્સુક્તાથી તેમની માર્ગ પ્રતીક્ષા કરી રહી હતી. ખૂબ ધામધુમથી તેમનું સ્વાગત કર્યું. પછી બજારમાં તેમનું ચિત્તાકર્ષક અને મનોરંજન વ્યાખ્યાન થવા લાગ્યું. શ્રીમાન જીવનસિંહજી સાહેબ હાકેમ તથા અન્ય પ્રતિષ્ઠિત જાગીરદાર, રાજ્ય કારભારીઓ તથા યુરોપિયન ટેલર સાહેબ નિયમિત હાજર રહેતા. ત્યાં પણ બ્રાહ્મણોમાં પરસ્પર ઈર્ષા તથા દ્વેષને લીધે બે તડ પડવા લાગ્યાં હતાં. તેઓ પણ તેમના ઉપદેશથી એકત્ર થયા. હાકેમ સાહેબે આ તડજોડીની ખુશાલીમાં સઘળાને પ્રીતિભોજન કરાવ્યું. મહારાજશ્રી વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રો કહેતા હતા, તેથી હાકેમ સાહેબની સઘળી માનસિક શંકાઓનું સમાધાન થતું. આમ કરતાં ધીમે ધીમે જૈનધર્મ ઉપર તેમની ખુબ શ્રદ્ધા બેઠી. એક દિવસ યૂરોપિયન ટેલર સાહેબે (Atomp) પરમાણુનું કથન સાંભળી મહારાજશ્રીને પૂછયું કે આ પરમાણુની ચર્ચા આપના ધર્મ ગ્રન્થોમાં કયારથી છે? અમારે ત્યાં તે તેને પત્તો મળેય માત્ર 250 વર્ષ થયાં છે. આના પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ
Page #190
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 143 ^^^^^^^^^^^^^^^^^^^ ^^^^ ^^^^^^^^^ ^^^^^^^^^^^^ *:~- ~~\ \ ; જણાવ્યું કે અમારે ત્યાં તો તેનું સ્પષ્ટીકરણ થયે 2400 વર્ષ થઈ ગયાં. એક દિવસ સાહેબે કહ્યું કે વાસ્તવિક રીતે આપનો ધર્મ પ્રશંસનીય તથા આદરણીય છે, તો પછી શા માટે આખું જગત તે વિષે પોતાની શ્રદ્ધા પ્રગટ ન કરે? આપના જે ધાર્મિક તો છે તે પ્રશંસનીય છે એટલું જ નહિ પણ ત્યાગ પણ અનુકરણીય છે, પરંતુ તેનો સ્વીકાર જગતને અઘરે લાગે છે. આપના નિયમ આચારવિચાર ઈત્યાદિનું પાલન કરવું અત્યંત કઠિન છે. તેમાં એશઆરામની ગંધ સરખી હોતી નથી. તેને લીધેજ જૈનેતર જગત તેથી વિમુખ રહે છે; અને તેથી જ તે આપના ધર્મ ૩૬ના આંકડાની માફક એક બીજાથી વિરોધી માને છે. જો આ ધર્મમાં આટલી વિશેષ ખૂબી હેત કે એશઆરામ પણ કરી શકાય અને ધર્મ પણ પાળી શકાય, તો મેજશેખના આધુનિક જમાનામાં વિશ્વને મેટો ભાગ તેને અનુયાયી થાત. મારે એટલું તો અવશ્ય કહેવું જોઈએ કે આપના ધર્મથી મુક્તિ તો ખરેખર જલદીથી મળી શકે છે. સાહેબની ધર્મપત્ની પણ પિતાના નોકર સાથે હંમેશાં મહારાજશ્રીને પ્રણામ કહેવડાવતી. એક દિવસ તેણે મહારાજશ્રીને એક ભેટ મેક્લી, પરંતુ જે ચાકર તે લઈને આવ્યો હતો. તેની સાથે પાછા મોકલાવતાં કહેવડાવ્યું કે અમારે માટે તો તેને સ્વીકાર કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ સ્પર્શ પણ ત્યાજ્ય છે. થોડા દિવસ બાદ ટેલર સાહેબ એક શીશામાં એક એવું યુરોપિયન પીણું લાવ્યા કે જેને પાણીમાં નાખતાં દૂધ જેવું બની જાય, આને પણ મહારાજશ્રીએ અંગીકાર ન કર્યો. ૩૬ના આકડામાં 3 તથા 6 એક બીજાથી પ્રતિકુળ હેય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________ 144 vvvvvvvvvvvv સાહેબે ઘણું વિનંતી તથા આગ્રેડ કરતાં કહ્યું કે તદન વનસ્પતિજન્ય છે અને તેથી આપ તેને સ્વીકાર કરો. પરંતુ તો પણ મહારાજશ્રીએ જ્યારે તેને સ્વીકાર ન કર્યો ત્યારે સાહેબે કહ્યું કે હું આપને ભેટ આપવાજ આ લાવ્યો છું અને તેથી તે પાછો લઈ જઈ શકતો નથી. આમ કહી તેને ઔષધાલયમાં મેકલાવી દીધે. એક દિવસ ટેલર સાહેબ એક અંગ્રેજ ગૃહસ્થ કે જે એક અંગ્રેજ લશ્કરી ટુકડીને કેપ્ટન હતું, તેને સાથે લઈ મહારાજશ્રીની પાસે આવ્યા. પેલો લશ્કરી કેપ્ટન ત્યાં પોતાની ટુકડી સાથે આવ્યું હતું. વાર્તાલાપ કર્યા બાદ મહારાજશ્રીએ તેને ઉપદેશ આપતાં કહ્યું કે કંઈ નહિ તો તમે એટલી પ્રતિજ્ઞા તો અવશ્ય કરો કે “મેર અને કબુતરને કદાપિ મારીશ નહિ” કેપ્ટન સાહેબે તેજ વખતે તે પ્રતિજ્ઞા લીધી. આ પ્રમાણે ચાતુર્માસ સમાપ્ત થતાં સુધી ટેલર સાહેબે ખૂબ ભક્તિભાવથી મહારાજશ્રીની સેવા કરી. તે દિવસમાં ત્યાં શ્રીરંગૂજી મહાસતીના સંપ્રદાયની શ્રી સુંદર કુંઅરજી મહાસતીની શિષ્યા સોનાજી મહાસતીએ 75 દિનની તપસ્યા માત્ર ગરમ પાણી ઉપર રહી કરી હતી વ્રત સમાસિને દિવસે બહારગામના ખૂબ લોકો આવ્યા અને આનંદઉત્સવ માણવા લાગ્યા. અહીં હાકેમ સાહેબ પણ જૈનધર્મ પર ખૂબ શ્રદ્ધા રાખતા હતા. તેમણે પણ સમ્યકત્વ ધારણ કર્યું. ત્યારબાદ માર્ગશીર્ષ વદ ૧ને દિવસે મહારાજશ્રીએ ત્યાંથી પ્રયાણ કર્યું. જૈન તથા જૈનેતર જનતા તથા ટેલર સાહેબ વિગેરે નગરજનો તેમને વિદાય કરવાને આવ્યા. સઘળાની એવી ઈચ્છા હતી કે તેઓશ્રી વિહાર ન કરી જાય. ત્યાંથી મુનીશ્રી ગંગાર પધાર્યા. ત્યાં પણ પરસ્પર વિરવૃત્તિને લીધે અનેક ન્યાતમાં કુસંપ હતો.
Page #192
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 145 તે સઘળે પિતાના ઉપદેશદ્વારા નિર્મળ કર્યો. ત્યાંથી વિહાર કરી હમીરગઢ વિગદ થઈ તેઓ નંદરાય પધાર્યા. ત્યાં કેટલાક ઓસવાળ જૈનધર્મનો ત્યાગ કરતા હતા. તે સઘળાને બેધ આપી ફરીથી જેન બનાવ્યા. નંદરાયથી વિહાર કરી જહાજપુર પધાર્યા કે જ્યાં શ્વેતામ્બર સ્થાનકવાસીઓનાં માત્ર પાંચજ ઘર હતાં. પરંતુ મહારાજશ્રીના ઉપદેશામૃતના તે જૈન તથા જૈનેતર સઘળા પ્યાસાહેાય છે, તેથી શ્રાવકેનાં આટલા થોડાં ઘર હોવા છતાં શ્રેતાઓની સંખ્યા લગભગ ત્રણ હજાર જેટલી થતી. ત્યાં પણ જેતરમાં વૈમનસ્યનાં બીજ રોપાયાં હતાં, તેને મહારાજશ્રીએ પોતાના સદુપદેશથી નાશ કર્યો. કેટલાક લોકો પાસે દુર્વ્યસન છોડાવ્યાં, દિગમ્બર તથા માહેશ્વરી લેકેએ વેશ્યાનૃત્ય દારૂ, ફેડવાને તથા કન્યાવિક્રય આદિ સાત પ્રચલિત દુષ્ટ રૂઢીઓને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. એક દિવસ મહારાજશ્રી શાચકર્મ નિમિત્તે બહાર જતા હતા, તે વખતે વેશ્યાઓએ તેમને રસ્તામાં ઉભા રાખી વિનંતિ કરી કે “મુનિવર, આપ અમારી રેજી પર પાટુ મારવાને આવ્યા છે. આપે વેશ્યાનૃત્ય બંધ કરાવી અમારે રોટલે છીનવી લીધો છે.............ઈત્યાદિ.” આના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ એટલું જ જણાવ્યું કે દુષ્ટ રૂઢીઓને નાશ કરે એ અમારો ધર્મ તથા કર્તવ્ય છે. એક દિવસ કિલામાંથી શ્રીમાન જાગીરદાર સાહેબ તરફથી આમંત્રણ આવ્યું, તેથી તેઓ ત્યાં પધાર્યા અને સઘળાને ઉપદેશ દીધે. આથી જાગીરદાર સાહેબ અતિશય પ્રસન્ન થયા, અને 30 બકરાને જીવતદાન દીધું. ત્યાંથી વિહાર કરી તેઓ ટેક પધાર્યા. વિદાય દેવાને નગરવાસીઓનાં વૃંદ તેઓશ્રીની સાથે ઘણે દૂર સુધી આવ્યાં, તથા લલનાઓએ
Page #193
--------------------------------------------------------------------------
________________ 146 > આદર્શ મુનિ. મંગલગીતો ગાઈ વિદાય આપી. ટાંકમાં પણ એક જવી જાહેર વ્યાખ્યાન આપ્યું. તેની હિન્દુ-મુસલમાન સઘળાઓએ મુક્તકંઠે પ્રશંસા કરી. વ્યાખ્યાન દરમ્યાન લોક હર્ષ પૂર્વક તાળીઓના ગડગડાટ કરતા. લેકે કહેવા લાગ્યા કે “આપના કોઈ પણ ધર્માનુયાયીનું આવું ઓજસ્વી વ્યાખ્યાન અમે આજ પર્યત સાંભળ્યું નથી, અને આપ જેવા મહાત્મા પુરૂષનાં અમારા નગરમાં પનોતાં પગલાં થયાં તે અમારૂં મહદ સૌભાગ્ય માનીએ છીએ.” ત્યાંથી વિહાર કરી તેઓશ્રી સવાઈ માધુપુર પધાર્યા. ત્યાં પણ ઉપદેશ આપી ઉપકાર કર્યો. ત્રીસ ખાટકીઓએ પિતાનો હિંસક ધંધે ત્યજી દીધો, અને તેને બદલે મજુરી અગર ખેતી કરવા લાગ્યા. અત્યારે તે સઘળા સારી રીતે સુખી છે, અને કહે છે કે “આપે અમારું જીવન પલટાવી નાખ્યું છે. જ્યારે અમે કસાઈને બંધ કરતા ત્યારે અમને પેટપૂર ખાવાનું કે પહેરવાને પુરતાં વસ્ત્ર પણ મળતાં નહિ, પરંતુ હવે સુખમાં જીવન વ્યતીત કરીએ છીએ.” આ સઘળું મહારાજશ્રીના શુભાશીર્વાદ તથા સદુપદેશનું પરીણામ છે. આ સમય આગ્રા શ્રીસંઘ પણ તેમની સેવામાં ઉપસ્થિત થયે. દર્શનલાભ મેળવ્યા પછી ત્યાં પધારવાને માટે સઘળાઓએ અત્યંત આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી. અને તેને તેઓએ સ્વીકાર કર્યો. ત્યાંથી વિહાર કરી શ્યામપુર થઈ ગંગાપુર પધાર્યા. જ્યારે ગંગાપુર પહોંચ્યા ત્યારે સંધ્યા વીતી ગઈ હતી. ગામમાં ઉતારાની અગવડ તથા લોકોની અરૂચિ જોઈ તેમણે ગામ બહાર શ્મશાનની છત્રીઓમાં પડાવ નાંખ્યો. ગામમાં એકજ શ્રાવક રહેતો હતો. જ્યારે તેને ખબર પડી, ત્યારે તે આવ્યો અને ગામમાં લઈ જવા માટે અતિશય આગ્રહ કરવા
Page #194
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ લાગે, પરંતુ જ્યારે તેને અસ્વીકાર કરવામાં આવ્યું ત્યારે તે આસપાસ ચટાઈ વિગેરે બાંધવા લાગે, કેમકે ઠંડીના દિવસે હતા. મહારાજશ્રીએ તેમ કરતાં અટકાવી કહ્યું કે હરણ સસલાં આદિ જાનવર પાસે તે બીલકુલ ૫ડાં હતાં નથી, અને તે તો નવસ્ત્રાં ફરે છે, તે શું તેમનામાં પ્રાણ નથી? આખરે અતિશય કકડતી ઠંડીમાં તેઓએ આખી રાત્રિ ત્યાં જ નિવાસ કર્યો. પ્રાતઃકાળે પડિલેહણાક કરી તેઓ ગામમાં પધાર્યા અને દિગમ્બર ભાઈઓની ધર્મશાળામાં નિવાસ કર્યો. પછીથી પિલા શ્રાવકને પૂછયું કે વ્યાખ્યાન ક્યાં કરવાનું છે? ત્યારે તે બિચારો ગભરાયા અને બોલ્યા કે મહારાજ આટલામાં જ કોઈ ઠેકાણે કરે, કેમકે હું તથા મારે પુત્ર બેજ વ્યક્તિ શ્રેતાઓમાં છે. આ સાંભળી તેમણે બજારમાં વ્યાખ્યાન કરવાનું જણાવ્યું અને કહ્યું કે “ગભરાવ છો શા માટે ? તમે બે–જણ છે તે બહુજ છો એમ કહેવત પણ છે કે જ્યાં છે ત્યાં બસો. આમ કહી. મહારાજશ્રી પેલા શ્રાવકની દુકાને જઈ બેઠા. બે ત્રણ શિષ્ય સાથે હતા, તેમણે મંગલાચરણ કર્યું. જે સાંભળી કેટલાક લોકો આવ્યા અને વ્યાખ્યાન શરૂ થતાં તો લેકેનાં ટોળે ટોળાં આવવા લાગ્યાં. જ્યારે વ્યાખ્યાન સમાપ્ત થયું, ત્યારે લેકે કહેવા લાગ્યા કે, “મહારાજ! અમને આ વિષે ખબર નહતી. તેથી વ્યાખ્યાનમાં મેડા આવ્યા. કાલે વખતસર આવીશું. માટે કૃપા કરી બેએક દિવસ અત્રે રોકાઈ આપના ઉપદેશામૃતનું અમને પાન કરા.” મહારાજશ્રીએ આનો સ્વીકાર કર્યો, તથા બીજાં બે વ્યાખ્યાન કર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ભરતપૂર ગયા. * પિતાનાં કપડાંમાં કંઇ જીવજંતુ ના હોય તેનું અવલોકન કરી.
Page #195
--------------------------------------------------------------------------
________________ 148 > આદર્શ મુનિ ***** .................^^^^^ ^^11:10: પ્રકરણ ૨૪મું. CRC સંવત 1970: આગ્રા. વ્યાખ્યાન-પરંપરા. રા) રતપૂરથી મહારાજશ્રી આગ્રા પધાર્યા. ત્યાંની જૈન ભ જનતા તેમના દર્શન માટે કેટલાંય વર્ષોથી ઉત્સુક હતી. ત્યાં જઈને તેમણે લેહામંડીમાં નિવાસ કર્યો. આજ પહેલાં જૈન-ધર્મોપદેશકેએ કરેલ કઈ પણ વ્યાખ્યાન કરતાં તેમના વ્યાખ્યાનમાં શ્રેતાઓની સંખ્યા ઘણી મોટી થતી. કેમકે તેમનું વ્યાખ્યાન કેવળ જૈન સંપ્રદાય ઉપરજ નહિ પરંતુ સામાન્ય રીતે સઘળાને રસ પડે અને આચરણમાં ઉતારી શકાય એવું હતું. ત્યાં શ્રી મહાવીર સ્વામીને ઉત્સવ ખૂબ ધામધુમથી ઉજવવામાં આવ્યો. ત્યારબાદ તેઓ માનપાડામાં પધાર્યા. ત્યાં એક અગ્રવાલ ભાઈ શ્રીયુત વ્રજલાલે તેમની આજ્ઞા મેળવી એક જાહેર સાર્વજનિક વ્યાખ્યાન ગઠવ્યું. 5000 જાહેર ખબરે (હસ્તપત્રિકાઓ) છપાવી વહેંચાવવામાં આવી, અને તેને સઘળે ખર્ચ પિતે ઉપાડી લીધા. નિયત સમયે બેલનગંજમાં તેઓશ્રીનું અત્યંત ઓજસ્વી તથા મને રંજક વ્યાખ્યાન થયું. શ્રેતાઓની સંખ્યા ઘણી જ મોટી હતી. ઘેલપુર નિવાસી સુપ્રસિદ્ધ સાહિત્યરત્ન લાલા કર્નોમલજી એમ. એ. સેશન
Page #196
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 149 ^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^ જજ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. વ્યાખ્યાનને પ્રારંભ કરતાં તેમણે જણાવ્યું કે, આવા મહાત્માઓનું એક વ્યાખ્યાન પણ લોકોને ઉદ્ધાર કરી શકે છે. તેમણે શૈલપુર પધારવાને માટે મહારાજશ્રીને ખુબ આગ્રહ કર્યો, પરંતુ તે વખતે લશ્કર શ્રીસંઘ પણ ત્યાં આવી પહોંચ્યો હતો, તેમને અત્યંત આગ્રહ જોતાં તેમના નિમંત્રણને અસ્વીકાર કરે અને એમ નહતું. આ જોઈ અગ્રાવાળાઓએ વિચાર કર્યો કે જે અમે હમણાં આગ્રાના ચાતુર્માસ માટે સ્વીકાર નહિ કરાવી લઈએ તે આ લાભ લશ્કરવાળાએ લઈ જશે. આમ વિચાર કરી ત્યાંવાળાઓએ ખૂબ પ્રયત્ન કરી આખરે સ્વીકાર કરાવ્યા. મહારાજશ્રીએ સ્વીકાર તો કર્યો પરંતુ એક શરત કરી કે જે કઈ ઠેકાણે કે મહાન ઉપકાર અગર તે દીક્ષા થવાની હશે, તો તેને હું ટાળી શકીશ નહિ. આ પ્રમાણે કેટલાક વધુ દિવસે આગ્રામાં ઉપદેશ કરી ત્યાંથી વિહાર કરી લપુરને પંથે પડયા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપી મેરેના પધાર્યા. ત્યાં સ્યાદ્વાદ વારિધિ (સાગરરૂપ) ગોપાલદાસજી બરૈયા તથા દિગમ્બર જૈન રાષભ બ્રહ્મચર્યાશ્રમના અધ્યાપક તરફથી ત્યાં જઈ ધર્મોપદેશ કરવાનું નિમંત્રણ આવ્યું. આના જવાબમાં તેમણે કહેવડાવ્યું કે રાત્રિને સમયે અમારા નિવાસસ્થાનથી વિશેષ દૂર જવું નહિ એ અમારો નિયમ છે. આ સાંભળી તે લેકે નિરૂત્તર બન્યા, પરંતુ ઉપદેશની લાલસા તે રહી જ ગઈ. વિશેષ કાવાનો અવકાશ નહત, તેથી પ્રાતઃકાળે નિત્યકર્મથી પરવારી મહારાજશ્રીએ લશ્કર તરફ પ્રયાણ કર્યું, અને યથાસમયે લશ્કર પહોંચ્યા. ત્યાં શરાફબજારમાં તેઓશ્રીનું વ્યાખ્યાન થયું. શ્વેતામ્બરેનાં લગભગ
Page #197
--------------------------------------------------------------------------
________________ vvvvvvvvvvvv 150 >આદર્શ મુનિ. - wwws ચાળીસેક ઘર હોવા છતાં 700-800 શ્રેતાઓ ઉપસ્થિત થતા, અને તેમાં સઘળા ધર્માનુયાયીઓ આવતા. રાજ્યકારભારીઓમાં સભ્ય (મેમ્બર) શ્યામસુંદરલાલજી તથા સર સૂબા બાલમુકુન્દ ભયા સાહેબનાં નામનો ઉલ્લેખ કરે આવશ્યક છે. તેઓએ મહારાજશ્રીને ચાતુર્માસ માટે આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી. તેના ઉત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે વાત તો વ્યાજબી છે. પરંતુ અમારા બે સાધુ આગ્રા છે, તેમને પૂછયા વિના હું કંઈ કહી શકું નહિ. જો કે અત્રે વિશેષ ઉપકર થવાને અવશ્ય સંભવ છે. આમ કહી તેઓ આગ્રા પધાર્યા. અને ત્યાં પેલા સાધુઓની સંમતિ મેળવી લશ્કર તરફ વિહાર કરવા ઉપાશ્રયની સીડી ઉતરતા હતા, તે વખતે શ્રીમાન દુર્ગાપ્રસાદજીના ભાઈ શ્રીમાન કસ્તુરચંદજી આવી પહોંચ્યા અને વિહાર કરી જવાના રંગઢંગ જોઈ આશ્ચર્યચકિત થઈ વિનંતિ કરી કે આપ અહીંથી વિહાર કરી જાવ, એ તે સ્વપ્ન પણ બનવું અશક્ય છે. આ અને આવું બીજું કેટલુંક કહેતાં તે ગદગદિત થઈ ગયા, અને મહારાજશ્રીનાં ચરણ પકડી લઈ બેલ્યા કે અમે આપને કદાપિ વિહાર કરવા દઈશું નહિ. આ જોઈ મહારાજશ્રીએ વિચાર કર્યો કે લશ્કરમાં અતિશય ઉપકાર થશે, એમાં તે સર્જેહજ નથી, પરંતુ અહીંથી વિહાર કરી જવામાં આ શ્રાવકનાં દિલ દુભાય છે. એ પણ ઠીક નથી. આમ વિચાર કરી ત્યાંજ રેકાવાનું ઠીક લાગ્યું. આ જાણું સઘળાઓનાં મન પ્રફુલ્લિત થયાં. તે જ વખતે જાહેર કરવામાં આવ્યું કે માનપાડાના ઉપાશ્રયમાં પ્રતિદિન પ્રાતઃકાલે પ્રસિદ્ધ વ્યાખ્યાનકારનું વ્યાખ્યાન થશે. તે મુજબ વ્યાખ્યાન શરૂ થયાં. થોડાજ દિવસમાં શ્રેતાઓની સંખ્યા એટલી બધી વધી પડી કે વ્યાખ્યાન સ્થળની વૃદ્ધિ કરવી પડી.
Page #198
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 151 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ જેનાં ચિહુને આજે પણ મોજુદ છે. એ ચાતુર્માસમાં ખૂબ ઉપકાર થયો. તેનો વિસ્તૃત ઉલ્લેખ ગ્ય સમયે ક્ષમાપત્રિકામાં થઈ ગયા છે. વળી સ્થાનને અભાવે અત્રે તેનો ઉલ્લેખ કરે અશકય છે. આ પ્રમાણે તેઓનો બે માસ સુધી માનપાડામાં નિવાસ રહ્યો. એજ મુજબ બે માસ લેહામંડીમાં રહેતાં જ્યારે ચાતુર્માસની લગભગ સમાપ્તિ થવા આવી તે વખતે તેઓને ગુરૂ જવાહરલાલજી મહારાજની અસ્વસ્થ તંદુરસ્તીના સમાચાર મળ્યા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આગ્રાથી મન્દર તરફ વિહાર કરે. તેથી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાંજ મહારાજશ્રી આગ્રાથી વિહાર કરી જલદીથી કેટા ગયા. ત્યાં બે રાત્રિ વિસામો લીધા. ત્યાંથી વિહાર કરતાં રસ્તામાં એક સૂતેલા ખાટકીને જે. જેની પાસે બે બકરા બાંધેલા હતા. મહારાજશ્રીએ અનુમાન કર્યું કે આ કેઈ કસાઈ હોવો જોઈએ. તે વખતે તેમની સાથે કનૈયાલાલજી તથા જુહારમલજી શ્રાવક હતા. તેમણે તેને જગાડ તે અનુમાન સત્ય ઠર્યું. તેને મહારાજશ્રીએ ઉપદેશ કર્યો કે, “આ પાપ તું તેને માટે કરે છે? જે કર્મ કરશે, તેનું ફળ તેને જ મળશે. બીજું કંઈ ઓછું જ ભેગવવા આવવાનું છે! તારા આ શરીર ઉપર સંય ભેંકવામાં આવે તો તને કેટલું કષ્ટ થાય? તો શું આ જાનવરોને કષ્ટ નહિ થતું હોય? મનુષ્ય કે જેનો મુખ્યધર્મ દયા કરવાનો છે, એવો મનુષ્ય થઈને તું દયાને બદલે હિંસા કરે છે. હિંસા કરનારને તેં કદિ સુખી થએલા જોયા છે? જે, તારા શરીરપરજ પુરતા વચ્ચે ક્યાં છે? અને હું માનું છું કે તારે ત્યાં ખાવાને અન્નના પણ સાંસા હશે. માધુપુરમાં મારા ઉપદેશથી 30-35
Page #199
--------------------------------------------------------------------------
________________ ૧૫ર > આદશ મુનિ, ખાટકીઓએ પિતાને હિંસક ધંધે ત્યજી દીધે, અને તેને બદલે વ્યાપાર તથા ખેતી કરવા લાગ્યા, ત્યારથી સુખી જીંદગી ગુજારે છે. શું દુનિયામાં તમારે માટે બીજે કઈ ધ કે નિર્વાહનું સાધનજ નથી ? જે તમારું ભલું ચાહતા હે તો મારું માની આ ધંધાને છોડી પરભવને માટે પ્રભુ ભજન કરે. દયા કરવી એ મનુષ્ય માત્રને ધર્મ છે. જુઓ, તુલસીદાસે કેવું સરસ ગાયું છે “દયા ધર્મ કે મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડિયે. જબલગ ઘટમેં પ્રાણ” આ ઉપદેશ સાંભળી પેલે ખાટકી કહેવા લાગે. હા બાપજી, આપ કહે છે, તે બધું બરાબર છે. હું પરમાત્માને સર્વવ્યાપી માની સૂર્ય-ચન્દ્રની સાક્ષી રાખી પ્રતિજ્ઞા કરું કે જ્યાં લગી આ ખોળીયામાં પ્રાણ હશે, ત્યાં લગી આ ધંધે કદાપિ નહિ કરું. પરંતુ આપની સાથે જે આ ભક્તજને છે, તેમને મારી વિનંતિ છે કે મારી પાસે આજે બે બકરા છે તે. તથા મારે ઘેર બીજા ત્રીસ બકરા છે, તેમને ખરીદી લઈ, મને રૂપીઆ આપી દે, કેમકે તે વડે હું બીજે ધંધો કરી શકું.” આ સાંભળી દયાળુ શ્રાવકોએ રૂપીઆ આપવાનું કબૂલ કર્યું, અને તેનું કામ કરી આપ્યું. ત્યાંથી વિહાર કરી સીંગલી થઈ તેઓશ્રી સરવાણિયા પધાર્યા અને ત્યાંથી નિમચ, મલ્હારગઢ થઈ મન્દસર પહોંચ્યા. આ વખતે શ્રી જવાહરલાલજી મહારાજનું રવાથ્ય સારું થઈ ગયું હતું. તેથી તેમણે ચાતુર્માસ માટે પાલણપુર શ્રીસંઘની વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો. પૂજ્ય શ્રી લાલજી મહારાજ પણ ત્યાંજ વિરાજતા હતા. તે સમય ગંગાપુર શ્રીસંઘે આવી પ્રાર્થના કરી કે થોડા દિવસ બાદ તેમને ત્યાં તેરપંથિને
Page #200
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 153 પાટ મહોત્સવ થવાને છે, ત્યારે બાવીસ સંપ્રદાયના વિદ્વાન સંતો ત્યાં વિરાજમાન થશે, વળી તે વખતે ખૂબ ઉપકાર થવાને સંભવ છે. પૂજ્ય શ્રી લાલજી મહારાજને ગળે આ વાત ઉતરી ગઈ, અને તેમણે કહ્યું કે એમજ થવું જોઈએ. તે મુજબ પૂજ્યશ્રીએ મહારાજશ્રીને આજ્ઞા કરી કે તમે ત્યાં જાઓ. ત્યારે મહારાજશ્રીએ ઉત્તર આપ્યો કે આ અવસરને તે આપની ત્યાં આવશ્યકતા છે. આના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે તમારૂં વ્યાખ્યાન અત્યંત પ્રભાવશાળી હોય છે. વળી જ્યાં એકપણ સ્થાનકવાસીનું નામ નિશાન પણ હેતું નથી, એવે સ્થળે પણ તમારા વ્યાખ્યાનમાં સેંકડે જૈનેતરે આવે છે, એટલું જ નહિ, પરંતુ તમારા કહેવાની અસર પણ તેમના ઉપર થાય છે, માટે તમે ગંગાપુર જાઓ. આ પ્રમાણેની આજ્ઞા થતાં મહારાજશ્રી 7-8 કેસને વિહાર કરી નિમચ તથા નિમ્બાહેડા થઈ ગંગાપુર પધાર્યા. ત્યાં બીચ બજારમાં ઉતર્યા અને પ્રાતઃકાલે તથા સાયંકાળે ત્યાં જ વ્યાખ્યાન આપવા લાગ્યા. શ્રેતાઓથી ચોતરફના રસ્તા એટલા ચિકાર ભરાઈ જતા કે લેકે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જઈ શકતા નહી. એજ દિવસમાં ઉજ્જૈનથી સરસુબા બાલમુકુન્દજી ભૈયા સાહેબ રાજ્યકારણ નિમિત્તે મુસાફરીમાં ત્યાં આવ્યા હતા. તે એક દિવસ મહારાજશ્રીને દર્શને આવ્યા. દર્શન કરી ખૂબ આનંદ દર્શાવ્યા. મહારાજશ્રીએ તેમને કહ્યું, “તમે તે અધિકારી છે. એટલે વાણી દ્વારા પણ ખૂબ ઉપકાર કરી પુણ્ય ઉપાર્જન કરી શકે છે. ઉજજનના પરગણામાં જેટલાં દેવ દેવીઓના ધામ છે, તેમાં જે હિંસા થાય, તે. જે બંધ કરાવી દે તે બહુ સારું થાય.” આ સાંભળી તેમણે વચન આપ્યું
Page #201
--------------------------------------------------------------------------
________________ 154 > આદર્શ મુનિ. કે ઉજજૈન જઈ હું જરૂર આને માટે પ્રયાસ કરીશ. આ ઉપરાંત બીજા પણ ઘણા ઉપકાર થયા. ત્યાં 10-12 મેચીઓનાં ઘર છે, તેમણે મહારાજશ્રીને ઉપદેશ સાંભળી માંસ-મદિરાનું સેવન ત્યજી દીધું. ઘણા જણ જૈનધર્મના તોથી પરિચિત થયા. કેટલાય જણ નવકાર મંત્ર, સામાયિક, પ્રતિકમણ વિગેરે શીખ્યા, અને ધમ-ધ્યાન કરવાને માટે તે લેકોએ પિતાનું એક ઉપાશ્રય પણ નક્કી કર્યું. સાયંકાળે તે લોકે તેજ સ્થળે મુહપત્તિ બાંધી સામાયિક પ્રતિકમણ વિગેરે કરવા લાગ્યા કે જે હજુ પણ ચાલે છે. દર વર્ષે સંવત્સરીને પિષધ પણ ત્યાંજ થાય છે. આ પ્રમાણે બીજી જાતના લોકોએ પણ અભક્ષ્ય વસ્તુઓને ત્યાગ કર્યો, જે હજુ પણ નિભાવી રહ્યા છે. ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી સારા થઈ રાક્ષ્મી પધાર્યા. ત્યાં પણ તેમના ઉપદેશથી કેટલીય જાતિના લેકેએ અભક્ષ્ય આહારને ત્યાગ કર્યો. એક દેવી સન્મુખ જ્યાં દર વર્ષે પાડાનો વધ થતો હતો તે બંધ કરાવ્યા. ત્યાર પછી ત્યાંથી વિહાર કરી ગરૂડું થઈ મહારાજશ્રી પાટલા પધાર્યા. ત્યાં પણ તેમના ઉપદેશથી માહેશ્વરીઓમાં કેટલાંક વર્ષોથી થએલો કુસંપ નાબુદ થયે. ત્યાંથી વિહાર કરી જતી વખતે ત્યાંના જૈન તથા અજૈન તેમનાં વ્યાખ્યાનથી તૃપ્ત થયા નહિ. ત્યારબાદ મહારાજશ્રી વરિયા, કેસીથલ, રાયપુર અને મખણદા થઈ આમેટ પધાર્યા. આ સ્થાનમાં સારે ઉપકાર થયે. અરણેદાના ઠાકોર સાહેબ હિંમતસિંહજીએ જીવન પર્યત શિકાર કરવાને ત્યાગ કર્યો. અને કેસીથલના ઠાકોર સાહેબ શ્રીમાન પદ્ધસિંહજીએ વૈશાખ, શ્રાવણ તથા ભૂદવાના ત્રણ માસમાં શિકાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. સાથે સાથે તેમના જ્યેષ્ઠ પુત્ર જવાનસિંહજીએ વિશાખ તથા ભાદરવામાં શિકાર કરવાનો ત્યાગ કર્યો.
Page #202
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 155 ~~~~~~~~~~~~~~~~ ~~~~~~^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^ ^ ^^ ^^^^ પ્રકરણ ૨૫મું. સંવત 1971 પાલણપુર. 3 પાલણપુરના નવાબસાહેબને પ્રેમ. ક વિધ સ્થળોએ ઉપકાર કરાવતા મહારાજશ્રી 3 આમેટ પધાર્યા. ત્યાંના રાવ શ્રીમાન શિવનાથસિંહજી મહારાજશ્રીનાં દર્શન કરવા આવ્યા. વ્યાખ્યાન મંડપ રાવસાહેબના મહેલોની સામે જવામાં આવ્યું હતું. શ્રી મહાવીર સ્વામીને મહોત્સવ અત્યંત ધામધુમથી ઉજવવામાં આવ્યું. ત્યાંથી વિહાર કરી ચાર ભુજાજી, ઘાણેરાવ થઈ સાદડી (મારવાડ) પધાર્યા અને પછીથી સજત, પાલી, સાડેરાવ થઈ પાલણપુર તરફ એક ગામમાં લગભગ અગીઆર વાગે પહોંચ્યા, ત્યાં એક ભકતે તેઓશ્રીને જોતાં વેંત જ ઓસવાળાના મેહેલ્લામાં જઈ તેઓશ્રીના આગમનના સમાચાર પહોંચાડયા. અને સાથે સાથે તેમને માટે ગરમ પાણી કરવાનું જણાવ્યું. બે ચાર બીજા
Page #203
--------------------------------------------------------------------------
________________ 156 -->આદ મુનિ સાધુઓ કે જે ગેચરી માટે ત્યાં આવ્યા હતા, તેમણે આ બીના સાંભળી અને તે મહારાજશ્રીને સંભળાવી. આ સાંભળતા જ મધ્યાહુનના પીતા અંગારા જેવા તાપમાં અન્નજળ લીધા શિવાય તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. જતાં જતાં લેકેના પ્રેમ પૂર્ણ વિરોધને વશ થઈ તેમણે ડક છાશ પીધી, અને આગળ જતાં પ્રત્યેક ગામમાં પણ માત્ર છાશજ લેવાની રાખી. આ પ્રમાણે ધનેરી જતા હતા. તે વખતે માર્ગની એક સરિતામાં ત્યાંના શ્રી પૂજ્યજીની સાથે મહારાજશ્રીનો ભેટો થયે. તે રથમાં વિરાજી ત્યાંથી આ બાજુ આવી રહ્યા હતા, અને મહારાજશ્રી ત્યાં જઈ રહ્યાં હતું. મહારાજશ્રીને દેખતાં વેંતજ શ્રીપૂજ્યજીએ રથમાંથી ઉતરી વિધિપૂર્વક તેમને પ્રણામ કર્યા. વાર્તાલાપ કર્યા બાદ તેમણે મહારાજશ્રીને જળ લેવાને આગ્રહ કરતાં કહ્યું કે હું હંમેશાં ગરમ પાણી પીઉં છું, અને તેને કુંજે મારી પાસે ભરેલ છે, આ સાંભળી મહારાજશ્રીએ તેનો સ્વીકાર કર્યો. શ્રીપૂજ્યજીએ જણાવ્યું કે કેટલાક અગત્યના કામકાજ નિમિત્તે મારે જવું પડે છે, નહિ તે આપની સાથે જરૂર ધનેરી પાછા ફરત. કૃપા કરી આપ મારી હવેલીમાં ઉતરજે, ત્યાં કરચાકર સઘળા હાજર છે. ત્યાંથી બંનેએ એક બીજાની વિદાય લીધી, અને ધનેરીમાં એક રાત નિવાસ કરી આબુરેડ પધાર્યા. પાલણપુર શ્રી સંઘને સમાચાર મળતાંજતે લોકે આવી પહોંચ્યા, અને ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત કરી ચાતુર્માસ માટે નગરમાં લઈ ગયા. આ પ્રમાણે સંવત ૧૯૭૧ના ચાતુર્માસ પાલણપુરમાં કર્યા. પીતામ્બરભાઈની ધર્મશાળામાં તેઓશ્રીએ નિવાસ કર્યો. વ્યાખ્યાનમાં સઘળી કોમના માણસે આવતા. નવાબસાહેબને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ
Page #204
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ૧પ૭ એક મૈલવી તથા એક પંડિતને સાથે લઈ વ્યાખ્યાન વખતે દર્શનાર્થે આવ્યા. મહારાજશ્રીનું સારગર્ભિત વ્યાખ્યાન સાંભળી તેમને બહુ આનંદ થયે, અને પિતાને આ સુગ પ્રાપ્ત થવા માટે પિતાનું ધનભાગ્ય માનવા લાગ્યા. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી તેમણે મહારાજશ્રી સાથે તાવિક-રહસ્ય ઉપર ખૂબ વાર્તાલાપ કર્યો, અને તેથી તેમને વધારે આનંદ થયો. નવાબ સાહેબ મહારાજશ્રીની સેવામાં બે અઢી કલાક સુધી રોકાયા. પછીથી જતાં જતાં મુનિશ્રી શંકરલાલજી મહારાજ તથા મુનિશ્રી છગનલાલજી મહારાજે તથા મુનિશ્રી યારચંદજી મહારાજ જ્યાં સિદ્ધાન્ત કામુદીનું અધ્યયન કરતા હતા, તે તરફ ગયા. ત્યાંથી દરવાજા તરફ આગળ ધપતાં જ્ઞાન ખાતાની એક પેટી ઉપર તેમની દષ્ટિ પડી. તે જોઈ તેમણે પૂછયું કે આ શું છે? તેના જવાબમાં તેમને જણાવવામાં આવ્યું કે જે લેકે ત્યાં આવે છે, તેઓ કંઈ નહિ ને કંઈ દ્રવ્ય જ્ઞાનવૃદ્ધિ માટે તેમાં નાખે છે. આ સાંભળી તેમણે તેમાં 40) ચાળીસ રૂપીઆ નાખ્યા. આ પછી તેમના તરફથી વારંવાર મહારાજશ્રી પાસે સમાચાર આવ્યા કરતા, અને તે પણ વ્યાખ્યાન બાબત લોકોમાં પૂછપરછ કરતા. તેમની અભિલાષા તો એવી હતી કે પોતે હંમેશાં વ્યાખ્યાન સાંભળે, પરંતુ વૃદ્ધાવસ્થા તથા અશક્તિને લીધે તેમ કરી શકતા નહિ. છતાં એક દિવસ ફરીથી આવ્યા. તે દિવસના વ્યાખ્યાનમાં ખૂબ ઉપકાર થયે. ત્યારબાદ મન્દસારથી તાર મારફતે સમાચાર મળ્યા કે મેટા મહારાજનું સ્વાથ્ય ઠીક નથી, તેથી મહારાજશ્રીને પાલણપુરથી એકદમ વિહાર કરે પડે. આબુરોડથી લગભગ ત્રણેક ગાઉ પહોંચતા ખબર મળી કે મેટા મહારાજ દેવલોક પામ્યા, તેથી ચાતુર્માસના બાકી
Page #205
--------------------------------------------------------------------------
________________ 158 > આદશ મુનિ. રહેલા દિવસે સમાપ્ત કરવાને પાછા પાલણપુર પધાર્યા. ઠંડી પડવી શરૂ થઈ ગઈ હતી, તે પણ વિશેષ નહોતી પડતી. છતાં નવાબસાહેબે બે બહુ કિમતી શાલ મંગાવી અને પિતાના કારભારી મઘાભાઈને કહ્યું કે, “કેમ, મઘાભાઈ, આ શાલ જોટો મહારાજશ્રીને આપીએ તો કેમ!” એના જવાબમાં મઘાભાઈએ જણાવ્યું કે “મહારાજશ્રી શાલ જોટાને સ્વીકાર કરતા નથી, કેમકે તેઓ અપરિગ્રહી છે. જે તે લેતા હોત તો અમે શા માટે ના આપત? " આ સાંભળી દરબારે કહ્યું કે “તે પછી આપણે મહારાજશ્રીની શું સેવા ભક્તિ કરી ?" ત્યારે મઘાભાઈએ કહ્યું કે “દયા તથા પરોપકારમાં વિશેષ લક્ષ આપવું એજ મહારાજશ્રીની ખરેખરી સેવા છે.” અહીંના ચાતુર્માસ પૂર્ણ કરી મહારાજશ્રી ડીસા કેમ્પ થઈ ધાનેરે પધાર્યા. માર્ગમાં પાલણપુર નવાબ સાહેબના જમાઈ શ્રી જબરદસ્તખાનને મેળાપ થયે. મહારાજશ્રીના ઉપદેશથી તેમણે કેટલાક જીવો ઉપર ગળી ન છોડવાની પ્રતિજ્ઞા કરી. પાલણપુરના નવાબ સાહેબે શરૂઆતથી જ પિતાના સઘળા રાજકારભારીઓને ફરમાવ્યું હતું કે મહારાજશ્રીની સેવા સુશ્રુષામાં કઈપણ પ્રકારની ખામી આવવી જોઈએ નહિ. તે મુજબ રાજ્ય કારભારીઓએ સર્વ પ્રકારે સુંદર પ્રબન્ધ કર્યો. ધાનેરાના હાકેમ સાહેબે મહારાજશ્રી ત્યાં પહોંચ્યા કે તરતજ ત્યાં વ્યાખ્યાન થવું જ જોઈએ, એવી ઈચ્છા પ્રગટ કરી. તેનો સ્વીકાર કરી તેઓશ્રીએ ત્યાં એક વ્યાખ્યાન આપ્યું, જેના પરિણામે ત્યાં સરસ ત્યાગ તથા ઉપકાર થયા. એક રજપૂત સરદારે સજોડે (પત્ની સાથે) બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી. ત્યાંથી વિહાર કરી જતાં રસ્તામાંના એક નગરમાંના લેકે
Page #206
--------------------------------------------------------------------------
________________ આદશમુનિ. 159 મહારાજશ્રીના વ્યાખ્યાન માટે એકત્ર થયા, અને વાજાં તાસાં વગડાવી મહારાજશ્રીનું સ્વાગત કર્યું. પરંતુ મહારાજશ્રીએ વા વાગતાં બંધ કરાવી શાન્તિપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં વ્યાખ્યાન સ્થળ પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, તે પણ તદ્દન સાદુ કરાવી નાખ્યું. આ પ્રમાણે શુદ્ધ સંયમનું પાલન કરતા કરતા તેઓ ઝાલોરગઢ પધાર્યા. ત્યાં પણ સભા ભરી લોકોને ઉપદેશ કર્યો. તે વખતે બાલત્તરાના શ્રીસંઘે આવી પિતાને ત્યાં પધારવા આગ્ર પૂર્વક વિનંતિ કરી તેને સ્વીકાર કરી બાલત્તર ગયાં. આજ પૂર્વે તેઓનાં પૂનિત પગલાં ત્યાં કદાપિ થયાં હતાં. જો કે જનતામાં તેમની સારી ખ્યાતિ હતી, તેથી જ તેમનાં દર્શન કરી વ્યાખ્યાન સાંભળવા માટે સેંકડે સ્ત્રી પુરૂષો એકત્ર થયાં. નિયત સમયે વ્યાખ્યાન કર્યું અને ત્યાંની જનતાને એક જૈનમંડળ સ્થાપવાની સૂચના કરી સભા શું હોય છે તે લોકો જાણતા નહોતા. તેથી મહારાજશ્રીએ વિવેચન કરી તેમને તે સમજાવ્યું. જે સાંભળી સઘળાઓએ એક જૈનમંડળ સ્થાપવાની યોજના ઘડી. મહારાજશ્રી ત્યાં થોડા દિવસ વિશેષ નિવાસ કરે એવી લેકોની ઈચ્છા હતી, પરંતુ સાથે સાથે તે જાણતા હતા કે મુનિવર અપ્રતિબદ્ધ વિહારી (સ્વતંત્ર વિહાર કરનાર) છે, તેથી તેટલાથી સંતોષ માન્ય. આ પ્રમાણે મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નગર નજીકના એક સ્થાનમાં રેકાયાં. સૂર્યોદય થતા પહેલાં તો પચભદ્રના શ્રાવકે આવી પહોંચ્યા અને જવાના બંને રસ્તા રોકી બેસી ગયા. તેઓને મહારાજશ્રીએ જણાવ્યું કે હમણાં સમય નથી, પરંતુ તે લેકેએ માન્યું નહિ, તેથી તેમને પંચભદ્ર પધારવું પડ્યું. પરંતુ તેમણે શંકરલાલજી તથા પ્યારચંદજી મહારાજને
Page #207
--------------------------------------------------------------------------
________________ 160 > આદર્શ મુનિ. પાલિા જવાની આજ્ઞા કરી. પંચભદ્રમાં બે વ્યાખ્યાન થયા બાદ ખારચંદજી મહારાજની તબીયત નાદુરસ્ત હોવાના પાલાથી સમાચાર આવ્યા. તેથી ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી પાલા ગયા. ત્યાં જઈ તેમણે જાતે ઔષધ ઉપચાર કર્યા. પછીથી પ્યારચંદજી મહારાજની તબીયત સુધરી જતાં ત્યાંથી વિહાર કરી સમદડી થઈ જોધપુર પધાર્યા.
Page #208
--------------------------------------------------------------------------
________________ આદર્શ મનિરૂ હિઝ હાઇનેસ મહારાજા સર મહારરાવ બાવાસાહેબ પંવાર, કે, સી. એસ. આઈ., દેવાસ (નં. 2) (માલવા). | (પરિચય માટે જુઓ પ્રકરણ ૨૫મું ) A 7425--Lakshmi Axt. Bombay 8.
Page #209
--------------------------------------------------------------------------
_
Page #210
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પ્રકરણ ૨૬મું. 09.93 સંવત ૧૯૭ર-જોધપુર છે જેનેતર અને જૈનધર્મ છે CLINICAL ધપુરમાં કોઈપણ શ્રાવક સાથે પરિચય નહોતે, - જો તેથી નગરમાં પ્રવેશ કરતાં જ મહારાજશ્રીએ વિચાર્યું કે જે પહેલે વંદન કરે તેને નિવાસ . સ્થાન માટે પૂછવું. બજારમાં પહોંચતાં લેકે ઉભા થઈ વંદન કરવા લાગ્યા, ત્યારે તેમણે પૂછયું કે ભાઈઓ. નિવાસસ્થાન કયાં છે ? ત્યારે સઘળાએ જણાવ્યું કે ખંટાની પળમાં છે, ત્યાં પધારો. આ સ્થળ બજારના નાકાપરજ હતું. ત્યાં મહારાજશ્રીએ ઉતારો કર્યો. પછી ધીમે ધીમે લોકોને તેમની પધરામણની જાણ થવા લાગી. પરંતુ મોટું શહેર, ઓશવાળની અધિક વસ્તી અને મહારાજશ્રીથી લેકે અપરિચિત, આ ત્રણ કારણને લીધે બધાને તો ખબર નજ પડી. બીજે દિવસે શ્રીયુત શુભલાલજી કાયથના મકાનમાં વ્યાખ્યાન શરૂ થયું. તે દિવસે સારાયે નગરમાં આગમનની ખબર પહોંચી ગઈ અને લેકે ઉલટભેર દર્શન કરવા તથા ઉપદેશ ગ્રહણ કરવા વ્યાખ્યાનમાં
Page #211
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. આવવા લાગ્યા. હવે તો લેકની મેદની એટલી જામવા લાગી કે વ્યાખ્યાન સ્થળ નાનું પડવા લાગ્યું. તેથી શ્રીયુત પંચોલી શુભલાલજીએ બીજા મકાન (પિતાની હવેલી)ની ગોઠવણ કરી, પરંતુ બેએક દિવસ બાદ તે સ્થળ પણ નાનું પડવા લાગ્યું. મહાવીર સ્વામીને જન્મત્સવ નજીકમાં આવતો હતે, તેથી ચૈત્ર સુદ 13 ને દિવસે તે ખૂબ આનંદપૂર્વક ઉજવવામાં આવ્યું. હવે તે લેકે ચાતુર્માસને માટે વિનંતિ કરવા લાગ્યા. તેથી તેમણે કહ્યું કે અમારા ગુરૂદેવ પાલીમાં વિરાજે છે, તેમની આજ્ઞા મેળવવી જોઈએ. તેથી શ્રીસંઘ તથા અન્ય જ્ઞાતિના લોકે પાલી ગયા અને ગુરૂવર પાસે જોધપુરના ચાતુર્માસ માટે આજ્ઞા મેળવી લીધી. સઘળા સતેના નિવાસસ્થાન તરીકે આઉવાની હવેલી નક્કી કરવામાં આવી. મહારાજશ્રી પણ ત્યાં પધાર્યા. આ પ્રમાણે સઘળા સંતો એક સ્થાને એકત્ર થયાં. આઉવાની હવેલીના ચેકમાં વ્યાખ્યાન થવા લાગ્યાં. ત્યાં સઘળી જાતિના માણસો ઉપસ્થિત થતા. સરકારી કારભારીઓમાં સરસામાન ખાતાના દારેગા શ્રીયુત નાનુરામજી માલીએ વિચાર કર્યો કે કુચામણની હવેલીમાં વ્યાખ્યાન જવું અને રાજ્યમંડળીને પણ નિમંત્રિત કરવી. એજ મુજબ કરવામાં આવ્યું. અસંખ્ય માણસો એકત્ર થયાં. મહારાજાશ્રી વિજયસિંહજી સાહેબ, રાયબહાદુર પં. શ્યામબિહારી મિશ્ર, બી, એ, રેવન્યુ મેમ્બર. રિજન્સી કાઉન્સીલ, રાવસાહેબ લક્ષ્મણદાસજી બાર–એટ–લ, ચીફ જજ ઈત્યાદિ કેટલાક મહાનુભાવોએ વ્યાખ્યાનને લાભ લીધે. કેટલાક દિવસો બાદ ચાતુર્માસ માટે ભેંસવાડાની હવેલીમાં નિવાસ કર્યો અને આવરની હવેલીમાં વ્યાખ્યાન થવા
Page #212
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 163 લાગ્યાં. હવે તે જૈન, અજૈન, વૈષ્ણવ, મુસલમાન સઘળા લેકે ખૂબ મેટી સંખ્યામાં આવવા લાગ્યા. સંવત્સરીને દિવસે તે જૈન શ્રાવકે શિવાય અનેક અન્ય લેકોએ પણ નિરાહાર ઉપવાસ વ્રત વિગેરે કર્યા. કેટલાક અજૈનોએ તે લાગલાગેટ આઠ આઠ ઉપવાસ કર્યા. આ ઉપરાંત વિશેષ ધર્મ–પ્રચાર તથા ત્યાગ પણ થયા. આ પ્રમાણે સફળતાપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કરી પાલી તરફ પ્રયાણ કર્યું, કેમકે ગુરૂદેવે ત્યાં ચાતુર્માસ કર્યા હતા. અને તેમની તબીઅત અસ્વસ્થ હતી. કેટલાક દિવસ બાદ ગુરૂજીની તબીઅત સારી થઈ જતાં મહારાજશ્રીને આજ્ઞા મળી કે હું વિહાર કરું છું, અને તમે પણ ગામમાં વિહાર કરતા કરતા નયા શહેર (ખ્યાવર)માં આવી પહોંચજો. તે મુજબ મહારાજશ્રી બગડી બિલાડા આદિ સ્થાનોએ ત્યાગ. ધર્મ-પ્રચાર તથા ઉપકાર કરાવતા ખ્યાવર (નયા નહેર) પધાર્યા. ત્યાં કાંકરિયાજીના મકાનમાં ઉતારે કર્યો. વયેવૃદ્ધ મુનીશ્રી નંદલાલજી મહારાજ તથા હીરાલાલજી મહારાજ અન્ય મુનિ સાથે ત્યાં વિરાજતા હતા. ત્યાં જ મહારાજશ્રીના વ્યાખ્યાન આરંભ થયે. અજેને લોકોએ જાહેર જનતાના લાભાર્થે બજારમાં વ્યાખ્યાન કરવાની ઈચ્છા દર્શાવી. દેશભક્ત શેઠ દામેદરદાસ રાડીએ પિતાના તરફથી જાહેર વિનંતિપત્રો છપાવી વહેંચાવી દીધાં. તે મુજબ સનાતન ધર્મ સ્કુલમાં “પ્રેમ તથા ઐક્યતા” ઉપર મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન પુરૂ થયા બાદ રાઠીજીએ મહારાજશ્રીનાં ગુણગાન કરી પ્રેમ શબ્દની વ્યાખ્યા ઉપર થોડું વિવેચન કર્યું. હેડમાસ્તર સાહેબના આગ્રહને વશ થઈ બીજું વ્યાખ્યાન ત્યાંજ કરવામાં આવ્યું.
Page #213
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ અજમેર શ્રીસંઘ તરફથી વિજ્ઞપ્તિઓ આવતી હતી, અને શ્રીમાન ઘનશ્યામદાસજીએ પણ ત્યાં આવી અજમેર પધારવાની મહારાજશ્રીને વિનંતિ કરી. તેથી ત્યાંથી વિહાર કરી તેઓ અજમેર પધાર્યા. ત્યાં શ્રીસંઘ વ્યાખ્યાન સાંભળી પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યું. શ્રીમાન રાવબહાદુર છગનમલજી સાહેબ, દીવાન બહાદુર શ્રીમાન ઉમેદમલજી સાહેબ લોઢા, શ્રીમાન મગનલાલજી સાહેબ, શ્રીમાન ગાઢમલજી લેઢા ઈત્યાદિએ સમસ્તસંઘ તરફથી આગામી સ વત ૧૯૭૩ના ચાતુર્માસ માટે વિનંતિ કરી. તેને સ્વીકાર કરી મહારાજશ્રી કિસનગઢ તરફ વિહાર કરી ગયા.
Page #214
--------------------------------------------------------------------------
________________ આદશે મુનિ 165 પ્રકરણ ૨૭મું. સંવત 1973. અજમેર. જીવલેણ બિમારી. XXX xxxxx-**** ***** * **** * * * * * * કિશનગઢના પુરવાસીઓને મહારાજશ્રીનાં દર્શનને આ પ્રથમ લાભ મળવાનું હતું. તેમનું વ્યાખ્યાન ર સાંભળી સઘળા કહેવા લાગ્યા કે મુનિવર આ સઘળા ધર્મ તથા શાસ્ત્રના જાણકાર હોય એમ જણાય છે. જે મકાનમાં તેમનું વ્યાખ્યાન થતું, તેમાં સ્થળ સંકેચને લીધે અન્ય રથળ માટે જોગવાઈ કરવી પડી. મહાવીર સ્વામીને જન્મોત્સવ પણ સમીપ હતું અને તેમને માટે આ પહેલે અવસર હતું. તેથી મુનિ મહારાજ દ્વારા સુચનાઓ મેળવી, તેમણે તે માટે તૈયારીઓ કરવા માંડી. રાજ્ય તરફથી છાયા આદિનો પ્રબંધ કરવામાં આવ્યું. ચૈત્ર સુદ 13 ને દિવસે અતિ આનંદપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવ્યું. બની શકે તેટલાં હિંસાનાં કાર્યો અટકાવવામાં આવ્યાં, અને ગરીબોને વસ્ત્રાદિનાં દાન આપવામાં આવ્યાં. તે દિવસે વ્યાખ્યાનમાં પણ હજારે મનુષ્ય હાજર હતાં જેને જનતાએ
Page #215
--------------------------------------------------------------------------
________________ - 1 ** 5.5 > આદર્શ મુનિ. આંબિલનાં વ્રત કર્યા. ત્યારબાદ કેટલાક દિવસો ધર્મોપદેશ કર્યા પછી ત્યાંથી તેઓએ વિહાર કર્યો અને ટાંકડે થઈ હરમાડે પધાર્યા. ત્યાં ખૂબ ત્યાગ અને પચખાણ થયાં. ઘાંચીએ અમુક નિયત કરેલા દિવસોએ ઘાણી ચલાવવી બંધ રાખવાની તથા જૈન ભાઈઓએ પિતાની કમાણીના સેંકડે પચીસ ટકા ધાર્મિક કાર્યોમાં વાપરવાની પ્રતિજ્ઞા કરી. ત્યાંથી વિહાર કરી તેઓ રૂપનગઢ પધાર્યા ત્યાં પણ સારો ધર્મ પ્રચાર થયે. રૂપનગઢમાં એક પ્રાચીન શાસ્ત્રોનો ભંડાર હતો. તેનું તેઓશ્રીએ નિરીક્ષણ કર્યું. શ્રાવકોએ તેમાંના કેટલાંક પુસ્તકોને સ્વીકાર કરવાની આગ્રહપૂર્વક વિનંતિ કરતાં કહ્યું કે આપની પાસે તેનો સદુપયેગ થશે. તેથી મહારાજશ્રીએ તદનુસાર તેમાંથી છેડા શાસ્ત્રગ્રન્થ લીધા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી તેઓ અજમેર પધાર્યા. ત્યાં લાખનકોઠરીમાં શ્રીમાન રાયબહાદુર શેઠ ઉમેદમલજીના મકાનમાં ઉતર્યા. ચાતુર્માસ પણ ત્યાંજ કર્યો. કિશનગઢમાં તે વખતે મહારાજશ્રીના ગુરૂદેવ મુનિશ્રી હીરાલાલજી મહારાજને ચાતુર્માસ હતો, પરંતુ ત્યાં પ્લેગ ચાલે, તેથી શ્રાવકોની વિનંતીને વશવત ગુરૂવર હીરાલાલજી મહારાજ તથા શ્રી પં. નંદલાલજી મહારાજ અજમેર પધાર્યા. તેથી ત્યાંની જનતાના આનંદમાં ઓર વધારો થયે. ત્યાં તેમના ગુરૂદેવે સેંકડે સ્તવનો રચ્યાં, અને તેને સાધુ સાધ્વીઓમાં વહેંચ્યાં. જ્ઞાનધ્યાનની દષ્ટિથી તેઓ ભારે સંયમશીલ હતા. અગીયાર વર્ષની કુમળી વયે તેમને દીક્ષા આપવામાં આવી ત્યારથી તેમણે જ્ઞાન ધ્યાન તરફ સઘળા રસોનો ત્યાગ કરી નિર્જવ અને શાક વિના એક વખતે એક જ સ્થળે બેસી પાણીમાં ભીજાવી ખાઈ લેવું તેને આંબિલનું વ્રત કહેવામાં આવે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, 167 ખૂબ લક્ષ આપેલું, અને તેના પ્રભાવથી આ અવસ્થાએ તેમને આત્મા દિવ્યદશી થઈ ગયો હતો. આ ચાતુર્માસમાં એટલે સંવત ૧૯૭૩ના આશ્વિન સુદ દ્વિતીયાના સાયંકાળે તેઓશ્રી કંઈક કાવ્ય રચના કરતા હતા, તે વખતે શૌચ જવાની ઈચ્છા થઈ. શૌચથી પરવારતાં વેંતજ એકાએક તેઓ એવા નિર્બલ થઈ ગયા કે રાત્રિ પુરી થતાં તો તેમની અવસ્થા ગંભીર થઈ પડી. આ સ્થિતિમાં પણ તેમણે તેમના ગુરૂ ભાઈની સામે વિધિ અનુસાર આલેચનાદિ કિયા કરી. સૂર્યોદય થતાં તે ફરીથી તેમણે આલોચના, ત્યાગ, પચખાણ કર્યા. ત્યારબાદ તેમને સ્વર્ગવાસ થયો. નગરમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા, અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ઉલટી પડ્યાં. શ્રીસંઘે તેઓશ્રીની યથાવિધિ દહન યિા કરી. પ્લેગનો ઉપદ્રવ વધતો જતો હતો, તેથી શ્રીસંઘની વિનંતીથી સઘળા મુનિવર નગરની બહાર લોઢાજીની કેડી ઉપર પધાર્યા. ત્યાં આપણા ચરિત્રનાયકને ન્યુમોનિયા થઈ ગયે. એવધોપચાર ચાલતું હતું. રોગનું જોર વધતું હતું. છતાં પણ એ દિશામાં તેઓશ્રીએ આંબિલ વ્રત કર્યું. કહ્યું છે કે “તાતા ય રાધિ” પરંતુ ભીજાવેલા ચણાનું સેવન કુપચ્ચ નીવડયું, અને તેથી રેગનું જેર એકાએક વધી પડ્યું. શારીરિક અવસ્થા એટલી બધી બગડી, કે જીવનની આશા પણ છુટી પડી. પુણ્યદયથી ધીમે ધીમે આરામ થઈ ગયે, તે પણ અશક્તિ ખૂબ આવી ગઈ. વ્યાખ્યાન દેવાની શક્તિ પણ નહોતી. તેથી ચાતુર્માસ પુરા થયા પછી પણ કેટલાક દિવસો સુધી તેઓશ્રી * આલેચના –પ્રમાદ વશ થતાં લાગેલાં પાપને ગુરૂ સમક્ષ પ્રગટ કરવાં તેને આલેચના કહેવામાં આવે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________ > આદશ મુનિ. ત્યાંજ રહી પહેલાં ઢાજીના મકાનમાંજ નિવાસ કરે, પરંતુ પાછળથી રૂઘનાથમલજી વકીલ કે જે તેઓશ્રીના ભક્ત હતા, તેમને ત્યાં રહ્યા. ત્યારબાદ કંઇક ઠીક થતાં વિહાર કરી કિશનગઢ પધાર્યા. ત્યાં કેટલાક દિવસ રહ્યા બાદ જ્યારે શરીરમાં ડી ઘણી શક્તિ આવી ત્યારે, ધર્મોપદેશ કરી નયા શહેર પધાર્યા. ત્યાં જાહેર વ્યાખ્યાન કર્યું. ચાતુર્માસ માટે પણ તે લેકે એ અત્યંત આગ્રહ કર્યો પણ હજુ ઘણે વખત છે, એમ કહી તેઓશ્રીએ મેવાડ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાંની જનતાને નાના પ્રકારને ઉપદેશ આપતા તેઓ તાલ પધાર્યા. ત્યાં ઘણે ત્યાગ થયે. ઠાકોર સાહેબ શ્રીમાન ઉમેદસિંહજીએ પણ મહારાજશ્રીના દર્શનનો લાભ લીધો. તેમના ઉપદેશથી આઠમ તથા ચૅદશના દિવસે એ બિલકુલ શિકાર ન કરવાની તેમણે પ્રતિજ્ઞા કરી. સાથે સાથે તેમને બંધુઓ તથા પુત્રએ પણ છેડો ઘણો ત્યાગ કર્યો. ત્યાંથી તેઓ લસાણી પધાર્યા. ત્યાં જઈ વ્યાખ્યાન આપવાં શરૂ કર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીખુમાણસિંહજી સાહેબ પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ કરવા આવતા. તેમણે પક્ષીઓને ન મારવાની પ્રતિજ્ઞા કરી. આ શિવાય કેટલાક માંસાહારીઓએ માંસને પરિત્યાગ કર્યો. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી તેઓશ્રી દેવગઢ પધાર્યા. ત્યાં સરકારી મકાનમાં ઉતારો કર્યો. ત્યાંના રાવતજી સાહેબ વિજયસિંહજી મહારાણા ઉદયપુરાધીશના સેળ ઉમરામાં ત્રણ લાખના જાગીરદાર છે. ત્યાં મહારાજશ્રીના વ્યાખ્યાનની ખ્યાતિ લોકે દ્વારા રાવતજીસાહેબ સુધી પહોંચી. તે જૈનધર્મથી તદ્દન અપરિચિત હતા. પહેલાં એક વખત કોઈ એક જૈન મુનિની પાસે પિતાના કેટલાક પંડિતેને ચર્ચા કરવાને મેકલ્યા હતા. આ થયા પછી
Page #218
--------------------------------------------------------------------------
________________ ^^^^^^^^^^^^^^^^^^^^^* આદર્શ મુનિ. એક દિવસ તે જાતે પેલા જૈન મુનિનું જ્યાં વ્યાખ્યાન થતું હતું, ત્યાં આગળથી નીકળ્યા. વ્યાખ્યાન મંડપની સમીપ આવી કહેવા લાગ્યા કે હું આ મંડપની છાયા નીચેથી પસાર થઈશ નહિ, માટે પડદાને ખસેડી લે. રાજાની આજ્ઞા આગળ શ્રાવકે બીચારા શું કરે? તેથી લાચાર થઈ ઉપરનો પડદે ખસેડી નાખે. એક દિવસ આવું દશ્ય હતું. જ્યારે થોડા સમય બાદ લોકેએ જોયું કે તેજ ઠાકોર સાહેબ વ્યાખ્યાન સ્થળમાં જનતાની સાથે બેસી અત્યંત પ્રેમપૂર્વક તથા ભક્તિભાવથી વ્યાખ્યાન સાંભળતા હતા, અને હંમેશાં ત્યાં આવતા હતા. આટલું જ નહિ, પરંતુ વ્યાખ્યાન શિવાયના સમયે પણ આવી મહારાજશ્રી પાસેથી ઉપદેશ લાભ મેળવતા, અને શંકા સમાધાન કરી જતા. કેટલાક દિવસ બાદ તેમના રાણીવાસમાંથી મહારાજશ્રી પાસે વિનંતી આવી કે અમે પણ આપના ઉપદેશામૃતનાં પ્યાસી છીએ. મહારાજશ્રીએ આને સ્વીકાર કર્યો. રાવતજી સાહેબે સઘળી જનતાને વ્યાખ્યાન સાંભળવા પોતાના મહેલમાં આવવાની પરવાનગી આપી. સુંદર પાથરણાં પાથરવામાં આવ્યાં. મૂલ્યવાન ગાલીચા બિછાવવામાં આવ્યા અને મહારાજશ્રીને ખૂબ માનપૂર્વક ત્યાં લઈ જવામાં આવ્યા. ત્યાંની શોભા તથા શણગાર જોઈ મહારાજશ્રીએ પોતાના આસન પરનાં સઘળાં બિછાનાં દુર કરાવ્યાં, અને પિતાની પાસેના વસ્ત્રને બિછાવી તેના ઉપર વિરાજ્યા. આ જોઈ રાવતજી સાહેબે પણ પોતાની નીચેના ગાલીચા, બિછાનાં આદિ કઢાવી નાખ્યાં, અને સાધારણ જનતાની માફક બેઠા. ત્યારપછી સુમધુર મંગલાચરણ ગાયા બાદ તેઓશ્રીએ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. જેમાં ૐકાર શબ્દની વ્યાખ્યા કરી, તેના ઉપરજ વ્યાખ્યાન સમાપ્ત કર્યું. આ સાંભળી રાવતજી સાહેબના
Page #219
--------------------------------------------------------------------------
________________ A , , , 55111111^^^^^^^^^^^^^^^^^^^^^^ 170 > આદર્શ મુનિ. અંતરમાં ઉંડી છાપ પડી, તેથી તેમણે અધિક-પુરૂષોત્તમ માસમાં બિલકુલ શિકાર ન કરવાની અને હંમેશાં અમુક જાનવરની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. આ ઉપરાંત ગામમાં પણ મહારાજશ્રીએ કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી એકાએક વિહાર કરી ગયા. જ્યારે આ સમાચાર રાવતજી સાહેબને મળ્યા, ત્યારે તેઓ તરતજ 50-60 માણસે સાથે મહારાજશ્રીની સેવામાં મોટા બાગમાં ઉપસ્થિત થયા. રાવતજી સાહેબ ભારે પ્રતિષ્ઠિત છે. અને જ્યારે જ્યારે કેઈપણ ઠેકાણે જાય છે, ત્યારે ત્યારે 50-60 માણસે તો તેમની સાથે હોય છે, પરંતુ વિલંબ થતા મહારાજશ્રી કેટલાય દૂર નીકળી જાય, એમ વિચારી સાથેના માણસને છોડી દઈ તેઓ એકલા ઘણી ઝડપથી મહારાજશ્રીની પાછળ ગયા, અને ખૂબ વિનયથી વિનવી ફરીથી પાછા.નગરમાં લઈ આવ્યા. નગરમાં આવતી વખતે રાવતજી સાહેબની સાથેના માણસો તથા બીજા પણ કેટલાક માણસો આવી પહોંચ્યા હતા. થોડા દિવસ વધુ ત્યાં રોકાયા બાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી રાયપુર થઈ કોસીથલ પધાર્યા. ત્યાં ઠાકર સાહેબ પદ્મસિંહજીના પુત્ર જવાનસિંહજી તથા તેમના નાનાભાઈ મહારાજશ્રીનાં દર્શનાર્થે આવ્યા હતા. પછીથી ત્યાંથી વિહાર કરી તેઓ ચિતૈડ પધાર્યા.
Page #220
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 171 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પ્રકરણ ૨૮મું. સંવત 1974. ખ્યાવર (નયા શહેર.) અંગ્રેજની શંકાઓ. વત ૧૯૭૪ના ચૈત્ર સુદ ૧ને દિવસે મહારાજ શ્રી ચિતૈડ પધાર્યા. ત્યાં મુનિશ્રી નંદલાલજી ( 5 ) મહારાજ તથા ચંપાલાલજી મહારાજ ' વિરાજતા હતા. મેગ્ય સમયે વ્યાખ્યાન માટે વ્યવસ્થા કરવામાં આવી. પહેલાં ચંપાલાલજી મહારાજે વ્યાખ્યાન આપ્યું. ત્યાર પછી મહારાજશ્રીએ આપ્યું. ચિત્તડ તળમાં તથા તેની સમીપનાં ગામમાં પ્લેગને ઉપદ્રવ હતે; તેથી લેકે અહીં તહીં વિખરાઈ ગયા હતા, તોપણ વ્યાખ્યાનમાં સારી સંખ્યા હાજર રહેતી. રાજ્ય કાર્યભારીઓ, તથા યૂરેપિયન ટેલર સાહેબ, ચીફ ઓપિયમ ઓફિસર એક દિવસે ટેલર સાહેબે મહારાજશ્રીને પૂછયું કે આપનામાં ભિન્ન ભિન્ન સંપ્રદાય હવામાં તથા સાધુઓમાં મતમતાંતર હવાનાં શાં કારણ છે? આ સાંભળી મહારાજશ્રીએ તેમને સવિસ્તર કારણ સમજાવ્યાં, જે સાંભળી ટેલર સાહેબની શંકા
Page #221
--------------------------------------------------------------------------
________________ 192 > આદર્શ યુનિ. ટળી ગઈ. ત્યાં બીજાં પણ વ્યાખ્યાનો આપ્યાં. પછીથી ત્યાંથી વિહાર કરી હથબંદે તથા નિમ્બાહેડા થઈ નિમચ પધાર્યા. ત્યાં તેમણે બે વ્યાખ્યાન કર્યા. ત્યારબાદ ત્યાંથી મન્દસર પધાર્યા. તે વખતે તેમની સાથે ભૈરવલાલજી વૈરાગી હતા જે પ્રતિક્રમણ શીખતા હતા. મન્દસરમાં તેમનાં કેટલાંક વ્યાખ્યાન થયાં. ચૈત્ર સુદ ૧૩ને દિવસે મહાવીર જયન્તિ ઉજવવામાં આવી. ત્યાંથી વિહાર કરી જાવરા પધાર્યા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. જેથી ખૂબ ધમ વૃદ્ધિ થઈ. તે વખતે રતલામ શ્રીસંઘે ત્યાં આવી મહારાજશ્રીને પિતાને ત્યાં પધરામણી કરવાની વિનંતિ કરી. આના પ્રત્યુત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે વર્ષાઋતુ સમીપમાં છે અને મારે નયા શહેર પહેચવું છે. જ્યારે રતલામ શ્રીસંઘે અત્યંત આગ્રહ કર્યો ત્યારે મહારાજશ્રીએ તેને વશવતી રતલામ તરફ વિહાર કર્યો; પરંતુ શ્રાવકોએ વિચાર કર્યો કે આમ તો મહારાજશ્રી ઝાઝે વખત કાશે નહિં, ત્યારે તેમણે એક યુક્તિ રચી. તેઓએ જણાવ્યું કે આપની સાથે જે વૈરાગી છે, તેને દીક્ષા આપે. આ બાબતને શ્રાવકનો આગ્રહ જોઈ તેઓ ત્યાં રોકાઈ ગયા. વિરાગી તથા ખેમચંદ બંને કેસીથલ જઈ પિતાનાં કુટુંબીઓની આજ્ઞા લઈ આવ્યા. આ પ્રમાણે રતલામ શ્રીસંઘે જેઠ વદ 10 ને દિવસે વરઘડે કાઢયે અને જેઠ વદ ૧૧ને દિવસે ભૈરવલાલજીને ભારે સમારોહથી દીક્ષા આપવામાં આવી. પછીથી ચદશનું વ્યાખ્યાન વાંચી ત્યાંથી વિહાર કરી જાવરા, મન્દસર તથા નીમચ થઈ ચિતૈોડ પધાર્યા. ત્યાં પહોંચી નગર બહાર થોભી ગયા. ટેલર સાહેબને ખબર પહોંચતાં તે ઉતાવળા તેમની સેવામાં ઉપસ્થિત થયા, અને ત્યાં રોકાવા માટે પ્રાર્થના કરી,
Page #222
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 173 **^*^^^^^^^^^^^^^^^ y પરંતુ સમયના અભાવે તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. ટેલર સાહેબ એક દોઢ માઈલ સુધી તેમને વિદાય આપવા આવ્યા. પછીથી તેઓશ્રી પઠેલી પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે તેમની સારી સેવા કરી, અને કેટલાક પ્રશ્નો પૂછયા. જેના શાસ્ત્રાનુકૂલ ઉત્તરો સાંભળી તે બહુ પ્રસન્ન થયા. પછીથી ત્યાંથી વિહાર કરી ગંગાર તથા હમીરગઢ પધાર્યા. ત્યાંની જનતાએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કરી. પરંતુ વર્ષાઋતુ માથે આવી હોવાને લીધે તેઓ રેકાઈ શક્યા નહિ. ત્યાંથી વિહાર કરી ભિલવાડા સમીપના મંડપીઆ ગામમાં પધાર્યા. ત્યાં ઠાકોર સાહેબના મકાનમાં ઉતર્યા. ઠાકોર સાહેબે સારો ભક્તિભાવ દર્શાવ્યું. ત્યાંથી વિહાર કરી ભિલવાડા, માંડલ, મસૂદા થઈ અષાડ સુદ ૧૦ને દિવસે ચાતુર્માસને માટે નયા શહેર પધાર્યા. દીવાન બહાદુર શેઠ ઉમેદમલજી સાહેબની હવેલીમાં ચાતુર્માસ કર્યો. અહીં પણ ખૂબ ધર્મધ્યાન થયાં, જે ક્ષમાપત્રિકામાં છપાઈ ચૂકયાં છે. દૂરદૂરના લેકે ત્યાં દર્શનાર્થે આવતા હતા. ચુનીલાલજી સોની નામે એક અત્યંત ધર્મનિષ્ઠ માણસ ત્યાં રહે છે. પોતે સાધારણ સ્થિતિના ગૃહસ્થ હોવા છતાં દર્શનાર્થે આવતા સઘળા સજજનોને તે સત્કાર કરતા. આ પ્રમાણેનો સત્કાર કરવામાં આખા ચાતુર્માસ દરમ્યાન જે કાંઈ દ્રવ્ય વ્યય થયે તે તેમણે પોતાને શિર ઉઠાવી લીધો. ત્યાં ડાકટર મિલાપચંદજીને બેધ આપી સમ્યકત્વ ધારણ કરાવ્યું. અજમેરથી વકીલ રઘુનાથસિંહજી મહારાજશ્રીના દર્શનાર્થે નયા શહેર આવેલા. ત્યાં રાત્રે રુકિમણું આખ્યાન થતું. ચાતુર્માસ પુરા થતાં ભીમ થઈ બરાર પધાર્યા. ત્યાં દેવગઢના રાવતજી સાહેબે પિતાના કાર્યભારીને મહારાજશ્રી પાસે એકલી કહેવડાવ્યું કે મારે જરૂરી કામ માટે
Page #223
--------------------------------------------------------------------------
________________ 174 >આદર્શ મુનિ. ઉદયપુર જવાનું છે માટે કૃપા કરી ઉતાવળે પધારી દર્શનલાભ આપશે. આ સંદેશે મળતાં ત્યાંથી વિહાર કરી દેવગઢ પધાર્યા, અને સરકારી મકાનમાં ઉતર્યા. સઘળાં સ્થળની મા અહીં પણ વ્યાખ્યાન સમયે મેટી જનમેદની હાજર રહેતી. રાવતજીસાહેબ દિવસમાં બે ત્રણ વારમહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થતા. તેમની ઈચ્છા મહારાજશ્રી ત્યાં થોડા વધુ દિવસ રેકાય એવી હતી. પરંતુ સમયના અભાવે તેઓ ત્યાં વિશેષ રેકાઈ શક્યા નહિ, તેથી યેગ્ય સમયે નાથદ્વારા તરફ વિહાર કરી ગયા ત્યાં પેલા લીલીયાકુંડની પેડી (પરિક્રમા) સમીપ વ્યાખ્યાન આપ્યું. ત્યાંથી દેલવાડા થઈ ઉદયપુર પધાર્યા. માર્ગમાં ઉદયપુરના શ્રાવકજને ટાંગામાં બેસીને આવતા મળ્યા. તેઓએ વિધિપૂર્વક વન્દના કરી ઉદયપુર પધારવાની પ્રાર્થના કરી. ત્યારે મહારાજશ્રીએ જણાવ્યું કે તમારે ત્યાં અતિશય પક્ષપાત છે. આ સાંભળી શ્રાવકોએ જણાવ્યું કે જે હોય તે ખરૂં; પરંતુ ત્યાં આપના અનેક અનુયાયી છે, તેથી આપ નિ:સંકેચ પધારે. તેથી મહારાજશ્રી ત્યાંથી એકલિંગજી પધાર્યા. શ્રાવકો ત્યાં સુધી તેમની સાથે સાથે ગયાં. ત્યાંથી બીજે દિવસે તેઓ ઉદયપુર પધાર્યા. વીરની જય ઘોષણાઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, અને દિલ્હી દરવાજાની નિકટ આવેલી લાધુવાસની હવેલીમાં ઉતારે આપવામાં આવ્યું. પ્રતિપક્ષીઓ એમ માનતા હતા કે વ્યાખ્યાનમાં કેણ જવાનું છે? પરંતુ વ્યાખ્યાનમાં 1000 મનુષ્યો આવતાં હતાં, તે જોઈ તેમને આશ્ચર્ય થયું. હિંદુ કુળ-સૂર્ય મહારાણાશ્રી ફતેહસિંહજી સાહેબના વડીલ બંધુ હિંમતસિંહજીએ મહારાજશ્રીની અત્યંત પ્રેમપૂર્વક સેવા કરી, તેમજ હાકેમ માનસિંહજી ગિરાહી હાકેમે પણ સેવાનો લાભ
Page #224
--------------------------------------------------------------------------
________________ આદશમુનિ. 195 લીધો. દીવાન બહાદુર શેઠ ઉમેદમલજી સાહેબ અજમેરથી ત્યાં આવ્યા હતા. તેમણે તથા કુંવર શ્રી ફતહલાલજી તથા મહન્ત ગંગાદાસે પણ વ્યાખ્યાનને લાભ મેળવ્યું. મહન્ત ગંગાદાસજી સાથે તેઓશ્રીને એ સ્નેહ સંબંધ બંધાઈ ગયે કે જ્યાં સુધી તેઓ ભેજન લેવા ન જતા ત્યાં સુધી તે જમતા નહિં. ત્યાં મહારાજશ્રી એક માસ અને બે દિવસ રોકાયા. શ્રી કજોડીમલજી મહારાજની નાદુરસ્ત તબીઅતને અંગે બે દિવસ વિશેષ કાયા. ત્યાંથી જ્યારે વિહાર કર્યો ત્યારે સેંકડે મનુષ્ય વિદાય આપવાને આવ્યાં. જયઘોષણાઓ સાથે બીચ બજારમાં થઈ બ્રહ્મપુરી પધાર્યા. તે દિવસે ત્યાંજ રહ્યા. દેવગઢના રાવતજી સાહેબ પણ ત્યાં આવ્યા. તે મહારાજશ્રીનાં દર્શન કરવાને તેમને ઉતારે આવ્યા. પછીથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નાઈ પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી અનેક લેકેએ માંસ મદિરાનો ત્યાગ કર્યો. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી ઉદયપુર માવલી થઈ સનવાડ પધાર્યા. ત્યાં એક સભા ભરવામાં આવી. તેમાં સેંકડે મનુષ્યએ હાજરી આપી; અનેક બહાર ગામથી આવ્યાં હતા. અનેક રાજ્યકારભારીઓ પણ આવ્યા હતા. ત્યાં વ્યાખ્યાન આપ્યા પછી કપાસણા તથા હમીરગઢ થઈ માંડલગઢ પધાર્યા. તે સ્થળોએ પણ સાર ત્યાગ તથા પચખાણ થયાં. ત્યાંથી તેઓએ બંદી તરફ વિહાર કર્યો. રસ્તામાં જતાં એક સ્ત્રી મળી, તે કહેવા લાગી કે આપ ભયંકર વનમાં શા માટે જાઓ છે? જાનવરેને તે ભય છે જ, પરંતુ તેણીએ વિશેષ ભય ચેરેને છે. આ સાંભળી તેને જણાવ્યું કે ભય જેને હોય તેને હાય. અમારી પાસે શું દલે ભરી મૂક્યો છે? ઈત્યાદિ. આ પ્રમાણે તેઓશ્રી બંદિ પધાર્યા. પહેલાં કદી તેઓ
Page #225
--------------------------------------------------------------------------
________________ 176 > આદેશ મુનિ. બંદિ ગયા નહતા. પરંતુ ત્યાં પણ તેમની અત્યંત ખ્યાતિ હતી. જ્યારે બજારમાંથી નીકળ્યા ત્યારે તેમની શાન્ત મુખમુદ્રા જોઈ લોકો પ્રલ્લિત વદને દર્શન કરતા હતા. ત્યાંથી યોગ્ય સ્થળે રોકાયા. ત્યાં એક વ્યક્તિએ આવી પૂછયું કે મુનિવર ! વ્યાખ્યાન ક્યાં થશે? ત્યારે તેમણે જણાવ્યું કે અહીંયાં. તે મુજબ તે દિવસે ત્યાંજ વ્યાખ્યાન થયું. બીજે દિવસે માહેશ્વરીઓને નેહરા (વાડી)માં થવા લાગ્યું, પરંતુ ત્યાં પણ સ્થળસંકોચને લીધે એક અલગ મંડપ ઉભું કરવામાં આવ્યો, અને ત્યાં વ્યાખ્યાન થવા લાગ્યું. દિગમ્બર લેક ખૂબ રસ લેતા, અને અન્ય જ્ઞાતિજને પણ તેમનાં સુમધુર વચનામૃતનું પાન કરવાને આવતાં. હમેશાં વ્યાખ્યાન સમાપ્ત થતાં શ્રીયુત કુંવર ગોપાળલાલજી કટિયા (સુપ્રસિદ્ધ શેઠ કેસરીલાલજી કેટિયાના સુપુત્ર) ઉભા થઈ મહારાજશ્રીની વંદના કરી કંઈને કંઈક બોલતા. ત્યાં ખૂબ ધર્મવૃદ્ધિ, વ્રત, ઉપવાસાદિ થયાં. પછીથી ત્યાંથી વિહાર કરી તેઓશ્રી માધુપુર પધાર્યા.
Page #226
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^ ^ ^ ^ ^^ પ્રકરણ ૨ઢ્યું. સંવત ૧૯૭પ દિલ્હી. 1 પૂજ્યશ્રીનો ભેટો. 1T / મો R ધુપુર પહોંચ્યા પછી ત્યાંના બજારમાં એક વ્યાખ્યાન આપ્યું. ત્યાં એક સ્ત્રી દીક્ષા લેવાની & હતી. તેને દીક્ષા આપી મહારાજશ્રીએ તેને પુલાજી આર્યાને આશરે મૂકી. મહાવીર જયક્તિનો ઉત્સવ ઉજવવામાં આવ્યું, તેમાં સઘળા સંપ્રદાયના લેકેએ સાથ આપે. મહારાજશ્રીના પ્રભાવશાળી ઉપદેશની સારી અસર પડી અને તેથી ધર્મપ્રચાર, ત્યાગ તથા પચખાણ થયાં. ઉપદેશની અસર તો એટલે સુધી થઈ કે આલિમહાફિઝ નામને એક માણસ જે ઈસ્લામને અનુયાયી હતો તેણે જૈનધર્મના સિદ્ધાંતને અંગીકાર કર્યો. સામાયિક શીખીને અત્યારે પણ તે ત્યાં મુહપત્તિ બાંધી નિયમિત સામાયિક કરે છે, અને દયા તથા પિષધ રાખે છે. અન્ય લેકેને પણ એજ મુજબઉપદેશ આપે છે, અને જૈન બાળકોને સામાયિક પ્રતિકમણ શીખવે છે. ત્યાંથી મહારાજશ્રીએ વિહાર કરી શ્યામપુર, વેટેડ તથા ગિઝગડ થઈ અલવર તરફ પ્રયાણ કર્યું. ત્યાં કેટલાક વ્યાખ્યાનો આપી દિલ્હી તરફ઼ પ્રસ્થાન કર્યું. ચોગ્ય સમયે
Page #227
--------------------------------------------------------------------------
________________ 178 > આદર્શ મુનિ, ~~~ ~ ~~~~ ~~~ રાજ્યધાની દિલ્હી તળમાં પહોંચ્યા. ત્યાં આહાર પાછું લઈ ચાંદની ચેકમાં પૂશ્રી મુન્નાલાલજી મહારાજની પાસે ગયા. પૂજ્યશ્રીનાં દર્શન કરવાનો મહારાજશ્રીને માટે આ પ્રથમ અવસર હતા, જનતાના આગ્રહને વશ થઈ તેમણે ચાતુર્માસ ત્યાં કર્યો. જેથી ખૂબ આનંદ પ્રવર્યો. જે ધર્મધ્યાન થયું તે તો ક્ષમાપત્રિકામાં પ્રકાશિત થઈ ચૂકયું છે. દૂર દૂરના લકે ત્યાં દર્શનાર્થે આવતા. જમ્મુ નરેશના દિવાન પણ આવ્યા હતા. ચાતુર્માસ દરમ્યાન ત્યાં વ્યાખ્યાની પરંપરા ચાલી. મહારાજશ્રીના ઉપદેશથી પવિતધારી બ્રાહ્મણ દ્વારકાપ્રસાદે જૈનધર્મને સ્વીકાર કર્યો. ત્યાં મહારાજશ્રીની પાચનશક્તિ એકાએક બગડી આવી. ઔષધોપચાર કર્યા પછી, તબીઅતમાં સુધારે થતાં તેમણે આગ્રા તરફ વિહાર કર્યો. માર્ગમાં વૃન્દાવનમાં કાયા, ત્યાંથી બીજે દિવસે પડિલેહણું કરી મથુરા પધાર્યા. ત્યાં દિગમ્બર જૈન ભાઈઓના મંદિરમાં એક વ્યાખ્યાન આપ્યું અને બીજું સાર્વજનીક આપ્યું. લેકોએ વધુ વ્યાખ્યાન આપવાનો આગ્રહ કર્યો, પરંતુ શારીરિક નિર્બળતાને લીધે તેમ કરી શક્યા નહિ. ત્યાંથી ચગ્ય સમયે વિહાર કરી આગ્રા પધાર્યા. પાછળથી માધવ મુનિજી પણ પધાર્યા. બંને મુનિવરેને એક બીજાનાં દર્શન કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા હતી, તે પાર પડી. નિયમિત વખતે વ્યાખ્યાનો આરંભ થયે. તેમાં પ્રથમ માધવ મુનિજી મહારાજ વ્યાખ્યાન આપતા, અને પછીથી મહારાજશ્રી આપતા. માધવ મુનિજી મહારાજ પ્રખર વિદ્વાન તથા સાહિત્ય મર્મજ્ઞ સુકવિ હતા. તેમની શાસ્ત્રાર્થ શક્તિ અત્યંત પ્રબળ હતી. તેઓ આગળ જતાં પૂજ્ય પદ્ધીથી અલંકૃત થયા. સંવત ૧૯૭૨નાજોધપુરના ચાતુર્માસ વખતે જ્યારે રતલામ
Page #228
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 179 શ્રીસંઘ ધર્મદાસજી મહારાજના સંપ્રદાયમાં યુવરાજ પદથી કેને વિભૂષિત કરવા એ બાબતનો અભિપ્રાય લેવા પૂજ્ય શ્રીમુન્નાલાલજી મહારાજ તથા મહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થયે, ત્યારે તે બંને મુનિવરે એ માધવ મુનિજી માટે પોતાની અનુમતિ આપી. માનપાડા તથા લેહામંડીમાં મહારાજશ્રીનું મનુષ્યનું કર્તવ્ય એ વિષય ઉપર ઘણું એજસ્વી વ્યાખ્યાન થયું. ત્યારબાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી જયપુર પધાર્યા. જ્યાં પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ, તથા મુનિશ્રી દેવીલાલજી મહારાજ તથા તપસ્વી બાલચંદજી મહારાજ તથા ખૂબચંદજી મહારાજ વિરાજતા હતા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ચૈત્ર સુદ એકાદશીને રેજ કિશનગઢ પધાર્યા. ,
Page #229
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ***^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^ ના•••. પ્રકરણ ૩૦મું. સંવત 1976 જોધપુર પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ, તો છે 9 છેશનગઢના શરાફ બજારમાં વ્યાખ્યાન માટે વ્યવસ્થા કરવામાં આવી. મહાવીર જયંતિના - ઉત્સવ વખતે છાંયા માટે રાજ્ય તરફથી તંબૂને પ્રબંધ કરવામાં આવ્યું. તેઓશ્રીનાં વ્યાખ્યાન પહેલેથી જ પંકાતાં હતાં, તેથી કેઈપણ જાતની જાહેરાત શિવાય જોતજોતામાં ત્રણ હજાર શ્રેતાઓ એકત્ર થઈ ગયા. કેટલાક લેકે બહારગામથી દર્શનાર્થે આવ્યા હતા. વ્યાખ્યાનના આરંભમાંજ શાસ્ત્ર-વિશારદું પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજે મહાવીર સ્વામીના જન્મ ઉપર પ્રવચન કર્યું. તેમના પછી શ્રી દેવીલાલજી મહારાજે મહાવીર સ્વામીની વીરતાનું દિગ્દર્શન કરાવ્યું. ત્યારબાદ આપણું ચરિત્રનાયકે મહાવીર સ્વામીના આચરણ ઉપર એક મનરમ્ય વ્યાખ્યાન આપ્યું, જેની શ્રેતાઓ ઉપર ખૂબ અસર થઈ. આ થઈ રહ્યા પછી અહીંથી તેઓ અજમેર પધાર્યા, કેમકે ત્યાં
Page #230
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 181 આંતરિક કલહે ગંભીર રૂપ પકડયું હતું. મહારાજશ્રી, તથા પૂજ્યશ્રી તથા દેવીલાલજી મહારાજ તથા ખૂબચંદજી મહારાજ આદિ સહિત પધાર્યા હતા, અને મુમઈય્યાની વાડીમાં ઉતર્યા હતા. પૂજ્ય શ્રી લાલજી મહારાજ ચેકસ દિવસે ત્યાં પધારવાના છે, એવા સમાચાર મળતાં તેઓશ્રીના સ્વાગતાર્થે શ્રીસંઘે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજને તે દિવસે પધારવાની આગ્રહપૂર્વક વિનંતિ કરતાં જણાવ્યું કે આપની પધરામણીથી જનતા ઉપર સુંદર પ્રભાવ પડશે, અને આપની હાજરી તડજોડીમાં મદદરૂપ નીવડશે. પૂજ્યશ્રીએ તેને સ્વીકાર કરી, ચરિત્રનાયકને સ્વાગત સમારંભમાં જવાની આજ્ઞા કરી. તદનુસાર આપણા ચરિત્રનાયક પાંચ સાધુઓને સાથે લઈ નયા શહેરની સડક ઉપર પહોંચી ગયા. ત્યાં સઘળાઓનું સંમેલન થયું અને કેટલીક વાતચીત થઈ. ત્યાંથી પૂજ્ય શ્રી લાલજી મહારાજે ઢબ હવેલીમાં નિવાસ કર્યો અને ચરિત્રનાયકને પણ પોતાની સાથે ઉતરવાની વિનંતિ કરી, પરંતુ એમ ન બની શક્યું. પછીથી સંધ્યા સમયે ખૂબચંદજી મહારાજ અને ચૈથમલજી મહારાજ નવ સાધુઓને સાથે લઈ પૂજ્ય શ્રી લાલજી મહારાજ પાસે આવ્યા અને વિજ્ઞપ્તિ કરી કે આપનું તથા અમારૂં વ્યાખ્યાન એકજ સ્થળે થાય તે ઈચ્છનીય અને આવશ્યક છે કેમકે લેકેમાંના પારસ્પરિક વૈમનસ્યને નિર્મળ કરવું છે અને એકત્ર ઉપદેશની જનતા ઉપર સારી અસર થશે. પરંતુ પૂજ્યશ્રીએ તેને અસ્વીકાર કર્યો, તેથી આખરે અલગ અલગ સ્થળે ઉપદેશ થવા લાગે. પૂજ્ય શ્રી લાલજી મહારાજે ત્યાંથી નયા શહેર તરફ વિહાર કર્યો. માર્ગમાં તબીજ નામના ગામમાં તેઓએ ઉતારે કર્યો. ત્યાં આપણું ચરિત્રનાયક પણ આવી પહોંચ્યા, અને બંનેનો મેળાપ
Page #231
--------------------------------------------------------------------------
________________ * * ^^^^^^^^^^^^^ ^*** 182 >આદર્શ મુનિ થયો. પૂજ્યશ્રીએ મહારાજશ્રી પ્રત્યે અત્યંત પ્રેમ પ્રદર્શિત કર્યો. ત્યાં તે વખતે એક ગામને મુખી બેઠે હતો, તેને પૂજ્ય શ્રી લાલજી મહારાજે કહ્યું કે અમારા આ ઐથમલજી મહારાજ પ્રખર વ્યાખ્યાનકાર છે, અને તમે પણ તેમને ઉપદેશ શ્રવણ કરજે. ત્યારબાદ ચારિત્રનાયકજી ત્યાંથી વિહાર કરી નયા શહેર પધાર્યા, અને ત્યાં બજારમાં વ્યાખ્યાન આપ્યું. જે રસ્તેથી પૂજ્ય શ્રી લાલજી મહારાજ નીકળવાના હતા. તેજ રસ્તામાં તખ્ત ઉપર વિરાજમાન થઈ આપણા ચરિત્રનાયક વ્યાખ્યાન આપવાના હતા, પરંતુ પૂશ્નીના દેખતાં તમ્રારૂઢ થઈ વ્યાખ્યાન આપવું અનુચિત લાગવાથી થોડા સમય માટે તખ્રનો ત્યાગ કર્યો. પ્રિય પાઠક! જેયું, સાંપ્રદાયિક મતભેદ હોવા છતાં મહારાજશ્રી કેવા શ્રેષ્ઠ વિચાર ધરાવતા હતા! કેટલાક દિવસે નયા શહેરમાં વ્યાખ્યાન આપી પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ તથા મહારાજશ્રી ચાતુર્માસ માટે જોધપૂર પધાર્યા, કેમકે અજમેરમાં જોધપુર શ્રીસંઘની વિજ્ઞપ્તિને સ્વીકાર કરવામાં આવ્યો હતો. નયાશહેરને શ્રીસંઘ પણ એજ વિચારથી અજમેર આવ્યું હતો, પરંતુ તેમની વિજ્ઞપ્તિનો પૂજ્ય શ્રી લાલજી મહારાજે આગળથી સ્વીકાર કર્યો હતો, તેથી પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ તથા મહારાજશ્રી બર થઈ નિમાજ પધાર્યા. ત્યાં વ્યાખ્યાન આપી વિહાર કરી બિલાડે પધાર્યા. આ સ્થળે દાફા પરગણું (મારવાડ)ના કુંવર ચમનસિંહ તથા ડોકટર જવેરીમલજી આવ્યા હતા. પછીથી ત્યાંથી ભાવી થઈ પીપાડ તથા રિયાં પધાર્યા. ડાં ઘણાં વ્યાખ્યાને આપી ત્યાંથી જેઠ વદ ૦))ને દિવસે મહામન્દિર પધાર્યા. ત્યાં બે વ્યાખ્યાન કરી
Page #232
--------------------------------------------------------------------------
________________ ~~~~~~~~~~~~ ~~~ ~ આદર્શ મુનિ. 183 અષાડ સુદ ત્રીજને દિવસે મહારાજશ્રી જોધપૂર પધાર્યા. રાવ રાજા રામસિંહજીની હવેલીમાં તેમની પરવાનગીથી ઉતારે સાથે બીજા છ સાધુ હતા. જન. વ્યાખ્યાન સાંભળવાને તલપાપડ થઈ રહી હતી, પરંતુ દુર્ભાગ્યે એમ ન બની શકયું. જેશ્વર શ્રીસંઘને તારદ્વારા જૈતારણથી સમાચાર મળ્યા કે પૂજ્ય શ્રી લાલજી મહારાજ ચાતુર્માસ માટે નયા શહેર જતા રસ્તામાં અત્રે ઉતર્યા હતા અને અકસ્માત ત્રીજને દિવસે દેવલોક પામ્યા છે. આ સમાચારથી જોધપુર શ્રીસંઘમાં ગ્લાનિ પ્રસરી ગઈ. આપણું ચરિત્રનાયકે પણ પિતાને ખેદ દર્શાવતાં કહ્યું કે કેવા પાપકારી આત્માને જનતાની સેવામાંથી ઉઠાવી લીધા. તેમની ખોટ પૂરાવી ખરેખર અશક્ય નહિ તેપણ મુશ્કેલ તો છેજ. સાંપ્રદાયિક મતભેદ હતો તેમાં શું? અને તે પણ પિતા-પુત્રના જે હતો. ત્યાર પછી મહારાજશ્રીના શિષ્ય પ્યારચંદજી મહારાજે પૂજ્યશ્રીને લેકબદ્ધ પરિચય, સંક્ષિપ્ત પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે તમારી સુચના મુજબ થાય તે અત્યંત આવશ્યક તથા પ્રશંસનીય છે. વળી તે આપણું કર્તવ્ય પણ છે, પરંતુ સમાજને તે રૂચશે નહિ. તે તે કહેશે કે કાલે તે એક બીજામાં અણબનાવ હતા અને આજે પ્રેમ પ્રદર્શિત કરવા લાગ્યા છે! "जिवित बापसे दंगमदंगा, मुवे बाद पहुंचावे गंगा, यद्यपि शुद्धंलोकविरुद्धं ना करणीयं ना चरणीयं" વળી તેથી હે શિષ્ય! શુદ્ધ ભાવના છે એજ બસ છે કેમકે શુદ્ધ હોવા છતાં લેકવિરૂદ્ધ પડતા પરીણામ વિપરીત આવે છે.
Page #233
--------------------------------------------------------------------------
________________ 184. > આદશ મનિ. અસ્તુ. ચરિત્રનાયકજીએ વ્યાખ્યાન બંધ રાખ્યું. લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યાં કેમકે તેમને આ વિષે માહિતી નહતી, પરંતુ જાણ થતાં પાછા ફર્યા. પાંચમથી મહારાજશ્રીએ વ્યાખ્યાનને આરંભ કર્યો. પહેલાં પૂજયશ્રી મુન્નાલાલજી મહારાજ ભગવતી સૂત્ર કહેતા, અને તેમની પછી મહારાજશ્રી પિતાનું ઓજસ્વી વ્યાખ્યાન આપતા. સારાયે નગરની ગલીએ ગલીઓવ્યાખ્યાનની પ્રશંસા થવા લાગી. રાજ્યકાર્યભારીઓ તથા જાગીરદારે પણ આવતા. આ વખતે પૂજ્યશ્રીની સેવામાં રહેતા તપસ્વી ફેંજમલજી મહારાજે 67 દિવસની તપશ્ચર્યા કરી. આવી કઠિન તપશ્ચર્યાના હેવાલ સાંભળી લકે બલી ઉઠતાં કે અહા! કેવા ઈશ્વરી અંશધારી છે? આ તપશ્ચર્યા તથા મહારાજશ્રીનાં વ્યાખ્યાનોની જૈનેતર જનતા ઉપર પણ એવી ઊંડી છાપ પડી, કે તેઓ સામાયિક તથા પ્રતિક્રમણ શીખવા લાગ્યા. કદિ ઉપવાસ નહિ કરેલા એવા એક અગ્રવાલ ભાઈએ આઠ ઉપવાસ કર્યા, અને આજીવન લીલેતરીને ત્યાગ કર્યો. સનીએાએ એકત્ર થઈ, દયા પ્રભાવના કરી. તેમની મહિલાઓએ એકાન્તર તથા છઠ અને આઠમ વિગેરે ઘણું વ્રત કર્યા, અને સઘળાં મહારાજશ્રીનાં અનન્ય ભક્ત બન્યાં. પર્યુષણ પર્વ આવતાં તો શ્રેતાઓની સંખ્યામાં ઓર વધારો થયે, તેથી તે દિવસમાં વ્યાખ્યાન પંચાયતી વાડીમાં થવા લાગ્યું. છતાં તેમાં પણ લોકોની ખૂબ ભીડ થવા લાગી. ત્યારબાદ ૬૭ની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નજીક આવવા લાગી. તે દિવસે બીલકુલ જીવહિંસા ન થાય તેવા પ્રયત્ન આદરવામાં આવ્યા. એશવાળે એકત્ર થઈ રાજસભા (કાઉન્સીલ) સમક્ષ ગયા. ત્યાં પૂછવામાં આવતાં તપશ્ચર્યાને વૃતાન્ત સંભળાવી જીવહિંસા ટાળવા માટે
Page #234
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 185 વિજ્ઞપ્તિ કરી તેને સ્વીકાર કરવામાં આવ્યું. His Highness Lieutenant General Maharaja ir Pratap Sinhji, પ્રતાપસિંહજી સાહેબ બહાદુર G.C.S.I., G.C.V.0, G C.B., L.D D., C.L., A D.C. Knight of Saint John of Jerusalem Regent of Mewar State) રિજન્ટ સાહેબ શહેરના કોટવાલ મારફતે ડાંડી પીટાવી જાહેર કર્યું કે અમુક દિવસે જીવહિંસા કરવાની મનાઈ કરવામાં આવે છે. એક બે કસાઈઓએ કહ્યું કે તેમને માલ હાકેમ તથા સરકારી રસોડામાં જાય છે ત્યારે શ્રી. મંગલચંદ સંઘવીએ ટેલીફેન કરી પ્રતાપસિંહજી સાહેબને પૂછાવ્યું તથા જાલિમસિંહજી સાહેબને આ બાબત જણાવી એટલે જવાબ મળે કે કંઈ પણ લેવામાં આવશે નહિ. તે એટલે સુધી કે વાઘ સિંહ જેવાં માંસાહારી પશુઓને પણ માંસને બદલે દુધ આપવામાં આવશે. આ પ્રમાણે તે દિવસે કસાઈઓએ હિંસા, તથા હલવાઈ, ભાડભુંજા, તેલી, તળી તથા લુહાર વિગેરે સઘળાઓએ પિતાનો રોજગાર બંધ રાખ્યો. પૂર્ણાહુતિને દિવસે વ્યાખ્યાન તેજ હવેલીમાં થયું. રાવ રાજા રામસિંહજીએ પિતાના દીવાનેખાસમાં પણ લેકને બેસવાની પરવાનગી આપી, તો પણ સ્થળ સંકેચ માલુમ પડયો. તે દિવસે લુલાં લંગડાં તથા અપંગ પાંગળાને અને નિરાધારેને ભેજન તથા વસ્ત્રનાં દાન આપવામાં આવ્યાં. કસાઈઓ પાસેના બસો બકરાઓને જીવતદાન અપાવવામાં આવ્યું. રાવ રાજા રામસિંહજીએ પિતાની તરફથી ત્રીસ બકરાઓને અભયદાન અપાવ્યું, તથા પચાસ અપંગોને લાડુનું ધરાઈને ભેજન કરાવ્યું. સાદડી (મેવાડ) નિવાસી ભરવલાલજી ઓસવાળ જેમની ઉંમર ત્રેવીસ વર્ષની
Page #235
--------------------------------------------------------------------------
________________ 186 > આદર્શ મુનિ. હતી તેઓ વૈરાગ્યભાવથી કાર્તિક સુદ ૧રને જ ચરિત્રનાયકજી પાસે દીક્ષા લેવાને આવ્યા હતા. તેમને સેળ વર્ષની કુમળી વયમાંજ વૈરાગ્ય આવ્યો હતો અને તે વખતે મહારાજશ્રીની સાથે ચાલીને કાનડ સુધી આવ્યા હતા. પરંતુ વૈરાગીના કાકા હજારીમલજી ત્યાં આવી જબરદસ્તીથી તેમને પાછા તેડી ગયા હતા. પરંતુ તેમને તે ખરેખરી લગની લાગી હતી. તે તે સાચા વૈરાગી (વિરાગીથઈ ગયા હતા. તેથી ઘેરથી નિકળી ચરિત્રનાયકજીની સેવામાં ઉપસ્થિત થયા. શરૂઆતમાં તે તેમને ઘેર લઈ જઈ મારપીટ કરવાનો તથા મરચાંની ધુણી આપવાને ત્રાસદાયક વર્તાવ શરૂ કરવામાં આવ્યો, પરંતુ એ વૈરાગીને ભાવ તેજ અચળ રહ્યો. કેટલાંક કારણેને અંગે તેમને સાત વર્ષ ફરીથી ઘેર રેહવું પડયું અને આ વખતે જોધપુર શ્રીસંઘ તે દીક્ષા અપાવવાને ઉત્સુક હતો. તેથી મહા વદ 2 ને દિવસે વડે કાઢવામાં આવ્યો તથા મહા વદ ૮ના મનહર પ્રાતઃકાલે 10 વાગે નિયમાનુસાર તેમને દીક્ષા આપવામાં આવી. તેમનું જન્મનું નામ ભૈરવલાલજી બદલીને વૃદ્ધિચંદજી રાખવામાં આવ્યું, કેમકે મહારાજશ્રીની સેવામાં ઘણા વખતથી ભૈરવલાલજી નામના એક શિષ્ય હતા. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી જ્યારે નીકળ્યા ત્યારે સંજતિયા દરવાજે માળીએાએ તેમને રોક્યા અને ખૂબ ભકિતભાવ પ્રદશિત કર્યો. ઉપકાર સમજી મહારાજશ્રી ત્યાં થોભી ગયા અને વ્યાખ્યાન આપવાને આરંભ કર્યો. લક્ષાધિપતિ માળીઓની એવી ઈચ્છા હતી કે નવદીક્ષિત ભરવલાલજીની મોટી દીક્ષાને ઉત્સવ ભારે ધામધુમથી તેઓ ત્યાંજ કરે. પરંતુ શ્રીસંઘે તેને અસ્વીકાર કર્યો. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી પાલી પધાર્યા.
Page #236
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 187 ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. તેને એ તો પ્રભાવ પડે કે કેટલાક વખત પહેલાં માધવ મુનિજી મહારાજ ત્યાં એક પાઠશાળા સ્થાપવાની યોજના ઘડી આપી ગયા હતા, તે કાર્યરૂપમાં પલટાઈ ગઈ અને આજે પણ તે પાઠશાળા કામ કરી રહી છે. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી સેજત પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન સાંભળી કેટલાકએ દુર્વ્યસનનો ત્યાગ કર્યો. પછી ત્યાંથી નયા શહેર પધારી સટ્ટા બઝારમાં વ્યાખ્યાન આપ્યું. ત્યાં પૂજ્ય ભાચંદજી મહારાજે અજમેરથી સદેશે મેક કે અહીં દિક્ષા મુમુક્ષુ બે વૈરાગી તથા બે વૈરાગણો છે, અને તેમને દીક્ષા આપવાની છે માટે આપ પૂજયશ્રી મુન્નાલાલજી મહારાજ સહિત અત્રે પધારશે. અજમેર શ્રીસંઘ શ્રીને વિજ્ઞપ્તિ કરી. પૂજ્યશ્રી ભાચંદજી મહારાજ તરફ અત્યંત પ્રેમ ભાવ હોવાને લીધે તેઓએ વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો. પછીથી ખ્યાવરથી પૂજ્યશ્રીની સાથે વિહાર કરી ગ્ય સમયે તેઓ અજમેર પહોંચ્યા. તેમનું સ્વાગત કરવાને હજારો લોકો તથા સાધુ-સંતે સામા ગયા. પૂજ્યશ્રીની સમીપ મેતીકટરામાં મહારાજશ્રીએ પણ પિતાને નિવાસ રાખે. બહારગામથી ઘણા લોકો આવ્યા હતા, જેમની આગતાસ્વાગતાનો પ્રબંધ, રિયાંવાળા શેઠ મગનમલજી તથા શેઠ પ્યારેલાલજી તરફથી કરવામાં આવ્યો હતે. યથાસમયે દીક્ષા આપવામાં આવી. તે સમયનું દૃશ્ય અલોકિક અને અનુપમ હતું. વિરાગીઓમાં એકની ઉંમર 9 વર્ષ અને બીજાની 11 વર્ષની હતી. સફેદ પરિયાં આવી ગએલા વૃદ્ધ પુરૂષે આટલી નાની વયમાં આ બાળકને
Page #237
--------------------------------------------------------------------------
________________ 188 > આદર્શ મુનિ સાંસારિક સુખને ઠેકરે મારતા જોઈ આશ્ચર્યગરક થતા હતા. તથા પોતાની આખરી અવસ્થા હોવા છતાં વિષય વાસનામાંથી મેહ છૂટતો નહોતો તેથી શરમાતા હતા. આ બધું સમાપ્ત થયા પછી પૂજ્યશ્રીની સાથે મહારાજશ્રી અજમેરથી વિહાર કરી નસીરાબાદ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી કેટલાક ખાટકીઓએ જીવહિંસાને ત્યાગ કર્યો, અને બીજા ધંધે લાગી ગયા. ત્યાંથી કંવરિયાસ થઈ ભીલવાડે પધાર્યા. નસીરાબાદથી નીટળ્યા પછી રસ્તામાં આવતાં સઘળાં સ્થાને એ ખૂબ ઉપકાર થયે. શ્રાવકેએ 40 બકરાઓને જીવતદાન અપાવ્યું તથા વ્રત ઉપવાસાદિ કર્યા. ભીલવાડે ઉપદેશ આપ્યા બાદ ત્યાંથી વિહાર કરી ફાગણ વદ 10 ને રોજ તેઓ ચિત્તોડ પધાર્યા. આ વખતે તેઓશ્રીના વ્યાખ્યાન તથા ઉપદેશથી ખૂબ સુધારા થયા. ઓશવાળ માહેશ્વરીએ પિતાની જ્ઞાતીમાં પ્રચલિત, પહેરામણી લેવાની રૂઢીનો તે હંમેશને માટે ન લેવાની પ્રતિજ્ઞા કરી અંત આણ્યો. વળી જે કન્યા-વિક્રય કરે તેને માટે દંડની શિક્ષા જવામાં આવી. વળી કેાઈ નબળી હાલતમાં હોવાને લીધે પિતાની કન્યાનું લગ્ન કરવાને અસમર્થ હોય તો તેવાને પંચના ફંડમાંથી રૂા. 400) ચારસે વગર વ્યાજે આપવા, અને તે પોતાની સગવડ પ્રમાણે તે ઋણ અદા કરે એમ ઠરાવ્યું. સોનીઓએ પ્રતિજ્ઞા કરી કે એકાદશી તથા અમાવાસ્યાના દિવસેએ તેઓ અગ્નિને ઉપયોગમાં લેવો પડે તેવા કામકાજ બંધ રાખશે. મેચીઓએ દરેક પૂર્ણિમા તથા અમાવાસ્યાને રોજ માંસ મદિરાનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા કરી. સાથે સાથે તે દિવસે એ પગરખાં ન સીવવાં પરંતુ ઇશ્વરભજન કરવાનો નિશ્ચય કર્યો. એજ મુજબ કુંભકારોએ નીંભાડા ન
Page #238
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 189 ********** ************ * ************ ******* * * * ભરવાની તથા ગાડીવાળાઓએ હદ ઉપરાંત બે ન લાદવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એકવીસ વ્યાખ્યાન કરી તેઓશ્રી કિલે પધાર્યા. ત્યાં ચાર ભુજાજીના મંદિરમાં વ્યાખ્યાન આપ્યું. મહંત લાલદાસજી તથા તેમના શિષ્ય હંમેશ વ્યાખ્યાન સાંભળતા. એજ દિવસમાં ટેલર સાહેબ ત્યાં થઈ બેલગામ (દક્ષિણ) જતા હતા. માર્ગમાં એમને સમાચાર મળ્યા કે મહારાજશ્રી કિલામાં વિરાજે છે, તેથી દર્શન કરવાની ઉત્કંઠા થઈ, પરંતુ અગત્યનું કામ હોવાને સબબે રેકાઈ શક્યા નહિ. તેથી એક પત્ર લખી મેક. જેને સારાંશ આ મુજબ હતો: મહારાજશ્રી, અત્યંત નમ્રતાપૂર્વક પ્રણામ સાથે જણાવવાનું કે આપનાં દર્શનનો લાભ ન લઈ શક્યા તેથી દીલગીર છું. જે બેલગામમાં કોઈ શ્રાવક હોય તો તેની મારફતે આપ આપની કુશળતાના સમાચાર મોકલવાની કૃપા કરશે.” લી. દાસાનુદાસ - એફ. છ. ટેલર ત્યાંથી જ્યારે વિહાર કરી જવાનો વિચાર કર્યો ત્યારે મહંત લાલદાસજીએ શેકાઈ જવાને માટે અત્યંત આગ્રહ કર્યો. તેમને શિષ્ય તે મહારાજશ્રીના ચરણારવિંદમાં આડા પડી જઈ કરૂણ સ્વરથી વિનંતિ કરવા લાગ્યું, તેથી મહારાજશ્રી તેને સમજાવી પિતાને સ્થાને વિહાર કરી ગયા. પાછળથી મહત્ત્વ લાલદાસજીએ પિતાના શિષ્ય સાથે આ મુજબને એક પત્ર પાઠવ્યું - શ્રીમાન સ્વામી મહારાજ શ્રીચાથમલજી મહારાજની સેવામાં -
Page #239
--------------------------------------------------------------------------
________________ --> આદર્શ મુનિ. વિજ્ઞપ્તિ સાથે નિવેદન કરવાનું કે આપ સજ્જન પુરૂષ સર્વગુણ સંપન્ન છે. આપ જેવા દયાળુ આત્માઓને પરમાત્મા દીર્ધાયુ બક્ષે. આ નગરમાં નરનારીઓના સૈભાગ્યે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવાને સૂર્યરૂપે આપ પ્રગટ્યા છે. આપના રસપૂર્ણ ઉપદેશમાંના જ્ઞાનામૃતનું પાન કરી લેકે પિતાને મહદ્દભાગ્યશાળી માને છે. આજકાલ સંસારની ગતિ કંઈક વિચિત્ર માલુમ પડે છે. આપના સદુપદેશથી તેઓ સુમાગે આવી જવાને પૂરો સંભવ છે. તે લોકેના અત્યંત આગ્રહને વશવર્તી આપને તેરસ સુધી તે રેકાવું જ પડશે, અને જે આપ તેને અસ્વીકાર કરશે તે નિરૂપાયે અમારે ભગવાન મહાવીરના સેગન દેવા પડશે. આશા છે કે આને પુખ્ત વિચાર કરી આપ અમારી વિજ્ઞપ્તિને સ્વીકાર કરશે.
Page #240
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. . પ્રકરણ ૩૧મું. માતા પા- પાયા સંવત 17. રતલામ. 2 અપૂર્વ તપશ્ચર્યા. 1 ડગઢથી વિહાર કરી ઘટિયાવલી પધાર્યા. ત્યાં ચિ મહારાજશ્રીએ કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. છે ?" મહાજને તથા ખેડુતો અત્યંત ભાવપૂર્વક તેમના ઉપદેશને અંગીકાર કરતા હતા. તેઓએ વિવિધ પ્રકારના ત્યાગ કર્યા. ત્યાંના ઠાકોર સાહેબ જસવંતસિંહજી તથા તેમના કાકા જાલિમસિંહજી નિયમિત તેઓશ્રીનાં વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. ઠાકોર સાહેબે પક્ષીઓને ન મારવાની પ્રતિજ્ઞા લીધી. વળી છગનલાલજી મહારાજના ઉપદેશથી તળાવમાંનાં માછલાં આદિ જળચર જીવોને મારવાની મનાઈ કરતા પત્થરે કોતરાવી ઉભા કર્યા. જાલિમસિંહે વાઘ, સૂવર તથા પક્ષીઓને ન મારવાની પ્રતિજ્ઞા લીધી, અને કાલસિંહજીએ ચાર પ્રાણીઓ સિવાય કેઈપણ પ્રાણુની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કિશન ખાટકીએ એકમ, દ્વિતીયા, પંચમી, અષ્ટમી, નવમી, એકાદશી, ચતુર્દશી, પૂણિમા તથા અમાવાસ્યાને જ પોતાનો હિંસાપૂર્ણ રોજગાર બંધ રાખવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી
Page #241
--------------------------------------------------------------------------
________________ 192 >આદર્શ મુનિ. વિહાર કરી તેઓશ્રી ગરૂડ પધાર્યા. ત્યાં એક વ્યાખ્યાન આપી હતખ તરફ વિહાર કરી ગયા. માર્ગમાં આવતાં ગામોની જનતાની વિજ્ઞપ્તિથી કૃષિકારોને વ્યાખ્યાન આપ્યાં અને લીધે ઘણા કૃષિકારે-ખેડુતોએ ત્યાગ કર્યા. દર વર્ષે ત્યાં કેટલાક બકરાઓને વધ કરવામાં આવે તે ન કરવાની સઘળાઓએ પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે હતખન્દામાં એક વ્યાખ્યાન થયું. . . ત્યાંથી વિહાર કરી નિમ્બાહેડા પધાર્યા. ત્યાંના બજારમાં તેઓશ્રીએ એક અત્યંત ઓજસ્વી અને મનરમ્ય વ્યાખ્યાન આપ્યું. તેમાં હિંદુ, મુસલમાન, દિગમ્બર જૈન, તથા દહેરાવાસી જૈન આવ્યા હતા. તે સઘળા ઉપર ખૂબ પ્રભાવ પડે અને તેથી ત્યાગ સારા પ્રમાણમાં થયા. ચૈત્ર સુદ ત્રયોદશી સમીપ આવતી હતી, તેથી “એક્યતા” ઉપર એક વ્યાખ્યાન આપી સૂચના કરી કે શ્રી મહાવીર જયતિ સઘળા પંથનુયાયીઓએ એકત્ર થઈ આનંદપૂર્વક ઉજવવી જોઈએ. બસ, આ સાંભળ્યા પછી તડામાર તૈયારીઓ ચાલવા માંડી. દિગમ્બર ભાઈઓએ મંડપ રચાવ્યું. આ ઉપરાંત બીજાં કાર્યો પણ એવી રીતે ઉકેલવામાં આવતાં હતાં, કે જે ઉપરથી એમ સ્પષ્ટ માલુમ પડતું હતું કે સઘળા પંથના જૈન એકત્ર થઈ ઉત્સવ ઉજવે છે. વાસ્તવિક રીતે તેમજ હતું, ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી સાદડી (મેવાડ) તરફ વિહાર કરી ગયા, કેમકે સાદડી શ્રીસંઘ ચિતૈડ આવી તેમને ત્યાં પધારવાનું નિમંત્રણ આપી ગયો હતો. તેથી વિનતે થઈ બડી સાદડી પધાર્યા. ત્યાં બાવીસ વ્યાખ્યાન આપ્યાં. તે સાંભળી જૈન તથા જૈનેતરેએ ખૂબ ત્યાગ કર્યો.
Page #242
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - II છે . . ના જાડા મરહમ નવાબ સાહેબ શ્રીમાન સર શેર મહમ્મદખાં બહાદુર, કે. જી. સી. આઈ. ઈ. પાલનપુર (ગુજરાત). (પરિચય માટે જુઓ પ્રકરણ ૨૫મું) A 7425--Lakshmi Art. Bombay, 8
Page #243
--------------------------------------------------------------------------
_
Page #244
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. *^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^ ત્યાંથી વિહાર કરી ડુંગરે પધાર્યા અને ત્યાથી પાછા ફરીથી સાદડી ગયા. ત્યાં તેઓશ્રીએ બીજાં બે વ્યાખ્યાન આપ્યાં. તેને પરિણામ એ આવ્યું કે ત્યાંની સ્ત્રીઓમાં વિખવાદ ઉત્પન્ન થયે હતો, એટલે કે પાંચ સાત સ્ત્રીઓ ઉપર અસ્પૃશ્ય હેવાનો દેષ મૂકવામાં આવ્યું હતું, અને તેઓને બીજી સ્ત્રીઓ સ્પર્શ સરખો પણ કરતી નહતી. આ વિખવાદ મીટાવવાને કેટલાક સાધુ મહાત્માઓએ પ્રયત્ન આદર્યા હતા, પણ તે સઘળા નિષ્ફળ નીવડયા હતા. પરંતુ મહારાજશ્રીના ઉપદેશથી એ નિર્મળ થયો અને બધાંમાં પરસ્પર ઐક્યતા થઈ ગઈ. આ પ્રમાણે શાંતી સ્થાપન કરી તેઓશ્રી ત્યાંથી છેટી સાદડી પધાર્યા, કે જ્યાં પૂજ્ય શ્રી લાલજી મહારાજના સંપ્રદાયના અનુયાયી મુનિમહારાજે વિરાજતા હતા, તેથી તેઓશ્રીએ ત્યાં વ્યાખ્યાન ન કર્યું. , નાગરિકોએ તથા ખાસ કરીને રાજ્યકાર્યભારીઓએ અત્યાગ્રહ કર્યો ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે વ્યાખ્યાન તો દરરોજ થઈ રહ્યાં છે. આના પ્રત્યુત્તરમાં લોકેએ જણાવ્યું કે તેમનાં વ્યાખ્યાન પંચાયતીની હવેલીમાં થાય છે, અને આપનું તો બજારમાં થશે. વળી જાહેર જનતા તેને માટે અત્યંત ઉત્સુક છે, તેથી વધુ નહિ તો આખરે એકાદ વ્યાખ્યાન તો જરૂર કરો. પરંતુ મહારાજશ્રીને અવકાશને અભાવ હતો, તેથી રોકાઈ શકયા નહિ. ત્યાંથી પ્રાતઃકાળે વિહાર કરી તેઓશ્રી નીમચ પધાર્યા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી મલ્હારગઢ થઈ મન્દસાર પધાર્યા, કે જ્યાં શ્રીનંદલાલજી મહારાજ તથા શ્રીખૂબચંદજી મહારાજ આદિ વિરાજતા હતા. તેમના દર્શન કરી, બે વ્યાખ્યાન ર્યા પછી ત્યાંથી જાવરા તરફ વિહાર કર્યો, એગ્ય સમયે ખલચીપુર, ઢાઢર થઈ જાવરા
Page #245
--------------------------------------------------------------------------
________________ 14 -> આદેશ મુનિ. -- ક * * * * પધાર્યા. ત્યાં ચાર વ્યાખ્યાન આપ્યાં. તે સમયે ત્યાં રતલામ શ્રીસંઘે આવી પિતાને ત્યાં પધારવાના નિમંત્રણને સ્વીકાર કરાવ્યો. બાદ ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી નામલી તરફ વિચર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીમહિપાલસિંહજીએ તથા તેમના બંધુ શ્રી રાજેન્દ્રસિંહજીએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત થઈ ખૂબ ભક્તિભાવ દર્શાવ્યો. પછીથી ત્યાંથી સેજાવત પધાર્યા; કે જ્યાં રતલામના શ્રાવકે સ્વાગત કરવાને માટે આગળથીજ હાજર થઈ ગયા હતા. રાત્રે ત્યાં નિવાસ કરી મહારાજશ્રી પ્રાતઃકાળે રતલામ પધાર્યા. વીરની જયઘોષણાઓ સાથે રાજમહેલને દરવાજે, માણેક ચેક, ચામુખી પૂલ અને શરાફ બજારમાં થઈ ચાંદની ચોકમાં આવેલા શ્રીમાન શેઠ ઉદયચંદજીના મકાનમાં વિરાજ્યા, અને તે જ સ્થળે બજારમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. જેઠ સુદ 14 ને જ ચાતુર્માસ માટે જનતાએ અત્યંતાગ્રહ કર્યો. સઘળા તરફથી એકસરખો આગ્રહ જોઈ તેઓશ્રીએ જણાવ્યું કે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ આજ્ઞા આપે તો મને કઈ જાતને વધે નથી. આ સાંભળી રતલામ શ્રીસંઘે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજને નયા શહેર તાર કરી ચાતુર્માસ માટે પ્રાર્થના કરી, અને તેનો સ્વીકાર કરવામાં આવ્યું. જેઠ વદ 1 ને રે જ તેઓશ્રીના રતલામના ચાતુર્માસ માટે આખરી નિર્ણય થયે. આમ ચક્કસ થયા બાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી ધાનાસુતે પધાર્યા. ત્યાં છ વ્યાખ્યાન કરી ત્યાંથી ખાચરેદ પધાર્યા, કેમકે ત્યાને શ્રીસંઘ આગળથી વિજ્ઞપ્તિ કરી ગયો હતો. કેટલાક વ્યાખ્યાન આપી આષાડ સુદ રને દિવસે તેઓશ્રીએ ખાચરેદથી રતલામ જવા માટે પ્રયાણ કર્યું, તેઓના સ્વાગત માટે
Page #246
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 195 પુષ્કળ નરનારીઓ આવ્યાં હતાં. નગરમાં પ્રવેશ કર્યા બાદ ઉપરોક્ત શ્રીમાન શેઠ ઉદયચંદજીના મકાનમાં ઉતર્યા. નિયત સમયે વ્યાખ્યાનનો પ્રારંભ થયે. પહેલા મહારાજશ્રીના સુગ્ય શિષ્ય પ્યારચંદજી મહારાજ જ્ઞાતાસૂત્ર કહેતા. ત્યારબાદ મહા રાજશ્રી પિતાનું આકર્ષક વ્યાખ્યાન કરતા. તેઓશ્રીનું વકતૃત્વ એટલું સુંદર ખીલી નીકળ્યું છે કે રસ્તે જતો માણસ પણ તેમનું વ્યાખ્યાન સાંભળ્યા સિવાય જાય નહિ. સારાયે નગરમાં તેઓશ્રીના વ્યાખ્યાનની પ્રશંસા થવા લાગી. મોટા મોટા રાજ્યમર્યભારીઓ તથા રતલામના કાઉન્સીલના માજી સભ્ય પંડિત ત્રિભુવનનાથજી સ્ત્રીએ પણ વ્યાખ્યાનને લાભ મેળવ્યા. તે વખતે મહારાજશ્રીના સુયોગ્ય શિષ્ય પ્યારચંદજી મહારાજના નાના બંધુ ચાંદમલજી મહારાજ વૈરાગ્ય લઈ પ્રતિક્રમણ શીખતા હતા. વળી જોધપુર નિવાસી વિસા ઓશવાળ નાથુલાલજી તથા રામલાલજી પણ વૈરાગ્ય લઈ પ્રતિકમણ શીખતા હતા. આ પ્રમાણે પુષ્કળ આનંદ લુંટાતા હતા. દૂર દૂરના લોકે દર્શનાર્થે આવતા હતા. તેમજ ધર્મધ્યાન પણ સારા પ્રમાણમાં થતું હતું. આ સઘળે વૃત્તાંત ક્ષમાપત્રિકામાં ઉચિત સમયે પ્રગટ થઈ ગયો છે. ત્યાં ચરિત્રનાયકજીની સેવામાં રહેતાં તપસ્વી શ્રી મયાચંદજી મહારાજે તપશ્ચર્યા કરી. સારાયે નગરમાંથી મકાન ચિકાર થતાં પણ ન માય એટલી મેદની દર્શનાથે એકત્ર થતી. મહારાજશ્રીના ઉપદેશને જે વ્યક્તિ સાંભળે છે, તેના ઉપર આ જન્મમાં તેની અસર નિર્મળ ન થાય એવો પ્રભાવ પડે છે. એમ નહિ કે વ્યાખ્યાન સાંભળતી વખતે ખૂબ તલિલન, અને પછીથી એનએ! મહન્તલાલદાસજી કે જેમણે પહેલાં મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળ્યાં છે, તેમના
Page #247
--------------------------------------------------------------------------
________________ 196 > આદર્શ મુનિ. નીચેના પત્ર ઉપરથી આ બાબતને અનુમોદન મળશે. જૈનેતર હેવાને લીધે તેમણે ચરિત્રનાયકજીના નામથી જ પત્ર પાઠવ્યું છે. સ્વસ્તિ શ્રી રતલામ નગર મહાશુભસ્થાને............. સકલગુણસંપન્ન, ગંગાજળસમ નિર્મળ, ચરિત્રનાયક શ્રી ચોથમલજી જેગ કિલા ચિત્તોડગઢથી લી. મહન્ત લાલદાસના પ્રણામ સ્વીકારશે. અત્રે સઘળાં કુશળ છે. તે મુજબ ત્યાં હશે. અહીંને માટે તે આપની કૃપા પૂર્ણ છે, સ્વામીજી! આપનાં અમૃતમય વચને યાદ આવતાં મારું હૃદય ગદ્ગદિત થાય છે. पांच साधुके बीचमें, राजत मानो चन्द / अमृत सम तुम बोलते, मिटत सकल भ्रम फंद // दृष्टि सुहृद मुनि चौथकी; सब को करे निहाल / गति बिधि हू पलटे तबै, कागा होत मराल / सदगुरु शब्द सु तीर हैं, तन मन कीन्हों छेद / बेदर्दी समझे नहीं, विरही पावे भेद // हरिभक्ता अल गुरुमुखी; तप करने की आस / सत्सगी सांचा यती, वहि देखू मैं दास // આપે પાંચ વ્યાખ્યાન આપવા માટે વચન આપેલું, તે ક્યારે પરિપૂર્ણ કરશે? પત્રના પ્રત્યુત્તરની અભિલાષા રાખું છું. મુનિ મહારાજ એક વખત મહન્તને વચન આપી આવ્યા હતા કે ફરીથી અવસર પ્રાપ્ત થતાં એક તે શું પણ પાંચ વ્યાખ્યાન આપીશું, તો તેમાં શું હાનિ છે?
Page #248
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 197 આશા છે કે પત્ર વાંચીને વિના વિલંબે આપની કુશળતાને પત્ર પાઠવવા કૃપા કરશે. સં. 1977 શ્રાવણ વદ 10) લી. આપનો શુભેચ્છક - તા. 28-8-1921 ઈ મહન્ત લાલદાસજી ચતુર ભુજાજીનું મંદિર કિલ્લા (ચિસ્તોડગઢ) ભાદરવા સુદ 5 ને દિવસે તપસ્યાની પૂર્ણાહુતિ હતી. તે દિવસે લુલાં, લંગડાં તથા અપંગ પાંગળાં નિરાધારેને ભેજન તથા વસ્ત્રનાં દાન આપવામાં આવ્યાં. પાંચમને દિવસે પાખી પાળવામાં આવે છે, પણ આ વખતે તે વાઘ ઈત્યાદિ જંગલી પશુઓને પણ દૂધ ઉપર રાખવામાં આવ્યાં; નહિ તો અન્ય દિવસોએ તે આ પશુઓને માટે હિંસા થતી હતી. મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવાની રતલામ નરેશને પણ અભિલાષા થઈ. તેથી ભાદ્રપદ વદ 12 (તા. 28 સપ્ટેમ્બર સને 1921) ને રેજ હિઝ હાયનેસ કર્નલ મહારાજા સર સજજનસિંહજી કે.સી.એસ.આઈ, કે.સી.વી.એ., એ.ડી. સી., ટુ હિઝ રોયલ હાયનેસ ધી પ્રિન્સ ઑફ વેલ્સ, રતલામ કાઉન્સિલના સભ્યો, તથા અન્ય સરદારે અને અમલદારે સહિતે વ્યાખ્યાન સાંભળવા પધાર્યા. મહારાજાની તંદુરસ્તી બરાબર નહોતી, ઔષધનું સેવન ચાલતું હતું, છતાં દેઢ કલાક સુધી નિરાંતે બેસી ખૂબ ધ્યાનપૂર્વક વ્યાખ્યાન શ્રવણ કર્યું. વચ્ચે ત્રણ ચાર વખત મહારાજશ્રીએ વ્યાખ્યાન સમાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી, પરંતુ મહારાજા સાહેબે તેમ ન કરવા દીધું. આખરે વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ તેઓએ મહારાજશ્રીને જણાવ્યું કે હાલમાં તો આપ અત્રે જ વિરાજશે.
Page #249
--------------------------------------------------------------------------
________________ 108 =>આદર્શ મુનિ હું ફરીથી દર્શન લાભ મેળવવા આવીશ. તે દિવસમાં જોધપુર સ્ટેટના માજી દિવાન સાહેબના સુપુત્ર કાન્હમલજી સાહેબ મહારાજશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તે જ વખતે રતલામ શ્રીસંઘની વિજ્ઞપ્તિને વશવતી મહારાજશ્રીની સેવામાં વૈરાગ્યવસ્થામાં રહેતા વિસા ઓશવાળ ચાંદમલજી બહેતરાને આસો વદ 7 ને રેજ દીક્ષા આપી. એ વખતે રતલામ શ્રીસંઘે નિમંત્રણ પત્રિકાઓ ઉપરાંત 37 તાર કર્યા હતા. જેને લીધે અન્ય નગરમાંથી લગભગ એક હજાર શ્રાવકે આવ્યા હતા. ખૂબ ધામધુમથી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ બીજા નવ વ્યાખ્યાન આપી તેઓશ્રીએ નામલી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં સ્ટેશનના રસ્તા ઉપર શ્વેતામ્બર દહેરાવાસી શેઠ મિશ્રીમલજી મથુરાલાલજીનો બંગલે આવે છે, ત્યાં તેમના આગ્રહને લીધે કાયા અને વ્યાખ્યાન આપ્યું. શહેરથી આ સ્થળ દૂર હોવા છતાં શ્રેતાઓ સારા પ્રમાણમાં એકત્ર થયા થતા. આ પછી ત્યાંથી સેજાવત તથા ઘુવાસ થઈ નામલી પધાર્યા. નામલીમાં શ્રી દેવીલાલજી મહારાજને મેળાપ થયે. જેઓ જાવરાથી વિહાર કરી રતલામ તરફ જતા હતા. તેમના આગ્રહથી મહારાજશ્રી ફરીથી રતલામ પધાર્યા અને બીજા કેટલાંક વ્યાખ્યાન આપી ડુંગર તરફ વિહાર કરી ગયા. રસ્તામાં કિશનગઢ આદિ ગામમાં થઈને તેઓશ્રી પેટલાદ પધાર્યા. તે વખતે તેમની પાસે સોળ વર્ષની વયના જોધપુર નિવાસી દીક્ષા મુમુક્ષુ નાથુલાલજી હતા. તે જોઈ પિટલાવદ શ્રીસંઘે વિજ્ઞપ્તિ કરી કે તેમનો દીક્ષા સમારંભ અમારે ત્યાં થવો જોઈએ. તેથી માગશર સુદ 15 ને રોજ
Page #250
--------------------------------------------------------------------------
________________ 199 આદર્શ મુનિ દીક્ષા આપવામાં આવી. ત્યાંથી વિહાર કરી દેવીલાલજી મહારાજ તથા આપણા ચરિત્રનાયક સાહુરંગી પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે પુષ્કળ ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. એક દિવસ પરસ્ત્રી ગમન નિષેધ” એ વિષય ઉપર મહારાજશ્રીએ ઘણું ઓજસ્વી વ્યાખ્યાન આપ્યું. જે સાંભળી ઘણા લોકો એ પરસ્ત્રી ગમનના ત્યાગની પ્રતિજ્ઞા કરી. વ્યાખ્યાન બાદ તે દિવસે ઠાકોર સાહેબ તરફથી પત્ર મળે, જેમાં લખ્યું હતું - શ્રીમાન મહારાજ ચેમિલજી-જેન વેતામ્બર સ્થાનકવાસીની સેવામાં. આપે મારા ગામમાં પધારવાની કૃપા કરી વ્યાખ્યાન આપ્યાં, તે સઘળાં પક્ષપાત સહિત તથા ઉપદેશથી નિતરતાં હતાં. સમયના અભાવે ફરીને આપ વિશેષ રેકાઈ શકતા નથી, તેથી મને અસંતોષ થાય છે. આજ આપે “પરસ્ત્રી ગમન” વિષય ઉપર જે વ્યાખ્યાન આપ્યું તે અત્યંત મહત્વપૂર્ણ હતું. મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આપ વિષયને એવી ઉત્તમ રીતે સમજાવે છે કે શ્રેતાઓના હૃદયમાં તેની અસર સેંસરી પેસી જાય છે. અહીંની જનતાને આપે ધાર્મિક તથા શારીરિક પતનમાંથી બચાવી, તેને માટે આપને કરેડે ધન્યવાદ ઘટે છે. વ્યાખ્યાન સમયે મેં પ્રતિજ્ઞા નહી લીધેલી તેથી આપને શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે, પરંતુ તેમ નહિ કરવાનું કારણ હતું, અને તે એ કે હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય ધર્મમાં પરસ્ત્રી ગમનને નિષેધ કરવામાં આવ્યા છે. આ બાબતમાં એક કવિનું કાવ્ય મને યાદ છે, તેનું હમેશાં સ્મરણ કરું છું અને તે મુજબ પાલન કરૂં છું.
Page #251
--------------------------------------------------------------------------
________________ 200 - --> આદર્શ મુનિ. (છ ) यह विरद रजपूत प्रथम मुख झूठ न बोले। यह विरद रजपूत काछ परत्रिय नहिं खोले॥ यह विरद रजपूत दान देकर कर जोरे / यह विरद रजपूत मार अरियां दल मोरे॥ जमराज पांव पाछा घरे, देखि मतो अवधूत रो। करतार हाथ दीधी करद, यह विरद रजपूत रो॥ મારા આ પત્રમાં કંઈ અઘટિત લખાણ લખાઈ ગયું હોય તો તેને માટે ક્ષમાયાચના કરું છું. માગશર વદ 9 ) લી. શુભેચ્છક:સંવત 1977. ઈ. જોરાવરસિંહ સાહરંગી. એક દિવસ “દ્ધિા પરમો ધર્મ " એ વિષય ઉપર મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું, જેનો ઠાકોર સાહેબના મન ઉપર ખૂબ પ્રભાવ પડે. તેથી તે મુજબ પિતાની રિયાસતમાં તે વિગતનાં બે સુચનાપત્રે ફેરવ્યાં.* રાજમહિલાઓ તથા અન્ય વનિતાઓએ પણ કેટલીક પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ મહારાજશ્રીએ નાગદા તરફ વિહાર કરવાનો વિચાર કર્યો. પરંતુ તે અરસામાં તે થાંદલાને શ્રીસંઘ સાહરંગી આવી પહોંચ્યા, અને પિતાને ત્યાં આવવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી. તેને સ્વીકાર કરી મહારાજશ્રીએ થાંદલા તરફ વિહાર કર્યો, અને બડેટ તથા પેટલાવદ થઈગ્ય સમયે થાંદલા પધાર્યા. માર્ગમાંનાં આ બંને જુઓ પરિશિષ્ઠ (2)
Page #252
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ર૦૧ સ્થાનેએ વ્યાખ્યાન આપ્યાં. ચાંદલે વ્યાખ્યાન આપી ઝાબુવા પધાર્યા. ત્યાં બેરીના ઠાકોર સાહેબ તથા તેમના કાકા તથા કારભારી સાહેબ વ્યાખ્યાનમાં હાજર રહ્યા. ત્યાંથી મહારાજશ્રી પારે પધાર્યા. ત્યાંના આંતરકલહને અંત આણું રાજગઢ પધાર્યા. ત્યાં હિંદુઓ ઉપરાંત મુસલમાન તથા વેરાઓ પણ વ્યાખ્યાનમાં આવતા હતા. તેઓ કહેવા લાગ્યા કે આ ઉપદેશક ખુદાએ મેકલેલા હોય એવા લાગે છે. ત્યાં ત્રીસ સિખી લેકે (વણકરોએ માંસમદિરાને ત્યાગ કર્યો. જ્યારે મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી જવા તયાર થયા ત્યારે વિદાય આપવાને મુસ્લીમ બિરાદરે હાજર હતા. ત્યાંથી મહારાજશ્રી કિલાધાર પધાર્યા. ત્યાં દેવીલાલજી મહારાજની નાદુરસ્ત તબિયતને લીધે તેઓશ્રી કેટલાક દિવસ રોકાયા, અને વ્યાખ્યાન કર્યા. શરૂઆતમાં ઈસ્લામ ધર્મના ધર્માધ્યક્ષ તથા ખ્રિસ્તિ ધર્મના પાદરી આવતા હતા, તથા ત્યાંના દીવાન સાહેબ પણ વ્યાખ્યાનમાં બે વાર આવ્યા હતા. ત્યાંથી કેન્સર પધાર્યા. ત્યાં આસપાસના ગામોના ચમાર લોકે પણ વ્યાખ્યાન સાંભળવાને આવતા હતા. તેઓએ માંસમદિરાને ત્યાગ કરી આ પ્રતિજ્ઞા લીધી. પંચ ચમાર મેવાડા કેસૂર. આ એકરારનામું લખનાર ચમાર પંચલુનીવાળા દુર્ગાજી ચોધરી સકળ પંચ માળવા, તથા ખાચરેદવાળા ઘાંસીજી તથા સકળેપંચ બડલાદાવાળા બાલાજી તથા બડનગરના સરપંચ મેતી, આ ચાર ગામના પંચ કેસૂરમાં (ધાર પરગણું) એકત્ર થયા હતા. ચંપાબાઈને ત્યાં ગંગાજળ લેવામાં આવ્યું હતું, જે વખતે પૂજ્યશ્રી 1008 શ્રી મુન્નાલાલજી
Page #253
--------------------------------------------------------------------------
________________ 202 > આદર્શ મુનિ. ~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~ ^ ^^^^^^^^^^^^ મહારાજના સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા શ્રી 1008 શ્રી ચાથમલજી મહારાજના સદુપદેશથી સઘળાઓએ આ ઠરાવ કર્યો છે કે જે દારૂ પીશે અગર માંસ ખાશે તેને વ્યવહાર પંચ તોડી નાંખશે–ખ્યાતથી છ મહીના અલગ રહેવું પડશે તથા રૂા. 11) અગીઆર દંડને આપવા પડશે. આ એકરારનામા મુજબ મહદપુર, ઉજ્જૈન, ખાદ, સુખેડા, પિપલદા, જાવરા, મન્દસૈર, ચિતૈડ, રામપુરા, ભાનપુરા, કુકડેશ્વર, મનાસા આદિ 60 ગામમાં વર્તવામાં આવશે. તિથિ મહા વદ ત્રીજ સંવત 1977. તા. 13-2-22. અંગુઠાના નિશાન પંચલુનીવાળા દુર્ગાજી. ખાદવાળા ઘાસીજી. બદલાવદા–બાલાજી પટેલ. બડનગર–મતીજી પટેલ. પટેલ ભેરૂ કેસૂર–રૂપા પન્ના કેન્સર (દ) બ્રાહ્મણ હરિશંકર ગેર રતલામના કે જેમની સમક્ષ પએ ઉપરનું એકરારનામું લખ્યું છે. આ પ્રમાણેનું એકરારનામું થવાથી ચમારએ દારૂને ત્યાગ કર્યો, તેથી દારૂને ઈજારદાર કેધિત થઈ કહેવા લાગ્યો કે મારી રૂ. પ૦૦ પાંચસની આવકને ધકે પહોંચે છે અને એ પ્રમાણેની સરકારને અરજી કરી. સરકારે ચારેને બેલાવી ધમકાવ્યા તથા સખ્તાઈ કરવા માંડી. ત્યારે તે લેકેએ સ્પષ્ટ રીતે સંભળાવી દઉં કે ગરદન ઉપર તલવાર ફરી જાય તે ખેર ! પરંતુ લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરીશું નહી. છતાં જબરજસ્તીથી એક ચમારનું મેં ઉઘાડી તેમાં દારૂ રે,
Page #254
--------------------------------------------------------------------------
________________ 203 આદર્શ મુનિ પણ તેણે પીધે નહિ. પરંતુ દારૂના સ્પર્શ માત્રને કારણે પંચોએ તેનો સવા રૂપી દંડ કરી તેની મીઠાઈ લાવી વહેંચી નાખી, જેથી સઘળાઓને ખ્યાલ આવે કે દારૂના સ્પર્શ માત્રને માટે જ્યારે આટલે દંડ કરવામાં આવ્યું હતું તે પીવામાં આવે તો પછી શું થાય? પછીથી ત્યાં ઉપદેશ આપી મહારાજશ્રી ઈન્દોર પધાર્યા. ત્યાં પીપળી બજારમાં ઉતર્યા અને શ્રીયુત નંદલાલજી ભંડારીની પાઠશાળામાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ તેઓશ્રીએ ત્યાંથી વિહાર કરી દેવાસ તરફ પ્રયાણ કર્યું.
Page #255
--------------------------------------------------------------------------
________________ 204 કે આદર્શ મુનિ. w w 41111/11/ 1vsv - 5 : : :::::::. - પ્રકરણ ૩રમું. સંવત 1978. ઉર્જન. છે પરધર્મીઓનો જૈનધર્મ પર પ્રેમ #ii વાસમાં મહારાજશ્રીએ દરબાર હાઇસ્કુલમાં એક વ્યાખ્યાન કર્યું, અને બીજું એક વ્યાખ્યાન ફક કન્યા પાઠશાળામાં પણ કર્યું. એક દિવસ દેવાસ . નરેશ (જુનીયર) સર મલ્હારરાવ બાબા સાહેબ કે. સી. એસ. આઈ પધાર્યા. તેઓએ કેટલાક પ્રકને પુછ્યા, તેના મહારાજશ્રીએ યોગ્ય ઉત્તર આપ્યા. ત્યાર બાદ જ્યારે વિહાર કરી જવાનો વિચાર કર્યો ત્યારે, શ્રીસંઘે વિજ્ઞપ્તિ કરી કે આપની સેવામાં દીક્ષા મુમુક્ષુ રામલાલજી વૈરાગી છે, તેને અત્રે દીક્ષા આપવી જોઈએ. આ વાતને મહારાજશ્રીએ સ્વીકાર કર્યો, અને તે મુજબ ચૈત્ર સુદ 1 ને દિવસે દીક્ષા આપવામાં આવી. તે સમયે રામલાલજીનું વય વૈદ વર્ષનું હતું. દીક્ષાનું કામ આટોપી લીધા પછી નવદીક્ષિતને લઈ મહારાજશ્રીએ ઉજૈન શ્રીસંઘના આગ્રહને
Page #256
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 205 વશવતી તે તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં લુણમડીના ઉપાશ્રયમાં ઉતર્યા. તે દિવસમાં ત્યાં જયાજીગંજમાં દેવીલાલજી મહારાજ વિરાજતા હતા. તેથી આહારાદિથી પરવારી તેમનાં દર્શનાર્થે ત્યાં ગયા. તેજ દિવસે દેવીલાલજી મહારાજ રતલામ તરફ વિહાર કરી ગયા. ત્યાં મુનિ સંમેલન થવાનું હતું. તેથી મહારાજશ્રીને પણ તેમાં જવાનું હતું. છતાં, દિગંબર જનાના અગ્રણે ઘાસીલાલજીના સુપુત્ર . કલ્યાણમલજી તથા અન્યના આગ્રહને લીધે તેઓશ્રી ઉપકાર સમજી થોડા વધારે દિવસ રોકાયા. મહાવીર સ્વામીને જન્મોત્સવ સુંદર રીતે ઉજવાય તેથી તેઓશ્રીએ ઉપદેશ આપે કે ભાઈઓ હોય, તે જુદા રહે. છતાં પિતાની સેવા વખતે સઘળાએ એકત્ર થઈ જવું જોઈએ. કેણ જાણે શું થયું? કે આપણી ત્રણ શાખાઓ (દિગંબર, શ્વેતામ્બર સ્થાનકવાસી તથા દહેરાવાસી) થઈ ગઈ, પરંતુ મુળનાયકતો એકજ હતા. આ ઉપદેશની અસર એ થઈ કે દિગંબર, વેતામ્બર સ્થાનકવાસી તથા દહેરાવાસીઓએ એકત્ર થઈ ઉત્સવ ઉજવ્યો. તે દિવસે ત્રણ હજાર માણસો એકત્ર થયાં હતાં. તેમની સમક્ષ સિાથી પહેલા પ્યારચંદજી મહારાજે મહાવીર સ્વામીના જન્મ ઉપર થે વિવેચન કર્યું. ત્યારપછી મહારાજશ્રીએ મહાવીર સ્વામીના જીવન ચરિત્ર ઉપર મનોહર વ્યાખ્યાન આપ્યું, તેની લોકે ઉપર ઉંડી છાપ પડી. આ થઈ રહ્યા બાદ પણ વ્યાખ્યાને નિયમિત થતાં હતાં. શરૂઆતમાં પ્યારચંદજી મહારાજ અર્ધા કલાક વ્યાખ્યાન આપતા. તેમની પછી મહારાજશ્રીનું પ્રવચન થતું. જૈનો ઉપરાંત વૈષ્ણ, મુસલમાન તથા વેરાઓ તરફથી પણ ચાતુર્માસને માટે આગ્રહ કરવામાં આવ્યા ત્યારે
Page #257
--------------------------------------------------------------------------
________________ 206 > આદેશ મુનિ. ***^^^^^^ળક 6 કે 1800 મહારાજશ્રીએ જણાવ્યું કે અમારાં ગુરૂદેવ રતલામ વિરાજે છે, એટલે ત્યાં ગયા પછી ચોક્કસ નિર્ણય પર આવી શકાય. તે મુજબ ઉન્હેલ, તથા ખાચરદ થઈ વૈશાખ સુદ 5 ને દિવસે તેઓશ્રી રતલામ પધાર્યા. ત્યાં ચાંદની ચોકમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. આ વખતે મુનિ સંમેલન નિમિત્તે ત્યાં પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ, નંદલાલજી મહારાજ, દેવીલાલજી મહારાજ તથા ખૂબચંદજી મહારાજ આદિ ર૯ સંત હતા. તે જ સમયે ઉજજૈન શ્રીસંઘ તથા દિગંબર જૈન કલ્યાણમલજીના બંધુ રાજમલજી તથા પંચાયત બોર્ડના અમલદાર બાબુ બંશીધરજી ભાર્ગવ, વૈષ્ણવ વિગેરેએ રતલામ આવી પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજને આગ્રહપૂર્વક વિનંતિ કરી. તે ઉપરથી પૂજ્યશ્રીએ મહારાજશ્રીને ચાતુર્માસ ઉર્જન કરવાની આજ્ઞા કરી. કલ્પકાળ (મહીને) પૂર્ણ થતાં મહારાજશ્રીએ ઉર્જન માટે પ્રસ્થાન કર્યું. ઘાંચી વિગેરે ભાઈઓએ બીજા ત્રણ વ્યાખ્યાન કરવાનો આગ્રહ કર્યો. તે મુજબ તેમના આગ્રહને માન આપી ત્રણ સુલલિત વ્યાખ્યાન આપ્યાં, તે સાંભળી વ્યાખ્યાન સ્થળેજ ઘાંચીઓએ અમુક પ્રતિજ્ઞાઓ લીધી. ત્યાંથી નામલી તથા પચેડ થઈ જાવરા પધાર્યા, અને ત્યાંથી તાલ થઈ મહદપુર પધાર્યા. મહદપુરમાં ત્રિસ્તુતિક મંદિરમાગી ભાઈઓની પાઠશાળાના વિદ્યાથીઓની ધાર્મિક વિષયની પરીક્ષા લીધી. ત્યાંની જનતાએ ચાતુર્માસ માટે પુષ્કળ આગ્રહ કર્યો, પણ ઉજજૈનને નિમંત્રણને સ્વીકાર થઈ ગયું હતું, તેથી મહારાજશ્રીએ જણાવ્યું કે આગામી ચાતુર્માસ વખતે જે અવસર પ્રાપ્ત થશે તો અહીંને માટે વિચાર કરીશું. ત્યાંથી યોગ્ય સમયે ઉજજૈન પહોંચ્યા. ત્યાં
Page #258
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 297 સ્થાનાંગ સુત્ર સહિત વ્યાખ્યાન આપવામાં આવતું હતું. તે વખતે ત્યાની જનતા તે એકત્ર થતી જ હતી, પરંતુ દૂરદૂરનાં સ્થળોએથી પણ અગણિત શ્રેતાઓ આવતા હતા. આ વખતે મહારાજશ્રીની સેવામાં રહેતા તપસ્વી મયાચંદજી મહારાજે તેત્રીસ ઉપવાસની તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યા શ્રાવણ સુદ 5 તા. ર૮-૭–૨૨ ને શનિવારને રોજ આરંભવામાં આવી હતી, જેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ 8 તા. 30-8-22 ને બુધવારે થતી હતી. પૂર્ણાહુતિના ઉત્સવની જાહેરાત ત્યાંના શ્રીસંઘે “જૈન જગત” તથા “જૈન પથ પ્રદર્શક' આદિ વર્તમાનપત્રો દ્વારા તથા નિમંત્રણો મેકલી સઘળે ઠેકાણે કરી હતી. રતલામ, જાવરા, મન્દસૈર, પ્રતાપગઢ, મલ્હારગઢ, રામપુરા, નીમચ, ખાચરેદ, નાગદા, બાંગરોદ, ઉન્હેલ, ખરવા, બિછરાદ, બાઘલી, ધામણગાંવ, શાજાપુર, સુજાલપુર, આગ્રા, તરાના, ભોપાલ તથા દિલ્હી વિગેરે ભિન્ન ભિન્ન સ્થળોએથી શ્રાવક-શ્રાવિકાઓનું આગમન થયું હતું. તપશ્ચર્યાની પૂર્ણાહુતિને દિવસે કાપડની મિલ, પ્રેસ, જીન, કસાઈખાનાં આદિ બંધ રહેવાં જોઈએ, એમ વિચારી શ્રીસંઘનું (ડેપ્યુટેશન) પ્રતિનિધિમંડળ વિનોદ મિલના એજન્ટ બાબૂ મદનમેહનજીની પાસે ગયું, અને આ અવસર નિમિત્તે મિલ બંધ રાખવાની વિનંતિ કરી. મિલ બંધ રાખવાનું કઠિન હતું, કેમકે એક દિવસ બંધ રાખતાં રૂા. 7000 (સાત હજાર રૂપીઆ)ની નુકશાની વેઠવી પડે એમ હતું. પરંતુ દિગંબર જૈન ધર્માવલંબી બાબૂ મદન મેહનજીએ તેની પરવા ન કરતાં મિલ બંધ રાખી. તેજ મુજબ શ્રીસંઘની વિજ્ઞપ્તિને માન્ય રાખી ખાનસાહેબ શેઠ નજરઅલી અલાબક્ષની મિલના માલિક શેઠ
Page #259
--------------------------------------------------------------------------
________________ > આદેશ મુનિ. લુકમાનભાઈએ પણ મિલ બંધ રાખવાનો નિશ્ચય કર્યો. અને આ પ્રમાણે રૂા. 5000 (પાંચ હજાર)ની નુકસાની વેઠી. મહેરમના દિવસમાં ત્રણ દિવસ જ્ઞાતિ ભેજન થતું, તેમાં બે દિવસ તે થઈ પણ ગયું હતું. પરંતુ ત્રીજે દિવસે કે જ્યારે પૂર્ણાહુતિ હતી, તે દિવસે પિતે અહલે ઈસ્લામ હોવા છતાં પણ આ ધર્મમાં નિષ્ઠા હોવાને લીધે મીઠે ભાત બનાવ્યું અને એ રીતે લગભગ સો બકરાઓને જીવતદાન મળ્યું. તેમણે એમ પણ કહેવડાવ્યું કે જો મને આગળથી માલુમ હોત તે આગળના બે દિવસોમાં પણ હું બીજું કંઈ બનાવી લેવડાવત. આને માટે શ્રીસંઘ, દિગંબર જૈન અગ્રણી સેવારામજીના સુપુત્ર રખબદાસજી પાટની તથા બાબુ બંસીધરજી ભાર્ગવ વિગેરેએ એકત્ર થઈ શહેરના કાજી સાહેબ જનાબવાલા તથા ઈસ્લામી ભાઈઓને અરજ કરી આ કાર્યમાં શહેરના કાજી સાહેબ જનાબઆલા વજરૂદ્દીન સાહેબ, ઉસ્તાદ હસનમિયાં, મૈલાના ફેંજમુહમ્મદ, તથા ઈબ્રાહીમ કસાવે પુષ્કળ સાથ આપી બનતા બધા પ્રયત્ન, કર્યા. પૂર્ણાહુતિને દિવસે " પર ધર્મઃ” એ વિષય ઉપર મહારાજશ્રીએ એક સુમધુર મનોરમ્ય વ્યાખ્યાન આપ્યું. જજ સાહેબ મૌલવી ફાજિલ સાદુદ્દીન હૈદર, તથા સબ જજ સાહેબ મી. બે, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ તથા અન્ય અનેક પ્રતિષ્ઠિત સજ્જને પધાર્યા હતા. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ જજ સાહેબે વ્યાખ્યાનની તથા મહારાજશ્રીની સારગર્ભિત શબ્દોથી પ્રશંસા કરી, જેને સારાંશ નીચે પ્રમાણે છે ઘણું ભાષણ કર્તાઓને તથા ભાષણોને સાંભળ્યાં છે. પરંતુ મુનિ ચોથમલજીએ આજે આપણી સમક્ષ જે
Page #260
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ગ 209 - ~ ~~-~ ~ ~ ~ ~-~ભાષણ કર્યું તે સાંભળી મને અત્યંત આનંદ થયો છે. તે સન્માનનીય છે. જે જે બાબતો આપણને મહારાજશ્રીએ જણાવી છે, તે યાદ રાખી તેને અમલમાં મૂકવાની આપણી ફરજ છે. હું અત્રેના તથા બહારના ગૃહસ્થને હાદિક આભાર માનું છું. આપણું સામે જે સ્વામીજી મહારાજ બેઠા છે, તેઓશ્રીએ તેત્રીસ ઉપવાસ કર્યા છે. તેત્રીસ ઉપવાસ ! બોલવું કેટલું સહેલું છે પણ તે કરવાનું કઠિન કેટલું છે, તેને ખ્યાલ કરે. અમારામાં ત્રીસ રાજા કરવામાં આવે છે તેમાં તે સવારે તથા સાંજે એમ બે વખત ખાવાનું મળે છે, છતાં પણ રજા પાળવા ભારે મુશ્કેલ લાગે છે. સ્વામીજી મહારાજે માત્ર ગરમ પાણું ઉપર નિર્વાહ ચલાવ્યો અને તે પણ માત્ર દિવસે જ પીવાનું, રાત્રે તે તે પણ નહિ, કેમકે તેમના ધર્મમાં તેની મનાઈ છે. હું સ્વામીજીને અંત:કરણપૂર્વક ધન્યવાદ આપું છું. મેં અહીં આવીને સાંભળ્યું કે કસાઈઓએ પિતાની રાજીખુશીથી પરસ્પર મળીને આજનો દિવસ પશુવધ કરવાનું તથા માંસ વેચવાનું બંધ રાખ્યું છે. જેમાં સરકાર તરફથી બિલકુલ દબાણ કરવામાં આવ્યું નથી. આ સાંભળી મને આનંદ થયે. સરકાર તો ચેર, પાપી, અન્યાયી, દુરાચારી વિગેરેને ચેરી, પાપ. અન્યાય તથા દુરાચાર કરવા માટે પકડીને શિક્ષા કરે છે. પરંતુ સ્વામીજીના વ્યાખ્યાનથી એટલે સુધારો થાય છે, તેટલે તે શિક્ષાથી થતો નથી. તેઓશ્રીના ઉપદેશથી ચેર ચોરીનો, પાપી પાપનો, અન્યાયી અન્યાય, અને દુરાચારી દુરાચારનો ત્યાગ કરે છે. આમ હોવાને લીધે પ્રજાવત્સલ ગ્વાલિયર નરેશને બહુ ફાયદો થાય છે. તેથી હું અમારા મહારાજાધિરાજ સિંધીઆ તરફથી આભાર પ્રદર્શિત કરૂં છું.”
Page #261
--------------------------------------------------------------------------
________________ 210 > આદર્શ મુનિ. આ પ્રમાણે વિવેચન કરી તેઓ બેસી ગયા, તે વખતે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવામાં આવ્યા. પૂર્ણાહુતિના ઉત્સવમાં જાવરાના નગરશેઠ શ્રીયુત સભાગમલજી મહેતા પણ જાવરાથી આવ્યા હતા. તેમણે પણ વ્યાખ્યાન મંડપમાં ઉભા થઈ હાજર રહેલા સદ્દગૃહસ્થને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપી, મહારાજશ્રીની પ્રશંસા કરતું એક ઓજસ્વી વ્યાખ્યાન આપ્યું. શેઠજી અગ્રગણ્ય સમાજ હિતેચ્છું, શાસ્ત્રવેત્તા તથા સ્વભાવે ગંભીર છે. સમાજોન્નતિ તથા વિદ્યા પ્રચાર સંબંધમાં તેમના વિચાર ઘણા ઉમદા છે અને તે વિચારો વખતોવખત કાર્ય રૂપમાં પરિણમે છે. તેમની પછી મલાના ચાદઅલી સાહેબે ભાષણ કરતાં જણાવ્યું કે સ્વામીજી મહારાજના ભાષણની તારીફ કરવા માટે મને શબ્દો જડતા નથી. આવા ગુણી જનેને જ્યાં નિવાસ થતા હોય તે સ્થળને ઘણું ભાગ્યશાળી માનવું જોઈએ. આવા મહાત્માઓ જે પોતાની અમૂલ્ય અંદગી આત્મિક બળ મેળવવામાં તથા ધર્મ પ્રચારમાં ગાળે છે, તેમને અનેક ધન્યવાદ છે. તેમની જીંદગી સફળ થઈ ગઈ એમ માનવું જોઈએ. એવા તે જગતમાં અસંખ્ય જી જન્મે છે અને મરણ શરણ થાય છે. આવશ્યક છે કે આપણે પણ આવા પાક દિલ અને પાક વિચારવાળા મહાત્માઓના ઉપદેશાનુસાર વર્તન કરીએ અને આપણું સાંપ્રદાયિક મતભેદોને વિસરી જઈ આપણું કેમ તથા વહાલા વતનની ઉન્નતિ સાધીએ. એક દેશમાં રહેવાથી અને બીજા અનેક કારણથી જૈન અમારા ભાઈ છે અને અમારે તમામ કારોબાર અતિશય
Page #262
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 211 ઐક્યતા તથા મેહબતથી ચલાવવો જોઈએ.” બીજે દિવસે પણ ત્યાં એક વ્યાખ્યાન આપ્યું. ત્રણસો લૂલાંલંગડા અપંગને ભેજન કરાવવામાં આવ્યું. ત્યારબાદ મહારાજશ્રીના વ્યાખ્યાનની અત્યંત પ્રશંસા થવા લાગી. સર સૂબા હયાત મહમદખાં સાહેબ, સૂબા સાહેબ વાસુદેવ નિગુડકર, પ્રાંત જજ માલવી ફાજિલ સાદુદ્દીન હૈદરસાહેબ, સબ જજ સાહેબ, નાયબ સાહેબ, સૂબા સાહેબ, મેજર સાહેબ, લશ્કરી અમલદાર, પોલીસ ઈન્સ્પેકટર સાહેબ, તથા ઠેકેદાર (કંટ્રાકટર) નિજામુદ્દીન સાહેબ વિગેરેએ વ્યાખ્યાન શ્રવણ કર્યું. વ્યાખ્યાનની પ્રશંસા કરતાં કરતાં સૂબા સાહેબે બે વખત આવી વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી તથા એમ પણ જણાવ્યું કે જે મને પહેલેથી આવી ખબર હેત તે વ્યાખ્યાન શ્રવણને લાભ મેં શરૂઆતથી જ મેળવ્ય હેત. કેમકે મહારાજશ્રીનું વ્યાખ્યાન ખૂબ આકર્ષક થાય છે. ત્યારબાદ જયાજીગંજમાં નિવાસ કરતા શ્રાવકોએ પિતાને ત્યાં વ્યાખ્યાન કરવા માટે તથા મહારાજશ્રી પાસે જે બે ભાઈ મુમુક્ષુ હતા તેમને દીક્ષા આપવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. તેનો સ્વીકાર કરી તેઓશ્રી ભાદરવા વદ રને દિવસે જયાજીગંજ પધાર્યા. ત્યાં આસો વદ ૭ને દિવસે દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું. વદી 3 ને દિવસે વડે કાઢવામાં આવ્યા તથા નિશ્ચિત સમયે કલરબધના બાગમાં દીક્ષા આપવામાં આવી. મુમુક્ષુઓમાંના એક રતલામ નિવાસી બત્રીસ વર્ષના વિસા ઓશવાળ હતા. બીજા ભાઈ ઈન્દરના વતની ચૌદ વર્ષની ઉંમરના હતા. તેમની સાથે તેમની માતા પણ હતી. દીક્ષા બાદ એકનું નામ સંતોષમુનિ રાખવામાં આવ્યું, તે આપણા ચરિત્રનાયકની પાસે રહ્યા, બીજા ઈન્દર નિવાસીનું નામ મગન
Page #263
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~AA^^^^^^^^^^^^^^ ^^. મુનિ રાખવામાં આવ્યું, અને તેમને છગનલાલજી મહારાજના આશરા હેઠળ મૂકવામાં આવ્યા. તેમનાં માતુશ્રીને ધાપૂછ આર્યજીની પાસે રાખવામાં આવ્યાં તે દિવસે મહારાજશ્રીએ સેવારામજીના બાગમાં રાત ગાળી. મહારાજશ્રી ફરીથી જયાજીગંજ પધાર્યા, અને કેટલાંક વ્યાખ્યાન આપી પાછા શહેરમાં પધાર્યા. ત્યાં મુનિશ્રી ખારચંદ્રજી વિરચિત “ગુરૂ ગુણ મહિમા” નામનું પુસ્તક વહેંચવામાં આવ્યું. વળી મહારાજશ્રીએ ત્યાં વ્યાખ્યાન સાથે રૂકમિણ આખ્યાન વાંચ્યું. આ પ્રમાણે ત્યાં ચાતુર્માસમાં પુષ્કળ ધર્મધ્યાન થયાં. અજેનોએ પણ વ્રત ઉપવાસાદિ કર્યા, જેને ઉલ્લેખ ક્ષમાપત્રિકામાં થઈ ગયું છે. કારતક વદ 1 ને દિવસે વિહાર કરવાના વિચારથી એક વ્યાખ્યાન આપ્યા પછી સઘળને ખમાવ્યાં. મહારાજશ્રી વિહાર કરી જશે, એ ખબર મળતાં લેકેને દુઃખ થયું. તેઓશ્રી ત્યાં છેડે વધુ વખત વિરાજે એવી સઘળાની અભિલાષા હતી. પરંતુ કલ્પ હેવાથી દેવાસ તરફ વિહાર કર્યો. શહેરની બહાર માર્ગમાં સેવારામજીને બગીચો આવ્યું. ત્યાં લોકોએ આગ્રહપૂર્વક મહારાજશ્રીને રોક્યા. ત્યાં તેઓશ્રીએ સ્તવનની સાથે સાથે બે માંગલિક કહ્યાં. બીજે દિવસે ઈસ્લામી અગ્રણી ફેજ મહમદખાંએ મહારાજશ્રી પાસે વ્યાખ્યાન કરાવવાનું નકકી કરી લીધું. તે મુજબ નિયત સમયે તેજ બાગમાં વ્યાખ્યાન થયું. ત્યારપછી વિહાર કરવાનો વિચાર કર્યો તે જનતાના પુણ્ય પ્રતાપથી આકાશ વાદળમાંથી ઘનઘોર છવાઈ ગયું, અને મેઘવૃષ્ટિ થશે, એમ સ્પષ્ટ ભાસ થવા લાગ્યા. તેથી જનતાએ આગ્રહ કર્યો કે આવા વાતાવરણમાં આપ વિહાર કરવાને વિચાર માંડી વાળે. આ સાંભળી તેઓ દેલતગંજમાં પધાર્યા.
Page #264
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 213 ^^^^^^^^^^^^^^^^ ^^ ^ ^^^ ^^s s* *** **** ** *** * ** ફરીથી કેટલાંક વ્યાખ્યાન આપ્યા બાદ દેવાસ તરફ પ્રયાણ કર્યું. તે વખતે ઉજજૈન શ્રીસંઘ ઘણે દૂર સુધી વિદાય આપવાને આવ્યું. ત્યારપછી તેઓશ્રી નરવલ પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન આપી, આહારાદિથી નિવૃત્ત થઈ દેવાસ તરફ ગયા. દેવાસ પધારવાનું મુખ્ય કારણ એ હતું કે જ્યારથી દેવીલાલજી મહારાજ ચાતુર્માસ પૂર્ણ કરી ઈદેથી અત્રે આવ્યા હતા, ત્યારથી તેમની તબિઅત સારી રહેતી નહોતી. બીજું, દેવાસ શ્રીસંઘની વિજ્ઞપ્તિ પણ હતી. તેથી તેઓશ્રી દેવાસ પધાર્યા. ધર્મધુરંધર મહારાજ સર મલ્હારરાવ પંવાર કે. સી. એસ. આઈ. પણ વ્યાખ્યાનમાં પધાર્યા. તેઓ વારંવાર ચરિત્રનાયકજીના ઉતારે પણ આવતા, અને કેટલાક ઉપયોગી વિષય ઉપર ચર્ચા કરતા. એક દિવસ મહારાજાએ આપણું ચરિત્રનાયકને વિજ્ઞપ્તિ કરી કે કૃપા કરીને આપ થોડા વધુ દિવસ અત્રે રોકાઈ જનતાના અજ્ઞાનરૂપી અંધકારને વિચ્છેદ કરે. આને ઉપકાર સમજી મહારાજશ્રીએ સ્વીકાર કર્યો. પહેલાં વ્યાખ્યાન કન્યાશાળામાં થતાં હતાં, પરંતુ જ્યારે શ્રેતાઓની સંખ્યા વધી પડી, ત્યારે તુકજીગંજના મેદાનમાં વ્યાખ્યાન થવા લાગ્યું. મહારાજા સર તકોજીરાવ બાપુસાહેબ મહારાજા પંવાર કે. સી. એસ. આઈ. તથા તેમના લઘુ બંધુ તથા દીવાન રાયબહાદુર નારાયણ પ્રસાદજી, શ્રીયુત બી. એન. ભાજેકર બી. એ. એલ. એલ. બી, શ્રીયુત જી. એ. શાસ્ત્રી એમ. એ., શ્રીયુત ડી. આર. લહેરી એમ. એ., તથા અન્ય અનેક વિદ્વાને પણ વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા હતા તે વખતે મુસલમાન ભાઈઓએ પ્રભાવના વેંચી, ત્યારબાદ મહારાજશ્રીએ દેવાસના ઘંટાઘર (Tower)માં તથા રાજવાડામાં વ્યાખ્યાન આપ્યાં. જ્યાં મહારાજાએ
Page #265
--------------------------------------------------------------------------
________________ ર૧૪ આદર્શ મુનિ સઘળી જનતાને દાખલ થવાની પરવાનગી આપી. જે દિવસે રજવાડામાં વ્યાખ્યાન હતું, તે દિવસે મહારાજા સાહેબ તરફથી મેટા પેંડાની પ્રભાવના વહેંચવામાં આવી, વળી દરબારશ્રીએ ગેચરી માટે મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી, જેને સ્વીકાર કરવામાં આવ્યું. મહારાજા સાહેબે જૈનધર્મના રીતરિવાજ મુજબ ચરિત્રનાયકજીને ભેજન વહોરાવ્યું અને પછીથી ઉઘાડે પગે રજવાડાના દરવાજા સુધી વળાવવા આવ્યા. ત્યારબાદ શહેરના કાજી તથા મુસલમાન ભાઈઓના આગ્રહથી ઈદગાહમાં વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ શહેરના કાજી તાજુદ્દીન સાહેબે ડાકટર ગણપતરાવ સીતલેને જાહેર કરવા જણાવ્યું કે “મેં આજીવન માંસ, મદિરા તથા પરસ્ત્રીગમન આદિ અનેક દુષ્ટ ટેવને આજથી ત્યાગ કર્યો છે.” ઇસ્લામી ભાઈઓ તરફથી પતાસાંની પ્રભાવના વહેંચવામાં આવી. દેવાસ રાજ્ય તરફથી પણ એક વ્યાખ્યાન માટે વિજ્ઞપ્તિ થઈ ગઈ હતી. ત્યાં પણ રાજવાડામાં બે વ્યાખ્યાન થયાં. તે વખતે નરેશ સર તુકેજીરાવ બાપૂસાહેબ મહારાજ પંવાર કે. સી. એસ. આઈ. ખુદ પધાર્યા અને તેમના તરફથી મેટા પેંડાની પ્રભાવના વહેંચવામાં આવી. ત્યાંથી વિહાર કરી ઈન્દર પધાર્યા. ત્યાં પીપલી બજારમાં ઉતારે કર્યો. ખૂબ ધામધુમથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીમન શેઠ નંદલાલજીની પાઠશાળામાં ત્રણ વ્યાખ્યાન થયાં. પછીથી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવાને મહારાજશ્રીને ઈરાદે હતો. પરંતુ જનતાના પ્રેમને વશવર્તી છવ્વીસ દિવસ રેકાઈ બમ્બઈ બજારમાં વ્યાખ્યાન કર્યા. માહેશ્વરી, અગ્રવાલ, નીમા, ખંડેલવાલ, દિગંબર, વેતામ્બર,
Page #266
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ennnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn સ્થાનકવાસી તથા મુસલમાન સઘળાઓએ ખૂબ પ્રેમભાવ પ્રકટ કર્યો, તે દિવસોમાં ઈન્દોરની આસપાસ રિવાજ મુજબ સેંકડો જીવોની કત્યુ થવાની હતી, તેથી લોકેએ ડિસ્ટ્રિકટ સૂબા સાહેબને તેને માટે વિનંતિ કરી. તેમણે તેજ વખતે તેને માટે ગ્ય બંદોબસ્ત કર્યો. શેઠ જડાવચંદજી તાતેડ, બાબુ રાજમલજી નાયડા, હસ્તીમલજી ભટેવરા, મગનલાલજી પોરવાડ, ભૈરવલાલજી ઓસવાળ, મથુરાલાલજી જાવરાવાળા વિગેરેએ પિતાના ધંધારોજગાર છોડીને પંદર દિવસ સુધી ગામમાં અહર્નિશ ફરી બંદોબસ્ત માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો. કુંવરજી નેમાએ આ કાર્ય માટે રૂ. 500) પાંચસે સહાયતાથ આપ્યા. આ પ્રમાણે લગભગ પંદરસો જીવોને જીવતદાન મળ્યું. ત્યારબાદ ઈન્દોરથી રતલામ તરફ વિહાર કર્યો. માર્ગમાં ખેડુતોના આગ્રહને વશ થઈ 10-12 દિવસ હતોદ નામના ગામમાં રોકાયા. આસપાસનાં લગભગ દોઢ હજાર માણસો વ્યાખ્યાન શ્રવણ કરવાને એકત્ર થતાં. ત્યાં પ્રત્યેક માસની એકાદશી તથા અમાવસ્યાને દિવસે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી - (1) ભાડભૂજા ભટ્ટી તથા ઘાંચી ઘાણી બંધ રાખશે. (2) કુંભકાર પિતાનું શાક બંધ રાખશે. (3) ખેડુતો બળદેને જોતરશે નહિ. (4) કઈ ભઠ્ઠી બંધ રાખશે. (5) સની અગ્નિની જરૂરીયાતવાળું કામ બંધ રાખશે. આ પ્રમાણે સં. ૧૯૭ન્ના પોષ વદ 14 ને જ પ્રતિજ્ઞા થયા બાદ તેવું એકરારનામું લખવામાં આવ્યું. ઈન્દરથી લોક મેટરોમાં બેસી બેસીને
Page #267
--------------------------------------------------------------------------
________________ -~-~ ~-~~~-~ - ~~~-~ ~-~ >> આદર્શ મુનિ. હમદ ગામ સુધી દર્શનાથે દેડી આવતા હતા. ત્યારબાદ વિજજાગામને લેકેના આગ્રહથી તેમને ગામ (વિજે) પધાર્યા. ત્યાં વ્યાખ્યાન આપ્યું અને તેની કિશનલાલજી (હાદ નિવાસી)એ પતાસાની પ્રભાવના વહેંચી. પછીથી આગરા (હેલ્કર સ્ટેટ)માં પધાર્યા. ત્યાં બદ્દા પટેલે સઘળા ખેડૂતોને એકત્ર કરી વ્યાખ્યાન કરાવ્યું, અને સાકરની પ્રભાવના વહેંચી. ત્યાંથી વિહાર કરી દેપાલપુર પધાર્યા. ત્યાં વેતામ્બર સ્થાનકવાસીનું એકપણ ઘર નહોતું. પરંતુ દહેરાવાસી ભાઈઓના આગ્રહથી બજારમાં વ્યાખ્યાન આપ્યું. લોકેએ ખૂબ પ્રેમ પ્રદર્શિત કર્યો. ત્યાં હૈદરાબાદ નિવાસી રાયબહાદુર શેઠ જવાલાપ્રસાદજી ઈન્દોરથી આવ્યા હતા, તેમને સમાચાર મળ્યા કે મહારાજશ્રી દેપાલપુરમાં વિરાજે છે, તેથી તે તથા રામલાલજી તથા સુખલાલજી કીમતી ત્યાં આવ્યા. વ્યાખ્યાન સાંભળી, થેડી ઘણી વાતચીત કરી પાછા ઈન્દર ચાલ્યા ગયા. અહીં મહારાજશ્રીએ બીજું એક વ્યાખ્યાન કરી, ગૌતમપુર તરફ પ્રયાણ કર્યું. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપી બડનગર તરફ વિહાર કર્યો. ત્યાં પણ સ્થાનકવાસીઓનાં માત્ર 1-2 ઘર હોવા છતાં દહેરાવાસી બંધુઓએ મહારાજશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરી રેકી છ વ્યાખ્યાન કરાવ્યાં. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી રતલામ પધાર્યા, કેમકે શાસ્ત્ર વિશારદ પૂજ્ય મુનિ મુન્નાલાલજી મહારાજ ત્યાં વિરાજતા હતા. તેઓનાં દર્શન કરી, ચાંદની ચેક તથા નીમચ ચોકમાં છ વ્યાખ્યાન આપી ધામણાદ થઈ ફાગણ વદી 14 ને રોજ સેલાને પધાર્યા. ત્યાં જાહેર વ્યાખ્યાન આપ્યું, તેનો સારો પ્રભાવ પડે.
Page #268
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, 217 પ્રકરણ ૩૩મું. સંવત 1879. ઇન્દોર. પતિઓ તથા ધનિકોની શ્રદ્ધા છે લાના જઈ ચૈત્ર સુદ ૧ને દિવસે મહેલની સામે વ્યાખ્યાન આપ્યું. ત્યાંના નરેશ પહેલેથી 7 વ્યાખ્યાન સાંભળવા અત્યંત આતુર હતા. પરંતુ એ પોતાની અસ્વસ્થ તબિઅતને લીધે ન આવી ન શક્યા, તેથી પોતાના દીવાનને મોકલ્યા. ત્યાંથી મહારાજશ્રી પિપલદે પધાર્યા. ત્યાં દર વર્ષે માતાજીના મંદિરમાં બકરાનું બલિદાન આપવામાં આવતું હતું તે મહારાજશ્રીના ઉપદેશથી ઠાકોર સાહેબે બંધ કરાવ્યું અને તેમણે પોતે સૂવર તથા શેર (વાઘ) સિવાય તીતર, કબુતર આદિ પક્ષીઓને ન મારવાના સોગંદ લીધા. ઠાકોર સાહેબે વિશેષ શેકાવા માટે આગ્રહ કર્યો, પરંતુ સમયાભાવને લીધે તેમ ન કરી શક્યા. ત્યાંથી વિહાર કરી જાવરા પધાર્યા, અને ત્યાં શ્રી મહાવીર જયંતિ ઉજવવામાં આવી, તથા કેટલાંક વ્યાખ્યાન પણ આપ્યાં. કજોડીમલજી મહારાજની નાદુરસ્ત
Page #269
--------------------------------------------------------------------------
________________ 218 :::::^^^^^^^^^^^^^^^^^^^^^^^ >આદર્શ મુનિ. તબિઅતને લીધે તેઓશ્રી ત્યાં વિરાજમાન થયા. બે ત્રણ દાકતરે પાસે ઔષધોપચાર કરાવ્યા, પણ નિરર્થક. આખરે આલાયણા, સંથારે કરીને તેઓ દેવલોક પામ્યા. ત્યાર બાદ મહારાજશ્રીએ ત્યાંથી રિગનેદ તરફ પ્રયાણ કર્યું. કેમકે ત્યાંના કુમાસદાર સાહેબે ત્યાં પધારવા માટે જાવરા આવી વિજ્ઞપ્તિ કરી હતી, ત્યાં બે વ્યાખ્યાન કર્યા. વિશેષ કાઈ શકાય એમ ન હોવા છતાં, ત્યાંના ઠાકોર સાહેબ રણજીતસિંહજી તથા તેમના લઘુબંધુના આગ્રહથી બીજા છ વ્યાખ્યાન આપ્યાં. ત્યાંથી વિહાર કરી મન્દર પધાર્યા. બે વ્યાખ્યાન ખલચિપુરમાં આપ્યાં. વળી ત્યાંના દિગંબર જૈન અગ્રણે ભેજી શંભુરામજીના ભાઈ સાહેબે આગ્રહ કર્યો કે વ્યાખ્યાન મારી હવેલી ઉપર આપે, જેથી ગૃહ મહિલાઓ પણ શ્રવણને લાભ મેળવી શકે. આપ્યાં. ત્યારબાદ ઝનકૃપુરા, બજાજખાનામાં વ્યાખ્યાન થયાં. પિરવાડ ભાઈઓએ કન્યાવિક્રય ન કરવાની પ્રતિજ્ઞા કરી એવું ઠરાવ્યું કે જે પ્રતિજ્ઞાને ભંગ કરશે, તેને જ્ઞાતિ દંડ કરશે. એક ભાઈ કે જેમણે પિતાની દિકરીની પહેરામણ તરીકે બે હજાર રૂપીઆ લેવાનું ઠરાવ્યું હતું, તેમણે વ્યાખ્યાનમાંજ ઉભા થઈ પહેરામણ ન લેવાની પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે ત્રણસો તે મેં લીધેલા છે, પરંતુ બાકીના રૂ. ૧૭૦૦)માંથી એક પાઈ પણ લઈશ નહિ. અને ત્રણસો કે જે મેં લીધા છે તે પણ અત્યારે હું ભીડમાં હોવાથી મારી સગવડ પ્રમાણે પાછા વાળીશ. આજ પ્રમાણે ઓસવાળમાં પણ સુધારા થયા, અને વૃદ્ધ લગ્નની દુષ્ટ પ્રથાનો અંત આવ્યો. સરાફેએ ચાંદીમાં અધિક પ્રમાણમાં ભેળસેળ ન કરવાની
Page #270
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 219 પ્રતિજ્ઞા કરી. બીજે દિવસે વિહાર કરી જવાનો વિચાર હતે. પરંતુ શહેરના કોટવાલ હેતસિંહજીના આગ્રહને વશવર્તી એક વધુ વ્યાખ્યાન આપ્યું, જેને લીધે ખૂબ જીવહિંસા બંધ થઈ. ત્યારબાદ તેઓશ્રી પાર્લે પધાર્યા. ત્યાં પણ ભેજી શંભૂરામજીના ભાઈ સાહેબ મોટરમાં બેસી દર્શનાર્થે આવ્યા. પછીથી મહારાજશ્રી મહારગઢ તથા નારાયણગઢ પધાર્યા. બંને સ્થળે એ વ્યાખ્યાન થયાં અને તેથી સારા પ્રમાણમાં ઉપકાર થયો. નારાયણગઢમાં ઈરલામધર્મના અગ્રણી તથા જાગીરદાર હફી જુલ્લાખાં સાહેબના આગ્રહને લીધે વ્યાખ્યાન આપ્યું. શહેરના કાજી, મેજિસ્ટ્રેટ સાહેબ, ડાકટર સાહેબ આદિ સંભાવિત સગ્રુહસ્થોએ વ્યાખ્યાન શ્રવણને લાભ મેળવ્યું. ઠાકોર રણજીતસિંહજી સાહેબ, તથા ઠાકોર રઘુનાથસિંહજી સાહેબ તથા ઠાકર ચિનસિંહજી સાહેબે મદિરા સેવન તથા પરસ્ત્રીગમનનો ત્યાગ કર્યો. ત્યારપછી ત્યાંથી ઝાડા થઈ મહાગઢ પધાર્યા. ત્યાં એક જ વ્યાખ્યાન સાંભળી ખેડૂતોએ અમાવાસ્યાને દિવસે હળ ન ચલાવવાની, તથા વૈશ્યએ દુકાને ન ઉઘાડવાની તથા કન્યાવિક્ય ન કરવાની પ્રતિજ્ઞાઓ લીધી. ઠાકર ભવાનીસિંહજી, ઠાકોર રણછોડસિંહજી, ઠાકર કાસિંહજી વિગેરેએ જીવહિંસા કરવાને ત્યાગ કર્યો. ત્યાંથી મણસેની જનતાને પુષ્કળ આગ્રહ જોઈ મહારાજશ્રી ત્યાં પધાર્યા, અને વ્યાખ્યાન આપ્યાં. ત્યાં અહેડના કામદારને પત્ર આવ્યું. તા.પ-૬-ર૩, વૈશાખ વદ 7 સં. 1980. રાજમાન રાજેશ્રી મુની શ્રી ચૈથમલજી સહારાજને હજાર દંડવત સાથે નિવેદન કરવાનું કે આપને આજ્ઞાંકિત
Page #271
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ^^^^^^^^^^^^^^^^ ^ , સેવક ત્રણ વર્ષથી આપના દર્શનાભિલાષી છે. આશા રાખું છું કે આ શુભ અવસરે અને પધારવાની કૃપા કરી સેવકના મારથ પૂર્ણ કરશે. એજ. અપનો સેવક - કામદાર ઠે. અલ્લડ } શેખ મહમૂદ બન્શ, રાયપુર, (મારવાડ) મણંશે વ્યાખ્યાન આપી કુકડેશ્વર પધાર્યા. ત્યાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. તેના પ્રભાવથી ઘાંચી લેકેએ માંસ મદિરાના ત્યાગના સેગંદ લીધા અને જ્ઞાતિએ ઠરાવ કર્યો કે જે તેનું સેવન કરશે તેનો દંડ કરવામાં આવશે. ત્યાંથી વિહાર કરી રામપુર પધાર્યા. એ જણાવવાની આવશ્યકતા નથી કે મહારાજશ્રીનાં વ્યાખ્યાન શ્રવણ કરવાને દૂર દૂરથી લોકો આવે છે. તે વખતે રામપુરમાં દેવીલાલજી મહારાજ વિરાજતા હતા. તેમનાં દર્શન કરી કેટલાંક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી ગરેઠ પધાર્યા, અને ગાઠથી ગંગધાર પ્રરથાન કર્યું. ત્યાં બે વ્યાખ્યાન આપ્યા. લોકોએ વિશેષ કાવા માટે આગ્રહ કર્યો, પરંતુ વર્ષાઋતુ સમીપ હેવાથી રોકાઈ શક્યા નહિ, અને તેથી આલેટ ગયા. ત્યાં બે વ્યાખ્યાન આપ્યાં અને પછી તાલ પધાર્યા. ત્યાં તેઓશ્રીના શિષ્ય છગનલાલજી મહારાજ છ શિષ્ય સાથે વિરાજતા હતા, ત્યાં જઈ મહારાજશ્રીએ પિતાના શિષ્ય પૃથ્વીરાજજી મહારાજને ત્રણ સાધુઓ સહિત ચાતુર્માસ માટે જાવરા જવાની આજ્ઞા કરી, અને શંકરલાલજી મહારાજને ત્રણ સાધુઓ સહિત ચાતુર્માસ માટે મન્દસાર જવાની આજ્ઞા કરી. મહારાજશ્રી જાતે બીજાં બે વ્યાખ્યાન આપી લેદ થઈ બડાવશે પધાર્યા. ત્યાં પણ
Page #272
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 21 વ્યાખ્યાન આપ્યું, અને તેને ઠાકર રઘુનાથસિંહજી તથા ડાકટર સાહેબે લાભ લીધે. ત્યાર પછી મહારાજશ્રી ખાચરોદ પધાર્યા. ત્યાં બજાજખાનામાં વ્યાખ્યાન આપ્યું. મુનશી જમીર હુસેન સાહેબ બી. એ. મેજિસ્ટ્રેટ તથા લાલા મનેહરસિંહજી વકીલ હાયેકેટ વિગેરેએ વ્યાખ્યાન સમાપ્ત થતાં ચરિત્રનાયકના ગુણોની પ્રશંસા કરી ધન્યવાદ આયે, અને વિશેષ વ્યાખ્યાન આપવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. તે મુજબ મહારાજશ્રીનાં બીજાં પણ કેટલાંક વ્યાખ્યાન થયાં. પછીથી ધાને સુતેમાં ત્રણ વ્યાખ્યાન આપી બારેદે થઈ તેઓ બડનગર પધાર્યા. સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર ગવદ્ધનલાલજી મહારાજશ્રીને સ્ટેશન ઉપરજ રેકયા. રૂનીજાના બાબુ બલદેવપ્રસાદજીએ ટેલીફેનદ્વારા મહારાજશ્રીને પ્રણામ કહેવડાવ્યા અને કહ્યું કે મને પંચેડમાં દર્શન લાભ મળી ચૂકે છે. સાયંકાળે શહેરમાંથી લોકો આવ્યા અને શહેરમાં વ્યાખ્યાન આપવાની અરજ કરી. આ અરજનો મહારાજશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. પરંતુ મેઘરાજાની પધરામણ થતાં તેઓ શહેરમાં જઈ શક્યા નહિ. તેથી ત્યારબાદ ત્યાંથી ચૈતમપુર (હેલ્કર સ્ટેટ) વાળા બદ્દા પટેલની વિજ્ઞપ્તિથી આગરા પધાર્યા. ત્યાં એક રાત્રિ નિવાસ કરી હતદ પધાર્યા. ત્યાં બે વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ઈન્દર પધાર્યા, અને ત્યાં પીપલી બજારમાં ઉતર્યા. પરંતુ વ્યાખ્યાન માટે ત્યાં જગ્યાની પુરતી સગવડ નહતી. તેથી તેઓશ્રીને રાય બહાદુર સર શેઠ હુકમીચંદજીની ધર્મશાળામાં ઉતારે આપવામાં આવ્યું, અને ત્યાં પ્રવચન થવા લાગ્યાં. જનાબ
Page #273
--------------------------------------------------------------------------
________________ > આદશમુનિ. મુનશી અજીજુર રહેમાન ખાન સાહેબ બેરિસ્ટર, ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તથા જનરલ ભવાનીસિંહજી સાહેબ આદિ મુખ્ય રાજ્ય કાર્યભારીએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત થતા. તે વખતે મુનિશ્રી મયાચંદજી મહારાજે 35 દિવસની તપશ્ચર્યા કરી. પૂર્ણાહુતિનાં નિમંત્રણેને માન આપી દૂર દૂરથી હજારે લોકો આવ્યા હતા. પૂર્ણાહુતિને દિવસે વ્યાખ્યાન આદિ માટે પ્રબંધ કરવામાં આવ્યા હતા. શ્રીયુત લાલા જુગમંદિર લાલજી જેની, એમ. એ, બેરિસ્ટર, ચીફ જજ તથા હૈ મેમ્બર હોલ્કર સ્ટેટ, શ્રીમાન શંકરલાલજી ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ વિગેરે એકત્રિત થયા હતા. શ્રીયુત બાબુ બંશીધરજી ભાગવે (ઉજજૈન) સભામંડપમાં ઉભા થઈ ઉજ્જૈન તથા ઈન્દોરમાં ચાતુર્માસ કરવાથી થયેલા ઉપકારનું દિગ્દર્શન કરાવ્યું. જેના તથા જૈનેતર બાળકેએ સુમધુર સ્વરથી વિવિધ વિષય ઉપર સુબોધક ગીતો ગાયાં, અને તેમને યેગ્ય પુરસ્કાર આપવામાં આવ્યું. ઉજ્જૈનથી દિગંબર સંપ્રદાયના અગ્રણી શ્રીયુત શેઠ સેવારામજીના સુપુત્ર શ્રીયુત રખબદાસજી પણ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. તે દિવસે શહેરમાં કસાઈઓની દુકાને બંધ રાખવામાં આવી. સ્ટેટ મિલના કન્ટ્રાકટર શેઠ નંદલાલજી ભંડારીએ મિલ બંધ રખાવી દયાભાવ પ્રદર્શિત કર્યો. લગભગ 2000 ભિક્ષુક તથા નિરાધારેને દૂધ, મિઠાઈ, ભેજન ઈત્યાદિ ખવડાવવા પીવડાવવામાં આવ્યાં, તથા સિવનીવાળા શેઠ નેમીચંદજી, ગણેશલાલજી તથા સાગરમલજી નથમણજીના ફર્મના મુનીમશ્રી હસ્તીમલજી તરફથી વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું. એક દિવસ “જીવ-દયા” વિષય ઉપર વ્યાખ્યાન સાંભળી નજર મહમૂદ કસાઈએ ઉભા થઈ જાહેર કર્યું કે આ ભરી
Page #274
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 223 સભામાં કુરાનેશરીફને સાક્ષી રાખી હું પ્રતિજ્ઞા કરું છું કે, જન્મભર માટે હું મારા જીવહિંસા કરવાના ધંધાને ત્યાગ કરું છું. બીજા પણ કેટલાક લોકેએ ત્યાગ કર્યા, જેને ઉલ્લેખ ગ્ય સમયે ક્ષમાપત્રિકામાં કરવામાં આવ્યું છે. - શ્રીયુત નંદલાલ ભટેવરાને તેઓશ્રીના ઉપદેશ સાંભળી એટલી બધી વિરક્તિ થઈ કે તે એક દિવસ દીક્ષા લેવાને તૈયાર થઈ મહારાજશ્રીની સેવામાં હાજર થયા. કુટુંબીઓની આજ્ઞા મેળવી આ વદ ૭ને રોજ તેમને દીક્ષા આપવામાં આવી. તે દિવસે દીક્ષાના સમયે ખાનદેશ જીલ્લાના પીપલ ગામવાળા શ્રીયુત સૂરજમલજી હંસરાજજી ઝામડ ત્યાં આવ્યા હતા. તેમણે દીક્ષામાં કુલ કેટલે ખર્ચ થયો છે તે વિષે પુછપરછ કરી. પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે રૂા. 500) થી 10000) સુધી. જેવી શ્રદ્ધા તથા જેવી ઈચ્છા. આ સાંભળી તેમણે જણાવ્યું કે આ દીક્ષામાં રૂ. 2000) મારા તરફથી ગણજો. આમ કહી તેમણે રૂા. 2400 ની હુંડી તારદ્વારા મંગાવી. તેમાંના રૂા. 400) દયા ખાતે તથા રૂા. 2000) ઉપર જણાવ્યા મુજબ દીક્ષા માટે આપ્યા. - આ બધું પતી ગયા પછી બીજા કેટલાંક વ્યાખ્યાન આપી મહારાજશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. તેઓશ્રીના સ્મરણાર્થે કોઈ કૃતિ પ્રકાશિત કરવામાં આવે, એ લેકેને વિચાર હતો. વૈષ્ણવ ધર્માનુયાયી શ્રીયુત કુંવરજી રણછોડદાસે તેને ખર્ચ પિતાને શિર ઉપાડી લીધો. ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યું કે મહારાજશ્રીએ “સીતા વનવાસ” ઉપર જે વ્યાખ્યાન આપ્યું હતું, તે હિંદી ભાષામાં પુસ્તકાકારે
Page #275
--------------------------------------------------------------------------
________________ 224 > આદર્શ મુનિ. છપાવવું, કે જેથી મહિલા-સમાજમાં તે વિશેષ ઉપયોગી નીવડે. સઘળાઓએ એકત્ર થઈ મહારાજશ્રીના સુગ્ય શિષ્ય શ્રી પ્યારચંદજી મહારાજને આ બાબતમાં વિનંતિ કરી, અને તેનો તેઓશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. માત્ર પંદર દિવસની ટુક મુદતમાં તે સરળ હિંદી ભાષામાં તેમણે તૈયાર કર્યું. આ પ્રમાણે પુસ્તક ખૂબ ઝડપથી તૈયાર કરી છપાવીને બહાર પાડયું. તે સિવાય મહારાજશ્રી દ્વારા લખેલ અનેક પુસ્તક ઘાસીલાલજી ચાંદમલજી તરફથી પણ છપાઈ પ્રકાશિત થયાં. પછીથી ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી જતા હતા, તે વખતે હજારે લેકે તેઓશ્રીને વિદાય કરવાને આવ્યા. નીકળતી વખતે પોલીસ કમિશનર ગુલામ મહમદખાન સાહેબ રસ્તામાં આવતા હતા. મહારાજશ્રીને દેખતાં વેંત જ તેઓ મેટરમાંથી નીચે ઉતરી પડ્યા, અને નમસ્કાર કર્યા. આથી મહારાજશ્રીએ તેમને કહ્યું કે દયા કરવામાં વિશેષ ધ્યાન આપજે. ત્યારબાદ ટાઉનહોલ તરફ થઈને તેઓશ્રી તુકે જ પધાર્યા. ત્યાં ખબર મળી કે મહારાજશ્રીનાં દર્શનાભિલાષી શ્રીયુત હીરાચંદજી કે ઠારી (રેવન્યુ મેમ્બર, હેકર, સ્ટેટ) ઈસ્પીતાલમાં દર્શન કરવા ચાહે છે, તેથી તેઓશ્રી તેમને દર્શન આપી, તુકેગંજમાં ઉતર્યા. એટલામાંજ શેઠ બીને દીરામ બાલચંદના સુપુત્ર શ્રીયુત નેમીચંદ તથા ભંવરલાલજી મહારાજ શ્રીની પાસે આવ્યા અને પોતાના નિવાસસ્થાન માણિકભવનમાં ઉતરવાને આગ્રહ કર્યો. તેમને આગ્રહ જોઈ મહારાજશ્રીએ માણિકભવનમાં પોતાનાં પુનિત પગલાં પાડયાં. પ્રાતઃકાળે રાયબહાદુર શેઠ કલ્યાણમલજી સાહેબની હવેલીમાં વ્યાખ્યાન
Page #276
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, 25 થયું. એ સ્થળ શહેરથી બે માઈલ દૂર હોવા છતાં પુષ્કળ લોકે આવ્યા હતા. વ્યાખ્યાન સાંભળી રાયબહાદુર શેઠ કલ્યાણમલજીએ પોતાને સંતેષ તથા પ્રસન્નતા પ્રગટ કર્યા. તેમનાજ આગ્રહને લીધે બીજા બે વ્યાખ્યાન આપ્યાં. શ્રીયુત લાલા જુગમંદરલાલજી જૈની, દાનવીર સર શેઠ હકુમચંદજી રાયબહાદુર શેઠ કસ્તુરચંદજી, શ્રી નેમીચંદજી, શ્રી ભંવરલાલજી તથા શ્રી શંકરલાલજી ઈત્યાદિ વ્યાખ્યાન સમયે હાજર રહ્યા હતા. તેઓ સઘળા કહેવા લાગ્યા કે જે આપના જેવા બે ચાર ઉપદેશકો ભારતવર્ષમાં પ્રગટ થાય તો જૈન જાતિને શીઘ્રતાથી ઉદય થાય. ત્રીજા વ્યાખ્યાનમાં શ્રીમાન કલ્યાણમલજી સાહેબ તથા નાનાં મોટાં બંને શેઠાણીઓ આવ્યાં હતાં. તેઓએ બે વિશેષ વ્યાખ્યાનને માટે આગ્રહ કર્યો. તેને વશવતી બે વધુ વ્યાખ્યાન આપ્યાં. ત્યાર પછી નેમીચંદજી ભંવરલાલજી શેડીએ વિહાર નહિ કરવા દેતાં એક વ્યાખ્યાન કરવાનો સ્વીકાર કરાશે. બીજે દિવસે વ્યાખ્યાન આપ્યા બાદ ભેજનાદિથી નવૃત્ત થઈ તેઓશ્રી નીકળતા હતા, તે વખતે શ્રીમાન કલ્યાણમલજી તથા બંને શેઠાણીઓ આવી પહોંચ્યાં, અને અત્યંત આગ્રહ કરી તે દિવસે પણ વિહાર કરવા ના દીધે. અસ્તુ. એક બીજું વ્યાખ્યાન આપ્યું તે વખતે ત્યાં કુશલગઢના શ્રીમાન રાવ રણજીતસિંહ રાજા સાહેબ પણ ઉપદેશ શ્રવણ કરવા આવ્યા હતા. તેમણે વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નવદને આ સુઅવસર પ્રાપ્ત થવા માટે પોતાને ધન્યભાગી મનાવ્યા. વ્યાખ્યાન બાદ મધ્યાહુન કાળે તેઓ ફરીથી પધાર્યા અને ધાર્મિક ચર્ચા કરવા લાગ્યા. સાથે સાથે મહારાજશ્રીને પિતાને વતન પધારવાની કૃપા કરવા પણ વિજ્ઞપ્તિ કરી, અને
Page #277
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. 2545554vvvvvvvvvvvvvvvvv s = વિનયપૂર્વક જણાવ્યું કે આપ જે પધારવાની કૃપા કરશો તે મારી પ્રજાને પણ આ સૌભાગ્ય સાંપડશે. આ સાંભળી મહારાજશ્રીએ જણાવ્યું કે જે અવસર હશે તેમ થશે. ત્યારબાદ તેઓશ્રીએ ત્યાંથી હાતર તરફ પ્રયાણ કર્યું. સ્ટેટ મિલ્સની સમીપ થઈ પસાર થતા હતા, તે વખતે માર્ગમાં કમાન્ડર ઈન ચીફ જનરલ શ્રીભવાનીસિંહજી બગીમાં બેસીને જતા હતા. તેઓ બગીમાંથી ઉતરી પડયા, અને નમસ્કાર કરી ઘણે દૂર સુધી પગે ચાલતા વળાવવા આવ્યા. કિલ્લાની પાસેના બગીચામાં રાત્રિ નિવાસ કર્યો. ત્યાં શેઠ રા. બ. કલ્યાણમલજી દર્શનાર્થે આવ્યા. બીજે દિવસે હતાદ તરફ વિચરતા હતા, તે વખતે દેવાસ શ્રીસંઘ ત્યાં આવી મળે, અને દેવાસ પધારવાને અત્યાગ્રહ કર્યો. આને સ્વીકાર કરી મહારાજશ્રીએ દેવાસ તરફ પ્રયાણ કર્યું. શ્રીમાન સરકાર સર મલ્હારરાવ બાબા સાહેબ કે. સી. એસ. આઈ. દેવાસ રાજ્ય (2) તે વખતે મુંબઈમાં હતા, અને એકાદ બે દિવસમાં આવી પહોંચવાના સમાચાર મળ્યા હતા. યથા સમયે તેઓ આવી પહોંચ્યા અને મહારાજશ્રીનાં દર્શન કર્યા. પછીથી તેઓ એક બે વખત વ્યાખ્યાનમાં પણ પધાર્યા હતા. બી. એન. ભાજેકર બી. એ. એલ. એલ. બી. (કારભારી સાહેબ) પણ વ્યાખ્યાનમાં પધાર્યા હતા, તેમણે “ૌરક્ષા” તથા “વિદ્યાએ વિષય ઉપર વ્યાખ્યાન આપવા વિનંતિ કરી. લોકેએ ગેરક્ષા તથા વિદ્યાપ્રચાર માટે દ્રવ્ય એકત્રિત કર્યું, અને સન્નારીઓએ ઘરેણાં ગાંઠ ઉતારી સહાયતા માટે અર્પણ કર્યા. * દેવાસ દરબારના વિશેષ પરિચય માટે જુઓ પરિશિક પ્રકરણ ત્રીજુ.
Page #278
--------------------------------------------------------------------------
________________ દશમુનિ. | દરબારે પણ વ્યાખ્યાનને લાભ લીધે, તથા ગોચરી માટે પોતાના મહેલમાં લઈ ગયા. ત્યારબાદ એકાદ બે બીજાં વ્યાખ્યાન આપી ઉજજૈન તરફ વિહાર કર્યો. લુણમંડી, જિયાજીગંજમાં વ્યાખ્યાન થયું. તે વખતે રાજમાન્ય ખાનસાહેબ લુકમાનભાઈ તથા ફૈજ મહમદ પેશ ઈમામ સાહેબે ઉભા થઈ મહારાજશ્રીની વકતૃત્વશક્તિ આદિની ભારે પ્રશંસા કરી. ત્યાંથી ઉન્હેલ પધાર્યા. ત્યાંના જાગીરદાર જેઓ મુસલમાન છે, તેમણે ઉપદેશ શ્રવણ કરી જનપ્રેસ બંધ રાખ્યું. તે ઉપરાંત પોતાની હદમાં કેઈને પણ જીવહિંસા ન કરવા દેવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી નાગદેપધાર્યા. ત્યાં ભૂરસિંહજીનાં પત્ની રુકિમણી દીક્ષા માટે ઉત્સુક હતાં. તેમણે માત્ર એક જ વાર મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કર્યું હતું. ભૂરસિંહજી તો શરૂઆતથી જ મહારાજશ્રીના ઉપદેશામૃતનું પાન કરવાથી સંસારને અસાર માનતા હતા. પરંતુ પિતાની સ્ત્રી પણ દીક્ષા લે તો સારું એવી તેમની ઇચ્છા હતી. એટલામાં તો તેમને વિરાગ્ય ઉત્પન્ન થયે. ભૂરસિંહજીનો આજ્ઞાપત્ર મળતાં શ્રીસંઘના આગ્રહથી તેમને દીક્ષા આપી, રંગૂજી સતીના સંપ્રદાયનાં સતી ધાપૂજી મહારાજને સુપરત કર્યા. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ખાચરેદ થઈ રતલામ પધાર્યા, અને પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજનાં દર્શન કર્યા. ત્યાંથી જાવરા, પ્રતાપગઢ, જીરણ, નીમચ તથા જાવદ થઈ ગંગાર પધાર્યા. ત્યાંની જ્ઞાતિમાં બે તડ પડ્યાં હતાં, તેમાં ઐક્યતા કરાવી અને કન્યાવિક્રય બંધ કરાવ્યું. પછીથી હમીરગઢ પધાર્યા. તે વખતે મહારાજશ્રીની સાથે
Page #279
--------------------------------------------------------------------------
________________ 228 >આદર્શ મુનિ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^. ^^^^^^ ^^^^^^^^ ^^^^^^^^ ^ksb sc~~~~~ અજમેર પ્રાંતના જૂનિયાં ગામ નિવાસી વિસા ઓશવાળ રાજમલજી દીક્ષા મુમુક્ષુ હતા. વળી ત્યાંના રિખબચંદજી ભંડારી પણ દીક્ષા મુમુક્ષુ હતા. તેમની દીક્ષા માટે ભીલવાડા શ્રીસંઘે હમીરગઢ આવી વિનંતિ કરી. તેથી ત્યાંથી ભીલવાડા પધાર્યા. ત્યાં તેઓશ્રીનાં કેટલાંક વ્યાખ્યાન થયાં તથા ઉપરોકત બંને વૈરાગીઓની દીક્ષાના કાર્યને આરંભ થયા.
Page #280
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - આ છે મરહુમ ધર્મપ્રેમી દાનવીર રાયબહાદુર શ્રોમાન ! શેઠ કુન્દનમલજી કોઠારી સાહેબ, નરેરી મેજીસ્ટેટ, ખ્યાવર. (૫રિચય માટે જુઓ પ્રકરણ ૩જી) ના - ન ન ન ના 1 A 7425--Lakshmi Art. Bombay, 8,
Page #281
--------------------------------------------------------------------------
_
Page #282
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ^^^ ^^^^^^^^^^^^^^. પ્રકરણ ૩૪મું. સંવત 1980. સાદડી (મારવાડ). 3 અપૂર્વ તપશ્ચર્યા અને શ્રાવકોને ઉત્સાહ. વખતે ભીલવાડામાં મન્દસૈર નિવાસી શ્રીમાન છે તે રત્નલાલ વીસા પિરવાડ આવી ગયા હતા. ત્રણે " વૈરાગીઓને વરઘોડો કાઢવામાં આવ્યો. મુનિશ્રી * નંદલાલજી મહારાજ, મુનીશ્રી દેવીલાલજી મહા રાજ તથા મુનિશ્રી ખૂબચંદજી મહારાજ પોત પિતાના શિષ્યો સહિત પધાર્યા હતા. વળી પૂજ્યશ્રી એકલિંગદાસજી મહારાજના સંપ્રદાયના ચોથમલજી મહારાજ પણ પધાર્યા હતા, આ પ્રમાણે ભીલવાડમાં સાધુઓ એકત્ર થયા. આ વખતે મહાવીર સ્વામીના જન્મોત્સવ સાથે ત્રણ વૈરાગીઓની દીક્ષા છે, એમ જાણે આજુબાજુનાં લગભગ 125 ગામેનાં લગભગ 5000 માણસે આવ્યાં હતાં, તે વખતનું દૃશ્ય રમણીય હતું. એગ્ય સમયે સાંસારિક વસ્ત્રા- ભૂષણેને ત્યાગ કરી ત્રણે વૈરાગીઓ સાધુ વેશ ધારણ કરી
Page #283
--------------------------------------------------------------------------
________________ 230 >આદર્શ મુનિ. '''''^ ^^^^^^ ^^^^^ ^^^ ^^^^^^^^cs મુનિ મંડળ સમીપ આવ્યા. તેમના પરિવારની આજ્ઞા મેળવી મુનિશ્રી નંદલાલજી મહારાજે ત્રણેને દીક્ષા આપી. કેશલેચન કરાવી (મુંડન કરાવી) જયની ગગનભેદી ઘોષણાઓ વચ્ચે દીક્ષાવિધિ સંપન્ન કરી. ત્યારબાદ મહાવીર સ્વામીના જીવનચરિત્ર ઉપર આપણા ચરિત્રનાયકે મને હર પ્રવચન કર્યું, અને તેમના સમર્થનમાં મુનિશ્રી દેવીલાલજી મહારાજે પણ ટુંકું પ્રવચન કર્યું. તે વખતે સાદડી (મારવાડ) શ્રીસંઘે ચાતુર્માસ માટે વિજ્ઞપ્તિ કરી. જેને મહારાજે સ્વીકાર કર્યો અને કહ્યું કે બેશક, ત્યાં સારા પ્રમાણમાં ઉપકાર થશે. અન્ય મુનિવરેએ પણ આ કથનનું સમર્થન કર્યું, તેથી ચાતુર્માસની વિજ્ઞપ્તિને સ્વીકાર કરવામાં આવ્યો. ત્યાં કેટલાંક વ્યાખ્યાન થયાં, જેમાં ટેલર સાહેબ પણ આવતા હતા. એક દિવસ તેમના પત્નીએ મહારાજશ્રીને પિતાને બંગલે પધારી દર્શન આપવા વિનંતિ કરી. તદનુસાર તેઓશ્રી ત્યાં પધાર્યા, તે વખતે લેડી ટેલરે તેમની સાથે કેટલીક ધામીક ચર્ચા કરી. ત્યારબાદ મુનિશ્રી દેવીલાલજી મહારાજે તથા આપણું ચારિત્રનાયકે સગાનેર તરફ વિહાર કર્યો. તેમના આગમનથી સગાનેરમાં માહેશ્વરીઓના આંતરીક વૈમનસ્યને અંત આવ્યા. બનેડાના ભાઈએ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમના આગ્રહને વશવતી તેઓશ્રી બનેડા પધાર્યા. આ રાજ્ય ઉદયપુરમાં શાહપુરાથી ઉત્તર-પૂર્વે આવેલું છે. ત્યાં કેશરિયાજીના મંદિરમાં ઉતારે કર્યો. બનેડાના શ્રીમાન રાજ અમરસિંહે જ્યારે મહારાજશ્રીનાં વ્યાખ્યાનેની પ્રશંસા સાંભળી, ત્યારે તેઓ પણ વ્યાખ્યાનમાં પધાર્યા. વ્યાખ્યાન સાંભળી મહારાજશ્રીના
Page #284
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 231 *^^ ^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ શુભાગમનને પિતાનું સૌભાગ્ય માની ઉપદેશની પ્રશંસા કરી તથા બીજે દિવસે પિતે હાજર રહેશે એવી ઈચ્છા પ્રદશિત કરી. બીજે દિવસે તેઓ ફરીથી પધાર્યા, અને ત્રીજા દિવસનું વ્યાખ્યાન નજર બાગમાં થાય એવી વિજ્ઞપ્તિ કરી, કે જેથી રાજમહિલાઓ પણ તેનો લાભ ઉઠાવી શકે. વિજ્ઞપ્તિ મુજબ કરવામાં આવ્યું. સામાન્ય જનતા પણ ત્યાં આવી. રાજા સાહેબ તરફથી દ્રાક્ષ તથા બદામની પ્રભાવના વહેંચવામાં આવી. મધ્યાહનકાળે રાજાજી પિતે મહારાજશ્રીને ઉતારે આવ્યા, અને ધાર્મિક વિષય ઉપર વાર્તાલાપ કરવા લાગ્યા નરેશ–મહારાજશ્રી ! શું જેનધર્મ એ બૈદ્ધધર્મની શાખા છે? મુનિ–ના, જેનનધ સ્વતંત્ર છે, નહિ કે બુદ્ધધર્મની શાખા. બૈદ્ધધર્મમાં બુદ્ધને જ પહેલા અવતારી પુરૂષ માનવામાં આવ્યા છે, પરંતુ તે તો અમારા વીસમા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન હતા. આ પ્રમાણે જૈનધર્મ તે અનાદિ છે. પરંતુ આ અવસર્પિણ કાલમાં જૈનધર્મના મુખ્ય પ્રથમ અવતારી પુરૂષ શ્રી ઝાષભદેવ થયા છે. તેમને થઈ ગયે કરેડ વર્ષ વીતી ગયાં. તેમને વિશે શ્રીમદ્ ભાગવતમાં પણ ઉલ્લેખ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જૈનધર્મ પ્રાચીન તેમજ સ્વતંત્ર છે. કેટલાક પશ્ચિમાત્ય વિદ્વાનોએ શેખેળ કર્યા સિવાય લખી નાખ્યું છે, તે પ્રમાણે તે બુદ્ધધર્મની શાખા નથી, પરંતુ તેનાથી ઘણેજ પ્રાચીન છે. આ પ્રમાણે કેટલાંક પ્રમાણે રજુ કરી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરી.
Page #285
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. નરેશ –મહારાજ, જીવને મારવાથી તે મરતે નથી - "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयंत्यापो न शोषयति मारुतः // " (શ્રીમદ્ ભગવદ્ ગીતા, અ. 2, શ્લેક 23) તે પછી આપ હિંસા કરતાં શા માટે અટકાવો છે? મુનિ—આપ કહો છે તે તો ઠીક છે. ખરેખર, જીવ માર્યો મરતો નથી. તે તે અજર અમર અને અરૂપ છે. પરંતુ સ્થલ શરીરના સંયોગથી આત્મા દુઃખી થાય છે. કેમકે સ્થલ શરીરને પિતાનું માની તે તેમાં નિવાસ કરે છે. તેથી જ્યારે તેના શરીરને કષ્ટ પડે છે, ત્યારે સાથે સાથે આત્માને પણ કષ્ટ થાય છે. બસ, આ પ્રમાણે આત્માને દુઃખ દેવું, તેનું નામ હિંસા. ધારે કે એક મકાનમાં બેઠેલા એક મનુષ્યને આપ ધક્કા મારીને બહાર કાઢવાને ઈરાદો રાખે છે. હવે એમ બને કે એક તે તે પોતે પિતાની મરજીથી ચાલ્યો જાય અગર તમે તેને બલાત્કારથી બહાર કાઢે. હવે વિચાર કરે કે તેને કઈ અવસ્થામાં શાન્તિ રહેશે? આ પ્રમાણે એકેન્દ્રિયથી પંચેંદ્રિય સુધીનાં સઘળાં પ્રાણીઓ આયુષ્યરૂપી અવધિ પહેલાં તેમનાં શરીરને બળાત્કારે ત્યાગ કરાવનારથી શું દુઃખ નહિ પામે? તેથી જ દયા કરવી એ મનુષ્ય માત્રનો ધર્મ છે. મહાત્મા તુલસીદાસજીએ તે ગાયું છે કે -
Page #286
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 233 * * * ** .* * * ^^^^^^ ^^ ^^ ^^^** * દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાન. નરેશ –મહારાજ! પૃથ્વી, વનસ્પતિ, વાયુ ઈત્યાદિમાં પણ જીવ છે, તો પછી સાંસારિક અવસ્થામાં રહેતાં છતાં તેમની રક્ષા કેવી રીતે કરી શકાય ? મુનિ -હા, સાંસારિક અવસ્થામાં સંપૂર્ણ અહિંસક રહેવું અત્યંત કઠીન છે. પરંતુ પિતાનાથી થઈ શકાય એટલા અહિંસક મનુષ્ય થવું જ જઈએ. વિના પ્રોજન એ કેંદ્રિય જીવોને સતાવવું એ પાપ છે. નરેશ તો મહારાજ, આપતો બિલકુલ અહિંસકજ રહો છો? મુનિ -અમારાથી બિલકુલ જીવહિંસા ન થાય, તેને માટે પૂરતું ધ્યાન રાખીએ છીએ. તેથી જ આપે જોયું હશે તેમ અમારા લેકોને બલવા, ચાલવા તથા ફરવા હરવા આદિ પ્રત્યેક અવસ્થામાં સંપૂર્ણ સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિ અમારી પાસે આવવા જવાની આજ્ઞા અગર સંમતિ માગે તો અમે ઉત્તરમાં “દયા પાળે એમ કહીએ છીએ. એને સારાંશ એ છે કે અમારા નિમિત્તે કઈ પણ એવું કાર્ય ન થવું જોઈએ, જેમાં હિંસાની ગંધ સરખી હોય. અમે કાચું (ઠંડુ) પાણી પણ પીતા નથી; કેમકે પાણીના એકજ ટીપામાં અસંખ્ય સૂફમ જીવો હોય છે. બનવાજોગ છે કે અમારી આ માન્યતામાં શરૂઆતમાં લેકેને વિશ્વાસ ન પણ બેસે. પરંતુ આધુનિક કાળમાં એ સઘળી બાબતોને વિજ્ઞાને
Page #287
--------------------------------------------------------------------------
________________ 234 >આદર્શ માન. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^ ^^^^^^^ ^^ સ્પષ્ટ શબ્દોમાં સાચી પુરવાર કરી છે. હાલમાં જ અલ્લાહાબાદ પ્રેસ તરફથી “સિદ્ધપદાર્થ–વિજ્ઞાન” નામનો ગ્રંથ પ્રકાશિત થયા છે, જેમાં તેના લેખક કેપ્ટન સ્કાર્સ બી. એ. સાબિત કરી બતાવ્યું છે કે પાણીના એકજ બુંદમાં સૂક્ષ્મ યંત્રદ્વારા ૩૬૪પર સુક્ષ્મજીવો હરતા ફરતા દેખાય છે. તે યંત્રનું ચિત્ર જુઓ. અમે લોકો છાશ બનાવવામાં અથવા સ્નાન કરવામાં જે ગરમ પાણી બાકી રહે છે તેને, અથવા તે દ્રાક્ષ, પિસ્તાં, ચાખા ઈત્યાદિના વણને પીએ છીએ. ચાહે એટલી ઠંડી પડે, છતાં જે ત્રણ વસ્ત્ર અમે ઓઢી રાખીએ છીએ. તેનાથી વિશેષ રાખી અથવા ઓઢી શકતા નથી. સાંસારિકે પાસે માગી શક્તા નથી, તેમજ અગ્નિદ્વારા તાપીને પણ ઠંડીનું નિવારણ કરી શક્તા નથી. અમે હજામ પાસે હજામત કરાવી શકતા નથી, પરંતુ અમારા હાથથી જ તેને ઘાસની માર્ક ઉખાડી નાખીએ છીએ. રેલ્વે, મોટર, ઘોડાગાડી, હાથી, ઘોડા ઈત્યાદિ કઈ પણ પ્રકારની સ્વારી કરી શક્તા નથી. પરંતુ એક શહેરથી બીજે શહેર, અને એક ગામથી બીજે ગામ પગપાળા ઘૂમી ઘૂમીને ઉપદેશ આપીએ છીએ. અમારે સરસામાન ઉઠાવવાને સાથે મજુર અગર કે પણ માણસને રાખતા નથી. સંસારીઓ પાસે હાથ પગની ચંપી કરાવતા નથી. નેટ, હુંડી, સોનામહોર, રૂપીઆ, પૈસા, કાર્ડ (પત્ત), કવર (લિફાકે) વિગેરે એટલે સપ્ત ધાતુઓની બનેલી કઈ પણ વસ્તુ અમારી
Page #288
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 235 ~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પાસે રાખતા નથી; અથવા તે અમારે માટે બીજા પાસે રખાવતા નથી, તે એટલે સુધી કે જે કદાચ કપડાં શીવવા માટે સેય સરખી જોઈએ તો તે પણ ગૃહસ્થાશ્રમી પાસે લઈએ છીએ. અને જે તે ભૂલેચૂકે પણ એકાદ રાત પાસે રહી જાય તો તેના દંડ તરીકે એક ઉપવાસ કરવો પડે છે. અમારાં પાત્ર સઘળાં કાષ્ટનાં બનેલાં હોય છે. કેમકે ત્રાંબા, પિત્તળ કે કાંસાના વાસણમાં અમે જમતા નથી, તેમજ પાસે પણ રાખતા નથી. અમે રાત્રે અન્નજળ પણ ગ્રહણ કરતા નથી. દિવસમાં એકજ સ્થળેથી ભેજન ન લાવતાં થોડું થોડું અનેક ઘરેથી લાવીએ છીએ. તેટલા માટે જ તે ગોચરી કહેવાય છે. અમારા ખાતર ચાહે એટલું સ્વાદિષ્ટ, મિષ્ટ ભજન બનાવ્યું હોય છતાં અમે તેને સ્વીકાર કરતા નથી. નરેશ:–મહારાજ, ત્યારે આપ કેવા પ્રકારનું ભજન કરે છે ? મુનિ –સંસારીઓ માટે જે કંઈ તયાર કરવામાં રાંધવામાં) આવ્યું હોય, તેમાંથી અમે થોડું થોડું લઈએ છીએ. અમારે માટે ખરીદ અગર વેચાણ કરી ભેજન આપે તેને અમે અંગીકાર કરતા નથી. 4-5 મહીના પછીની ગર્ભવતી સ્ત્રીના હાથનું ભેજન લેતા નથી, કેમકે તેના ઉઠવા બેસવામાં તથા હરવા ફરવામાં પણ તેને કષ્ટ પડે છે. બારણું ખાલીનેભેજન આપે અથવા કાચુ પાણી, અગ્નિ, વનસ્પતિ, મીઠું, બીયાં, ફૂલ ઈત્યાદિને એકત્રીત કરીને ભેજન આપે તે તેને પણ અમે સ્વીકાર કરતા નથી. કાકડી, મકાઈ, ખડબુચ, જામફળ, સીતાફળ, નારંગી તથા દાડમ
Page #289
--------------------------------------------------------------------------
________________ 236 > આદર્શ મુનિ :::::::~~~~~~~~~~~ વિગેરે ફળાને અમે ખાતા નથી, કેમકે તેમાં જીવ છે. જગવિખ્યાત બંગાલી વિજ્ઞાનવેત્તા ડોકટર જગદીશચંદ્ર બે વનસ્પતિ આદિમાં પ્રત્યક્ષ જીવ છે એ પુરવાર અમે ગાંજો, ભાંગ, ચડૂ, ચરસ, સિગારેટ) બીડી, તંબાકુ તથા અફીણ વીગેરે નશાવાળી વસ્તુઓનું કદાપિ સેવન કરતા નથી. કેઈ પણ પુષ્પની સુરમ્ય સરભ લેતા નથી. હાર, પુષ્પપાળા કદી પહેરતા નથી. સુવાસિક તેલ અત્તરને કદાપિ લેપ કરતા નથી. હાથમાં મોજાં અને પગમાં મેજા, જેડા ઈત્યાદિ કશું કદાપિ પહેરતા નથી. તાપ તડકાથી બચવા માટે કદી છત્રી વાપરતા નથી. જાજમ ખુરસી, ગાદી વિગેરે ઉપર બેસતા નથી. આ પ્રમાણે આપણા ચરિત્રનાયક મહદયના મુખારહિંદમાંથી સ્થાનકવાસી સાધુઓને આચાર વિષે સાંભળી રાજા સાહેબ ચકિત થઈ બોલ્યા કે આપની તપસ્યા ભારે કઠિન છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં ભેજન સમય થઈ જવાથી બીજે દિવસે આવવાનું વચન આપી પોતાને મુકામે પધાર્યા. બીજે દિવસે પ્રાત:કાળે વ્યાખ્યાન થયું. રાજા સાહેબના માતુશ્રી (રાજમાતા) તરફથી બદામ તથા ખારેકની પ્રભાવના વહેંચવામાં આવી. (બીજે દિવસે) નરેશ-મહારાજ! આપનાં જૈનાગમ પ્રાચીન સમયમાં લખાયાં હશે.
Page #290
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. મુનિઃ–હાજી, લગભગ 1000 વર્ષ પહેલાં. તે સમયના ગ્રંથે જવલ્લેજ કઈ કઈ ઠેકાણે મળી આવે છે. અમારી પાસે એક અન્તકૃતજી નામનું શાસ્ત્ર છે, જે મૂળ સંવત ૧૫૦૦ના દ્વિતીય શ્રાવણમાં લખાયું છે તે શાસ્ત્રને મહારાજશ્રીએ રાજા સાહેબને બતાવ્યું.) નરેશ–મહારાજ! આપનાં માનનીય આગમમાં ક્યા આગમ શ્રેષ્ઠ છે? મુનિભગવતીજી તથા પન્નવણાદિ સૂત્ર. (જુઓ) નરેશ –શ્રી મહાવીર સ્વામીની જન્મભૂમિ કયાં હતી, તથા તેમણે કયારે દીક્ષા લીધી અને કેવી તપશ્ચર્યા કરી? મુનિ –આ પ્રશ્નના ઉત્તરમાં મહારાજશ્રીએ મહાવીર સ્વામીની જન્મભૂમિ તથા સંક્ષિપ્ત જીવનકથા કહી સંભળાવી અને કહ્યું કે મહાવીર સ્વામીએ સર્વ તપમાં ઉત્કૃષ્ટ એવી પાંચ માસ અને પચીસ દિવસની તપશ્ચર્યા કરી, જેનું પારણું ધનાવહ શેઠને ઘેર રાજકન્યા ચંદનબાલાએ કરાવ્યું. નરેશ –મહારાજ! ચંદનબાલા રાજકન્યા છતાં શેઠને ઘેર કયાંથી ? મુનિ –હે નૃપતિ! સાંભળ, હું આપને તેનું વૃતાન્ત સંક્ષેપમાં સંભળાવું છું. મહારાજા દધિવાહન ચંપાપુરીના અધિરાજ હતા. તેમની પતિવ્રતા પત્ની શ્રીમતી ધારિણીને પેટે એક કન્યારત્નને જન્મ થયે. તેનું નામ વસુમતી પાડવામાં આવ્યું.
Page #291
--------------------------------------------------------------------------
________________ 238 > આદર્શ મુનિ, ધર્મિષ્ઠ માતાપિતાનાં સંતાન મોટે ભાગે ધર્માત્મા નીવડે છે. કેમકે આવા ધર્માત્માઓને ત્યાંજ ગભ્રષ્ટ આત્માઓ પોતાના અપૂર્ણ અને સંપૂર્ણ કરવાને જન્મ ધારણ કરે છે. વસુમતિનો આત્મા પૂર્વજન્મમાં એક પદષ્ણુત જીવ હતો. આ જન્મમાં તે પિતાનાં નાશકારક કર્મોનો નાશ કરી મેક્ષ પ્રાપ્તિ માટે અવતર્યો હતે. વસુમતીની બાલ્યાવસ્થા શાસ્ત્રાધ્યયનમાં વીતી હતી. ધર્મ શાસ્ત્રના જ્ઞાન ઉપરાંત તે જપ, તપ, વ્રતાદિ ધાર્મિક ક્રિયામાં પણ પૂર્ણ હતી. પિતાની યુવાવસ્થામાં જ તે સંસારમાં વિખ્યાત થઈ. કારણ કે એક તે તે અતિ રૂપવતી હતી, બીજું યુવાવસ્થા અને ત્રીજું જ્ઞાનની આંતરતિએ તેના સંદર્યમાં એર રંગ પૂર્યો હતે. સંસારની ગતિ કેવી ન્યારી છે! સુષ્ટિના પદાર્થોની ઉન્નતિ અને વિકાસમાં અનેક આપત્તિઓ આવી પડે છે. તેમને તેમનાં ઇચ્છિત સાધનની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની વિપત્તિઓની સામે થવું પડે છે. છતાં ધીરપુરૂષે ઘેર્યને ન ત્યજતાં દુઃખસાગર તરી જાય છે-“ધારસ્તારિત વિપડ્યું न तु दीनचित्तः।" વસુમતી જેટલી લોકપ્રિય હતી તેવડેજ આપત્તિઓને પહાડ તેના પર તૂટી પડે. પરંતુ ધન્ય છે એ સતીને કે જેણે પિતાનું ધૈર્ય છોડવું નહિ અને તેમ કરી આપણે માટે એક જવલંત દષ્ટાંત મુકતી ગઈ. રાજા દધિવાહનને કેઈ કારણવશાત કેશવી નગરીના
Page #292
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 239 રાજા શતાનિક સાથે વેર બંધાયું. તેથી રાજા શતાનિકે તેની સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી એક ઘણું જબરદસ્ત સૈન્ય એકત્ર કર્યું. ત્યાર પછી એક દિવસ મેકો જોઈ ચુપકીથી ચંપાનગરી ઉપર ચઢાઈ કરી આખા નગરને ચોતરફથી ઘેરે ઘા. પિતાની પ્યારી પ્રજાના સંરક્ષણ માટે પ્રજાવત્સલ દધિવાહને અનેક ઉપાય જ્યા, પરંતુ સૂતેલા સિંહને કણ નથી મારી શકતું? રાજા શતાનિક વિજયી થયા, અને રાજા દધવાહનને નગર છેડી નાસી જવું પડયું. આ પ્રમાણે રાજા શતાનિકે તેના નગરમાં પ્રવેશ કર્યો, રાજ્યની લગામ હાથમાં લીધી અને પ્રજા પાસે પિતાની આજ્ઞાનું પાલન કરાવવા લાગ્યો. આ પ્રસંગે રાજા શતાનિકે દધિવાહનની રાણું તથા કન્યા વસુમતીને એક સુભટને ઍપ્યાં કે જે તે બંનેને પિતાની સાથે લઈ ચાલ્યા. મહારાણીના અનુપમ સૌંદર્યને જોઈ પેલે સુભટ મેહાંધ બન્યા અને તેની પાસે દુષ્ટ માગણી કરી. પરંતુ પ્રતિવ્રતા ધારિણીએ તેને તિરસ્કાર કર્યો કેમકે - वरं शृङ्गोत्सङ्गाद्गुरुशिरवरिणः क्वापि विषमे / पतित्वायं कायः कठिनदृषदन्ते विगलितः॥ वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने / वरं वनौ पातस्तदपि न कृतः शीलविलयः // “અતિશય ઉંચા પર્વતના શિખર પરથી પડેલા પાષાણથી શરીરના ભલે ચૂરેચૂરા થઈ જાય, તીર્ણ દાંતવાળા ફણિધરના મુખમાં ભલે હાથ મૂકવામાં આવે, અગ્નિની ભભૂકતી જવાળાએમાં ભલે હાથે ભસ્મ થઈ જાય, પરંતુ પોતાના શિયળનો
Page #293
--------------------------------------------------------------------------
________________ -> આદર્શ મુનિ. ભંગ કદાપિ થવા દેવો નહિ, એવો પતિવ્રતાનો અચળ નિશ્ચય હોય છે.” પિતાના શિયળની રક્ષા કરવા માટે ધારિણીએ સુભટને બહુ બહુ સમજાવ્યો. ધવશ થઈ કેટલાંક કટુ વેણ પણ કહ્યાં, છતાં કામાંધ સુભટ પીગળે નહિ; અને અયોગ્ય વ્યવહાર કરવા માટે પિતાને હાથ રાણી તરફ લંબાવ્યો. કેઈપણ રીતે પિતાના શીલનો બચાવ થઈ શકે એમ નથી, એ જોઈ રાણી ધારિણુએ મૃત્યુદેવ યમરાજાને પોતાની સહાયે બોલાવ્યા અને આત્મહત્યા કરી પિતાના અનુપમ શીલનું સંરક્ષણ કર્યું. પિતાના શિયળના સંરક્ષણ માટે પોતાના પ્રાણની પણ પરવા ન કરવી, એ તે સતીઓને માટે રાજમાર્ગ થઈ પડે છે. આ ઘટનાથી કામાંધ સુભટ હાથ ઘસતા રહ્યા અને માતા વિહેણી કન્યા વસુમતી પારાવાર દુઃખી થઈ માતૃસ્નેહ તથા વાત્સલ્યને લીધે આ સ્થળે વસુમતી હૃદયભેદક સ્વરે વિલાપ કરવા લાગી. આવા કરૂણ આકંદ તથા આ શેકજનક ઘટનાથી સુભટનું પાષાણ હૃદય પણ મીણની માફક પીગળવા લાગ્યું. અને તેથી વસુમતીને હિંમત આપી કહેવા લાગ્ય–“વસુમતી! વ્યાકુળ શા માટે થાય છે? આ રૂદન અને શોકને છોડી દે. હું તારી સાથે મારી પુત્રી અગર સગી બહેનની માફક વતીશ.” સુભટનાં આ વાકયે સાંભળી તથા જ્ઞાનદૃષ્ટિથી શેકને ત્યાગી વસુમતીએ સુભટ સાથે પ્રયાણ કર્યું. સુભટે રાણી ધારિણીના મૃતદેહ ઉપરથી આભૂષણે ઉતારી લીધાં, અને તેના શબને રથમાંથી નીચે ફેંકી દીધું. પછીથી રથ હાંકી વસુમતીને પિતાને ઘેર લઈ આવ્યું. . એક સુંદર કન્યાને સાથે લઈ પિતાના પતિને આવતા
Page #294
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 241 જેઈસુભટ પત્ની અત્યંત ક્રોધાયમાન થઈ પિતાના મેંમાંથી જેમ આવે તેમ બેફાટ બોલવા લાગી. આ સાંભળી “વસુમતીને બજારમાં જઈ વેચી નાખવી જોઈએ” એવા દુષ્ટ વિચારે સુભટના અંતરમાં પ્રવેશ કર્યો. તેથી તે તેને બજારમાં લઈ ગયો અને પોકારી પોકારીને બોલવા લાગ્યા કે, “હે પુરવાસીઓ! આ એક સુંદરી, દાસી તરીકે વેચાય છે. જેને ખરીદવી હોય તે આવી જાય.” આ પકારે સાંભળી ત્યાં ખૂબ લોકે જમા થયા. આ પચરંગી ટાળામાં એક વારાંગના વેશ્યાપણ હતી. તેણે સુભટને 500 સેના મેહેરે આપી વસુમતીને ખરીદી લીધી અને તેને પોતાને ઘેર લઈ ગઈ હવે વસુમતીનાં દુઃખેને પાર ન રહ્યો. મનુષ્યમાત્ર ઉપર દુખ તો પડે છે પરંતુ તેમાં જે હિંમત હારતો નથી, તે દુઃખના દુસ્તર સમુદ્રને સહેલાઈથી તરી જાય છે. વસુમતીએ પણ ધૈર્ય ન છોડયું, પિતાનું રાજ્ય ગયું. માતા દુઃખ પામતી તેની સમક્ષ આત્મહત્યા કરીને પરલેક સંચરી, તોપણ આ અસહ્ય વિયેગને તેણે સહન કર્યો. દુષ્ટમતી દુર્જન સુભટની સાથે તેને ચટામાં આવવું પડયું, તે પણ તેણે જેમ તેમ કરીને સહન કર્યું. પરંતુ એક નીચ કેટીની દુરાચારી સ્ત્રીનું કે જે તેને માટે કારાગારથી કમી ન હતું, તેમાં શીલા અને ધર્મની રક્ષા કેવી રીતે થશે અને આ મહાનર્કાગારમાં જીવન કેવી રીતે વીતાવાશે, એવા વિચારોથી તેના પૈર્યને અંત આવ્યો. વારાંગના તેને દાસીની માફક હાથ પકડીને પિતાને ઘેર લઈ જતી હતી, તે વખતે વસુમતી મૂર્જીવશ થઈ ધરણું પર પટકાઈ પડી. અહા! રાજસુખ ભોગવનાર
Page #295
--------------------------------------------------------------------------
________________ on આદર્શ મુનિ. અને મહાનગીઓ માર્ક શાસ્ત્રોમાં રમણ કરનાર દેહ જમીન ઉપર પડે, છતાં વારાંગનાએ તેની તલભાર પરવાર ન કરી. કર્મની ગતિ ગહન છે. આ સંસારમાં એવી અદશ્ય સત્તાઓ વિચારે છે જે નિરાશ્રિતો અને નિસ્સહાને સહાય કરે છે. વારાંગનાના ઘરની નરક યાતનાના ખ્યાલથી વસુમતી ઢળી પડી હતી. તે જ વખતે પેલી વેશ્યાના મુખારવિંદના ભૂષણ રૂપી નમણું નાક કેઈ અદશ્ય સત્તાએ કાપી લીધું. આમ નાસિકા છેદન થતાં તે ઉપહાસને ગ્ય થઈ. આથી વેશ્યા પિતાનું દ્રવ્ય પાછું લઈ વસુમતીને ખરીદ્યા સિવાય પિતાને રસ્તે પડી. શિયળરક્ષક દેવતાએ વાંદરા જેવું રૂપ બનાવી વેશ્યાને ખેંચી નાખી દ્રપ બનાવી. વેશ્યાએ વિચાર કર્યો કે આમ ખરીદતાં વેંત જ પ્રથમ ગ્રાસે મક્ષિા ની માફક આમ બેહાલ થવું પડયું તે આગળ ઉપર શું થાય? તેથી વસુમતીને છોડીને તે ચાલી ગઈ.. ત્યાર પછી પેલે સુભટ તેને વેચવાને બીજા બજારમાં લઈ ગયે, ત્યાં ધનાવહ નામનો એક અત્યંત ધનાઢય વણિક આવી પહોંચ્યું. તેણે પૂરા પૈસા આપીને વસુમતીને ખરીદી લીધી. જળથી ભરપૂર વાદળાંમાં પૂર્ણિમાને ચંદ્ર છુપાઈ ગયે હતું, પરંતુ તેને બદલે ચંદ્રમુખી વસુમતીને મુખચંદ્ર ધર્મ તથા શીલના પ્રભાવથી ઝળહળીત થઈ રહ્યા, તેની શાન્ત મુખમુંદ્રા જોઈ ધનાવહને બહુજ આનંદ થયે. વસુમતીને દુખી જેઈ ધનાવહે કહ્યું, “પુત્રી! તું ડર નહિ. અમારા ઘરમાં ધર્મનું પાલન થાય છે, અને સાધુ સાધ્વીઓની યથાશક્તિ સેવા સુશ્રુષા પણ થાય છે. તારી મરજીમાં આવે
Page #296
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 243 તે મુજબ તું ધર્મ પાળજે. મારાથી બીલકુલ ભયભીત થા મા. હું તને મારી પુત્રી માફક પાળીશ.” શ્રીમંતના આવાં અમૃતતુલ્ય વચને સાંભળી વસુમતીના અંતરમાં સંતોષ થયે, અને તે તેની સાથે ગઈ. ધનાવહ શેઠે ઘેર આવી પિતાની ધર્મદારને કહ્યું, “આ કેઈ ઉચ્ચકુળની કન્યા છે. હું તેને પુત્રી સમજી લાવ્યો છું. તેને તું સારી રીતે રાખજે. આજથી હું તેને ચંદનબાળા નામથી બોલાવીશ.” શેઠનાં આ વચનો સાંભળી, તેની પત્ની કે જેનું નામ મૂલા હતું, તે તેની પાસે ઉંડીનું કામ કરાવવા લાગી. સ્ત્રી જાતિ અજ્ઞાનતાને લીધે સહેજ સહેજેમાં મેહવશ બને છે, ત્યારે બીજી બાજુ પિતાના પતિના વસુમતી તરફના નિર્દોષ પ્યારને તે જોઈ શકતી નહોતી અને તેથી ચંદનબાલાના અનુપમ સૌંદર્યને નિરખી તેના મનમાં શંકા થઈ કે આ સ્ત્રીના સંદર્યમાં લુબ્ધ બની કદાચ મારે પતિ તેને ખરીદી લાવ્યા હશે. મૂલા આ વખતે તે કંઈ ન બેલી, પરંતુ તેનો ઘાટ ઘડવાની પેરવી કરવા લાગી. ધનાવહ શેઠ ધાર્મિક સંસ્કારવાળા તથા ધર્મશાસ્ત્રવેત્તા હતા, અને ચંદનબાલા એક ઉત્તમ શ્રાવિકા હતી. તેથી તેઓ પરસ્પર પ્રેમ રાખતાં હતાં, તથા એક બીજાને માનની દૃષ્ટિથી જેતાં હતાં. ચન્દ્રમા સમ શીતળ સુશ્રાવિકા ચંદનબાલા ધનાવહને પિતા તુલ્ય માનતી અને ધનાવહ પણ તેના તરફ પિતાતુલ્ય વાત્સલ્ય ભાવ રાખતો. ચંદનબાલાને ધર્મારાધના કરવા માટે પુષ્કળ સમય મળતો, અને તેને તે પૂરેપૂરે સદુપયોગ કરતી. તે સર્વ પ્રકારના રંગરાગાને ત્યજી શાંત
Page #297
--------------------------------------------------------------------------
________________ > આદર્શ યુનિ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~ તથા પવિત્ર જીવન ગાળવા તથા કર્મોને ક્ષય કરી કેવળ જ્ઞાનપ્રાપ્તિના શુભ મુહૂતની રાહ જોવા લાગી. પરંતુ જેનાં કર્મ ફળને ક્ષય થયો હતો નથી, તેને પોતાનાં કર્મોને અનુરૂપ ભેગ ભેગવવા પડે છે. એક દિવસ શેઠ બહારથી ઘેર આવ્યા, તે વખતે કંઇ કાર્ય પ્રસંગે મૂલા બહાર ગઈ હતી, અને ચંદનબાલા ધર્મધ્યાનમાં રેકાઈ હતી તેણે પોતાના ધર્મના પિતાને ઘેર આવેલા જાણી, ઉઠીને યોગ્ય સત્કાર કર્યો અને બેસવાને આસન આવ્યું. ધનાવહ શેઠ પોતાની પુત્રી માફક તેના ઉપર પ્યાર કરવા લાગ્યો, એટલામાંજ મૂલા બહારથી ઘેર આવી. તેણે પિતા પુત્રીના આ પવિત્ર પ્રેમને નિરખી લીધે, અને તેથી તેના મનમાં ઘર કરી બેઠેલી શંકા દઢીભૂત થઈ. તે વિચારવા લાગી કે, “શેઠ આ યુવતી ઉપર આસક્ત થયા છે. વળી હું વૃદ્ધા થઈ ગઈ છું, તેથી મને મારી નાખી તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પણ હું કેટી ઉપાય તેમ ન થવા દઉં.” આમ વિચાર કરી ચંદનબાલાને નાશ કરવાનો તેણે નિરધાર કર્યો. એક દિવસ ધનાવહ શેઠ પોતાની દુકાનના કામમાં અતિશય રેકાયા હોવાથી ઘેર ન આવ્યા. પિતાનું ઇચ્છિત કાર્ય પાર પાડવાને મૂલાને આ ચગ્ય અવસર લાગ્યો. તેથી એક હજામને બેલાવી ચંદનબાલાનો કેશકલાપ જે તેના સંદર્યમાં વૃદ્ધિ કરતું હતું, તે કપાવી, મુંડન કરાવી નાખ્યું, અને તેને બાંધીને ઘરની અંદર એક એારડીમાં નાખી. આ મહાયાતનાથી પણ ચંદનબાલાના ધીર હૃદયને કંઈ દુઃખ ન થયું કેમકે આ શ્લેક તેને હરેક વખત આશ્વાસન આપતે હતે:–
Page #298
--------------------------------------------------------------------------
________________ 25 આદર્શ મુનિ. विपत्तौ किं विषादेन, सम्पत्तौ वा हर्षेण किम् / भवितव्यं भवत्येव, कर्मणा मीदृशी गतिः॥ “સંકટ આવી પડે ત્યારે ખેદ કેવો? અને સંપત્તિ મળતાં આનંદ કે? કેમકે કર્મોની તે એવી ગતિ છે કે જે થવાનું હશે તે થશેજ ત્યારે અટશે.” આ પ્રમાણે વિચાર કરતી, પિતાના એકાંત સમયને સદુપયોગ કરવા જિનેશ્વર પ્રભુની ભક્તિમાં મગ્ન બની નવકાર મંત્ર જપવા લાગી. કામકાજથી નિવૃત્ત થઈ ધનાવહ શેઠ પિતાને ઘેર આવ્યા, અને ચંદનબાલાને ન દેખતાં પિતાની સ્ત્રીને પુછવા લાગે. પરંતુ “આટલામાં કંઇ હશે” એમ કહી ઉપાધિ અળગી કરી. બીજે દિવસે પણ એમજ થયું. પરંતુ ત્રીજે દિવસે તેના આ ઉત્તરથી તેને શાન્તિ ન વળી અને તે આકુળવ્યાકુળ થવા લાગ્યું. પિતાની પત્નીને ખૂબ ધમકાવી ત્યારે તે કહેવા લાગી કે તેને કોઈ સંબતી આવ્યા હશે તે તેને લઈ ગયે હશે. મને તે કંઈજ ખબર નથી. આટલું દ્રવ્ય ખરચી મેં છોકરી ખરીદી હતી, તે દ્રવ્ય પણ ગયું અને છોકરી પણ ગઈ. જેના શથી વ્યથિત થઈ હું તો મરવા પડી છું. વિશેષ દુઃખની વાત તે એ છે કે તમે પણ મારા ઉપર નકામો કેધ કરે છે. આમ કહીને મૂલા ચૂપ રહી. - ધનાવહ શેઠે તે વખતે ભેજન ન કર્યું; અને જ્યાં સુધી ચંદનબાલાનું મેં દેખીશ નહિ ત્યાંસુધી અન્નજળ લઈશ નહિ. એવી પ્રતિજ્ઞા કરી અનશન વ્રત ધારણ કરી શકાતુર વદને
Page #299
--------------------------------------------------------------------------
________________ 246 - આદર્શ મુનિ. બેઠે. એટલામાં એક વૃદ્ધ પાડેશણે આવી શેઠને કહ્યું, “તમે ઘરમાં શું શું છે? તમારી સ્ત્રીએ જેના ઉપર પહેલેથી શ્રેષ હતું, તેને બાંધીને છુપાવી રાખી છે.” પાડે શણનાં વચન સાંભળી ધનાવહ વ્યાકુળ થયે. તેથી તેણે ઘરમાંના મેટા મેટા ખંડેનાં તાળાં ખેલી તપાસ કરવી શરૂ કરી. એમ કરતાં પેલી કોટડી કે જેમાં ચંદનબાલા નીચું મુખ રાખીને વિચાર મગ્નાવસ્થામાં બેઠી હતી, ત્યાં આવી પહોંચ્યા. પિતાની પ્રાપ્રિય પુત્રીની આવી દુર્દશા તે જોઈ શક્યું નહિ, તેથી તે જ ક્ષણે તેને બહાર લાવ્ય. ચંદનબાલા પંચ પરમેષ્ઠી નમસ્કાર રૂપ નવકાર મંત્ર જાપ જપતાં સમાધિસ્થ થઈ હતી. ધનાવહે તેને સચેત કરી, તેની આ દુર્દશાનું કારણ પૂછયું. ચંદનબાલાને ત્રણ દિવસના ઉપવાસ હતા, અને શરીર ક્ષીણ થઈ ગયું હતું, તેથી તે સ્પષ્ટ બેલી શકી નહિ. પરંતુ મસ્તક ઉપર હાથ મૂકી સંકેતથી જણાવ્યું કે “ભાગ્યની માયા.” દુઃખ અને ગ્લાનિના સમુદ્રમાં ડુબેલે ધનાવહ તેને બહાર લાવ્યું, પરંતુ દુષ્ટ મૂલા બધાં બારણાં બંધ કરી. બહાર ચાલી ગઈ હતી. ધનાવહ સીડીઓથી નીચે ઉતરી આંગણામાં આવ્યા અને એક વૃદ્ધ દાસીને ખાવાનું લાવવાની આજ્ઞા કરી. આ સાંભળી દાસીએ કહ્યું. “અત્યારે કંઈ ખાવાનું હશે નહિ, પરંતુ ડુંક અડદનું કઠેર છે, તે જે આજ્ઞા હોય તે લઈ આવું.” ધનાવહે કહ્યું, “લઈ આવ.” તેથી તે એક વાસણમાં છેડે રાંધેલા અડદ લાવી. ધનાવહે તે ચંદનબાલાને ખાવાને આપ્યા. આજે અષ્ટમીનું પારણું હતું, તેથી પારણું કરવા તેણે આ ભજનનો સ્વીકાર કર્યો. પરંતુ તે ભજનને ઉપગમાં લેતા પહેલાં તેણે એવી ભાવના પ્રદર્શિત કરી કે “જે આ
Page #300
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 27 સમયે કઈ મુનિ મહારાજ આવે તે તેમને સત્કાર કરી, મારા વ્રતનું પાલન કરૂં ." न वै स्वयं तदनीयादतिथि यन्न भोजयेत् / धन्यं यशस्यमायुष्यं स्वर्यम् चातिथि भोजनम् // ધર્મશાસ્ત્રને આ આદેશ ચંદનબાલાના હૃદયમાં ઘર કરી બેઠે હતું, તેથી તેના હૃદયમાં આવી ઉચ્ચ ભાવનાઓને ઉદય થતું હતું. આજ સમયે એક વિચિત્ર ઘટના બની. શ્રીમાન મહાવીર સ્વામી અહીં ભિક્ષાર્થે આવી પહોંચ્યા. તેમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “આજે હું તે સ્ત્રી પાસે ભિક્ષા ગ્રહણ કરીશ કે જે રાજપુત્રી હોવા છતાં દાસીપદે આરૂઢી હશે, માથાનું મુંડન કરાવ્યું હશે, પગમાં બંધન પડયાં હશે, અને આંખમાં અશ્રુધારા વહેતી હશે, વળી ભિક્ષાને સમય વહી જતાં અડદનું કઠેર મળશે તે તે ભિક્ષા પણ ગ્રહણ કરીશ.” આવી ભાવનાથી વીર પ્રભુ વૈશામ્બી નગરીના મંત્રીની સુશ્રાવિકા ધર્મશાલિની પત્ની નંદાને આવાસ ભિક્ષાર્થે આવ્યા. પરંતુ અહીં પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાનો સંભવ નહતો. આથી આહારને સ્વીકાર ન કર્યો, તેથી નંદા ઉદાસ થઈ, અને કૌશામ્બીના રાજાની મહારાણું મૃગાવતીની પાસે જઈ પ્રભુના આગમનને તથા આહારનો અસ્વીકાર કર્યાને વૃત્તાન્ત કહ્યો. તેથી મૃગાવતીએ પ્રભુને ભિક્ષા માટે નિમંત્ર્યા, છતાં ત્યાં પણ પોતાની ભાવના સફળ થવાનાં ચિહનો ન જોતાં આહારને સ્વીકાર ન કર્યો. મહારાણી મૃગાવતી તથા સુશ્રાવિકા નંદાએ પ્રભુને આહાર ન સ્વીકારવાનું કારણ પૂછ્યું, તે પ્રભુએ તેમની ચિંતાનું નિવારણ કર્યું.
Page #301
--------------------------------------------------------------------------
________________ 248 > આદર્શ મુનિ * ત્યારબાદ પ્રભુ ફરતા ફરતા ધનાવહ શેઠને ત્યાં આવી પહોંચ્યા. સાક્ષાત ભગવાનને અતિથિરૂપે આવ્યા જોઈ ચંદનબાલા અતિશય પ્રસન્ન થઈ અને ભિક્ષા માટે વિજ્ઞપ્તિ કરવા લાગી. અહીં પ્રતિજ્ઞા મુજબની બીજી સઘળી બાબતે હતી, પરંતુ તેમાંની એક શરતની કમી હતી. તે એ કે ચંદનબાલાના નેત્રમાંથી અશ્રુધારા વહેતી નહતી. તેથી પ્રભુએ ભજનને સ્વીકાર ન કરતાં પાછા જવા માંડ્યું, પિતાને ઘેર આવેલા અતિથિને, અરે નહિ, નહિ, ભગવાન ભિક્ષા લીધા સિવાય પાછા ફરતા જોઈ ચંદનબાલાને અસહ્ય લાગ્યું. તેની આંખમાં અશ્રુ ભરાઈ આવ્યાં, અને તે રડવા લાગી. પછી શું જોઈએ? કમી તે આ શરત એકલીજ હતી. બીજી બધી તે પહેલેથી અનુકુળ હતી. ભગવાન પિતાની ભાવના સર્વાગ પાર પડતી જોઈ, પાછા ફર્યા, અને શિક્ષાને સ્વીકાર કર્યો. આ જોઈ ચંદનબાલાના આનંદની અવધિ ન રહી. આ સમયે આકાશ મંડળમાં દેવતાઓએ દુંદુભી નાદ કર્યા અને સુવર્ણ વૃષ્ટિ થઈ. ધનાવહ શેઠના ઘરમાં આનદૈત્સવ થવા લાગ્યું. રાજા શતાનિક પિતાના મંત્રી તથા પરિવાર સહિત ત્યાં આવ્યું. સઘળાંએ ભગવાનને વંદના કરી. ત્યારબાદ પાંચ માસ અને પચીસ દિવસ પછી પારણું કરી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. રાજા શતાનિકે દેવતાઓએ વૃષ્ટિ કરેલું સુવર્ણ ચંદનબાલાને સેંપી દીધું, અને પછી પિતાને રહેઠાણ ગયા. ત્યારબાદ મહાવીર સ્વામીને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ચંદનબાલાએ તેમની પાસે દીક્ષા લીધી અને સાધ્વી બની પિતાના જીવનને સાર્થક કર્યું. હે રાજન! આપનામાં પણ પહેલાં જ્યારે રજપૂત
Page #302
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ = 240 રાજાઓ જ્ઞાની થતા ત્યારે આ અસાર સંસારને દુઃખમય તથા અશાન્તિનું કેન્દ્ર માની તેને ત્યાગ કરતા અને વૈરાગ્ય ધારણ કરતા. અમારા ધર્મમાં આવા કેટલાય નરેશેનાં વર્ણન આવે છે. તેમાંથી આપને અનાથી મુનિનું વર્ણન સંભળાવું છું. રાજગૃહી નગરીના શ્રેણિક રાજાને મણ્ડિતકુક્ષિ નામને એક બાગ હતો. નવીન પ્રકારનાં વૃક્ષે તથા લતા-મંડપોની સુવ્યવસ્થાને લીધે તેની શોભા અનુપમ લાગતી હતી. એક વખતે શ્રેણિક રાજા પોતાનાં સિન્ય સાથે મડિતકુક્ષિ બગીચા તરફ ગયે. તેમાં પ્રવેશ કરતાં વેંતજ રાજાની દૃષ્ટિ છેડે દૂર આવેલાં એક વૃક્ષ ઉપર પડી. તેની નીચે તેણે એક તેજસ્વી આકૃતિ જોઈ. એ કોણ હશે ? તે જાણવાને માટે તે તે તરફ ગયો. જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ રાજાનાં મનમાં સંદેહ વધતો ગયો, પહેલાં તેનાં મનમાં કલ્પના થઈ કે આ દિવ્ય આકૃતિ કઈ વસ્તુની છે, પરંતુ સમીપ જતાં માલુમ પડ્યું કે એ તો અલૈકિક સિદર્યધારી સજીવ મનુષ્ય હતું. અહે! તેનું મુખમંડળ કેવું આકર્ષક છે! શરીરનું તેજ કેવું ઝળહળીત છે! અને નેત્ર કેવાં મનહર છે! તેનાં અર્ધચંદ્રાકાર કપિલ જેનારને વિસ્મય પમાડે એવાં છે. તેને ઘાટ પણ સુંદર છે એટલું જ નહિ, પરંતુ, “માતિ કુળનું થતિ” મુજબ તેમાં ગુણ પણ એવાજ દૃષ્ટિગોચર થાય છે. તેનું શાન્ત સ્વરૂપ જોતાંજ શ્રેષ્ઠતાને ભાસ થાય છે. પરંતુ આ વ્યક્તિ છે કે શરીર પર ફાટ ફાટ થતું યાવન ઝળકી રહ્યું છે, છતાં તેની પાસે સાંસારિક સુખેપગની કઈ પણ પ્રકારની સામગ્રી કેમ નથી? તેની પાસે વસ્ત્રાભૂષણ, નેકર, ચાકર, વાહન ઈત્યાદિ કંઈ પણ નજરે પડતું નથી. શું ત્યારે તેની સ્થિતિ
Page #303
--------------------------------------------------------------------------
________________ 14 11^^^^^^^^^^^^ ^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^?' 250 >આદર્શ મુનિ. આવી હશે? પરંતુ એ સંભવિત નથી લાગતું. તેનાં મસ્તક ઉપરનાં તેજ ઉપરથી તે તે કઇ ભાગ્યશાળી પુરૂષ હોય એમ લાગે છે. અને તેથી આ અવસ્થામાં તે સંપત્તિશાળી હોય તે નિર્વિવાદ છે. તે શું એ સંપત્તિનો તેણે ત્યાગ કર્યો હશે? જો તેમ કર્યું હોય તો શા માટે? આ પ્રમાણે એક પછી એક એવા અનેક પ્રશ્ન રાજાના મનમાં ઉપસ્થિત થયા. તેનું સ્પષ્ટીકરણ કરનાર તેની પાસે અત્યારે કે ઈ માનવી ન હતું. તેથી તે જાતે પોતાનાં વાડનથી નીચે ઉતરી પેલા દિવ્ય સ્વરૂપધારી પુરુષ પાસે ગયે. ત્યાગી પુરૂષનું સન્માન શી રીતે કરવું જોઈએ. તેનાથી રાજા વાકેફ હેવાથી તેણે બે હાથ જોડી મસ્તક નમાવ્યું, અને ઘટતો શિષ્ટાચાર કરી, પેલા ત્યાગી યુવાનનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તેની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. પેલી ભવ્યાકૃતિધારી વ્યક્તિ બીજી કેઈ નહતી પરંતુ એક પંચવ્રતધારી મુનિ હતા. તે વૃક્ષની નીચે આસન જમાવી, શાન્તિપૂર્વક, સમાધિ દશામાં લીન થઈ ગયા હતા. રાજાએ પ્રશ્નારંભ કરતાંજ મુનિએ પણ પિતાનું ધ્યાન તે તરફ ખેંચીને વાતચિત કરવી શરૂ કરી. રાજાએ પૂછ્યું, “આપની આ તરૂણાવસ્થામાં ગૃહસ્થાશ્રમને આપે કેમ ત્યાગ કર્યો? શું આપના ઉપર કંઈ વિશેષ દુઃખ કે વિપત્તિ પડયાં કે કેઈની સાથે ટટફિસાદ થયાં ?" મુનિએ પ્રત્યુત્તર આયે, “હે રાજન! નથી મારે માથે દુઃખ કે આપત્તિ આવી પડયાં, કે નથી ટટફિસાદ થયાં. ગૃહસ્થાશ્રમ ત્યજવાનું એકજ કારણ છે અને તે મારૂં નિરાધારપણું. એટલે કે મારૂં કેઈ સહાયક, શિરછત્ર કે સંરક્ષક નહતું. તેથી મને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું ઉચિત લાગ્યું નહિ.”
Page #304
--------------------------------------------------------------------------
________________ :-~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 251 શ્રેણિક - શું તમે અનાથ હતા? તમારું સંરક્ષણ કરનાર તમને કઈ પણ મનુષ્ય મળ્યું નહિ ? મુનિ:–હા, હું અનાથ હતો. - શ્રેણિક–આ વાત મને સન્દહ પડતી લાગે છે. તમારું આવું સૌંદર્ય અને આવું તેજ હોવા છતાં પણ તમને કઈ આશ્રય આપનાર ન મળે, એ હું માની શકતો નથી. તોપણ સંભવ છે કે કદાચિત્ તમારૂં કથન સત્ય હોય; છતાં શું તમારે કોઈ આશ્રયદાતા કે રક્ષકની આવશ્યકતા છે? એવી જે કોઈ વ્યક્તિ તમને મળી આવે તો તમે શું તેને સ્વીકાર કરશે? મુનિ:—શા માટે નહિ? જરૂર. શ્રેણિક -ત્યારે તે બહુ સારું. ચાલ મારી સાથે. મને તમારા ઉપર અત્યંત દયા આવે છે, અને મારા અંતરમાં તમારા તરફ પ્રેમની ઉમિઓ ઉછળે છે. હું તમને મારી સાથેજ રાખીશ. તમારી રક્ષા કરવામાં અને તમારી અભિલાષાઓ પૂર્ણ કરવામાં હું કઈ પણ પ્રકારની ત્રુટિ રાખીશ નહિ. તમારે નિવાસ કરવાને એક ભવ્ય મહેલ આપીશ, અને ધન, ધાન્ય આદિ જે વસ્તુઓની તમારે આવશ્યકતા હશે, તે પૂરી પાડીશ. પછી શું જોઈએ ! ચાલો સંસારના સુખોપ ભેગ ભેગ. મુનિ:–રાજન! મને તે તું હવે પછી આમંત્રણ આપજે. પરંતુ તે પહેલાં તારે તો વિચાર કર. શ્રેણિક -એમાં શો વિચાર કરવા જેવો છે? હું સંપૂર્ણ સામર્થ્યવાન અને સમૃદ્ધિશાળી છું. ચાહે તેવા દુશ્મ
Page #305
--------------------------------------------------------------------------
________________ vvvvvyyy: પર -> આદર્શ મુનિ. નની સામે થવાને મારી પાસે પૂરતું સૈન્ય છે અને હું જાતે પરાક્રમી છું. જે કઈ તમાર, શત્રુ હશે તે તેનાથી તમારું રક્ષણ કરવાને હું સંપૂર્ણ શક્તિ માનું છું. મુનિ –રાજન! જરા થોભ. બોલવામાં તું બહુ આગળ ધપી રહ્યો છે, વિચારેની સીમાનું તું ઉલ્લઘંન કરી રહ્યા છે. અભિમાનને વશવતી મનુષ્ય પોતાના સાન તથા ભાન ભૂલે છે. મને મારા શત્રુથી બચાવવાની દુશ્મનથી તારી જાતને બચાવવાની શક્તિને પણ તારામાં અભાવ છે. મારા તથા તારા બંનેના દુશમને સામે તું દીન છું–રાંક છું. તેથી જ હું ભારપૂર્વક જણાવું છું કે જે પ્રકારે હું અનાથ હતો. તે જ પ્રકારે તું પણ અનાથ છે. અને જ્યારે તું જાતેજ અનાથ છે, તે પછી બીજાને નાથ તું કેવી રીતે થઈ શકીશ? શ્રેણિક –મારી પાસે કેટલું સૈન્ય છે? હું કેટલે તાકાત વાન છું ? અને મારી કેવી ખ્યાતિ છે? તેની તમને અસત્ય આરેપ મૂકે છે. મહારાજ! સાંભળે. મારી પાસે તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર ઘોડા, તેટલાજ રથ અને પાયદળ છે. આ ઉપરાંત મારા ખજાનામાં અનંત સંપત્તિ છે. હું ચાહું એ વસ્તુ મેળવી શકું છું. સુખોપભેગની કઈ પણ વસ્તુ મારે માટે અલભ્ય નથી. ચાહે એ દુશમન હશે, છતાં મારી સાથે યુદ્ધ કરવાનું કે ઈ સાહસ ખેડી શકે એમ નથી.
Page #306
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ર૫૩ * * * * * * w w w w w w w w w w w w તેથી તમે જરા વિચાર કરીને બોલે. વગર વિચાર્યું કોઈને અનાથ કહેવું એ નરી અજ્ઞાનતા અને અવિવેક છે. મુનિ –રાજન! હું મારી અજ્ઞાનતા પ્રગટ કરું છું, કે તું તારી મૂર્ખતાનું પ્રદર્શન કરે છે, તેનો નિર્ણય તો કોઈ ત્રીજી તટસ્થ વ્યક્તિ જ કરી શકે. પરંતુ હું તારી સાથે થોડી ઘણી વાત કરું, તેને સાંભળીને તું જાતે જ સ્વીકાર કરશે કે “વાસ્તવિક રીતે હું પોતે મૂર્ખ છું.?” પહેલાં તો અનાથ શબ્દ કયે સ્થળે, કેવી દષ્ટિથી વાપરવામાં આવ્યું છે, તે તું સમજી શકતા નથી. મારાં ઘરમાં સમૃદ્ધિ ન હતી, અગર કેઈ કુટુંબી ન હતું, તેથી હું અનાથ છું કે બીજા કેઈ કારણથી તે પણ તું સમજી શક્યો નથી. શ્રેણિક - તો “અનાથ” શબ્દને શું આશય છે? અને તમે કેવી રીતે અનાથ થયા તે મને કહેવાની કૃપા કરશો ? તે સાંભળશે, તો હું ખુશીની સાથે તને કહીશ. - શ્રેણિકા–મને કોઈ પ્રકારને ક્ષોભ નથી. હું એ વાતને સાંભ ળવાને તે અત્યંત ઉત્સુક છું. તેથી આપ સુખેથી સંભાળાવો.' તે તેની ગણના આત્મશ્લાઘામાં થશે, પરંતુ અનાથતા તથા સનાથતાનો વારતવિક અર્થ સમજાવવાને માટે તે સિવાય બીજું કોઈ સાધન પણ નથી. હું કૌશામ્બી નગરીને નિવાસી છું. મારા પિતાનું નામ ધનસંચય છે. તેઓ કૈશાખી નગરીમાં એક આબરૂદાર ગૃહસ્થ
Page #307
--------------------------------------------------------------------------
________________ 54 - > આદર્શ મુનિ. છે. રાજા તથા પ્રજાના તે સન્માનને પાત્ર છે, તેમના ખજાનામાં એટલું બધું દ્રવ્ય છે, કે તેની ગણત્રી કરવી મુશ્કેલ છે. વિશેષ શું કહું? પરંતુ તેમના ખજાના આગળ મહારાજાધિરાજને ખજાને પણ કંઈ વિસાતમાં નથી. મારું પહેલાનું નામ ગુણસુંદર હતું. એક ધનપતિના પુત્રનું જે રીતે લાલનપાલન થવું જોઈએ, તે રીતે વૈભવશાળી પિતાને ત્યાં બાલ્યાવસ્થામાં મારું થયું છે. વિદ્યાગ્રહણ કરીને પાવરધા થયા બાદ એક ઉચ્ચ કુળની ખુબસુરત કન્યા સાથે મારું લગ્ન કરવામાં આવ્યું. તે સમયને મારે સારેયે જીવન-કાળ ખેલવા કૂદવામાં અને ભોગ વિલાસ ભોગવવામાં વ્યતીત થતો. દુઃખ અને સંકટ શું ચીજ છે, તે કદાપિ મારા લક્ષમાં પણ આવ્યું હતું. મારાં બીજાં પણ ભાઈ બહેન હતાં. તે સઘળાંનો મારા ઉપર અત્યંત સ્નેહ હતો. કઈ પણ વાતમાં તે મને સહેજે ઓછું આવવા દેતાં નહિ. મારી યુવાવસ્થામાં મારે એક યુવાન સાથે મિત્રાચારી થઈ. અમારા બંને વચ્ચે સાચે સ્નેહ હતું, અને અવકાશ મળતાં વિનોદજનક વાતો કરી મનેરંજન કરતા. મારો મિત્ર મારી સાથે મોટે ભાગે વૈરાગ્યની વાતો કરતે, અને કહ્યા કરતે કે સારાયે સંસારના સંબંધીઓ સ્વાર્થવૃત્તિવાળા હોય છે. તે સાંભળી હું તેનું ખંડન કરતો, અને મારું પિતાનું ઉદાહરણ આપી તેને સમજાવતો કે મારા માતા પિતા તથા પત્ની વિગેરે મારા ઉપર એટલો બધો પ્રેમ રાખે છે કે તેઓ મને પિતાની આંખ આગળથી એક પળવાર પણ દૂર થવા
Page #308
--------------------------------------------------------------------------
________________ 55 ~ ~ ~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~ આદર્શ મુનિ. - દેતાં નથી. જે કઈ દિવસ ડા સમય માટે પણ તેમની દષ્ટિ બહાર ગયે હેઉં તો તેમને ચહેરે ઉદાસ થઈ જાય, અને મારી શેખેળ કરી મૂકે. અમારા કુટુંબમાં કેઈને સ્વાર્થમય પ્રેમજ નથી, પરંતુ સઘળાં મને શુદ્ધ અંતઃકરણથી ચહાય છે. મારો મિત્ર મારી આ વાતને ન માનતાં કહે તે, “ભાઈ ! જગનાં પશુ પક્ષી તથા મનુષ્ય સઘળાં મતલબીયાં છે. પિતાનો સ્વાર્થ સધાતાં કઈ કઈનાં કામમાં આવતું નથી. એક વખત હું કઈ એક તળાવ ઉપર ગયે હતો. તે સમયે અનેક રમણીય પક્ષીઓ ત્યાં કીડા કરી રહ્યાં હતાં, અને ભ્રમરો કમળ પુષ્પની આસપાસ ગુંજારવ કરી રહ્યા હતા. ત્યાર બાદ બીજી વખતે જ્યારે ગયા ત્યારે તળાવ સૂકાઈ ગયું હતું અને પેલા રમણીય પક્ષીઓમાંનું કેઈ દ્રષ્ટિગોચર થતું નહોતું. જેઈ આ સ્વાર્થાન્તતા!” સ્વારથ કે સબ હી સગે, બિન સ્વારથ કઈ નહિ; સેવે પછી સરસ તરૂ, નિરસ ભયે ઉડી જાંહિં. બાગ બગીચાઓ અને વૃક્ષે, મનુષ્ય અને પશુ પંખીઓ ઈત્યાદિ અનેક દ્રષ્ટાંતો આપી તેણે મને સમજાવવાની કોશીશ કરી, પરંતુ મેં તેની વાત તરફ લવલેશ પણ લક્ષ આપ્યું નહિ. મને તો મારે નિર્ણાયાત્મક વિચારજ ગ્ય લાગતે, મારે મિત્ર આ બાબત મારી ઉપર આટલા બધા ભારપૂર્વક કેમ ઠસાવવા માગે છે. તે હું તે વખતે સમજી શક્યો નહતો આખરે તે મને સમજાવી સમજાવીને થાકી ગયે, એટલે કહેવા લાગ્યું કે, હમણું હું બહાર ગામ જવાને છું એટલે થોડા દિવસ સુધી
Page #309
--------------------------------------------------------------------------
________________ 256 > આદર્શ મુનિ. મિત્ર મારી પાસેથી ગયો કે તરત જ મારા પ્રત્યેક અંગમાં અચાનક વેદના થવા લાગી; હાડકાં અને શરીરના સાંધાઓમાં એવી કારમી પીડા થવા લાગી કે હું જળવિનાની માછલીની માફક તરફડવા લાગે, ઘડીભર પલંગ ઉપર પડું તે બીજી ઘડીએ જમીન ઉપર આળસુ, પરંતુ મને બીલકુલ ચેન પડ્યું નહિ, જાણેકે અંદરથી કેઈ સોયે ભેંકી રહ્યું હોય એવું અસહ્ય કષ્ટ થતું હતું. મારાં સઘળાં આપ્તજનો એકઠાં થઈ ગયાં, અને ઉપચાર કરવા લાગ્યાં. કેઈ વૈદ્યને લાવ્યું તે કઈ હકીમને. કોઈ જોતીષીને લાવ્યું તો કેઈ શાસ્ત્રીને. આ પ્રમાણે એક પછી એકે આવી ચિકિત્સા અજમાવી, પરંતુ મને બિલકુલ આરામ ન થયા. સમય ઘણે વીતી ગયો હતો અને અતિશય વેદનાથી હું કંટાળી ગયો હતો, તેથી હું વિચારવા લાગ્યો કે આના કરતાં તે મત આવે તે સારૂં. સઘળાં કુટુંબીઓને ઘણું દુઃખ થતું. આ પ્રમાણે કેટલાક દિવસો વીતી ગયા. એ અરસામાં એક પરદેશી વૈદ્ય આવ્યા. નજરે નિહાળતાં તે જેવા પુટડા લાગતા, તેવાજ અનુભવી હોય એમ લાગતું હતું. મારા પિતાએ તેમને બોલાવીને કહ્યું કે, મારા પુત્રને જે સાજે તાજે કરશો તે આપ માગશો તેટલું દ્રવ્ય આપીશ. ત્યારે વિષે જણાવ્યું કે દ્રવ્યની શી વાત કરો છે ? હું તો પરમાર્થ સાધવા દવા કરું છું. મારી પાસે એવાં અકસીર ઔષધે છે કે જે દરદીને મેં હાથમાં લીધા છે, તે સઘળા
Page #310
--------------------------------------------------------------------------
________________ આદશમુનિ. 257 સાજા તાજા થયા છે, છતાં પણ મેં કેઈની પાસે એક કુટી બદામ પણ લીધી નથી. ચાલે, તમારા ચિરંજીવીની તબિઅત જોઉં. આમ કરી તેમણે મારે ત્યાં આવી, મારી નાડી પરીક્ષા કરી. કેટલોક સમય ગંભીર વિચાર કર્યા બાદ તેમણે કહ્યું. શેઠજી, આ છોકરાને કઈ પણ પ્રકારને રેગ નથી, તે તે કઈ ભૂત પલિતથી ભડક્યા છે. આ સાંભળી મારા પિતાએ કહ્યું કે વિદ્યરાજ, તેને ઉપાય પણ તમારી પાસે તો હશે જ. ત્યારે વૈદ્યરાજે પ્રત્યુત્તર આપે, કે હા, હા. જરૂર! પરંતુ તેને માટે મારી પાસે ખાસ અલગ ઉપાય નથી. આ ઉપરથી મારા પિતાએ કહ્યું કે ખેર! અધિક ઉપાયની શું જરૂર છે? એક ઉપાય તે છે ના? જે એજ ઉપાયથી તે તંદુરસ્ત થઈ જાય તો બીજા ઉપાયની આપણે આવશ્યકતા પણ ક્યાં છે? વૈદ્યરાજે કહ્યું “એક ઉપાય છે તો અકસીર પરંતુ......................... મારા પિતાએ કહ્યું કે વળી પાછું પરંતુ” શું? આપ કહેતા કેમ નથી? અટકે છે શા માટે ? આથી વૈદ્યરાજે કહ્યું કે એ ઉપાય જરા કઠિન છે, કષ્ટ સાધ્ય છે. પરંતુ એટલું તે ચક્કસ કહી શકું છું, કે એ ઉપાયથી એનાં શરીર તથા મનમાંનાં સઘળા ભય તથા શંકાને હું નિર્મળ કરીશ, પરંતુ, એ રેગને પિતાને શિર વહેરી લેવા માટે તમારામાંના એક જણે તત્પરતા બતાવવી જોઈએ. એ પિશાચ એવું દુષ્ટ હોય છે કે જીવને બદલે જીવ લે છે. તેથી જે હું એકને બચાવું તે બીજી એક વ્યક્તિએ સાક્ષાત્ યમરાજનો ભેટે કરવા તૈયાર થવું પડશે.
Page #311
--------------------------------------------------------------------------
________________ 58 > આદર્શ મુનિ આ સાંભળી કેટલેક વખત ત્યાં સ્મશાશાન્તિ પથરાઈ ગઈ. સઘળા ગંભીર વદને વિચારમાં પડી ગયાં. કેટલાક એમ કહેવા લાગ્યા કે આ વૈદ્ય તે ગપ્પીદાસ હોય એમ લાગે છે. આવું તો કંઈ થતું હશે ? છતાં ખેર. જોઈએ તે ખરા. આમ વિચારી કહ્યું કે વૈદ્યરાજ, ગુણસુંદરનાં શરીર માંથી આપ એક વખત રોગ કાઢી લે ત્યાર પછી આપ કહેશે તે વ્યક્તિ તેને લઈ લેશે. અમે સઘળાં આપની સન્મુખ હાજર છીએ. આ સાંભળી વિવે કહ્યું કે પાછળથી ફરી જઈ શકશે નહિ. માટે જે બેલે તે વિચાર કરીને બેલિજે. સઘળાંએ આ સાંભળી કહ્યું હા, હા, અમે બધાં વિચાર કરીને જ બોલ્યાં છીએ. આ પ્રમાણે પાકે પાયે વાતચિત કરીને વૈદ્યરાજે તે ઓરડામાંથી સઘળાંને બહાર મકલ્યાં, અને તેનાં દ્વાર બંધ કર્યા. ત્યારબાદ તેમણે મારાં શરીર ઉપર એક બારીક વસ્ત્ર ઓઢાડયું, અને પછી કંઈક મંત્રો બોલવા લાગ્યા. થોડાજ વખતમાં હું તે પરસેવાથી રેબઝેબ થઈ ગયે, અને વસ્ત્ર ભીંજાઈ ગયું. પછીથી તેમણે તે વસ્ત્રને એક પ્યાલામાં નીચવી નાખ્યું અને ફરીથી મને ઓઢાડી દીધું. આ પ્રમાણે તે વસ્ત્રને ત્રણ વખત નાવ્યું, તેથી આખાય પ્યાલો પસીનાથી–રોગથી ભરપૂર થઈ ગયા. ત્યારબાદ મને એકદમ શાન્તિ લાગવા માંડી, પછીથી વૈદ્યરાજે દરવાજા ઉઘાડી સઘળાંને અંદર બોલાવ્યાં, અને રોગથી ભરપૂર પ્યાલે હાથમાં રાખી કહ્યું કે જુઓ, આ છોકરા હવે તદન અરામ થઈ ગયો છે. તેને બધો રોગ મેં આ પ્યાલામાં એકડે કર્યો છે. બેલે, તમારામાંથી કેણ હવે તેને પીવા તૈયાર છે? અને પછી મારાં માતા, પિતા, બંધુઓ, બહેને
Page #312
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ભેજાઈએ વિગેરેને અલગ છે એ બોલાવીને વૈદ્યરાજે કહ્યું, પરંતુ પ્યાલાની અંદરનું પ્રવાહી જે તેજાબની માફક ખદખદતું હતું, તથા જેમાંથી ધુમાડો અને અગ્નિની જવાળા જેવી જવાળાઓ નીકળતી હતી, તે પીવાનું સાહસ કઈ પણ ન કરી શકયું. પિતાએ કહ્યું કે હમણાં પી જાઉં પરંતુ દુકાનને સઘળે કારેબાર મારે શિર છે. વળી આ પ્યાલો પીતાં વેંત જ આજ રેગ મને વ્યાપી જશે, અને એ દશામાં હું મારા વ્યાપાર રોજગારની બીલકુલ સંભાળ રાખી શકીશ નહિ. માતાએ કહ્યું કે, ગુણસુંદરના પિતાને સ્વભાવ એવે જલદ છે, કે તેમની મરજી મારા સિવાય કે સાચવી શકે એમ નથી- આજ પ્રમાણે ભાઈઓ તથા ભાભીઓએ ઈન્કાર કર્યો, અને બહેનોને તેમના પતિઓએ રેકી. મારી પત્નીએ પણ એજ મુજબ બહાનાને આશરો લીધો. હવે રહ્યાં બીજાં કુટુંબીઓ. તેઓ બધાં પણ એક પછી એક પેશાબ પાણીનું બહાનું કાઢી અગીઆરા ગણી ગયાં. તેથી આખરે વિદ્યરાજે પેલે દર્દ ભરેલો પ્યાલો મારા ઉપર છાંટી દીધો. આને લીધે મને આગળની માફક ભારે પીડા થવા લાગી. પછી વૈદ્યરાજ ત્યાંથી વિદાય થયા. તે વખતે મને મારા મિત્રની વાતનું સમરણ થયું. સાંસારિક સ્વાર્થ ઉપર મને અત્યંત તિરસ્કાર છૂટો વળી વિચાર આવ્યું કે આજ સુધી હું કાચને હીરે ને પીત્તળને સુવર્ણ માની મેહજાળમાં ફસાયે હતું. આ પ્રમાણે મેં જે મારે અમૂલ્ય સમય એળે ગુમાવ્યો હતો, તેનું મને ભાન થયું. અને તે જ વખતે મેં નિશ્ચય કર્યો કે જે મારે આ રેગ નષ્ટ થશે તે આ સ્વાથી સંસારને ત્યાગ કરી હું સંયમ માર્ગને અંગીકાર કરીશ.
Page #313
--------------------------------------------------------------------------
________________ -~~-~~~-~-~~-~~~-~~-~-~~-~-~-~~~~ ~-~~~~ ~~-~~ > આદેશ મુનિ. આમ વિચાર કરતાં હું નિદ્રાવશ થયો. એટલામાં જ મને એક સ્વપ્ન આવ્યું. તેમાં મને મારા મિત્રનો મેળાપ થ તેણે કહ્યું, મિત્ર. | તું અને હું બંને દેવ હતા. પૂર્વજન્મમાં જ્યારે તારાં આયુષ્યને અંત આવવા લાગે ત્યારે તે મને કહ્યું, “તારું આયુષ્ય હજુ બાકી છે, તેથી હું અહીંઆ મૃત્યુશરણ થઈ મનુષ્ય બનું છું. ત્યાં તું મને શિક્ષા આપવા આવજે. અને તને જેવો વાજબી લાગે તે બોધ આપજે.” આ માટે તે મારી પાસે વચન લઈ લીધુ. મેં વચન આપ્યું કે હું જરૂર તને બોધ આપવા આવીશ. શું એ બધી વાતને તું વિસરી ગયે? તે વખતનાં તારાં વૈરાગ્ય અને સમજણ ક્યાં અદશ્ય થઈ ગયાં ? મિત્ર! આજ હું (વચન આપનાર દેવ) તારી પાસે ત્રીજી વાર આવ્યો છું. એક વખત મિત્ર તરીકે તારી સાથે સંબંધ બાંધ્યું. તારી સમક્ષ બધી રીતે સંસારનું ચિત્ર આલેખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તું ન સમજે. ત્યારે મેં આ કષ્ટ દાયક છતાં અનુભવને ઘૂંટડે પીવડાવે એ બીજે. અખતર કર્યો. બીજી વખતે વૈદ્ય તરીકે આવનાર બીજું કઈ નહિ પણ તું જ હતું. મેં તને વચન આપ્યું હતું તેથી જ આજ ત્રીજી વખત સ્વપ્નાવસ્થામાં તારી પાસે આવ્યો છું. હવે મને બતાવ, કે સંસારના સ્વાર્થમય સંબંધને તને પૂરે ખ્યાલ આવ્યો કે નહિ? જે ખ્યાલ આવ્યાજ હોય તે તેને ત્યાગ કરી આત્મસાધન કરવાને કટિબદ્ધ થા. આથી તારી વેદના એકાએક શાન્ત થશે.” એટલામાં જ મારી આંખ ઉઘડી ગઈ અને જોયું તે પેલે દેવ અટખ્ય થઈ ગયા હતા સંસાર પરિત્યાગનો વિચાર તે મેં પહેલેથી જ કરી રાખે
Page #314
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. હતું, તેમાંય નિદ્રાવસ્થાના સ્વને તે તેને ખૂબ મજબુત બનાવ્યું. મેં સંકલ્પ કર્યો કે વેદના શાંત પડતાં વેંતજ હું સંસારથી વિરક્ત થઈશ. આમ વિચાર કરતો હતો, તેમ મારી વેદના ક્ષીણ થતી જતી હતી. થોડા જ વખતમાં અત્યંત શાન્તિપૂર્વક હું ગાઢનિદ્રામાં પડે. બીજે દિવસે પ્રાતઃકાલે જ્યારે હું જાગી ઉઠ, તે વખતે સગા સંબંધીઓથી મારે આખો ઓરડો ચિકાર ભરાઈ ગયો હતો ગડબડ થતાં હું જાગી ના ઉઠું તેથી સઘળાં મારા ઉઠવાની રાહ જોઈ શાન્તિપૂર્વક બેઠાં હતાં. હું જાગ્યો કે તરત જ સઘળાં મારી તબિઅતના સમાચાર પુછવા લાગ્યાં. જ્યારે મેં કહ્યું કે મારી તબિચત પહેલાં કરતાં ઠીક છે ત્યારે સઘળાંને આનંદ થયે, અને કહેવા લાગ્યાં કે પરમકૃપાળુએ અમારી અભિલાષા પૂર્ણ કરી. કઈ કહેવા લાગ્યું કે મેં ફલાણા યજ્ઞની માનતા રાખી હતી. અને કઈ કહેવા લાગ્યું કે મેં ઢાંકણાં માતાજીને પ્રસાદ ચઢાવવાની બાધા રાખી હતી, વિગેરે. આ સાંભળી મેં તે સઘળાંને કહ્યું કે તમારામાંનાં કેઈનાં બાધા આખડી સફળ થયાં નથી. ફકત મારી માનતાજ ફળીભૂત થઈ છે. મારાં માતા પિતાએ પૂછયું કે તારી શી માનતા છે તે કહ, એટલે સહુથી પહેલાં અમે તેને પૂર્ણ કરીશું. મેં કહ્યું. “વતો હતો નિરો gવ ઇ”િ અર્થાત મેં એવી માનતા રાખી છે કે જે આ રોગ નાબુદ થશે તો ક્ષમાનો પાઠ શીખીશ અને ઈન્દ્રિય દમન કરી આરંભિક પરિગ્રહોને પરિત્યાગ કરી સંન્યસ્ત જીવનનો અંગીકાર કરીશ. આવી માનતા રાખી કે તરતજ મારી વેદના શમવા લાગી, તેથી હું હવે આત્મસાધના કરીશ. મારા આ નિર્ણયમાં કઈ વિના ન નાખે
Page #315
--------------------------------------------------------------------------
________________ ૨૬ર આદર્શ મુનિ. એટલુંજ હું પ્રાર્થ છુ. બસ, મારા ઉપર આપ સર્વે એટલી કૃપાદ્રષ્ટિ કરશે. ત્યારબાદ મારે માતા પિતા તથા કુટુંબીઓ સાથે ખૂબ વાદવિવાદ થયે. પરંતુ આખરે મેં સઘળાને સમજાવી દીક્ષા લીધી. તે દિવસથી અનાથ મટીને હું સનાથે થયે છું હવે હું માત્ર મારા આત્માની જ નહિ પરંતુ બીજાં પ્રાણીઓની પણ રક્ષા કરું છું. તેથી મારે પિતાને તથા બીજાઓને પણ નાથ બન્યો છું. આ દૃષ્ટાંત ઉપરથી જ હે રાજન! તું વિચાર કર કે તું અનાથ છે કે સનાથ? જે ભોગવિલાસ અને સમૃદ્ધિસૂચક સાધને મને તું આપવાનું કહે છે તેના કરતાં સવાયાં સાધને મારી પાસે હતાં. સગાંસંબંધીઓ તથા યાચિત મિત્રમંડળ પણ હતું, છતાં આ સઘળાંમાંથી કઈ પણ મને મારા દુઃખમાંથી બચાવી શકયું નહિ. આ ઉપરથી એ તે સ્વયંસિદ્ધ છે કે હું અનાથ હતો. શું તારામાં કેઈને દુઃખ અગર મૃત્યુના મુખમાંથી બચાવવાની શક્તિ છે? મનુષ્યના મહાનમાં મહાન રિપુઓ મૃત્યુ અને કર્મ છે. તેમનાથી બચાવવાની તારામાં શક્તિ નથી, તેથી જ મેં તને અનાથ કહ્યું હતું. હવે જે તને પેલા મારા શબ્દ અનુચિત લાગતા હોય તો હું તે પાછા ખેંચી લઉં. શ્રેણિક -મહારાજઆપનાં વચન તદન સત્ય છે. માત્ર મારીજ ભૂલ છે. હવે મને ખાત્રી થાય છે કે હું જાતે પણ અનાથ છું. મેં મારી સંપત્તિ માટે વૃથા અભિમાન કર્યું. મૃત્યરૂપી શત્રુ સામે ચાહે એટલી સંપત્તિ અથવા સત્તા હેય છતાં તે સઘળું તુચ્છ છે,
Page #316
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ આપ એક દઢવૈરાગી અને સાચા ત્યાગી પુરૂષ છે. આવી અવસ્થામાં આપને સાંસારિક ભેગવિલાસ માટે પ્રેરણા કરીને મેં જે અપરાધ કર્યો છે, તેને માટે ક્ષમા યાચું છું, અને આપને, ધર્મ વિષે ઉપદેશ સાંભળવાને અત્યંત ઉત્સુક છું, ત્યારબાદ મુનિએ ધાર્મિક બાધ આપે. જે શ્રવણ કરીને શ્રેણિક રાજાએ પ્રસન્નવદને પિતાની અનાથતાનો સ્વીકાર કર્યો. પછીથી મુનિશ્રીની સ્તુતિ સન્માન તથા વંદના નમ:– કારાદિ કરી શ્રેણિક રાજા ત્યાંથી વિદાય થયો. મુનિવર પણ ભૂમંડળના અનેક ભવ્યજીને પ્રતિબંધિત કરી, આંતરિક શત્રુઓને જીતી અંતે અનન્ત પદને પામ્યા. તેઓ સનાથ થઈ ગયા હોવા છતાં અન્ય જિનેના ઉપદેશાર્થે પિતાને “અનાથ કહેવડાવતા. તેથી જ તેઓ “અનાથી’ના નામથી પ્રસિદ્ધ છે. જેની પાસે આવડું મોટું રાજ્ય હતું, જે આટલા સમૃદ્ધિ વાન હતા, એવા શ્રેણિક તથા ગુણસુંદર જેવાઓ પણ જ્યારે અનાથ હતા, તે પછી સામાન્ય મનુષ્ય સનાથ હોવાને કયે મુખે દાવો કરી શકે ? આ પ્રમાણે આપણા ચરિત્રનાયક તથા બનેડાના રાજાસાહેબ વચ્ચે વાર્તાલાપ થયે. રાજાસાહેબે આ વાર્તાલાપ માટે પિતાની પારાવાર પ્રસન્નતા દર્શાવી જણાવ્યું કે “આપ જેવા મહાત્મા પુરૂષના દર્શનને લાભ મળે એને હું મારું પરમ સૌભાગ્ય માનું છું. આપનાં વ્યાખ્યાન કેઈ પણ સંપ્રદાય કે ધર્મના અનુયાયીઓને દુઃખકર નીવડતાં નથી, અને તેમાં પ્રત્યેકને સમજણ પડે છે. તેથી કૃપા કરીને એક
Page #317
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ^^^^^^^^^ ^^ ^^^ વ્યાખ્યાન મારા મહેલમાં પણ આપશે.” તે મુજબ મહેલમાં એક વ્યાખ્યાન આપ્યું, જે શ્રવણ કરવાને રાણીવાસમાંથી રાજમાતા, રાણીસાહેબ, તથા રાજકુંવરી આવ્યાં હતાં. ત્યાર બાદ રાજાસાહેબે મલમલનાં થાન પિતાના મહેલમાં વેરાવવાનો આગ્રહ કર્યો, ત્યારે મુનિ મહારાજે કહ્યું કે અમારે માટેની સર્વોત્તમ ભેટ એ છે કે આપ તરફથી દયા તથા ઉપકારનાં કાર્યો થાય. છતાં જ્યારે રાજાસાહેબે અત્યંત આગ્રહ કર્યો ત્યારે તેમાંથી ત્રણ ત્રણ હાથ વસ્ત્ર લીધું. ત્યાર પછી રાજાસાહેબે આવતા ચાતુર્માસ પિતાને ત્યાં કરવાની વિજ્ઞપ્તિ કરી. આ ચાતુર્માસને માટે સાદડીના નિમંત્રણનો સ્વીકાર કરી ચૂક્યા હતા, તેથી જેવો અવસર, એમ કહી તેઓશ્રી માંડલ પધાર્યા. માર્ગમાં બનેડા દરબારને દયાને લગતા ખરડો લઈને કારભારી આવ્યા, માંડલમાં મહારાજશ્રીના વ્યાખ્યાનથી પુષ્કળ ઉપકાર થયા. લેકેએ માંસ, મદિરા, તંબાકુ તથા ખોટી સાક્ષી પૂરવાને ત્યાગ કર્યો. આ ઉપરાંત બીજા પણ વિધવિધ ત્યાગ થયા. સૂર્યોદય થતાં તેઓએ ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી બાર પધાર્યા અને પછી બાબરાસ ગયા, ત્યાં રાજમહેલમાં વ્યાખ્યાન આપ્યું. પછીથી કેસિથલ પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીમાન પદ્ધસિંહજીના સુપુત્ર શ્રીમાન જવાનસિંહજીએ વ્યાખ્યાન શ્રવણ કર્યું અને કેટલાક ત્યાગ કર્યો તથા એક પટો (ખરડો) પણ આપ્યું. ત્યાર પછી મહારાજશ્રી રાયપુર પધાર્યા. ત્યાં પૂજ્યશ્રી એકલિંગ ખરડાની નકલ માટે જુઓ પરિશિષ્ટ પ્રકરણ. 2
Page #318
--------------------------------------------------------------------------
________________ ^^ ^^ ^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^ ^ ^^. આદર્શ મુનિ 265 દાસજી મહારાજ વિરાજતા હતા. જાણે કે બંને એકજ સંપ્રદાયના અનુયાયી હોય તેમ તેમણે તેઓશ્રી તરફ અત્યંત પ્રેમ પ્રદશિત કર્યો. બીચ બજારમાં તેઓશ્રીએ વ્યાખ્યાન આપ્યું, જેની પ્રેરણાથી ત્યાં એક જૈન પાઠશાળાની સ્થાપના કરવામાં આવી. વૈશાખ વદ 5 ના પ્રાત:કાલે મહારાજશ્રીએ તરતનાજ જન્મેલા એક બાળકને કઈ મૂકી ગએલું પડેલું જોયું. બાળક ગામ બહાર ભૈરવજીના ચબૂતરા ઉપર પડયું પડયું ડચકાં ખાતું હતું. હાકેમ સાહેબે તેની તપાસ કરી. ત્યારબાદ વાળંદણ (ત્રાયજણ) મારફતે પેલા બાળકને મહારાજશ્રી જ્યાં વ્યાખ્યાન આપતા હતા ત્યાં લાવવામાં આવ્યું. તેને જોતાંજ વ્યાખ્યાનમાં તે બાબતનું અનુસંધાન કરવાનો આરંભ કર્યો. જ્યારે એમ ખાત્રી થઈ કે એ બાળક કઈ વિધવાને પેટે અવતરેલું છે, ત્યારે લોકોને સંબોધીને કહેવા લાગ્યા કે લે, જુઓ. આ દેશમાં કેવો અત્યાચાર ચાલી રહ્યા છે. ત્યારબાદ તેઓશ્રીએ “વિધવાનાં કર્તવ્ય” એ વિષય ઉપર કેટલાંક વ્યાખ્યાન આપ્યાં, જેમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું કે પતિના અવસાન બાદ વિધવાનું કર્તવ્ય ધર્મથી પતિત થઈ પાપની વૃદ્ધિ કરવાનું નથી. પરંતુ પિતાના શીલ તથા ધર્મનું સંરક્ષણ કરી, જીવનને શેષકાળ પરમાત્મચિંતવનમાં વ્યતિત કરી, સદાચારપૂર્વક રહેવામાં છે. ત્યારબાદ યંગ્ય સમયે ત્યાંથી વિહાર કરી તેઓશ્રી કરેડા પધાર્યા. ત્યાંના રાજાસાહેબે વ્યાખ્યાન શ્રવણ કરી અત્યંત આનંદ પ્રગટ કર્યો. વળી ત્યાં રોકાવાને માટે પણ આગ્રહ કર્યો, છતાં સમયાભાવ હતો, તેથી માત્ર પાંચ દિવસ રોકાઈ ત્યાંથી વિહાર કરી તાલ પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબની
Page #319
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. વિજ્ઞપ્તિથી તેઓશ્રીએ રાજમહેલમાં એક વ્યાખ્યાન આપ્યું. રાજમાતાએ જૈન રીતિ અનુસાર વંદના કરી પોતાની પુત્રવધુને (રાણું) સમ્યકત્વ અપાવ્યું, તથા તેમણે પોતે પણ રાત્રિભોજનનો ત્યાગ કર્યો, અને તેનું વાવજજીવન પાલન કરવાની પ્રતિજ્ઞા કરી. રાણી સાહેબે તથા કેટલાંક દાસ દાસીઓએ માંસ ભક્ષણ, મદિરાપાન આદિ અનેક પ્રકારનો ત્યાગ કર્યો. ઠાકોર સાહેબ ઉમેદસિંહજીએ મહિનામાં બાવીસ દિવસ શિકાર ન કરવાની તથા પાંચ જાતનાં જાનવર સિવાય બીજા કઈ જાનવરને શિકાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. વળી એ હુકમ પણ બહાર પાડી કે પેતાના રાજ્યનાં સઘળા તળાવમાં કઈ પણ વ્યકિતએ મત્સ્ય સંહાર ન કરો. અન્યાન્ય લોકોએ પણ વિવિધ પ્રકારના ત્યાગ કર્યો. તાલના ઠાકોર સાહેબ બે કેસ દૂર આવેલા થાણ સુધી પગે ચાલતા મહારાજશ્રીને વળાવવા આવ્યા. થાણાના ઠાકોર સાહેબે પક્ષીઓને શિકાર કરવાને ત્યાગ કર્યો. અને લોકેએ કેટલાય જેને અભયદાન આપ્યું. ત્યારબાદ તેઓશ્રી ચાવડા તથા ભીમ થઈ ગદાજીને ગામ પધાર્યા. ત્યાં પણ સારો ઉપકાર થયે. રાવત લેકેએ મદિરા માંસને ત્યાગ કર્યો. બીજી પણ કેટલીક નાતેના લેકેએ ત્યાગ ઉપવાસાદિ કર્યા. ત્યારબાદ કેકરખેડા, બરાર, ટાટગઢ, તથા ઠેકરવાસ થઈ લસાણુ પધાર્યા. ત્યાં તાલના ઠાકોર સાહેબ શ્રી ઉમેદસિંહજી પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ કરવાને આવતા હતા. એક દિવસ તેમણે વ્યાખ્યાનમાં એવી પ્રતિજ્ઞા કરી કે આખા વર્ષ દરમ્યાન મારે ત્યાં જેટલાં બકરાં રાજ્યને આવે છે, તેને હું અભયદાન આપીશ. તેમજ લસણી ઠાકરસાહેબ શ્રીમાન ખુમાણસિંહજી
Page #320
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< -----------------000000000-1-::: ----------~-~~~- ~--~-~-~~-~સાહેબ પણ દરરોજ ઉપદેશ સાંભળવા આવતા હતા. તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે હું ભાદરવા મહિનામાં બીલકુલ શિકાર નહિં કરૂં ચિત્ર શુદ 13 ને જ પણ જીવહિંસા કરીશ નહિ એટલું જ નહિં પણ કેઈ નિરપરાધી જીવને જીવનપર્યત નહિ મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારપછી મહારાજશ્રીએ દેવગઢ તરફ વિહાર કર્યો. લસાણુ ઠાકોર સાહેબ પિતાના યુવરાજ કુમાર સાથે પોતાના હદ સુધી વળાવવા ગયા હતા. મહારાજશ્રીએ દેવગઢમાં એક પછી એક ચાલુ સાત વ્યાખ્યાન આપ્યાં હતાં. જનસમુદાયે મહારાજશ્રીને વધારે રોકાવા માટે આગ્રહ કર્યો પરંતુ ચાતુર્માસ નજદીક આવતું હોવાના સબબે તેઓ વધુ વખત રોકાયા નહિ ત્યાંથી મહારાજશ્રી “ચારભુજાજી પધાર્યા, ત્યાં તેમણે બે વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્યાંના હાકેમ સાહેબ જતનસિંહજીએ સારી સેવાભક્તિ કરી હતી જનતાએ ત્યાં પણ મહારાજશ્રીને રોકવાનો ભારે આગ્રહ કર્યો હતું, પરંતુ વખત નહિ હોવાથી સવારે પ્રતિલેખણને વિધિ પૂરે કરતાંજ ત્યાંથી રવાના થઈને દેસુરી” પધાર્યા. અહિં જે કે એક પણ ઘર સ્થાનકવાસી ભાઈનું નહિ હોવા છતાં લેઓએ ઘણું ભક્તિભાવથી મહારાજશ્રીને રેકીને બે વ્યા ખ્યાન અપાવ્યાં હતાં. જેનો લાભ, હાકેમ સાહેબ શ્રી માનમલજી બી. એ. એલ. એલ. બી., ડોકટરસાહેબ સુરેન્દ્રનાથ સરકાર, પોલીસ અમલદાર ગણેશમલજી, પં. આત્મપ્રસાદજી હેડમાસ્તર અને શ્રી. પારસમલજી ખજાનચી વગેરેએ ઘણું ઉત્સાહપૂર્વક લાભ લીધું હતું. ત્યાંથી મહારાજશ્રી ઘાણેરાવ પધાર્યા. ત્યાં કેટવાલની સમક્ષ બે ભાષણ આપ્યાં કે જેમાં ભારે ગીરદી જામી હતી.
Page #321
--------------------------------------------------------------------------
________________ *^^^^^^^^^^^^^- ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^ ^^^^ >આદર્શ મુનિ. આષાઢ સુદ 7 ને રેજ મહારાજશ્રી માદાગામ થઈને સાદડી ખાતે પધાર્યા. મહારાજશ્રીને સત્કાર કરવા માટે શહેરની બહાર લગભગ 500 જેટલી સંખ્યામાં સ્ત્રી પુરૂષે ઘણી આતુરતા પૂર્વક તૈયાર થઈને ઉભા હતા. સમયે સમયે પ્રભુ મહાવીરને જયઘોષ ઉચ્ચારવામાં આવતો હતો. એ રીતે ઘણી ધામધૂમથી મહારાજશ્રીને સાદડી શહેરમાં પ્રવેશ થયે હતો. ત્યાંના લોકો પિતાનું અહોભાગ્ય માનવા લાગ્યા હતા. જે દિવસે મહારાજશ્રી સાદડી ખાતે પધાર્યા, તે દિવસથી નિયત સમયે મહારાજશ્રીનું વ્યાખ્યાન થયા કરતું હતું, તેમાં શ્રેતાજનેની સંખ્યા હરહમેશ વધતી ચાલી. વ્યાખ્યાનમાં જૈન, જૈનેતર તમામવર્ગ આવવા ઉપરાંત રાજ્યનો અમલદાર વર્ગ, પોસ્ટમાસ્તર પં. હરલાલજી શર્મા, ડો. અબદુલ લતીફખાં P. E. H. (અલહાબાદ) વગેરે મહાશયેનું વખતોવખત આવવું થયા કરતું હતું. મહારાજશ્રીના ઉપદેશની જનતા ઉપર ભારે અસર થઈ હતી. પરિણામે અનેક વ્રત, પચ્ચખાણે, દયાપાલન અને પૈષધ થયા હતા. એક દિવસે શ્રી. આણંદજી કલ્યાણજી (મંદિરમાગ) ની પેઢીના સુગ્ય મુનીમજી શ્રી ભગવાનલાલ ધારસી વગેરે એકત્ર થઈને મહારાજશ્રી પાસે આવ્યા અને વિનતિ કરી કે, મહારાજશ્રી, આ ગામની બહારના ભાગમાં માતાજી પાસે દર વર્ષે પાડાને વધ કરવામાં આવે છે, માટે તે જે અટકાવવામાં આવે તે બહુ સારૂં. મહારાજશ્રીને આવી રીતે વિનંતિ કરવા સાથે શ્રાવકવર્ગો તરફથી પણ આ કાર્યમાં મદદ મળતાં બન્ને ગચ્છના લેકોના પ્રયત્નના પરિણામે દર વર્ષે થયા કરતી આ હિંસા સદંતર બંધ થઈ ગઈ.
Page #322
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - આ ચાતુર્માસમાં ખાસ નોંધવા યોગ્ય જે બાબત છે તે મુનિશ્રી મયાચંદજી મહારાજે કરેલી 36 દિવસની તપસ્થાને લગતી છે. આ તપ તેમણે માત્ર ગરમ પાણી ઉપર નિર્ભર રહીને પૂરું કર્યું હતું. તપયા શ્રાવણ શુદ 8 થી શરૂ થઈ હતી. વર્તમાનપત્ર દ્વારા તેમજ ખાસ આમંત્ર પત્રિકાઓ દ્વારા સાદડી શ્રીસંઘે તપસ્યાને લગતા સમાચાર મેકલવાનો પ્રબંધ કર્યો હતો. બરાબર તપની પૂર્ણહતિના બે દિવસ અગાઉ છેક દૂર દૂરથી મનુષ્ય દર્શનાર્થે આવતા હતા. ઉપાશ્રયની બહારના ભાગમાં એક મેટે મંડપ વ્યાખ્યાન માટે બાંધવામાં આવ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે સૈથી પહેલાં મહારાજશ્રીના સાહિત્ય પ્રેમી શિષ્ય પં. મુનિશ્રી પ્યારચંદજી મહારાજે “પ્રેમ”ના વિષય ઉપર એક વ્યાખ્યાન આપ્યું હતું. ત્યાર પછી ચરિત્રનાયકનું વ્યાખ્યાન થયું હતું. તેથી શ્રેતૃવર્ગ ઘણે ખુશી થયા હતા. લેકે પરસ્પર કહેવા લાગ્યા કે જીવનમાં આ આનંદ કદિ પણ અનુભવ્યું નહોતું આ ઉત્સવ પ્રસંગે રતલામ, જાવરા, મંદર, જોધપુર અને ખ્યાવર વગેરે અનેક શહેરોના લગભગ 600 ઉપરાંત માણસો એકત્ર થયા હતા. પૂરના દિવસે આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમજી શ્રી ભગવાનલાલ ધારસી વગેરે લેકે પણ આવ્યા હતા. તે દિવસે સ્થાનકવાસી ભાઈઓની દુકાને તે જે કે બંધ હતી, પરંતુ મંદિરમાગ ભાઈઓએ પણ પિતાનાં કામકાજ બંધ રાખ્યાં હતાં. તે દિવસે લગભગ રૂ. 1200 બારસે રૂપીયાના જીવો છેડવવામાં આવ્યા હતા. ગરીબને મીઠાઈ તથા કપડાં વહેંચવામાં આવ્યાં હતાં.
Page #323
--------------------------------------------------------------------------
________________ 290 > આદર્શ મુનિ સાદડીના શ્રીસંઘે મહારાજશ્રીની અતિ સુંદર ભકતી કરી હતી આવેલા સજ્જનેનું પણ તન, મન અને ધનથી ઉચિત આતિથ્ય કર્યું હતું. અહિંને શ્રીસંઘ ઘણો ધર્મપ્રીય અને ભકિતભાવપૂર્ણ છે. શ્રીસંઘે આપણું ચરિત્રનાયકનું જીવનચરિત્ર હિંદી ભાષામાં તૈયાર કરાવવામાં ઘણા ઉત્સાહપૂર્વક સહાયતા દીધી હતી. પર્યુષણ પર્વના દિવસે ફતેહપુરાના ઠાકોર સાહેબે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે કેટલાય જૈનેત્તર લેકેએ ઉપવાસ વગેરે તપસ્યા કરી હતી. ઉપરાંત તમાકુ, પાન, મદિરા પાન અને માંસ ભક્ષણનો પણ ત્યાગ કર્યો હતે. તા. ૧પ-૧૦-૨૪ને રેજ શ્રીમાન બૂસી (મારવાડ) ને ઠાકરસાહેબ વ્યાખ્યાન સાંભળવા માટે પધાર્યા હતા, તેમણે મહારાજશ્રીના ઉપદેશથી નીચે મુજબ પ્રતિજ્ઞાઓ કરી હતી:– (1) હરણ અને પક્ષીને શિકાર કરે નહિ. (2) એક મહીનામાં 10 દિવસ બીલકુલ શિકાર કરવા નહિ. તેમની સાથે એક બીજા ગૃહસ્થ હતા, તેમણે પણ હરણને શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. ' લગભગ ચાતુર્માસ પૂરું થયા પછી ચરિત્રનાયકજીએ સાદડીના લેકને વ્યાખ્યાનરૂપ અમૃત રસપાનનાં તરસ્યાં રાખીને નેજ “વાલી તરફ વિહાર કર્યો. ત્યાં વેતાંબર સ્થાનકવાસી જૈન ઘણાં શેડાં ઘરે છે; મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાનમાં તે મેટે સમૂહ એકત્ર થતા હતા. શ્રીમાન પન્નાલાલજી બી. એ. હકિમસાહેબ, શ્રીમાન રામસરૂપજી બી. એ. એલ. એલ. બી.
Page #324
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. - 71 અને નાયબ હાઝિમ વગેરે પણ ઉપદેશ સાંભળવા માટે હાજર રહેતા હતા. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ખીલ પધાર્યા. ત્યાં ખાતે મુનિશ્રી વકતાવરમલજી વિરાજતા હતા, તેમની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કર્યો હતો, ત્યાં ખાતે મહારાજશ્રીનાં બે વ્યાખ્યાને થયાં હતાં. ત્યાંથી મહારાજશ્રી રાણી સ્ટેશન પધાર્યા. જો કે ત્યાં સ્થિરતા કરવાની નહોતી. છતાં જ્યારે જનતાએ રાત્રે ઉપદેશ સાંભળવાની દઢ ઈચ્છા જણાવી ત્યારે તે કબુલ કરીને મહારાજશ્રીએ વ્યાખ્યાન કર્યું હતું. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી બુસી ખાતે પધાર્યા હતા. ત્યાં શ્રીમાન ઠાકોરસાહેબે ઉપદેશ સાંભળે. ત્યાંથી મહારાજશ્રીએ વિહાર કર્યો અને પાલી મુકામે પધાર્યા. અહિં સામિયામાં સેંકડે સ્ત્રી-પુરૂષ ઉપસ્થીત થયા હતા. જયઘોષપૂર્વક મહારાજશ્રીનો નગરપ્રવેશ થયા. મહારાજશ્રીના પ્રભાવથી લેકમાં એ વાતની પ્રતીતિ થઈ ચુકી કે આપણાં જે બે તડ પડયાં છે તે મહારાજશ્રીના સદુપદેશના પરિણામે જરૂર દૂર થઈ જશે અને શાંતિ સ્થપાશે. મહારાજશ્રીની પધરામણના સમાચાર આખા શહેરમાં વિજળીના વેગે પ્રસરી વન્યા. વ્યાખ્યાનમાં કેટલા મનુષ્યા આવતા હતા તેની ગણત્રી કરવી મુશ્કેલ કાર્ય હતું; છતાં લોકો કહેતા હતા કે અહિં પર્યુષણ જેવાં મોટાં પર્વમાં પણ એકત્ર ન થાય તેટલી મોટી માનવમેદની આ વ્યાખ્યાન પ્રસંગે એકત્ર થતી હતી, જૈન અને અજૈન વર્ગ વ્યાખ્યાન સાંભળવા માટે હરહમેશ હાજર રહેતા હતા. વ્યાખ્યાનમાં વિવિધ વિષયોની વાત મૂકવામાં આવતી હોવાથી દરેક વ્યક્તિનાં દિલમાં સંપના અંકુરીઓ પ્રકટવા લાગ્યા હતા.
Page #325
--------------------------------------------------------------------------
________________ ૨૭ર >આદર્શ મુનિ ત્યાં જોધપુરથી કેપ્ટન ઠાકર કેસરીસિંહજી સાહેબ, દેવડા, જાગીરદાર ગલથની (મારવાડ) અને બ્રહ્મચારી શ્રીલાલજી, ઠાકર લાલસિંહજી, તુંવર કુચામણ અને જગદીશ સિંહ ગહેલોત H. L. M. S. વગેરે મહારાજશ્રીનાં દર્શન અર્થે આવ્યા હતા. દર્શન કરીને ઉપદેશ સાંભળે, અને ઘણું પ્રસન્ન થયા. કેપ્ટન સાહેબે કહ્યું કે મેં સં. 1973 માં જોધપુર કુચામણની હવેલીમાં આપશ્રીને ઉપદેશ સાંભળ્યું હતું. આપના વ્યાખ્યાનરૂપ સાગરમાંના અહિંસારૂપ મેજાઓ લઈને-મેળવીને, ઠેકાણે ઠેકાણે ભટક્તા કેટલાય જાગીરદારમાં તેમજ બીજા લેકમાં દારૂ તેમજ માંસ ત્યાગનો પ્રચાર કરી રહ્યો છું. તેમાં મને ઘણું સફળતા મળી છે, પરિણામે આજે અનેક જગ્યાએ દારૂ અને માંસની વપરાશ ઘટી ગઈ છે, છતાં હજી પ્રયત્ન તે ચાલુ જ છે. સાહેબ આ ફળ આપનાં વ્યાખ્યાનનું છે. બ્રહ્મચારી પણ આ કાર્યમાં જ મસ્ત છે. પૂરતો પ્રયત્ન છતાં એકતા કરાવવાના કાર્યમાં પૂરતી સફળતા નહિ મળેલી લાગવાથી માગશર વદ ૪ને રોજ મહારાજશ્રીએ અહિંથી વિહાર કર્યો અને રાત્રિના સમયે શહેરની બહાર રામસ્નેહી આશ્રમમાં નિવાસ કર્યો. રાત્રે શ્રીમાન હાકેમ સાહેબ પણ દર્શનાર્થે આવ્યા, તેમણે કેટલાક તાવિક મુદ્દાઓ ઉપર ચર્ચા ચલાવી હતી. ત્યાંના લેકેએ સવારે એક બીજું વ્યાખ્યાન આપવાનું પણ મહારાજશ્રી પાસે કબૂલાવ્યું હતું. જો કે આ સ્થાન શહેરથી કેટલેક છેટે હતું તે પણ ઉપદેશ સાંભળવા માટે જનતાએ મેટી સંખ્યામાં હાજરી આપી હતી. અહિં મહારાજશ્રીએ એકતા સંબંધી ઉપદેશ દેવામાં સહજ
Page #326
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 293 સંકોચ ધારણ કર્યો કારણ કે જ્યારે આટલા આટલા વ્યાખ્યાનોની અસર થઈ નહિ ત્યારે આજના વ્યાખ્યાનથી શી અસર થનાર છે? કશી નહિ. એકતા માટે બંધ કરવા છતાં જે એકતા ન થાય તે માટે સંકેચ થાય એ સ્વાભાવિક છે; છતાં મહારાજશ્રીએ થડો ઉપદેશ આપે. હવે મહારાજશ્રીના આ થડા ઉપદેશે કેવું જાદુનું કાર્ય કર્યું તે બતાવવા મારી કલમ ચાલતી નથી. વધુ શું? બસ, મહારાજશ્રીના આ ઉપદેશથી પાલીના સંઘમાં એકતા દાખલ થઈ ચૂકી. આ પ્રસંગે પાલીના શ્રીસંઘને તેમજ આ કાર્યમાં જેમણે યથાશક્તિ સહાયતા આપી છે તેમને ધન્યવાદ આપ્યા વગર રહી શકાતું નથી. શ્રીમાન મીશ્રીલાલજી મુણાતનાં નામનો આ પ્રસંગે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ છે; તેમણે આ એક્તા માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો. પરિણામે આ એક્તા થતાં લોકોનાં મન રાજી થયાં હતાં. આથી પાલીના શ્રીસંઘે મહારાજશ્રીને બે વ્યાખ્યાનો વધુ અપાવવા માટે પુનઃ વિનંતિ કરી, એટલું જ નહિ પણ ફરીથી પાલી ખાતે પધરામણી કરાવી. પ્રાત:કાલનું વ્યાખ્યાન પૂરું થઈ ગયા પછી શ્રીમાન શેઠ મુકુનલાલજી બાલીઆ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી તેમજ મોતીલાલજી મેથા તરફથી આ એકતાની ખુશાલીમાં લગભગ 350 બકરાંને છોડવવામાં આવ્યા હતા. ઉપરાંત ગાયને ઘાસ નીરવામાં આવ્યું હતું. મહારાજશ્રીને ઉપદેશ દરેક વ્યકિત માટે ઉપયોગી થઈ પડવાનું ખાસ કારણ એ છે કે, તેમનાં વ્યાખ્યાનમાં હિંદુ-મુસલમાન કોમ એકસરખી રીતે ભાગ લઈ રહી છે. મહારાજશ્રીને ઉપદેશ સાંભળવા માટે વેશ્યાઓ પણ આવતી હતી. મગની' અને “બની વેશ્યાઓએ મહારાજ
Page #327
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મનિ. શ્રીને ઉપદેશ સાંભળીને સેંકડો મનુષ્યો વચ્ચે જીવન પર્યંત શીલવ્રત ધારણ કર્યું હતું, અને “શ્રણગારી નામની વેશ્યાએ એક ચેકસ વ્યક્તિ સિવાય બીજા બધાને ત્યાગ કર્યો હતો. આ ઉપરથી વાંચક વર્ગ સારી રીતે સમજી શકશે કે જનસમાજમાં મહારાજશ્રીને ઉપદેશની કેવી પ્રબળ અસર થાય છે! મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને પુનાવતે થઈને ચેટિલે પધાર્યા. ત્યાં પાલીના લગભગ 70-75 માણસો દર્શન માટે આવ્યા હતા. અહિં એક વ્યાખ્યાન આપીને મહારાજશ્રીએ વિહાર કર્યા હતા. આ પ્રસંગે ઠાકોર અભયસિંહજી મહારાજશ્રીને વળાવવા માટે આવ્યા હતા તેમણે કહ્યું કે, મહારાજશ્રી, આપશ્રી સં. 1973 માં અહિં પધાર્યા હતા તે વખતે મેં શ્રાવણ અને ભાદરવા મહીનામાં શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, હવે આપની આ ફરીથી થએલી પધરામણી પ્રસંગે એવી પ્રતિજ્ઞા કરું છું કે “આષાઢ શુદ 15 થી કારતક સુદ 15 તેમજ વૈશાખ મહીનામાં શિકાર કરે નહિ.” શ્રીમાન ઠાકોર સાહેબના ભાઈ મગસિંહજીએ પણ પિતે શિકાર નહિ કરવાનો તેમજ બીજા પાસે નહિ કરાવવાને ત્યાગ કર્યો હતો. ઠાકોર સાહેબની સાથે આવેલા એક ગૃહસ્થ હરણ ઉપર બંદૂક નહિ મારવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી ચરિત્રનાયક વિહાર કરીને રોહિટ થઈને લૂર્ણિ જંકશન પધાર્યા. ત્યાંથી સેલાવાસ તરફ વિહાર કર્યો. માર્ગમાંજ શિકારપુર (મારવાડ)ના ઠાકર શ્રીમાન નારસિંહજી તરફથી સંદેશ મળે કે ઠાકોર સાહેબને આપશ્રીને ઉપદેશ સાંભળવાની અભિલાષા છે. મહારાજશ્રીએ તેમની આ વિનતિને સ્વીકાર કરી પાછા શિકારપુર ગયા, ત્યાં એક વ્યાખ્યાન
Page #328
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. ^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^-~-~~~-~-~~-~~~-~~-~-~~~-~~-~ આપીને મહારાજશ્રીએ વિહાર કર્યો. શ્રીમાન ઠાકોર સાહેબ ઘણે લાંબે સુધી મહારાજશ્રીને વળાવવા આવ્યા હતા. મહારાજશ્રી મેગડે ઝાલામંડ થઈને જોધપુર ખાતે પધાર્યા. ત્યાંનો જનસમૂહ મહારાજશ્રીથી સારી રીતે પરિચિત હતો. જેથી શહેરમાં પધારવાના સમાચાર મળતાંવેંતજ જનસમૂહમાં ખુશાલી પ્રકટી નીકળી. ત્યાં સૌથી પહેલાં સાહિત્યપ્રેમી પંડિત મુનિશ્રી પ્યારચંદજી મહારાજે કેટલાક વખત સુધી ઉપદેશ આવે, ત્યાર પછી જ્યારે મહારાજશ્રીએ પોતાની મધુર પણ એજસ્વી ભાષામાં વ્યાખ્યાન શરૂ કર્યું, ત્યારે તે મનુષ્ય સંખ્યામાં વૃદ્ધિજ થતી ચાલી હતી. તા. ૪–૧–૧૯૨૫ને રેજ આહારની હવેલીમાં જાહેર વ્યાખ્યાન “મનુષ્ય કર્તવ્ય વિષય ઉપર થયું હતું. તે વખતે લગભગ 5000 પાંચ હજાર જેટલા મનુષ્યો હાજર હતા. શ્રીમાન ઠાકરસાહેબ શ્રીઉગરસિંહજી સાહેબ સુપરિન્ટેન્ડેન્ટ કોર્ટ ઓફ વર્ડઝ, હેમ મેંબર શ્રીમાન કીસનલાલજી સાહેબ અને કાઉન્સીલ ઓફ સ્ટેટના ટ્રેઝરર શ્રીમાન હંસરાજજી કોટવાલ જોધપુર સીટી, શ્રીમાન ઉદયરાજજી સાહેબ, નાયબ કોટવાલ, શ્રીમાન મોતીલાલજી સાહેબ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ દીવાની અને ફેજદારી કાર્ટ, શ્રીમાન રણજીતસિહજી સાહેબ બી. એ. એલ. એલ. બી. સેકંડ કલાસ મેજીસ્ટ્રેટ, દીવાની અને ફોજદારી કેટે, શ્રીમાન નવ રત્નમલજી સાહેબ, ભૂતપૂર્વ મેજીસ્ટ્રેટ ઑફ વાર્ડઝ, શ્રીમાન કેવલચંદજી સાહેબ, ભૂતપૂર્વ દીવાની કેટે મેજીસ્ટ્રેટ, શ્રીમાન જસવંતશેઠજીસાહેબ બી. એ. એલ. એલ. બી. ભૂતપૂર્વ સંપાદક ઓસવાલ રજીસ્ટ્રાર, રાવસાહેબ શ્રીમાન કિસનલાલજી સાહેબ બી. એ. ભૂતપૂર્વ મેજીસ્ટ્રેટ, શ્રીમાન અમૃતલાલજી
Page #329
--------------------------------------------------------------------------
________________ 276 > આદર્શ મુનિ. ::::0000000000000-~~-.............^^^^^^^^^^^^^^^^^^^^, ડાકટર એસીસ્ટન્ટ સર્જન, શ્રીમાન સોની નારાયણપ્રતાપજી બી. એ. એલ. એલ. બી. બાર-એટ-લે, શ્રીમાન કાઝી સયદ અલી H. L. M. s. (લંડન), શ્રીમાન્ ભભુતસિંહજી રાજવકીલ વગેરે સંખ્યાબંધ રાજ્ય અમલદારોએ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધો હતો. મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને જનતા ઘણું પ્રસન્ન થઈ હતી તા. ૧૮-૧-૧૯૨પ ને રેજ એસવાલ યંગમેન્સ સેસાયટીની કાર્યકારિણી સભાના સભાસદેના આગ્રહથી “એકતા' વિષય ઉપર મહારાજશ્રીએ ભાષણ આપ્યું હતું, જનતા ઉપર તેને સુંદર પ્રભાવ પડે હતો. કેટલાય સજજોએ ત્યાગ અને પ્રતિજ્ઞાઓ કરી હતી. સભાના સેક્રેટરી રાયસાહેબ કિસનલાલજી બાફણા બી. એ. એ નીચે મુજબ ત્યાગ કર્યો હતો - (1) હું મારા સ્વાર્થ તેમજ કઈ પણ પ્રકારની મર જીથી ક્યારે પણ જુઠું બોલીશ નહિ. (2) હું પિતાના તેમજ પારકાનાં મૃત્યુ પ્રસંગે 12 દિવસથી વધારે દિવસ સુધી શેક રાખીશ નહિ. (3) હું બાર મહીનામાં ચાવીશ દિવસ સિવાય બધા દિવસમાં શીલવ્રત પાળીશ. (4) હું પિતાનાં રક્ષણ સિવાય બીજા ઉપર ઇષ્ય દ્વેષ અને કેધ કરીશ નહિ. અને તેમના સુપુત્ર શ્રી અમૃતલાલ આસિ. સર્જન, એલ. એમ. એસ. એમણે પણ પ્રતિજ્ઞા કરી કે આજથી જોધપુર શહેરના ઓશવાલ ભાઈઓના ઉપચાર કંઈ પણ કરી લીધા વગરજ કરીશ. ચોપાટ, શેતરંજ વગેરે રમતમાં મારે સમય
Page #330
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 277 ગુમાવીશ નહિ, વૃદ્ધવિવાહમાં સમ્મત થઈશ નહિ. દરેક મહીનામાં 20 દિવસ શીલત્રત પાળીશ. સ્વદેશી ચામડાંના જેડા સિવાય ચાડમાની બીજી કઈ પણ વસ્તુ વાપરીશ નહિ. તે મુજબ તા. રપમીએ સરદાર મારકીટમાં બીજુ ભાષણ કરાવવા માટે, બ્રહ્મચારી લાલજી મહારાજ વૈદિકે મહારાજશ્રીને અતિ આગ્રહ કરીને કબૂલાત લીધી હતી, ત્યાર પછી નિયત સમયે મહારાજશ્રી સરદાર માર્કેટમાં પધાર્યા. ત્યાં જનતા આતુર નયને તેમની રાહ જોતી હતી. મહારાજશ્રીએ પોતાના પ્રખર વ્યાખ્યાનમાં અહિંસાના સિદ્ધાંતની જનતા સન્મુખ ઘોષણા કરી. અહિંસાનું આટલું બધું મહત્વ સાંભળી શ્રેતાઓ દિમૂઢ થયા. હિંસાને અટકાવવા માટે અનેક જણે અનેક પ્રકારના ત્યાગ કર્યા. ખાસ કરીને સ્વદેશી જેડા સિવાય ચામડાની બીજી કઈ પણ વસ્તુ ઉપગમાં ન લેવાની ઘણાખરાએ પ્રતિજ્ઞા કરી. ભાષણ સમાપ્ત થતાં ચિતરફથી ધન્યવાદ રૂપી ભેટ મહારાજશ્રી તરફ આવવા લાગી. વળી આગામી ચાતુર્માસ માટે લોકોએ ખુબ દબાણ કર્યું. તે જ વખતે ખ્યાવરવાળા શ્રીમાન વ્યાસ તનસુખજી વૈદ્ય ખ્યાવરમાં ચાતુર્માસ કરવા માટે વિનંતિ કરી. આર્ય સમાજના નેતા શ્રીમાન લછમનદાસજીએ સભામાં ઉભા થઈ મુક્તકંઠે મહારાજશ્રીની પ્રશંસા કરી. આ ભાષણમાં દાદુપથ, કબીરપંથ, રામસ્નેહી આદિ અનેક સંપ્રદાયના સંત આવ્યા હતા, આ વાતને વાંચતાંજ વાચકેના અંતરમાં એ અલૌકિક દશ્ય નિહાળવાની ઉમિઓ ઉછળશે, અને એમ થશે કે અહા! એ અદ્દભૂત દશ્ય જેવા અમે ભાગ્યશાળી થયા હતા તે કેવું સારું !
Page #331
--------------------------------------------------------------------------
________________ 298 - >આદર્શ મુનિ. -------------------------- -................ :-* - 1 01 .0 11 . 1 -^^^^^ . પ્રકરણ ૩૫મું. સંવત 1981H ખ્યાવર. 1) પ્રભાવશાળી વ્યાખ્યાન પરિણામે 12280 ૦)નું જબરું દાન અને Aહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ઝાલામંડ થઈ કાંકેરા - ર મ પધાર્યા, ત્યાં ઈટાવા તરફથી કેટલાક બ્રાહ્મણ 0 જાનમાં આવ્યા હતા. તેજ લગ્નસમારંભ ઉપર કે આસપાસનાં ગામડાંના બ્રાહ્મણે મેટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેટલા બ્રાહ્મણો આવ્યા હતા, તે સઘળા માટે ભાગે મહારાજશ્રીથી અપરિચિત હતા. માત્ર એક બે વ્યકિતઓજ મહારાજશ્રીના નામથી પરિચિત હતી. મહારાજશ્રીના મુખમંડળ ઉપર અદભૂત વ્યાખ્યાનકાર તરીકેની તેજસ્વિતા કોનાથી છુપાઈ રહે છે? તે મુજબ કેટલાક બ્રાહ્મણે તથા અલીગઢ સીટીવાળા ઉપદેશક કવિવર લાલચંદજી શર્મા આદિ એકઠા થઈ મહારાજશ્રીની પાસે આવ્યા, અને ઉપદેશ શ્રવણ કરવાની ઈચ્છા દર્શાવી. મહારાજશ્રીએ તેમની વિજ્ઞપિતને સ્વીકાર કરી એક વ્યાખ્યાન આપ્યું. તેને પેલા બ્રાહ્મણો ઉપર પુષ્કળ પ્રભાવ પડે, અને
Page #332
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 270 સઘળા મુકતકંઠે મહારાજશ્રીની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારપછી ત્યાંથી વિહાર કરી વિશલપુર, બિલાડે થઈ ખ્યાવર પધાર્યા. ત્યાં-કેસિથલ નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન શેડ જવારમલજી કે ઠારીના પુત્ર ધ્યાનચંદજી તથા તેમના લઘુબંધુ વક્તાવરમલજી તથા તેમનાં માતા કંકુબાઈ-એ ત્રણે માતા પુત્ર દીક્ષા મુમુક્ષુ હતાં. તેથી ખ્યાવર શ્રીસંઘે ફાળુન સુદ 3 નું મુહૂર્ત નક્કી કરી ગામેગામ આમંત્રણ પત્રિકાઓ મેલી દીધી. શ્રીસંઘે ખૂબ ધામધુમથી ત્રણે જણની દીક્ષાને ઉત્સવ શ્રીમતી મહાસતિ ધાપૂજી મહારાજના આશરામાં રહ્યાં. દીક્ષા મહોત્સવમાં ખૂબ આનંદ લુંટાયો. એ દિવસમાં ત્યાં ખંડેલવાલ જૈન મહાસભાનું અધિવેશન તથા ભારતવર્ષીય દિ. જૈન મહાસભાનું વાર્ષિક અધિવેશન હતું. તે વખતે બહારગામથી દિગમ્બર જૈનો મેટી સંખ્યામાં આવ્યા હતા. ઈન્દર નિવાસી દાનવીર રાયબહાદુર શ્રીમાન શેઠ કલ્યાણમલજી ખંડેલવાલ જૈન મહાસભાના અધિવેશનના પ્રમુખ હતા. ઉજ્જૈનવાળા શ્રીમાન શેઠ કલ્યાણમલજી તથા શેઠ રિખબદાસજી અને મન્દસૈારવાળા શ્રીમાન શેઠ ભયા સાહેબ પણ એ અધિવેશનમાં આવ્યા હતા. ઉપરોક્ત સભાપતિ મહાશય તથા મહાનુભા ને મહારાજશ્રી ત્યાંજ બિરાજે છે, એવા સમાચાર મળતાં તેઓ સઘળા તેમનાં દર્શનાર્થે રાયલીના કંપાઉન્ડમાં આવ્યા, પરંતુ તે વખતે મહારાજશ્રી ત્યાં ન હતા. તેઓ તો નવ દીક્ષિત શિષ્યની દીક્ષાને લીધે દાનવીર રાયબહાદુર શ્રીમાન શેઠ કુંદનમલજી કોઠારી (જૈસલમેરી)ના બંગલામાં વિરાજતા હતા, તેથી તેમને દર્શન લાભ ન મળે. માત્ર શિષ્યગણના દર્શન
Page #333
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. કરી પાછા ફર્યા. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી આનંદપુર (ક) પુષ્કર થઈ અજમેર પધાર્યા. ત્યાં એક જાહેર વ્યાખ્યાન આપ્યું, તેમાં શ્રોતાઓની જબરદસ્ત મેદની જામી હતી. સાહેબજાદા અબ્દુલવાહીદખાં સાહેબ ડિસ્ટ્રીકટ સેશન જજ અજમેર, રાયસાહેબ મુનશી હરવિલાસજી શારદા, રિટાયર્ડ જજ અજમેર અને મેમ્બર લેજીસ્લેટિવ એપ્લી , મુનશી શિવચરણદાસજી જજ ખફીફા કોટ અજમેર, ઈત્યાદિ રાજ્ય કર્મચારીઓ પણ સારી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ લેતા હતા. ભાષણ સમાપ્ત થતાં સાહેબજાદા અબદુલવાહિદખાં સાહેબે વ્યાખ્યાનની પારાવાર પ્રશંસા કરતાં જણાવ્યું કે જે મને આગળથી ખબર હેત તે વારંવાર જરૂર આવતે હેત વિગેરે. ચાતુર્માસના દિવસે સમીપ આવતા હતા. તેથી જોધપુરથી ચાતુર્માસની સ્વીકૃતિ માટે તાર તથા પત્રે આવતા હતા. જયપુરના શ્રાવકે આવીને તેને માટે વિનવી રહ્યા હતા. તથા ખ્યાવર શ્રીસંઘ તે પહેલાં જ આવી ગયું હતું. જયપુર તથા જોધપુરને નકારાત્મક ઉત્તર વાળ્યે, અને વ્યાવર શ્રીસંઘની વિજ્ઞપ્તિનો સ્વીકાર કરવામાં આવ્યું. . આ સ્થળે એ જણાવવું અનુચિત નહિ ગણાય કે કેટાના સંપ્રદાયના શ્રીમાન પંડિત મુનિશ્રી રામકુંવારજી મહારાજ તથા તેમના શિષ્ય સમુદાયના હૃદયમાં ઘણું લાંબા કાળથી એ ભાવના હતી કે શ્રીમાન પ્રસિદ્ધવક્તા પંડિત મુનિશ્રી ચૈથમલજી મહારાજ સાહેબની સેવામાં ચાતુર્માસ કરી જ્ઞાન ધ્યાનને અધિક લાભ મેળવો. જ્યારે ઈન્દરમાં તેમને મહારાજશ્રી અજમેર પધાર્યાના સમાચાર મળ્યા ત્યારે, તેઓ પિતાના શિષ્યસમૂહ સહિત શીધ્રગતિથી વિહાર કરી
Page #334
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. અજમેર પધાર્યા. ઈચ્છાનુકુલ અવસર જે મહારાજશ્રીએ તેમને જણાવ્યું કે અમે ચાતુર્માસ માટે ખ્યાવરના આમંત્રણને સ્વીકાર કર્યો છે. તેથી આપ પણ આપના ચાતુર્માસ ત્યાં કરવાને રવીકાર કરો તે જ્ઞાન ધ્યાનની વિશેષ વૃદ્ધિ થવાનો સંભવ છે. આ સાંભળી મુનિશ્રી રામકુંવારજી મહારાજે સહર્ષ પ્રત્યુત્તર આપ્યું કે અમારા હૃદયમાં ઘણુજ સમયથી આજ અભિલાષા છે. અને જ્યારે આ શુભ અવસર પ્રાપ્ત થયું છે ત્યારે અમારી વૃત્તિ પણ આપની સેવામાં રહી ખ્યાવર ચાતુર્માસ કરવાની છે. અહીંથી મુનિશ્રી રામકુંવારજી મહારાજ આપણું ચરિત્રનાયકજીની સાથેજ વિહાર કરવા લાગ્યા. ત્યાંથી વિહાર કરી મહારાજશ્રીએ શહેરની બહાર શ્રીમાન રઘુનાથપ્રસાદજી વકીલ બી. એ. એલ. એલ. બી.ના બંગલામાં ઉતારે કર્યો અને ત્યાં બે વ્યાખ્યાન આપ્યાં. નસીરાબાદથી દિગમ્બર સંપ્રદાયવાળા શ્રીમાન ઘીસૂલાલજી, મહારાજશ્રી અજમેરમાં વિરાજે છે, એવા સમાચાર જાણે એકાએક દર્શનાર્થે આવ્યા, અને મહારાજશ્રીને નસીરાબાદ પધારવાની અત્યંત આગ્રહપૂર્વક આજીજી કરી. ઉત્તરમાં “અવસર” કહી મહારાજશ્રી કિશનગઢ પધાર્યા. ત્યાં પણ લેકેએ સારી સંખ્યામાં વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. શ્રીમાન હિઝ હાયનેસ, ઉમદરાજાટ્ટી બેલન્દમકાં લેફટનેન્ટ કર્નલ મહારાજાધિરાજ સર મદનસિંહજી બહાદુર કે. સી. એસ. આઈ. કે. સી. આઈ. ઈ., કિશનગઢ નરેશે પિતાના રાજ્ય કાર્યભારીઓ સહ વ્યાખ્યાનનો લાભ મેળવવા મહારાજશ્રીની સેવામાં સંદેશ કર્યો. પરંતુ અણચિંતવ્ય કાર્યવશાત મહારાજા સાહેબને એકાએક મુંબઈ
Page #335
--------------------------------------------------------------------------
________________ 282 > આદર્શ મુનિ. જવું પડયું, જેથી તેમને મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું. કિશનગઢ શ્રીસંઘના અત્યાગ્રહને વશવતી મહારાજશ્રીએ મુનિશ્રી વૃદ્ધિચંદજી તથા ચાંદલજીને ચાતુર્માસ ત્યાં કરવાની અનુમતિ આપી. વળી સાદડી શ્રીસંઘ તરફથી પણ ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ ભરી વિજ્ઞપ્તિ કરવામાં આવી, તેથી, શ્રીમાન મુનિશ્રી છગનલાલજી, મગનલાલજી તથા સંતોષ મુનિજી એ ત્રણ સાધુઓને સાદડીમાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. ત્યાંથી મહારાજશ્રી નસીરાબાદ થઈ મસૂદે પધાર્યા. માર્ગમાંના સઘળાં ગામમાં કેટલાક રજપૂતોએ શિકાર ખેલવાને, મદિરા પીવાનો ઈત્યાદિ, કેટલાક પ્રકારના ત્યાગ કર્યો. મસૂદેમાં મહારાજશ્રીએ સાત આઠ વ્યાખ્યાન કર્યા. ત્યાંના શ્રીસંઘના અત્યાગ્રહને વશવતી મહારાજશ્રીએ મુનિશ્રી ભેંલાલજી તથા ચંપાલાલજી મહારાજને ત્યાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. ત્યાંથી મુનિશ્રી આગળથી કરેલી સ્વીકૃતિ અનુસાર સંવત ૧૯૮૧ના ચાતુર્માસ કરવાને ખ્યાવર પધાર્યા. વીરની જય, મુનિરાજની જય આદિ ગગનભેદી જ્યનાદેથી ઘણા ઠાઠમાઠપૂર્વક આપણા ચરિત્રનાયકને મુખ્ય મુખ્ય માર્ગે થઈને શહેરમાં પ્રવેશ કરાવવામાં આવ્યા હતા. મહારાજશ્રી સાથે આવેલા પુરૂદ્વારા તેમની પધરામણીને સંદેશ શહેરના દરેક સ્ત્રી-પુરૂષના હૃદયમાં વિજળીના વેગે ફેલાઈ ગયે હતો. બીજા દિવસથી વ્યાખ્યાનની ધોધમાર વૃષ્ટિ શરૂ થઈ. જેમાં ‘વિરતી અને વિનય, સત્ય અને સંસારનું સ્વરૂપ” “આત્મતત્વનું અનુસન્ધાન અને દર્શનિક તત્ત્વ “મદ અને મત્સરભાવ વગેરે વિષયો પરનાં વ્યાખ્યાને ચાતુર્માસ માટે નિણીત કરવામાં આવ્યાં હતાં.
Page #336
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ મહારાજશ્રીની ધારાપ્રવાહી અને ઓજસ્વી વાણી દ્વારા થતાં ભાષણ સાંભળવા માટે મનુષ્યસંખ્યા ઉત્તરોત્તર વધતી ચાલી, પરિણામે શ્રાવક અને શ્રાવિકાઓની ધર્મભાવનાની વૃદ્ધિ થતી આવી. આપણા ચરિત્રનાયકની પાસે રહેતા તપસ્વી મયાચંદજી મહારાજે 37 દિવસના ઉપવાસ માત્ર ગરમ પાણીના આધારે જ પૂરા કર્યા હતા, તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ 10 ને રોજ થનાર હતી. સ્થાનિક શ્રીસંઘ તરફથી આ બાબતની સૂચના વર્તમાનપત્રો તેમજ ખાસ આમંત્રણ પત્રિકાઓ દ્વારા દરેક ગામ તથા શહેરમાં પહોંચાડવાને પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના બે દિવસ પૂર્વે આસપાસના અનેક ગામેના તથા શહેરના લગભગ 1500 થી 1700 જેટલી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ એ ઉત્સવમાં સામેલ થવા માટે આવી પહોંચ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે “શ્રી જૈન વીર મંડળે સભામંડપના દરેક ભાગને સુભાષિતોનાં વાક્ય વડે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતો. તે દિવસે સવારના સાત વાગ્યાથી માણસેનાં ટેળે ટોળાં મહારાજશ્રીનું વ્યાખ્યાન તેમજ તપસ્વીજીનાં દર્શન માટે આવવા લાગ્યાં. કદાચિત્ જનસમૂહ સભામંડપમાં દાખલ થતાંની સાથેજ જે એમને એમજ–અવ્યવસ્થિતપણે બેસી ગયા હતા તે, સભામંડપ માટે નિરધારેલી જગ્યા કરતાં ચારગણી મટી જગ્યા તેને માટે પૂરતી ન થઈ પડત, પરંતુ તે દિવસે શ્રી જૈન વીરમંડળના સ્વયંસેવક દળે શાન્તિપૂર્વક પણ બહુ સુન્દર પ્રબંધ અગાઉથી જ કર્યો હતો. તે દિવસે આપણુ ચરિત્રનાયકનું ‘તપસ્યાનું મહત્વ વિષય પર સુલલિત અને ઓજસ્વી ભાષામાં ભાષણ થયું. હતું. જેને સાંભળતે
Page #337
--------------------------------------------------------------------------
________________ -- આદર્શ મુનિ. શ્રેતૃવગ વારંવાર જાણે આનંદનાં સરોવરમાં ડુબકી મારતે હોય તે અનુભવ થતો હતે. તે પ્રસંગે અનેક ભાઈઓ તેમજ બહેને એ કેટલાય સ્કંધ કરવાની બાધા લીધી હતી. ઉપરાંત ત્યાગ અને તપસ્યાઓ પણ તે દિવસ ઘણી થઇ હતી. સેંકડો બકરાંઓ તેમજ બીજાં મૂગાં તથા નિરપરાધી પ્રાણીઓને અભયદાન આપવાનાં વચને મળ્યાં. મહારાજશ્રીનું ભાષણ પૂરું થઈ ગયા પછી જોધપુરની શ્રમણોપાસક મંડળીના સભાસદ શ્રીયુત કુશલરાજજી છાજેડે ઘણે ચિત્તાકર્ષક સ્વરે બે ભજનો સંભળાવ્યાં હતાં. ત્યારપછી જાવરા નિવાસી શ્રીમાન શેડ સિભાગ્યમલજીએ એક પ્રભાવશાલી વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ આગ્રાના જૈન અનાથાલયને આર્થિક સહાયતા આપવા વિષે શ્રી મસ્તરામજીએ નમ્ર પણ સચોટ અપીલ કરી હતી. જેના પરિણામે હાજર રહેલા મનુષ્યો તરફથી રૂ. પ૦૦)ની મદદ મળી હતી. ઉપરાંત ખ્યાવર નિવાસી ઓનરરી મેજીસ્ટ્રેટ દાનવીર શ્રીમા શેઠ કુંદનમલજીએ અનાથ બાલકનાં પાલન-પોષણ માટે ચાર મહીના સુધી બધે ખર્ચ પિતાની તરફથી આપવાનું વચન આપ્યું. શ્રીમાન શેઠની આ ઉદારતા અને દાનશીલતાની હાજર રહેલા વગે ભારે તારીફ કરી હતી. આ તપસ્વીનાં પારણાના દિવસે દાનવીર શેઠ કુંદનમલજી સાહેબે 101 બકરાંઓને અભયદાન અપાવવાનું વચન આપ્યું હતું. ઉપરાંત શ્રીસંઘતરફથી લૂલાં, લંગડાં, અનાથ-નિરાધારોને તેમજ દીન, દુ:ખીઓને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જે કે મહારાજશ્રીનાં કેટલાંક વ્યાખ્યાન થઈ ચૂક્યાં હતાં અને થનાર પણ હતાં, પરંતુ જ્યારથી
Page #338
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. -~~~-~~-~- ~~- ~~~-~ તેઓ કમ્મર કસીને વૈરાગ્યના મેદાનમાં ઉતર્યા છે ત્યારથી પ્રવચને કરવાં એ તેમનું એક જબરદસ્ત કાર્ય થઈ પડયું છે. ભૂલા પડેલા અને સંસારની ભયંકર ગલી-ગુંચીઓમાં ભટક્તા મુસાફરોને કઇ પણ પ્રકારને ત્રાસ ભેગવ્યા વગર પિતાના સીધા અને સાચા માર્ગ ઉપર પહોંચવા માટે મહારાજશ્રીના પ્રભાવશાલી ભાષણે માર્ગદર્શક થઈ પડયા છે અને જેઓ તે માગે ગયા છે તેઓને આત્મશાન્તિની ખરેખરી પ્રાપ્તિ થઈ છે. આવા પ્રકારનાં વ્યાખ્યાને સાંભળવાથી શેઠશ્રીનાં મન ઉપર ભારે અસર થઈ અને પોતાની મિલકતમાંથી રૂ. 122800, (એક લાખ, બાવીશ હજાર અને આઠસો રૂપીયાની જબરદસ્ત દાનની રકમ કાઢી આપવાની પ્રતિજ્ઞા કરી. તે જ વખતે શેઠ સાહેબના સ્વનામ ધન્ય પુત્રરત્ન શ્રીમાન લાલચંદજી સાહેબે તેમજ તેમના મુનીમજી સાહેબ શ્રીમાન હીરાલાલજીએ ઉભા થઈને તેમની પ્રતિજ્ઞાનું અનુમંદન અને સમર્થન સુંદર રીતે હ્યું હતું. બસ, હવે શું બાકી હતું? ચેમેરથી મહારાજશ્રીના જયજયારવ સાથે દાનવીર શેઠશ્રીને પણ સર્વત્ર જય જયકાર થવા લાગે. શેઠ સાહેબની આ પ્રતિજ્ઞાએ ખ્યાવર શહેરના દરેકેદરેક ભાગમાં આ અપૂર્વ દાનવીરતા અને ત્યાગ ભાવનાને સુંદર દાખલે બેસાડી દીધે, એટલું જ નહિ પણ શેઠ સાહેબના આ સુંદર કાર્યની ભારોભાર પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ બધું મહારાજશ્રીના પ્રભાવશાળી વ્યાખ્યાનનું પરિણામ છે. અને ખ્યાવર શહેરનું પણ સદ્ભાગ્ય છે કે તે પણ પિતાનાં પ્રતિસ્પધી શહેરની સામે ઉદારતા અને દાનવીરતાનાં મેદાનમાં ઉભા રહેવાનું સાત્ત્વિક ગૈરવ અને સાહસ ધરાવે
Page #339
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ AAAAAAAAAAnnnnnnnnnnn છે અને સૈથી વધુ ગૈરવની વાત તો એ છે કે, તેણે દાની અને પાપકારી શેઠજી જેવા ચારિત્ર્યવાન અને લેક કલ્યાણકારક મહાપુરૂષને ધારણ કર્યા છે. એવી રીતે મહારાજશ્રીએ દયા તેમજ પરોપકારને પૂરે પ્રચાર કરતાં કરતાં શાન્તિપૂર્વક ચાતુર્માસની પૂર્ણાહુતિ કરી. તેમના આ સહવાસના પરિણામે હજારે મૂંગા અને નિરપરાધી પ્રાણીઓને અભયદાન મળ્યું હતું. ઉપરાંત કેટલાય ત્યાગ તેમજ પ્રત્યાખ્યાને પણ થયાં હતાં, જેને ઉલ્લેખ ક્ષમાપનામાં થઈ ગયા છે. ચાતુર્માસ પૂરું થતાં મહારાજશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. આબાલવૃદ્ધ સેંકડો સ્ત્રી-પુરૂષે તેમને વળાવવા ગયા. શ્રીમાન શેઠ કુંદનમલજીની તબિયત બરાબર નહિ હોવા છતાં તે વળાવવા આવ્યા હતા. સ્થાનકવાસી મુનિને વળાવવામાં સહકાર આપે એ તેમને આ પહેલે પ્રસંગજ હતા. શેઠશ્રીનાજ બગીચામાં મહારાજશ્રીએ રાત રહીને ત્યાંથી પ્રાતઃકાળે વિહાર કર્યો અને રાજાવાસ ગયા. ત્યાં પણ શેઠશ્રી પરિવાર સહિત ફરીવાર દર્શન માટે આવ્યા હતા. એ અરસામાં મારવાડથી સેંકડે ગાયો ચારા પાણીની તંગીથી માલવા તરફ લઈ જવામાં આવતી હતી. તે ભૂખી તરસી ગાય માટે ઉપર્યુક્ત દાનવીર શેઠશ્રીએ મેટા પાયા ઉપર ચારા-પાણીને સુન્દર પ્રબન્ધ થોડા વખત માટે કરાવી આપે હતો. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને જવાજે થઈને ભીમની તરફ જતા હતા તેવામાં તે બંદરને શ્રાવકસમૂહ આવી પહોંચ્યા, અને પિતાનાં ગામ તરફ પધારવા માટે વિનંતિ કરી. પરંતુ મહારાજશ્રીએ અનેક કારણે રજુ કરીને બદનેર તરફ આવવાનું નાકબૂલીને આગલા ગામ તરફ વિહાર કર્યો, તેમ છતાં બદરના
Page #340
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 287 શ્રદ્ધાળુ શ્રાવક ગણે આગલા ગામ સુધી મહારાજશ્રીને છેડે મૂકે નહિ એટલે આખરે મહારાજશ્રીને બદનાર પધારવું પડ્યું. ત્યાં સરકારી સ્કૂલમાં ઉતારે કર્યો. વ્યાખ્યાન સાંભળવા માટે જૈન-જૈનેતર બધો વર્ગ આવતો હતો. મહારાજશ્રીના ઉપદેશથી જીવનખાં મુસલમાને અને જોધા ખાટકીએ જીવનપર્યત જીવહિંસા તથા માંસભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને આસીદ પધાર્યા. ત્યાં પણ મહારાજશ્રીના ઉપદેશથી કેટલાય મુસલમાનોએ જીવહિંસા નહિ કરવાની તથા માંસ ભક્ષણ તજવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી કેસીથલ પધાર્યા. ત્યાં નાથદ્વારાનો શ્રાવકવર્ગ અને ગંગાપુરથી જેન મોચીઓ આવ્યા. તેઓએ મહારાજશ્રીને વિનયપૂર્વક કહ્યું કે, “ધર્મ માર્ગથી ભૂલા ભટકતા એવા અમને જ્યારથી આપે જેન ધર્મની દીક્ષા આપી ત્યારથી આપે બતાવેલા સિદ્ધાંતનું અમે બરાબર પાલન કરતા રહ્યા છીએ, પરંતુ અમને દીક્ષા આપ્યા પછી એક વખત પણ આપ સાહેબે અમારાં ગંગાપુર ગામને પાવન કર્યું નથી. માટે અજ્ઞાની એવા અમારી પ્રાર્થનાનો આ વખતે તો આપશ્રી જરૂર સ્વીકાર કરે.” એવા પ્રકારને તેમને દઢ આગ્રહ જઈને મહારાજશ્રી ગંગાપુર પધાર્યા. ત્યાં જૈન તેમજ માહેશ્વરી ભાઈઓએ વ્યાખ્યાનમાં હાજર રહીને પિતાનો સદ્ભાવ પ્રદશિત કર્યો. માહેશ્વરી ભાઈઓની ભક્તિ તે એટલી હદ સુધીની હતી કે જ્યાં સુધી મહારાજશ્રીને પૂરેપૂરી ગોચરી મળતી નહિ ત્યાં સુધી બરાબર મહારાજશ્રીની સાથે જ રહેતા અને પિતે પણ ભજન કરતા નહિ!
Page #341
--------------------------------------------------------------------------
________________ 288 > આદર્શ મુનિ ત્યાંથી આગળ વધીને મહારાજશ્રી સહાડા, પરાસોલી, પિટલા તથા રેલમગરા વગેરેના તદન ભદ્રિક જીવને પોતાના ઉપદેશ દ્વારા લાભ દેતા નાથદ્વારા પહોંચ્યા. પરાસલીમાં એક ક્ષત્રિય મદિરા ને માંસ હમેશને માટે છેડયું. પિટલાના રેગરો અને મીઓએ મદિરા તથા માંસથી હમેશને માટે મોટું મરડ્યું હતું. એવી રીતે રેલમગરાના ખેમજી, કિસનજી, તિલક, ઘીસાજી, બરદાજી વગેરે સાઠેક ઘરવાળાઓએ મદિરાપાનને ત્યાગ કરીને જૈનધર્મના સિદ્ધાંત તરફ પિતાને પૂજ્યભાવ પ્રદર્શિત કર્યો હતો. નાથદ્વારામાં મહારાજશ્રીના સાર્વજનિક ઉપદેશથી રહિમ બશ ચુડગર કે જે લેટની ઘંટી લાવવાને વિચાર કરતા હતો તેણે મહારાજશ્રીના ઉપદેશથી પિતાના મનને વિચાર પડતો મૂકી ઘંટી ન લાવવાની પ્રતિજ્ઞા કરી. આજ ઠેકાણે ઉદેપુરના શ્રાવકે આવ્યા, અને તેમણે ઉદેપુર પધારવાની વિનંતિ કરી. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને દેલવાડા પધાર્યા ત્યાં પણ ઉદેપુરને શ્રાવકગણ આવી પહોંચ્યા, અને ઉદેપુર લઈ જવાને ભારે આગ્રહ કર્યો. ઉદેપુર નિવાસી શ્રાવક વર્ગની વિનંતિને સ્વીકાર કરીને મહારાજશ્રીએ પોતાની અસીમ તેમજ અવિરત પરેપકારની નદી વહેવરાવતા તા. ૩૧-૧૨-૨પને રેજ પિતાના શિષ્ય પરિવાર સહિત ઉદયપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે સમગ્ર જનસમૂહ (શું જૈન કે જૈનેતર) લાંબા વખતથી મહારાજશ્રીને ઉપદેશ સાંભળવાને આતુર થઈ રહ્યા હતે. મહારાજશ્રીના ઉપદેશ સાંભળવાને જનસમૂહ જે પ્રબળ આતુરતા ધરાવે છે તેનું કારણ એ છે કે હરહમેશ તેઓશ્રીને
Page #342
--------------------------------------------------------------------------
________________ ~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~ ~~~~ ~ ~ ~~~ ~ આદર્શ મુનિ ઉપદેશ કપ્રિયતાપૂર્ણ હોવા સાથે તેમાં સાર્વજનિક્તાને સંદેશ ખાસ કરીને હોય છે. જ્યારે મહારાજશ્રી પિતાનું વ્યાખ્યાન શરૂ કરવાને ઉપસ્થિત થાય છે, ત્યારે જનસમૂહ પિતાના હર્ષાતિરેકપૂર્વક જયઘોષણાઓ કરી ગગનમંડળને ગજાવી મૂકે છે. મહારાજશ્રી પિતાનું ભાવપૂર્ણ અને અર્થગંભીર ભાષણની શરૂઆત કરે છે ત્યાં તો જનસમૂહમાં એકદમ શાંતિ પથરાઈ જાય છે. મહારાજશ્રી ધર્મરૂપી રંગભૂમિના મહારથી છે. તેઓશ્રીની ગંભીર ગજેનાથી પાપીઓનાં દીલ કંપી ઉઠે છે. તેમની વાણીમાં સત્યતાને પ્રકાશ ઝળકી રહ્યા છે. મહારાજશ્રી જ્યાં બિરાજે છે ત્યાં ધર્મની પવિત્ર ધારા જોરથી વહ્યા કરે છે. અને દયાનો અગાધ મહાસાગર કલેલ કરતે ઉછાળા મારી રહ્યા હોય છે. મહારાજશ્રીના સમતા ભાવમાં અખંડ શાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે. જૈન, વૈષ્ણવ, મુસ્લીમ, કે ક્રિશ્ચિયન બે વર્ગ મહારાજશ્રીનાં ભાષણે અતિ આદર પૂર્વક શ્રવણ કરે છે. પછી ભલેને તે વખતે ગમે તેવું જરૂરનું કામ કરવા માટે મનુષ્ય તૈયાર થઈ ગયેલ હોય છતાં એક વખત તો મહારાજશ્રીનું વ્યાખ્યાન કાને પડતાં તે કેવળ સ્થિર થઈ જાય છે, તે એટલે સુધી કે, સ્થિર થઈ ગયા પછી પોતાનાં હૃદયમાં રમી રહેલાં કાર્યનું મહત્ત્વ વિસરી જઈને વ્યાખ્યાનના સમય સુધી તે ત્યાંથી ખસ્યા વગર બીજા કામે વળગવાનું માંડી વાળે છે. મહારાજશ્રીનાં મહત્વપૂર્ણ ભાષણ સાંભળીને જનસમૂહેશે શું લાભ ઉઠાવ્યું તેમજ કઈ ખરાબ રૂઢિઓને તિલાંજલિ આપી એ હકીક્ત ઉદયપૂરને જનસમૂહ સારી રીતે જાણતો હોવાથી આ પ્રસંગે તેનું વર્ણન કરવું અસ્થાને છે. જે દિવસે દરમ્યાન મહારાજશ્રી જનસમૂહને પિતાની
Page #343
--------------------------------------------------------------------------
________________ 20 >આદર્શ યુનિ. રસિક વાણીને રસાસ્વાદ કરાવી રહ્યા હતા તે દિવસેમાં તેમની પ્રશંસા બધા સ્ત્રી-પુરૂની હૃદયરૂપ મંદિરમાં રમી રહી હતી. મહારાજશ્રી સંબંધી આવી અભુત પ્રસિદ્ધિ ધીરે ધીરે હિંદુકુલાવર્તસ હિઝ હાયનેસ મહારાજાધિરાજ મહારાણા સાહેબ શ્રીમાન સર ફતેહસિંહજી સાહેબ બહાદૂર જી. સી. એસ. આઈ., જી. સી. આઈ. ઈ., જી. સી. વી એ. મહારાણા ઑફ ઉદેપુર તેમજ તેમના સુપુત્ર સ્વનામ ધન્ય શ્રીમંત યુવરાજમહારાજ કુમાર સાહેબ સર ભૂપાલસિંહજી સાહેબ બહાદૂર, કે. સી આઈ. ઈ. ના કાન સુધી પણ પહોંચી ગઈ ત્યારે મહારાજ કુમારસાહેબે ડોડીવાલા મહેતાસાહેબ સ્વનામધન્ય શ્રીમાન મદનસિંહજી મહોદય અને કોઠારી સાહેબ શ્રીમાન રંગલાલજી અને તેમના પુત્ર સ્વનામધન્ય શ્રીમાન્ કાફલાલજી મહોદય વગેરે ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા મહારાજશ્રી પાસે સંદેશો મોકલ્યો કે, “મહારાજશ્રી સમેરમાં પધારીને દર્શન આપે” એ સંદેશ મળતાં મહારાજશ્રી તા. 16-1-26 ને રેજ સજ્જન નિવાસ ઉદ્યાનના ‘સમર નામના મહેલમાં પધાર્યા. પ્રાચીન ત્રાષિ-મુનિઓની માફક યુવરાજ મહારાજ કુમાર સાહેબે શ્રધ્ધા અને ભક્તિપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કર્યું. આસન લીધા પછી મહારાજશ્રીને કુમારસાહેબે પ્રશ્ન કર્યો કે “મહારાજશ્રી, આપ! અહિં ક્યારે પધાર્યા?” તેના જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે, “આપના શહેરમાં તા. ૩૧-૧૨-૧૯૨૫ને રેજ આગમન થયું છે. ત્યાર પછી મહારાજશ્રીએ ઉપદેશ દેવા શરૂ કર્યો.
Page #344
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, - i n 1 મે - III શ્રીમાન શેઠ ચુનીલાલ ભાઈચંદ મહેતા, તારવાલા. - કેટન મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ-મુંબઈ. A 7450-Lakshmi Art, Bombay, 8.
Page #345
--------------------------------------------------------------------------
_
Page #346
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ *: ~---- --------------* *--******* ને ઉપદેશ. હે રાજન, આ જગતમાં રાજા, પ્રજા, શેઠ, શાહુકાર, ધનાઢય અને ગરીબ એ બધા પિતાના કર્મના વશવર્તે છે. તે બધાં તિપિતાનાં પૂર્વકૃત કર્માનુસારજ ઉંચી કે નીચી દશા પામીને સુખ અગર દુઃખને અનુભવ કરે છે. જો કે હાથ પગ, નાક અને કાન વગેરે ઇન્દ્રિયે તે બધાને સરખી મળેલી હોય છે. પરંતુ બધાએ રાજા બનીને જગતમાં જન્મ લેતા નથી તેથી જાણી શકાય છે કે, તેમનું પૂર્વકૃત પુણ્ય જરૂર ઉતરતી પંક્તિનું હોવું જોઈએ તેથી તમે પણ તમારા પૂર્વ જન્મમાં રાજા બનવાગ્ય–કેવળ રાજાજ નહિ પણ એક ઉચ્ચ ક્ષત્રિય વંશત્પન્ન રાજા બનવાને લાયક પુણ્યોને સંચય કર્યો હતે. એવી રીતે જેણે પૂર્વ જન્મમાં જેવાં જેવાં કર્મ કર્યા હોય તે મુજબ તેઓ આ જન્મમાં ફળ ભેગવી રહ્યા છે. અને આ જન્મમાં જેવાં કર્મો કરાય છે તદનુસારજ પરલોક પણ બને છે અગર તે બગડે છે; કારણ કે પરભવમાં સાથે રહેનારી વસ્તુ માત્ર કર્મ જ છે, અને બીજી બધી સાંસારિક વિભુતિઓ તે શરીરની સાથે અહિં ને અહિંજ પડી રહે છે. મનુષ્યને ઉત્તમ જન્મ મેળવીને હમેશ, ધર્મજ માત્ર પરભવન સાથી છે એમ સમજીને મનુષ્યમાત્રે સારાં કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ સંસારની સંપત્તિ તે જમીનમાં ને જમીનમાંજ પડી રહે છે.
Page #347
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ. હાથી અને ઘોડાઓ એમને એમ બાંધ્યા રહે છે. સ્ત્રીઓ કે જે હમેશાં સાથે ને સાથે જ રહેવાની વાત કરતી હોય છે અરે, પ્રાણ પણ પાથરવાને તૈયાર હોય છે તે આખરે તો ઘરમાં ને ઘરમાંજ રડીને બેસી રહે છે. સજજન અને સંબંધી અગર નેકર અને ચાકર સ્મશાન સુધીનાં સાથી હોય છે. અર્થાત્ મોટા મોટા પ્રયત્નોથી લાલન-પાલન થએલું માનવશરીર ચિતામાં ભસ્મીભૂત થઈને પિતાની હયાતી ખાઈને અહિંને અહિં પડયું રહે છે. એ હકીકત તદન બરાબર છે કે કરાલ કાલની પાસે કેઈને અધિકાર ચાલતો નથી, પછી ભલે ને તે રાજા હોય કે રંક હોય; ચકવતી હોય કે ખંડિઓ હોય; પણ એક દિવસ પરલોક તરફ પ્રયાણ કરવાને પાસપોર્ટ કાપો પડે છે. અંતર માત્ર એટલું જ રહે છે કે કોઈ બે દિવસ વહેલું જાય છે તે કઈ બે દીવસ મોડું જાય છે. જેમ જૈન આગમમાં કહ્યું છે તેમ जहेह सीहो व मियं गहाय मच्चूनरं नेइ हु अन्तकाले नं तस्स माया व पिया व माया कालम्भि तम्मंसहरा भवन्ति / / –ઉત્તરાધ્યયન અ. ૧૩મે સ્ક. 23 મે. જેમ સિંહ મૃગને પિતાના તાબામાં રાખે છે અને મૃગનું કશું જેર ચાલતું નથી એ પ્રમાણે જ જ્યારે મૃત્યુ આવીને હાજર થાય છે ત્યારે માતા, પિતા, ભાઈ, બંધુ, મુસદ્દી કે ગુલામ કેઈ પણ મૃત્યુથી બચી શકતું નથી. જગતની આ દશા જોઈને જ મુનિજને અને મહાત્માઓ આ દુનીયાના વૈભવને નશ્વર ગણે
Page #348
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ . છે. જે વખતે આ શરીરને જન્મ થાય છે તે વખતે તેની પાસે ઓઢવાને નથી હોતી શાલ કે નથી હોતે બેસવું નથી હોતાં વ કે નથી હોતાં ઘરેણાં. તે મુજબ, જ્યારે તે અહિંથી જાય છે ત્યારે પણ તે નગ્નદશામાં જ હોય છે. હિંદુ હશે તે તેને બાળી નાંખવામાં આવશે અને જો તે મુસલમાન હશે તો તેને માટે કબર ખોદી દાટવામાં આવશે. તેની સાથે ખરેખર આવનાર વસ્તુઓ જે કઈ હોય તો તે પુણ્ય અને પાપજ છે. આ ભવમાં પુણ્ય જેમ સુખ આપે છે તેમ પરભવમાં પણ તે સુબજ આપે છેએટલા માટે જગત્ સમક્ષ અમારે તે એ ઉપદેશ છે કે કેઈએ કેઈને ક્યારે પણ પીડા કરવી નહિ. જે આ જન્મમાં ગુન્હા વગરજ કઈ કઈને કાંટે જો કે તે તે પહેલેકમાં ચક્રવૃદ્ધિ વ્યાજના હીસાબે કુશળ વ્યાપારીઓની માફક એ કાંટાનું તીર બનીને બદલે લેવરાવે છે; પણ કર્મને બદલે કેઈને છોડતા નથી. ચાહે તે તે ભલેને એક મંડલાધીશ હેય અગર તો કંગાળ હાલતને મનુષ્ય કેમ નહેાય; પરંતુ કમને બદલે બધાંએ અવશ્ય ભગવાજ પડે છે. એટલાજ માટે કેઈએ કોઈને કદિપણ સતાવવું જોઈએ નહિ. જે શકિત પિતાની પાસે છે તે તેને રાત્તિ /પાં પડનાર નાં સમર્થન માટે નથી; પરંતુ તેને સદુપયોગ કરીને તે દ્વારા અજ્ઞાની જીને સન્માર્ગગામી બનાવવા ઉદ્યમ કરવો જોઈએ. શક્તિ દુઃખી અને દર્દીઓની સેવા કરવા માટે છે. એ માટે એક ઉદાહરણ છે કે - એક હતું ચકકર, તેની ઉપર અને નીચે મળીને ચાર (પલાં) બેઠકે હતી. તે બધામાં મનુષ્યો ગોઠવાઈ ગયા હતા, એટલામાં ઉપલી બેઠકવાળાએ ખુંખારીને થંકવાને વિચાર
Page #349
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. કર્યો. એટલે તે નીચેની બેઠકવાળાએ કહ્યું કે, જે ભાઈ, થુંકતે નહિ હોકે? જે તું થૂકીશ તે મારાં કપડાં બગડશે; પણ તેણે તેની વાત ઉપર બીલકુલ ધ્યાન આપ્યું નહિ. અરે, તેણે એટલે વિચાર પણ ન કર્યો કે ફકત ડીવારમાં મારું પલ્લું (બેઠક) પણ નીચે ઉતરશે. છેવટે ઉચાપણાની મહત્તાને ગર્વ લાવીને તેણે થં અને નીચેની બેઠકવાળાઓનાં કપડાં ખરાબ થયાં. એટલામાં વળી ચક્કર ફરતાં નીચેની બેઠકવાળાની બેઠકને ઉંચે જવાનો વારો આવ્ય. બસ, હવે શું બાકી હતું ? તે ઉપરવાળો કે જેનાં કપડાં થંકથી બગડયાં હતાં તેણે નીચેવાળાની ઉપર પિસાબ કરવાનો વિચાર કર્યો. એમ જાણીને નીચેવાળાએ ઉપરનાને કહ્યું કે, ભાઈ જોજે હો, મૂતરીશ નહિ, જો તું મૂતરીશ તો મારાં કપડાં બહુ ખરાબ થઈ જશે. ત્યારે તેણે જવાબ દીધો કે, આ બીજું કશુંએ નથી, આ તો માત્ર તારાં થુંકનો બદલેજ છે. એવી રીતે જે જેનાં હક્કમાં નુકશાન કરવાનું ધારે છે તેથી તેને બદલે મૂળ તથા વ્યાજ સાથે પાછો વાળી આપતાં એકંદર સો ગણું સહન કરવા માટે તૈયાર રહેવું પડે છે. માટે દરેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેણે પાપથી દૂર રહેવાને હરહમેશ પ્રયત્ન કરવો જોઈએ. એક કંજુસ માણસ રાત અને દિવસ ધન એકઠું કરવા પાછળ મચ્ચે રહે છે તેમ મનુષ્ય પણ પુણ્ય ઉપાર્જન કરવાનેજ પિતાનાં જીવનને ઉદ્દેશ સમજ જોઈએ. પુણ્ય પાર્જન એ પરભવ માટે એક ખચી છે. જેમ તમે ક્યારેક બહાર જાઓ છે અને ડેરા, તંબુ વગેરેને જેમ અગાઉથી જ પ્રબંધ કરાવી રાખે છે તેમ મનુષ્યમાત્રે પરભવની તૈયારી પણ આ ભવમાં જ કરવી-કરાવવી
Page #350
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. : ~- ~-~~-~~~-AA %~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~-~-~~~~~- ~~- ~ એ ઘણી મહત્વની બાબત છે. તે તૈયારી એ છે કે, પ્રાણીમાત્ર ઉપર હમેશ દયાભાવના રાખવી જોઈએ. દયા એ બધા ધર્મોને સારરૂપ મશાલે છે. શ્રીમદ્ ભગવદગીતામાં કૃણચંદ્ર મહારાજે પણ કહ્યું છે કે अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् / दया भूतेश्वलोलुप्तं मार्दवं हीरचापलम् / / શ્રીમદ્ માવતા અધ્યાય 16. વળી આપશ્રીએ આપના રાજ્ય અમલ દરમ્યાન જાહેરમાં એક એવી પેટી મૂકાવી દેવી જોઈએ કે જેમાં દરેક દુઃખી, દર્દી, ગરીબ અને અનાથ પ્રાણી પોતપોતાનાં અંતઃકરણના પિકારની અરજીઓ તેમાં નાંખી શકે. આ પેટી આપના પિતાનાંજ હાથે ઉઘાડવી જોઈએ અને તેમ થવાથી આપ આપની ભેળી અને ભદ્રક પ્રજાનાં દીલનું ખરેખરૂં દુઃખ જાણી શકે. જે ઉપર મુજબ કરવામાં ન આવે તે પ્રજાની અરજીઓને આપના કાન સુધી પહોંચતાં માર્ગમાં ઘણું ઘણું અગવડે ઉપસ્થિત થવી સંભવે છે. તેથી કરીને આપશ્રીએ એક એવા સહેલી પણ સુંદર યોજના કરવી જોઈએ કે રાજ્ય અન્તર્ગત પ્રજાનાં દિલનાં દુઃખનાં સ્વરૂપની ખરેખરી પિછાન થઈ શકે. આપને પ્રાણથી પણ પ્રિય એવી આપની હાલી પ્રજા તરફ સહાનુભૂતિ બતાવવાને આ માર્ગ એક રાજપુરૂષનું કાર્ય બજાવનાર તરીકે અતિ ઉત્તમ સેવા આપનાર થઈ પડે છે. તેમ આ વાતનો આપશ્રીએ ખરેખર અમલ કરવો ઘટે છે. કારણ કે રાજ્યને લગતાં સર્વ કાર્યો આપ
Page #351
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ. શ્રીજ કરી રહ્યા છે. આપ શ્રીમાનને વધુ શું કહું? આપ પિતે આઠ દિકપાલોના અંશથી પ્રકટેલા છો–અવતરેલા છો. અમે આપને જે કંઈ કહીએ છીએ તે તદન નિઃસ્વાર્થ ભાવે-કેઈપણ પ્રકારની સ્વાર્થ ભાવના વગરજ કહીએ છીએ. આપ સારી રીતે જાણે છે કે અમારે-સાધુજનોને કેઈ પાસેથી ભેટ તરીકે જમીન લેવાની ઈચ્છા હોઈ શકે નહિ, તેમ અમે જાગીર મેળવવા માટે પણ આ સાધુનો વેષ ધારણ કર્યો નથી, તેથી આપને સ્પષ્ટ કરી દેવું જોઈએ કે અમારે કઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. એમ છતાં કદાચિત્ કેઈપણ ઈછા અગર તે માગણી હોય તો તે એ જ છે કે, આપ જેવા નરકેશરીઓના આશ્રમમાં પ્રાણીમાત્રને અભયદાન આપવાનો સંદેશ મળવો જોઈએ છે. અર્થાત્ અમારા આવવાના તેમજ જવાના દિવસે આપની રાજધાનીમાં જીવહિંસા નહિ થવા દેવા માટે ફરમાન કાઢવું જોઈએ છે. બસ, એજ અમારી આપની પાસેથી મળેલી ઉત્તમ બક્ષીસ છે એજ અમારી પ્રાર્થના છે. શ્રીમાન કુમાર સાહેબનું દીલ, આ અતિમનનીય ભાષણ સાંભળીને ઘણું પ્રસન્ન થઈ ગયું હતું. એથી મહારાજશ્રીને બક્ષીસ આપવાને સ્વીકાર કરીને આખા શહેરમાં જીવદયા પળાવવા માટે સનંદ નં૦ ર૯૭૬૭ ને હુકમ જાહેર કરવાની આજ્ઞા ફરમાવીને પોતાની દયાળુતાનો પરિચય કરાવી આયે. ત્યારપછી હિંદુકુલ સૂર્યસમાન, હિંદુ ગારવના આદર્શ રૂપ છત્રપતિ રાજેશ્વર વર્તમાન મેવાડાધિપતિ શ્રીમાનું મહારાણાજી સાહેબ તરફથી સ્વનામધન્ય શ્રીમાન ફતેહલાલજી મહાદયને સુચના મળી કે, “મહારાજશ્રીની અહિં પધરામણું કરા.” સુચના મળ્યા પછી મહારાજશ્રીએ પિતાના
Page #352
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 297 : ---- - - - :: * * * * * * * છે..... ... * . * * * * . * * * * * *---- * * * * * ^ ^^^^^^^ %.. 5 ચિદ શિષ્યના પરિવાર સાથે “શિવનિવાસ નામના દરબારી મહેલમાં પધરામણી કરી હતી. શ્રીમાન મહારાણાજી સાહેબે વિનય તેમ ભક્તિભાવપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કર્યું તે ઉપરાંત મહારાણાજી સાહેબે કહ્યું કે, “આપે અહિં પધારવાની મેટી મહેરબાની કરી” જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે અમારે તો એ ધર્મ જ છે. કહી નીચે લખેલો પ્લેક સંભળાવ્યા:– ॐकार बिन्दु सयुक्तं नित्यं ध्यायन्ति योगिनः / कामदं मोक्षदं चैव ॐकाराय नमोनमः / / છે એ પવિત્ર શબ્દ પરમાત્માવાચક છે, તેનાં ધ્યાન, મોટા મેટા રષિ-મુનિઓ તેમજ સંસારીજને મેક્ષપ્રાપ્તિ માટે હરહમેશ કરતા રહે છે. તેનાં રટણથી એ વિશ્વબંધુને નમસ્કાર થાય છે. આ શબ્દની ઉત્પત્તિ જૈનોનાં મોટા મંચના પહેલા અક્ષરેથી થાય છે. આ એક બીજાક્ષર છે. તેને વાવવાનું ક્ષેત્ર તે અધિકારી મનુષ્યનું હૃદયરૂપ ક્ષેત્ર છે. એ સિવાય તેને વાવવાની બીજી કોઈ જગ્યા છે જ નહિ. બસ, આ ભૂમિ એજ તેનું ઉત્તમ સ્થાન છે. દેવે પણ આવી લાયકાત સંપાદન કરવાના ભૂખ્યા હોય છે. તેઓ હંમેશાં આ ધૂનમાં ને ધૂનમાંજ રહીને અનિમેષ દૃષ્ટિએ એકીટશે એજ સમયની રાહ જોઈ રહ્યા હોય છે કે, કયારે મનુષ્યાવતાર ધારણ કરીને પરમાત્માના ધ્યાનમાં મસ્ત બનીએ અને ક્યારે મેક્ષિપદ મેળવવાની અનુપમ તક હાથ ધરીએ. મનુષ્યોનો દેહ એજ એક એવું સાધન છે કે જે સાધન વડે મનુષ્ય નર નારાયણ બની શકે છે. પહેલું તો આ અતિ
Page #353
--------------------------------------------------------------------------
________________ 298 -->આદર્શ મુનિ ------------------------ અદ્દભુત રચનાવાળું શરીરજ મળવું દુર્લભ છે. અને તેથી પણ વધુ દુર્લભ બાબત તે આત્મચિંતનમાં પરોવાવું તે છે. પૂર્વના સંસ્કાર અને પુણ્યવગર એવો મનુષ્ય દેહ મેળવવાનું ભાગ્યેજ કયાંથી સંભવે ? જેમકે, શ્રીમદ્ ભગવદ્રના ૧૧મા સ્કન્દમાં કહ્યું છે કે - नृदेहमाद्यं सुलभं सुंदुर्लभम् प्लवं सुकल्यं गुरुकर्णधारम। मयानुकूलेन नभस्वतेरितम् पुमान भवाब्धि न तरेत्स आत्महा / / મહારાજશ્રીને મહારાણા સાહેબે કહ્યું કે, “આ લેકનો શો અર્થ થાય છે?” ત્યારે મહારાજશ્રીએ તેનું રહસ્ય સમજાવ્યું કે હે હિન્દુ કુલસુર્ય મેવાડાધિપતિ, ચોરાસી લાખ જીવનિઓમાં મનુષ્યને જન્મ પામ એ ઘણું કઠણ કાર્ય છે. કદાચિત્ પૂર્વ જન્મનાં પુણ્ય કર્મોથી મનુષ્યદેહની પ્રાપ્તિ તો થઈ જાય પરંતુ જે આર્યક્ષેત્ર મળે નહિ તે મનુષ્ય જન્મ શા કામને છે? જે મનુષ્યજન્મ અને આર્યક્ષેત્ર એ બને કદાચિત મળી જાય; પણ જે ઉત્તમ કુલ ન મળ્યું તો મનુષ્ય જન્મ ધારણું કરેજ ફેકટ ગણાય. જે ઘણું પુણ્ય પ્રતાપે મનુષ્ય જન્મ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમકુલ પણ ધારે કે મળ્યાં, પરંતુ દીર્ધાયુષ્ય જે ન મળ્યું તેયે મનુષ્યજન્મ ફેકટ ગણાય. મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુલ અને દીર્ધાયુષ્ય એટલાં વાનાં મળ્યાં પણ જો પૂરેપૂરી ઇન્દ્રિયે ન મળી તે આ મનુષ્ય અવતાર શા કામનો છે? વળી આ પાંચ વાનાં કદાચિત મળી ગયાં
Page #354
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ***:: >>^^^^\':::::1/18': પરંતુ શારીરિક આરોગ્યની જ જે ખામી રહી જાય તે આ મનુષ્યજન્મ ફેકટ છે. અરે, છએ વાનાં કદાચિત્ મળી ગયાં હોય; પરંતુ જે નિસ્પૃહી ઉપદેશકને વેગ ન થયો હોય તો સદુપદેશ નહિ મળવાથી અજ્ઞાનદશા જ રહી જાય. કહ્યું છે કે, જ્ઞાનેન નઃ પશુમિ નમન. અર્થાત્ જ્ઞાનહીન મનુષ્યજન્મ પશુતુલ્ય બની જાય. દૈવયોગે આ સાતે વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય; પરન્તુ આસ્તિતા રાખીને શ્રદ્ધા બેસાડવી એ ઘણું કઠણ કામ છે. ધારો કે, શ્રદ્ધા પણ કદાચિત્ બેસી જાય; પરંતુ તેને અનુકૂળ આચરણ કરવું એ વિશેષ કઠણ થઈ પડે. હવે સમજે કે, કદાચિત તે મુજબ આચરણ કરવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ જાય; તો પણ દરેક મનુષ્યને કમસર દરેક વસ્તુને એકસરખે યોગ્ય થવા પામે એ અતિશય કઠણ કાર્ય છે. તેમાં વળી આ બધે સુગ એકાએક અને અનાયાસે થઈ જાય એ તે વળી ઘણું કઠણ કાર્ય છે. હે રાજન, આ બધી સામગ્રીઓ આપને તે સ્વાભાવિક રીતે મળેલી છે. માટે આપે પરભવમાં ઘણું ઘણું તીવ્ર તપસ્યા કરી છે એમ નિશ્ચયે સમજવું જોઈએ. આ તેજ તપસ્યાનું જીવતું જાગતું ફળ છે કે, અત્યારે આપ આ બધા રાજવૈભવને ભેગવટે કરી રહ્યા છે. આપના શરીરે જરાતરા પસીને વળે તો આપના દાસ દાસીઓ આપના માટે પોતાના લેહીની નદીઓ વહેવરાવવા તૈયાર છે. ત્યારે તે એ કશાએ વાદવિવાદ વગરજે સિદ્ધ થઈ ચૂકયું છે કે આપ પરભવની તપસ્યાને લઈને જ નામાંકિત થયા છે. જ્યારે એમ છે ત્યારે તો ભવિષ્યની ખચ માટે આ જન્મમાં આપ જે પુણ્ય એકઠું કરી રહ્યા છે એથીએ વધુ પુણ્ય
Page #355
--------------------------------------------------------------------------
________________ 300 > આદર્શ મુનિ. મેળવવું જોઈએ. કદાચિત પુણ્ય સંપાદન કરવામાં જરા પણ ઉણપ રહે તે બીજા ભવમાં ચેરાસીને તે ઉભેજ છે. આપને આ સૂર્યવંશ, ભગવાન ઋષભદેવના ભરત અને સૂર્યસંભવ પુત્રોથી ચાલ્યો આવે છે. આ વંશના સેંકડો રાજાએ પિતાનાં મહાન તપોબળથી પરમપદના અધિકારી થયા છે. હવે આપ શ્રીમાન્ પણ આ ચોથા આશ્રમમાં આવ્યા છે. આ આશ્રમનું કામ પ્રભુભજન અને આત્મચિંતન કરવાનું જ મુખ્ય હોય છે. માટે આપ પણ પ્રભુભજન અને આત્મચિંતન કરવામાં ઉદ્યક્ત થાઓ અને દીન-દુઃખીજનો તરફ દયાની લાગણી સુવિશેષરીતે પ્રદર્શિત કરો. આપે પૂર્વ જન્મમાં જે કર્યું છે, તેનું ફળ અહિં તે આપ ભોગવી રહ્યા છે, તપસ્યા કર્યા વગરજ રાજપદ મળવાનો સંભવ હોઈ શકે નહિ. નહિતર, દરેક મનુષ્ય જ રાજા બની બેસે; પરંતુ તે વાત છેજ નહિ તેથી આ જન્મમાં જે મનુષ્ય પુણ્ય એકઠું કરશે તેને સાંસારિક સુખ-વૈભવ તે અનાયાસેજ આવી મળશે. દાખલા તરીકે - એક વખતે કઈ ગામની બહાર કૂવા ઉપર પાણી ભરતી બે સખીઓ જતી હતી કે રાજા પિતાની સવારી લઈને ફરવા માટે જાય છે. પહેલાં તે તે હાથી ઉપર બેઠે હતો. પછી આગળ ચાલતાં ચાલતાં હાથી ઉપરથી ઉતરી જઈને ઘોડા ઉપર બેઠે. વળી ડે દૂર ગયો એટલે ઘોડા ઉપરથી ઉતરીને મેનામાં બેઠે અને તેથી પણ આગળ ગયા પછી મેનામાંથી ઉતરીને એક વડલાના ઝાડ નીચે બેઠે અને તેના નોકર-ચાકર પગ દબાવવા લાગ્યા તેની આવી હકીકત જોઈને તે બન્નેમાંની એક સખીએ બીજીને પૂછ્યું કે
Page #356
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 31 હાથી ચઢી ઘોડે ચઢયા, ઘોડે ચઢી સુખપાલ; થાકી બેઠા નરપતિ હવે દબાવે પાય. હે સખી, હાથી ઉપર બેસીને વળી ઘોડા ઉપર બેઠા અને ઘેડા ઉપરથી વળી મેનામાં બેઠા, એ રીતે એક પગલું પણ ભર્યું નહિં; છતાં પગ દબાવી રહ્યા છે! તે એ શાથી થાકી ગયા છે કે જેથી પગ દબાવરાવે છે ? તેના જવાબમાં બીજી સખીએ કહ્યું કે હે સખી, પૂર્વ જન્મમાં એમણે ભારે તપશ્ચર્યા કરી હતી. જીવ દયાનું અતિ સુંદર પાલન કર્યું હતું. જ્યાં ત્યાં જમીન ઉપર પડયા રહેતા હતા, કેઈ વાહન ઉપર નહિ બેસતાં ટાઢ અને તડકે સહન કરવા સાથે ઉઘાડા પગે ચાલ્યા હતા. તેથી એ થાકેલા છે માટે હે સખી, તે માટે હવે તેઓ પગ દબાવરાવી રહ્યા છે. આ બધું પૂર્વભવમાં કરેલાં પુણ્યનું પ્રત્યક્ષ ફળ છે. એટલા માટે મનુષ્યમાત્રનું પરમ કર્તવ્ય એ છે કે જે તે સુખી થવા ઈચ્છતો હોય તો પ્રાણીમાત્ર સાથે દ્વેષભાવ છેડી દઈ હરહમેશ યાત્મવત સર્વભૂતેષુ અને વસુધૈવ કુટુબ્ધામ એ મહાન મંત્રને પાઠ કરતો રહી પુણ્ય એકઠું કરવાનું ઉચિત ધારે. એમ કરવાથી તેને આ ભવમાં તેમજ પરભવમાં સુખ મળે છે અને આખરે તે મેક્ષપદને અધિકારી પણ થાય છે. શ્રીકૃષ્ણચંદ્ર મહારાજે ગીતામાં કહ્યું છે કે - अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च / निर्ममो निरहङ्कारः समदुःख सुखः क्षमी / / શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય 12 લેક ૧૩મે. માટે હે રાજન, આપ મૂંગા જી ઉપર ખાસ કરીને કરૂણ કરે અને કરો. ગરીબ તેમજ નિરાધારની દાદ
Page #357
--------------------------------------------------------------------------
________________ 302 > આદર્શ મુનિ. પહેલીજ સાંભળે. પ્રજા એ આપની સંતતિ સમાન છે. અને જેમ પુત્ર પિતાના આશ્રયે રહે છે તેમજ પ્રજાએ પિતાના પિતાની આજ્ઞા સમાન પિતાને રાજાની આજ્ઞાનું પણ જરૂર પાલન કરવું જોઈએ. અમે ખાસ કરીને આ બાબતનેજ હરહમેશ પ્રજાને બંધ કરીએ છીએ કે કોઈને કેઈપણ દ્રોહ કરે નહિ. ધનને દુર્વ્યય કરતા અટકી જાઓ, બેટી શાક્ષી ન પૂરે. જે આ ઉપદેશ મુજબજ પ્રજા વર્તન કરવું શરૂ કરે તે પોલીસની જરૂર પણ રહેવા પામતી નથી ત્યારે શ્રીમાન્ મહારાણા સાહેબે પોતાના મુખે કહ્યું કે - “હા, તેજ વાત ખરી છે, પછી તો કેદખાનાની પણ જરૂર જ શી છે? ત્યારે મહારાજશ્રી બોલ્યા કે, હું આપની આ વસ્તીને લગભગ 25 દિવસથી ઉપદેશ આપી રહ્યો છું. આપે પણ સુધારા માટે અમલદાર, મુસદ્દીઓ, પિલિસો અને સેનાપતિઓ વગેરેને બંદોબસ્ત પગાર આપીને પણ કરાવી રાખ્યો છે અને અમે તે નિઃસ્વાર્થ પણે પ્રજાને સુધારવા માટે આ કર્તવ્ય બજાવીએ છીએ ત્યારે - મહારાણાજી સાહેબ બોલ્યા કે - “એ કામ તો શું છે? આપનુ કામ ખરેખર મહાન છે?” ત્યારપછી મહારાજશ્રીએ પિતાને ઉપદેશ બંધ રાખીને પિતાનાં સ્થાનકે જવાનો વિચાર દર્શાવ્યો એટલે તુરતજ– મહારાણા સાહેબે ફરમાવ્યું કે - હવે આપ અહિં કેટલા દિવસ સુધી રોકાશે? જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે, જે અમે અહિં પૂરે
Page #358
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. * 303 કલ્પ કરીએ તે ચારપાંચ દિવસ રહી શકીશું? અને જે ન રહીએ તો આજકાલમાંજ વિહાર કરી જઈશું. જે દિવસે વિહાર કરીશું તે દિવસે શ્રીમાન્ યુવરાજકુમાર સાહેબે જીવદયા પાળવા માટે સનંદ નં. ર૯૭૬૭ લખી આપી છે. એ વાત સાંભળીને શ્રીમાન મહારાણાજી સાહેબે જીવદયાની વાતને અંતઃકરણ પૂર્વક સહાનુભૂતિ અને સમ્મતિ આપી અને ઉપદેશ સાંભળીને ઘણા પ્રસન્ન થયા. તે ઉપરાંત મહારાણા સાહેબે કહ્યું કે - “આપ સાહેબનું દર્શન થવાથી મને ઘણો આનંદ થયો છે. આટલા દિવસ સુધી, મને આપને કશે પરિચયજ નહોતે.” વગેરે વાતચીત થઈ રહ્યા પછી મહારાજશ્રી પિતાના શિષ્યમંડળ સાથે પોતાનાં નિવાસસ્થાને પધાર્યા. એ મહા મહીનામાં શ્રી જૈન સંઘ તથા જનસમુદાય તરફથી ઉદયપુરમાં ચાતુર્માસ કરવા માટે વિનંતિ કરવામાં આવી. એથી મહારાજશ્રીએ કહ્યું કે; “ભાઈઓ, ફાગણ માસ અગાઉ વિનતિનો સ્વીકાર કરી શકાતું નથી, કારણ કે એ સાંપ્રદાયિક નિયમ છે.” - તે ઉપરથી લેકેએ અનુમાન કર્યું. જો કે હજી આપણું વિનતિને સ્વીકાર થયે નથી; તેમ સ્પષ્ટ રીતે “નકારાત્મક જવાબ પણ મળ્યા નથી. તેથી ચાતુર્માસને લગતે સર્વ ઉચિત પ્રબંધ કરી રાખવે ઘટે છે. ત્યાર પછી મહારાજશ્રીએ મહા સુદ 12 ને સોમવારે ઉદયપુરથી વિહાર કરી હાથીપળની બહાર સરકારી ઉતારામાં મુકામ કર્યો. તે દિવસનું વિહાર–દશ્ય ખરેખર જેવા યોગ્ય હતું. રાજમાર્ગ
Page #359
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ ઉપર હજારો માણસોની મેદની જામી રહી હતી. દરેક જાતિના મનુષ્ય–નાના બાળકથી માંડીને મોટા મનુષ્ય સુધી સર્વ કઈ મહારાજશ્રીનાં દર્શન માટે ઉતરી પડયા હતા. ઠેકઠેકાણે અન્ય પૂછપરછ કરતા હતા કે “મહારાજશ્રીએ કયાં વિહાર કર્યો?” વિહારના દિવસે હિંદુકુલસુર્ય શ્રીમાન દયાળુ મહારાણું સાહેબ અને કુમાર સાહેબ બાવાજીરાજે આખા શહેરમાં હુકમ નંબર ૨૭૬૭ને અમલ કરવાનો રે જાહેર કર્યો. “આવતી કાલે મહારાજશ્રી ચોથમલજી વિહાર કરશે માટે જીવદયા પાળવી નહિતર સરકારના ગુન્હેગાર ગણાશે.” એવા પ્રકારને ઢંઢરે બહાર પડતાંજ લેકએ જીવદયાનું પાલન કરવા માંડયું. સાંજના સમયે રાવત માહેબ શ્રીમાન એનાસિંહજી સાહેબ મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા. દર્શન તેમજ વાર્તાલાપ કરવાના પ્રસંગેથી તેમનું ચિત્ત ઘણું જ પ્રસન્ન થયું હતું અને કહ્યું કે– ' “જ્યારે હું અહિં આવ્યો છું ત્યારે કંઈને કંઈ જીવદયાને લગતી બક્ષીસ મારે કરવી જોઈએ એ મારી ફરજ સમજું છું માટે “ભિંડલ જાનવર મારવાની મને ઘણી મરજી રહે છે. મને તો શું પણ ક્ષત્રિયમાત્રને તે રહેતી હોય છે છતાં આજથી પ્રતિજ્ઞા કરું છું કે હું તેને નહિ મારૂં. ત્યાં એક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેથી તે સાંભળવા માટે ઘણે મેટો જનસમુદાય એકત્ર થયો હતો. પારસેલીન રાવતજી સાહેબ શ્રીમાન લાલસિંહજી મહોદયે પણ વ્યાખ્યાન સાંભળ્યું હતું. ત્યાર પછી ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી આહુડ પધાર્યા
Page #360
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.- - 305 હતા. ત્યાં વળી સલંબરના રાવતજી સાહેબ એકજ દિવસમાં બે વખત દર્શન માટે પધાર્યા હતા. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી ડબુક પધાર્યા. ત્યાં ફરજાળી મહારાજ સાહેબ શ્રીમાન લક્ષમણસિંહજી કે જેઓ મહારાણાજી સાહેબના ભત્રીજા છે, તેઓ પણ મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને અનેક ગામમાં ધર્મોપદેશ કરતા રતલામ ખાતે જઈ પહોંચ્યા હતા. અને ત્યાં પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ આદિના દર્શનનો લાભ લીધો. અહિં આવ્યા પછી ત્યાંના સાંપ્રદાયિક વૈમનસ્ય દૂર કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો હતો. જો કે આ વૈમનસ્ય ટાળવા માટે અગાઉ પૂરતો પ્રયત્ન થઈ ગયા હતા, તે પણ મહારાજશ્રીની અહિંની પધરામણીથી તેને સવિશેષ ઉત્તેજન મળ્યું હતું. તેજ વખતે ઉદયપુર જૈનસંઘ તેમજ ત્યાંના જનસમૂહ તરફથી મહારાજશ્રી ચાથમલજી મહારાજને ઉદયપુરમાં ચાતુર્માસ કરવા માટે ઘણે આગ્રહ કરવામાં આવ્યું. ત્યારે પૂજ્ય મહારાજ શ્રીએ વિશેષ ઉપકાર થવાની સંભાવના લક્ષમાં લઈને તે વિનતિને સ્વીકાર કર્યો. ત્યાર પછી મહારાજશ્રીએ ત્યાંથી ઉદયપુર તરફ પ્રસ્થાન કરી ધામણોદ પધાર્યા. ધામણેદ થઈ ઐલાના સ્ટેટ પધાર્યા. ત્યાંના પ્રજાવત્સલ દરબાર શ્રીમાન દલીપસિંહજી સાહેબે ગણું વ્યાખ્યાન શ્રવણ કર્યા. તેથી પ્રસન્ન થઈ મુનિશ્રીની પ્રસંશા કરતાં કહેવા લાગ્યા કે “ખરેખર આપ જેવા સ્વાર્થ ત્યાગી મહિપદેશકની વાણીમાંજ એજસ્વિતા અને આકર્ષણ શક્તિ હોય છે, અને તે દ્વારા અનેક ઉપકાર થાય છે. આપ આ વખતનો ચાતુર્માસ અત્રે કરે એવી મારી વિનંતિ છે. આના પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ
Page #361
--------------------------------------------------------------------------
________________ 306 >આદર્શ મુનિ. કહ્યું કે આ ચાતુર્માસ માટે તે ઉદયપુરની વિજ્ઞપ્તિને સ્વીકાર કરવામાં આવ્યા છે. આ સાંભળી ત્યાં એકત્ર થએલી જનતા સામે જોઈ સલાના દરબારે કહ્યું કે આ ચાતુર્માસની પછીના ચાતુર્માસ સં. (1983) અહીં કરાવવા માટે તમે સઘળા ખૂબ કોશીશ કરજે. વળી મુનિશ્રી તરફ ફરીને કહ્યું કે જ્યારે આ લેકો આપની પાસે ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવે ત્યારે આપ તેને કૃપા કરી જરૂર સ્વીકાર કરજે. આના પ્રત્યુત્તિરમાં મહારાજશ્રીએ કહ્યું કે આગળની વાત આગળ જોઈ જશે. કેમકે સાધુઓના નિયમાનુસાર તે બાબત અત્યારે નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. ત્યારપછી ત્યાંથી વિહાર કરી પિપલદે પધાર્યા.
Page #362
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 30e - પ્રકરણ ૩૬મું. સંવત ૧૯૮૨-ઉદયપુર. છે મુનિશ્રી સાથે મહારાણુજીની | મુલાકાત. પણ ચરિત્રનાયક જ્યારે પિપલદે પધાર્યા ત્યારે ત્યાં પ્રખર પંડિત મુનિશ્રી દેવીલાલજી મહારાજ પર વિરાજતા હતા. તેઓશ્રીના દૈવી ઉપદેશને છે ત્યાંના શ્રાવકે ખૂબ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક લાભ લેતા હતા. તેમાં આપણા ચરિત્રનાયકજીનાં પાતાં પગલાં ત્યાં થયાં. એટલે એ શ્રાવકના આનંદમાં એર વૃદ્ધિ થઈ. હવે ત્યાં વિવિધ વિષય ઉપર મુનિઓના ઉપદેશ થવા લાગ્યા. જેના પરિણામે અનેક જણાએ નાના પ્રકારના ત્યાગ કર્યા. આ ઉપરાંત આ બંને મુનિઓના સદુપદેશના સ્મરણને સદાકાળ જીવત રાખે એવા ઉલ્લેખનીય કાર્યો ત્યાંના શ્રાવકસમાજે કર્યા, તે આ રહ્યાં -(1) ત્યાં એક “શ્રી જૈન મહાવીર મંડળ” અને (2) શ્રી જૈન પાઠશાળાની સ્થાપના થઈ. પાઠશાળા સ્થાપનનું શુભ મુહૂર્ત ત્યાંના પ્રજાહિતિષી અને પરમ ઉદાર દીવાન સાહેબના શુભહસ્તે સંવત
Page #363
--------------------------------------------------------------------------
________________ 308 > આદર્શ મુનિ. ૧૯૮રના ચૈત્ર સુદ 8 ને મંગળવારને દિવસે કરવામાં આવ્યું. વળી તેના પ્રારંભિક નિર્વાહ માટે તેજ સમયે ત્યાં ડું ફંડ પણ જમા થયું. આ મુનિવરેનાં આવાં આવાં લેકે પગી કાર્યોની ચર્ચા શ્રી પીપલેદા દરબારના કાન સુધી પહોંચી. તેમણે પણ મુનિશ્રીઓનાં દર્શન કરવાની પિતાની અભિલાષા એક દીવસ પ્રગટ કરી અને તે મુજબ તેઓ જાતે મુનિશ્રી સમીપ એક દિવસ પધાર્યા. ત્યાંથી સઘળી મુનિઓ પ્રયાણ કરી જાવરા પધાર્યા. ત્યાં વયેવૃદ્ધ પંડિત મુનિશ્રી નંદલાલજી મહારાજ તથા પૈર્યવાન પં. મુનિશ્રી ખૂબચંદજી મહારાજ આગળથી વિરાજતા હતા. ત્યાં આપણા ચરિત્રનાયકનાં બજારમાં કેટલાંક જાહેર ભાષણ થયાં, જેમાં શ્રેતાઓની સંખ્યા ઉત્તરેત્ત વધતી ગઈ. તા૨પમી એપ્રીલ સને ૧૯૨૬ને દિવસે ખૂબ ધામધુમથી શ્રી મહાવીર જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યું. તે દિવસે મુનિશ્રી નંદલાલજી મહારાજે તથા મુનિશ્રી દેવીલાલજી મહારાજે તથા આપણા ચરિત્રનાયક મુનિશ્રી ચૈથમલજી મહારાજે વીતરાગ ભગવાન મહાવીરના જીવનનું જનતા સમક્ષ સિંહાવલોકન કર્યું. ત્યાર પછી તેઓએ ભગવાનના દિવ્ય સંદેશની શ્રેતાઓ સમક્ષ ઘષણે કરી. જે સાંભળી શું જેન, કે શું જૈનેતર, હિંદુ, મુસલમાન, પારસી ઈત્યાદિ સઘળા ચિત્રવત્ થઈ ગયા. તે દિવસે શ્રાવકેએ પણ યથાશક્તિ ત્યાગ પચ્છખાણ કર્યા. વ્યાખ્યાન સમાપ્ત થતાં શ્રેતાઓમાં પ્રભાવના વહેંચવામાં આવી. તેજ દિવસે સાયંકાળે વીર જન્મોત્સવના આનંદની હેલી રૂપે એક જાહેર સભા ભરવામાં આવી. આ પ્રમાણે નિત્ય નવીન ચર્ચાઓ તથા જ્ઞાનાંજન શલાકાથી સંસારી જીના મેહમય ચિન્તને
Page #364
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. * * * ભગવાનના ચરણારવિંદોમાં આબેહુબ લગાવી મુનિરાજે તેમના હાથમાં ક્ષમા અને દયાને એક દંડ આપે. અને તે દ્વારા સંસારનાં પ્રત્યેક પ્રાણુઓ તરફ અભયદાનનું પારસ્પરિક આદાન-પ્રદાન કરાવ્યું. ' હવે મહારાજશ્રી જાવરાથી વિહાર કરી મન્દસર તથા નીમચ થઈ સાદડી (મેવાડ) પધાર્યા. અહીં પણ જનતાના આગ્રહને લીધે તેઓશ્રીનું જાહેર વ્યાખ્યાન થયું. વ્યાખ્યાનને દિવસે શ્રીમાન રાજરાણુ દૂલસિંહજી મહાદય મેટરમાં બેસી વ્યાખ્યાન સ્થાન સમીપ થઈ કંઈ કાર્યવશાત બહાર જતા હતા. તે વખતે તેમની દૃષ્ટિ એકત્ર થએલા શ્રોતાઓ ઉપર પડી અને એક ધારાપ્રવાહ વકતાના બુલંદ અવાજે તેમના કર્ણ સંપુટ સુધી પહોંચી જઈ તેમના હૃદયને બહેલાવી નાખ્યું. તેથી તેમણે તે જ વખતે પોતાના ડ્રાઈવરને પુછ્યું, “આ બુલંદ અવાજ અત્યારે અહીં ક્યાંથી અને કેને સંભળાય છે? અહીં આટલી બધી લેકની ઠઠ આજે કેમ જામી છે? અને આટલી બધી ભીડ હોવા છતાં લોકે તદન શાન્ત કેમ લાગે છે? ઈત્યાદિ.” મોટર ડ્રાઈવરે તે જ વખતે પ્રત્યુત્તર આપ્યું, હુજૂર ! અહીં પ્રસિદ્ધ વકતા પંડિત મુનિશ્રી ચૈથમલજી મહારાજ પધાર્યા છે. મારા માનવા પ્રમાણે તે આ સમુદાયમાં આ અવાજ તેમને હવે જોઈએ.” આટલું કહી ડ્રાઈવરે પિતાની દૃષ્ટિ અહીં તહીં દેડાવી ખાત્રી કરી લીધી કે એ અવાજ ચાથમલજી મહારાજને છે. ત્યારપછી ફરીથી એક વખત રાજરાણું સાહેબે પૂછયું કે હિન્દુ-કુલસુર્ય શ્રીમાન મહારાણું સાહેબ મેવાડાધિપતિના સોળ ઉમરાવોમાં તેઓશ્રી પણ એક છે.
Page #365
--------------------------------------------------------------------------
________________ 310 > આદર્શ મુનિ. એ ખરેખર શું ઐથમલજી મહારાજ છે? કે બીજે કઈ વક્તા છે? ત્યારે ડ્રાઈવરે ગંભીરવદને નિશ્ચયાત્મક અવાજથી કહ્યું કે હજૂર! એ તેજ મુનિરાજ છે. બીજે કઈ વ્યાખ્યાનકાર નથી. જ્યારે આ બાબતની ચોક્કસ ખાત્રી થઈ, ત્યારે રાજરાણુ સાહેબના હુકમથી ડાઈવરને મેટર પાછી ફેરવીને તેજ સ્થળે લાવવી પડી. જ્યાં શ્રેતાઓની એ શાન્ત મેદનીમાં શેર સમાન નિર્ભયતાથી પોતાની ગંભીર ગર્જનાથી મહારાજશ્રી ધર્મોપદેશ દ્વારા, સંસારી જીની વિકટ વિટંબણાઓને સહજ ભાવે સરળ બનાવી રહ્યા હતા. ડાઈવરે પિતાના માલિકની આજ્ઞાને એકદમ માથે ચઢાવી. નિયત સ્થાને પહોંચ્યા બાદ રાજરાણું સાહેબ એકદમ મોટરમાંથી ઉતરી પડયા. અને મુનિશ્રીને સવિનય પ્રણામ કરી તેમની સમક્ષ આવીને વિરાજ્યા. આ પ્રમાણે તેમનું અચાનક આગમન થવાથી સઘળા શ્રોતાઓને અત્યંત કુતુહલ થયું, અને તેઓ વિચારસાગરના રમણે ચડેલા તરંગોમાં આમ તેમ જોવા લાગ્યા. બન્યું હતું પણ ખરેખર એમજ. કેમ કે રાજરાણું સાહેબ ત્યાં પધારવાના છે એવી કઈ પ્રકારની સૂચના તેમને મળી ન હતી. પ્રવચન સમાપ્તિ થતા સુધી રાજરાણા સાહેબ ત્યાં સ્વસ્થ ચિત્તે બેઠા રહ્યા. તે વખતે, તેમના ચહેરા ઉપરના ભાવથી સ્પષ્ટ રીતે માલુમ પડતું હતું કે, મુનિશ્રીના ઉપદેશ અને દર્શનથી તેમના દિલમાં આનંદની ઉર્મિઓ એક પ્રકારની વિચિત્ર ઉથલપાથલ મચાવી રહી હતી. જ્યારે વ્યાખ્યાન સમાપ્ત થયું ત્યારે રાજરાણું પિતાના મહેલમાં પાછા ફર્યા. પરંતુ એક બે દિવસ પછી તેમના તરફથી માનભર્યો એક સંદેશ આવ્યું. કે “આપ આપનાં પનોતા પગલાં મહેલમાં કરી
Page #366
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 311 *****^^^^ ::--- રાણીવાસમાં આપના ઉપદેશામૃતનું પાન કરાવશે, તે મેટી મહેર થશે.” આ વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી મહારાજશ્રીએ રાજમહેલમાં એક લાંબુ સારગર્ભિત વ્યાખ્યાન આપ્યું. આ અમૃતતુલ્ય ઉપદેશનું પાન કરીને રાણીવાસમાં અત્યંત આનંદ પ્રસરી ગયા. વ્યાખ્યાન ખલાસ થતાં રાજરાણાજીએ મહારાજશ્રીને કહ્યું, મુનિરાજ! અહીંઆ એક કસાઈ મને મનમાન કર આપી માંસ વેચવાની દુકાન ખોલવાને ભારે પ્રયત્ન આદરી 2 છે પરંતુ એક મામૂલી કર લેવા જતાં અનેક મૂંગાં નિરપરાધી પશુઓને મારે લીધે હંમેશાં વધ થશે, તથા અન્ય અનર્થોની ઉંડી જડ પાશે, એમ સમજી, મેં તેની પ્રાસ્તાવિક પ્રાર્થનાને પૂર્ણપણે અસ્વીકાર કર્યો છે.” આ સાંભળી મુનિશ્રીએ કહ્યું કે આપ જેવા ઉદારચિત્તે પાસે અમે ભિક્ષુકે હરહમેશ એવી આશા તો રાખીએ છીએ. અમે આપની પાસે બીજા કશાની આશા પણ કયાં * રાખીએ છીએ ? આ સાંભળી રાજરાણુ સાહેબે મહારાજશ્રીને ભેટ રૂપે પ્રાણીમાત્રને અભયદાનને એક પટો સમર્પણ કર્યો. (પટાની વિગત પરીશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવી છે.) ત્યાર બાદ રાજરાણાસાહેબના સતત પ્રયાસથી અન્ય સરદારેએ પણ નીચે દર્શાવેલા ભિન્ન ભિન્ન ત્યાગ કર્યા અને કરાવ્યા. (1) તલાવદાના શ્રીમાન ઠાકોર સાહેબ ઝાલા અમરસિંહજીએ માછલાં તથા મરઘાને મારવાની પ્રતિજ્ઞા લીધી. (2) શ્રીમાન નારસિંહજી ઝાલાએ સેગંદ લીધા કે આજથી હું કઈ પણ જાનવરને કદાપિ મારીશ નહિ, અને પક્ષીઓના માંસનું ભક્ષણ કરીશ નહિ.
Page #367
--------------------------------------------------------------------------
________________ 31 >આદર્શ મુનિ | (3) શ્રી ચમનદાનજી આશિયાએ હરણ તથા પક્ષીઓનો શિકાર કદાપિ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. (4-6) શ્રી ચતુરસિંહજી સગતાવત તથા પર્વતસિંહજી માજાવત તથા દલેલસિંહજી સગતાવતે પણ ઉપરના નં. 3 મુજબ પ્રતિજ્ઞા કરી. . (7) શ્રી કિશનસિંહજી શકેડે કંઈ પણ પ્રકારને શિકાર ખેલવાનો તથા હરણનું માંસ ખાવાને ત્યાગ કર્યો. (8) શ્રી મનહરસિંહજીએ હરણના શિકારને બિલકુલ ત્યાગ કર્યો, તથા શિકારના માંસ ભક્ષણને સંપૂર્ણ ત્યાગ કર્યો. (9) શ્રી ઉમેદસિંહજી સગતાવતે હરણ, માછલી, સુવર તથા પક્ષીઓ માત્રને શિકાર કરે નિષિદ્ધ સમજી ત્યાગ કર્યો. . (10-11) પ્રભુદયાલ ઘાબાઈ તથા પરથાજી કાલૂએ માંસ તથા મદિરાપાનને ત્યાગ કર્યો. . (12) નથુરામજી એરીદારે સુવર તથા હરણ તથા પક્ષીઓની પ્રાણ-રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરી. (13) સુરજમલજી છડીદારે હરણ તથા પક્ષીના શિકારને ત્યાગ કર્યો. (14) દયારામ હજૂરીએ મદિરાપાન તથા હરણ અને પંખેરૂના શિકારને પરિત્યાગ કર્યો. . (15) લચ્છીરામ હજૂરીએ મદિરાપાન તથા માંસ ભક્ષણનો ત્યાગ કર્યો. (16) વ્રજલાલ છડીદારે હરણ તથા પક્ષીઓને મારવાનું છોડી દીધું.
Page #368
--------------------------------------------------------------------------
________________ 313 આદર્શ મુનિ (17) નાથુ ચપરાસીએ માછલી, હરણ તથા પક્ષી માત્રને કદાપિ ન મારવાના શપથ લીધા. (18) પરથજી કંપાઉન્ડરે મદિરાપાન ન કરવાની તથા પંખીઓનું માંસ ભક્ષણ ન કરવાની સઘળાઓ સન્મુખ પ્રતિજ્ઞા કરી. . (19) ગોપાલ હજુરીએ આજથી હંમેશાં પાંચ માળા ફેરવવાનો નિશ્ચય કર્યો. (20) જસરાજ છડીદારે હરણ, માછલાં તથા માસર નામના પંખેરૂના વધનો ત્યાગ કર્યો, તથા પરમાત્માના નામની પાંચ માળા હંમેશાં ફેરવવાને ઈરાદે જાહેર કર્યો. (21) કારજી હજૂરીએ સુવર, હરણ તથા મત્સ્યના માંસને તથા ઉમરડા ફળ ખાવાને સદંતર ત્યાગ કર્યો. તથા આજસુધી કરેલા પાપના નિવારણાર્થે ઈશ્વર નિમિત્તે હંમેશાં પાંચ માળા ફેરવવાનો નિશ્ચય કર્યો. (22) રામકિશન હજૂરીએ સુવર, હરણ, માછલાં તથા પંખીઓના માંસ ભક્ષણનો ત્યાગ કર્યો. (23) તાણવાળા ભાગીરથ હજૂરીએ જણાવ્યું કે આજથી હું કદાપિ પક્ષીઓ તથા માછલાંઓ મારીશ નહિ, અને ગાયે તરફ પત્થર ફેંકીશ નહિ. | મુનિશ્રી ત્યાંથી સ્વશિષ્ય મંડળ સહિત વિહાર કરી બહેડા પધાર્યા. પરંતુ ત્યાં સાધારણ રીતે મુનિશ્રીના જાણવામાં આવ્યું કે અહીંના સવતજી તેઓ ઉદયપુરના મહારાણાના બત્રીસ ઉમરાવોમાંના એક છે.) ને સાધુઓનાં વ્યાખ્યાન શ્રવણ કરવાની ખાસ ઈચ્છા નથી. વળી તેમના તરફથી મહારાજશ્રીને ખાસ સંદેશો પણ મને નહતું. જનતાના અધિપતિ તથા
Page #369
--------------------------------------------------------------------------
________________ 314 આદર્શ મુનિ. એક બુદ્ધિમાન પુરૂષની સાધુઓના ઉપદેશ પ્રત્યે આટલી બધી ઉદાસીનતા જોઈ, મુનિશ્રીએ ત્યાંથી વિહાર કરી જવાને નિશ્ચય કર્યો. પ્રાતઃકાલે જ્યારે મુનિશ્રી તથા અન્ય શિષ્યગણ શૌચાદિ ક્રિયાઓ માટે જતા હતા. તે વખતે માર્ગમાં રાવતજીના જ્યેષ્ઠ પુત્ર અશ્વારૂઢ થઈ બાનસી રાવતજીને પિતાને ત્યાં આમંત્રવા જતા હતા, તેમણે દેખ્યા. મુનિશ્રીને પોતાની તરફ આવતા જોઈ રાજકુમાર તાકીદથી ઘેડાની પીઠ ઉપરથી નીચે કુદી પડયા અને મુનિશ્રીને વિજ્ઞપ્તિ કરી કે આપના અમૃતમય ઉપદેશોનું પાન કરવાની અને તીવ્ર ઉત્કંઠા છે. પરંતુ હમણાં હું બાનસી રાવતને (તેઓ ઉદયપુરના મહારાણાના સોળ ઉમરમાં એક છે) નિમંત્રણ કરવા જાઉં છું. આ સાંભળી મુનિશ્રીએ જણાવ્યું કે વારૂ. આપની ઈચ્છાનુસાર અમે આજ મધ્યાન્હ કાળે પ્રવચન કરીશું. આ સ્વીકૃતિ અનુસાર પૂર્વ નિયોજીત સ્થાને તથા સમયે મહારાજશ્રીએ ભાષણ કર્યું. શ્રીમાન રાવતજી સાહેબ નેહરસિંહજી તથા તેમના પુત્રરત્ન શ્રીમાન નારાયણસિંહજી બંને મહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થયા. બસ, તેમને એકજ પ્રવચન સંભળાવવાની જરૂર હતી. આ સાંભળતાં તેમનામાં એકાએક જાગૃતિ આવી અને પછી તે બંને પિતા પુત્રને મહારાજશ્રીનાં માર્મિક તથા ધાર્મિક વ્યાખ્યાન સાંભળવાની એવી તીવ્ર ઉત્કંઠા થઈ કે તેમણે અત્યંત આગ્રહપૂર્વક આજીજી કરી બે બીજાં વ્યાખ્યાન કરાવ્યાં. મહારાજશ્રીના આ અવર્ય ઉપકારના બદલામાં રાવતજીએ અભયદાનને એક પટે મહારાજશ્રીનાં ચરણે ધર્યો. (પટાની વિગત માટે પરિશિષ્ટ પ્રકરણ ૧લું જુઓ.)
Page #370
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 315 - બહેડાથી વિહાર કરી મહારાજશ્રી લૂણદે પધાર્યા. અહીંના રાવત જવાનસિંહજી (તેઓ ઉદયપુરના મહારાણાના બત્રીસ ઉમરાવમાં એક છે.) તથા તેમના કુંવરસાહેબે સદ્ભાવના તથા શ્રદ્ધાપૂર્વક મુનિશ્રીનાં પ્રેરણાત્મક પ્રવચન તથા અમૂલ્ય ઉપદેશ શ્રવણ કર્યા. ઘણે ઉડે વિચાર કર્યા પછી રાવતજીએ વિચાર કર્યો કે મુનિશ્રીની સત્સવાના પ્રત્યુપકાર રૂપે સાંસારિક અન્ય પદાર્થનું સમર્પણ વ્યર્થ છે. કેમકે જે પદાર્થો તેમને ઉપગના નથી, તેનું સમર્પણ તેમને માટે અતિશય તુચ્છ છે. તેથી અભયદાનનો એક પટ ભેટ કર્યો. (પટાની વિગત પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં જુઓ.) અત્રેથી વિહાર કરી મુનિશ્રી કાનડ પધાર્યા. ત્યાં તેઓશ્રીનું બજારમાં વ્યાખ્યાન થયું. ત્યાંના રાવત શ્રીમાન કેશરીસિંહજીએ (તેઓ ઉદયપુરના મહારાણાના સોળ ઉમરામાં એક છે.) પણ વ્યાખ્યાન શ્રવણ કર્યું. પછીથી રાવતજીએ મહારાજશ્રીનાં ચરણારવિંદેમાં અભયદાનને પટો ભેટ કર્યો, જે પરિશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. - ત્યાંથી વિહાર કરી આપણું ચરિત્રનાયક ગરે થઈ ભિડર પધાર્યા. ત્યાંના મહારાજા સાહેબ ભૂપાલસિંહજીએ (તેઓ પણ મેવાડના મહારાણાના સેળ ઉમરામાં એક છે.) મહારાજશ્રીનાં ત્રણે વ્યાખ્યાને પૂરેપૂરા સાંભળવાનો લાભ લીધે. આ સાંભળી તેમણે પિતાને પ્રેમ પ્રદર્શિત કરવાની વૃત્તિથી મહારાજશ્રીનાં ચરણેમાં અભયદાનનો પટે સમર્પણ કર્યો (પટાની વિગત માટે પરિશિષ્ટ પ્રકરણ 19 જુઓ) સાથે સાથે તેમના અન્ય સરદારે તથા પ્રજાજનેએ નિમ્ન લિખિત આદર્શ ત્યાગ કર્યા–
Page #371
--------------------------------------------------------------------------
________________ 366 >આદર્શ મુનિ. (1) કુંવર ફતેહસિંહજી ફોજદાર તથા કેટવાલ ભૈરવસિંહજી રજપૂતે આજીવન જીવહિંસાને પરિત્યાગ કર્યો. (2) ગિરિધારી રજપૂત મહારાજશ્રી સન્મુખ એકત્ર થએલી મેદની સમક્ષ જાહેર કર્યું કે આજથી હું કદાપિ માંસભક્ષણ કરીશ નહિ તથા કેઈપણ જાનવરની હત્યા કરીશ નહિ. (3) શકતાવત મોહનસિંહજીએ માદા જાનવરની તથા માછલીઓની હિંસાને ત્યાગ કર્યો. (4) રઘુનાથે મોચીએ જીવહિંસા ન કરવાની તથા માંસમદિરાને ત્યાગ કરવાના સોગંદ લીધા. (5) દુલહજી ચાવડા રજપૂતે જીવહિંસા ન કરવાની તથા (6) ગઢ હજુરીએ માંસ ભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા કરી. આજ અરસામાં બહેડાના રાવત સાહેબનો એક પત્ર આવ્યો હતો, જેને આશય આ હતો:– શ્રી ગેપાલજી in શ્રી રામજી ! શ્રીમાન પૂજ્ય મહારાજશ્રી ચાથમલજીની સેવામાં, સપ્રેમ દંડવત સાથે વિજ્ઞપ્તિ કે - અત્ર કુશલ તત્રાસ્તુ. જત–આપના દર્શન કરવા તથા ઉપદેશ શ્રવણ કરવા ચેકસ આવવાનું હતું, પરંતુ બે ત્રણ દિવસથી મારી તબિયત નાદુરસ્ત રહે છે. તથા પગમાં વાળે નીકળવાનું હોય એવું દર્દ થાય છે. જેથી ઘોડા પર સ્વારી કરવાને અશકત છું. આપને સદુપદેશ શ્રવણ કરવાની તથા દર્શન કરવાની હરેક વખતે અભિલાષા થાય છે, પરંતુ આ વખતે આપના ઉપદેશ શ્રવણ કરવાથી હું વંચિત રહીશ. એ
Page #372
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 317 મારું પરમ દુર્ભાગ્ય માનું છું. તે પણ જે તબિયત સારી થઈ જશે અને આપ ત્યાં થડે વિશેષ વખત નિવાસ કરવાના છે, એવા સમાચાર મળશે, તે તબિઅતમાં જરા પણ સુધારે થશે તે બનતા સુધી જરૂર આવી જઈશ. આપ જાતે બુદ્ધિશાળી છે. તેથી કૃપા કરી આપને સદુપદેશ ત્યાં પણ સઘળાને શ્રવણ કરાવશે. આ વખતે ત્યાં આપને સદુપદેશથી જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થશે, તેને માટે હું અંતઃકરણપૂર્વક આપને ધન્યવાદ આપીશ. આપની કૃપાદૃષ્ટિ છે, તેથી વિશેષ રાખશે. મારા ગ્ય કામકાજ લખશે. એજ. સંવત ૧૯૮૨ના જેઠ વદ 5, બુધવાર, તા. ૩૦મી જુન 1926. લી. આપને દર્શનાભિલાષી– નારાયણસિંહ. બહેડા (મેવાડ) અહિંથી વિહાર કરી મહારાજશ્રી “બંબેરાપધાર્યા. ત્યાંના રાવત સાહેબ શ્રીમાન મોડસિંહજીએ મહારાજશ્રીનાં બે વ્યાખ્યાન કરાવવામાં સંપૂર્ણ સાથ આપ્યો. તેઓ પણ મેવાડના મહારાણાના બત્રીસ ઉમરામાં એક છે. મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળી તેમનું મન ખૂબ પ્રપુલિંલત થયું, અને તેથી તેમણે પણ અભયદાનનો એક પટો મુનિશ્રીના ચરણારવિદેમાં ભેટ ધર્યો. જેની વિગત પરિશિષ્ટ પ્રકરણમાં યોગ્ય સ્થાને આપવામાં આવી છે. મુનિશ્રી તરફના તેમના વિશુદ્ધ પ્રેમનું અવેલેકન કરી અને સરદારો તથા પ્રજાજને એ નિમ્ન લિખિત ત્યાગ કર્યા– .
Page #373
--------------------------------------------------------------------------
________________ 318 > આદર્શ યુનિ. (1) સેનગરા ખુમાનસિંગજીએ શરાબ પીવાનો ત્યાગ કર્યો, તથા વૈશાખ માસમાં શિકાર કરવાનું તથા માંસ ભક્ષણ કરવાનું છોડી દીધું. જીવનપર્યત જળચર પ્રાણીઓને શિકાર કરવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને ત્યાગ કર્યો. તથા બાજરૂ અને પાડાને વધ કરવાનો પરિત્યાગ કર્યો. (2) કેસરીસિંહજી ચૌહાણે વૈશાખ માસમાં શિકાર કરવાને તથા માંસ ભક્ષણ કરવાને જીવનપર્યત પક્ષીઓને તથા જળજંતુઓને મારવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને તથા ખાજરૂ અને પાડાને વધ ઈત્યાદિ હિંસાત્મક કર્મોનો ત્યાગ કર્યો. - (3) નવલસિંહજી ચૌહાણે પક્ષીઓની તથા અન્ય જીવજંતુઓની હિંસા કરવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને તથા હરણને શિકાર કરવાને અને તેના માંસ ભક્ષણને સર્વથા પરિત્યાગ કર્યો. (4) ખુમાનસિંહજી રાજાવતે પક્ષીઓના શિકાર કરવાનું, માછલાંઓને મારવાનું, હરણની હત્યા કરવાનું, તથા ખાજરૂ અને પાડાના પ્રાણ હરણ કરવાનું છોડી દીધું. સાથે સાથે આ સઘળાં પ્રાણીઓના માંસ ભક્ષણને પણ પરીયાગ કર્યો. (5) ચૈહાણ માધેસિંહજીએ માછલીઓને મારવા સિવાય નં. (4) ની માફક ત્યાગ કર્યો. (6) ચિહાણ માનસિંહજીએ સર્વ પ્રકારનાં જીવજંતુઓની રક્ષા કરવાનો દઢ સંકલ્પ કરી સેગન ખાધા, કે આજથી હું કદાપિ કેઈપણ જળચર પ્રાણીની હત્યા કરીશ નહિ, અગર તે તેમનું માંસ ભક્ષણ કરીશ નહિ. તથા વૈશાખ માસમાં હરણને શિકર તથા તેનું માંસ ભક્ષણ કરીશ નહિ.
Page #374
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 319 (7) મેઢસિંહજી વીલને ડરણેની હત્યા કરવાનું, તથા તેમનું માંસ ભક્ષણ કરવાનું તથા જળચર પ્રાણુઓની હિંસા તથા ભક્ષણ કરવાનું છોડી દીધું (8) પૃથ્વીસિંહજી રાણાવતે હરણનો શિકાર કરવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને ત્યાગ કર્યો. | (9) ધાભાઈ ચતુર્ભુજજીએ કેઈપણ નિરપરાધી પ્રાણએને વિના વાંકે ન મારવાના તથા કેઈપણ પ્રકારના શારીરિક સુખ માટે હત્યા ન કરવાના તથા તેમનું માંસ ભક્ષણ ન કરવાના શપથ લીધા. સાથે સાથે તે દિવસથી કોઈની પણ જૂઠી સાક્ષી ન પૂરવાની પ્રતિજ્ઞા કરી. (10) બારી ખમજીએ મૃગોને મારવાને તથા તેમને ખાવાનો, તથા અન્ય જીવજંતુઓ જે નિરપરાધી હોય તેમની હત્યા કરવાનો તથા સાબર મારવાનો અને તેના માંસ ભક્ષણને પરિત્યાગ કર્યો. એજ મુજબ ખાજરૂ તથા પાડાને વધ કરવાની પ્રતિજ્ઞા કરી. (11) સવાર દૈલતસિંહજીએ પક્ષીઓનો શિકાર કરવાનું તથા તેમનું માંસ ભક્ષણ કરવાનું, માછલીઓને મારવાનું તથા તેમને ખાવાનું, મૃગેને મારવાનું તથા ખાવાનું અને ખાજરૂ તથા પાડાને વધ કરવાનું ત્યજી દીધું. . (12) બારી હરનાથે પંખેરૂ, મૃગે, તથા બકરાઓને વધ કરવા તથા તેમનાં માંસ ભક્ષણને ત્યાગ કર્યો. (13) રૂક્શા હજુરીએ માદાઓને તથા હરણને ન મારવાના તથા તેમનું માંસ ભક્ષણ ન કરવાના સેગન લીધા.
Page #375
--------------------------------------------------------------------------
________________ 320 -~~-~~~- > આદર્શ મુનિ (14) કિશાર હજૂરીએ કઈ પણ પ્રાણીને વધન કરવાના કસમ ખાધા. (15) કાલુ હજૂરીએ માછલીઓને મારવાનું તથા તેમને ખાવાનું છેડી દીધું. આ ઉપરાંત બકરાને વધ ન કરવાના સોગંદ ખાધા. (16) ચૈહાણ ગુલાબસિંહજીએ વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ મહારાજશ્રી સમક્ષ જાહેર કર્યું કે આજથી હું જીવનપર્યત ઘેટાં, બકરાં તથા હરણની હિંસા કરીશ નહિ, તથા તેમનું માંસ ભક્ષણ કરીશ નહિ. (17) શંકરલાલ હજૂરીએ મૃગવધ તથા ભક્ષણને તથા માદા જાનવરોના પ્રાણ હરણ કરવાને ત્યાગ કર્યો. આ પ્રમાણે ઉપર જણાવેલા મહાશયે જેમાં સરદાર પણ છે તેમણે પિતાની રાજીખુશીથી પ્રતિજ્ઞા લીધી. તથા તે સઘળાની પ્રતિજ્ઞાઓની એક લેખિત યાદી મહારાજશ્રીને ભેટ કરી. જે યાદીપત્ર ઉપર હીરાલાલે દસ્કત કર્યા હતા. તથા અંતમાં તેમાં લખવામાં આવ્યું કે ઉપર દર્શાવેલી સઘળી વિગતો સઘળાની રાજીખુશીથી તથા તેમના કહેવાથી મેં મારા હસ્તાક્ષરમાં લખી છે. મિતિ વિક્રમ સંવત ૧૯૮રના જેક વદ 10. આ પ્રમાણે મહારાજશ્રી પિતાના ત્યાગ તથા તપસ્યાની સોળે આના શક્તિથી પ્રાણીઓના હિત તથા રક્ષણ માટે માનષિક ઉપચાર આદરી પ્રચારી તથા પ્રસારી બખેરાથી વિહાર કરી પુરાવણ પધાર્યા. - અહીં કુરાવણમાં રાવતજી સાહેબ શ્રીમાન બલવંત
Page #376
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. , ૩ર૪ સિંહજી સાહેબે મહારાજશ્રીનાં બે વ્યાખ્યાન શ્રવણ કરવાને સુઅવસર પ્રાપ્ત કર્યો. એટલું જ નહિ પરંતુ દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તો તથા સમસ્ત શ્રાવકને, રાવતજી સાહેબ તરફથી શ્રદ્ધાપૂર્વક ભજનને પણ યંગ્ય એટલે કે દેશ-કાળ તથા પાત્રને છાજે તે મુજબને પ્રબંધ કરવામાં આવ્યા. મહારાજશ્રીના સત્સંગથી તથા સદુપદેશ સાંભળી પિતાને કૃતકૃત્ય માની રાવતજીએ મહારાજશ્રીના ચરણમાં અભયદાનો એક પટે સમર્પણ કર્યો. (પટાની વિગત પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં જુઓ.) શ્રીમાન રાવતજી પણ હિંદુ-કુલ સૂર્ય, આર્યવંશના મનોહર વિજયધ્વજ, શ્રીમાન્ મહારાણ મેવાડાધિપતિના સેળ ઉમરામાં એક છે. “મનનો ચેન ન જ પશુ: એ ઉક્તિ અનુસાર અન્ય ભકત તથા સરદારેએ પણ રાવતજીનાં સત્કાર્યોનું અવલોકન કરી નિમ્નલિખિત યાદી મુજબ ત્યાગ તથા પ્રતિજ્ઞાઓ કરી:. જૈન સંપ્રદાયના મુનિ મહારાજ શ્રીચેથમલજી મહારાજનું વ્યાખ્યાન કુરાવણના મહેલમાં થયું, તે પ્રસંગે નીચે દર્શાવેલા અમલદારે તથા જાગીરદાર તથા હજૂરીઆઓ વિગેરેએ પ્રતિજ્ઞા લીધી તથા ત્યાગ કર્યા - (1) ઠાકુર જસવંતસિંહજી સાહેબે આજથી સઘળાં નિરપરાધી તથા મૂંગા પ્રાણીઓને અભયદાન દેવાનાં સેગંદ ખાધા. (2) રામસિંહજી રાણાવતે પ્રતિજ્ઞા કરી કે આજથી હું શેર અને સુવર સિવાય કોઈપણ જંગલી પશુને કદાપિ વધ કરીશ નહિ તથા સાબર હરણ અને માછલાંઓની હત્યા તથા ભક્ષણ કરીશ નહિ.
Page #377
--------------------------------------------------------------------------
________________ 322 > આદર્શ મુનિ. (3) જેસિંહજી બીલને સાબરને શિકાર કરવાનું તથા તેનું માંસ ભક્ષણ કરવાનું છેડી દીધું. (4) રૂપલાલજી પંચોલીએ (5) તથા સૂરજમલજી બીલને પ્રતિજ્ઞા કરી કે અમે અમારા પિતાને માટે ન તે કદાપિ હિંસા કરીશું અથવા અન્ય પાસે કરાવીશું. (6) રસિંહજી ચુડાવતે હરણનો શિકાર કરવાનું તથા તેમનું માંસ ભક્ષણ કરવાનું છોડી દીધું. (7) રૂપસિંહજી ચુડાવતે મદિરાપાન કરવાનો ત્યાગ કર્યો. (8) મુરલીદાસજી પ્રેમીએ પ્રતિજ્ઞા કરી કે હું દરવર્ષે એક બકરાને જીવતદાન અપાવીશ. (9) ધાબાઈ કોરજીએ પ્રતિજ્ઞા લીધી કે આજથી હું શેર તથા સુવર સિવાય અન્ય જંગલી પશુઓને વિનાકારણ અગર ઇન્દ્રિય સુખપગ માટે કદાપિ વધ કરીશ નહિ. તથા સાબર, હરણ અને માછલાંનું માંસ ભક્ષણ કરીશ નહિ. (10) ધાબાઈ ગોવિંદરામજીએ સેગંદ ખાધા કે આજથી હું કઈ પણ જીવની હિંસા કરીશ નહિ. (11) રતનસિંહજી જાડે મૃગ તથા માછલાંને મારવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાનો સંપૂર્ણ ત્યાગ કર્યો. (12-13) શત્રુસિંહજી તથા વસંતસિંહજી સકરવાલે હરણ તથા સાબરને ન મારવાની તથા તેમનું માંસ ભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. " (14) જાલિમસિંહજી રાણાવતે ચાવજ જીવન મદિરાપાન કરવાને તથા પ્રાણિમાત્રને વધ કરવાનો ત્યાગ કરવાના કસમ ખાધા.
Page #378
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ૩ર૩ (15) ગુલાબસિંહજી ચુડાવતે જાહેર કર્યું કે વનવાસી હિંસક પ્રાણીઓ જેવાં કે સુવર, રીંછ, ચિત્તા વિગેરે તથા ઝેરી જંતુઓ જેવાં કે સાપ, વિંછી, ઈત્યાદિ સિવાયનાં કઈ * પણ પ્રાણીઓને કદાપિ સતાવીશ નહિ અગર હત્યા કરીશ નહિ તથા યાવજીવન મદિરાપાન અને માંસ ભક્ષણ કરીશ નહિ. (16) રાવસાહેબ હનુમંતસિંહજીએ જીવહિંસા તથા મદિરાપાન તથા માંસ ભક્ષણને ત્યાગ કર્યો. (17) ગવરજી ખરવડે કદાપિ કેઈ પણ નિરપરાધી પશુ ઉપર શસ્ત્ર ન ચલાવવાના શપથ લીધા. (18) તખ્તસિંહજી ચૂડાવતે, તીતર, લવા (એક જાતનું પક્ષી) તથા હરણની હત્યા ન કરવાના સોગંદ ખાધા. - (1) ધાબાઈ પ્રતાપજીએ હરણ, માછલી તથા બકરાને સંહાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. (20) અર્જુનસિંહજી રાણાવતે પ્રતિજ્ઞા કરી કે આજથી હું કઈ પણ જીવની હિંસા કરીશ નહિ, તથા માછલી અને ઈડને રાક તરીકે ઉપયોગ કરીશ નહિ. . (21) કિશનસિંહજી ચાવડાએ જાહેર કર્યું કે આજથી હું કદાપિ હરણ, સાબર તથા અન્ય કઈ પણ માદા પશુને શિકાર કરીશ નહિ. (22) કુરજી સાકરવાળે હરણ, સાબર, તથા પંખેરૂઓની હત્યા ન કરવાનું પ્રણ લીધું. (23) હજૂરી હરિરામજીએ હિંસા માત્ર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તથા મરઘાં, હરણ તથા તીતરને ના માર
Page #379
--------------------------------------------------------------------------
________________ 324 - > આદર્શ મુનિ વાનો તથા તેમનું માંસ ભક્ષણ ના કરવાને પોતાને મનસુબે મહારાજશ્રી સમક્ષ પ્રગટ કર્યો. (24) હજૂરી મેડાએ કહ્યું કે હું સુવર, હરણ, તથા માછલાંને કદાપિ મારીશ નહિ. તેમજ તેમના માંસનું કદાપિ ભક્ષણ કરીશ નહિ. (25) છડીદાર શ્રીબશે જળચર જીવો તથા ગગન વિહારી પંખેરૂના વધને સદંતર ત્યાગ કર્યો. (26) છડીદાર ભૈરાએ કહ્યું કે શેર તથા સુવર સિવાય કેઈ પણ નિરપરાધી પ્રાણનું કદાપિ પ્રાણ હરણ કરીશ નહિ. તથા જન્મપર્યત મદિરાપાન તથા માંસનું સેવન કરીશ નહિ. (ર૭) ગેમા મસાનીએ મહિનામાં માત્ર આઠ દિવસ સિવાયના કેઈ પણ બીજા દિવસે મદિરા તથા માંસનું ગ્રહણ ન કરવાના સોગન લીધા. (28) ચતુર્ભુજ બારીએ માછલા ખાવાનો ત્યાગ કર્યો. તથા અન્ય કઈ પણ પશુપક્ષીને ન મારવાના સોગંદ ખાધા. (ર૯) હરી મહાદેવે સુવર, બકરા તથા સસલા સિવાય અન્ય સર્વે જંગલી પશુઓને વધ ન કરવાનું નિશ્ચયાત્મક પણ લીધું. આ પ્રમાણે ઉપરોક્ત પ્રકારના ત્યાગ તથા છ પ્રત્યે ઉપકારનાં અનેક કૃત્ય કરતાં કરાવતાં મુનિરાજે અહીંથી વિહાર કર્યો. - અહીંથી મુનિશ્રીએ પિતાનાં પાતાં પગલાં “બારડામાં ર્યા. જ્યાં રાવતજી સાહેબ શ્રીમાન દલીપસિંહજીને તેઓ
Page #380
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 35 શ્રીના બે વ્યાખ્યાન અમ શ્રવણ કરવાનું સૈભગ્ય પ્રાપ્ત થયું. (રાવતજી મેવાડાધિષતિના બત્રીસ ઉમરામાંના એક છે.) મુનિરાજનાં ઓજસ્વી વ્યાખ્યાને સાંભળી રાવતના હૃદયમાં દયાને એક અદ્દભૂત પ્રવાહ વહેવા લાગે. જેના પ્રત્યક્ષ પ્રમાણ રૂપે તેમણે મહારાજશ્રીના ચરણમાં અભયદાનને એક પટે સમર્પણ કર્યો. આ પટાની વિગત પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં આપવામાં આવી છે. - ત્યારબાદ ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી દલી, ડબુક થઈ જેઠ વદ 5 ને દિવસે આહિડ પધાર્યા. તેજ દિવસે ઉદયપુરમાં જાહેરનામા નંબર પ૪૩ અનુસાર પ્રજાવત્સલ, હિંદુ ધર્મ સંરક્ષક શ્રી મહારાણજી સાહેબ તથા શ્રીમન્ત શ્રી કુંવરજી બાપજીરાજ તરફથી જાહેર કરવામાં આવ્યું કે “કાલે ચૈથમલજી મહારાજ પધારેગા, સો અગતો રાખજે. નહિ રાખેગા તે સરકારક કસુરવાર હેગા.” આ પ્રમાણે જાહેર થતાં લેકેએ પાખી પાળી, તથા તેજ જાહેરનામા દ્વારા જનતાને મુનિશ્રીના શુભાગમનના સમાચાર મળ્યા. | સમાચાર મળતાંજ લેકોના હૃદયમાં એકાએક નવીન જાગ્રતિને સંચાર થયે, તથા તેમનાં અંતઃકરણ અવર્ણનીય અપાર આનંદ સાગરનાં ગંભીર તરંગથી તરંગિત થવા લાગ્યાં. મુનિશ્રીના કલ્યાણકારી મહાન ઉપદેશના ભાવિ આનંદને અનુભવ કરવાની અભિલાષાથી અષાડ સુદ ૬ને શુભ દિને તેમનું સ્વાગત કરવાને સહ નરનારીઓ એકત્ર થયાં હતાં. વિરાજયની ચાલુ ઘોષણાઓ સાથે મુનિશ્રીને લઈ આવી, મતી છબી જુઓ.
Page #381
--------------------------------------------------------------------------
________________ ૩ર૬ > આદર્શ મુનિ. ચેક બજારમાં ટાવર પાસે બનેડા રાજાજી સાહેબ શ્રીમાન અમરસિંહજી મહદય જેઓ શ્રીમંત મહારાણા સાહેબના ભાયાતેમાંના એક છે, તેમની હવેલીમાં બાર સાધુઓ સહિત પદાર્પણ કરાવવામાં આવ્યું. અષાડ સુદ ૭ના પ્રાતઃકાળથી મુનિશ્રીએ વ્યાખ્યાનને પ્રારંભ કર્યો. શરૂઆતમાં સુખ વિપાકજી સુત્ર શ્રીમુખે કહેવામાં આવ્યું ત્યારબાદ તેમાંના એક ગહન વિષયને એક ગંભીર વ્યાખ્યાન દ્વારા શ્રેતાઓને અતિ સરળ રીતે સમજાવવામાં આવ્યું. જે તે સઘળા સંભાષણોને સંગ્રહ કરવામાં આવે તે એક અત્યંત ઉપયોગી મહાન ગ્રન્થ તૈયાર થઈ શકે. પરંતુ એ સઘળાં ભાષણને સારાંશ આ પુસ્તકમાં ન આપતાં માત્ર ચાતુર્માસમાંજ જે જે મુખ્ય ઉપયોગી ઘટનાઓ બની છે, તેનું જ પાઠકને દિગ્દર્શન કરાવવું યથેષ્ટ લાગે છે. શહેરમાં જાહેર ખબર દ્વારા ખબર આપવાની કંઇ. આવશ્યકતા પણનહતી. કેમકે પહેલાં ડાંડી પીટાવી સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા, તેથી દિન પ્રતિદિન શ્રેતાઓની સંખ્યામાં વૃદ્ધિ થતી ચાલી. વિશાળ ભવન હોવા છતાં પણ લેકેને બેસવાની જગ્યા મળતી નહિ. કેટલીક વાર તો અત્યંત ભીડ થઈ પડતાં કેટલાક શ્રેતાઓને તો ઉપદેશ શ્રવણ કર્યા સિવાય હતાશ થઈ પાછા ફરવું પડતું. વ્યાખ્યાન શ્રવણ કરવાને કેટલાક રાજ્ય કાર્યભારીઓ પણ હાજર થતા. અષાડ સુદ 15 ને દિવસે પારસેલીથી શ્રીમાન રાવત સાહેબને આવેલો પત્ર આ મુજબ છે. * હિન્દકુલસુર્ય શ્રીમંત શ્રી મહારાણા સાહેબના સોળ ઉમરાવોમાંના તેઓ એક ઉમરાવ છે.
Page #382
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. , 37 * . શ્રી ' પત્ર નં. ૪ર મળે. તેની વિગત વાંચતાં એમ માલુમ પડયું છે કે શ્રીમાન મુનિ મહારાજશ્રી 1008 શ્રી ચૈથમલજી સાહેબ અષાડ સુદ ૬ને દિવસે ચાતુર્માસ કરવા ઉદયપુરમાં પધાર્યા છે, તેથી અત્યંત આનંદ થયો છે. જેમનાં પૂર્વ જન્મનાં પુને ઉદય થયો હોય એવા મનુષ્યને આવા મુનિઓના શુભાગમન તથા તેમનાં દર્શન તથા ધર્મોપદેશોનો લાભ મળે છે. કિં બહુના? આ અવસર પ્રાપ્ત થવા માટે શહેરનું અહેભાગ્ય માનવું જોઈએ. અત્રે પધારવાનું ન થયું, તેથી દિલગીર છીએ પણ ઉપાય શો? જ્યારે કે પૂર્વ પુણ્યાને પ્રભાવ પડે છે, ત્યારે આવા મુનિઓના દર્શન તથા સંભાષણને લાભ મળે છે અને અમે એ લાભ નથી મેળવી શક્યા, એ અમારા નગરનું દુર્ભાગ્ય છે. મુનિ મહારાજ અમને યાદ કરે છે, તે માત્ર તેમની કૃપા છે. હું ભાદ્રપદના કૃષ્ણપક્ષ સુધીમાં ઉદયપુર આવી પહોંચીશ. શ્રીમાન શ્રી શ્રી 1008 શ્રીમુનિ મહારાજની સેવામાં વંદન હજો. (દ.) લાલસિંહ, મુ. પારસેલી. આષાડ સુદ 14 થી “ભગવતીજી સૂત્ર” તથા સાથે સાથે સ્વરચિત “ધનચરિત્ર” નાના પ્રકારના ઉપદેશો સાથે સંકળાવીને સરળતાથી સમજાવવાનું શરૂ કર્યું. શ્રેતાઓ આ સાંભળીને ચકિત થતા અને પોતાનાં પૂર્વકૃત દુરાચરણ માટે પશ્ચાત્તાપ પ્રગટ કરી, ભવિષ્યનાં આવાં પાપચરણોથી વિમુખ થતા હતા. મહારાજશ્રીની સેવામાં અષાડ સુદ 14 થી શાસ્ત્ર વિશારદ શ્રી મજૈનાચાર્ય પૂજ્યવર શ્રી મુન્નાલાલજી મહારાજના
Page #383
--------------------------------------------------------------------------
________________ 328 > આદર્શ યુનિ. સુશિષ્ય શ્રી મોતીલાલજી મહારાજે તેત્રીસ દિવસની તથા વયેવૃદ્ધ પંડિતરત્ન શ્રી નંદલાલજી મહારાજના સુશિષ્ય શ્રી છોટુલાલજી મહારાજે ચોપન દિવસની તપસ્યાને પ્રારંભ કર્યો. 1. શ્રાવણ સુદ 15 ને દિને અજમેરથી યુરોપિયન ભકતને પત્ર મહારાજશ્રીની સેવામાં આવ્યું. તે નીચે મુજબ છે - Durgah House, AJMER. 8th Sept. 1926. Dear Svami Chothmal Maharajji, . We were very pleased to hear you are at dear old Udaipur and respectfully convey our Salaams and remembrances. We trust you and all your disciples are well and carrying on your noble work and preaching of love and kindness to all life. We often remember you and still hope, we may meet again. We have had good rain since the last week in August. May you be long spared to be a blessing to many our many many Salaams Maharajji to you and to all the Swamijis. Yours Devotedly, (Sd.) F. G. TAYLOR. ગરમ પાણી સિવાય કંઈ પણ ખાવું પીવું નહિ તેને તપસ્યા
Page #384
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 329 ઉપરોકત અંગ્રેજી પત્રને સારાંશ નીચે પ્રમાણે છે - દરગાહ ભવન, અજમેર, તા. 8 સપ્ટેમ્બર 126. પ્રિય સ્વામી ચૈથમલજી મહારાજ છે, આપ પ્યારા પુરાણું ઉદયપુરમાં બિરાજે છે એ જાણી અમને અત્યંત ખુશાલી ઉપજી છે; આપને અમારી સાદર સલામ પાડવીએ છીએ, અને આપને યાદ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આપ અને આપના બધા શિષ્ય કુશળ હશે અને સમગ્ર જીવનમાં પ્રેમ તથા દયાને પ્રચાર કરવાનું આપનું ઉમદા કાર્ય સંપૂર્ણ પણે આગળ ધપાવી રહ્યા હશે. અમે આપને વારંવાર યાદ કરીએ છીએ, અને આપનો પુનઃ મેળાપ કરવાની અભિલાષા સેવીએ છીએ. ઓગસ્ટના આખરી અઠવાડીઆથી અહીં મેઘરાજાની મહેર છે. અનેક માનવીઓના કલ્યાણાર્થે આપને પરમકૃપાળુ દીર્ધાયુ બક્ષે. આપને તથા અન્ય મુનિમહારાજને સલામ. આપને પ્રેમાળ, | (સહી) એફ. જી. ટેલર. " શ્રાવણ સુદ ૩ની સંધ્યાકાળે ચોગાનમાં યુરોપિયન સી. જી. એસ. ચેનેવિકાસ ટ્રેન્ચ, આઈ. સી. એસ., સેટલમેન્ટ ઑફીસર તથા રેવન્યુ કમિશ્નર સાહેબે મુનિશ્રીને પ્રણામ કરી કહ્યું, “હે મહારાજ! શું વ્યાખ્યાન આપો છે?” પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ કહ્યું, “હા, વ્યાખ્યાન હંમેશાં આપીએ છીએ.” ત્યારપછી સાહેબે કહ્યું, “મારે નોકર ભારે બદમાશ, અને કુટેવાળે હતો તે સુધરી ગયે અને કુટેવને .
Page #385
--------------------------------------------------------------------------
________________ 330 આદર્શ મુનિ ^^^^^^^^^^^^^^ ^^s છેડી દીધી.” આને સ્પષ્ટ અર્થ આ છે. “મારે નોકર આપનું વ્યાખ્યાન શ્રવણ કરે છે, અને તેને પરિણામે તેની ઘણીખરી બુરી આદતે છુટી ગઈ છે.” - શ્રાવણ વદ દ્વિતીયાને દિવસે શ્રી મેતીલાલજી મહારાજની 33 દિવસની તપસ્યાની પૂર્ણાહુતિ હતી. તે દિવસ દયા, પિષધ, ત્યાગ વિગેરે પુષ્કળ થયાં. વળી સારાંયે નગરમાં હિન્દુકુલસૂર્ય પ્રજાવત્સલ દયાળુ શ્રીમન્ત શ્રી મહારાણજી સાહેબ તથા સ્વનામ ધન્ય શ્રીમન્ત બાપજીરાજજી સાહેબ તરફથી ડાંડી પીટાવી અગતા (પાખી) પલાવવામાં આવ્યું. જે દિવસે પારણાં કર્યા, તે દિવસે પણ કેટલાક ત્યાગ થયા. પ્રજા તરફથી લગભગ 450 બકરાઓને અભયદાન અપાવવાનું વચન મળ્યું, તથા લગભગ 350 નિરાધાને મિષ્ટાન્ન જમાડવામાં આવ્યું. શ્રાવણ વદ 12 થી પર્યુષણ પર્વને પ્રારંભ થયે. એ પર્વાધિરાજના દિવસેમાં અનેક તપસ્યાઓ થઈ તથા દવા અને પષધ પાળવામાં આવ્યા. જૈનેતરમાં પણ પુષ્કળ ત્યાગ થે. ભાદ્રપદ સુદ પંચમીને દિવસે સંવત્સરી ઉજવવામાં આવી. તે દિવસનું દશ્ય અલૌકિક હતું. જેમણે પિતાના જીવનમાં કદાપિ ઉપવાસ કર્યા ન હતા તથા ઉપવાસ કરવા જેમને માટે અત્યંત મુશ્કેલ હતા, એવા મોટા મોટા રાજ્યકાર્યભારીઓએ તે દિવસે ઉપવાસ કર્યો. ઓસવાળ તથા પિરવાડ બંધુઓના સંવત્સરીના એકત્ર 185 પૈષા થયા હતા. લગભગ 10 પિાષા કરનારા અન્ય ગામના વતની હતા. એક દિવસ ભગવાનપુરાના રાવતજી સાહેબ શ્રીમાન સુજાનસિંહજી મુનિશ્રીના દર્શનાર્થે પધાર્યા.
Page #386
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< 331 ભાદ્રપદ સુદ અષ્ટમીને દિવસે શ્રીમાન છેટલાલજી મહારાજની 54 દિવસની તપસ્યાની પૂર્ણાહુતિ હતી. તે દિવસે પણ દયા, પિષધ તથા ત્યાગ પુષ્કળ થયાં. નગર અને ગ્રામમાં આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી હતી. શહેરમાં પણ વિજ્ઞાપને વહેંચવામાં આવ્યાં હતાં. મોટા મોટા જાગીરદારો તથા કારભારીઓ ઉપર ઉત્તમ આર્ટ પેપર છપાવેલી આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી હતી. આ પ્રમાણે પુષ્કળ જાહેરાત થઈ હોવાથી બહારગામના લગભગ 1200 મનુષ્ય આવ્યાં હતાં. વળી શહેરના પણ લગભગ સાડાત્રણ હજાર માણસે આ તપોત્સવમાં એકત્ર થયા હતા. જબરજસ્ત જનમેદની થઈ જવાથી, તેના બે વિભાગ પાડી વ્યાખ્યાન બે ઠેકાણે અલગ અલગ આપવામાં આવ્યું. ભાદ્રપદ સુદ ૯ને રોજ હિંદુકુલ સુર્ય પ્રજાવત્સલ, દયાળુ, શ્રીમંત શ્રી મહારાણા સાહેબ તથા સ્વનામધન્ય દયાળુ શ્રીમંત બાપજીરાજ તરફથી ડાંડી પીટાવી સારાયે નગરમાં પાખી લાવવામાં આવી. એ દિવસે આઠ વાગ્યા સુધી વ્યા ખ્યાન વંચાયું. ત્યારબાદ તપસ્વીજીનાં પારણુ માટે શિક્ષા લેવા મુનિશ્રી ચૈથમલજી મહારાજ તથા તપસ્વીજી તથા અન્ય મુનિવરે સ્વ-નિવાસ સ્થાનેથી બહાર પધારતા હતા. એટલામાંજ શ્રીમન્ત શ્રી મહારાણ સાહેબ તરફથી શાહજી રતનસિંહજી તથા યશવંતસિહે મુનિશ્રીની પાસે આવી કહ્યું કે “આપ ગચરી માટે રાજમહેલમાં પધારે. ત્યાં શ્રી મહારાણું સાહેબ આપની રાહ જુએ છે. આ “સાંભળી મુનિશ્રીએ વિચાર કર્યો કે અન્તકૃતસત્રમાં શ્રીકૃષ્ણચંદ્ર
Page #387
--------------------------------------------------------------------------
________________ 332 > આદશ મુનિ મહારાજના સમયમાં જેમ સાધુઓ રાજમહેલમાં ગેચરી માટે પધારતા હતા, તે મુજબ તે સમયને અભ્યાસ કરી મહારાણા સાહેબે પણ આપણા ઉપર સંદેશ મેક છે. તેમાં કાંઈ હરકત નથી. માટે જવું જોઈએ આમ વિચારી મુનિશ્રી પોતાની સાથે તપસ્વીજી તથા અન્ય મુનિઓને લઈ રાજમહેલમાં ગોચરી માટે પધાર્યા. તેમની સાથે તે વખતે લગભગ 400 માણસો હતાં. મુનિશ્રી અન્ય મુનિગણ સાથે “શિવ-નિવાસ” મહેલમાં પધાર્યા. ત્યાં શ્રી મહારાણાસાહેબે જાતે મુનિશ્રીનું યથોચિત સ્વાગત કર્યું, તથા તેમણે સ્વહસ્તે પ્રથમ થેડી કસ્તૂરી વહેરાવી. ત્યાર પછી ડું ગરમ દુધ (જે શ્રી મહારાણા સાહેબની ચામાં રેડવામાં વાપરવામાં આવે છે, તેમાંથી રાખવામાં આવ્યું હતું.), અને પછી શ્રી એકલિંગજીના મહાપ્રસાદમાંથી થોડો પ્રસાદ વહેરાવ્યું. (જે શ્રી મહારાણા સાહેબને આરેગવા માટે હંમેશાં પ્રાત:કાળે આવે છે. પછીથી થોડાં લવિંગ વહેરાવ્યાં. આ સઘળી વસ્તુઓ “પાણેરે” નામના સ્થાનમાં રાખવામાં આવે છે. આ સિવાય બીજા પદાર્થો પણ રાખવામાં આવે છે. પાઠકે આ ઉપરથી એમ તો નહિજ સમજે કે મહારાણા સાહેબે મહારાજશ્રીને ડું વહોરાવ્યું, પરંતુ મુનિશ્રીએ પોતાની મરજીથી ડું વહયું. મહારાજશ્રીને આ પ્રમાણે ભિક્ષા વહેરાવી મહારાણા સાહેબે અત્યંત પ્રસન્નતા પ્રગટ કરી અને એક વખત રાજય કારભારીઓ દ્વારા જાણવામાં આવ્યું છે કે કસ્તુરીનું પરિમાણ 4 રતી હતું..
Page #388
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 333 ફરીથી ઉપદેશ શ્રવણ કરવાની અભિલાષા રજૂ કરતાં કહ્યું, એક દિવસ ફરીથી પણ આપને તકલીફ આપવી પડશે.” એટલે કે એક દિવસ ફરીથી અહીં પધારજો. - તે દિવસે લેકે તરફથી લગભગ 700 બકરાને અભયદાન અપાવવાનું વચન મળ્યું તથા અનેક નિરાધારેને મિષ્ટાન્ન જમાડવામાં આવ્યું. આગ્રા અનાથાલયમાંથી અનાથ બાળકો આવ્યાં હતાં, તેમને મદદ તરીકે રૂા. 270, આપવામાં આવ્યા. બીજી પણ કેટલીક સહાયતા થાત, પરંતુ તેઓ બીજે ઠેકાણે તત્સવ થવાનો હોવાથી જલદીથી ચાલ્યા ગયા. એક દિવસ બનેડા રાજાજી સાહેબના પાટવીકુંવર શ્રીમાન પ્રતાપસિંહજી તથા કરજાલી મહારાજ શ્રીમાન લક્ષ્મણસિંહજીના કુંવર શ્રી જગતસિંહજી મહારાજશ્રીનાં દર્શનાર્થે પધાર્યા, અને કેટલાક સમય ધાર્મિક બાબતો ઉપર વાર્તાલાપ કર્યો. એક દિવસ કરજાલી મહારાજ શ્રીમાન શ્રી ચતરસિંહજી જેઓ શ્રીમંત મહારાણ સાહેબના ભત્રીજા છે, તેઓ તથા શ્રી લક્ષ્મણસિંહજીના પુત્રરત્ન શ્રીમાન જગતસિંહજી તથા અભયસિંહજી મહારાજશ્રીનાં દર્શનાર્થે પધાર્યા. તેઓએ ઘણું લાંબા સમય સુધી તાવિક વિષય ઉપર ચર્ચા કરી. આ ચર્ચાથી તે મહાનુભાને ચિત્ત અતિશય પ્રસન્ન થયાં. આશ્વિન સુદ ૭ને દિવસે યૂરોપિયન સી. જી. એસ. ચેન વિકસ ટેન્ચ સાહેબ આઈ. સી. એસ. સેટલમેંટ ઑફીસર અને રેવન્યુ કમિશ્નર સાહેબને આ પ્રમાણે પત્ર આવ્યો.
Page #389
--------------------------------------------------------------------------
________________ 334 > આદશ યુનિ. Udaipur, 12-10-1926 I have heard much good of Chothmalji Maharaj and believe him to be an influence for good lectures wherever he goes. His preachings seem to exercise much impression on young and old. I trust he will long be spared to carry on his beneficient work. (Sd.) C. G. Chenwiks Trench, I. C. S. Settlement Officer and Revenue Commissioner, Mewar. આ પત્રનો ભાવાર્થ આ રહ્યો - ઉદયપુર તા. ૧ર-૧૦-૧૯૨૬. મેં ચાથમલજી મહારાજની અત્યંત તારીફ સાંભળી છે, અને માનું છું કે કલ્યાણકારી કાર્યો માટે તે ભારે પ્રભાવશાળી છે. વળી જ્યાં જ્યાં તે પદાર્પણ કરે છે, ત્યાં વ્યાખ્યાન કરે છે. આબાલવૃધ્ધો ઉપર તેમના ઉપદેશની ઉમદા અસર થાય છે. તેમનું પરોપકારી કાર્ય આગળ ધપાવવા તેઓ દીર્ધાયુષી થશે, એ મને વિશ્વાસ છે. | (સહી) સી. જી. ચેનવિક્સ વેંચ, : આઈ. સી. એસ. સેટલમેંટ ઓફીસર અને રેવન્યુ કમિશ્નર મેવાડા
Page #390
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 335 આશ્વિન સુદ 7 ને દિવસે મહારાજશ્રી ગણેશઘાટી પર ગેરીના ઉદેશથી ગયા હતા. તે વખતે શ્રીમાન હરિ સિંહજીએ પિતાનું ઘર પાવન કરવાની વિજ્ઞપ્તિ કરી. તેને સ્વીકાર કરી તેમની હવેલીમાં ગયા. ત્યાં કેઈની મારફતે માલુમ પડ્યું કે બીજે દિવસે ત્યાં બકરાને વધ થવાને હતો (જે દર વર્ષે વિજ્યાદશમી-દશેરા નિમિત્તે વધ કરવામાં આવે છે.) આ જાણુ મુનિશ્રીએ શ્રી હરિસિંહજીને કહ્યું, જ્યારે હું અત્રે આવ્યો છું, ત્યારે મને તમારાથી ભેટ રૂપે કંઈક મળવું જોઈએ. એ ભેટ રૂપે કાલે જે બકરાનો વધ થવાનો છે તે ન થાય અને ભાવિ વર્ષોમાં પણ ન થાય એટલું હું માનું છું.” બસ, મુનિશ્રીએ આટલું કહ્યું કે તરતજ હરિસિંહજીએ પ્રતિજ્ઞા કરી કે હવે પછી દર વર્ષે બકરાને મારીશ નહિ, પરંતુ તેને બદલે તેના કાનમાં અમર (અભયદાન) કડી પહેરાવ્યા કરીશ. આધિન સુદ 9 ને દિવસે દાનવીર રાયબહાદુર શ્રીમાન શેઠ કુંદનમલજી તથા તેમના પુત્રરત્ન શ્રીમાન લાલચંદજી સાહેબ સપરિવાર તથા “શ્રી જૈન વીર મંડળના સભાસદે મહારાજશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા. તેઓએ મુનીશ્રીની ખૂબ સેવાભકિત કરી. શ્રીમાન શેઠ અત્યંત ઉદાર હૃદયના છે, અને તેમની ઉદારતા પ્રશંસનીય છે. તેમણે લક્ષમી મેળવી તેને સદુપયોગ કર્યો છે અને કરે છે. તેઓ શ્રીએ સંવત ૧૯૮૧ના કાર્તિક માસમાં મહારાજશ્રીના ઉપદેશથી 122800 (એક લાખ બાવીસ હજાર આઠસે. રૂપીઆ) પોપકારથે આપ્યા હતા. આ વખતે પણ તેમણે "ii જૈન મહાવીર મંડળ, ઉદયપુરને ફરનીચર (મેજ,
Page #391
--------------------------------------------------------------------------
________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 336 > આદર્શ મુનિ ખુરસી વિગેરે) ઈત્યાદિ માટે રૂા. 350, દાન કર્યા તથા રૂ. પ૦૦, નું મકાન ખરીદી “શ્રી જૈનેાદય પુસ્તક પ્રકાશક સંમિતિ રતલામને ભેટ કર્યું. વળી આગ્રા અનાથાલયના અનાથ બાળકોના જન નિમિત્તે રૂા. ૩૦૦૦નું દાન કર્યું. આ ઉપરાંત તેઓશ્રી પરોપકારા અનેક સહાયતાઓ. કરી ચૂક્યા છે, અને સહાયતા કરવાને માટે તત્પર રહે છે. આશ્વિન સુદ એકાદશીને દિવસે બનેડાના રાજાજી શ્રીમાન અમરસિંહજી સાહેબ તથા શ્રીમાન બદનોર ઠાકોર સાહેબે વ્યાખ્યાનને લાભ લીધે. A આશ્વિન સુદ ૧૦ને દિવસે બનેડાના રાજાજી સાહેબ શ્રીમાન અમરસિંહજી 8 તથા બદલાના રાયબહાદુર શ્રીમાન નારસિંહજી સાહેબ તથા મેજા રાવતજી શ્રામાન જયસિંહજી સાહેબે વ્યાખ્યાન શ્રવણને લાભ લીધે. આશ્વિન સુદ 14 ને દિવસે શ્રીમાન મહારાણા સાહેબના ભત્રીજા શ્રીમાન મહારાજજી શ્રી હિંમતસિંહજી સાહેબના પુત્રરત્ન શ્રીમાન શિવદાનસિંહજી પ્રતાપસિંહજી અને હમીરસિંહજીએ વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. આશ્વિન સુદી પૂર્ણિમાને દિવસે ભદેસરના રાવત શ્રીમાન શ્રી તખ્તસિંહજી તથા લસાણી ઠાકોર સાહેબ શ્રીમાન 6 ખુમાણસિંહજીએ વ્યાખ્યાન સાંભળવાને લાભ ઉઠાવ્ય. તેઓશ્રી હિન્દફલસુર્ય શ્રીમાન મહારાણ સાહેબના ભાયાત છે. તેમનું વર્તન આતશય ઉચ્ચ કોટિનું છે. તેઓશ્રી વિરેન્દ્ર ભીમસિંહજીના વંશજ છે, કે જેમણે પિતાની આજ્ઞાથી પિતાના લઘુ બંધુ મહારાણું શ્રી જયસિંહજીને રાજપાટ સોંપી દઈ આદર્શ ત્યાગને પરિચય કરાવ્યો હતો. હિન્દુકુલસુર્ય શ્રીમાન મહારાણા સાહેબના સોળ ઉમરાવોમાં એક છે. $ હિંદુકુલસુર્ય શ્રીમાન મહારાણા સાહેબના બત્રીસ ઉમરામાં તેઓ એક છે.
Page #392
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિએ * * * શ્રીમાન દાનવીર રાયબહાદુર સર શેઠ હુકમીચંદજી, ઇંદોર, (પરિચય માટે જુઓ પ્રકરણ ૩૩મું.) A 74 5-Lakshmi Art. Bombay, 8
Page #393
--------------------------------------------------------------------------
_
Page #394
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 339 આધિન વદ ૧ને દિવસે દેલવાડાના રાજરાણા શ્રીમાન શ્રી યશવંતસિંહજી સાહેબે વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. તેજ દિવસે સાયંકાળે પારસલીના રાવત સાહેબ શ્રીમાન લાલસિંહજી મહારાજશ્રીનાં દર્શનાર્થે પધાર્યા. આશ્વિન વદી. 4 ને દિવસે મધ્યાહ્નકાળે શ્રીમન્ત શ્રી મહારાણ સાહેબ તરફથી શ્રીમાન મદનસિંહજી સાથે સંદેશ મળે કે “મુનિશ્રી પિતાને આવાસ પધારે.” આ પ્રમાણે સંદેશ મળતાં મુનિશ્રી સ્વાશિષ્ય મંડળી સહિત શિવ-નિવાસ મહેલમાં પધાર્યા. શ્રીમંત શ્રી મહારાણું સાહેબે જાતે અત્યંત વિનયપૂર્વક મુનિશ્રીનું સ્વાગત કર્યું. હિન્દુકુલ શ્રીમાન મહારાણા સાહેબના સેળ ઉમરાવોમાંના એક છે.
Page #395
--------------------------------------------------------------------------
________________ 338 - > આદર્શ મુનિ એ ઉપદેશ. भक्तामरप्रणतमौलिमणिप्रभाणा मुद्योतकं दलितपापतमोवितानम् / सम्यप्रणम्य जिनपादयुगं युगादा-'' वालम्बनं भवजले पततां जनानाम् // 1 // यः संस्तुतः सकलवाङ्गमयतत्त्वबोधा दुद्भुतवुद्धिपटुभिः सुरलोकनाथैः / स्तोत्रैर्जगत्रितयचित्तहरैरुदारैः __स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् / / 2 / / હે હિન્દુકુલસૂર્ય મેવાડાધિપતે! આ સંસારમાં સર્વથી પહેલાં ભગવાન રાષભદેવે સવાર્થસિદ્ધિ વિમાન (છવ્વીસમું સ્વર્ગ) માંથી મરૂદેવીની કુખે જન્મ લીધો. તેમનું આયુષ્ય ચેરાસી લક્ષ પૂર્વનું હતું. આ સાંભળી શ્રી મહાશણ સાહેબે પુછયું પૂર્વ એટલે શું?” ત્યારે ઉત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે 70 લાખ પદ હજાર કરોડ વર્ષને એક પૂર્વ કહેવામાં આવે છે. આ પ્રમાણેનું શાસ્ત્રીય પ્રમાણ આપી આગળ ચલાવ્યું. એ ભગવાન ઝષભદેવે વ્યાસી લક્ષ પૂર્વ સુધી સંસારમાં રહી રાજ્યનીતિને પ્રચાર કર્યો હતે, તથા તેની સાથે સાથે સંસારી નીતિરીતિનું પણ દિગ્દર્શન કરાવ્યું હતું. તે કાળમાં લેકે ખાનપાન તથા શિલ્પ
Page #396
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - 339 કળા આદિ અનેક કળાઓથી અપરિચિત હતા. તે સઘળાને તેમણે સઘળી કળાઓથી પરિચિત કર્યા. વ્યાસી લક્ષ પૂર્વ પૂરાં થયા બાદ ભગવાન રાષભદેવે એક લક્ષ પૂર્વ સુધી સંસારના સંસારીઓને ધર્મ વિષે ભાન કરાવ્યું તથા આત્મા પરમાત્માને ભેદ બતાવ્યું. એ ઉપદેશને કંઈક અંશ આ પ્રમાણે છે. જીવાત્મા અનેક જન્મ જન્માન્તરમાં કરેલાં પાપથી મુકત થઈ જાય તે તે આમાં પરમાત્મા રૂપ થઈ જાય છે. હે હિન્દુકુલસુર્ય! આ પાપજ આ આત્માને પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. જે એ આત્મા ભવિષ્યમાં પાપનું પિટલું બાંધે નહિ, અને ભૂતકાળમાં કરેલાં પાપનું સત્કર્મો દ્વારા નિર્જરા (નાશ) કરે તો એ આત્માની સદગતિ અથવા તે મેક્ષ થવામાં બિલકુલ સંદેહ નથી. હવે પાપ કેટલા પ્રકારનાં છે? તથા ક્યાં કર્મો કરવાથી તેમને સંચય થાય છે ? તે પણ સાંભળે. | હે મહારાણાજી! પાપ અઢાર પ્રકારનાં છે. વળી અઢાર પ્રકારનાં કર્મો કરવાથી એ અઢારે પ્રકારનાં પાપને સંચય થાય છે. એ સઘળાંમાં પ્રથમ “પ્રાણાતિપાતનું પાપ છે. એને અર્થ એ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં પ્રાણીઓના પ્રાણ હરણ કરવા તેને પ્રાણાતિપાતનું પ્રથમ પાપ કહે છે. બીજું પાપ “મૃષાવાદ”—જૂઠું બોલવાનું છે. ત્રીજું પાપ “અદત્તાદાનકેળની વસ્તુ ગુપચુપ ચરી લેવાનું છે. ચોથું પાપ “મૈથુન વ્યભિચાર સેવવાનું છે. પાંચમું પાપ “પરિગ્રહ–ધન પર મમત્વ કરવાનું છે. છડું પાપ “ધ”—ગુસ્સ કરવાનું છે.
Page #397
--------------------------------------------------------------------------
________________ 340 >આદર્શ મુનિ સાતમું પાપ “માન–અભિમાન કરવાનું છે. આઠમું પાપ માયા–કપટ કરવાનું છે. નવમું પાપ લેભ–લાલચ કરવાનું છે. દશમું પાપ “રાગ–પ્રિય વસ્તુપર સ્નેહ કરવાનું છે. અગીઆરમું પાપ “ઢેષ—અપ્રિય વસ્તુ તરફ અપ્રસનતા દર્શાવવાનું છે. બારમું પાપ કલહે–પરસ્પર લડવા ઝગડવામાં છે. તેરમું પાપ “અભ્યાખ્યાન–કેઈના ઉપર ખોટા દેષારેપણમાં છે. ચાદમું પાપ “પશુન—કેઈની ચાડી ચુગલી કરવામાં છે. પંદરમું પાપ “પરાપવાદ–બીજાએના અવગુણ પ્રગટ કરવામાં છે. સોળમું પાપ “રતિ અરતિ, એશઆરામનાં કાર્યોમાં પ્રસન્નતા બતાવવામાં અને ધાર્મિક કાર્યોમાં અપ્રસન્નતા બતાવવામાં છે. સત્તરમું પાપ માયામૃષા’–છળકપટભરેલું જૂઠાણું કહેવામાં છે. અઢારમું પાપ મિથ્યાત્વ દર્શન”, દેવને માને નહિ, ગુરૂને માને નહિ, તથા ધર્મને માને નહિ, એટલે નાસ્તિક હોય તે અઢારમાં પાપનાં ભાગીદાર બને છે. આ સાંભળી મહારાણા સાહેબે કહ્યું કે “આ તે વીસ થયા” ત્યારે મહારાજશ્રીએ ઉત્તર આપે કે એ અઢારમા પાપના વિભાગ છે. આ સ્થળે પાઠકે સ્વયં અનુમાન કરી શકશે કે શ્રીમંત મહારાણ સાહેબ કેટલી એકતાનતાથી શ્રવણ કરતા હતા. અસ્તુ. - ત્યારબાદ મુનિશ્રીએ જણાવ્યું–હે મેવાડાધિપતિ! આ અઢાર પાપ જે ગણાવવામાં આવ્યાં છે, તેમનાથી જ આત્મા મલિન બને છે. તથા આત્મા અને પરમાત્મામાં ભેદ પાડનાર એજ પાપ છે. આજ પાપને લીધે આત્મા અનેક જન્મ જન્માંતરમાં કષ્ટ પામે છે. એજ
Page #398
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 31 પ્રમાણે આ આત્માને અનેક પ્રકારનાં એશ્વર્ય તથા સુખસમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તે નવ પ્રકારનાં પુણ્યને સંચય થતાં થાય છે. આ સાંભળી શ્રીમાન મહારાણ સાહેબે પ્રશ્ન કર્યો, “એ ક્યા નવ પ્રકારનાં પુણ્ય છે?' ત્યારે મુનિશ્રીએ ઉત્તર આપ્યો કે એ નવ પુણ્ય આ પ્રમાણે છે. પહેલું પુણ્ય “આણુ પુણે ભૂખ્યાને ભેજન આપવું. બીજું પુણ્ય “પાણ પુણે” તૃષિતને પણ પાવું, ત્રીજું પુણ્ય “લેણ પુણે, વિશ્રામ લેવા સ્થાન આપવું એથું પુણ્ય, “સેણ પુણે આસન, બિછાનાં આદિ આપવાનું છે. પાંચમું પુણ્ય “વત્થ પુણે વસ્ત્રદાન છે. છઠ્ઠું પુણ્ય “મણ પુણણે” મનથી કેઈનું ભલું તાકવામાં છે. સાતમું પુણે “બસન પુણે હિતકારી વચને બોલવામાં છે. આઠમું પુણ્ય “કાય પુણે કાયાની કોઈને મદદ કરવામાં છે. નવમું પુણ્ય “નમેકાર પુણે નમસ્કાર કરવામાં છે. આ પ્રમાણે છે. તેથી મનુષ્યમાત્રે પાપ કર્મો કરી પાપનો સંગ્રહ કરે જોઈએ નહિ. કેમકે જ્યારે જ્યારે પાપ થાય છે, ત્યારે ત્યારે આત્મા ભવસાગરના ઉંડા ગર્તમાં ગાથાં ખાય છે. “જ્ઞાતાજી સૂત્રમાં તુંબિકાનો ન્યાય વર્ણવવામાં આવ્યો છે કે જે જે સ્થળે તુંબિકાને (તુંબડું) સણને માટીના બંધ લગાવવામાં આવશે, તે તે સ્થળે તે પાણીમાં વિશેષ ડૂબશે. તથા તેજ પાણીમાં તે તુંબડાના જે જે સ્થળના બંધ તૂટી જશે તે તે સ્થળે તે પાણી ઉપર તરી આવશે. તેજ પ્રમાણે આ આત્મા પાપના બંધનથી ભવસાગરમાં રેંટચકની માફક ચક્કર ચક્કર ફર્યા કરે છે. જે તે સઘળાં પાપોનાં બંધન આત્માથી વિખૂટા પડી જાય, તો આત્મા મેશ પામે છે. હવે રહી એ વાત કે પાપ બંધનથી મુકત કેવી રીતે
Page #399
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. થઈ શકાય? તે તેને સીધો સરળ ઉત્તર એ છે કે જેવી રીતે સુવર્ણની શ્યામતા (અશુદ્ધિ-મેલ) દૂર કરવાને ચાર વસ્તુઓની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે પહેલાં જે પાપ થઈ ગયાં હોય તેમને જ્ઞાન, શ્રદ્ધા, ત્યાગ તથા તપ એ ચારેયથી નાશ કરો. ત્યાર પછી તે આત્મા પવિત્ર બને છે. - દેહરો મૂસી પાવક સેહણી, કુંકણ તણો ઉપાય રામ ચરણ ચાર મિલે મિલ કનક કે જાય . અર્થાત–કુલડી, અગ્નિ, ટંકણખાર તથા ભુંગળી (કુંકણ) આ ચારે એકત્ર થતાં સોનાની અશુદ્ધિ દૂર થાય છે. તેજ પ્રમાણે પાપરૂપી મેલને ત્યાગ કરવાને જ્ઞાન, શ્રદ્ધા, ત્યાગ અને તપની આવશ્યકતા છે. બસ આ ચારેની માણસ સાચા દિલથી આરાધના કરે, તે તેના આત્માથી પાપબંધન છૂટાં પડી જશે. એ નિસ્યદેહ છે, અને તેને પરમાત્મા પદની પ્રાપ્તિ થવામાં બીલકુલ વિલંબ થતું નથી. મનુષ્યાવતારને આવે દુર્લભ અવસર પ્રાપ્ત થવા છતાં પણ માનવી સત્કર્મો તરફ લક્ષ આપે નહિં, તો પછી આ ભવનો અંત આવતાં પરભવમાં પુણ્યવિના કોણ સહાયક થશે? નીતિમાં કહ્યું છે કે - धनानि भूमौ पशवश्च गोष्ठे, नारी गृहद्वारी सखा स्मशाने / देहश्चितायां परलोकमार्गे, धर्मानुगो गच्छति जीव एकः / / અર્થાત–ધન તે ભૂમિમાંજ રહી જશે, તથા હાથી ઘોડા ઈત્યાદિ જેટલાં પશુઓ હશે, તે બધાં પિતપતાના
Page #400
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 343 સ્થાને (તબેલામાં) રહેશે; અગ્નિદેવની આસપાસ મંગળફેરા ફરી પરણેલી પત્નિ રડતી કક્કળતી ઘરના દરવાજા સુધી આવી ઘરમાંજ રહી જશે, અને મિત્ર શમશાન ભૂમિ સુધી વળાવવા આવશે; વળી આ દેહલતા કે જેને ખૂબ પિષ્ટિક ખેરાક ખવડાવી પીવડાવી હૃષ્ટપુષ્ટ કરી હતી તથા જેને અનેક અલંકાર વસ્ત્ર તથા સુગંધથી શણગારવામાં આવતી હતી તે ચિતામાં ભસ્મીભૂત થઈ જશે તે વખતે સાથે આવનાર માત્ર ધર્મ હશે. પરભવમાં ધર્મ (પુણ્ય) એકલેજ સુખદાયી નીવડે છે, જ્યારે પાપ તેટલાજ દુઃખદાયી નીવડે છે. તેથી ઉપર વર્ણવ્યા મુજબના પાપ કરવાથી મનુષ્ય વિમુખ રહેવું જોઈએ અને પુણ્ય સંચય કરે જોઈએ. નહિ તો એ પાપ જ આત્માને નરકમાં લઈ જવાનું દ્વાર બનશે. શ્રીકૃષ્ણચંદ્ ગીતામાં ગાયું છે કે - त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः / कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् // શ્રીભગવદગીતા અધ્યાય-૧૬ શ્લેક 21 પુણ્ય કહે કે નેકી કહે તેનું પરિણામ પરલોકમાં તો અતિ આનંદદાયક નીવડશે જ. પરંતુ આ લેકમાં પણ તેનું પુણ્યનામ અમર થઈ જાય છે. જેવી રીતે કે ગામમાં પુણ્ય સંચય કરનાર પરોપકારી માણસ પોતાનું આયુષ્ય સમાપ્ત થતાં મરણ શરણ થાય તો લોકો કહેશે કે કે ભલો માણસ હતો? એ તે ગામનું નામ હતું, એની બેટ પૂરાશે નહિ ઈત્યાદિ. તે જ પ્રમાણે તેથી વિરૂદ્ધ કઈ દુરાચારી દુષ્ટ કર્મો
Page #401
--------------------------------------------------------------------------
________________ 344 આદર્શ મુનિ. આચરવામાં રપ રહેતું હોય તે તેના મરણ વખતે લેંકે કહેશે કે સારું થયું એ મરી ગયે. ગામનું પાપ અળગું થયું વિગેરે. આનો મતલબ એ છે કે મનુષ્યનાં સારા નરસાં કર્મોની ભલાઈ તથા બુરાઈ આ લેકમાં પણ રહી જાય છે, જુઓ આજ સુધી રાવણની તેના દુરાચરણને અંગે બદનામી થતી આવી છે. જ્યારે શ્રી રામચંદ્ર મહારાજની પ્રશંસા થાય છે અને પૂજાય છે. તે મુજબ કરો અને પાંડવો તથા કંસ અને કૃષ્ણનું આ બાબતની પુષ્ટિમાં ચેપુર (મારવાડ) નરેશ માનસિંહજીએ કહ્યું છે કે - ગઢ રહે ન ગઢપતિ રહે, રહે ન સલ જહાન! નૃપ માન કહે દો રહે, નેકી બત્રી નિદાન ! ! અર્થાત ગઢ કે ગઢનો માલિક રહેવાને નથી. અને આખી દુનિઓ પણ રહેવાની નથી. રહેશે માત્ર નેકી કે બદી. અમે આગળ કહી ચૂક્યા છીએ કે નેકી (પુણ્ય) ઈષ્ટ છે અને બદી (પાપ) અનિષ્ટ છે. તેથી મનુષ્ય માત્ર પાપ કર્મ કરતાં પોતાના હાથ અને ઈદ્રિયોને જકડી લેવાં જોઈએ અને પુણ્ય કાર્યો કરવા હંમેશાં ખડે પગે તત્પર રહેવું જોઈએ. બસ એજ મોક્ષને સાચે માર્ગ છે. આટલાં કથને પકથન કહ્યા બાદ મુનિશ્રીએ પોતાને ઉપદેશ આગળ ન ચલાવતાં સમેટી લેતાં કહ્યું - હે હિન્દુકુલસુય શ્રીમહારાણાસાહેબ! આપે બહુજ ઉપકાર કર્યા છે, તથા પાખી પલાવી અનેક જીને
Page #402
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 345 અભયદાન આપ્યું છે. આપે ખૂબ પુણ્ય કાર્ય કર્યું છે. હવે જો આપની ઈચ્છા હોય તે ભેટરૂપે ચિત્ર સુદ તેરસ શ્રી મહાવીર જયંતિ મહોત્સવને દિવસે શહેરમાં પાખી પોલવાનો હુકમ કરશે. આ સાંભળી શ્રીમંત મહારાણુ સાહેબે કહ્યું, “એમાં શી મેટી વાત છે?” તદનુસાર શ્રીમંત મહારાણા સાહેબે શ્રીમાન ફતેહલાલને ફરમાવ્યું કે જે મહારાજશ્રીએ જણાવ્યું છે, તે ફરીથી યાદ દેવડાવજે. ત્યાર બાદ મુનિશ્રીને કહ્યું કે “તાપમાં આપને અત્રે આવવું પડયું, તેથી આપને તકલીફ થઈ હશે.” આ સાંભળી મુનિશ્રીએ કહ્યું કે શીત કે ઉષ્ણુ પરિષહાને સહન કરી પરોપકાર કરે તથા અન્ય પાસે કરાવે એ અમારું કર્તવ્ય છે. આ પ્રમાણે કહી મુનિશ્રી પિતાને નિવાસસ્થાને પાછા ફર્યા. શ્રીમંત મહારાણુ સાહેબે દરેક ચૈત્ર સુદ 13 ને દિવસે પાખી પાળવાનો હુકમ બહાર પાડી દીધો. આશ્વિન વદ પંચમીના પ્રાત:કાળે શ્રી મહારાણા સાહેબ તરફથી મુનિશ્રીને સંદેશો મળ્યો કે “કાલે જે અઢાર પાપ તથા નવ પુણ્ય વિષે શ્રવણ કરાવ્યું હતું, તે લખીને મારી પાસે મેકલાવશે.”. આ પ્રમાણેની શ્રી કસ્તુરચંદજી બેરદિયા દ્વારા સૂચના મળતાં મુનિશ્રીએ જીવનસિંહજી નલવાયા પાસે લખાવ્યું અને તે લિખિત યાદી શ્રીમંત મહારાણુ સાહેબની હજૂરમાં મોકલાવી, શ્રીમાન મહારાણું સાહેબે તે વાંચીને પિતાની પેટીમાં રાખી કે જેથી તેને વારંવાર વાંચી શકાય. છબી જુઓ.
Page #403
--------------------------------------------------------------------------
________________ 346 > આદર્શ મુનિ. આશ્વિન વદ પંચમીના મધ્યાહ્નકાળે શ્રીમાન યુવરાજ કુંવર સાહેબ તરફથી શ્રીમાન મદનસિંહજી સંદેશ લાવ્યા કે કે મુનિશ્રી “સમર બાગ પધારવાની કૃપા કરે.” આ પ્રમાણેની સૂચના મળતાં મુનીશ્રી સ્વશિષ્ય મંડળી સહિત સમાર બાગમાં પધાર્યા. યુવરાજ મહારાજ કુંવર સાહેબે વિનય તથા ભક્તિભાવપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ કેટલાક સમય મહારાજશ્રી તથા યુવરાજશ્રી વચ્ચે પરસ્પર વાર્તાલાપ થયા બાદ મહારાજશ્રીએ ઉપદેશ આપવાને આરંભ કર્યો.
Page #404
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 347 ઉપદેશ. હું કા , माणुस्सं विग्गहं लधु, सुई धम्मस्स दुल्लहा / जं सोच्वा पडिवञ्जन्ति; तवं खंति महिंसयं // 8 // [ઉત્તરાધ્યયન અધ્યાય 3, ગાથા 8.] હે હિન્દુકુલસુર્ય યુવરાજ કુમાર સાહેબ! પ્રથમ તો આ સંસારમાં ઉચ્ચ કોટિને મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે અત્યંત કઠિન છે. જે પુર્યોદયથી તે પ્રાપ્ત થઈ જાય તે સૂત્ર (સગ્રંથ) શ્રવણ કરવાં કઠિનમાં કઠિન છે. કેમકે શ્રવણ કર્યા સિવાય આત્માને પોતાનું સ્વરૂપ માલુમ પડતું નથી. હા, આ સ્થળે એક સંદેહ ઉત્પન્ન થાય છે કે સૂત્ર (સગ્રંથ-શાસ્ત્રો) ક્યા ધર્મ (મજહબ)નાં શ્રવણ કરવાં જોઈએ. કેમકે સંસારમાં આધુનિક કાળમાં જૈન, વૈષ્ણવ, ઈસ્લામ, ક્રિશ્ચીયન, આદિ અનેક મત પ્રચલિત છે. આના ઉત્તરમાં એટલું જ કહેવું બસ થશે કે સૂત્ર એ જ છે કે જે શ્રવણ કરવાથી ત્રણ બાબતની અભિરૂચિ ઉત્પન્ન થાય. સુત્ર અથવા સદૂગ્રંથ એજ છે જે શ્રવણ કરવાથી પ્રથમ તપ કરવાની ઇચ્છા થાય. કેમકે તપ કરવાથી રાજ્ય પ્રાપ્ત થાય છે. કેઈએ કહ્યું છે કે –“તપ બિન મિલે ન રાજ.” આથી પણ અધિક તપસ્યા કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે અને એજ મેક્ષ મેળવવાનું પ્રથમ સાધન છે.
Page #405
--------------------------------------------------------------------------
________________ 348 >આદર્શ મુનિ. બીજું, જે શ્રવણ કરવાથી ક્ષમાની અભિરૂચિ થાય. ક્ષમા કરવી એ મેટાઈનું લક્ષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષ કેઈએ કહ્યું છે કે - क्षमा बडन को होत है, ओछन को उतपात। कहा कृष्ण को घटि गयो, जो भृगुजी मारी लात // અર્થાત ક્ષમા મેટાઓજ કરી શકે છે. સાધારણ માણસે ક્ષમા નથી કરી શકતા, તેથીજ ક્ષમા એ મેક્ષ મેળવવાનું બીજું સાધન છે. ત્રીજું જેના શ્રવણથી “દિર” જીવે પર દયાદષ્ટિ રાખવાનો ભાવ ઉત્પન્ન થાય છે. જીવદયા વિના આત્માને મોક્ષ થતું નથી. તેથી આ પણ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. પ્રાણી માત્ર ઉપર દયાદષ્ટિ રાખવી એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે, કેમકે ભગવાન મહાવીરે કહ્યું છે - सव्वे जीवा वि इच्छन्ति जीविउ न मरीझिउ / तम्हा पाणवहं घोरं, निग्गन्था वज्झयन्ति णं // દશ વૈકાલિક અધ્યાય-૬, ગાથા 11.] અર્થાત આ સૃષ્ટિમાં જેટલાં ચરાચર પ્રાણીઓ છે, તે સઘળાં જીવવાની ઈચ્છા રાખે છે. કેઈ પણ મરવાની તત્પરતા કે ખુશી બતાવતું નથી. સઘળાં મૃત્યુથી ભયભીત બની, પિતાના પ્રાણ બચાવવાના પ્રયત્ન આદરે છે. ચાહે એટલે દુઃખી અથવા પીડિત છવ હશે તો પણ તેના દેહને બીજાના કાર્યથી અગર હીલચાલથી કષ્ટ પડે છે, તો તે તરતજ પિતાના શરીરને સંકુચિત કરી લે છે. આપ ચાહે ત્યાં નજર નાખો. કીડી જે ક્ષુદ્ર જીવ પણ આપણે હાથ
Page #406
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 349 અડકતાં પહેલાં પોતાની પ્રાણ રક્ષા કરવા માટે દૂર ભાગી જશે. આ ઉદાણાથી એ સિદ્ધ થાય છે કે દરેકને પોતાને પ્રાણ પ્યારે છે, તેથી જ પ્રાણીઓનું પ્રાણ હરણ કરવું મહાપાપ મનાયું છે. મનુષ્ય મા ભયભીત પ્રાણુઓના પ્રાણ લેવાની ઈચ્છા સરખી કરવી જોઈએ નહિ. પરંતુ તેને બચાવવાની કેશીષ કરવી જોઈએ. કેઈ પણ સમયે કોઈ પણ સ્થળે, કોઈ પણ પ્રાણીને, કોઈ પણ પ્રકારને ભય ઉત્પન્ન થાય તે તેને ભયમુક્ત કરવું એ મનુષ્યમાત્રનો પરમ ધર્મ છે. સંસારમાં અપાતાં અનેક પ્રકારનાં પ્રચલિત દાનમાં સર્વશ્રેષ્ઠ દાન ભયમુક્ત કરવાનું એટલે કે અભયદાન દેવાનું શાસકારેએ કહ્યું છે : दाणाण सेठं अभय पहाणं, सच्चेसु वा अणवज्जं वयंति। तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते॥ અર્થાત દાનમાં સર્વથી શ્રેષ્ઠ દાન પ્રાણીઓને અભયદાન આપવામાં છે. કેઈને પણ તિલમાત્ર કષ્ટ ન થાય એવી ભાષા સર્વ ભાષાઓમાં શ્રેષ્ઠ મનાય છે. તપસ્યામાં સર્વથી ચઢી જાય એવી બ્રહ્મચર્ય તપસ્યા માનવામાં આવે છે આ ઉક્તિ પ્રમાણે સંસારમાં સર્વશ્રેષ્ઠ ધર્મોપદેશક ભગવાન મહાવીર સ્વામી હતા. મારા સ્થનનું તાત્પર્ય એટલું જ છે કે સર્વથી શ્રેષ્ઠ દાન અભયદાન છે. સાંભળે. કોઈ એક રાજાએ કોઈ એક અપરાધીને દેહાંત દંડની સજા ફરમાવી. તે મુજબની સજા કરવાને માટે રાજાના જલ્લાદે અપરાધીને રાજમહેલની અટારીઓની નીચે થઈને લઈ જતા હતા, તે વખતે અનાયાસે રાજરાણુએ પિતાની બારીએથી અપરાધીને લઈ જતાં જે. દાસીઓને પુછવાથી માલમ પડ્યું કે તેને દેહાંત દંડની
Page #407
--------------------------------------------------------------------------
________________ ૩પ૦ > આદર્શ મુનિ સજા કરવામાં આવી છે. આ સાંભળી રાણીએ પેલા સેવક જલાદ–ને હકમ કર્યો કે બીજે હુકમ ન મળે ત્યાં સુધી અપરાધીને સજા કરવી નહિ. બીજી બાજુ રાણીએ પિતાના પતિદેવને કહેવડાવ્યું કે “હું મહારાજ પાસે એક વરદાન માગું છું, તે મને કૃપા કરીને આપ. તે વરદાન એ છે કે પ્રાણદંડને અપરાધીને આજને માટે છોડી મૂકવામાં આવે.” આ પ્રમાણે પેલા અપરાધીને તે દિવસ માટે મુક્ત કરવામાં આવ્યું. રાણીએ અપરાધીને તે દિવસે સારી રીતે જમાડે અને તેને પાંચ હજાર રૂપીઆ આપ્યા. તે જ પ્રમાણે તેજ રાજાની બીજી રાણીએ અપરાધીને બીજે દિવસે સત્કાર કર્યો, અને દશ હજાર રૂપીઆ આપ્યા. ત્રીજી રાણીએ ત્રીજે દિવસે ગુન્હેગારને સ્વાદિષ્ટ ભેજન જમાડી પંદર હજાર રૂપીઆ આપ્યા, તથા તે દિવસે પ્રાણ રક્ષા કરી. આટલો આદર સત્કાર થવા છતાં તથા આટલું દ્રવ્ય મળ્યા છતાં દેહાંતદંડની સજાને લીધે પેલા અપરાધીને બિલકુલ સુખ ચેન પડતું નહિ. પરંતુ વિચાર કરતો કે મુઆ પછી આ દ્રવ્ય શું કામમાં આવશે? તે તે મૃત્યુ ભયથી ભયભીત બની ગયો હતો. આખરે ચેથી રાણીએ તે પેલા અપરાધીને દ્રવ્યાદિ કંઈ આપ્યું નહિ, પરંતુ પિતાના સ્વામીનાથ પાસે વરદાન માગી તેના દેહાંત દંડની સજા માફ કરાવી. બસ, બીજું શું જોઈએ ? પેલા અપરાધીને મરણ ભય ટળી ગયે, ચિત્ત પ્રક્રુલ્લિત બની ગયું. પરંતુ રાણીઓમાં અંદર અંદર વાદવિવાદ થવા લાગે. કે અમે આટલું આટલું દ્રવ્ય અપરાધીને આપ્યું, છતાં ચેથી રણુએ કંઈજ ના આપ્યું, તેથી તેને “કંજુસની પદવી એનાયત કરવી.
Page #408
--------------------------------------------------------------------------
________________ આદમુનિ. 351 આ સાંભળી ચેાથી રાણીએ ઉત્તર આપે કે અપરાધીને મેં જે કંઈ આપ્યું છે, તેની બરાબરી તમે ત્રણ એકઠાં મળીને પણ કરી શકવાનાં નથી. જે આ વાત તમે સાચી ન માની શકો તો પતિદેવને પૂછજો. તેથી રાજાએ વિચાર કર્યો કે હું કોના પક્ષમાં બોલું? અને શા માટે કે ઈને સારૂં માઠું લગાડું? માટે પેલા અપરાધી પાસેજ ઉત્તર અપાવ ઉચિત છે. એ જ પ્રમાણે કરવામાં આવ્યું. અપરાધીએ કહ્યું :–“જેટલા ઉપકાર ચેથી રાણીએ મારા ઉપર કર્યો છે, એટલે બીજી કોઈએ કર્યો નથી. હું મારા જીવનપર્યત મારી આ ચેાથી માતાનો ત્રણ રહીશ. મારે મૃત્યુને ભય ભેજન તથા રૂપીઆથી અળગે થતો નહતો.” હે પ્રિય મહાશય, જુઓ! પેલા અપરાધીને મૃત્યુભય દૂર થતાં, તેને કેવો આનંદ થયે. જો કે તે અપરાધી હતા છતાં તેને બચાવતાં–અભયદાન દેતાં–તેના આત્માને કેટલો અંતિષ થયે! આને જ અભયદાન કહે છે. આ અભયદાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમત્તમ છે. જે કઈ તર્કશાસ્ત્રી ઘડીભર માટે તર્ક કરે કે આત્મા તે અમર છે, કોઈને માર્યો મરતે નથી. જુઓ ગીતાજીમાં શ્રીકૃષ્ણચંદ્ર કહ્યું છે - नैनं छिदंति शस्त्राणि, नैनं दहति पावकः। न चैनं क्लेदयंत्यापो, न शोषयति मारुतः॥ अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोभ्य एव च / नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः॥ [ભગવદ્દગીતા અધ્યાય 2, શ્લેક 23-24]
Page #409
--------------------------------------------------------------------------
________________ ઉપર - > આદર્શ મુનિ. અર્થાત આ આત્મા શોથી છેદાય નહિ તે અગ્નિથી બાળી શકાય નહિ તે, પાણીથી ભીંજવી અથવા ડૂબાવી શકાય નહિ તે, અને વાયુથી સુકવી શકાય નહિ તે છે. તે પછી અભયદાન કેને પ્રદાન કરવામાં આવે? - હા, એ વાત બરાબર છે કે આત્મા હ હણાતા નથી, તે તે અજરઅમર છે. પરંતુ ચપુ, છ, તલવાર તથા બંદુક અગર, અન્ય કેઈઅસ્ત્રશસ્ત્રથી શરીરને આત્માથી વિખૂટું પાડવું, એ પાપને હિંસા કહેવામાં આવે છે. જે હિંસા ન થતી હોત તે ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર ગીતાજીમાં અહિંસાનો ઉપદેશ ન આપ્યું હોત. આપણાથી કોઈને કષ્ટ થાય તેને પાપ અથવા હિંસા કહેવામાં આવે છે. તેનાથી બચવા માટે ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર જનતાને અહિંસાને ઉપદેશ કર્યો. આની સાથે બીજે પણ ઉપદેશ કર્યો છે, તેથી નિવિવાદપણે સિદ્ધ થાય. છે કે કોઈને પણ પીડા કરવી એ હિંસા છે. જેમ સામાન્ય રીતે ગામમાં હંમેશાં કેટલાંય મરે છે અને જન્મે છે, પરંતુ કેઈનું કેઈ ઝેર આપી અથવા કેઈ હથિયારથી ખૂન કરે તે તેને રાજ્ય તરફથી ધારાધોરણ મુજબ દંડ દેવામાં આવે છે. પણ જે આયુષ્ય સમાપ્ત થતાં મરણ થાય તે ન તો સરકાર કેઈને પકડે છે અગર ન તે સજા કરે છે. એ જ મુજબ કેઈને પાંચ હજારને હારકડી ભેટરૂપે આપવામાં આવે તો સરકાર લેનારને પકડતી નથી અગર દેનારને કષ્ટ થતું નથી. પરંતુ તેજ હાર તેની પાસે કોઈ ઝુંટવી લે અગર તે ચેરી કરી લઈ જાય તે અવશ્ય સરકાર તેને પકડશે, અને જેને હાર ગયે હશે તેને પણ દુઃખ થશે.
Page #410
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 353 આ ઉદાહરણો મુજબ જો પ્રાણ પિતાનું આયુષ્ય સમાપ્ત થતાં મરી જાય, તો હિંસાનો ભાર કેઇને શિર પડતું નથી. પરંતુ પ્રાણુઓના પ્રાણને જબરદસ્તીથી ચપુ, છરે. બંદૂક, તલવાર, તપ અગર ઝેર જેવાં પ્રાણઘાતક સાધનથી હરી લેવામાં આવે, એટલે કે શરીરથી જીવાત્માને જુદો પાડી નાખવામાં આવે તો તેને હિંસા અથવા મહાપાપ કહેવામાં આવે છે. તેથી જે હિંસા રૂપી મહાપાપ આચરશે, તેને શિર દુઃખના ડુંગર પડશે. અહિંસા સર્વ શાસ્ત્રો તથા ધર્મગ્રનો સાર અથવા નવનીત રૂપ છે. વેદ વ્યાસજીએ પણ કહ્યું છે કે - अष्टादश पुराणेषु व्यासस्य वचनं द्वयम् / परोपकारः पुण्याय, पापाय पर पीडनम् // અર્થાત વ્યાસજીએ રચેલાં અઢાર પુરાણોમાં કેવલ બેજ સાર વચન છે. એક તે પોપકાર સમાન બીજું પુણ્ય નથી, અને બીજું, અન્યને પીડા કરવા સમાન બીજું પાપ નથી. આજ પ્રમાણે મુસલમાનોના ધર્મગ્રન્થમાં પણ અહિંસાને ઉલ્લેખ છે “દિલ બદસ્ત આવર કે હજે અકબરત, અજ હજારો કાબા, યક દિલ બહતરસ્ત. અર્થાત કેઈનું પ્રાણ હરણ થતું હોય તેમાં તું આડે હાથ ધરી તેને અટકાવે તો તે હજારે અકબરી હજ (યાત્રાઓ) કરતાં પણ અધિક છે. એ જ પ્રમાણે કંજુસ દકાયત અરબ નામના ગ્રંથમાં લખ્યું છે કે -
Page #411
--------------------------------------------------------------------------
________________ 354 આદર્શ મુન. અલ મુસલિમે મનસેલે મલમુસલ મૂના મિનલિસાની વયદેહીવલ મૈમને મિન અમનેહઃ અન્ના અલાદે માલ હીમ વ અમવલિહીમ. ' અર્થાત્ મુસલમાન એ છે કે જેની જબાન અથવા હાથેથી બીજાનું રંજન (પીડન) થાય નહિ. તથા મેમન એટલે કે ઈમાનદાર તો તે છે કે જેનાથી સઘળાના જાન તથા માલનું રક્ષણ થાય છે. એજ પ્રમાણે ઇસુ ખ્રિસ્તે અંગ્રેજીમાં કહ્યું છે "Thou shalt not kill." અર્થાત “તું કેઈને મારી નાખીશ નહિ.” હવે કહે કે જેમાં જીવદયાનું પ્રમાણ ન હોય એવાં કયા ધર્મશા બાકી રહ્યાં? બધાં ગ્રન્થ પોકારી પોકારીને કહે છે કે અભયદાન જે બીજે કઈ પોપકાર નથી. આજ પરોપકાર પરેલેકને સાથી અને સહાયક થશે, તે સિવાય સઘળું પાછળ રહી જશે. સાથે પરોપકાર સિવાય બીજું કશું આવવાનું નથી. લાલફકીરે ગાયું છે કે - धन छोडे नंगे गये; अकबरशाह जलाल / कहै लाल इक पलक में, भया वीराना माल // કે એક સમયે કે એક જણે અકબર બાદશાહને એક બહુમૂલ્ય દૂશાલે ભેટ આપ્યો. જ્યારે બાદશાહના અંતકાળ સમીપ આવ્યું ત્યારે તેણે પોતાનાં પરિવારના સઘળાં માણસને કહ્યું *મૂળ અરબીલિપને ગુજરાતી લિપિમાં ઉલ્લેખ કરતાં કોઈ ઠેકાણે અશુદ્ધિ રહી ગઈ હોય તે ઉદાર પાઠકે શુદ્ધ કરીને વાંચવા કૃપા કરે.
Page #412
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિઝ 355 કે “આ દુશાલ મારા મરણ પછી મારા જનાજા ઉપર ઓઢાડજો. જો તમને તે જોઈ લાલચ થાય તે જનાજાને કંઈપણ ઓઢાડયા સિવાય ઉઘાડે કાઢજો, પરંતુ બીજું કઈ વસ્ત્ર તેના ઉપર ઓઢાડશે નહિ” બાદશાહનાં આ વચન સાંભળી નેહી સંબંધીઓએ કહ્યું, “હજૂર. એ શું બોલ્યા ? દુશાલે એ એવી કઈ ચીજ છે? જ્યારે આ સારીયે બાદશાહત આપની છે, તો પછી આપ જેમ કહેશે તેમ કરીશું” ત્યારપછી બાદશાહ મૃત્યુશરણ થયો. કુટુંબ કબીલાના સઘળા માણસોએ વિચાર કર્યો કે આ દુશાલે ઘણે કીમતી છે. તેથી તેને જનાજા ઉપર ન ઓઢાડતાં તેને ઉઘાડજ કાઢવે. આ પ્રમાણેનો વિચાર આખરે આચારમાં આવે અને જનાજે ઉઘાડે કાઢવામાં આવે તે વખતે બજારમાં એક લાલ મામને ફકીર ઉભે હતો. તેણે બાદશાહ જેવા મહાન પુરૂષને જનાજે ઉઘાડે જતો જોઈ ઉપકત દેહ ગાયે કે અકબર બાદશાહ જેવા ઉઘાડા (નાગા) જાય છે, એ કેવી આશ્ચર્યજનક વાત છે! જુઓ પલભરમાં શું હતું ને શું થઈ ગયું? | હે યુવરાજ! મનુષ્ય જે સત્કર્મો કરશે, તેજ સાથે જશે, અને તે જ પરલેકમાં આનંદદાયક નીવડશે. આ ધન દોલત તથા પૃથ્વી કેઈ એકની માલિકીનાં સદાકાળ રહ્યાં નથી અને રહેશે પણ નહિ. કોઈ એક કવિએ વાજબીજે કહ્યું છે કે - हसन्ति पृथ्वी मृपति नराणाम् हसंति कालो यदि वैद्यराजः। हसंति नारी पतिरक्षितानि, हसंति लक्ष्मी रति संचितानि //
Page #413
--------------------------------------------------------------------------
________________ ૩પ૬ - આદશ મુનિ અર્થાત્ જ્યારે નૃપતિ મેંમાં પાન ચાવી હાથમાં ખડગ લઈ, મુછપર તાવ દે ઉભે થઈને કહે છે કે આ પૃથ્વી ઉપર મારૂં શાસન છે, ત્યારે પૃથ્વી હસે છે અને કહે છે કે તારા જેવા તે હજાર થઈ ગયા છે. જરા જોતો ખરો કે ભરત રાજા કયાં છે? બાહુબલી, પાંડે અને કરે કયાં છે? જયચંદ અને પૃથ્વીરાજ જેવા શક્તિપુત્રે કયાં છે? બીજા પણ અનેક બલિચ્છે કે જેમને લીધે નિમિષ માત્રમાં પ્રલય મતે, તેઓ ક્યાં છે? મેં મારા ઉદરમાં સઘળાને સમાવી દીધા છે. આજ સુધી કેઈન પણ અધિકારમાં યાવરચંદ્રદિવાકર હું રહી હોય એ ખ્યાલ સરખો પણ છે કે? કેઈ એક કવિએ ગાયું છે કે : કવ્વાલી... क्यों गफलत की नीन्द में सोता पडा, . तेरा जावेगा हंस निकल एक पलमें। यह दुनिया है देख मिसाले रण्डि, 3 વઢિ, 3 વાઢ મેં વળી રેગપીડિત અવસ્થામાં મરણ શય્યા ઉપર પડયા પડયા આખરી ઘડીઓ ગણાતી હોય છે, ત્યારે પણ જીવનની આશાથી રોગોનું નિવારણ કરનાર વૈદ્ય, દાક્તરને બોલાવવામાં આવે છે. તે વખતે મૃત્યુદેવ હસે છે. કે હું તે આવી પહોંચ્યો છું અને આ બિચારા વૈદ્ય ડાક્તર શું કરી શકશે? પછી ભલેને મારી ધાસ્તી હોવા છતાં દાકતર સાહેબ યઢા તદ્દા સમજાવે! મહારાણી વિકટેરીઆએ પિતાનું આયુ દીર્ઘ બનાવવા ખાતર બીજા પ્રાણુના લેહીને પિતાના શરીરમાં સંચાર કર્યો. પરંતુ મારી સમક્ષ એ રક્તનું પણ કઈ ચાલ્યું નહિ.
Page #414
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ત્ર 357 પતિદેવ જ્યારે સ્ત્રીનું રક્ષણ કરે છે, અને કહે છે કે અમુકને ઘેર જવું નહિ. અમુકની સાથે બોલવું નહિ, ત્યારે પત્નિ પણ તેના વચને તરફ મનમાં હસે છે કે એમ કહેવાથી અગર દષ્ટિ કરવાથી શું કેઈ પિતાનું શીલ સાચવી શકે છે? કદાપિ નહિ. જે ધર્માચરણ કરશે તે તે પિતાના કુળની મર્યાદાને લીધે કરશે. પતિ ક્યાં બધે નજર રાખી શકવાનો હતે? એજ પ્રમાણે લક્ષ્મીને ખૂબ સંગ્રહ કરવાથી તે પણ હસે છે કે હું તેના અધિકારમાં રહી છું અને રહેવાની છું? મને તે અનેક જણે અનેક પ્રકારે પોતાના કાબુમાં રાખવા પ્રયત્ન આદર્યા, પરંતુ હું ચંચલા એક સ્થાન પર રહી નથી. મને મેળવીને જેઓએ આ લેકમાં મારે પપકારાર્થે ઉપયોગ કર્યો છે તેઓ પહેલેકમાં સુખી થયા છે. પરંતુ મને મેળવીને જેએએ મારો સદુપયોગ કર્યો નથી, તેવાના શું કામમાં આવવાની હતી ? તેથી મનુષ્ય મારે લીધે જેટલે પરોપકાર થઈ શકે, એટલે કરે જોઈએ. આ પ્રમાણે મુનિશ્રીએ લગભગ એક કલાક સુધી ઉપદેશ કર્યા. શ્રવણ કરતાં કરતાં કેટલીયે વાર ચુવરાજ સાહેબ તથા ઉમરાવ મહેદ હર્ષોલ્લાસથી મગ્ન થઈ ડોલતા હતા. તે મહાનુભાવોનું ચિત્ત ઉપદેશ શ્રવણ કરીને પુષ્કળ પ્રફલિત થયું. યુવરાજ કુંવર સાહેબે ફરીથી એકવાર કેઈક દિવસ ઉપદેશ શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે મુનિશ્રીએ કહ્યું કે “કાલે શ્રીમન્ત મહારાણા સાહેબે ઉપદેશ શ્રવણ કર્યો છે. અને તેમણે સદાને માટે ચૈત્ર સુદ ૧૩ને દિવસે પાખી પલાવવાને સ્વીકાર કર્યો છે.
Page #415
--------------------------------------------------------------------------
________________ 358 > આદર્શ મુનિ. આજે આર્યાવર્તમાં મહારાણા સાહેબ પરમ દયાળુ અને ધર્મ રક્ષક છે, અને વંશ પરંપરાના ઉમદા ગુણ ધરાવનારા છે. અમે તેમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેમના જેવા પિતાના આપ પુત્રરત્ન છે. આ આર્યભૂમિમાં આપ બંને નરરત્નો છે. આપે પણ જનસમૂહ ઉપર અત્યંત ઉપકાર કર્યા છે. હવે જે આપની ઈચ્છા હોય તો માર્ગશીર્ષ વદ. ૧૦ને દિવસે શ્રી પાર્શ્વનાથ મહારાજની જયંતિને દિવસે સદાને માટે શહેરમાં પાણી લાવવામાં આવે તે આપને ખૂબ લાભ થશે. મુનિશ્રીનાં આ કથન શ્રવણ કરીને દયાળુ શ્રી બાપજીરાજે તેને તરતજ સ્વીકાર કર્યો. ત્યારબાદ ઉપદેશ બંધ રાખી મુનિશ્રી પિતાને નિવાસસ્થાને પધાર્યા. - આશ્વિન વદી પંચમીને દિવસે સાયંકાળે મુનિશ્રી મગરાના હાકેમ સાહેબને ત્યાં દર્શન આપવા પધાર્યા. ત્યાં એક બકરાને અભયદાન આપવામાં આવ્યું. કાતિક વદ ૬ને દિવસે જાગીરદાર શ્રીમાન જગન્નાથસિંહજી જેઓ શ્રીમંત મહારાણા સાહેબના વિશ્વાસપાત્ર છે, તેમણે ઉપદેશનો લાભ લીધો. ફરીથી પણ હાકેમ સાહેબને ઉપદેશ શ્રવણ કરવાની અભિરૂચી થતાં આધિન વદ ૮ને દિવસે ઉપદેશ શ્રવણનો લાભ લીધે. બજાર તરફના લેકેને વિશેષ આગ્રહ થતાં આશ્વિન વદ ને દિવસે ધન મંડપમાં પધાર્યા, અને લાધુવાસની હવેલીમાં નિવાસ કર્યો. ત્યાં જાહેર રસ્તામાં વ્યાખ્યાન થતું. મેજાના રાવત સાહેબ, ભદેસરના રાવતજી સાહેબ, બાકરડાના છબી જુઓ.
Page #416
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ૩પ૯ ગવતજી સાહેબ, જેઓ શ્રીમંત મહારાણા સાહેબના સેળ અગર બત્રીસ ઉમરામાંના છે, તે સઘળા મહાનુભાવોએ અહીંનાં વ્યાખ્યાન પણ શ્રવણ કરવાને લાભ લીધો. આ સ્થળે એ જણાવવું ઉચિત છે કે શ્રીમન્ત મહારાણા સાહેબના સેળ તથા બત્રીસ ઉમરાવોમાંના કેટલાએક ઉમરાવો તથા અન્ય સરદારોએ એક જ વખત નહિ. બલકે અનેક વખત વ્યાખ્યાન શ્રવણ કરવાનો લાભ લીધું હતું, તથા ચાતુર્માસ સમાપ્ત થયા બાદ રાજસ્થાનમાંના પિતા પોતાના ગામમાં પધારવાનો મુનિશ્રીને અત્યાગ્રહ કર્યો હતે. આશ્વિન વદ ચૌદશના સાયંકાળે જ્યારે મુનિશ્રી શૈચક્રિયાથી નિવૃત્ત થઈ શહેર તરફ પાછા ફરતા હતા, તે વખતે બેહડાના રાવતજી સાહેબ શ્રીમાન નારસિંહજી, જેઓ શ્રીમંત મહારાણુ સાહેબના બત્રીસ ઉમરામાં એક ઉમરાવ છે, તેઓ મેટરમાં બેસી હવા ખાવા જતા હતા. તેમણે મુનિશ્રીને જેઈમેટર ઉભી રખાવી. મુનિશ્રીને વિનય તથા ભાવપૂર્વક નમસ્કાર કર્યા અને કેટલાક સમય વાર્તાલાપ કર્યો. કાર્તિક સુદી દ્વિતીયાના પ્રાતઃકાળના વ્યાખ્યાનમાં ગારક્ષાની આવશ્યક્તાનું દિર્શન કરાવવામાં આવ્યું. તે વખતે શ્રી જૈન મહાવીર મંડળના સભાસદેએ સાયંકાળે સભા અને મુનિશ્રીને વિજ્ઞપ્તિ કરી કે એ સભામાં આપ ઉપદેશ આપે, જેથી અમને શીધ્ર સફળતા પ્રાપ્ત થાય. આ જનાનુસાર નિયત સમયે લગભગ 5000 શ્રોતાઓ એકત્ર થયા હતા. શાહપુરાના રાજાજી શ્રીમાન નાણુરસિંહજી સાહેબ, મેજાના રાવત સાહેબ, પારસલીના રાવતજી સાહેબ, તથા
Page #417
--------------------------------------------------------------------------
________________ 360 >આદર્શ મુનિ, શાહપુરાના પાટવીકુંવર શ્રીમાન ઉમેદસિંહજી સભાસ્થાને પધાર્યા હતા. મુનિશ્રીએ પોતાના પ્રભાવશાળી, ઉત્તેજક અને ગંભીર વ્યાખ્યાન દ્વારા ઉદયપુરમાં ગારક્ષાની પરમ આવશ્યક્તા દર્શાવી, જેનું રાજાધિરાજના પાટવીકુંવરે સુંદર સમર્થન કર્યું વળી આ મહત્કાર્ય પાર પાડવાને માટે જનતાને પણ પ્રેત્સાહિત કરવામાં આવી હતી. સભા વિસર્જન થયા બાદ રાજાજી સાહેબે અત્યંત વિનયભાવથી મહારાજશ્રીને કહ્યું કે, “આપનું વ્યાખ્યાન શ્રવણ કરી મારૂં ચિત્ત અત્યંત પ્રખુલ્લિત થયું છે. આપનું વ્યાખ્યાન શ્રવણ કરવાનો મારો કેટલાય વખતથી ઈરાદે હતા પરંતુ નાસિકાનો રોગ (સળેખમ ઇત્યાદિ) થવાને લીધે આવી શક ન હતો.” કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે શ્રીમન મહારાણા સાહેબ તરફથી શ્રીમાન મહેતાજી પન્નાલાલજી સાથે સંદેશે આવ્યો કે “મુનિશ્રી અહીં પધરામણી કરે.” આ પ્રમાણેની સુચના મળતાં મુનિશ્રી પિતાની શિષ્ય મંડળી સાથે “શીવ નિવાસમાં પધાર્યા. ત્યાં શ્રીમંત મહારાણા સાહેબે વિનય તથા ભક્તિભાવપૂર્વક મુનિશ્રીનું સ્વાગત કર્યું. ત્યાર બાદ મુનિશ્રીએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો.
Page #418
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, 361. :~*~::::::::::::::: ઉપદેશ. “હે હિનકુલસૂય શ્રીમંત મહારાણ સાહેબ ' અહીંની આપની પ્રજાએ લાગલગાટ અનેક વ્યાખ્યાન સાંભળીને કેટલીએક દૂષિત બાબતોને ત્યાગ કર્યો છે. મેં અહીંયાં વ્યાખ્યાનના આરંભમાં હંમેશાં લોકેને “શ્રી ભગવતીજી સૂત્ર” શ્રવણ કરાવ્યું છે, જેને ખ્યાવર (નિયા શહેર)થી પ્રારંભ કર્યો હતે.” શ્રીમંત મહારાણુ સાહેબે પુછ્યું–શું તે હજી સુધી હું થયું નથી ?" ઉત્તરમાં મુનિશ્રીએ કહ્યું, “હા, હજુ સુધી પૂરું થયું નથી. કેમકે તેમાં ગતમ સ્વામીએ ભગવાન મહાવીરને 3000 પ્રશ્નો પુછયા છે. તે સઘળા હસ્તલિખિત છે. મોટે ભાગે અમારી પાસે જે હસ્તલિખિત છે. મુદ્રિત (છાપેલાં) સૂત્રોમાં વજન વધારે થાય છે. વળી કે બીજા પાસે અમે વજન ઉપડાવી શકતા પણ નથી. અમારી પાસે વસ્ત્ર, પાત્ર આદિ જરૂરગાં હોય છે. અને તે જેટલાં હોય છે તે સઘળાને જાતે ઉપાડીએ છીએ.” શ્રી મહારાણા સાહેબે પૂછયું કે “એ ભગવતીજી સુત્ર કેવાં છે?” ત્યારે મુનિશ્રીએ પૂડામાંથી ભગવતીજી સૂત્ર કાઢીને દેખાડયાં. તેમને શ્રીમાન મહારાણા સાહેબે પોતાના હાથમાં લઈ તેનું અવલોકન કર્યું અને પછી સુનિશ્રીને કહ્યું કે “જે આપને તકલીફ ન થાય તે આમાંથી બે ચાર બાબતો સંભળાવે.” તેથી મુનિ શ્રીએ ભગવતીજી સૂત્રને ઉચ્ચાર્યા. "तेणं कालेणं तेणं समयेणं जाव एवं वयासि के महालोयण्णं भंते ? गोयमामहति महालए लोए पगंत्तं पुरस्थिमेणं असँखेजा
Page #419
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ Tયા રા વિરૂ, 3gpવંત પંથमेणंवि एवं उत्तरेणवि एवं उद्दपि अहे असंखेजाउ जोयण कोडा कोडिड आयाम विरवंभेण एयंसिणं भंते महालए लोगंस्सि अस्थि कोइ परमाणु पोग्गलमेतेवि पएसे जहाणं अयं जीवे न जाएवा न महेवा ? णो इणटे समठे। અર્થાત્ એ સમયમાં એક વખતે ભગવાન મહાવીર સ્વામીને ગતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે- હે ભગવાન! આ સંસાર કેવડે મોટો છે ?" તેના ઉત્તરમાં ભગવાને કહ્યું. આ જગત બહુ વિસ્તૃત છે. અસંખ્ય કોટિ કોટિ એજન પૂર્વમાં વિસ્તાર પામેલું છે. તે જ પ્રમાણે તેને વિટિર ઉત્તર, દક્ષિણ તથા પશ્ચિમ દિશાઓમાં પણ છે.” દૈતમે ફરીથી પુછયું-“હે ભગવાન! આવા વિસ્તુત જગતમાં સૂક્ષ્મતમ પરમાણુના પ્રદેશમાં પણ આ જીવને જીવન અથવા મૃત્યુ નહિ થયું હોય શું?” ભગવાને ઉત્તર આપે-“હે ગૌતમ, એવું એક પણ સ્થાન બાકી નથી કે જ્યાં આ જીવનું જીવન અથવા મરણ થયું ન હોય ?" મુનિશ્રીએ કહ્યું-“મહારાણા સાહેબ ! આ સઘળું જ્ઞાન શ્રવણ કરવાથી થાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે - सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं / उभयपि जाणइ सोचा, जं सेयं तं संमायरे // દશવૈકાલિક અધ્યાય 4, ગાથા 11 અર્થાત્ શ્રવણ કરવાથી સન્માર્ગનું જ્ઞાન થાય છે, તથા શ્રવણ કરવાથી પાપમાર્ગનું પણ જ્ઞાન થાય છે. તે પછી
Page #420
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ! બંનેને જાણ્યા બાદ પરેલેકમાં જે શ્રેયસ્કર અને આત્માનું કલ્યાણકારી હોય, તે કરવાનો મનુષ્ય માત્રનો ધર્મ છે. પરંતુ આવું જ્ઞાન તથા શ્રવણ લાભ ઋષિઓ તથા મુનિએને સત્સંગ હશે તોજ થશે. સંસારમાં સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. ગમે તેવો પાપી જીવાત્મા હોય છતાં, સત્સંગ થતાં તજ તેને ઉદ્ધાર થાય છે. સત્સંગનો મહિમા અનુપમ છે. ગ્રીનાં અનેક પ્રકરણ અને પૃષ્ઠ સત્સંગના મહિમાથી ભરેલાં પડ્યાં છે. એમ સાંભળવામાં આવ્યું છે કે પુરાણમાં એક કથા આવે છે, કે સાઠ હજાર વર્ષ તપ કરનાર એક ઋષિ અને એક પળ માત્ર સત્સંગ કરનાર બીજા કષિ વચ્ચે વિવાદ થયે કે “તપસ્યા વધે કે સત્સંગ? આ વાતને નિર્ણય કરાવવા બંને ઋષિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દેવતાઓ પાસે ગયા. આ પ્રકારનો અદ્દભુત ઝઘડે સાંભળી ત્રણે દેવતાઓ વિચારમાં પડી ગયા કે કેને સારું બેટું મનાવવું? તેથી વિચાર કરતાં કરતાં એક ઉપાય શોધી કાઢયે કે બંને ઋષિઓને શેષનાગ પાસે મોકલી દેવા. તેજ મુજબ કરવામાં આવ્યું. શેષનાગ પણ આ ઋષિઓની વાત સાંભળીને મુંજવણમાં પડી ગયા, અને વિચાર કરવા લાગ્યા કે આ નિર્ણય શી રીતે કરે અગર તો તેમને આગળ કેની પાસે મોકલવા? આમ કરતાં કરતાં આખરે શેષનાગને એક યુક્તિ સુઝી. તેથી તેમણે ઋષિઓને કહ્યું, જુઓ, આપ મહાશયોનો પ્રશ્ન બહુજ ગંભીર વિચારને પાત્ર છે. તેથી મારા શિર ઉપરના આ પૃથ્વીના ભારને થોડે વખત અળગો કરે પડશે. માટે આપ મહાનુભાવે આ ભારને ઉપાડે. આમ કહી તપસ્વી કષિ તરફ ફરીને કહ્યું-“આપ
Page #421
--------------------------------------------------------------------------
________________ 314 > આદર્શ મુનિ. એમ બેલે કે, હે પૃથ્વી ! મારી તપસ્યાને પ્રભાવ અધિક હોય તો તું આધાર વિના અદ્ધર રહે.” તપસ્વી બાષિએ એમ કહ્યું. પરંતુ પૃથ્વી અદ્ધર રહી શકી નહિ. આજ પ્રમાણે સત્સંગી ઋષિને કહેવામાં આવ્યું. તેમણે પણ એમજ કહ્યું કે–“હે વસુંધરા ! મેં કરેલે સત્સંગ અધિક હોય તે વિના આધાર અદ્ધર રહે.” આ વચન ઉચ્ચારાયા કે તરતજ પૃથ્વી આધાર વિના અદ્ધર થઈ. ત્યાર પછી બંને ષિઓને સંબોધીને શેષનાગે કહ્યું, “આપના ઝઘડાને નિર્ણય પૃથ્વી દ્વારા થઈ ગયા છે. જેનું જે શ્રેષ્ઠ હતું તેના પ્રભાવથી પૃથ્વી અદ્ધર થઈ.” આ કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સત્સંગ સર્વથી અધિક શ્રેષ્ઠ છે. તે કરવાથી અનેક મનુષ્યોનો ઉદ્ધાર થયા છે. તેમાંના એકનું સંક્ષેપમાં વર્ણન કરૂં છું : વીસ સદીઓ પહેલાંની વાત છે કે એક સિતમ્બકા (તામ્બિકા) નામનું શહેર હતું જે આધુનિક સમયમાં પંજાબ દેશમાં પેશાવરના નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે ત્યાં પ્રદેશી નામને એક રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે સાત હજાર ગામો હતાં. તેની રાણીનું નામ સુરીકંથા (સુર્યકાન્તા) હતું, અને પુત્રનું નામ સુરીકંથ (સૂર્યકાન્ત) કુમાર હતું. તેને ચિત્તજી નામને પ્રધાન હતો, તે રાજ્યકારભાર ચલાવતું હતું. રાજા ઈશ્વર, આત્મા, સ્વર્ગ, નરક આદિકશામાં માનતે નહિ. તેથી તેનું હૃદય પાષાણ જેવું કઠેર બની ગયું હતું. કેઈનું પણ પ્રાણહરણ કરવું તેને માટે સહેજ વાત હતી. હિંસા કરતાં તેને તિલમાત્ર ગ્લાનિ થતી ન હતી. કેમકે તે આત્માને માન નહતો. આવાં તેનાં આચરણને લીધે તેને નાસ્તિક કહેવામાં સહેજે અતિશયેતિ થશે નહિ.
Page #422
--------------------------------------------------------------------------
________________ 365 આદર્શ મુનિ એક દિવસ તે રાજાએ પોતાના પ્રધાનને કંઈ ભેટ આપી, બાવસ્તિ નગરી (જે આધુનિક સમયમાં પંજાબ દેશના મધ્યભાગમાં શિઆલકોટના નામથી પ્રસિદ્ધ છેમાં મોકલ્યા. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. રાજા પ્રદેશનો જિતશત્રુ સાથે ઘણે ગાઢ સંબંધ હતો. શા માટે નહેાય? રાજાએનું તે એ કર્તવ્ય છે કે પરસ્પર મીઠે સંબંધ રાખે. રાજા પ્રદેશીએ પોતાના પ્રધાનને આજ્ઞા કરી હતી કે, “જયારે રાજા જિતશત્રુ તમને અત્રે આવવાની આજ્ઞા આપે, ત્યારે તમે આવજે.” પ્રધાને ત્યાંથી નીકળીને શ્રાવસ્તિ આવ્યો. અને પિતાના રાજા તરફથી રાજાને કુશળતાના સમાચાર પૂછી, તેણે મેકલાવેલી ભેટ રાજા જિતશત્રુને અર્પણ કરી. રાજાએ પ્રધાનનો યથાગ્ય સત્કાર કરી, પિતાને ત્યાં અતિથિ તરીકે રોકો. . એ સમયે ત્યાં કેશીશ્રમણ મુનિ મહારાજ પિતાની શિષ્ય મંડળી સહિત વિરાજતા હતા. તેઓ હંમેશાં પ્રાત:કાળે ઉપદેશ કરતા હતા. રાજા જિતશત્રુ પણ ઉપદેશ શ્રવણ કરવાને જતો હતો. અત્રે આવેલા પ્રધાનને કેાઈની મારફતે મુનિશ્રી વિશે સમાચાર મળ્યા, તેથી તેણે વિચાર કર્યો કે ઉપદેશ કે થાય છે? મુનિ કેવા છે? તે વિગેરેથી પરિચિત થવું જોઈએ. આ પ્રમાણેનો વિચાર કરી પ્રધાન વ્યાખ્યાન સ્થળે પહોંચી ગયો. રાજા જિતશત્રુ મુનિની સન્મુખ જઈ, નમસ્કાર કરીને નીચે બેઠે, પ્રધાન પણ તેજ મુજબ નમસ્કાર કરીને મુનીની સમીપ બેઠે. ત્યારબાદ કેશીશ્રમણ મુનિએ પોતાની ઓજસ્વી ભાષામાં, ગંભીરતાપૂર્ણ, સારગભિત શબ્દોમાં ઈશ્વર, આત્મા, સ્વર્ગ તથા નરકના અસ્તિત્વનું દિગ્દર્શન કરાવ્યું. આ વ્યાખ્યાને પ્રધાનના હૃદય ઉપર પુષ્કળ પ્રભાવ પાડયો. મુનિના
Page #423
--------------------------------------------------------------------------
________________ > આદેશ મુનિ. પ્રત્યેક શબ્દમાં ભાવના હતી, રસ હોતે, અગાધ જ્ઞાન હતું. વળી સમગ્ર વ્યાખ્યાન અમૃતની માફક હૃદયને પરમ સુખદાયક હતું. મુનિના શબ્દએ પ્રધાનના હૃદયમાં ઈશ્વર, આત્મા, સ્વર્ગ, તથા નરક આદિના અસ્તિત્વ વિષે નવીન પ્રકાશ પાડે. ઉપદેશ સમાપ્ત થયા બાદ પ્રધાને પિતાને ધન્યવાદ આપી મુનિશ્રીને વિનયપૂર્વક કહ્યું. “હે ભગવન્! આજપૂર્વે હું નાસ્તિક હતો. પરંતુ આજે આપના અમૃતતુલ્ય ઉપદેશનું પાન કરી હું આસ્તિક બન્યું છું. સ્વામિન ! જે હું નાસ્તિક હતો, તેજ સિતમ્બકા નગરીને નૃપાલ પ્રદેશ પણ નાસ્તિક છે. તેથી જો આપ કૃપા કરી ત્યાં પધારશે, અને તેને ઉપદેશ કરશે, તે ઘણે ભારે ઉપકાર થશે. કૃપા કરી મારી આ વિજ્ઞપ્તિને આપ સ્વીકાર કરે.” કેશીશમણે ઉત્તર આપે, “ઈશું.” આ સાંભળી પિતાની વિજ્ઞપ્તિને સ્વીકાર થશે, એવી પ્રધાનને ઝાંખી થઈ થોડા દિવસો વીત્યા બાદ શ્રાવસ્તિના ભૂપાલે આવેલા પ્રધાનને પ્રદેશ રાજા માટે ઉપહાર આપી પાછા ફરવાની આજ્ઞા આપી. તે મુજબ પ્રધાન પિતાને નગર પાછો ફર્યો, અને રાજા જિતશત્રુની રાજાને ક્ષેમકુશળતાના સમાચાર પુછી રાજાએ મેકલેલી ભેટ અર્પણ કરી. ત્યારબાદ પ્રધાને માળીને આજ્ઞા કરી કે મેં ઉપર “મુહપત્તિ' બાંધેલા સાધુઓ અહીં આવી ચઢે તે તેમને વિશ્રાતિ સ્થાન આપી તેમના આવ્યાના સમાચાર આપવા આવજે.” કેટલાક દિવસો વીત્યા બાદ પેલા કેશીશ્રમણ મુનિએ પિતાના ધર્મોપદેશને અનેક મનુષ્યને લાભ આપી સિતમ્બકા નગરીમાં પધરામણી કરી. મુનિશ્રીના આગમનના સમાચાર
Page #424
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 367 સારાયે નગરમાં વાયુવેગે ફેલાઈ ગયા, અને તેમને ઉપદેશ શ્રવણ કરવાને નગરનાં નરનારીઓ એકત્ર થવા લાગ્યાં. તે સમયે પ્રધાન પણ ત્યાં ઉપસ્થિત થયે. ઉપદેશ પૂર્ણ થયા બાદ પ્રધાને મુનિશ્રીને વિનયપૂર્વક કહ્યું ભગવદ્ ? આવો ઉપદેશ રાજાને કરશે તે અત્યુત્તમ થશે.” મુનિએ કહ્યું, “પ્રધાનજી! મનુષ્યને જ્ઞાન શ્રવણને લાભ ચાર પ્રકારે મળી શકે છે. પ્રથમ તો મુનિઓ પાસે નમ્ર બની જવાથી, બીજું મુનિઓના નિવાસસ્થાન પર જવાથી ત્રીજું મુનિઓને સ્વહસ્તે ભેજન આપવાથી, અને ચેાથું કાઈ પણ સ્થાન પર મુનિ મળે તો નમ્રતાથી વર્તવાથી જ્ઞાન શ્રવણની પ્રાપ્તિ થાય છે. તમારા રાજમાં આ ચારમાંનું એક પણ લક્ષણ નથી તે પછી જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? " પ્રધાનજીએ વિનયભાવથી જણાવ્યું, “ભગવન! હું રાજાને એક વખત તે જરૂર અત્રે લાવીશ.” તક સાધીને પ્રધાને રાજને વિજ્ઞપ્તિ કરી કે અમુક દેશના ઘડાએ સારથીને ગતિમાં નિપુણતા લાવવા માટે સેંપવામાં આવ્યા હતા. તે સઘળા હવે નિપુણ થઈ ગયા છે. તેથી આપ રથમાં બેસીને તેમની તરફ નિગાહ કરે. રાજાએ આ વાતને સ્વીકાર કર્યો એટલે પ્રધાને સારથીને રથ જોડીને આવવાની આજ્ઞા કરી. રાજા તથા પ્રધાન બંને એ રથમાં બેસી નગર બહાર ફરવાને ગયા. પાછા ફરતી વખતે જે બાગમાં મુનિશ્રીને નિવાસ કરાવવામાં આવ્યો હત, તેજ બાગમાં તેઓ વિશ્રાન્તિ લેવા ઉતર્યા. રાજાની દષ્ટિ પિલા મુનિ ઉપર પડતાં તે ચેકી ઉઠયો અને બે -
Page #425
--------------------------------------------------------------------------
________________ 368 => આદર્શ મુનિ. રાજા–પ્રધાન! પેલો મૂર્ખ કોણ છે? પ્રધાનઃ-મહારાજ! એ મૂર્ખ નથી, પણ પ્રખર વિદ્વાન છે. તેઓ શરીર અને આત્માને અલગ માને છે અને ઈશ્વર, સ્વર્ગ તથા નરકને પણ માને છે. રાજા -નહિ, નહિ, પ્રધાનજી! એને કઈ તર્કશાસ્ત્રીને ભેટો થયે નહિ હોય, તેથી તે આમ માનતો હશે. શરીર અને આત્મા એક જ છે, અને નરક કે સ્વર્ગ જેવું કશું જ નથી. ' પ્રધાન –હે નરેશ! આપના મનના કાલ્પનિક વિચારથી આપ ભલે એમ માનો. પરંતુ આ તે પ્રમાણ આપી અસ્તિત્વ સાબિત કરે છે. રાજા-આપણે એને પ્રશ્ન કરીશું તે તે ઉત્તર આપશે? પ્રધાન–જરૂર આપશે. રાજા–તો તે ઠીક, ચાલે, આપણે પણ જઈએ. રાજા તથા પ્રધાન બને ત્યાં જઈ મુનિની સન્મુખ ઉભા રહ્યા. રાજાના મનમાં અભિમાન હતું કે પહેલા આ મુનિ મારું સ્વાગત કરે, અને મારી સાથે નમ્રતાથી બોલે. ઘણે સમય વીતી ગયો. મુનિ શાન્તિપૂર્વક બેઠા રહ્યા. પરંતુ રાજાનું સ્વાગત કર્યું નહિ. ત્યારે રાજામાં કંઈક સાન આવી અને તેથી વિચાર કરી મુનિને પુછવા લાગે. રાજા–સ્વામિન ! શું આપ શરીર અને આત્માને અલગ માને છે? જો એમ માનતા હો તે કયા પ્રમાણથી?
Page #426
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 369 વળી એક બીજી વાત પણ આપને પુછું છું કે શું આપને એવું જ્ઞાન છે કે જે દ્વારા ન સાંભળેલી તથા ને જાણેલી વાતને આપ કહી શકે? મુનિઃ——હે રાજન ! જેમ કેઈ વેપારી દાણચોરી કરી માલ લઈ જવાની પેરવી કરતા હોય તેવી વાત તેં તો કહી. વિનયભાવની ચોરી કરી જ્ઞાન રૂપી માલ તું લઈ જવાને વિચાર કરે છે. મુનિનાં આ વચને સાંભળી રાજા સમજી ગયે, અને વિનયપૂર્વક મુનિને કહ્યું - સજા:–ભગવદ્ ! આપની આજ્ઞા હોય તે અહીં બેસું. મુનિ –રાજ! આ બાગ તમારી માલિકીને કહેવાય છે. આ ધર્મસ્થળ ઉપર બેસવાની કોઈને મનાઈ નથી. તમે મારી પાસે આવતા પહેલાં જ્યાં વિશ્રામ લીધે ત્યાં મને મૂર્ખ કહ્યું હતું કે નહિ? રાજા-આપનું કહેવું સત્ય છે. મેં આપને મૂર્ખ કહ્યા હતા, આપ સાચા જ્ઞાની છે. આ સમયે રાજાને વિશ્વાસ બેઠે કે આ મુનિ ખરેખર મને સમજાવશે. રાજા:–ભગવન્! શરીર અને આત્માં જુદાં નથી. આ શરીર તો પાંચ ત (પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ)નું પૂતળું છે. અંત સમયે એ પચે તો વિખુટાં પડી પિતાના મૂળ તત્ત્વમાં ભળી જાય છે. તેથી સ્વર્ગ નથી, નરક નથી, તેમજ પુનર્જન્મ પણ નથી. મનુષ્ય
Page #427
--------------------------------------------------------------------------
________________ 370 - આદર્શ મુન. ધર્મના નામે વૃથા ધતીંગ ચલાવે છે. શું આપ સ્વર્ગ અને નરકમાં માને છે ? શું શરીર તથા આત્મા આપના સિદ્ધાંત અનુસાર પૃથક પૃથક છે ? જે અલગ અલગ હોય તે પછી મારા દાદા કે જે મારા ઉપર અત્યન્ત પ્રેમ રાખતા હતા, તે ગુજર્યા બાદ આપના કથનાનુસાર નરકમાં ગયા હશે. કેમકે તે મારા કરતાં અનેકશ: હિંસક હતા. તેમનું હૃદય પાષાણસમ હતું. હિંસા કરતી વખતે તેમના હૃદયમાં લેશ માત્ર દયાનો સંચાર થતો નહિ. તેથી મૃત્યુ બાદ તે અવશ્ય નરકમાં ગયા હશે. તે મારી પાસે આવી મને એમ કેમ નથી કહેતા કે હે પિાત્ર! તું હિંસા આદિ અત્યાચારો કર નહિ નહિ તે નરકમાં પડી મારી માફક તારે પણ દુઃખ ભેગવવું પડશે.” મુનિરાજન! સાંભળે, ધ્યાનપૂર્વક સાંભળો. આને ઉત્તર તો સીધો અને સરલ છે. તમે તમારી પત્નિઓ સાથે જે બીજા કેઈ પુરૂષને કુચેષ્ટા કરતો જુઓ તે તે પુરુષને શું શિક્ષા કરશે? રાજા–ભગવન્! સજા શું કરું? તેને તે જાનથી મારી નાખું. મુનિ–જરા સબુર. બેલવામાં આટલી બધી ઉતાવળ ના કરે. અરે! તેને જરા થોડા સમય માટે તે જવા દેશોને ? રાજા –નહિ, મહારાજ! વિલંબ કરવાની જરૂર શી ? તેને તો દેખતાં વેંતજ તલવારથી તેના બે કટકા કરી નાખું. એમાં તે પ્રધાન જેવાની પણ સંમતિ લેવાની આવશ્યકતા નથી.
Page #428
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 31 11 ~-~~-~~~-~~-~ મુનિ–રાજા! આટલી બધી ઉતાવળ કેમ? જે પેલે અપ રાધી થોડા સમય માટે પોતાના કુટુંબીઓને મળવા ચાહે, અગર તે પિતાના કુટુંબીજનોને એમ પણ કહેવા ઈ છે કે તમે લોકો મારા જે દુરાચાર કરશે નહિ, નહિ તે કદાપિ મારી માફક માર્યા જશે, તે તેને તેમ કરવાનો સમય આપશે કે નહિ. રાજા–ભગવાન એ આપે શું કહ્યું? હું તે અપરાધીને ઘેર જવા દેવાની વાત તો દૂર રહી, પરંતુ મોઢેથી બોલવા પણ દઉં નહિ, તે પછી સાંભળવાની તે વાત જ શી ? મુનિ:–રાજન ! જ્યારે તમે માત્ર એક જ અપરાધ કર નારને થોડા સમય માટે પણ છેડી શકે નહિ, તે પછી તમારા દાદા જેમણે એક બે નહિ બલ્ક અનેક અત્યાચાર કર્યા હતા, તેમને પરમધામવાસી યમદૂતો અહીં શા માટે આવવા દે? કદાપિ આવવા દેશે નહિ. બસ, તારા પ્રશ્નને આજ યથાર્થ ઉત્તર છે. રાજા:–ભગવન્! આપ બુદ્ધિના સાગર છે. ન્યાય તથા પત્થરને જયાં બેસાડવામાં આવે ત્યાં બેસે છે. પરંતુ હું આ માનતા નથીઅનેક અત્યાચાર કરનાર મારા દાદાને યમદૂતે ન છોડે તો તે કબુલ. તેમને જવા દે. કેમકે તે તે પરતંત્ર છે. પરંતુ મારી દાદીમાં તે બહુ પરેપકારિણી હતી. તે હંમેશાં સઘળાંને સુખ આપતી. મતલબમાં તે પિતાની ઈચ્છાનુસાર કાર્ય કરતી હતી. તે આપના મત અનુસાર અવશ્ય સ્વર્ગમાં ગઈ હેવી
Page #429
--------------------------------------------------------------------------
________________ 372 >આદર્શ મુનિ જોઈએ. તે ત્યાંથી આવી મને એમ કેમ કહી જતી નથી કે, “પાત્ર! પરોપકાર કરવાને લીધે હું સ્વર્ગમાં સર્વ પ્રકારને આનંદ મેળવું છું. તેથી તું પણ અત્યાચાર ત્યજીને પપકાર કર, જેથી સ્વર્ગમાં આવી તું પણ આનંદ લૂંટી શકશે. મુનિ–હે રાજ! બસ તમારે આજ સવાલ છે ? તમારા આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. કેઈ એક દિવસ તમે સ્નાન કરી વસ્ત્રાભૂષણથી સજજ થઈદેવાલયમાં દેવપૂજન કરવાને જાય છે, તે વખતે રસ્તામાં કઈ ભંગી તમને જાજરૂમાં જવા લાવે તો તમે શું ત્યાં જશે ? રાજા–ભગવન ! ત્યાં જવાની વાત તે વેગળી રહી, પરંતુ તેના તરફ જોવાની પણ ઈચ્છા કરૂં નહિ. મુનિ-રાજા! બસ, તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયે. જેમ તમે ત્યાં જવા ચાહતા નથી, તેમ તમારી દાદી પણ મૃત્યુલોકમાં શા માટે આવે ? કદાપિ નહિ. કેમકે મૃત્યુલેકની દુર્ગધ બહુ દૂર સુધી પ્રસરેલી હોય છે. અસ્તુ. ઘડીભર માટે એમ માની લે કે દેવતાઓ સુગંધિત પદાર્થોને ઉપગ કરીને આવી શકે છે. પરંતુ તેમ કરતાં પણ તેના આવવામાં વિલંબ થાય છે જેમકે કઈ ધર્માત્મા અહીં મૃત્યુશરણ થઈ સ્વર્ગમાં જાય કે તરતજ અહીં આવે વાની ઈચ્છા કરે તે અન્ય દેવતા દેવીઓ તેને કહે છે કે, “તમે અહીં ઉત્પન્ન થયા છે, તે અહીંનુ દશ્ય પણ બે ઘડી તે જુઓ. ત્યાર બાદ મૃત્યુલોકમાં જજે કેમકે તમે દેવતા થયા છે, તેની સાક્ષીરૂપે અહીં
Page #430
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 373 જેએલી રચનાનું વર્ણન કરજે. બસ પછી શું?” દેવતાઓની બેઘડી (મુહૂર્ત) આપણું સંસારનાં બે હજાર વર્ષ સમાન હોય છે. હવે તમે જ કહો કે બે હજાર વર્ષ પછી તે જેની પાસે આવવા ઇછે, તેનાં હાડકાં સરખાનું ચિન્હ મળવું મુશ્કેલ નહિ, પણ અસંભવિત છે. રાજા–ભગવન્! બરાબર છે. ઉપરોકત પ્રશ્નના ઉત્તર ઉપરથી હું એક બીજી વાત પુછું છું કે એક દિવસ હું સિંહાસનપર બેઠા હતા. તે વખતે એક અપરાધીને મેં તેના ભારે ગુન્હા માટે પ્રાણદંડની સજા કરી. મારે એ પરિક્ષા કરવી હતી કે જીવ તથા શરીર એક છે કે જુદાં? બસ, મેં પેલા અપરાધીને મારી નાંખ્યા સિવાય લેખંડની એક મજબૂત પેટીમાં પુરી, ઢાંકણ બંધ કરાવ્યું, અને ચારે તરફથી એવી સખત બંધ કરાવી કે કઈ પણ સ્થળે વાયુ જવાનું એક છિદ્ર સરખું રહ્યું નહિ. તે પેટીને એક સુરક્ષિત સ્થાનમાં રાખવામાં આવી, અને તેના સંરક્ષણ માટે ચોતરફ સંરક્ષકેને પહેરે બેસાડવામાં આવ્યો, તથા તેમને સૂચવવામાં આવ્યું કે એ પેટીમાંથી કેઈ નીકળે અગર તો તે તૂટે ફૂટે તો મને તરતજ સમાચાર આપજે. પાંચ સાત દિવસ સુધી તેના કંઈપણ સમાચાર મને મળ્યા નહિ, તેથી તે પેટી કેઈ ઠેકાણે નટી ફૂટી છે કે કેમ? તેનું મેં જાતે નિરીક્ષણ કર્યું પરંતુ મને પણ તે કઈ ઠેકાણે તુટેલી ફૂટેલી લાગી નહિ. જ્યારે તે પેટીને તેડીને જોવામાં આવ્યું, તે પેલે અપરાધી અંદર મરણ શરણ થએલો પડયો હતો. હે સ્વામિન હવે કહો. જે શરીરમાં જીવ જુદે હેત તો તે પેટીને
Page #431
--------------------------------------------------------------------------
________________ 374 આદર્શ મુનિ તેડીને જીવ બહાર નીકળી આવત, પરંતુ તેમ ના થયું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવ જેવું કશું જ નથી. જે કંઈ છે તે આ શરીરજ છે. મુનિ:–હે રાજન! તમે આવી કેવી ભેળી વાત કરે છે? શું જીવને શરીરમાંથી મુક્ત થઈ નીકળી જવા માટે માર્ગની જરૂર છે? કદાપિ નહિ. જીવને રેવાને માટે લોખંડ તે કંઈ વિસાતમાં નથી. વજ જેવાની પણ શક્તિ નથી. તે તે નિરાકાર છે. તે આ દૃષ્ટાંત ઉપરથી સમજાશે. જેમ કેઈ એક મકાનની અંદર ઉંડાણના સાતમા ઓરડામાં કે વ્યક્તિ વાજ–વાદ્યયંત્ર-લઈને બેસે પછી સાતે એરડાનાં કમાડ બંધ કરવામાં આવે. અને પછી તે વાદ્યયંત્ર બજાવે તે શું તેનો અવાજ બહાર આવશે? રાજા:–ભગવદ્ ! અવાજ તે જરૂર બહાર સંભળાશે. મુનિ–હે રાજન! તે અવાજ કયે માર્ગેથી બહાર આવ્યું હશે? તેમાં તો માર્ગની બિલકુલ જરૂર જેવું નથી. તેજ પ્રમાણે આ શરીરમાંથી જીવ નીકળી જાય છે, તેને જવાને માટે પણ કેઈમાની આવશ્યક્તા હોતી નથી. રાજા –ભગવન ! એ વાત જવા દે. હું એમ કહું છું કે કોઈ એક પ્રાણદંડના અપરાધીને મારી નાખી પૂર્વ સૂચિત લેખંડની પિટીમાં પુરવામાં આવ્યા. પાંચ સાત દિવસ પછી તે પેટીને ઉઘાડી જોયું તો તેમાં લાખો કીડા ખદબદતા હતા. હવે તે સ્વામિન્ ! કહે કે એ કીડા યે માર્ગેથી અંદર ઘુસી ગયા? પેટીને તે કઈ પણ સ્થાને એક પણ છિદ્ર હતું નહિ.
Page #432
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 375 મુનિ–હે રાજન! તમે કઈ દિવસ લુહારની ભઠ્ઠી પાસે જઈ જોયું હશે કે લોખંડના દડાને જેમ વિશેષ ગરમ કરવામાં આવે છે, તેમ તે લેખંડ લાલચોળ થઈ જાય છે. હે રાજન ! એ લાલ શું પદાર્થ હશે તે કહો. રાજા–મહારાજ! એ તો અગ્નિ છે. મુનિ–કેમ, રાજા! સાકાર અગ્નિ લેહ પિંડમાં કયે માર્ગેથી તે દાખલ થયે? રાજા:–નહિ, મહારાજ! તેમાં માર્ગની બિલકુલ આવશ્ય કતા નથી. મુનિ–રાજ! બસ, એ જ પ્રમાણે જે કીડાઓમાં જીવ ઉત્પન્ન થયા તેને માટે પણ માર્ગની બિલકુલ આવશ્યક્તા નહતી. રાજા:–ભગવદ્ ! આપને હું ફરીથી પુછું છું કે જે શરીર અને આત્મા અલગ છે એમ સિદ્ધ હોય તો નિરોગી નવયુવાન અને ગગ્રસ્ત બાળક એ બંનેએ છેડેલાં તીર સરખે અંતરે કેમ નથી જતાં ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે જે કંઈ છે તે શરીરજ છે. શરીરની અશક્તિને લીધેજ બંનેના હાથથી છોડેલાં તીર સરખે અંતરે પહોંચ્યાં નહિ. તેથી જે કંઈ છે તે શરીરજ છે. આત્મા આદિ કશું જ નથી. મુનિ–હે નરેશ! નિરોગી નવયુવાન માફક રોગી બાળક તીર છોડી શકતું નથી એ કેવળ શરીરનું કારણ છે. આત્મા તે એકસરખો છે. જેમ નવીન કાવડ જેટલે બોજો ઉઠાવી શકે છે એટલો બજે જર્જરિત (જુની)
Page #433
--------------------------------------------------------------------------
________________ 376 > આદર્શ યુનિ. કાવડ ઉઠાવી શકતી નથી. કાવડાને ભેદ હોય છે તેજ પ્રમાણે તંદુરસ્ત નવયુવાનના શરીર અને રોગગ્રસ્ત બાળકના શરીરમાં ભેદ હોય છે. તેથી જ તે બંનેના તીર સરખે અંતરે જઈ શકતાં નથી. રાજા-મહારાજ! જેમ યુવાન પુરૂષ લોખંડને બે ઉઠાવી શકે છે. તેમ બાળક કેમ નહિ ઉઠાવી શકતું હોય ? આપના કથનાનુસાર આત્મા તે એકસરખેજ છે. મુનિ:–હે રાજન ! આત્મા તે એકસરખે છે. પણ તેમાં સામગ્રીને ભેદ છે. જેમ, નવીન રસા (દરેડા)થી જેટલું બોજો ઉઠાવી શકાય છે, તેટલે ભાર જીર્ણ રસા-દેરડાથી ઉઠાવી શકાતો નથી. બાળકને આત્મા તે યુવાન પુરૂષ જે છે, પરંતુ તેનાં અંગે પાંગને વિકાસ થવાનું બાકી છે. રાજા–ભગવન ! આપની યુક્તિઓ મારા પ્રશ્નને તાત્કાલિક સરળ કરી નાખે છે, તે પણ હજુ મને મારા હૃદયમાં સમાધાન થતું નથી. તેથી આપને ફરીથી પ્રશ્ન પુછું છું. આપ ક્રોધાયમાન થશો મા. એ પ્રશ્ન એ છે કે કેઈ એક પ્રાણદંડ કીધેલા અપરાધીને પહેલાં ત્રાજવામાં તોળવામાં આવે, ત્યારબાદ તેને શ્વાસ રૂંધાવી મારી નાખવામાં આવે, અને ત્યાર પછી તેને ફરીથી તેલ કરવામાં આવે તે જેટલું વજન તે જીવતો હોય છે ને થાય છે, તેટલું જ વજન મૃત્યુ પામ્યા બાદ થાય છે. તો પછી હે મુનિરાજ! અનંત શક્તિમાન આત્મા તે શરીરમાંથી છૂટો પડી ચાલ્યા ગયે, તે પછી શરીર વજનમાં હલકું કેમ ન થયું! હલકું ન થયું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે માત્ર શરીરનું જ અસ્તિત્વ છે. તેમાં આત્મા વગેરે કંઈજ નથી.
Page #434
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 377 મુનિ –હે રાજન! તમારી આ શંકાના જવાબમાં મને આટ લું જ કહેવું વાજબી લાગે છે કે જેમ કેઈ માણસ, માત્ર દિવેટનું વજન ર્યા પછી, તેમાં હવા ભરે અને ત્યાર પછી તેનું વજન કરે તો શું તેના વજનમાં વધારે થશે? તેજ પ્રમાણે શરીરમાંથી આત્મા નીકળી જતાં, તેના વજનમાં ઘટાડો થતો નથી. રાજા:–ભગવન! આપને એક બીજે પણ પ્રશ્ન પૂછવાનો છે. ચાર, પછી આઠ, સેળ, બત્રીસ એમ ટુકડે ટુકડા કરી દરેક વખતે જોયું, પરંતુ શરીરમાં કઈ પણ સ્થળે આત્મા દષ્ટિગોચર થયો નહિ. આ ઉપરથી સ્વયંસિદ્ધ થાય છે કે આત્મા જેવી વસ્તુ જ નથી. જે કંઈ છે તે શરીરજ છે. મુનિ–હે રાજન ! તમે અનભિજ્ઞ કઠિયારા જેવા છે. દષ્ટાંત તરીકે, ચાર કાષ્ઠ વેચનાર કઠિયારા હતા. એક દિવસ તેઓ ચારે જણ એકઠા મળી જંગલમાં લાકડાં લેવા ગયા. ત્યાં ચારમાંના એક જણને ત્રણે જણાએ કહ્યું, “અમે લાકડાં કાપી એકઠાં કરીશું. તેટલા વખતમાં અરણીના કાષ્ઠમાંથી અગ્નિ કાઢી ભેજન તૈયાર રાખજે.” આમ કહી પેલા ત્રણે જણ જંગલમાં ચાલ્યા ગયા, ત્યાર બાદ પેલા એકલા કઠિયારાએ અરણીના લાકડામાંથી આગ પ્રાપ્ત કરવાને માટે પહેલા તેના બે ટુકડા કર્યા. પછી ચાર, આઠ, સેળ, બત્રીસ, એમ ટુકડે ટુકડા કરી તેમાં આગની શોધ કરી. પરંતુ કાઈ પણ સ્થળે આગ નજરે ચઢી નહિ. તેથી તે કેધિત થઈ ભોજન કર્યા સિવાય ત્યાંને ત્યાંજ બેઠે રહે. કેટલાક વખત વીત્યા પછી
Page #435
--------------------------------------------------------------------------
________________ 378 > આદર્શ મુનિ. - - - - - 5 50 * * * * * * * * * * * * - - - - - - - - - * * - * - v w w પેલા ત્રણ જણ કાષ્ઠ લઈ પાછા ફર્યા અને આવતાં વેંતજ પુછયું, “કેમ, ખાવાનું તૈયાર કર્યું છે કે નહિ ?" પેલે કઠિયારે ધાયમાન તો હતા જ તેમાં આ પક્ષ થતાં જ વિશેષ કે ધાયમાન થઈ બે, “આગ વિના શું રાખ વડે રસોઈ બનાવું? તમે લોકે તે અરણના લાકડામાંથી આગ કાઢવાને હુકમ કરી ચાલ્યા ગયા. તે શું એમાં આગ ભરી છે?” આ સાંભળી પેલા ત્રણે જણા હસી પડ્યા અને બોલ્યા, “અરે મૂર્ખ! શું અરણના ટુકડે ટુકડા કરવાથી આગ મળતી હશે કે ?" તેજ પ્રમાણે હે રાજન! તમે પણ દેહના ટુકડે ટુકડા કરી આત્માને જોવા માગે છે, પરંતુ કદાપિ કાળે તેમ થઈ શકતું નથી. રાજા –ભગવન! હવે હું બીજું કંઈ પણ પુછીશ નહિ, અગર તો પ્રશ્નના ગંભીર તરંગમાં ઉતરીશ નહિ. પરંતુ આપ મને મારી હથેળીમાં આત્માને દેખાડે. બસ, પછી હું માની લઈશ કે શરીર અને આત્મા એ બે અલગ અલગ છે. પછીથી ઇશ્વર, પુષ્ય, પાપ, પુનર્જન્મ વિગેરે સઘળું અસ્તિત્વ ધરાવે છે, એમ હું માનીશ. મુનિ–હે રાજન! વૃક્ષો તરફ જુએ. તેમનાં પાંદડાને કોણ હલાવી રહ્યું છે? રાજા-મહારાજ ! વાયુ હલાવી રહ્યા છે. મુનિ–ત્યારે શું તમે એ વાયુને જોઈ શકે છે? જો તમારું કહેવું સાચું જ હોય તો મારી હથેળીમાં થોડો વાયુ લાવીને બતાવે.
Page #436
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 39 રાજા –ભગવન! હવાને ન તો હું જોઈ શકું છું, અને ન તો આપની હથેળીમાં લાવી બતાવી શકું છું. ' મુનિ –એજ પ્રમાણે હે રાજન! નિરાકાર આત્માને હું કેવી રીતે બતાવી શકું? અને તમે પણ તેને કેવી રીતે જોઈ શકશે? સજા –ભગવન્! આપે બહુ સરસ ઉત્તર આપે. પરંતુ હજુ પણ મારા મનનું સમાધાન થતું નથી. તેથી આપને બીજું પુછું છું કે હે સ્વામિન્ ! આપના મતાનુસાર હાથીને સ્કૂલ આત્મા, કંથ કે જે સૂક્ષ્મતમ દેહધારી છે, તેમાં કેવી રીતે પ્રવેશ કરતા હશે? મુનિ - હે રાજન! જેવી રીતે દીપકને ઘરમાં રાખીએ તો આખા ઘરમાં પ્રકાશ આપશે, તેવી જ રીતે તેજ દિવાને ટાપલીથી ઢાંકી દેવામાં આવે તે, તે ટોપલીમાં જ પ્રકાશ આપશે, તે જ રીતે તે દીપકને વાડકાવડે ઢાંકી દેવામાં આવે તે માત્ર વાડકામાં જ પ્રકાશશે. હે નરપતિ! હવે તું સમજી શકશે કે જેવી રીતે આખા મકાનમાં પડતે પેલે પ્રકાશ કટોરામાં પ્રવેશી શક્યો, તેવી જ રીતે હાથીને સ્કૂલ આત્મા કંથવાને શરીરમાં પ્રવેશ કરે છે. નાનું મોટું કદ એ શરીરનું હોય છે, આત્માનું નહિ. હા, નિમિત્ત મળતાં આત્મા સંકુ ચત કે પ્રસારિત થઈ શકે છે. રાજા:–ભગવન્! બસ, મારા પ્રશ્નોના ઉત્તર સારી રીતે મળી ચૂક્યા અને મને હવે સમજણ પણ પડી. હવે શરીર બાબતમાં મારે કઈ પણ પ્રકારને સંદેહ રહ્યું નથી. હવે મને મારા શુદ્ધ અંત:કરણથી આપનામાં શ્રદ્ધા
Page #437
--------------------------------------------------------------------------
________________ 380 > આદર્શ મુનિ. છે. અને આ સંસારમાં પણ મારા પૂર્વજોને (બાપદાદાનો) જે ધર્મ હશે, તેને અંગીકાર કરીશ. તેમાં કંઈ પણ સંદેહ રાખશે નહિ. મુનિ - હે નરેશ! તમે તે આ વાત ચાર વેપારીઓ કે જેઓ એક દિવસ એકઠા થઈ પરદેશ જતા હતા, તેમના જેવી કરી. જતાં જતાં રસ્તામાં તેઓએ લેખંડની એક ખાણ ઈ. તેમાંથી તે ચારે જણે લેખંડની એક એક પિટલી બાંધી લીધી. ગાંસડીઓ લઈ આગળ જતા હતા, ત્યાં રસ્તામાં તેમણે એક તાંબાની ખાણ જોઈ. આ જોઈ તે સ્થળે તેમણે વિચાર કર્યો કે લેખંડને અહીં નાખી દઈએ, અને અહીંથી તાંબુ બાંધી લઈએ. તેમાં ત્રણ વેપારીઓએ તે લેતું ફેંકી દઈ તાંબુ લીધું. આ જોઈ બાકી રહેલા એક વેપારીએ કહ્યું, “અરે મૂર્ખ, પહેલાં જે બાંધ્યું, તે બાંધ્યું. વારંવાર બાંધવું છોડવું ઠીક નહિ. હું તો લોખંડજ રાખીશ.” પેલા ત્રણ જણાએ તેને ખૂબ સમજાવ્યા, પરંતુ પેલે લોખંડ બાંધનાર નજ સમયે. પેલા ત્રણે તાંબાની ગાંસડીઓ બાંધી આગળ ચાલ્યા. માર્ગમાં ચાંદી, સેના, હીરા અને માણેકની ખાણે આવતી ગઈ તેમ તેમ તેઓ એકને છેડી બીજાને બાંધવા લાગ્યા. આખરે તે ત્રણે જણાએ માણેકની ગાંસડીઓ બાંધી લીધી, પરંતુ પેલે વેપારી જેણે લેઢાની ગાંસડી બાંધી હતી. તેણે તેમાં બિલકુલ ફેરફાર કર્યો નહિ. તેથી પેલા વેપારીઓએ તેને આખરી ખાણ પર ફરીથી સમજાવ્યો કે, “અરે ભાઈ, હવે તે લેતું ફેંકી દઈ, આ માણેક બાંધી લે.” ત્યારે તેણે ઉત્તર આખે-“તમે
Page #438
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 381 સઘળા મૂર્ખશિરેમ છે. મેં તો મારે એક વખત જે બાંધવું હતું તે બાંધી લીધું. આખરે તે સઘળા પિતાને વતન આવ્યા. તેમાં પેલા ત્રણ તે ખૂબ સુખી થયા, પરંતુ પિલો એ લેતું બાંધી લાવનાર જે હતો તેવો જ દરિદ્રી રહ્યા. હે રાજન! હવે તને પુછું છું કે તું પણ શું પેલા લોઢું બાંધનાર જેવો છે? તેણે જેવું લેડું બાંધ્યું, તેવું તું પણ શું બાંધવા ચાહે છે? અરે ! તે તો અજ્ઞાત અવસ્થામાં નાસ્તિક ધર્મને સ્વીકાર કર્યો હતે તે જ. હવે તો તને જ્ઞાનરૂપી માણેકની ખાણ મળી છે, તે પછી હવે પણ અજ્ઞાનરૂપી લોખંડનો ત્યાગ કરશે નહિ ? યાદ રાખ કે જો તું લોખંડને ત્યાગ કરશે નહિ તો ચોરાસી લાખ ફેરા ફરવાના તારે માટે કાયમ રહેશે. રાજા–ભગવાન ! હવે તે બધી સમજણ પડી ગઈ. જે કંઈ શંકા હૃદયમાં હતી તે સઘળી ટળી ગઈ. હૃદય વિશુદ્ધ થઈ ગયું. સ્વામિન્ ! હું લેઢિાવાળા વેપારી જેવો નથી. હું તો સત્યનો ગ્રાહક છું. નાસ્તિકપણારૂપી લેખંડને હું ત્યાગ કરી આસ્તિક ધર્મ રૂપી માણેકની ગાંસડી બાંધી લઈશ. આવું કહી રાજાએ આસ્તિક ધર્મને સ્વીકાર કર્યો, અને મુનિરાજને કહ્યું, હવે હું ઈશ્વર, પુણ્ય, પાપ આત્મા, શરીર તથા પુનર્જન્મ આદિ સઘળાને માનીશ અને ધર્મ પર નિષ્ઠા રાખીશ. આજથી નાસ્તિકતાને હું ત્યાગ કરું છું. ત્યાર બાદ કેશી શ્રમણ મુનિ ત્યાંથી વિહાર કરી અનેક દેશદેશાન્તરમાં ધર્મ પ્રચાર કરી અને મોક્ષ પદને પામ્યા.
Page #439
--------------------------------------------------------------------------
________________ 382 > આદશ મુનિ. રાજા પ્રદેશી પણ ધર્મ પર સારી રીતે નિષ્ઠા રાખી દાન, દયા તથા પપકાર કરતા કરતો અંતે સગતિને પામે. આનું વર્ણન “રાય પ્રસર્યું સૂત્ર માં ખૂબ લંબાણથી કરવામાં આવ્યું છે. હે હિન્દુકુલસુર્ય મેવાડાધિપતિ! આ પ્રમાણે તે પ્રદેશી રાજાએ સત્સંગના પ્રભાવથી ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું. સત્સગના મહિમાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. સત્સગનો મહિમા અપરંપાર છે. ત્યાર પછી મુનિશ્રીએ ઉપદેશને સમાપ્ત કરતાં કહ્યું, હે મહારાણ સાહેબ ! આપની આ નગરીમાં ધર્મધ્યાન બહુ સારી રીતે થયાં સેંકડે મનુષ્યએ દુરચરનો ત્યાગ કર્યો, અને તેથી મારૂં ચિત્ત અત્યંત પ્રફુલ્લિત થયું છે. આપે પણ અત્યંત ઉપકાર કર્યો છે. આ સાંભળી મહારાણી સાહેબે મુનિશ્રીને પુછયું. “આપ કાલે કર્યો વખતે પધારશે ?' મુનિશ્રિએ કહ્યું—લગભગ એક અથવા દોઢ વાગે.” ત્યારે મહારાણાએ પૂછયું કઈ બાજુથી પધારશે?” મુનિશ્રીએ પ્રત્યુત્તર આપ્યો-“ઘણા ગામના રહેવાસીઓ પોતપોતાના ગામથી લઈ જવાને આગ્રહ કરી રહ્યા છે, તેથી જે અવસર હશે, તે બાજુ ચાલ્યા જઈશું” ત્યાર પછી મહારાણાજીએ કહ્યું - ફરીથી કંઈ દિવસ આ તરફ પધારજો.” મુનિશ્રી ત્યાંથી નીકળી પિતાને નિવાસસ્થાને જતા હતા, એટલામાં મહારાજ કુંવર સાહેબ તરફથી સંદેશો મળે
Page #440
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિઓ 383 કે “મુનિશ્રી અહીં પધરામણી કરે. આ પ્રમાણે સમાચાર મળતાં ‘સૂર્ય ગવાક્ષ મહેલમાં પધાર્યા. ત્યાં મહારાજ કુંવર સાહેબે અત્યંત ભક્તિભાવપૂર્વક મુનિશ્રીનું સ્વાગત કર્યું. પછીથી મુનિશ્રીએ ઉપદેશો આરંભ કર્યો. ઉપદેશ. पढमं नाणं तओ दया, एवं चिठ्ठई सब्वसंजए अनाणी किं काही किंवा, नाही सेयपावगं / / દશવૈકાલિક અધ્યાય 4, ગાથા 10. હે હિન્દુકુલસૂર્યને યુવરાજ સાહેબ! આ સંસારમાં મનુષ્ય માત્રનું પ્રથમ કર્તવ્ય જ્ઞાન પ્રાપ્તિ કરવાનું છે. કેમકે જ્ઞાન વિના હિત તથા અહિત થાય તેવા માર્ગની સમજણ પડતી નથી. વળી જીવ તથા અજીવને પણ જ્ઞાનદ્વારા જાણ્યા સિવાય દયા પણ કેવી રીતે કરી શકાય ? માત્ર જ્ઞાન પ્રાપ્તિથીજ જીવ, અજીવ, પુણય, પાપ, આવ, બંધ, સંવર, નિજર તથા મોક્ષનું રહસ્ય જાણી શકાય છે. પ્રત્યેક પદાર્થનું જ્ઞાનદષ્ટિથી અવેલેકન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જુઓ, જે વખતે કઈ વરાંગનાને કેઈ સ્થળે નાચ થવાને હોય તો તેની જાહેરાત ન થાય છતાં પણ, તે વખતે વગર બોલાવ્યા અનેક મનુષ્યો એકત્ર થઈ જાય છે. ધર્મસ્થાનમાં પાથરણું પાથરવાની આવશ્યક્તા હેવાથી કેઈની
Page #441
--------------------------------------------------------------------------
________________ 384 - આદર્શ મુનિ. પાસે માગણી કરવામાં આવે તો તે વખતે નકારાત્મક જવાબ આપતાં સહેજ પણ વિલંબ કે સંકેચ થતું નથી, પરંતુ વરાંગનાના નૃત્ય માટે પાથરણાની માગણી થાય તો ચારે બાજુથી પૂરવેગે દોડતા લઈ આવે છે. દરેક જણને લેવા મોકલનાર એમ કહે છે કે આ સઘળો કલિયુગને મહિમા છે, પરંતુ જ્ઞાન થતાં જ્ઞાનીઓએ તે સ્થળે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સેવૈયા. પરિપૂરણ પાપ કે કારણકે, ભગવંત કથા ન રુચે જિનકે ! સુકાજ કે છેડ કુકાજ કરે, ધન જાત હૈ વ્યર્થ સદા તિનકે! ઈક રાંડ બુલાય નચાવત હૈ, નહિં આવત લાજ જરા તિનકે! મૃદંગ ને ધિક હૈ ધિક હૈ, સુરતાઝ કહૈ નિકે કિનકે ! તબ હાથ પસારિકે રાંડ કહે, ધિક હૈ ઇનકે ઇનકે ઇનકે ! અર્થાત કેઈ એક માણસ ભગવત કથા છોડીને વેશ્યા નૃત્ય કરાવે છે, તે સ્થળે પણ જ્ઞાનીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મૃદંગ ધિક ધિક કહીને ધિક્કાર કરે છે ત્યારે સુર અને તાલ પુછે છે કે કેને ધિક્કારે છે? ત્યારે પેલી વરાંગના લાંબા પહોળા હાથ કરી મહેફિલમાં બેઠેલા તમાશે જેનારા સઘળાએને બતાવીને કહે છે કે આ સઘળાને ધિક્કાર છે મૃદંગ બોલે છે કે ડુબક, ડુબક ડુબક ડુબે છે ત્યારે સારંગી પુછે છે કે “કુન, કુન, કુન, કુનનન” કેણ ડુબે છે? ત્યારે વાંગના લાંબા પહેળા હાથ કરી બતાવે છે કે આ સઘળા મહેફિલમાં બેઠેલા પ્રેક્ષકે જેઓ મારી તરફ બુરી દૃષ્ટિથી જુએ
Page #442
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 385 છે તે બધા ડુબી જશે. તે લેકે માને છે કે કંચનીએ અમારા તરફ હાથને ઈશારો કર્યો છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે તે હાથને ઈશારો નથી, પરંતુ નરકમાં ધકેલી મૂકવાને હડસેલે છે. હે યુવરાજ મહારાજ કુમાર સાહેબ ! જ્ઞાનીજનો આવાં સ્થળોએ પણ પોતાના જ્ઞાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે, આ નજ મનુષ્યને મોક્ષનું સાધન છે. ગરૂડ પુરાણમાં કહ્યું છે કે "मोक्षस्य कारणं साक्षात तत्वज्ञान खगेश्वर !" આને ભાવાર્થ એ છે કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાનદ્રારા વિચારવાથી આત્માને આત્મિક જ્ઞાન થાય છે. સો એક વરસ પહેલાંની વાત છે, કે “કરકે ડુ” નામે એક રાજા હતા. એક દિવસ સહેલગાહે જતાં માર્ગમાં એક તેણે ગાયના વાછરડાને જે. તેજ વખતે ગોવાળીઆને બોલાવીને તેણે કહ્યું “આને ખૂબ દુધ પીવડાવજે અને એની પાસે કંઈ પણ કામ કરાવત નહિ. આમ કહી તે નગરમાં પાછો ફર્યો. સમય જતાં પેલા વાછરડાને હૃષ્ટ પુષ્ટ થએલે જોઈ રાજાને ખૂબ આનંદ થયે. ડા દિવસે વીતી ગયા પછી ફરીથી પેલા વાછરડાને જોયો તે તે સમયે તેનામાં ઉઠવાની કે બેસવાની પણ શકિત ન હતી. તેની અવસ્થામાં આવું એકાએક રૂપાન્તર થએલું જોઈ આશ્ચર્ય પામી રાજાએ પ્રધાનને બોલાવી પૂછ્યું - રાજા–પ્રધાનજી! આ વાછરડાની આવી દશા કેમ થઈ ગઈ હશે? વળી આગળ ઉપર (ભવિષ્યમાં તેનું શું થશે?
Page #443
--------------------------------------------------------------------------
________________ '.... ^^^^^^ ^^^^^k * * . 386 >આદર્શ મુનિ. પ્રધાન–મહારાજ! એ વૃદ્ધ થઈ ગયું છે, અને થોડા દિવસો બાદ તે મરણ પામશે. રાજા–મરવું એટલે શું? પ્રધાન –તેના શરીરમાંથી આત્મા નીકળી જશે. રાજા—વારૂ પ્રધાનજી! આ જનાવરેની શું આવીજ દશા થતી હશે? પ્રધાન –નહિ રાજન! આ ઘટના તે સઘળાને માટે સામાન્ય છે. રાજા –તે શું મારી પણ આ દશા થશે? પ્રધાને–જરૂર. આપ તે શી વિસાતમાં છે? મેટા મોટા ભૂપતિઓ પણ ચાલ્યા ગયા છે. આ સાંભળી ચંકી ઉઠીને તે બે તર્જ પંજીકી. હમ નહીં અમર રહે જગમેં, નહીં બુઢાપ આવે; જાગીરી બક્ષીસ કરું, જો દવા ખીલાવે. અર્થાત દૂર દૂરથી વૈદે બોલાવી મારા મરણને ટાળવાની આષધિ બતાવે, અને તે ઔષધિથી મારું મેત ન થાય તે તે વૈદ્યને હું ઘણી જાગીરે બક્ષીસ કરું. પ્રધાન નરેન્દ્ર! એ મૃત્યુ આગળ તે મેટામેટા ધવંતરિ વિદ્યા પણ હારી ગયા, અને તેજ મેતના પતે ભક્ષ બન્યા. કેઈ એક કવિઓ–ગાયું છે કે -
Page #444
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિઓ 389 (તર્જ-અર્જ પર હુકમ શ્રી મહાવીર) કહાં હૈ રામ ઔર લક્ષ્મણ, કહાં રાવણ એ બલધારી કહાં હનુમાન સા ધા, પતા જિનકે ન થા બલકા. અર્થાત્ તે ભગવાન રામચંદ્રજી કે જેઓ પિતાના પરમ ભક્ત હતા તથા જેમનું જ્વલન્ત ઉદાહરણ નીચેનાં વાકચોથી પ્રગટ થાય છે તે ક્યાં છે? (તર્જ–લાખો પાપી તિર ગએ સત્સંગ કે પ્રતાપસે) રામ તે માતા પિતા, દોકા તાબેદાર હૈ! મેરે જાને તનકા માતાજી તુહે અખત્યાર હૈ અર્થાત્ ચાહે જાહેર બજારમાં મને શા માટે વેચવામાં ના આવે. પરંતુ આ રામ તે હે માતા પિતા ! તમારો દાસ છે. હે માતા! તેની સમક્ષ વનવાસ એ કેવી તુચ્છ ચીજ છે ? પુત્રનું કર્તવ્ય છે કે પિતાની માતાની આજ્ઞાનું કદાપિ ઉલંઘન ને કરે. આવા રામચંદ્રજી મહારાજ ક્યાં છે? અને જેમણે બલિષ્ઠ રાવણનો સંહાર કર્યો. એવા લક્ષ્મણજી કયાં છે? અને જોરમાં જેને જોટો ન જડે એવા હનુમાનજી ક્યાં છે? એ યમરાજ નતો કેઈનાથી ડરે છે, અગર નતો કેઈની લાંચ રૂવત લે છે. આ સંસારમાં તો અનેક મનુષ્ય લાંચ રૂશ્વતથી પોતાનું કામ કઢાવી લે છે. એક વાત છે કે કોઈ એક ગરીબનું ખત એક હાકેમ પાસે હતું. જ્યારે જ્યારે પેલે બિચારો ગરીબ પેલા હાકેમ પાસે તે ખત લેવા જતો ત્યારે ત્યારે પેલા હાકેમ કંઈને કંઈ બહાનું બતાવી, પેલા બિચારાને નિરાશ કરી પાછો કાઢતે. વળી કઈ વખતે કહેતો હમણા પુરસદ નથી, ફરીથી આવજે. હમણાં તેમાં બહુ
Page #445
--------------------------------------------------------------------------
________________ 388 > આદર્શ મુનિ. ગડબડ ગોટાળા થયા છે, આદિ, આમ કહી કહીને તેણે ઘણા દિવસો વીતાવી દીધા, છતાં પેલા બિચારા ગરીબને તેને દસ્તાવેજ કાઢી આપે નહિ. ત્યારે પેલા ગરીબ વિચાર કર્યો કે એમાં તે હસ્તાક્ષર (દસ્તક) સિવાય બીજું કંઈ કામ બાકી રહ્યું નથી. વળી તેમાં (સહી) દસ્તકની જરૂર હોવાથી કંઈ ભેટ આપ્યા સિવાય તે ખત પાછું મળશે નહ. પરંતુ ભેટ આપવાને મારી પાસે પુરી બદામ નથી. તેથી શું કરું? આમ વિચાર કરતાં કરતાં તેના મગજમાં ઓછા ખર્ચ પતી જાય એવી એક યુક્તિ કુરી, કે આજ કાલ બજારમાં નવી કેરીઓને મુરબ્બો તૈયાર મળે છે. તે બે ચાર રૂપી આને લાવી હાકેમને લાંચ આપું. પરંતુ મારી પાસે તે બેચાર રૂપીઆ પણ નથી. પણ કંઈ નહિ, આઠ આનાનો મુરબે ઘેર લઈ આવું, અને પછી કુંભારને ઘેરથી એક નવો મેટો ઘડે લાવી તેને તાજા છાણથી ભરી, તેના ઉપર મુરબે પાથરી દઉં. આમ વિચાર કરી, તે મુજબના ઘડો તૈયાર કરી, તેનું મેં નવા કપડાથી બાંધી. પિતાને માથે મૂકી હાકેમને ઘેર ગયા. ત્યાં જઈ નોકરને કહ્યું, “ભાઈ! અંદર જઈ હાકેમ સાહેબને જઈને કહે કે દસ્તાવેજવાળે પેલો ગરીબ વાણીએ આવ્યા છે. નોકરે અંદર જઈ તેજ મુજબ કહ્યું. વાત સાંભળતાંજ અત્યંત ક્રોધથી શતા પીળા થઈ જઈ હાકેમ સાહેબે કહ્યું, “જા, તે બદમાશને જઈને કહી દે કે હમણા ફુરસદ નથી. કેઈ દિવસ કચેરીમાં આવજે.' નોકરે આ સાંભળી અરજ કરી કે હજૂર, તે ખત લેવાને નથી આવ્યો. પરંતુ કંઈક વસ્તુ આપને ભેટ આપવાને લઈને આવ્યા છે. ત્યારે હાકેમ સાહેબે આજ્ઞા
Page #446
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 389 કરી. “વારૂ, તો તેને અંદર આવવા દો. સઘળા નોકરોને પણ કહી દે કે તેને કઈ રોક ટોક કરે નહિ.” બસ, પછી શું જોઈએ ! તે તે અંદર ગયે, અને સલામ કરીને બોલ્યો, “હમણાં તે કંઈ પણ કામ નિમિત્તે આવ્યો નથી. અત્યારે તો નવી ફસલની નવી કેરીઓનો મુરબ્બો આપને ભેટ આપવા લાવ્યો છું.” આ સાંભળી હાકેમ સાહેબ ડોળ કરી બોલ્યા, “ભાઈ, તું શા માટે લાવ્યા? તું તે ગરીબ છે, પરંતુ છે? લાવ્યું ત્યારે ક. આજે બપોર કચેરીમાં આવજે. તે વખતે તારા મતને કાઢી આપીશ.” પેલા ગરીબ કહ્યું, “આપની મોટી મહેરબાની.” આમ કહી નીચા વળી સલામ કરી તે તે ઘેર ગયે. આ બાજુ હાકેમ પિતાની બીબી જાનને કહેવા લાગ્યો, “જોયું, કેવો ખીચુસ વાણીએ ? કહેતો હતો કે મારી પાસે કંઈજ નથી. છતાં આખરે મુરબ્બો લાવ્યું. બીબી ! જરા ઘડે ઉઘાડીને ચાખી તે જુઓ.” પછી ઘડે ઉઘાડી તેમાંથી સઘળાંએ થોડો શેડ ચાખે, અને બધાં ખુશ થઈ ગયાં. બપોરે જ્યારે હાકેમ સાહેબ કચેરીમાં ગયા, ત્યારે પેલે ગરીબ ત્યાં આવી પહોંચ્યા હતા. હાકેમ સાહેબે મુરબ્બાની લાંચ લીધેલી હોવાથી આ વખતે ખત ઉપર વિના વિલંબે પિતાના દસ્કત (સહી) કરી આપ્યા. તે લઈ ખતવાળે પેલે ગરીબ બેલ્યા, “આમાં હવે કંઈ બાકી તો રહ્યું નથીને? કેઈ બીજાને બતાવવાની આવશ્યકતા તો નથીને ?" હાકેમે કહ્યું, “હવે એમાં કંઈ પણ બાકી નથી. માત્ર મારી સહીની જરૂર હતી, તે તે કરી નાખી.” ત્યાર બાદ પેલે ગરીબ ખત લઈને ઘેર ગયે. .
Page #447
--------------------------------------------------------------------------
________________ 390 > આદર્શ મુનિ આ બાજુ પેલા હાકેમને મુરબ્બો ખાવાને એ તે ચસ્કો લાગે કે તે વારે ઘડીએ પિતાની બેબી પાસે તે માગત હતે. એમ માગતાં એક દિવસ કહ્યું, કે બીબીજાન! જરા અંદરથી એક ટુકડે તે કાઢે. તેથી બીબીએ અંદર કડછી નાખી, ભરીને બહાર કાઢી તે તેમાં દુર્ગન્ધથી માથું ફાટી જાય તેવું છાણ નીકળ્યું. આ જોઈ નાકે કપડું લગાવી બીબી બેલી, “અરે! જરા જુઓ તો ખરા. પેલે પટ આપણને ઠગીને જતા રહ્યા. ઘડે તો આખે સડી ગએલા છાણથી ભોલે છે. આ ઘટના જે હાકેમને અત્યંત ક્રોધ આવ્યું પરંતુ હવે કરે શું? ખત તે હાથમાંથી જતું રહ્યું હતું. એક દિવસ પેલો હાકેમ કચેરીમાં જ હતું. તે વખતે સંજોગવશાત પેલે ખતવાળે ગરીબ વાણીઓ રસ્તામાં મળે. તેને પેલા હાકેમે કહ્યું, “અરે! પેલું ખત લઈ આવજે, તેમાં થોડી ભૂલ રહી ગઈ છે, તે સુધારવાની છે.” આ સાંભળી પિલાએ જવાબ આપ્યો. “હાકેમ સાહેબ! ખતમાં કંઈ કસુર હોય એમ દેખાતું નથી. પરંતુ જે કંઈ કસર રહી ગઈ હશે તો પેલા મુરબામાંજ રહી હશે.” આ સાંભળી હાકેમ સમજી ગયે કે હવે આ કમબખ્ત ફરીથી દાવપેચમાં ફસાશે નહિ આજ પ્રમાણે જે યમરાજ રૂશ્વત લેતા હેતે તો રૂપીઆ આપનારા હજારે નહિ પણ લાખો માણસો તેને મેં માગ્યા દામ આપી પોતાના દેહને તેના ભયંકર પંજામાંથી છોડાવી લેત. પરંતુ મૃત્યુદેવ લાંચ રૂશ્વત લેતા નથી. હે યુવરાજ મહારાજ કુમાર સાહેબ! દેવદેવીઓને બકરા, મરઘા કે પાડાના ભોગ ધરાવ્યાથી પણ મોત ડરીને જતું રહેતું નથી; વળી એમ કરવાથી આયુષ્ય પણ વધતું નથી કેઈ એક કવિએ ગાયું છે કે:
Page #448
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 301 | (સવૈયા) પિતર પૂત જે દે, ખસમ કહે કે કીજે, લક્ષ્મી દેવ જે દે દુઃખ કહે કે સહિજે, ચંડી દેત સુહાગ તે રાંડ ઘર ઘર ક્યાં હવે: તીર્થ ઉતારે પાપ તે કેઢિયા ઘર બૈઠા ક્યાં રે, જીવ દિયાં જીવ ઉબરે તે સાહ સુલતાના ક્યાં મરે; મંત્ર, યંત્ર હો સિદ્ધ તે ઘર ઘર માંગતા કર્યો ફિરે. અર્થાત્ જે દેવદેવીઓ પુત્ર પુત્રીને આપે તે પછી કન્યાઓનાં લગ્ન કરવાની કયાં આવશ્યક્તા છે? જો લક્ષ્મીજી ધન આપે તે પછી લોકેને દુઃખી થવાનું કારણ શું? વળી ચંડિકા દેવી જે સૌભાગ્ય બક્ષતી હોય તો પછી સંસારમાં વિધવાઓ શા માટે થતી હશે? આ પ્રમાણે દેવ દેવીઓને બકરા, મરઘા કે પાડાના ભોગ ચઢાવવાથી મનુષ્ય ના મરતા હોય તે પછી મોટા મોટા નૃપતિઓ શું તે નહિ કરી શકતા હોય? તેથી દેવ દેવીઓને બકરા, મરઘાં કે પાડાને ભોગ ચઢાવવાથી માણસ મતના મુખમાંથી બચી શકતો નથી. કંઈ એક કવિએ ગાયું છે કે - દેહા) સેતા સેતા કયા કરો, સેતા આવે નીંદ, કાલ સીરાને ય ખડે, તેરણ આવે વીંદ. અર્થાત્ જ્યારે અપૂર્વ અવસર પ્રાપ્ત થાય ત્યારે મનુષ્ય પરોપકાર કરવામાં સહેજે વિલંબ કરે જોઈએ નહિ. સગાઈ ચાહે તે કલકત્તા, અથવા મદ્રાસ કે મુંબઈ અગર તે ગમે તેટલા અંતરે કરવામાં આવે છતાં પ્રસંગે સગાને આવીને
Page #449
--------------------------------------------------------------------------
________________ 39 > આદર્શ મુનિ. હાજર થવું પડે છે. વળી કેટલીક વખતે સગાંને આવતાં વિલંબ પણ થઈ જાય છે, પરંતુ મોતને તો નિયત સમયે આવવામાં સહેજે વિલંબ થતા નથી. વળી તેને નાના મોટાની ખોટી શરમ પણ અડકતી નથી. કેઈ કવિએ કહ્યું છે કે - (ર) ચાર દિન કી ચાંદની, આખિર અંધેરી રાત સારે ઠિકાને જાયેંગે, રહને કી ઝંડી બાત હ; ન કિસી કા હૈ ભરેસા, ન કિસી કા સાથ હૈ; ચલતી દફે દેખા તે, જાતા ખાલી હાથે હ. તેથી આ મનુષ્યદેહથી જે પરોપકાર કરાશે તે સાથે આવશે. દુર્લભ માનવદેહ મળ્યા છતાં કાયાનું કલ્યાણ થાય એવું કંઈ પણ કરે નહિ તે પછી આ કાયાને શું કરવાની? જાનવર તે જીવતાં ઘાસ ખાઈને દુધ આપે છે, અને તેનું છાણ પણ કામમાં આવે છે. અને મુઆ પછી પોતાના મૃતદેહને જુદા જુદા પદાર્થો વડે લોકો ઉપર ઉપકાર કરે છે. કેઈ એક કવિએ ગાયું છે કે (સયા) હાથી દાંત કે ખિલાને 1 જગત કે આવું કામ; વાઘૉરકા બાઘમ્મર,૩ શિવ શંકર ચિત્ત લાયેગા. મૃગ કી ખાલ૪ કે બિછાવત હ જોગીરાજ; વૃષભપ કી ખાલ કછુ અન કે નિપજાયેગા. કરેલે કી ખાલમેં હેતે હૈ સુગધૂછે તયાર; બકરે કી ખાલ કછુ પાની ભર પિલાયેગા. સાંભર કે સટકે તો બાંધત હૈ સિપાહી લેગ; 1. રમકડાં, 2 વાઘે: 3 વ્યાઘ્રચર્મ, 4 ચામડું (મૃગચર્મ) 5 બળદ: સાંઢ 6 ઉટ 7 હીંગ. 8 એક છેડે જાડો અને બીજે છેડે પાતળા સ્થિતિસ્થાપક દંડ.
Page #450
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 393 ગેડે કી ઢાલ તો રાજા રાના કે મન ભાયેગા. નેકી ઔર બદી દ હી સંગ ચલે મિયારામ મનુષ્ય કી ખાલ તે કછુ કામ નહીં આયેગા માનવ શરીરને જીવતે જીવ સાલમપાક, ખોપરાપાક આદિ પિષ્ટિક ઉત્તમ વાનીઓ ખવડાવીને કેઈના આંગણામાં શાચક્રિયા કરવા બેસાડવામાં આવે, તે એ પ્રિય માનવદેહ સાથે લેકે લડવા ઝગડવાને તૈયાર થઈ જાય છે. વળી એજ માનવદેહ જીવાત્મા જતા રહ્યા બાદ મૃત્યુ અવસ્થામાં બળીને રાખ થઈ જાય છે. આમ છે તે પછી આ શરીરવડે પોપકાર નજ કરવામાં આવે તે પછી એ શું કામમાં આવશે? તેથી આવે. અપૂર્વ માનવદેહ મેળવીને મનુષ્યએ પ્રાણીમાત્રની રક્ષા કરવા તત્પર રહેવું જોઈએ. સત્ય બોલવું, ચેરી માત્રને ત્યાગ કરે, પરસ્ત્રીને માતા સમાન માનવી, સ્વધર્મ પત્નિ સાથે પણ અષ્ટમી, એકાદશી, ચતુર્દશી, પૂણિમા અમાવાસ્યા, તથા પ્રદેપાદિ તિથિઓએ અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું; સંપત્તિ મેળવી દીન, હીન, અનાથનું પ્રતિપાલન કરવું, અને વિદ્યાલય, ઓષધાલય, તથા ગેરક્ષા આદિ કાર્યોમાં તન, મન અને ધનથી સર્વદા સહાયતા કરવી, મદિરા પાન, માંસ ભક્ષણ, જુગાર, વેશ્યાગમન, શિકાર ગાંજો, ચરસ, ભાંગ, તંબાકુ આદિ અનિષ્ટને ત્યાગ કરી આત્મન્નિતિ, દેશોન્નતિ, તથા ધર્મોબ્રતિ આદિ ઉત્તમોત્તમ કાર્યોમાં સદા: લક્ષ આપવું, અને બે ઘડી ઈશ્વરસ્મરણ કરવું. આ અને આવાં અનેક કાર્યો કરવાથી મનુષ્ય દેહ મેળવ્યા સાર્થક ગણાય છે. | આટલું કહી મુનિશ્રીએ પિતાને ઉપદેશ સમાપ્ત કર્યો.
Page #451
--------------------------------------------------------------------------
________________ 394 > આદર્શ મુનિ અમારે આ સ્થળે એટલું અવશ્ય જણાવવું જોઈએ કે આ ઉપદેશ સઘળાઓને એટલે બધે રૂચિકર લાગે કે વ્યાખ્યાનની વચ્ચે વચ્ચે પણ મહારાજ કુંવર સાહેબે કેટલીક વખત પિતાને હર્ષોલ્લાસ પ્રગટ કર્યો હતો. વળી ઉપદેશ સમાપ્ત થયા બાદ તેઓએ પિતાની અત્યન્ત પ્રસન્નતા પ્રગટ કરી. ત્યાર પછી કુંવર બાપજીરાજે મુનિશ્રીને પુછયું, આપની પાસે જે દીક્ષા મુમુક્ષુ છે તેને કયારે દીક્ષા આપશે?” મુનિશ્રીએ કહ્યું. “જ્યારે અવસર પ્રાપ્ત થશે, ત્યારે જોયું જશે. હમણાં તો અમે અમારી સઘળી ક્રિયાઓ બતાવીએ છીએ. માથાના તથા મૂછના વાળ કાઢી નાખવા પડશે ઠંડી અથવા ગરમ રતુમાં ઉઘાડે પગે દેશાટન કરવું પડશે વળી શિયાળામાં માત્ર ત્રણ પછેડીઓ (ઓઢણ) થી વિશેષ વસ્ત્ર ઓઢી શકશે નહિ.” ત્યાર પછી કુંવર મહારાજ સાહેબે મુનિ શ્રીને પુછયું, “રંગીન કપડાં તે કામમાં આવતાં નહિ હાય!” આના ઉત્તરમાં મુનિશ્રીએ કહ્યું, “હા, રંગીન કપડાં તે કામમાં નથી આવતાં, પરંતુ બહુ મૂલ્યવાન વસ્ત્રોને પણ અમે સ્વીકાર કરતા નથી.” આ સાંભળી કુંવર સાહેબે ફરીથી કહ્યું, “ઉનના ગરમ કપડાં તે કામમાં આવતું હશે ? " પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ જણાવ્યું કે “હા, ઉનનું કપડું રાખીએ તો બીજા બે સૂતરના રાખીએ છીએ. ત્યાર બાદ મુનિશ્રીએ કહ્યું, “આજે આપે આપને મહેલ બતાવ્યું છે.” ત્યારે કુંવર સાહેબે કહ્યું, “નહિ તે બીજે કયે પ્રસંગે આપ પધારવાના હતા?” પછીથી મુનિશ્રીએ કહ્યું, “હે કુંવર મહારાજ સાહેબ! આપ એક અનાથાલાય અને બીજું (પાંજ રાપોળ) ગેરક્ષા તરફ વિશેષ લક્ષ આપશે. આના ઉત્તરમાં
Page #452
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 35 તેમણે કહ્યું, “એ વાત મારા ધ્યાનમાં છે.” હવે આ૫ અત્રે કયારે પધારશો. ? મુનિશ્રીએ કહ્યું “હમણાં તો આસપાસનાં ગામડાંઓમાં ફરી જ્યાં અવસરે પ્રાપ્ત થશે ત્યાં ચાલ્યા જઈશું. ત્યાર બાદ મુનિશ્રી જતા હતા ત્યારે મહારાજ કુસરે કહ્યું “ફરીથી અત્રે પધારો” પછીથી મુનિશ્રી અહીંથી નીકળી પિતાને નિવાસસ્થાને પાછા ફર્યા. આ સ્થળે અમારે એ જણાવવાનું ભૂલવું જોઈએ નહિ કે ચાતુર્માસમાં મહેતાજી સાહેબ ધર્મ પ્રેમી શ્રીમાન જીવનસિંહજી મહોદયના સુપુત્ર સ્વનામ ધન્ય શ્રીમાન તેજસિંહજીએ જીવદયા આદિ કેટલાંયે કાર્યોમાં પુષ્કળ મદદ કરી હતી. - કારતક વદ ૧ને દિવસે મહારાણા કુમારશ્રી બાપજીરાજ તરફથી શ્રીમાન રંગીલાલજી તથા શ્રી કારૂલાલજી સંદેશ લાવ્યા કે “મુનિશ્રી અત્રે પધરામણી કરે.” આ પ્રમાણેના સમાચાર મળવાથી મુનિશ્રી “સૂર્યગવાક્ષ” મહેલમાં પધાર્યા. યુવરાજ મહાશયે અત્યંત વિનય તથા ભક્તિભાવપૂર્વક વસ્ત્ર વહેરાવવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે મુનિશ્રીએ કહ્યું, “મારે માટે ખાસ ખરીદી મંગાવ્યું તો નથીને ?" ત્યારે શ્રી કાફલાલજીએ જવાબ આપ્યો કે એક લાખથી વધારે કીંમતનાં વચ્ચે તે શ્રી ભંડારમાં મેજુદ છે. તેથી આપને માટે કંઈ પણ ખરીદ્યું નથી. ત્યાર પછી મહારાજ કુંવર સાહેબે પોતાના કરકમલથી અત્યંત પ્રેમપૂર્વક વસ્ત્ર વહોરાવ્યું. પછીથી મુનિશ્રી સ્વસ્થિત સ્થાને પાછા ફર્યા અને મધ્યાહન કાળે ત્યાંથી વિહાર કરી નીકળ્યા. મુનિશ્રીને
Page #453
--------------------------------------------------------------------------
________________ 396 - આદર્શ મુનિ ^ ^^^^^^^^^ ^^^^^^^^^^^^^ 1 * *^^^^^^^^^^^^^^^^ ^^ ^^" વિદાય આપવાને લગભગ છ હજાર પ્રેમી ભક્ત એકત્ર થયા હતા. વિશાળ રાજમાર્ગ ઉપર તથા ટાવરથી તે શ્રી હિમ્મતસિંહજી સાહેબની હવેલી સુધી જનમેદની ઠસોઠસ ભરાઈ ગઈ હતી. એમ સાંભળવામાં આવ્યું છે કે આ દુષ્ય પ્રિય પાઠકેને દેખાડવા માટે તેની છબી ઉતારવામાં આવી હતી, પરંતુ લેકેની ભીડ પુષ્કળ હેવાને લીધે ધૂળ ઉડતી હોવાથી તથા મધ્યાહન કાળને તાપ હોવાથી છબી સ્વચ્છ પડી નહિ. તે દિવસે મુનિશ્રીએ ધર્મશાળામાં નિવાસ કર્યો, અને ત્યાં પાંચ વ્યાખ્યાન આપ્યાં સલમ્બર રાવત સાહેબ શ્રીમાન એનાસિંહજી (જેઓ શ્રીમાન મહારાણુ સાહેબના સેળ ઉમરામાં એક ઉમરાવ છે.) ત્યાં વ્યાખ્યાન શ્રવણ કરવાને આવ્યા હતા. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી તેમણે કહ્યું, “જયપુરથી મહેમાન બદલે આવ્યા છે. તેથી હું પણ ત્યાં હતે એટલે અહીં આવી શક્યા નહોતા. આજે ખબર મળી કે મુનિશ્રી વિહાર કરી જવાના છે. તેથી હું બેદલે જતો હતે. તેવામાં વિચાર કર્યો કે મહારાજશ્રીનાં દર્શન કરીને જ જઉં. આપ બદલે જરૂર પધારજે. પણ ત્યાં હાજર હઈશ.” કુરાવડના રાવત સાહેબે તથા મેજાના રાવતજી સાહેબે મનિશ્રીનાં દર્શનનો લાભ લીધે. બેદલાના રાવ બહાદુર શ્રીમાન નહારસિંહજી (જેએ શ્રીમંત મહારાણ સાહેબના સેળ ઉમરામાં એક છે.) તેમના તરફથી આ પ્રમાણેને પત્ર મળે -
Page #454
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 397 - શ્રી રામજી, શ્રી રઘુનાથજી . મુનિશ્રી ચૈથમલજી મહારાજની સેવામાં સાંભળવામાં આવ્યું છે કે આપે ઉદયપુરથી વિહાર કર્યો છે. તો મારી ખાસ અરજ છે કે બીજા સ્થળોએ વિહાર કરી જાવ તે પહેલાં એક બે દિવસ બેદલા પધારશે. આપનાં વ્યાખ્યાન શ્રવણ કરી મને તથા મારી પ્રજાને અત્યંત આનંદ થશે. સં. ૧૯૮૩ના કાર્તિક વદ 4 ભમવાર. દા. નહરસિંહજી બેદલા. કાર્તિક વદ ને દિવસે મુનિશ્રી વિહાર કરી બદલા પધાર્યા. ત્યાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. રાવબહાદુર મહાશયે પણ શ્રવણને લાભ લીધે. ઉપદેશ સાંભળીને તેમને ઘણે સંતોષ થયે, તેથી વિશેષ ઉપદેશ આપવાની તેમણે મુનિશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરી, છતાં સમયાભાવે વિશેષ રેકાઈ શક્યા નહિ. રાવસાહેબે મુનિશ્રીને ભેટ તરીકે અભયદાનને પટો સમર્પણ કર્યો, જેની વિગત પરિશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવી છે. કાર્તિક વદ ને દિવસે ત્યાંથી વિહાર કરી ઉદયપુરની બહાર હનુમાનઘાટ પધાર્યા. ત્યાં સાયંકાળે સલુમ્બર રાવત શ્રીમાન એનાસિંહજી, વિજેલિયા રાવત શ્રીમાન કેસરીસિંહજીએ પિતાના બંધુ સહિત તથા અમરગઢના રાવત શ્રીમાન અમરસિંહજીએ મુનિશ્રીનાં દર્શનનો લાભ લીધે. કાર્તિક વદ ૧૦ને દિવસે ત્યાં વ્યાખ્યાન આપ્યું. તે વખતે શહેરમાંથી ઘણું લોકે શ્રવણલાભ મેળવવાને આવ્યા હતા. વળી ભીડરના મહારાજ શ્રીમાન ભેપાલસિંહજીએ વ્યાખ્યાન
Page #455
--------------------------------------------------------------------------
________________ 38 > આદર્શ મુનિ ~-~~~~-~----------------------------------------------------------~~-~ - * સાંભળવાનો લાભ લીધે, અને મુનિશ્રીને કહ્યું, “કાલે બીજું વ્યાખ્યાન થવું જોઈએ. તે પણ અહીં ન આપતાં હવેલીમાં આપવું જેઉએ કે જેથી લોકોને બેસવાની અગવડ પડે નહિ, અને સઘળાને લાભ મળે.” તેજ દિવસે મધ્યાહનકાળે મહત્ત્વ શ્રી સીતારામદાસ તથા મુનિશ્રી વચ્ચે પરસ્પર વાર્તાલાપ થયો. આ વાર્તાલાપથી મહત્ત અત્યંત પ્રસન્ન થયા. કાતિક વદ એકાદશીને દિવસે વ્યાખ્યાન ભિંડરના મહારાજાની હવેલીમાં આપ્યું. ત્યાં સલુમ્બરના રાવતજીએ ઉપદેશ શ્રવણનો લાભ લઈ મુનિશ્રીને ભેટ તરીકે અભયદાનને પટો અર્પણ કર્યો, જેની વિગત પરિશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવી છે. છે . તેજ દિવસે મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નાઈગામ કે જે ઉદયપુરથી બે ગાઉને અંતરે છે, ત્યાં ગયા. ત્યાં પણ પ્રતિદિન ઉદયપુરની જનતા વ્યાખ્યાન શ્રવણ કરવા આવતી. ત્યાં મુનિશ્રીના ઉપદેશથી એક પાઠશાળા ખોલવામાં આવી, અને એક સારૂ ફંડ એકઠું કરવામાં આવ્યું, જેના વ્યાજમાંથી જ તેને નિર્વાહ ચાલી શકે. - માર્ગશીર્ષ સુદ ૧ને દિવસે ત્યાંથી વિહાર ફરી ફરીથી ઉદયપુરની બહાર આવેલી શ્રીમાન મહેતાજી સાહેબ લક્ષ્મણસિંહજીની ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં તેમણે ત્રણ વ્યાખ્યાન આપ્યાં ત્યાં સલુમ્બકરના રાવતજીએ દર્શનનો લાભ લીધે, અને પિતાના રાજ્યમાં પધારવાને અત્યંત આગ્રહ કર્યો. આજ * * તપસ્વી શ્રી મોતીલાલજી મહારાજની તબિયત બરાબર નહિ હોવાને લીધે મુનિશ્રીને વારંવાર ઉદયપુર પધારવું પડતું હતું.
Page #456
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. ----- પ્રમાણે અન્ય ઉમરાવોએ પણ પિત પિતાના રાજ્યમાં પધરામણી કરવાને મુનિશ્રીને અત્યાગ્રહે ર્યો. વળી પોતાને ત્યાં એ નિમિતે પુષ્કળ ઉપકાર થશે. એમ પણ જણાવ્યું આ અમારે આ સ્થળે અવશ્ય જણાવવું જોઈએ કે ઉદયપુરમાં અનેક વ્યાખ્યાનો થવા છતાં, ત્યાંની જનતાને પૂર્ણ સૃપ્તિ ન થઈ. આની ખાત્રી કરાવવા માટે વાંચકોને એટલું જ કહેવું યથાર્થ છે કે ચાતુર્માસમાં સંવત્સરી પછી દરેક સ્થળે શ્રેતાએની સંખ્યા ઘણીજ ઘટી જાય છે. પરંતુ ત્યાં એમ ન બન્યું, અને પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રેતાઓ હાજર રહેતા હતા. એક સાધુની નાદુરસ્ત તબીઅતને લીધે મુનિશ્રીના ફરીથી ઉદયપુર પધારવાના સમાચાર જ્યારે યુવરાજ કુંવરને કેાઈ લેકે મારફત મળ્યા ત્યારે તેમણે કહ્યું, “મહારાજ શહેરમાં ન આવતાં બહાર શા માટે બિરાજે છે?” ત્યારે ઉત્તર મળે કે, “હજૂર! જે મહારાજશ્રી શહેરમાં આવે તો આવતી તથા પાછા ફરતી વખતના બે અર્જાનો સવાલ છે.” આ સાંભળી મહારાજ કુંવર સાહેબે કહ્યું, “કંઈ હરકત નહિ, ફરીથી બે પાખી પળાવીશું” આ વચને ઉચારી તેમણે પિતાના ઉચ્ચ હૃદય, ઉદારતા, ધર્મનિષ્ઠા તથા સાધુસંત તરફના શુદ્ધ પ્રેમનું દિગ્દર્શન કરાવ્યું. તેઓશ્રીના દયાળુપણા તથા અંતરની વિશાળતા અને સંત સમાજ પ્રત્યે સહાનુભૂતિના ભાવને લીધે તેમને અનેક ધન્યવાદ હેર એક વિશાળ રાજ્યનું સ્વામિત્વ હોવા છતાં સંસારની જનતા સાથે સહાનુભૂતિ, આ ઉચ્ચ અધિકાર હોવા છતાં આટલું નિરાભિમાનપણુ, આ રાજસી, વિલાસી જીવનમાં પરહિત
Page #457
--------------------------------------------------------------------------
________________ > આદશ મુનિ. : ~~~~~~~~~~~ ~~ ~~~~~~~~~~~~~~~ ~ ~~~~~~ ~~~~~~~~~~~~~~ ~: - માટે ચાલુ ચિંતવન તથા ચિંતા, તથા વિશાળ રાજ્યનાં સુખ અને શક્તિઓના સુંદર સંમિશ્રણ સાથે આવી અનુપમ સાત્વિક ભાવના તથા સૈજનાનું આ રાસાયણિક દ્રાવણ? ખરેખરી રીતે આ સદગુણ તેમની પ્રકૃતિ તથા શરીરમાં સોનું અને સુગંધની માફક અતિ શેભાયમાન તથા યુવરાજ પદે આરૂઢનારને માટે અત્યંત સાનુકુળ છે. માગશર સુદ ચતુથીને દિવસે અહીંથી વિહાર કરી મદારા કે જે ઉદયપુરથી ચાર ગાઉ દૂર છે, ત્યાં પધાર્યા. ત્યાં પણ ઉદયપુરની જનતા ઉપદેશ શ્રવણ કરવાને આવતી. અહીંથી મુનિશ્રી ગોદે (બડાગાંવ) પધાર્યા. ત્યાં જેટલા દિવસ મુનિશ્રી રહ્યા તેટલા દિવસ રાજ્ય તરફથી અણુ પળાવવામાં આવ્યો. વળી લેકે તરફથી એક શાળા થાપવા સ્થાયી ફંડ એકઠું કરવામાં આવ્યું. રાજ્ય તરફથી રાજમાતા શ્રીરવતજીની સંમતિ લઈ શ્રીમાન પન્નાલાલજી મેહલે મુન્સરિમ (મુખ્ય વ્યવસ્થાપક) સાહેબ તથા અન્ય રાજયકારભારીઓએ મુનિશ્રીને ભેટરૂપે એક અભયદાન પટે સમર્પણ કર્યો. તેની વિગત માટે પરિશિષ્ટ પ્રકરણ જુએ. અહીંથી વિહાર કરી તરાવલીના ગઢ ઉપર થઈ તરપાલ પધાર્યા. ત્યાં મુનિશ્રીને ઉપદેશ શ્રવણ કરી ઠાકોર સાહેબ મગસિંહજી તથા જાલમસિંહજીએ પક્ષીઓને તથા ઘાસ ખાનારાં જાનવરેને ન મારવાની તથા ચૈત્ર સુદ 13 અને માગશર વદ 10 ને દિવસે કેઈ પણ જીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. તેજ મુજબ દર વર્ષે દશેરાને દિવસે બકરાને ભેગ ચઢાવવામાં આવતે તે ન ચઢાવવાની પ્રતિજ્ઞા કરી.
Page #458
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ SYASYON મરહુમ ધર્મપ્રેમી દાનવીર શેઠ કુન્દનમલજી સાહેબના સુપુત્ર શ્રીમાન શેઠ લાલચંદજી સાહેબ, ખ્યાવર. (પરિચય માટે જુઓ પ્રકરણ ૩૫મું.) અને A 7425-Lakshmi Art, Bombay, 8.
Page #459
--------------------------------------------------------------------------
_
Page #460
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 401 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ '* અહીંથી વિહાર કરી મુનિશ્રી નંદવાસ પધાર્યા. ત્યાં લગભગ બે ત્રણ દિવસ રહ્યા. સંત-સમાગમ તે એક ઘડી કે આધી ઘડી થાય તો તે પણ પૂરતો છે. તે પછી તેઓશ્રી તે ત્યાં બેત્રણ દિવસ રહ્યા. તેથી જે તેમનો સદુપગ કરવામાં આવે તે અત્યંત ફળદાયી નીવડવા જોઈએ. તેઓશ્રીના ઉપદેશથી ત્યાં કન્યાવિક્રય તથા કડાના લગ્નની નિન્દનીય પ્રથાને બિલકુલ અંત આવ્યું. કેટલાકે માદક પદાર્થોનું સેવન કરવાનો ત્યાગ કર્યો. કેટલાકે જીવહિંસા ન કરવાના શપથ લીધા. ભીલ તથા કેળી લેકેએ જંગલમાં દવ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી. વળી સોની, કાછીઆ તથા કસાઈઓએ પણ દર અમાવાસ્યાને દિવસે અણુ પાળવાને ઠરાવ કર્યો આજ પ્રમાણે ઘાંચીઓએ ઘાણ ચલાવવાનું અને કુંભારેએ ચાક ચલાવવાનું કામ મહિનામાં એક દિવસ બંધ રાખવાની પ્રતિજ્ઞા કરી. અહીંથી વિહાર કરી મહારાજશ્રી ઢેલ કમલ થઈ ભાણપુર પધાર્યા.
Page #461
--------------------------------------------------------------------------
________________ 402 > આદર્શ મુનિ. પ્રકરણ 37 મું. YUXUPINYWNWWFNWYN W LIEVE સં. 1983. જોધપુર. આ સમગ્ર રાજધાનીમાં જીવદયા પ્રતિપાલન. KSS,不代S、S、KKK.KK,水水水水水,不 ણપુરમાં મહારાજશ્રીને પ્રભાવશાળી ઉપદેશ ભાં થયે. તેના પરિણામે રાણાવત ઠાકોર સાહેબ ( શ્રીમાન પૃથ્વીસિંહજીએ દરેક અગીઆરસ, જો અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસ દરમ્યાન શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. જ્યારે તેઓશ્રીએ ત્યાંથી વિહાર કર્યો ત્યારે ખુદ ઠાકોર સાહેબ છ માઈલ સુધી પગે ચાલીને તેમને વળાવવા માટે ગયા હતા. ત્યાંથી તેઓશ્રી સાદડી પધાર્યા મહારાજશ્રી સાથે દીક્ષા મુમુક્ષુ નાગડાનિવાસી ગેંદાલાલજી તેમજ મહારાજશ્રીના સાંસારિક સંબંધના ભાણેજ નીમચનિવાસી મેહનલાલજી અને સોહનલાલજી હતા. તેથી શ્રીસંઘ તરફથી ઘણા ઠાઠમાઠ સાથે મહા-સુદ પને રેજ ગેંદાલાલજીને તેમજ ઉદયપુર નિવાસી ઘાસીબાઈને દીક્ષા આપવામાં આવી અને
Page #462
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. છડને જ મેહનલાલજી અને સોહનલાલજીને પણ દીક્ષા અપાઈ. દીક્ષાના આ અવસર ઉપર આસપાસનાં ગામડાંઓનાં પુષ્કળ માણસોએ હાજરી આપી હતી. આ ઉત્સવ પ્રસંગે મુંબઈથી પ્રમુખ મેઘજીભાઈ ભણ જે. પી. તેમજ જાણીતા ઝવેરી શ્રીયુત સૂરજમલભાઈ પણ આવનાર હતા, પરંતુ ખાસ કાર્યમાં રોકાઈ રહેવાથી તેઓ આવી શક્યા નહોતા. તેથી પિતાના બદલામાં તેઓએ જૈન પ્રકાશ પત્રના સંપાદક શ્રી. ઝવેરચંદ જાદવજી કામદારને મેકલ્યા હતા, તેમણે દીક્ષા પ્રસંગને અનુસરતું એક ભાષણ આપ્યું હતું. આ દીક્ષા ઉત્સવ ઉપર આવનારા મહાશમાંથી (1) વરકાણાના ઠાકોર સાહેબ શ્રીમાન ચંદનસિંહજી (2) મખમપુરના ઠાકોર સાહેબ શ્રીમાન હમીરસિંહજી (3) ભીરવાડાના ઠાકોર સાહેબના કુમાર શ્રીયુત સરદારસિંહજી સાહેબ તથા કલ્યાણસિંહજી તેમજ (4) ફતેહપુરના ઠાકોર સાહેબ વગેરેનો નામેલ્લેખ અહીં ખાસ કરીને કરવો ઘટે છે. મહારાજશ્રીના ઉપદેશથી વરકાણના ઠાકોર સાહેબે (1) દર વર્ષની પાર્શ્વ જયંતી નિમિત્તે વરકાણાના મેળાના અવસર ઉપર પોતાનાં સંસ્થાનની હદમાં પતે જીવહિંસા કરે નહિ તથા બીજાદ્વારા થવા દે નહિ. (2) પાંચ બકરાઓને દર વર્ષે છેડવવા. (3) બને અગીઆરસો, અમાવાસ્યા, પૂર્ણિમા, અને દર સોમવારના દિવસેએ બિલકુલ શિકાર કરે નહિ. શિકાર તે કરે નહિ, પરંતુ રસોડામાં સુદ્ધાં માંસને પ્રવેશ થવા દેવો નહિ. એવી પ્રતિજ્ઞાઓ કરી હતી. એ જ પ્રમાણે સરદારસિંહજીએ બે બકરાને અને કલ્યાણસિંહજીએ એક
Page #463
--------------------------------------------------------------------------
________________ 404 > આદર્શ મુનિ. -- 04- 0 2 5-0^^^^^^^^^^^^^^^^^***** બકરાને છોડાવવાની, ઉપર જણાવેલી સર્વ તિથિઓએ શિકાર નહિ કરવાની અને પિતાના રસોડામાં માંસને પ્રતિબંધ કરવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. એવી જ રીતે ફતેહપુરના ઠાકોર સાહેબે પણ પ્રતિજ્ઞા કરી. એ જ દિવસે સાંજે “પ્રકાશ”ના સંપાદક સાથે મહારાજશ્રીએ (1) સાધુસમેલન, (2) પ્રમાણભૂત સાહિત્ય (3) તિથિઓની એકતા વગેરે વિષય ઉપર લાંબી ચર્ચા કરી હતી. અને તેની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો. અહીંથી મહારાજશ્રી વિહાર કરીને “મુંડેરા પધાર્યા. અહીં યતિશ્રી યશવન્તસાગરજીએ મહારાજશ્રીને શાસ્ત્રભંડાર બતાવ્યું. અહીંથી વિહાર કરીને વાલી પધારતા હતા, તે વખતે માર્ગમાં કોટ અને કોટડીના ઠાકોર સાહેબેએ અટકાવીને કહ્યું કે, મહારાજશ્રી, અમારાં સંસ્થાનોમાં પધારે તેના ઉત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે “વળતી વખતે જોયું જશે, એમ કહીને મહારાજશ્રી વાલી મુકામે પધાર્યા. અહિં દરેક કેમના લોકેએ મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને ભારે લાભ ઉઠાવ્યો હતો. વ્યાખ્યાનમાં રાજ્યનો અમલદાર વર્ગ પણ હાજરી આપતે હતો. હાકેમ સાહેબ શ્રીમાન અંબાચંદજીએ નીચે મુજબ પ્રતિજ્ઞા કરી હતી. (1) જીવનપર્યત દર મહિનામાં એક બકરાને છેડાવો. (2) વીસ વર્ષથી તમાકુ પીતા હતા તેને જીવન પર્યત ત્યાગ. (3) મહીનામાં 25 દિવસ બ્રહ્મચર્ય પાલન કરવું. એ રીતે બીજા કેટલાયે માણસેએ બીજી ઘણી ઘણી પ્રતિજ્ઞાઓ કરી હતી. વાચકવર્ગને આ સ્થળે જણાવવું જોઈએ કે મહારાજ
Page #464
--------------------------------------------------------------------------
________________ આદશમુનિ. ) 405 શ્રીની જ્યાં જ્યાં પધરામણ થઈ છે ત્યાં ત્યાં બધે ઠેકાણે દરેક ધર્મના તેમજ દરેક જાતના લેકેને જુદી જુદી અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ લેવરાવી છે અને વ્યસનથી વિમુખ બનાવ્યા છે એ બધાંનું અહીં વર્ણન કરવામાં આવે તો આથી પાંચ ગણો ગ્રંથ વિસ્તાર થઈ જવાનો ભય રહે છે માટે અહિં તેવું વિસ્તૃત વર્ણન નહિ કરતાં માત્ર ઉપરી અમલદાર વર્ગોને તેમજ મોટા મોટા માણસેનજ માત્ર નામેલ્લેખ કર્યો છે. મહારાજશ્રીને ઉપદેશથી લેણુદના ઠાકોર સાહેબે જન્મ પર્યત અગીઆરસ, અમાવાસ્યા અને સોમવારોએ શિકાર નહિ કરવાની અને દર મહિને બે બકરાને અભયદાન દેવાની પ્રતિજ્ઞા કરી હતી. અહિંથી વિહાર કરીને કેટ મુકામે પધાર્યા. ત્યાંના સંસ્થાનના ઠાકોર સાહેબ શ્રીમાન ધેકલસિંહજીએ અને કેડીના ઠાકોર સાહેબ શ્રીમાન ફતેહસિંહજીએ નીચે મુજબ પ્રતિજ્ઞા લીધી હતી () પરસ્ત્રી ગમન કરવું નહિ. (2) દર વર્ષે બે બકરાને અભયદાન દેવું. (3) દર વર્ષે વિશાખ અને ભાદરવા મહિનામાં શિકાર કરે નહિ. (4) હરણને શિકારજ કરવો નહિ. (5) ચૈત્ર સુદ 13 અને પિષ વદ ૧૦ને રેજ જીવદયા પાળવાની પ્રતિજ્ઞાઓ કરી. ત્યાંથી વિહાર કરીને રાણકપુર, ભાણપુર વિગેરે ઠેકાણે થઈને “વરવાડા પધાર્યા. અહિંના ઠાકોર સાહેબે મૂંગા અને અહિંસક પ્રાણુઓને શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. અહિંથી વિહાર કરીને મહારાજશ્રી દેલવાડા પધાર્યા. ત્યાં મહારાજશ્રીના સદુપદેશથી એક સ્થાયી ફંડ કરીને સ્થાનિક
Page #465
--------------------------------------------------------------------------
________________ > આદશ મુનિ. - :: :::: ::: ::::::::::::: : : : : -------- જૈન સંઘ તરફથી જૈન પાઠશાલા ઉઘાડવાનું વચન મળ્યું. અહીં ઝાલાકી મારવાલા ઠાકોર સાહેબ શ્રીમાન જોધસિંહજીએ તીતર, જળકુકડી, મૃગ અને માછલીઓનો શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. અહિંના સંસ્થાનના રાજરાણા શ્રીમાન યશવન્તસિંહજી (કે જેઓ મહારાણાધિરાજ ઉદયપુરના સેળે ઉમરામાંના એક ઉમરાવ છે) એ પણ વખતો વખત મહારાજશ્રીને ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. એટલું જ નહિ પણ એમણે સ્વહસ્તે કરીને મહારાજશ્રીને લવિંગ, સાકર વગેરે વહેરાવીને ઘણી પ્રસન્નતા પ્રગટ કરી હતી, એ ઉપરાંત ભેટ તરીકે જીવદયાને એક પટ્ટ પણ કરી આપે હતો. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ 2 જુ.) અહીંથી વિહાર કરીને ઘાસીએ પધાર્યા. ત્યાં મહારાજશ્રીના ઉપદેશથી કેટલાયે ખેડૂતે તેમજ મુસલમાને એ જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞાઓ કરી. ત્યાંથી મહારાજશ્રી “પલણે પધાર્યા. આ ગામની પાસે એક “પલાણા નામે ગામ છે. ત્યાં માહેશ્વરી બંધુઓ સિવાય એક પણ સવાલનું ઘર નથી. માહેશ્વરી બંધુઓ દરરોજ વ્યાખ્યાન સાંભળવા આવતા તેમજ પોતાને ગામ પધારવાની વિનંતિ પણ હંમેશ કરતા હતા પરંતુ તેને સ્વીકાર નહિ કરીને મહારાજશ્રીએ “માવલી’ તરફ વિહાર કર્યો. એમ છતાં પણ માહેશ્વરી બંધુઓએ પિતાની હઠ છેડી નહિ, તેથી મહારાજશ્રી તેમને ગામ ગયા. ત્યાં એક વ્યાખ્યાન થયું હતું. અહિં ભારેડીના ઠાકોર સાહેબ શ્રીમાન અમરસિંહજી તથા યશવન્તસિંહજી અને સરદારેએ ઉપદેશ સાંભળવાને લાભ લીધું હતું, અને જીવનપર્યત જીવહિંસા નહિ કરવાની, માંસ નહિ ખાવાની, તેમજ દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞાઓ
Page #466
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. you : ': 5' :': ':~:~, - *8 ^^^^ "..............................................................', ': ' કરી હતી. ત્યાંના અબદુલઅલી વહેરાએ બકરીઈદ સિવાય કઈ પણ દિવસે જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. એજ રીતે ચાંદખાં અને રહેમાનબબ્બે મુસલમાનોએ પણ જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને “માવલી પધાર્યા. ત્યાંના ઓશવાલ ભાઈઓમાં કેટલાક વખતથી પરસ્પર અણુબનાવ ચાલતો હતો, તે મહારાજશ્રીના સદુપદેશના પરિણામે સદંતર નાબૂદ થયે. ત્યાંથી મહારાજશ્રી સનવાડ પધાર્યા. ત્યાં પણ તેઓશ્રીના ઉપદેશના પરિણામે જનતામાં એક્તા સધાઈ, એટલું જ નહિ, પણ પાઠશાલા માટે રૂ. 3800) (આડત્રીશ રૂપીયા)ની મદદ પણ મળી હતી અને બીજી મદદ મળવી ચાલુજ રહી હતી. ત્યાંથી મહારાજશ્રી દુચિડે પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે (કે જેઓ મહારાણા ઉદેપુરના બત્રીસ ઉમરામાંના એક છે.) ઉપદેશ સાંભળીને નીચે મુજબ પ્રતિજ્ઞાઓ કરી હતી - (1) દરેક મહીનાની અગીઆરસ, અમાવાયા અને પૂર્ણિમાની તિથિઓએ જીવદયા પળાવવામાં આવશે અને આ દિવસોમાં ઠાકોર સાહેબ પોતે પણ શિકાર કરશે નહિ. (2) નવરાત્રિના દિવસોમાં બીજને દિવસે જીવદયા પાલન કરવું, તે દિવસે કોઈ પણ જાતની હિંસા નહિ કરવા દેવામાં આવે. (3) માગશર વદ ૧૦ને ચૈત્ર સુદ ૧૩ના દિવસોમાં હંમેશ માટે જીવદયા પાલન કરવું, અને ઠાકોર સાહેબ પિતે પણ શિકાર કરશે નહિ.
Page #467
--------------------------------------------------------------------------
________________ 408 -> આદેશ મુનિ * * ***** * ** ** જન્માષ્ટમી, રામનવમી અને શિવરાત્રિના દિવસોમાં જીવદયા પાલન કરાવવું. - ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને નાથદ્વારા પધાર્યા. તે વખતે દક્ષિણમાના ધામણ ગામવાળા વિસા ઓશવાલ જ્ઞાતિના શ્રી વિજયરાજજી દુગડેએ તેઓશ્રી પાસે અહીં ચૈત્ર સુદ પૂણિ માને જ દીક્ષા અંગીકાર કરી હતી. મહારાજશ્રી નાથદ્વારાથી વિહાર કરીને કેઠારિયા પધાર્યા. સંસ્થાનના નાયક રાવતજી સાહેબશ્રી માનસિંહજી મહોદય (કે જેઓ મહારાણા ઉદેપુરના સેળ ઉમરોમાંના એક છે.) સાંજની વેળાએ મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા. એપ્રીલ મહિનાની તા. ૧૯-૨૦મીના દિવસોમાં તેઓએ મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધે રાવતજી સાહેબે ત્રીજું વ્યાખ્યાન મહેલમાં કરાવ્યું હતું. જેથી તેને લાભ સર્વ કેઈને મળી શક્યા હતા. રાવતજી સાહેબે ભેટ તરીકે મહારાજ શ્રીને નીચેની સનંદ અર્પણ કરી હતી. (1) મહારાજશ્રીના પધરામણીના અને વિહારના દિવસમાં - જીવદયા પાલન કરાવવું. અગાઉ જીવદયા પાલનના જેટલા દિવસે નિયત કરવામાં આવ્યા છે, તેટલા દિવસમાં રસેડામાં પણ શિકારને ઉપયોગ કરી શકાય નહિ. (3) જીવનપર્યત પરસ્ત્રીને કુષ્ટિથી જોવી નહિ. (4) જીવન પર્યત મદિરાપાન કરવું નહિ. મહારાજશ્રીએ તા. ૨૧મી એપ્રીલે ત્યાંથી વિહાર કર્યો.
Page #468
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 409 તેમને વળાવવા માટે રાવતજી સાહેબ પધાર્યા હતા. તેઓશ્રી “નમાણ” મુકામે થઈને કાંકરોલી (કે જે વૈષ્ણનું મોટું તીર્થસ્થાન ગણાય છે) પધાર્યા. ત્યાંના બજારમાં મહારાજશ્રીનું જાહેર વ્યાખ્યાન થતાં વૈષ્ણવભાઈઓએ પણ તેને લાભ લીધો હતો. કાંકરેલીને દ્વારકાધીશના અધિકારી છે મહારાજશ્રીના દર્શન માટે પધાર્યા હતા, અને ઉપદેશ સાંભળવાને પણ લાભ લીધો હતે. મહારાજશ્રીનું એક વ્યાખ્યાન કાંકરોલીની પાસે આવેલા રાજનગરમાં થયું હતું. પરિણામે સરદાર અલીખાજીએ જીવહિંસા નહિં કરવાની તેમજ માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. મેખણના ઠાકોર સાહેબ અનસિંહજીએ પણ જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી મેહી પધાર્યા. ત્યાં જેટલા દિવસ તેઓશ્રીને મુકામ રહે તેટલા દિવસ પર્યત તેઓશ્રીની પધરામણીની ખુશાલી નિમિત્તે જીવદયા પાલન થયું હતું. શ્રીમાન ઠાકર સાહેબ દિપસિંહજી સાહેબે (કે જેઓ મહારાણાના ઉમરામાંના એક ઉમરાવ છે.) ઉપદેશ સાંભળવાનો લાભ લીધે હતો. અને ભેટ તરીકે જીવદયાને એક પટો પણ કરી આપ્યો હતો. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ રજુ) ત્યાંથી મહારાજશ્રી પિપલિયા, કુંવારીઆ થઈને ગર્વા મુકામે પધાર્યા. મહારાજશ્રીના ઉપદેશથી અમીન સાહેબ શ્રીમાન પૃથ્વીસિંહજીએ જીવનપર્યંત મદિરાપાન નહિ કરવાની તેમજ માંસ ભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. ત્યાંથી મહારાજશ્રી સરદારગઢ અને એમેટ થઈને લસાણી મુકામે પધાર્યા. તેઓશ્રીએ ત્યાંના સંસ્થાનના બાગમાં જ ઉતારે કર્યો હતો. ઠાકોર સાહેબ
Page #469
--------------------------------------------------------------------------
________________ 410 આદર્શ મુનિ. શ્રીમાન ખુમાનસિંહજી મહદયે (કે જેઓ મહારાણા ઉદેપુરના બત્રીશ ઉમરાવોમાંના એક છે.) પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો. એટલું જ નહિ; પણ મહારાજશ્રીની સેવા ભક્તિ માટે દિવસમાં બબ્બે વખત પધારતા. તેમના સ્વનામધન્ય યુવરાજ કુમારશ્રી અને નાના કુમારે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધું હતું. તેઓશ્રી તરફથી ભેટ તરીકે જીવદયાપાલનને પટ્ટ મળે છે. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાં મહારાજશ્રીનાં દર્શન માટે ખ્યાવરથી ધર્મપ્રેમી દાનવીર, નરરી મેજીસ્ટ્રેટ, રાયબહાદુર શ્રીમાન શેઠ કુંદનમલજી કઠારી પધાર્યા હતા. તેમની સાથે શ્રીમાન કારલાલજી, શ્રીમાન સરૂપચંદજી, શ્રીમાન છગનલાલજી પણ દર્શન માટે પધાર્યા હતા. આ પ્રસંગે એમ કહેવામાં આવે કે “અહિના ઠાકોર સાહેબે અનન્ય ભક્તિભાવ દર્શાવ્યો છે.” તો તેમાં કશું વધુ પડતું નહિ ગણું શકાય. કારણ કે, મહારાજશ્રીએ વિહાર કર્યો તે દિવસે તેમને વળાવવા માટે ઠાકોર સાહેબ પધાર્યા ત્યારે તેમણે પિતાના પગમાં જેડા પણ નહિ પહેરતાં ખુલ્લા પગે ચાલ્યા હતા. ત્યાંથી મહારાજશ્રી “તાલ પધાર્યા. તાલના ઠાકર સાહેબે મહારાજશ્રીને મુકામ પિતાની જગ્યામાંજ કરાવ્યું હતો. તારીખ ૨૧મી મેને રોજ ત્યાં મહારાજશ્રીનુ એક વ્યાખ્યાન થયું હતું. તાલના ઠાકોર સાહેબ શ્રીમાનું ઉમેદસિંહજીએ (કે જેઓ શ્રીમાન મહારાણા સાહેબના બત્રીશ ઉમરામાંના એક છે) તેમજ તેમના કુમાર સાહેબે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. સાંજને વખતે લસા ણીના ઠાકોર સાહેબ પણ મહારાજશ્રીનાં દર્શન તેમજ ઉપદેશ શ્રવણ કરવા માટે તાલ મુકામે આવ્યા હતા. રાત પણ ત્યાં જ
Page #470
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, 411. --- પસાર કરી અને તા. રરમીને રોજ સવારે ઉપદેશ આપવામાં આવ્યા તેને લાભ લસાણના કેર સાહેબે તેમજ તાલઠાકોર સાહેબે લેવા ઉપરાંત સ્થાનિક જનતાએ પણ ઠીક ઠીક પ્રમાણમાં લીધે હતો. બપોરની વેળાએ પણ મહારાજશ્રીને ઉપદેશ અને ઉમરાવોએ સાંભળે. છેવટે સાંજની વેળાએ પણ લસણના ઠાકોર સાહેબે પોતાને ગામ ઉપડતી વખતે મંગલિક શ્રવણ કર્યા પછી કહ્યું કે “મહારાજશ્રી, આપનાં દર્શનથી તૃપ્તિ થતી નથી !'' તાલઠાકર સાહેબે પણ પ્રેમપૂર્વક ભક્તિ કરી હતી અને જ્યારે મહારાજશ્રીએ તા. ૨૩મીને રોજ ત્યાંથી વિહાર કર્યો ત્યારે ઠાકોર સાહેબ અઢી ગાઉ સુધી લગભગ “Àકરવાસ સુધી વળાવવા ગયા હતા. બને ઉમરને ધર્મપ્રેમ અદ્દભુત હત. ઠાકર સાહેબે ભેટ તરીકે જીવદયાનો એક પટ્ટો કરી આપ્યો છે. (જુઓ, પરિ. શિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી “હારણું” અને “હરિઆરી થઈને “સેજત મુકામે પધાર્યા. ત્યાં નવા દીક્ષિત મુનિ મેહનલાલજી અને સેહનલાલજીને વડી દીક્ષા ઘણા ઠાઠમાઠ પૂર્વક આપવામાં આવી. આ પ્રસંગે ત્યાંના જૈન-જૈનેતર લેકેએ ઉપદેશ સાંભળવાને લાભ સારા પ્રમાણમાં પ્રાપ્ત કર્યો હતો. રાજ્યના કારભારી અને હાકેમ સાહેબ શ્રીમાન સવાઇસિંહજી પણ ઉપદેશ સાંભળવા માટે પધાર્યા હતા. એ સવાલ, અગ્રવાલ, મહેશ્વરી વગેરે જાતના વણિક બંધુઓએ ચેત્ર સુદ 13, પિષ વદ 10, નિર્જલા એકાદશી અને જન્માષ્ટમીના દિવસો દરમ્યાન પિતપતાના વ્યાપારને લગતું સર્વ કામકાજ બંધ રાખવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું).
Page #471
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ આ સ્થળે મહારાજશ્રીના ઉપદેશથી પાંચ ખાટકી લોકેએ જીવનપર્યત જીવહિંસા નહિ કરવાના સેગંદ લીધા હતા. ત્યાંથી મહારાજશ્રી ચેટિંલા પધાર્યા. ત્યાં સાદડી શ્રીસંઘના અત્યાગ્રહને વશ થઈ મહારાજે પોતાના પ્રિય શિષ્ય મુનિશ્રી પ્યારચંદજીને ત્યાં ચાતુર્માસ કરવા મેકલ્યા. રસ્તામાં ઉદયપુરનિવાસી વૈરાગી હકમીચંદજીને તેના હાથે દીક્ષા આપવામાં આવી. સાદડીમાં પણ સારે ધર્મધ્યાન અને ત્યાગ પંચખાણ વિગેરે થયા. ત્યાં પણ મહારાજશ્રીને ઉપદેશથી ઠાકર સાહેબે કેટલીયે પ્રતિજ્ઞાઓ કરી હતી. ત્યાર પછી મહારાજશ્રી ચાતુર્માસ માટે જોધપુર તરફ આવતા હતા તેવામાં અધવચમાંજ મહામંદિરથી મહારાજ ગુમાનનાથજીને સદેશે. મળે કે—“મહારાજશ્રી અહીં પધારવાની કૃપા કરે એ મુજબ મહારાજશ્રી “મહામંદિર પધાર્યા અને ત્યાં ખાતે એક ભાષણ કર્યું હતું. તે સાંભળીને મહારાજ ગુમાનનાથજીએ તેમજ તેમનાં પુત્રરત્ન નીચે મુજબ પ્રતિજ્ઞાએ કરી હતી - (1) આજથી જીવનપર્યત કદીપણ શિકાર કરશું નહિ. એટલું જ નહિ, પણ આ પાપકાર્ય માટે અમે કોઈને ઇશારે સરબયે કરશું નહિ. (2) આ મહામંદિરની હદની અંદર કઈ ગમે તેવા મેટા પદથી વિભૂષિત અધિકારીએ પણ શિકાર કરે નહિ. ત્યાંથી મહારાજશ્રીએ વિહાર કર્યો અને આષાઢ સુદ 9 ને રોજ જોધપુર પધાર્યા. શ્રાવણ સુદ ૧૪ને રેજ મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં કહ્યું કે તમે પર્યુષણના દિવસો દરમ્યાન જીવદયાનું પરિપાલન સરકાર દ્વારા યા બીજા કેઈદ્વારા
Page #472
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 413 કરાવે છે પણ તમે પોતે તે તમારે ધંધો બંધ કરતા નથી. ત્યારે બીજા-જૈનેતર જનો જીવદયા પાલન શા માટે આનાકાની કરે નહિ? એટલા માટે સૈાથી પહેલાં જો તમે તમારે બંધે બંધ રાખશે અને ત્યાર પછી બીજાઓને બંધ રાખવાનું કહેશો તેજ તમે તેમાં સફળતા મેળવી શકશે. એ રીતે બીજા સંપ્રદાયના મુનિરાજોએ પણ પોતપોતાનાં વ્યાખ્યાનમાં આ વિષયનું સમર્થન ક્યું હતું. ત્યારે એશવાલ ભાઈઓએ મળીને લેખિત નિયમ કરાવી લીધું કે, પયુષણના દિવસે માં કઈ પણ પ્રકારનો વ્યવસાય કરે નહિ. જે કેઈથી કદાચિત્ આ નિયમને ભંગ કરવામાં આવશે તે તેણે રૂ. ૨૧ને દંડ જીવદયા ખાતામાં ભરે પડશે. એવી છાપેલી નિયમાવલિને પત્ર જ્યારે સેજત મુકામે ગમે ત્યારે ત્યાંના સજજનેએ પણ તેનું અનુકરણ કર્યું અને પિતાના ગામ માટે પણ પર્યુષણના નવ દિવસ માટે તે નિયમ કરાવી લીધો. જોધપુરની જેમ જનતા જ્યારે આ કાર્યમાં સફળ થઈ ત્યારે તેણે સરકારને ચોથે અને પાંચમના દિવસોમાં જીવદયા પાળવા-પળાવવા માટે પત્ર વ્યવહાર શરૂ કર્યો. જ્યારે જોધપુર દરબારે આખા રાજ્યમાં તે મુજબ જીવદયા પાલન કરવા-કરાવવાનું મંજૂર કર્યું, એટલું જ નહિ પણ આખા સ્ટેટના ખૂણેખૂણામાં ચોથ અને પાંચમના દિવસોમાં જીવદયા પાળવાને હૂકમ પણ બહાર પાડવામાં આવ્યા, તેની સાથે સરકારી દફતરોમાં જૈનેને તેમના પર્વના દિવસો દરમ્યાન રજા આપવાનું ફરમાન કાઢવામાં આવ્યું. એવી મતલબની સુચના અખિલ સ્થાનકવાસી જૈન કેન્ફરન્સને મળવાથી આગળ લખ્યા મુજબ એક તારકરવામાં આવ્યો હતે:
Page #473
--------------------------------------------------------------------------
________________ 414 આદર્શ મુનિ Date 8-9-27. His HIGHNESS MAHARAJA BAHADUR JODHPUR. : . Please accept our best congratulations on your Highness ordering complete Akta on both Samvatsaries. Secretary, S. S. JAIN CONFERENCE. તારને અનુવાદ નીચે મુજબ છે - તા. 3-9-1927. શ્રીમાન મહારાજાધિરાજશ્રી જોધપુર નરેશની સેવામાં, અને સંવત્સરીઓ ઉપર સંપૂર્ણ રીતે જીવદયા પળાવવાનું જે ફરમાન આપ નામદાર કાઢયું છે તે માટે અમે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છે.” એસ. એસ. જૈન કેન્ફરન્સ. શ્રાવણ સુદ ૧૪ને ૧૫ના દિવસોમાં કન્યાવિક નિષધ વિષય ઉપર મહારાજશ્રીનાં વ્યાખ્યાને થયાં હતાં. આ પ્રસંગે એ જણાવી દેવું જરૂરનું છે કે મહારાજશ્રીએ આપેલાં આ ભાષણ એટલાં તે રેચક અને તલસ્પર્શી હતાં કે જેથી હાજર રહેલ જનસમૂહમાંનાં સામાન્ય મનુષ્યથી આરંભીને છેક મોટામાં મોટા ધનવાન, વિદ્વાન અને પ્રતિષ્ઠાવાન જનનાં
Page #474
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 415 હદયમાં તેની એટલી તે ઉંડી અસર થઈ કે “કન્યાવિક્રય” જેવાં અધમથી પણ અધમ કાર્ય માટે ભારે તિરસ્કાર પેદા થવા પામ્યો હતો. પરિણામે ઉપસ્થિત જનતાએ પ્રતિજ્ઞા કરી કે અમે કદિ પણ આ નિંદ્ય કાર્ય કરીશું નહિ. કરીશું નહિ એટલું જ નહિ, પણ એ કાર્ય કરનારને ત્યાં અમે ભાણું વ્યવહાર સુદ્ધાં રાખીશું નહિ” વગેરે. શ્રાવણ વદ ૧ને રેજ મહારાજશ્રીને વિદ્યાર્થીઓ તરફથી વિનંતિ કરવામાં આવતાં વિદ્યાર્થી એનું કર્તવ્ય વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું મુકરર થયું હતું. આ વિષય ઉપર વ્યાખ્યાન આપવાની વાત પ્રગટ થઈ એટલે પૂછવું જ શું? કેટલાય મેટા મેટા ઑફિસરે, વકીલો, બેરીસ્ટરે, ડૉકટરે, હકીમ અને શિક્ષકે વ્યાખ્યાનનાં સ્થાને આવી પહોંચ્યા. આ ભાષણ ભારે ઓજસ્વી ભાષામાં થયું હતું. ' - શ્રાવણ વદ ૩ને રોજ “મહિલા આશ્રમમાં એક વ્યાખ્યાને આપવામાં આવ્યું હતું. તેની એટલી તો સુન્દર અસર થવા પામી કે, તેજ વખતે હાજર રહેલ ગૃહસ્થ વર્ગમાંથી રૂા. 5000 (પાંચ હજાર રૂપીયા)ની મદદનાં વચનો મળી ચૂક્યાં હતાં જેથી એક આશ્રમ સ્થાપવાની યેજના હાથ ધરવિામાં આવી હતી. ભાદરવા સુદ ને રોજ રણવંકા રાઠેડ વંશાવતંસ જોધપુર નરેશ શ્રીમાન હિઝ હાઇનેસ મહારાજા સર ઉમેદસિંહજી સાહેબ બહાદુરના દાદાસાહેબ શ્રીમંત મહારાજા સાહેબ શ્રી ફતેહસિંહજી, કે. સી. આઈ. ઈ. સ્ટેટ કૈઉન્સીલના હેમ મેમ્બર સાહેબ, મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા હતા. તેમણે
Page #475
--------------------------------------------------------------------------
________________ > આદર્શ યુનિ. મહારાજશ્રી પાસે લગભગ પિણા કલાક પર્યત બેસી ઘણા ઘણા પ્રશ્ન પૂછયા હતા. તે દરેક પ્રશ્નના સમયાનુકૂળ અને ગ્ય ખુલાસાઓ મહારાજશ્રી તરફથી મળતા હતા તેથી તેઓ ઘણા પ્રસન્ન થયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ફરી વખત મહારાજશ્રીનાં દર્શન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. ભાદરવા શુદ ૭ને રાજ ઠાકોર સાહેબ શ્રીમાન શિવનાથસિંહજીએ મહારાજને ઉપદેશ સાંભળીને શ્રાવણ તેમજ ભાદરવા મહીનાઓમાં શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એજ રીતે પટેદીના ઠાકોર સાહેબે પણ પ્રતિજ્ઞા કરી કે, હું મારા જીવનમાં એવા પ્રાણની કદિપણ હિંસા કરીશ નહિ કે જે છે તદન નિરપરાધી હોય અને ભાદરવા મહીનામાં તે બીલકુલ શિકારજ નહિ કરું.” એક વખતે મહારાજશ્રીનાં દર્શન માટે મુંબઈના શાહ વ્યાપારી અને સમાજના લાભાર્થે હજારો રૂપીયાને દાન કરનાર સ્વનામધન્ય પ્રસિદ્ધ ઝવેરી શ્રીમાન સુરજમલભાઈ મુંબઈથી પધાર્યા હતા. તેમણે મહા રાજશ્રી સાથે લાંબા સમય સુધી વાર્તાલાપ કર્યો હતો. તેમનું શાન્તિમય જીવન અને દીલની ઉદારતા જોઈને મહારાજશ્રી ઘણા ખુશ થયા હતા. ભાદરવા સુદ ૧૩ને જ પ્રસિદ્ધ જૈન તત્વજ્ઞ શ્રીમાન વાડીલાલ મેતીલાલ શાહ, મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા હતા. જ્યારે મહારાજશ્રીનું વ્યાખ્યાન પૂરું થઈ ગયું ત્યારે, લગભગ એક કલાક સુધી ઓજસ્વી ભાષામાં “આપણે સમાજની વર્તમાન પરિસ્થિતિ” એ વિષય ઉપર તેમણે ભાષણ આપ્યું હતું.
Page #476
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 47 તેમનું ભાષણ ભાવપૂર્ણ હતું. તેમાં ગંભીરતા તરવરતી હતી પદકાલિન્ય દૃષ્ટિએ પડતું હતું. જનસમૂહના હૃદય ઉપર ઉંડી છાપ પાડવાની શક્તિ જોવાતી હતી. સમાજ, રાષ્ટ્ર અને દેશની દયાપૂર્ણ હાલત માટે તેમનાં હૃદયમાંથી વચ્ચે વચ્ચે ઉભરા નીકળી આવતા હતા. તેમના અંતઃકરણમાં સમાજના નિરાધાર બાળકો તેમજ વિધવાઓ માટે ભારે લાગણી દેખાઈ આવતી હતી. ઠેકાણે ઠેકાણે ધર્મચુસ્તતાનું દર્શન પણ થઈ આવતું હતું. અને સાથી વધારે મહત્વની વાત તો એ હતી કે કેટલાક ગૂઢ અને ગૂઢતર પ્રશ્નોનું નિરાકરણ કરવાની અજીબ શક્તિ તેમનામાં જોઈ શકાતી હતી. છેવટે તેમણે આનંદમય મુખાકૃતિ ધારણ કરીને કહ્યું કે હું ઘણા લાંબા સમયથી મહારાજશ્રીનાં દર્શન પિપાસુ હતા. તે પિપાસા આજે પૂરી થઈ છે. એમ કહીને તેમણે પોતાની બેઠક લીધી હતી. બપોરની વેળાએ પણ તેઓ, મહારાજશ્રી સાથે વાર્તાલાપ કરવા માટે પધાર્યા હતા. કેટલાય મહત્વના વિષય ઉપર બન્ને વચ્ચે આ પ્રસંગે ઉહાપોહ થયે હતો. તેમાં મુખ્યત્વે તે જૈન સમાજને સુધારો તેમજ કેન્ફરન્સ સંબંધી બાબતે હતી. ' ભાદરવા સુદ ૧૫ને રેજ બાવન ઘરના મેચીઓએ પિતાના પરિવાર સાથે મહારાજશ્રીનાં દર્શનનો લાભ લીધે હતા અને મહારાજશ્રીના ઉપદેશના પરિણામે જીવનપર્યત તેઓએ માંસ ભક્ષણ અને મદિરાપાન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને જૈન ધર્મનું પાલન કરવા લાગ્યા. ત્યાર પછી ક્રમશ: તેઓ નવકારમંત્ર ગણતા શીખ્યા અને સામાયિક ચોવીશ તીર્થકરોનાં નામ વગેરે પણ શીખ્યા હતા.
Page #477
--------------------------------------------------------------------------
________________ 418 - > આદર્શ મુનિ. આસે શુદ ૧૩ને રેજ મુંબઈવાળા શ્રી. શિવજીભાઈ નામના એક મોટા વકતા પણ મહારાજશ્રીનાં દર્શન કરવા અને ઉપદેશ શ્રવણ માટે આવ્યા હતા. તેમનું ભાષણ ગમે તેટલું નાનું હોય છતાં શ્રેતૃવર્ગને ઓછામાં ઓછા બે ત્રણ વાર હસાવ્યા વગર રહે જ નહિ. અથવા તે ગમે તેટલી મેટી માનવમેદની કેમ હાજર ન થઈ હોય છતાં એક ચિત્તે લકે તેમનું ભાષણ સાંભળતા રહે છે. શ્રી શિવજીભાઈ પણ બેઠક લઈને મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લેવા લાગ્યા. એ અરસામાં મહારાજશ્રીએ પોતાના વ્યાખ્યાનમાં એક સ્થળે જણાવ્યું કે, “હિંસામાં પણ આપણો ધર્મ છે, અને અહિંસામાં પણ આપણો ધર્મ છે, એવી રીતે અસત્યમાં અને સત્યમાં, અદત્તમાં અને દત્ત વ્રતમાં વગેરે બધા વિષયે અને સ્થળમાં આપણે ધર્મ તે રોજ છે.” એટલું જ નહિ પણ મહારાજશ્રીએ આ બાબત ઉપર ઘણું લાંબા સમય સુધી સુંદર ચર્ચા ચલાવી હતી. છેવટે લકેએ કહ્યું કે મહારાજશ્રીનાં વચને ખરેખર સત્યજ છે, તેમાં લગારે પણ અનુચિત નથી. - જ્યારે મહારાજશ્રીનું ભાષણ પૂરું થઈ ગયું ત્યારે શ્રી, શિવજીભાઈ ઉભા થયા. તેમણે મહારાજશ્રીને ઉદ્દેશીને કહ્યું કે આપશ્રીએ જ્યારે હિંસા અને અહિંસામાં, અસત્ય અને સત્યમાં, અદત્તમાં અને દત્તવ્રતમાં ધર્મ હોવાની વાત કરતા હતા તે વખતે મારા મનમાં કઈ કઈ પ્રકારના તર્ક-વિતર્ક થયા કરતા હતા. અરે, કયારેક હું મનમાં આપની ઉપર ગુસ્સો લાવીને એમ પણ બોલી ગયો કે, મહારાજશ્રી આચાર્ય કહેવાય છે અને પ્રખર વકતા કહેવાય છે, છતાં હિંસા અને
Page #478
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. = 410 અહિંસા, અસત્ય અને સત્ય બધામાં ધર્મ હોવાનું પરસ્પર વિરોધાત્મક બોલવું શી રીતે સત્ય હોઈ શકે? એવા વિચારવમળમાં હું અટવાઈ રહ્યા હતા, તેવામાં વ્યાખ્યાન પૂરું થવાના સમયે મહારાજશ્રીએ જ “ધર્મ” શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા કરી સમજાવ્યું કે, ધર્મ શબ્દના પર્યાયવાચી શબ્દો પ્રકૃતિ અને સ્વભાવ છે, અને તેથી જ મહારાજશ્રીએ કહ્યું હતું કે, અગ્નિમાં જે ધર્મ છે તે દહનશક્તિવાળે છે, એટલે તેને ધર્મ બાળવાને છે. એવી રીતે હિંસા અને ચોરી તેમજ જુઠું બોલવાના ધર્મો હેઈ શકે છે, અર્થાત્ તેવાં કાર્યોને સ્વભાવ અધોગતિ તરફ ઘસડી જઈને ચેરાસીના ફેરામાં લટકવાનો હોય છે. એ જ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય વગેરેને ધર્મ કિવા સ્વભાવ ને સદગતિના ભાજન બનાવવાનું છે. સદગૃહસ્થ મારે કહેવું જોઈએ કે, મહારાજશ્રી તર્કશકિતના ભારે ખજાનારૂપ છે. તે શકિતએ મારી ચળ-વિચળ સ્થિતિ, કંધાયમાન દશા અને સન્તસમાગમ પ્રતિને મારે ઉપેક્ષાભાવ પલટાવી નાંખ્યું હતું. તે વખતે તેમને જે આનંદ થાય છે તેનું વર્ણન કરવું એ મારી તાકાતની બહારની વાત છે.” મહારાજશ્રીનાં તેમણે બે ભાષણ સાંભળ્યાં હતાં જેથી હું મારા પિતાના જીવનમાં ઘણેજ આનંદ તેમજ અનુભવ મેળવી શકશે કે જે (મુંબઈ) ઘાટકેપરમાં અઢાર જેટલા વ્યાખ્યાને સાંભળવાથી મળે હતો. આસો છેદ ૧૪ને જ જાવરા (મધ્ય પ્રાંત) નિવાસી ડે. હેરમસજી સાહેબને એક પત્ર મહારાજશ્રીને મળે , તે નીચે પ્રમાણે -
Page #479
--------------------------------------------------------------------------
________________ ૪ર૦. > આદર્શ મુનિ. ~i ~ ~~~~ ~^^^^^^^^ ^^^^^^^^^^^^ "- - * -~- *' /\:::+ + +:: ' ગુરૂછશ્રી ચૈથમલજી સાહેબ, - આ વિનીત શિષ્ય આપને નમ્ર અરજ કરે છે કે હું આપના દર્શન ઉદયપુર ખાતે કરી શકે નહિ તે માટે મને ઘણું દુઃખ થયું હતું. આપશ્રી બે વખત જાવરા ખાતે પધાર્યા અને મને ઘણું બધ આવે તે માટે આપશ્રીને હું ઘણે આભારી થયે છું. આપશ્રીનાં વ્યાખ્યાનને ઉપકાર હું કદી પણ વિસરીશ નહિ હું ઉદયપુરના મહારાણાજી સાહેબની આંખેના ઉપચાર માટે ગયો હતે છતાં આપશ્રીનાં દર્શન હું પામી શો નહિ. આપશ્રીનાં દર્શન કરવા માટે જોધપુર ખાતે આવવાની મારી ઈચ્છા છે. આપને સેવક, ઠેકટર હેરમસજી જ્યારે મહારાજશ્રીનું ચાતુર્માસ પૂરું થયું ત્યારે તેઓએ ત્યાંથી વિહાર કર્યો, તે વખતે સેંકડેનીજ સંખ્યામાં નહિ બલ્ક હજારે મનુષ્ય મહારાજશ્રીને વળાવવા માટે આવ્યા હતા. મહારાજશ્રીએ શહેરની બહાર સેજતિઆ દરવાજા આગળ આવેલ રાવરાજા સાહેબ શ્રી સૂરતસિંહજીના મકાનમાં ઉતારે કર્યો હતે. જોધપુરના સેજતિઆ દરવાજાની બહારના ભાગમાં * પત્ર લખનાર મહાનુભાવ એક પારસી સજજન છે. મહારાજશ્રી તરફ તેમને કેટલો બધે ભક્તિભાવ ઉછળી રહ્યા છે તેનો પત્ર વાંચવાથી કંઈક ભાસ થઇ શકશે. ડૉકટર હોરમસજી ખાસ કરીને આંખના એક કુશલ ર્ડોકટર છે, તેમણે અનેક આંખના દરદીઓને આરામ કરીને સારી નામના મેળવી છે.
Page #480
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ૪રી માલીઓ તેમજ વૈશ્યના સંખ્યાબંધ ઘરે આવેલાં છે. માલી લેકે મહારાજશ્રીના ખાસ ભક્ત અને ઉપાસક છે; કારણ કે મહારાજશ્રી દ્વારા જ તેઓ જૈન ધર્માવલંબી બન્યા હતા. જોધપુરમાં પધાર્યા પછી મહારાજશ્રીનું પહેલું ભાષણ સરદાર હાઈસ્કૂલમાં થયું હતું, જ્યારે બીજું ભાષણ કાયસ્થ હાઈ સ્કૂલમાં થયું હતું. મહારાજશ્રીનાં આ બન્ને ભાષણની સુંદર અસર અહિંના બાલકગણ તેમજ શિક્ષક વર્ગ ઉપર થવા પામી હતી. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી મહામંદિર ખાતે પધાર્યા. જો કે ત્યાં એક ભાષણ બજારમાં થયું હતું પરંતુ બીજું ભાષણ માલિઓની હાઈ સ્કૂલમાં થયું હતું. ત્યાંથી મહારાજશ્રી કાગા પધાર્યા. જો કે ત્યાં ઓશવાલનું એક પણ ઘર નહતું તે પણ માલીભાઈઓના આગ્રહથી ત્યાં બે ભાષણ આપ્યાં હતાં. ત્યાંથી મહારાજશ્રી નાનાં મોટાં શહેરમાં થઈને વડલૂ ખાતે પધાર્યા. ત્યાં તેઓશ્રીએ પિતાની એજસ્વી વાણીના પ્રભાવે જૈનરત્ન પાઠશાળા” નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. આ પાઠશાળા માટે ફંડ પૂરતું અગાઉથી જ થઈ ચૂકયું હતું. આજે તે એ પાઠશાળાએ “જૈન ગુરૂકુળનું રૂપ ધારણ કરેલું છે. ત્યાંથી મહારાજશ્રી નાગેર ખાતે પધાર્યા. ત્યાં મહારાજશ્રીનાં ઘણાં સાર્વજનિક વ્યાખ્યાને થયાં હતાં. વ્યાખ્યાન પ્રસંગે માણસની ભારે ઠઠ જામતી હતી. શ્રીયુત હાકિમ સાહેબ, શ્રીયુત પોલિસ સુપરીન્ટેન્ડેન્ટ સાહેબ, શ્રીયુત ઑકટર સાહેબ વગેરે અધિકારી વર્ગ પણ સારી રીતે વ્યાખ્યાનો લાભ લેતા હતા. આ ઉપદેશની એટલી તે સુંદર અસર હાકિમ સાહેબનાં મન ઉપર થવા પામી હતી કે પિતાને મળતાં માસિક
Page #481
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. પગારમાંથી દર રૂપીયે એક આના મુજબની રકમ પરેપકાર માગે વાપરવાની દઢ પ્રતિજ્ઞા મહારાજશ્રીનાં વ્યાખ્યાન અવસરેજ કરી હતી. એ મુજબ બીજાઓએ પણ ઘણું પ્રતિજ્ઞાએ કરી હતી. મહારાજશ્રી અહીંથી વિહાર કરીને પિષ વદ ૧૩ના રોજ બિકાનેર ખાતે પધાર્યા હતા. ત્યાં ડાગાજી ઉદયચંદજીનાં ઘરમાં સ્થિરતા કરી હતી. મહારાજશ્રીનાં કેટલાંક વ્યાખ્યાને તો તે ઠેકાણેજ થયાં હતાં. તેમજ એક ભાષણ રાગડીના ચેકમાં થયું હતું. સ્થાનકવાસી મુનિએનાં શહેરમાં આવી રીતે જાહેર વ્યાખ્યાને થવાને આ પહેલેજ પ્રસંગ હતો. વ્યાખ્યાનમાં જનસંખ્યા ઠીક પ્રમાણમાં હાજરી આપતી હતી. એક દિવસે બિકાનેર નરેશના ભાઈ કર્નલ શ્રીમાન ભેરસિંહજી મહારાજ કે.સી.આઈ.ઈ. પધાર્યા હતા. તેમણે મહારાજશ્રીને ઉપદેશ સાંભળી ભારે પ્રસન્નતા દર્શાવી હતી. . સ્થા. કેન્ફરંસનાં આઠમા અધિવેશન પ્રસંગે સ્વાગતકારિણી સમિતિના પ્રમુખ શ્રીમાન મિલાપચંદજી વેદે મહારાજશ્રીની અત્યુત્તમ ભક્તિ કરી હતી. લેકેએ મહારજથીને આગામી ચાતુર્માસ માટે ઘણે આગ્રહ કર્યો હતે. પરંતુ મહારાજશ્રીએ તેને સ્વીકાર નહિ કરતાં ત્યાંથી વિહાર કર્યો અને તે જ દિવસે શ્રીમાન શેઠ કેશરમલજી ડાગાના આગ્રહથી તેમના મુકામમાં પધારી એક વ્યાખ્યાન પણ આપ્યું હતું. તે દિવસે બિકાનેર નરેશના સાળા શ્રીમાન રામસિંહજી મહદયે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. ત્યાંથી પાછા ગંગાશહેર ખાતે વ્યાખ્યાન આપીને બીજે દિવસે વિહાર પણ કરી ગયા. તે દિવસે બિકાનેર નરેશના કુમારશ્રી શાર્દુલ સિંહજી સાહેબ દેશનુક ખાતે પધાર્યા હતા “ઉદયપુરને ઉપ
Page #482
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 43 કાર” નામનાં પુસ્તકની એક નકલ કુમારશ્રીનાં હાથમાં અહીં મળી હતી. તે ઉપરથી તેઓએ પૂછયું કે, જેઓએ ઉદયપુરમાં ઉપકાર કર્યો છે, શું તેજ મહારાજશ્રી અહીં પધાર્યા હતા? તેના જવાબમાં કહેવામાં આવ્યું કે “મુનિશ્રી આજે જ અહીંથી વિહાર કરી ગયા છે. ત્યાંથી મહારાજશ્રી નાનાં મોટાં અનેક ગામેએ ફરતા ફરતા કુચેરે પધાર્યા. તે વખતે ત્યાં પંડિત મુનિશ્રી જોરાવરમલજી મહારાજ વગેરે આઠ ઠાણા વિરાજમાન હતા. તેઓશ્રીને ચરિત્રનાયક સાથે અત્યુત્તમ પ્રેમ દેખાઈ આવતો હતો. લગભગ એ જ અરસામાં તપસ્વી શ્રી બાલચંદ્રજી મહારાજનાં સ્વર્ગગમનના સમાચાર મળ્યા હતા. તે સાંભળીને મહારાજશ્રી તેમજ બીજા મુનિઓને ભારે ખેદ થયે હતો. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી મેડતા પધાર્યા હતા.
Page #483
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. પ્રકરણ ૩૮મું. સં. 1984. રતલામ. | પૂજ્યશ્રીના સહવાસમાં ચાતુર્માસ છે બિન KAREKK => ડતામાં મહારાજશ્રીનાં વ્યાખ્યાને ભર બજાર વચ્ચે થતાં હતાં. હિંદુ અને મુસલમાન કેમે પ ર તેમનાં આ વ્યાખ્યાનેને લાભ એકસરખી રીતે લેતી હતી. શ્રોતાજનોની સંખ્યા નદીમાં - જેમ પૂર આવે તેમ વધતી જતી હતી. મહારાજશ્રીએ તા. ૨૩મીને જ “પાપોથી શી રીતે મુક્ત થશો” એ વિષય ઉપર એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તે વેળાનું દશ્ય ખરેખર જેવા ગ્ય હતું. તેમાં એક ઠેકાણે તેઓશ્રીએ પિતાના વિષયના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરવા માટે મુસલમાનના છેલા પયગંબર સાહેબનું દૃષ્ટાંત રજુ કર્યું હતું. તે સાંભળતાંની સાથે જ મુસલમાન શ્રેતાજનોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અરે, એક મુસલમાન બંધુ તે મેટા અવાજે રડવા લાગે. વાચક વર્ગ, જુઓ મહારાજશ્રીનાં વ્યાખ્યાનની અભૂતતા! જ્યારે મહારાજશ્રીનાં વ્યાખ્યાનથી મુસલમાન બંધુઓની આ સ્થિતિ થઈ ત્યારે જૈનેતર
Page #484
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 425 ----------- (વૈષ્ણવ) જનો મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ લેવા અતિઉત્કંઠિત હોય તેમાં આશ્ચર્યજ શું હોય? મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને ખ્યાવર થઈને બદનાર ખાતે પધાર્યા. ઠાકર સાહેબ શ્રીમાન ભૂપાલસિંહજી (કે જેઓ ઉદયપુરના મહારાણાશ્રીના 16 ઉમરાવોમાંના એક છે.) ને જ્યારથી ઉદયપુરમાં મહારાજશ્રીને ઉપદેશ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ત્યારથી તેમની એ ભાવના રહ્યા કરતી હતી કે, “કયારે મહારાજશ્રી બદનાર ખાતે પધારી મને અને મારી પ્રજાને પિતાનાં સદુપદેશામૃતનું પાન કરાવે.” ધકેર સાહેબની આવી હાર્દિક અભિલાષા આજે એકાએક અને અનાયાસે પાર પડેલી જોઈને તેમના હર્ષને પાર રહ્યો નહિ. ઠાકોર સાહેબે મહારાજશ્રીનાં ત્રણ વ્યાખ્યાન સાંભળીને ભેટ તરીકે જીવદયાનો એક પટ્ટો કરી આપે હતે. (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને પરાસેલી અને આસિંદ થઈને કેરિઆ ખાતે આવ્યા. ત્યાંના મહારાજ શ્રીમાન ગુલાબસિંહજી મહાદય સ્વાગત માટે ઘણે દૂર સુધી આવ્યા હતા. એકંદર મહારાજશ્રીનાં ત્યાં સાત ભાષણે થયાં હતાં. તેઓએ ભેટ તરીકે મહારાજશ્રીને એક પટ્ટો કરી આપ્યું હતું. (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું) મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને નિંબહેડ, પધાર્યા. કેરિઆના મહારાજશ્રી ઘણે દૂર સુધી વળાવવા આવ્યા હતા, જ્યારે મહારાજશ્રી નિબાહેડા પધાર્યા ત્યારે ઠાકોર સાહેબ સ્વાગત કરવા માટે સામે આવ્યા હતા. ત્યાં મહારાજશ્રીએ ચાર ભાષણ આપ્યાં હતાં. આ ભાષણ સાંભળવા માટે કેરિ
Page #485
--------------------------------------------------------------------------
________________ - આદશ મુનિ. * * * * * * * * - ના આના મહારાજ પણ પધાર્યા હતા. નિંબાહેડાના ઠાકોર સાહેબે ઉપદેશ સાંભળીને ભેટ તરીકે અભયદાનને એક પ કરી આ હતા. (જુએ પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી વિહાર કર્યો ત્યારે નિબહેડાના ઠાકોર સાહેબ તથા કેરિઆના મહારાજા વળાવવા આવ્યા હતા. ત્યાંથી મહારાજશ્રી ભગવાનપુરા ખાતે પધાર્યા. કારણ કે ત્યાંના રાવતજી સાહેબ શ્રીમાન સુજાનસિંહજી (કે જેઓ મહારાણા ઉદયપુરના બત્રીસ ઉમરામાંના એક છે) ને તથા તેમના કુમારશ્રીને અતિ આગ્રહ હતા. ત્યાં મહારાજશ્રીનાં છ ભાષણે થયાં હતાં. શ્રીમાન રાવતજી સાહેબ, કુમાર સાહેબ તથા રાણીવાસના બધા સરદારેને મહારાજશ્રીને સદુપદેશ સાંભળવાને સારે અવસર મળ્યા હતા. તેની ખુશાલીમાં સંસ્થાન તરફથી અભયદાન સંબંધી એક પટ્ટો કરી આયે હતે. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) રાણીવાસના સરદારોએ પણ પંખિઓ તેમજ હરણનું માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી માંડળ પધાર્યા. ત્યાં ઓશવાલના લગભગ પાંચ ઘર હતાં. પરંતુ મહારાજનાં વ્યાખ્યાનો તે હરહમેશ સાર્વજનિક થતાં હોવાથી લગભગ 1500 જેટલા માણસોએ તેમનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધું હતું. મહારાજશ્રીના ઉપદેશથી કેટલાક લેકેએ બીડી નહિ પીવી, જુગાર નહિ રમ અને ચોરી નહિ કરવી વગેરે અનેક પ્રતિજ્ઞા લીધી હતી. એટલું જ નહિ, પરંતુ હાજર રહેલ માહેશ્વરી બંધુઓએ ઉભા થઈને એવી પ્રતિજ્ઞા લીધી કે, અમારા ગામમાં લગભગ માહેશ્વરી ભાઈઓનાં સવાસો જેટલાં ઘરો છે, તેમણે એક
Page #486
--------------------------------------------------------------------------
________________ આદ મુનિ 427 જ્ઞાતિરૂપે એકત્ર થઈને ઠરાવ પસાર કર્યો કે, “આજથી કઈ પણ ભાઈ કન્યાવિક્ય નહિ કરી શકે, જે આ નિયમનો કઈ ભંગ કરે તો જ્ઞાતિનાં પંચે એવાં પગલાં ભરવાં કે તેની સાથે કઈ પણ પ્રકારને વ્યવહાર રાખવો નહિ.” આ સ્થળે “મેજા રાવત સાહેબ શ્રીમાન જયસિંહજી (કે જેઓ મહારાણા ઉદયપુરના સેળ ઉમરામાં એક છે) ની તરફથી કામદાર સાહેબ પણ આવ્યા હતા. રાવતજી સાહેબની તરફથી તેમણે કહ્યું કે રાવતજી સાહેબને આપનાં દર્શનની અભિલાષા છે. માટે આપ મેજા પધારે. જે આજે ચૌદશના વતનો દિવસ નહોત તે રાવતજી સાહેબ પિતે આપને લેવા માટે અહિં આવત. તેમને એવા પ્રકારનો આગ્રહ જોઈને મહારાજશ્રી મેજે પધાર્યા. રાવતજી સાહેબે પોતે મહારાજ શ્રીને કહ્યું કે, મહારાજશ્રી, હવે આપનું વ્યાખ્યાન મહેલમાં થાય તે ઠીક. કારણ કે તેમ થવાથી અંત:પુરનો સ્ત્રીવર્ગ પણ તેને લાભ લઈ શકે, તેથી તે મુજબ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન પૂરું થયા પછી રાવતજી સાહેબ મહારાજશ્રીને ઉતાર સુધી મૂકવા ગયા. સાંજની વખતે મહારાજશ્રીનું એક ભાષણ તેમના મુકામેજ થયું હતું. રાવતજી સાહેબે ત્યાં હાજર થઈને પણ તે પ્રવચન સાંભળવાનું ચૂકયા નહિ. વળી બીજે દિવસે તેજ મહેલમાં એક ભાષણ રાખવામાં આવ્યું હતું. મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને રાવતજીનું મન ઘણું પ્રસન્ન થયું હતું, તેથી ભેટ તરીકે જીવદયા પાલનને એક પટ્ટા કરી આપ્યું હતું (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી પૂર તરફ પધાર્યા. વિહાર કરતી વેળાએ મહારાજશ્રીને વળાવવા માટે રાવતજી સાહેબ
Page #487
--------------------------------------------------------------------------
________________ ક૨૮ - >આદર્શ મુનિ. પિતે ઘણે દૂર સુધી સાથે ગયા હતા. પ્રસ્થાન કરતી વેળાએ મહારાજશ્રીએ જ્યારે મંગલિક સંભળાવ્યું ત્યારે ત્યારે પણ રાવતજી સાહેબે ચાર ગાડાં ભરેલું ઘાસ ગાયોને નીરવાનું ફરમાન પોતાનાં માણસને કર્યું હતું. ત્યારે મહારાજશ્રી ખેરબાદ પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીમાન વાઘસિંહજીએ ઉપદેશ સાંભળીને જીવદયાપાલનનું એક લેખિત ફરમાન કરી આપ્યું હતું. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ ૧લું) * ત્યાંથી હમીરગઢ ગયા અને ત્યાં એક વ્યાખ્યાન આપ્યું ત્યાંના રાવત સાહેબ શ્રીમાન મદનસિંહજી સાહેબ (કે જેઓ મેવાડના શ્રીમાન મહારાણા સાહેબના બત્રીસ ઉમરા માંના એક છે) વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. વ્યાખ્યાન સાંભળીને તેમણે મહારાજશ્રી તરફ ઘણે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતે. ત્યાર પછી તેમણે પણ મહારાજશ્રીને એક પટ્ટ અર્પણ કર્યો, તેની નેંધ પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં કરવામાં આવેલ છે. ત્યાંથી ગંગાર થઇને પેઢોલી ખાતે પધાર્યા. ત્યાં પણ ઠાકર સાહેબ શ્રીમદનસિંહજીએ મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને કેટલીક પ્રતિજ્ઞાઓ લેવાની ભાવના દર્શાવી હતી. ત્યાંથી મહારાજશ્રી ચીડ પધાર્યા. લગભગ બધે જનસમૂહ હાકેમ સાહેબ શ્રીમાન યશવંતસિંહજી તેમજ રાજ્યના અમલદાર વગે ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. એક દિવસે હાકેમ સાહેબને કેદીઓની કરૂણાજનક હાલત નિહાળતાં તેમને પણ ઉપદેશ આપવાની અને તેમને ભવિષ્યમાં સારે માર્ગે ચઢાવવાની મહાત્માજીને પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થનાને મહારાજશ્રીએ ઘણી પ્રસન્નતા સાથે સ્વીકારી હતી અને તેમને એવો તે સચોટ ઉપદેશ આપ્યો કે જે સાંભળીને પોતે કરેલાં કૃત્ય માટે
Page #488
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ટ તેઓએ પશ્ચાત્તાપ કર્યો અને એવાં કૃત્યના પરિણામે ભવિ. વ્યમાં પિતાને સંકટમાં નહિ નાખવાનો નિર્ધાર કર્યો હતો. સ્ટેશન માસ્તરની વિનતિથી મહારાજશ્રીએ સ્ટેશન ઉપર એક ભાષણ આપ્યું હતું. ત્યાર પછી મહારાજશ્રી ઓછડી પધાર્યા. ત્યાં ઘટિઆવલીના ઠાકોર સાહેબ શ્રીમાન શંભુસિંહજી, રેલાહેડાના ઠાકોર સાહેબ શ્રીમાન સજજનસિંહજી, પઢેલીના ઠાકોર સાહેબ શ્રીમાન પ્રતાપસિંહજી અને ઓછડીના ઠાકોર સાહેબ શ્રીમાન ભૂપાલસિંલજી એ ચારે ઠાકોર સાહેબોને એક સાથે અને એકજ ઠેકાણે મહારાજશ્રીનાં દર્શનનું ભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે વખતે પઢોલીના ઠાકોર સાહેબે એટલે સુધી કહ્યું કે જે આજે આપશ્રીનાં પગલાં અહિં ન થયાં હેત તો અમે બધા જરૂર આપની પાસે આવ્યા હોત, પરંતુ અમે અમારું એ સિભાગ્ય સમજીએ છીએ કે અમારી એ ભાવના પ્રભુકૃપાથી પાર પડી છે. પુઠોલીને ઠાકોર સાહેબ શ્રી મહાવીર જયંતી, પાર્શ્વનાથ જયંતી, તેમજ પેલીમાં મહારાજશ્રીના આવવા જવાના દિવસોએ કેવળે પેઢલીમાં જ નહિ, પરંતુ તેની સમગ્ર હદમાં જીવહિંસા નહિ થવા દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. પુરૈલીની હદમાં આવેલી નદીમાં કઈ પણ વ્યક્તિ કંઈ પણ વખતે માછલાએ મારી શકે નહિ તે માટે મહારાજશ્રીએ નદી કિનારા ઉપર એક શીલાલેખ મૂકી દેવાને પિતાને વિચાર દર્શાવ્યું. ઘટિઆવલીના ઠાકોર સાહેબે મનેહર વ્યાખ્યાતા પંડિત મુનિશ્રી છગનલાલજી અને ચરિત્રનાયક એ બન્નેના સદુપદેશથી તળાવના કેઈ પણ જાનવરને કયારે અને કઈ પણ વ્યક્તિ મારી શકે નહિ તે માટે એક શીલાલેખ
Page #489
--------------------------------------------------------------------------
________________ 430. > આદર્શ મુનિ મૂકાવ્યું. તેમ છતાં વિજ્યાદશમીના રાષ્ટ્રીય પર્વ ઉપર ફકત પાડાને વધ કરવા સિવાય જીવદયા પળાવવી. ઉપરાંત શ્રી મહાવીરજયંતી, શ્રી પાર્શ્વનાથ યંતી અને ઘટિઆવલીમાં મહારાજશ્રીના આવવાજવાના દિવસોએ જીવદયા પળાવવાને એક હૂકમ કરમાવી દીધો. રેલવહેડાના ઠાકોર સાહેબે વૈશાખ, ધાવણ, ભાદરવા અને કાર્તક એ ચાર મહીનામાં ક્યારે અને કઈ પણ શિકાર નહિ કરવાની સુંદર પ્રતિજ્ઞા કરી, એટલું જ નહિ, પરંતુ તેમણે શ્રી મહાવીર જયંતી, શ્રી પાર્શ્વનાથ જયંતી અને મહારાજશ્રીના રેલાયેડા ખાતે આવવા જવાના દિવસે જીવદયા પળાવવાને નિયમ લેવરાવ્યો. ઠાકોર સાહેબે મહારાજશ્રીને એ વાત પ્રસંગોપાત જણાવી દીધી કે દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા તે મેં ચાર વર્ષથી કરેલી છે, અને ઓછડીના ઠાકોર સાહેબે દરેક અમાવાસ્યા, મહાવીર યંતી ને પાર્શ્વનાથત્યંતીના દિવસોમાં બીલકુલ શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને નિંબાડા, મન્દસર, અને જાવરા થઈને નામલી પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે મહારાજશ્રીની અતિ સુંદર ભક્તિ કરી હતી. તે વખતે તેઓશ્રીના કુમાર રાજેન્દ્રસિંહજી સાહેબ (કે જેઓ શ્રીમંત મહારાજાધિરાજ સવાઈશ્રી યશવંતરાવ બહાદૂર (બી) હેકર નરેશના સહાધ્યાયીઓ તેમજ મિત્ર (Companions)માંના એક હોઈ અત્યંત પ્રિય અને હસમુખા છે તેઓને ઈન્દોરની હોલ્કર કેલેજમાં ઉનાળાની રજા પડતાં ઘેર આવેલ હતા) પણ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળી ઘણા પ્રસન્ન થયા હતા. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને રતલામ ખાતે પધાર્યા, અને પૂજ્યશ્રીનાં દર્શનનો લાભ લીધો. પહેલાં
Page #490
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 431 પૂજ્યશ્રી અનેક શાસ્ત્રોના ઉદાહરણ સાથે સૂત્રનું પ્રવચન કરે અને પછી ચરિત્રનાયકશ્રી સુંદર અને હૃદયગ્રાહી વિષયને સંબંધ દર્શાવતું વ્યાખ્યાન કરે. એમાં જ્યારે શ્રોતાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ચાલી, અને તેમને સમાવેશ જ્યારે ત્યાં થઈ શકે નહિ ત્યારે રસ્તાની સડક ઉપર બેસવાનો પ્રબંધ પણ કરાવ્યો હતો. લગભગ એ અરસામાં માડારાજશ્રીની પાસે રહેતા તપસ્વી મયાચંદજી મહારાજે 38 દિવસના ઉપવાસ માત્ર ગરમ પાણીના આધારેજ કર્યા. તેની પૂર્ણાહુતિ બીજા શ્રાવણ સુદ 10 ને શનિવારે હતી. આ તપસ્યાના ઉત્સવ નિમિત્તે શ્રીસંઘ તરફથી બધા વર્તમાન અને સમાચાર મોકલ્યા હતા, તેમજ દરેક ઠેકાણે આમંત્રણ પત્રિકાઓ પણ મેકલાવી હતી. પરિણામે કેટલાય ગામે તેમજ શહેરમાંથી લગભગ હજાર-બાર જેટલા માણસો આ ઉત્સવ ઉપર હાજર થયા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે પહેલાં પૂજ્યશ્રીએ ભગવતીસૂત્રના અર્થનું સ્પષ્ટીકરણ કર્યું હતું. ત્યાર પછી મહારાજશ્રીએ “મનુષ્ય જીવન એ વિષય ઉપર એક વ્યાખ્યાન પણ આપ્યું હતું. આ પ્રસંગે જાવરાનિવાસી શ્રીમાન શેઠ સૌભાગ્યમલજી મહોદયે દૂર દૂરથી પધારેલા સજજનોને અને અમલદાર વર્ગ ને વળી એકત્ર થએલ જનસમૂહનો રતલામ શ્રીસંઘ તરફથી ધન્યવાદ આયે હતું અને તેની સાથે જનસમૂહમાં જ્ઞાન પ્રસારની ઘણી આવશ્યક્તા જણાવી જ્ઞાનપ્રચારની ઉચિત યોજના ઘડવા માટે સાંજે સાડાસાત વાગે એક સભા બેલાવવાનું જાહેર કર્યું હતું. ત્યાર પછી શ્રીમાન છોટાલાલજી સાહેબ અને શ્રીમાન ચાંદલજી સાહેબ તરફથી અનુમોદન તેમજ તેને ટેકે મળતાં
Page #491
--------------------------------------------------------------------------
________________ ૪૩ર આદર્શ મુનિ. તે તે વસ્તુ તરફ લેકવર્ગનું ધ્યાન ખેંચાતાં રાયબહાદુર શ્રીમાન દીવાન સાહેબે ઉપર્યુક્ત વિષય ઉપર પોતાનો અભિપ્રાય રજુ કરવા સાથે લગભગ પોણા કલાક સુધી “જ્ઞાનપ્રચાર અને તેથી આપણે અસ્પૃદય” વિષય ઉપર ભારે અસરકારક ભાષણ આપ્યું હતું. સાથે તેમણે એ પણ જણાવી દીધું કે મહારાજશ્રીનું ભાષણ સાંભળીને મને ઘણે આનંદ થયું છે. ત્યાર પછી સમય થઈ જવાથી જયઘોષપૂર્વક સભા વિસર્જન થઈ હતી. તપસ્યાના આ ઉત્સવ ઉપર લગભગ 4000 ચાર હજાર જેટલા માણસો એકત્ર થયા હતા. શ્રીમાન પચડના ઠાકોર સાહેબ, નાયબ દિવાન સાહેબ, હમ મેંબર સાહેબ તેમજ મેજીસ્ટ્રેટ સાહેબ વગેરે મહાશયે એ પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. એ દિવસે દેઈ, તેલી, કુંભાર, કસાઈ વગેરે લોકેએ પિતાને ધંધે બંધ રાખ્યું હતું. એક વખતે પૂજ્યશ્રીના તેમજ મહારાજશ્રીના દર્શન માટે ભદેસર રાવતજી સાહેબ શ્રીમાન તખ્તસિંહજી (જેઓ મહારાણા ઉદયપુરના બત્રીસ ઉમરોમાંના એક છે તેઓ) પધાર્યા હતા તેમની સાથે કેટલાય સરદારે પણ હતા. બેહિડા રાવતજી સાહેબના (કે જેઓ મહારાણા ઉદયપુરને બત્રીસ ઉમરાવોમાંના એક ઉમરાવ છે. તેમના) મેટા કુમારશ્રી શ્રીમાન નારાયણસિંહજી સાહેબ એક દિવસે શ્રીમંત રતલામ નરેશને ત્યાં મેળાપ તરીકે આવ્યા હતા. તેમને જનસમૂહ તરફથી એવી ખબર મળી કે મહારાજશ્રી અહીં બિરાજે છે ત્યારે તેમણે શ્રીમંત રતલામ નરેશને કહ્યું કે આપે તો મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધો હશે? જવાબમાં મહારાજા સાહેબે ફરમાવ્યું કે, હા, આજકાલમાં
Page #492
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ, 433 તે સાંભળ્યું નથી, પરંતુ છ સાત વર્ષ પૂર્વે તેઓશ્રીનું અહીં ચાતુર્માસ હતું ત્યારે તે સાંભળવાનો લાભ લીધો હતો. તે ઉપરાંત રાવતજી સાહેબે શ્રીમંત મહારાજા સાહેબની પાસે મહારાજશ્રીનાં પ્રતિભાશાલી વ્યાખ્યાનોની ભારોભાર પ્રશંસા કરી હતી. વળી તે જ વખતે રાવતજી સાહેબ મહારાજશ્રીનાં મુકામે જઈને તેમને નમસ્કાર કરીને ઘણા લાંબા વખત સુધી વાર્તાલાપ કર્યો હતો. ત્યાર પછી તેઓશ્રી પિતાનાં મુકામે ગયા અને બીજે દિવસે વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા હતા. કાર્તક શુદ 7 ને દિવસે ખ્યાવરના દાનવીર રાયબહાદુર શ્રીમાન શેડ કુંદનમલજી, તેમના પુત્ર શ્રીમાન લાલચંદજી સાહેબ પોતાના પરિવાયુક્ત, તેમજ મુનીમ શ્રી હીરાલાલજી ઉપરાંત વીરમંડળીના કેટલાક સભાસદો મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા હતા. તેમણે તેઓશ્રીનાં ચાર વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. - શેઠશ્રીએ સં. ૧૯૮૨ની સાલમાં પ૨૦૦ રૂપીયાના ખર્ચે એક વિશાલ અને સુંદર મકાન ખરીદીને રતલામની શ્રી જૈનેદય પુસ્તક પ્રકાશક સમિતિને અર્પણ કર્યું હતું. તેનું નિરીક્ષણ પણ ક્યું. તેનું વિસ્તૃત કાર્યક્ષેત્ર જોતાં ફરીથી રૂ. 1100 ની ભેટ આપી હતી તેમજ રૂ. 1100, આગ્રાના અનાથાલયને મોકલ્યા. રતલામની જૈન પાઠશાળાને પણ રૂ. 200, આપ્યા હતા. એ ઉપરાંત પાઠશાળાના દરેક વિદ્યાર્થીને એક સુંદર ટેપી તેમજ ચાર ચાર લાડવા પણ આપ્યા હતા.' આસો સુદ ૧૦ને રોજ ઘણા ઠાઠમાઠ સાથે ઈદ્રસલજીને દીક્ષા આપવામાં આવી. ચરિત્રનાયક તરફથી પૂજ્ય
Page #493
--------------------------------------------------------------------------
________________ 434 > આદર્શ મુનિ. શ્રીને એ ભેટ આપવામાં આવી. ત્યાંનું ચાતુર્માસ પૂરું કરીને મહારાજશ્રીએ વિહાર કર્યો. એક વ્યાખ્યાન ઉકારે આપીને માતાજીના ઈત્યે પધાર્યા. ત્યાં ખેડુતોના આગ્રહથી બે વ્યાખ્યાન આપ્યાં. ત્યાંથી ધરાડ થઈને પી૫લખૂટા ખાતે પધાર્યા. ત્યાંના ઠાકર સાહેબે પણ મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને જીવદયા સંબંધી એક પ કરી આપે, તેની નેંધ પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં આપવામાં આવી છે. ત્યાંથી બીજા ગામ તરફ જવાની તૈયારી ચાલતી હતી, તેવામાં ઉમરણનાં રાણીસાહેબ તરફથી સૂચના મળી કે હું પણ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળું એવી મારી અંતરની ભાવના રહે છે. ત્યાંથી મહારાજશ્રી ઉમરણ ખાતે પધાર્યા, અને ત્યાં પણ એક વ્યાખ્યાન આપ્યું. તે સાંભળીને મહારાજશ્રીને વિનંતિ કરવામાં આવી કે હાલમાં અહીં ઠાકોર સાહેબ નથી, તેઓ સૈલાના ગયા છે. તેઓશ્રી અહીં પાછા ફરશે ત્યારે ચૈત્ર સુદ 13 ને માગશર વદ 1, ના દિવસોમાં જીવદયા પળાવવાનું ફરમાન કાઢવામાં આવશે. ત્યાર પછી રાણીસાહેબે કેટલીક રાત્રીઓએ ભોજનનહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી છત્રીબરમાવર ખાતે પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી ઓશવાલ ભાઈઓમાં ઘણા લાંબા સમયથી ચાલતો આવેલે કુસુંપ નાબુદ થયા હતા, એટલું જ નહિ, પણ ખેડુતોએ દર મહિનાની અગીઆરસ તેમજ અમાવાસ્યાના દિવસોમાં હળ નહિ જોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી “મુલથાન પધાર્યા. ત્યાંના રાજા સાહેબને મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાની ઘણા દિવસથી ઈચ્છા હતી, પરંતુ માર્ગમાં વધુ દિવસો થઈ જવાથી ત્યાં પહોંચતાં મેડું થયું હતું. “મુલથાનના રાજાસાહેબ નકકી
Page #494
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 435 કરેલા દિવસે તીર્થયાત્રા કરવા માટે જવાના હતા તેથી તેઓ ગયા. અસ્તુ. ત્યાંથી મહારાજશ્રી બદનાવર પધાર્યા. ત્યાંના હિંદુ-મુસલમાન બધા લોકોએ વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધે અને રાજ્યના અમલદાર વર્ગ પણ તેમાં ભાગ લીધે હતે. શ્રીમાન હાકેમ સાહેબના અતિ આગ્રહથી આઠમું વ્યાખ્યાન મહારાજશ્રી પાસે કરાવ્યું, અને તે દિવસે આખા શહેરમાં જીવદયા પળાવી હતી. ત્યાંથી મહારાજશ્રી વખતગઢ પધાર્યા. ત્યાંનાં વ્યાખ્યાનોમાં પણ શ્રેતૃવર્ગ ઘણું સારા પ્રમાણમાં હતાં. શ્રીમાન કારભારી સાહેબ અને મહબુબ અલીએ એક વ્યાખ્યાન વધારે અપાવીને ગામમાં જીવદયા પળાવી હતી. ત્યાંથી મહારાજશ્રી કેડ, બીડવાલ, કાનવન અને નાગલ વગેરે ગામમાં પિતાના ઉપદેશથી ઉત્તમ રીતે ધર્મપ્રચાર કરતા કરતા ધાર (સ્ટેટ) ખાતે પધાર્યા. ત્યાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનમાં કારભારી સાહેબ તેમજ અન્ય મનુષ્યવર્ગ પૂરતાં પ્રમાણમાં હાજર હતા. મહારાજશ્રીએ ત્યાંથી જે દિવસે વિહાર કર્યો તે દિવસે કારભારી સાહેબે આખાય શહેરમાં જીવદયા પળાવી હતી. ત્યાંથી મહારાજશ્રી “મીસરપુર થઈને ‘બડવાની ખાતે પધાર્યા. ત્યાં તેમનાં પાંચેક વ્યાખ્યાને થયાં હતાં. ત્યાંથી મહારાજશ્રી અજજડ, રાજપુર વગેરે ગામોમાં ધર્મ પ્રચાર કરતાં કરતાં સેંધવા ખાતે પધાર્યા. તે વખતે દેરાવાસી સંવેગી સાધુ શ્રી તીર્થ વિજ્યજી મહારાજ પણ મહારાજશ્રીને મળવા માટે પધાર્યા હતા. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને “પડા થઈને ભુસાવલ અને જલગામ તરફ જવાના હતા, તેવામાં ધૂલિઆના શ્રીસંઘે પત્ર લખી જણાવ્યું
Page #495
--------------------------------------------------------------------------
________________ 431 > આદર્શ મુનિ. કે આજકાલ અમુલખષિ વગેરે પાંચ ઠાણા અહિં વિરાજે છે અને તેઓશ્રી આપને મળવાની ઈચ્છા રાખે છે. મહારાજશ્રીની પણ ઘણા લાંબા વખતથી તેમને મળવાની ઈચ્છા હતી, તેથી તેમણે ધુલિઆ તરફ વિહાર કર્યો અને શિરપુર પધાર્યા. ત્યાં તેઓશ્રીના ચાર વ્યાખ્યાને થયાં હતાં. તેમાંનાં બે વ્યાખ્યાનોમાં કાશીનિવાસી યતિ બાલચંદ્રજીના પિત્ર શિષ્ય પણ પધાર્યા હતા. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને દભાસી તરફ જતા હતા તેવામાં તાપી નદીને કિનારે એક ભીલ પાંચ બકરાંઓને લઈને કસાઈને વેચવા લઈ જતો હતા. તે વખતે કેટલાક ભાઈઓએ તેમને છોડાવીને પાંજરાપિળમાં મૂકાવ્યાં હતાં. ધુલિઆના શ્રીસંઘે પણ ઘણા ઠાઠમાઠથી મહારાજશ્રીનું સામૈયું કર્યું હતું, મુનિવર્ગમાં પરસ્પર આદર્શ પ્રેમ રહ્યો હતો. ત્યાં મહારાજશ્રીનાં ચાર ભાષણો થયાં હતાં. જેમાં શ્રેતૃવર્ગ પૂરતી સંખ્યામાં હાજર હતા. એક સાર્વજનિક વ્યાખ્યાનમાં તે પંડિતશ્રી શંકરલાલજી મહારાજે માત્ર પંદર મીનીટમાં પિતાનાં માથાના વાળને લેચ કર્યો હતો. જનસમૂહને તેમનાં આ કાર્યથી ઘણું આશ્ચર્ય ઉપજતું હતું. એટલું જ નહિ પણ તેમનાં આવાં સખ્ત સાધુપણાના અને આત્મનિગ્રહના ઘણાં વખાણ કર્યા હતાં. આ પ્રસંગે જલગાંવ, ભૂસાવલ, અહમદનગર, નસીરાબાદ અને વાઘલી વગેરેના શ્રીસંઘે હાજર થઈને પિતપતાનાં ગામમાં તેઓશ્રીને પધારવાની વિનંતિ કરી હતી. તે વખતે તે મહારાજશ્રીએ જે અવસર કહીને “ફાગણે તરફ વિહાર કર્યો હતો. ત્યાં મહારાજશ્રીના ઉપદેશથી “મહાવીર મંડળની સ્થાપના થઈ હતી. ત્યાંથી મહારાજશ્રી “મુવટી પધાર્યા, ત્યાં તેમનાં બે
Page #496
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 437 વ્યાખ્યાનો થયાં હતાં. પરિણામે કેટલાક ખેડુતલેકે દર અમાવાસ્યાએ ખેતીના કામ માટે બળદને નહિ જોડવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી મહારાજશ્રી “બહાદુરપુર પધાર્યા. ત્યાં શ્રીમાન રામલાલજી મિશ્રના આગ્રહથી તેઓશ્રીએ બે વ્યાખ્યાન આપ્યાં હતાં. પરિણામે મદિરાપાન ત્યાગ, માંસ ભક્ષણ ત્યાગ, અને પરસ્ત્રીગમન ત્યાગ વગેરે અનેક નિયમ લેવાયા હતા. એ ઉપરાંત ખેતીના કામ માટે બળદોને નહિ જોડવાની બંધી કરી. ત્યાંથી મહારાજશ્રી ‘અમલનેર પધાર્યા. ત્યાં મહાવીર સ્વામીને જમેન્સવ ત્રણે ફીરકાના જને તરફથી ઘણુ ઠાઠમાઠથી ઉજવવામાં આવ્યું હતું. તે દિવસે બહારગામના તેમજ શહેરના લોકેથી સભામંડપ ચીકાર ભરાઈ ગયો હતો. પ્રતાપ મીલ્સના માલીક શ્રીમાન પ્રતાપશેઠ પણ વ્યાખ્યાનમાં આવ્યા હતા. તે ઉપરાંત વકીલ, ડોકટરે અને શિક્ષકની સંખ્યા પણ પુષ્કળ પ્રમાણમાં હતી. મહારાજશ્રીએ શ્રી મહાવીર ભગવાનના જન્મથી શરૂ કરીને સંસારમાં પર્યટન કરીને તેમણે અહિંસાને ઝડે કેવી રીતે ફરકાવ્યો એ વિષય ઉપર ઘણું રહસ્યપૂર્ણ અને પ્રભાવશાલી વ્યાખ્યાન આપ્યું હતું. આ જન્મોત્સવ નિમિત્તે શ્રી મહાવીર મંડળ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. માલી લેકના આગ્રહથી તેમના લત્તામાં પણ એક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, પરિણામે અનેક પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. જોઈ લેકેએ દરેક અગીઆરસ અને ચાદશના દિવસોએ માછલાં નહિ મારવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી મહારાજશ્રી દેહ થઈને ધરણગામ પધાર્યા હતા.
Page #497
--------------------------------------------------------------------------
________________ 438 >આદર્શ મુનિ. : ' પ્રકરણ ૩મુ : આ સં. 1985. જલગામ. વિવાહ પ્રસંગે અપૂર્વ દાન, હું sii . Raa હારાજશ્રી જ્યારે ધરણગામ પધાર્યા ત્યારે ત્યાં - મ તેઓશ્રીનાં ત્રણ વ્યાખ્યાનો થયાં હતાં, તેમાંનું દર એક જાહેર વ્યાખ્યાન માલીવાડામાં થયું. લગ* ભગ 700 જેટલા માણસે તો માલી મંડળ માંનાં જ હતાં. અન્ય ગૃહસ્થ વર્ગ પણ સારી સંખ્યામાં હાજર હતો. મહારાજશ્રીના ઉપદેશથી ત્યાં પણ કેટલાય મનુષ્યએ મદિરાપાન અને માંસ ભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હિંગતા, ગુજર પીપલીયા વગેરે ગામે થઈને મહારાજશ્રી જલગામ ખાતે પધાર્યા. મહારાજના લગભગ બે વ્યાખ્યાન તે સાર્વજનિક થયાં હતાં સ્થાનિક શ્રીસંઘે મહારાજશ્રીને ચાતુર્માસ કરવા માટે અતિ આગ્રહ કર્યો હતો અને કહ્યું કે “મહારાજશ્રી, આપશ્રીનું ચાતુર્માસ અમારા ગામમાં થાય એવી અમારી ઘણા વખતથી ઈચ્છા છે. અને અમે પૂલીએ આવ્યા હતા તેમાં પણ અમારે આશય એજ હતે. માટે મહેરબાની કરીને એ વાતને સ્વીકાર
Page #498
--------------------------------------------------------------------------
________________ આદર્શ મનિ. 439 કરે.” જલગામના શ્રીસંઘની આવા પ્રકારની વિનતિ સાંભળીને મહારાજશ્રીએ કહ્યું કે પૂજ્યશ્રીની આજ્ઞા મળવા ઉપર આ વાત અવલંબે છે, તેથી તે મળવાથી તેને સ્વીકાર થશે. ત્યાંથી વિહાર કરીને નસીરાબાદમાં થોડા દિવસ પ્રવચન કરીને ભુસાવલ ખાતે પધાર્યા. ત્યાંના ગાંધી ચેક (કે જે બરાબર બજારની વચ્ચે આવેલ છે તે) માં મહારાજશ્રીનાં પાંચ જાહેર વ્યાખ્યાને થયાં હતાં. તે વખતે શ્રેતાજનની સંખ્યા તે ચાર હજાર ઉપર કઈ કઈ વખત થઈ જતી હતી. કઈ પણ પ્રકારના ભેદભાવ વગરજ વ્યાખ્યાનમાં સર્વ જાતિના લકે એકત્ર થતા હતા. ત્યાં મહારાજશ્રીની પૂર્વે ક્યારે પણ સ્થાનકવાસી જૈન મુનિનું વ્યાખ્યાન થવા પામ્યું હતું. ત્યાંના મેલવી સાહેબ તેમજ ઓનરરી મેજીસ્ટ્રેટ શ્રીયુત ખાનબહાદુર સાહેબ પણ યથાશક્તિ મહારાજશ્રીના ઉપદેશને લાભ લેતા હતા. જો કે તેઓ ઇસ્લામ ધર્મના પકકા અનુયાયી છે છતાં મહારાજશ્રીના સીધા, સાચા અને પક્ષપાત રહિત શબ્દથી તેમના હૃદય ઉપર ભારે અસર થવા પામી. તેમનું દીલ એટલું તો ખુશી થયું કે આખરે તેમનાથી બોલ્યા વગર રહેવાયું જ નહિ એટલે મહારાજશ્રીનું વ્યાખ્યાન પૂરું થઈ ગયા પછી એક એક દિવસના અંતરે તેઓ બન્ને લગભગ પણ પિણા કલાક પર્યત ચર્ચા કરતા રહ્યા. બન્નેના બોલવાનો આશય એ હતું કે, “અમે અમને ખરેખરા ભાગ્યશાળી માનીએ છીએ, કારણ કે અમારી વસ્તીમાં આપશ્રી જેવા મુનિમહારાજને જોઈ શકીએ છીએ. જે થોડાક દિવસ મહારાજના ચાલુ સમાગમને લાભ મળતો રહે તે અમારામાંના પરસ્પરના વૈમનસ્ય અને મનનાં મેલાપણું, અને કેટલાય
Page #499
--------------------------------------------------------------------------
________________ 440. > આદર્શ મુનિ. ખરાબ વ્યસનને દૂર ભગાડી શકાય.” તેના ઉત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે હવે પછીનાં ચાતુર્માસ માટે જલગામના શ્રીસંઘને વચન અપાઈ ગયું છે. એક વખતે મહારાજનું સાર્વજનિક પ્રવચન થતું હતું તે વખતે તે જ માગે હમે શનાં ધરણે એક મૃતકની પ્રેતયાત્રા મુસલમાન ભાઈએ લઈ જનાર હતા પરંતુ વ્યાખ્યાન થતા જોઈને તે ભાઈઓ બીજા માર્ગે પ્રેતયાત્રા લઈ ગયા. એમ થવું એ મહારાજશ્રીનાં વ્યાખ્યાન પ્રતિને તેમને હાદિક પ્રેમ સૂચવે છે. ત્યાંથી તેઓશ્રી વિહાર કરીને કુ થઈને વરણગામ પધાર્યા. ત્યાં પણ કેટલાંક વ્યાખ્યાન આપીને વિહાર કરી ગયા ત્યારે કાજી સાહેબ તેમજ કેટલાક મુસલમાન ભાઈઓ ઘણે દૂર સુધી વળાવવા ગયા હતા. મહારાજશ્રી ભૂસાવલી અને નસીરાબાદ થઈને ચાતુર્માસને માટે જલગામ ખાતે પધાર્યા ત્યારે ભગવાન મહાવીરના જયઘોષપૂર્વક ઘણું આડંબરથી તેમને શહેરમાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો, ત્યાં શેઠ લક્ષ્મણદાસજીનાં મુકામમાં ઉતારે કર્યો હતો, અને બીજા દિવસથી જ વ્યાખ્યાન શરૂ થયું હતું. ત્યાખ્યાનમાં દિનાદિન જ્યારે જૈન-જૈનેતર વર્ગની હાજરી વધતી ગઈ ત્યારે પાઠશાલામાં સમાવેશ થઇ શકતો નથી એમ લાગ્યું એટલે ત્યાંથી ફેરવીને શેઠ બુધમલજી પ્રતાપમલજીની જગ્યામાં વ્યાખ્યાન દેવું શરૂ કર્યું : કેટલાક દિવસો જતાં જ્યારે એમ જણાવ્યું કે એ જગ્યામાં પણ મનુષ્યોને સમાવેશ થઈ શક્તો નથી ત્યારે આખરે જાહેર રસ્તા ઉપર એક મંડપ ઉભું કરવામાં આવ્યું. તપસ્વીશ્રી મયાચંદજી મહારાજે અને તપસ્વીશ્રી વિજ્યરાજજી મહારાજે અનુક્રમે 80 અને 88 ઉપવાસોની તપસ્યા માત્ર ગરમ પાણી
Page #500
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિરૂ પિતા ' 2. રા. શેઠ રતનજી વીરપાળ વેરાવળવાળા. A 7425--Lakshmi Art. Bombay 8.
Page #501
--------------------------------------------------------------------------
_
Page #502
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. ઉપરજ નિર્ભર રહીને કરી હતી, તેની પૂર્ણાહુતિને દિવસ તા. ૧૨-૯-રત્ન હતે. પર્યુષણ પર્વના પવિત્ર દિવસે ઉજવવા માટે બહારગામથી લગભગ 3500 જેટલાં માણસો આવ્યાં હતાં. જીવદયા, પિષધ અને અઠ્ઠાઈઓ વગેરે ઘણી સંખ્યામાં થયાં હતાં. આ સંબંધી ઉલેખ ક્ષમાપત્રિકામાં કરવામાં આવ્યો છે. તપસ્વીઓએ જે તપસ્યા કરી હતી, તેની પૂર્ણાહુતિનો દિવસ ભાદરવા સુદ ૯ને હતા, તે માટે શ્રીસંઘ તરફથી આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવી હતી. પરિણામે બહારગામથી લગભગ 2100 જેટલી સંખ્યામાં મનુષ્યો આવ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે કસાઈખાનું બંધ રખાવ્યું હતું. એ ઉપરાંત દરેક કેમના લેકેએ પિતપતાના ધંધાઓ પણ બંધ રાખ્યા હતા. જલગામના શ્રીસંઘે અગાઉથી જ સ્વાગત સમિતિની નિમણુંક કરી રાખી હતી, જેથી આ પ્રસંગ ઉપર હાજર રહેવા ઈચ્છતા સજજનેને કેાઈ પ્રકારની અગવડ રહેવા પામિ નહિ. ત્યારે આ સુંદર પ્રબંધ જોઈને ગયેલા મહાશાએ જલગામના શ્રીસંઘની ઘણી તારીફ કરી હતી. ચાતુર્માસના પૂર્ણાહુતિના દિવસે ભુસાવલના શ્રીસંઘે મહારાજશ્રી પાસે આવીને પોતાને ત્યાં પધારવા વિનંતિ કરી અને કહ્યું કે પહેલાં આપશ્રીએ અમારી ચાતુર્માસની વિનંતિને સ્વીકાર કર્યો નહિ, પરંતુ હવે તે આપે જરૂર પધારવું પડશે. આ પ્રમાણે આગ્રહ થવાથી મહારાજશ્રીએ તેમની વિનંતિને સ્વીકાર કર્યો. ચાતુર્માસ પૂરું થયે ત્યાંથી વિહાર કરીને શેઠ સાગરમલજી નથમલજી લુંકડના બંગલામાં મુકામ કર્યો, બીજે દિવસે ત્યાંથી વિહાર કરી નસીરાબાદ થઈને ભુસાવલ ખાતે પહોંચી ગયા. એ અરસામાં શેઠ પન્નાલાલની પુત્રીને વિવાહ
Page #503
--------------------------------------------------------------------------
________________ > આદશ મુનિ. પ્રસંગ ચાલતો હતો, તે ઉપર તેમને સ્વજનવર્ગ સારી સંખ્યામાં હાજર થયે હતે. એ કારણથી મહારાજશ્રીનાં મુકામ ઉપર મનુષ્યને સમાવેશ નહિ થઈ શકવાથી તે માટે તૈયાર કરેલાં એક મંડપમાં વ્યાખ્યાન થયું હતું. ત્યાથી વિહાર કરીને કુહે થઈને જામનેર પધાર્યા. ત્યાં કેટલાંક વ્યાખ્યાને આપીને પહર, સુંદરણ થઈને મહારાજશ્રી કલમસર ખાતે પધાર્યા. ત્યાં તેમનાં અગીઆર વ્યાખ્યાને થયાં. શ્રીમાન શેઠ સ્વરૂપચંદજી, શ્રીમાન શેડ ભાગ્યચંદજી વગેરેના પ્રયત્નથી જીવદયા, પિષધ અને પ્રતિજ્ઞાઓ વગેરે ધર્મકાર્યો ઘણાં સારા પ્રમાણમાં થયાં હતાં. એ સમયે શ્રીમાન શેઠ ભાગ્યચંદજીએ સજોડે તપસ્યા કરી હતી. તેની યાદગિરી નિમિત્તે એક લાયબ્રેરી સ્થાપવામાં આવી. ત્યાંથી વિહાર કરીને ખેડગામ પધાર્યા, ત્યાં તેઓશ્રીના સદુપદેશથી પાટીદાર લેકેએ હળ વગેરે નિમિત્તે બળદ નહિ જોડવાની પ્રતિજ્ઞા કરી હતી. એ ઉપરાંત માંસભક્ષણ અને મદિરાપાન નહિ કરવાની પ્રતિજ્ઞાઓ પણ ઘણી લેવાઈ હતી. ત્યાંથી મહારાજશ્રી ઉત્રાણ પધાર્યા, ત્યાં તેમના ઉપદેશથી મુસલમાનોએ જુમ્માને દિવસે હળ નહિ જોડવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી તેઓ પારા ખાતે પધાર્યા. ત્યાં તેમનાં આઠ વ્યાખ્યાને થયાં હતાં, પરિણામે અનેક પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. આ પ્રસંગે એક ખાસ નોંધ લેવા ગ્ય પ્રતિજ્ઞા તો એ થઈ હતી કે શ્રીમાન શેઠ પૂરચંદજીએ દરેક અમાવાસ્યાએ પિતાને જીન પ્રેસ બંધ રાખવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી મહારાજશ્રી ભડગામ ખાતે પધાર્યા. ત્યાં મુસલમાનેનાં ઘણું ઘરે છે, એથી હિંદુ ઉપરાંત મુસલમાન વર્ગ સારી સંખ્યામાં
Page #504
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 443 હાજર થયા હતે. અગર એમ કહેવામાં આવે કે આખી સભા મુસલમાન વર્ગથીજ ખીચખીચ ભરાઈ ગઈ હતી તે અતિશયોક્તિ નહીજ કરી ગણાય. મહારાજશ્રીના સદુપદેશથી દરેક જુમ્માના દિવસે ખેતી કાર્ય માટે હળ વગેરેને બળદ નહિ જોડવાની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. ત્યાંથી તેઓ કજગામ થઈને વાઘલી ખાતે પધાર્યા. ત્યાં તેમનાં નવ વ્યાખ્યાન થયાં, આ વ્યાખ્યાનોમાં ગામને જાહેર વર્ગ તો હાજર રહેતા હતા, પરંતુ ગામથી બલ્બ, ચચ્ચાર ગાઉ દૂર આવેલાં ગામડામાં રહેતા પાટીદાર વર્ગ પણ ઉપદેશ શ્રવણ માટે આવતું હતું. ત્યાંથી તેઓ પાટીદે પધાર્યા. ત્યાં જે કે જૈન ભાઈઓનાં તો બેજ ઘરો છે, પરંતુ ત્યાંના જૈનેતર વગે એવી જાહેર ખબર પ્રસરાવી કે પરિણામે વ્યાખ્યાનમાં લગભગ 500 જેટલા માણસોની હાજરી થઈ હતી. મહારાજશ્રીના સદુપદેશના પરિણામે દરેક અમાવાસ્યાને રોજ હળ, પખાલ વગેરેમાં બળદ નહિ જડવાની, માંસ ભક્ષણ અને મદિરાપાન નહિ કરવાની, પગરખાં સિવાય ચામડીને ઉપયોગ નહિ લેવાની, ઘરડાં બળદ, ગાય અને ભેંસ વગેરે જાનવરેને નહિ વેચવાની અને ચલમ નહિ પીવાની વગેરે અનેક પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. ત્યાંથી તેઓ ચાલીસગામ, ન્યાયડુંગરી, મનમાડ અને યેવલાના માર્ગે થઈને બેલા પુર ખાતે પધાર્યા. ઉપલાં બધાં ગામમાં જૈન-જૈનેતર વગે અનેક પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. તેને સમગ્ર ઉલ્લેખ અહિં કરવા જતાં ગ્રંથ વધવા સાથે વાંચકવર્ગને કદાચિત કંટાળે પણ આવે એવા હેતુથી દરેક સ્થળે પ્રતિજ્ઞાઓની વારંવાર નોંધ કરવાનું ઉચિત ધાર્યું નથી. એક કે બે જગ્યાના દાખલાઓ ઉપ
Page #505
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ રથી વાચકવર્ગ સારી રીતે જાણી શકે છે કે મહારાજશ્રીએ જે કઈ ઠેકાણે પિતાને પુનિત પગલાં કર્યા છે તે સર્વ ઠેકાણે તેમના સદુપદેશના પ્રભાવથી અનેક હાનિકારક વ્યસને નાશ થયે છે. દાખલા તરીકે કઈ દિવસે ચલમ નહિ પીવી; આ બાબત ઉપર બારીક નજર કરવામાં આવે તે લગભગ 25 કે 30 વર્ષ જેટલી લાંબી મુદતથી હરહંમેશ ચલમ પીનારા લેકે ભરસભામાં ઉભા થઈ જઈને પાસે રહેલી ચલમને ભૂકકો ભૂકકે ઉરાડી મૂકે છે. એ પ્રમાણે માત્ર એક કે બે માણસોજ કરતા નથી, પરંતુ સભાને મેટો ભાગ કરતે હે છે. અગર જેના હાથમાં સીગારેટ યા બીડી હોય તે તેને પણ ભાંગી–તેડીને જીંદગીમાં કદિપણે તે નહિ પીવાની પ્રતિજ્ઞા કરી લે છે. એ જ રીતે કન્યાવિક્રય નિષેધ, ગાંજો, ભાંગ, ચેરી, વ્યભિચાર, મદિરાપાન અને માંસભક્ષણ વગેરે દરેક બાબત માટે મહારાજશ્રીના સદુપદેશની જનતા ઉપર સચેટ અસર થઈ જાય છે.
Page #506
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 445 પ્રકરણ ૪૦મું. Om Om MAXOMOMO સંવત 1986. અહમદનગર. Éદક્ષિણના કેન્દ્રસ્થાનમાં નિરાશ્રિત કુંડ છે. koon X: DAXIOCO * હારાજશ્રી જ્યારે બેલાપુર પધાર્યા તે વખતે છે મ મહાવીર સ્વામીની જયંતી સમીપ આવતી હતી. તેથી આજુબાજુના ગામના શ્રીસંઘ તરફથી જ પિતપોતાના ગામમાં આ ઉત્સવ ઉજવવા માટે વિજ્ઞપ્તિએ આવી. પરંતુ બેલાપુર શ્રીસંઘે પિતાને ત્યાં વિરાજતા મહારાજશ્રીને એ પ્રમાણે ઉત્સવ ઉજવવામાં બીજે ન જવા દેતાં પિતાને ત્યાંજ આ ઉત્સવ ઉજવવાનો નિશ્ચય કરી, તે દિવસ સુધી ત્યાંજ વિરાવાને મહારાજશ્રી પાસે સ્વીકાર કરાવી લીધું. ચૈત્ર સુદ ૧૩ને દિવસે બેલાપુર શ્રીસંઘે અત્યંત ધામધુમથી એ ઉત્સવ ઉજ . બહાર ગામથી પણ ભાવિકજનેનાં ટોળેટોળાં આવ્યાં હતાં. ઉત્સવની સમાપ્તિ પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી રહેરી પધાર્યા. જ્યારે આ સમાચાર (પધારવાના) ત્યાંના મેલવી ખાજા મહંમદ જાહિદ કે જે પ્રતિદિન સાયંકાળે વાએજ ઉપદેશ) કરતા હતા, તેમને મળ્યા, ત્યારે તેમણે પિતાની વાએજ બંધ કરી. તમામ મુસલમાન ભાઈઓને
Page #507
--------------------------------------------------------------------------
________________ 446 આદશ મુનિ, કહ્યું “ચૈથમલજી મહારાજ જે અત્રે પધાર્યા છે, તેમને ઉપદેશ તમે સઘળા સાંભળવા જજે. તેઓશ્રી ઘણા ઉદાર અને પાક દિલના છે.” ખુદ મેલવી સાહેબ પિતાના ભાઈએને સાથે લઈ મહારાજશ્રીના પ્રવચનનાં પધાર્યા. જે મુસલમાન ભાઈઓ મેલવી સાહેબના ફરમાન મુજબ આ પ્રવચનમાં આવ્યા હતા. તેઓ ઉપદેશ સાંભળી કહેવા લાગ્યા કે બરાબર છે. મેલવી સાહેબ આ મહારાજની જે પ્રમાણે તારીફ કરતા હતા. તેવાજ તે છે. મુનિ મહારાજ અહિંથી વિહાર કરી સેનઈ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશના ફળ રૂપે ધામિક શિક્ષણ આપવા માટે એક પાઠશાળા સ્થાપવામાં આવી, અને તેમાં ત્રણ છેરણ રાખવામાં આવ્યાં. પહેલા ધોરણમાં નવકાર મંત્ર, તિખુત્તાને પાઠ તથા વીસ તિર્થ. કરેનાં નામ, બીજામાં સામાયિક વિગેરે તથા ત્રીજામાં પ્રતિકમણ વિગેરેનું શિક્ષણ આપવામાં આવે છે. વ્યાવહારિક શિક્ષણ તે સરકારી તથા અન્ય ખાનગી શાળાઓમાં પણ મળે છે, પરંતુ ધાર્મિક શિક્ષણ આપવાની ખોટ દૂર કરવા માટે માત્ર ધાર્મિક શિક્ષણ આપવા સારૂં જ આ ઓછા ખર્ચે કામ ચલાવી શકે તેવી પાઠશાળાની સ્થાપના કરવામાં આવી. આ પ્રમાણે પ્રત્યેક ગામમાં જે ધાર્મિક પાઠશાળાઓ ખોલવામાં આવે તો ધાર્મિક શિક્ષણ પ્રચારના બહોળા સવાલમાં કંઈક વદવાળું પગલું ભર્યું છે, એમ કહી શકાય. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી બારી થઈ અહમદનગર પધાર્યા. અક્ષય તૃતિયાને દિવસે અહમદનગર શ્રીસંઘે અત્યંત આગ્રહપૂર્વક આગામી ચાતુર્માસ માટેની પિતાની વિજ્ઞપ્તિને મહારાજશ્રી પાસે સ્વીકાર કરાવ્યું. પુના શ્રીસંઘ પણ આગામી ચાતુર્માસ પિતાને ત્યાં કરા
Page #508
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 447 વવા અત્યંત આતુર હતા, પરંતુ અહમદનગર શ્રીસંઘની વિનંતિને સ્વીકાર કરી લીધા પછી શું વળે? અહીંથી વિહાર કરી મહારાજશ્રી ઘેડનદી પધાર્યા. અહીંઆ પુના શ્રીસંઘે આવી ચાતુર્માસ માટેની પોતાની ઉત્કંઠા પ્રદર્શિત કરી કહેવા લાગ્યા કે આ બાબતમાં આપે આગળથી નિશ્ચય કર્યો હોવાથી અમે વિશેષ શું કહી શકીએ? ખેર! પરંતુ આ ચાતુર્માસ પછીના ચાતુર્માસ અમારે ત્યાં કરવાની અમારી વિજ્ઞપ્તિ આપ લક્ષમાં રાખશો, તથા હમણ પણ કંઈ નહિ તે શેષકાળ (ચાતુર્માસ બેસે ત્યાં સુધીને બાકીને વખત)ને માટે તે અવશ્ય પુના પધારો. આ પ્રમાણેને અત્યાગ્રહ જોઈ મહારાજશ્રીએ તેમની અરજને સ્વીકાર કર્યો અને પુના પધાર્યા. અહીં તેઓશ્રીના વ્યાખ્યાનને હિદ-મુસલમાન આદિ સઘળી વર્ણો લાભ લેતી. અત્રેથી વિહાર કરી તેઓશ્રી પુનઃ ઘડનદી પધાર્યા, અને ત્યાં સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. જેના પરિણામે ત્યાં કેટલાક જણે નિશ્ચય કર્યો કે અમે પ્રેતભેજન જમવા જઈશું નહિ, તથા પ્રેતજન કરીશું પણ નહિ. બીજા કેટલાક જણે એ પણ નિશ્ચય કર્યો કે અમારા અત્યંત પ્રયત્ન છતાં જે આ પ્રેતભેજનો અટકશે નહિ તે જેટલું ખર્ચ આવાં જમણેમાં થશે તેને અર્થે હિરો સત્કાર્યમાં વાપરીશું. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી પારનેર તથા કાન્હડ થઈ અષાડ સુદ 12 ને દિવસે ચાતુર્માસ માટે અહમદનગર પધાર્યા. વીરજયની ગગનભેદી ઘોષણાઓ સાથે તેમનું સ્વાગત કરી, શ્રીસંઘે અત્યંત ધામધુમથી તેઓશ્રીની નગરમાં પધરામણી કરાવી. ત્યાં કેટલાંક વ્યાખ્યાન તે નિવાસસ્થાનવાળા ઉપાશ્રયમાંજ આપ્યાં, પરંતુ જેમ જેમ જૈન તથા જૈનેતર શ્રેતાઓની
Page #509
--------------------------------------------------------------------------
________________ 448 આદર્શ મુનિ સંખ્યા દિન પ્રતિદિન વધતી ચાલી. તેમ તેમ તે સઘળાને સમાવેશ કરવા માટે ત્યાંના શ્રીસંઘે જાહેર (પબ્લિક) બજારમાં શ્રોતાઓને બેસવાની જગ્યાને પ્રબંધ કર્યો. આમ વ્યાખ્યાન શ્રવણ કરતાં કરતાં પર્યુષણ પર્વમાં તે શ્રેતાઓની સંખ્યા 6000 જેટલી થઈ ગઈ હતી. જાહેર પ્રવચનને સમસ્ત જનતા એકસરખો લાભ ઉઠાવતી હતી. ત્યાગ તથા તપસ્યાઓ પણ ભરપુર થતાં. ભાદરવા સુદી ત્રીજને દિવસે તપસ્વીશ્રી વિજ્યરાજજી મહારાજે માત્ર ગરમ પાણી ઉપર રહી 8 દિવસની તપસ્યાને પ્રારંભ કર્યો. જે દિવસે આ તપસ્યાની પૂર્ણાહુતિ થતી હતી. તે દિવસે ત્યાંના વકીલે, માહેશ્વરી બંધુઓ પારસીભાઈઓ તથા મુસલમાન બિરાદરે વિગેરે કેટલાય ઉદાર પુરૂએ દર્શાવેલી સહનશીલતા પ્રશંસનીય છે. તેમણે જીવદયાની ટીપમાં પોતાનાં નામે પ્રથમ નોંધાવી પિતાના મનુષ્ય તરીકેના કર્તવ્યમાં પૂર્તિ કરી છે. આના કરતાં પણ અપૂર્વ તથા વિશેષ ઉલ્લેખનીય બાબત તે એ બની કે ત્યાંના કસાઈઓના એક આગેવાને મહારાજ શ્રીને ઉપદેશ શ્રવણ કર્યો. આ ઉપદેશની તેના પાપોથી રીઢા બની ગયેલા પાપી હૃદય ઉપર વિજળીની માફક અકસ્માત એવી અસર થઈ કે તે ત્યાં પિતાને સ્થાને સ્થીર બેસી શક્યો પણ નહિ તે તત્કાળ પિતાને સ્થાને ઉભે થયે અને કહેવા લાગે, “હું અહીંના કસાઈઓને આગેવાન છું. મહારાજશ્રીના અત્યંત પવિત્ર તથા પારાવાર પ્રભાવકારી ઉપદેશે આજ મારા હૃદયમાં એક અજબ પરિવર્તન કરી નાખ્યું છે. જેને હું વર્ણવી શકવાને અસમર્થ છું. છતાં એટલું કહ્યા સિવાય પણ હું રહી શકતું નથી કે જીવદયા માટે કરવામાં
Page #510
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. આવેલી પેલી ટીપમાં મારા તરફના રૂ. 21 (એકવીસ રૂપીઆ) લખજે. આટલું જ નહિ, પરંતુ જેઓ ખરા અંતઃકરણથી આ દિવસમાં જીવદયા કરવા-કરાવવા ઈચ્છતા હોય, તેઓએ તે કસાઈઓને પણ પૈસા આપવા જોઈએ નહિ. પૈસા આપવાથી તે જીવહિંસા ઘટવાને બદલે વધે છે–એ મારે વર્ષોનો અનુભવ તથા અનુમાન છે. જીવહિંસા થતી ઘટાડવાને અગર સદંતર નાબુદ કરવાનો બધા કરતાં એક અત્યંત સરળ અને સીધે તથા સસ્તા રસ્તા તો એ છે કે જેઓ કસાઈઓને પ્રાણીઓ વેચી નાખે છે, તેઓને તેમ કરતા અટકાવવાને પિતાની સઘળી શક્તિએ ખરચી નાખે.” આટલું કહી તે સ્વસ્થાને બેસી ગયા. ત્યાર બાદ વીર જય આદિ અનેક જયની ગગનભેદી ઘોષણાઓ સાથે સભા વિસર્જન થઈ. મહારાજશ્રીના ઉપદેશથી કેટલાકે પ્રેત જન નહિ કરવાના ગંદ ખાધા. વળી એક ઓસવાળ નિરાશ્રિત ફંડની જના ઘડી કાઢવામાં આવી. જેમાં લગભગ રૂ. 15000 (પંદર હુજાર)નાં વચન તો તે સમયેજ કેટલાક સખી સજજનો તરફથી મળ્યાં. બાકીનીયેજના માટે પ્રયાસ ચાલુ હતા. ધાર્મિક શિક્ષણને માટે પણ એક પાઠશાળાની યોજના વિચારી કાઢવામાં આવી, જેમાં તેજ સમયથી ચાળીસ વિદ્યાથીઓએ લાભ લેવાની શરૂઆત કરી. અહીં તેઓશ્રીનાં ઉપદેશથી પાંચ ઘરના મચી ભાઈઓએ આ જન્મ માંસ-મદિરાને ત્યાગ કર્યો. સતારથી શેઠ ચંદનમલજી તથા રાવતમલજી ચાતુર્માસ બાદ સિતારક્ષેત્ર પાવન કરવાની આગ્રહભરી આજીજી કરવા આવ્યા હતા. મુનિશ્રીએ તેમને જણાવ્યું કે આગળ ઉપર જોયું જશે. ત્યાર બાદ રાવ સાહેબ શેઠ મોતીલાલજીએ સતારાથી આવી
Page #511
--------------------------------------------------------------------------
________________ 450 આદર્શ મુનિ. ત્યાં પધારવાને અત્યંત આગ્રહ કર્યો, એટલે મુનિશ્રી તેમને ના પાડી શક્યા નહિ, પરંતુ ઉલટ સ્વીકાર કરવો પડે. અત્રેના ચાતુર્માસ સમાપ્ત થયા બાદ અહીંથી વિહાર કરી તેઓશ્રી ભિંગાર (કેમ્પ) છાવણી પધાર્યા. અત્રે છ વ્યાખ્યાન આપ્યાં. જેમાંનું એક છે મુસ્લીમ બિરાદરેએ ખાસ મુસલમાનેને માટે જ કર્યું હતું, જે સાંભળી કાજી સાહેબે મહારાજશ્રીની ભારોભાર તારીફ કરી. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી આકલનેર, સાહેડા થઈ પિંપલગાંવ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી એક ભાઈ કે જેમને ત્યાં સેંકડે બકરાં રહેતા હતા, તેમણે વકરો કરવા ખાતર અગર તે વધ કરવા માટે કસાઈને બકરા વેચવાને ત્યાગ કર્યો. ત્યાર બાદ ત્યાંથી તેઓશ્રી બલવંડી પધાર્યા. જ્યાં તેઓશ્રીના ઉપદેશથી પટેલ આબા સાહેબ સંપતરાવ મહદયે પિતાના આખા ગામમાં પોતાનાથી બનતા સઘળા પ્રયત્ન આદરી જીવહિંસા ન થવા દેવાની પ્રતિજ્ઞા કરી. અહીંથી મહારાજશ્રી વિહાર કરી શ્રીગેટે પધાર્યા, જ્યાં મુસલમાનેએ તા. 7 મી ડીસેમ્બર ૧૯૩૦ને દિવસે વેચ્છાએ કસાઈબાનું બંધ રખાવ્યું. અહીંથી તેઓશ્રી કાકી, ડ, તથા બારામતી થઈ સતારા તરફ પ્રયાણ કરતા હતા, તે સમયે માર્ગમાં માલેગાંવના રાજા સાહેબે દર્શન કરી પિતાની પ્રસન્નતા દર્શાવીને કહ્યું કે કૃપા કરી આપ અહીં એક દિવસ રેકાઈ જાવ. આના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે સતારામાં તપસ્યાની પૂર્ણાહુતિને દિવસ સમીપ આવી ગયેલ છે, તેથી અમે આજે અત્રે રોકાઈ શક્તા નથી. આ સાંભળી રાજા સાહેબે કહ્યું કે અમારાં એવાં સદ્દભાગ્ય કયાંથી હોય ? આને માટે કંઈ બળજબરી ઓછી થાય છે? ખેર! હમણા ન
Page #512
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 451 રકાવ તે કંઈ નહિ, પરંતુ પાછા ફરતી વખતે અત્રે એક પ્રવચન અવશ્ય કરજે. આના જવાબમાં “જે અવસર એમ જણાવી નાનાં મોટાં ગામે વટાવીને સતારા પધાર્યા. ત્યાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં જેન તથા જૈનેતરે ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા. તેઓશ્રીને ઉપદેશ સાંભળી કેટલિાક લોકેએ દુગૅસનેને ત્યાગ કર્યો. વળી અહીંના એક પ્રસિદ્ધ ઈનામદાર સાહેબે આજીવન માંસ ભક્ષણ કરવાને ત્યાગ કર્યો. એક દિવસ જ્યારે મહારાજશ્રી વ્યાખ્યાન આપી રહ્યા હતા, ત્યારે તેઓશ્રીએ એક માણસને એક ઉંદરિયામાં લગભગ 50-60 ઉંદર લઈ જતોજે. આ ઉંદરની બાબતમાં પુછપરછ કરતાં એમ માલૂમ પડયું કે તેમને મારી નાખવામાં આવશે. તેથી કોઈપણ પ્રકારે એ ઉંદરની હિંસા. થતી અટકાવવાને શ્રોતાઓને જણાવ્યું. તેથી રાવ સાહેબ શ્રીમાન મેંતીલાલજી મૂળા તથા શ્રી સવારામ સીતારામ બાજારેએ પેલા માણસને સમજાવી ઉંદરોને અભયદાન અપાવ્યું. - તા. ૬-૧-૧૯૧ને દિવસે અત્રેના પ્રસિદ્ધ અગ્રગણ્ય કાર્યકર્તાઓએ તથા વકીલેએ એકત્ર મળી મહારાજશ્રી પાસે એક જાહેર વ્યાખ્યાન કરાવ્યું. જેમાં લગભગ 700-800 શ્રેતાઓ હાજર હતા. મહારાજશ્રીએ “આત્મા તથા ધર્મ એ વિષય ઉપર એક અતિશય સરળ અને હૃદયગ્રાહી વ્યાખ્યાન આપ્યું. તેઓશ્રીની પછી ત્યાંના જાણીતા વકીલ રાવબહાદુર બી. એ. એલ. એલ. બી. એ ટુંક વિવેચન કરી મહા
Page #513
--------------------------------------------------------------------------
________________ 452 >આદર્શ મુનિ. રાજશ્રીને વ્યાખ્યાનની પ્રશંસા કરી, ત્યાં એકત્ર થએલા શ્રોતાઓને આભાર માન્યું. તેમની પછી શ્રીમાન ભાઉરાવજી પાટીલે લોકોને મહારાજશ્રીનાં વચનામૃત પ્રતિદિન શ્રવણ કરવા જણાવ્યું. - તા. ૧૧મીને દિવસે ભાઉરાવજી પાટીલના આગ્રહને વશવર્તી મહારાજશ્રી તેમની સર્વજાતીય બેટિંગમાં વિદ્યાથીઓને ઉપદેશ આપવા પધાર્યા. ત્યાં તેઓશ્રીએ વિદ્યાથીઓને હિંસા, માંસ, ચેરી, અસત્ય તથા કટુ ભાષણ વિગેરેના નિષેધ ઉપર સરળ સુબોધક ભાષામાં ઉપદેશ આપ્યું. જેના પરિણામે કેટલાક સુશિક્ષિત વિદ્યાથીઓએ માંસ મદિરાના સેવનનો જીવન પર્યંત પરિત્યાગ કર્યો. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ શ્રી ભાઉરાવજી પાટીલે આજીવન કટુ ભાષણ ન બોલવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર બાદ અહીંથી વિહાર કરી તેઓશ્રી પુના પધાર્યા. ત્યાં ફર્ગ્યુસન કેલેજના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ભાષણ કેલેજનાજ મકાનમાં રાયપ્રણી સૂત્રના રહસ્ય ઉપર તેઓશ્રીએ આપ્યું. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી તેઓશ્રી.ચિંચવડ પધાર્યા. અને ત્યાં પાંચ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં. હિન્દુ તથા મુસલમાન આદિ સઘળા વર્ણના શ્રોતાઓએ બિલકુલ ભેદભાવ સિવાય પ્રેમભાવ તથા રુચિપૂર્વક વ્યાખ્યાન શ્રવણ કર્યા. આને લીધે ત્યાગ તથા પચ્છખાણ પણ થયાં. એક મુસલમાબ ભાઈએ તે પિતાનો પ્રેમ પ્રદશિત કરતાં જૈનભાઈ એને જણાવ્યું કે જે આવા પુણ્યશાળી મહાત્માના અને ચાકુર્માસ કરાવે તે હું તમારા કરતાં વિશેષ ખર્ચ આપવા
Page #514
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 53 તૈયાર છું. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી વણાવ પધાર્યા. ત્યાંના સ્થાનિક મેજીસ્ટ્રેટ સાહેબે વ્યાખ્યાન શ્રવણ તથા દર્શનને લાભ મેળવી પિતાની પ્રસન્નતા પ્રગટ કરી. ત્યાંથી પ્રયાણ કરી લેનવલા થઈ પનવેલ પધાર્યા. ત્યાં એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. તેમાં શ્રોતાઓ ઘણું : સારી સંખ્યામાં જમા થયા હતા. ત્યાર બાદ ત્યાંથી થાણા : પધાર્યા. ત્યાં ત્યાંના કલેકટર સાહેબની ધર્મપત્નિએ વ્યાખ્યાન શ્રવણ કરી પિતાને સંતોષ પ્રગટ કર્યો.
Page #515
--------------------------------------------------------------------------
________________ 54 >આદર્શ મુનિ. - પ્રકરણ ૪૧મું. સં. 1987. મુંબઈ. મોહમયી મુંબાપુરીમાં મોટી મેદની જણાથી વિહાર કરી મહારાજશ્રી ઘાટકોપર પધાર્યા. ત્યાં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં, અને તેથી જનતામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થઈ. ત્યાંથી (ર) માટુંગા (જી. આઈ. પી.), અને માટુંગાથી ચીંચપોકલી પધાર્યા. આ બંને સ્થળોએ બળે વ્યાખ્યાન આપ્યાં. એક દિવસ મધ્યાહુકાળે ચીંચપોકલી સ્થાનક ચોગાનમાં આવેલી શ્રી કચ્છી વીસા ઓશવાળ સ્થાનકવાસી જૈન પાઠશાળાના વિદ્યાથીઓ સમક્ષ સત્ય ઉપર વ્યાખ્યાન આપ્યું. તેમાં અનેક દૃષ્ટાંત આપી સત્યનું રહસ્ય. સત્યથી થતા લાભ, તથા સત્યનો આત્મા ઉપર પ્રભાવ ઈત્યાદિ વિષયને અત્યંત સુબોધક તથા બાળકે ગ્રહણ કરી શકે તેવી સરળ શૈલીમાં સમજાવ્યા. આ સઘળી બાબતે વિદ્યાથીઓ સુંદર રીતે સમજી શક્યા અને તેથી બહુ આનંદિત થયા. તેઓશ્રીએ પિતાના પ્રવચનમાં જણાવ્યું કે “સત્યથી વિશ્વાસ વધે છે, જનતામાં આદરસત્કાર થાય છે,
Page #516
--------------------------------------------------------------------------
________________ 455 આદર્શ મુનિ. તથા વ્યવહારિક ઉન્નતિ સાથે આત્મિક ઉન્નતિ પણ થાય છે. સત્યના પ્રબળ પ્રભાવથી ગુમાવેલી લમી પાછી મેળવી શકાય છે, તથા નિધન પણ ધનવાન બને છે. સત્યથી આ જન્મમાં તો સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ આવતા જન્મમાં પણ ધનસંપત્તિ. શરીર સ્વસ્થતા, આદિ નાનાવિધ સુખે સાંપડે છે. સત્યથી માતા પિતા ગુરૂ તથા કટુંબિક જન વિગેરે પ્રસન્ન થાય છે, અને ઝડપથી વિદ્યા મેળવી શકાય છે. માટે સદા સર્વદા સત્ય બેલે તથા આચરે અને અસત્યને તમારી પાસે પણ આવવા દેશે નહી.” આ પ્રમાણે નાનાં નાના સરળ વાક્યથી સત્યનું રહસ્ય સમજાવી વિદ્યાથઓ ઉપર સરસ પ્રભાવ પાડો. મહારાજશ્રીનું વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ પાઠશાળાના હેડમાસ્તર શ્રી ચંદુલાલ મેહનલાલ મેદીએ ટુંક વિવેચન કરી પિતાની શાળાને આ દુર્લભ પ્રસંગે પ્રાપ્ત થવા માટે શાળાનું સદભાગ્ય પ્રદર્શિત કરી મુક્તક આવા સરળ ઉપદેશકનાં વખાણ કર્યા. - ચીંચપોકલીથી બીજે દિવસેજ મહારાજશ્રી મુંબઈ તરફ પ્રસ્થાન કરવાના હતા; આ આનંદદાયક સમાચાર જ્યારે નગરની જનતાને મળ્યા ત્યારે તેની ખુશાલીને પાર ન રહ્યો, અને બીજે દિવસે સ્વાગત કરવા માટે સૂર્યોદય થતાં પહેલાં તે ચીંચપોકલીમાં એકત્ર થવા લાગી. પ્રાત:કાળે આઠ વાગે જનતાની જયઘોષણ વચ્ચે મહારાજ સાહેબે ત્યાંથી પ્રસ્થાન કર્યું. માર્ગમાં જનતાની સંખ્યા પૂરની માફક વધતી હતી. આખે રસ્તે જયજયકારના વનિ કર્ણ સ્થાન પર અથડાતી હતી. મહારાજશ્રી સઘળાની આગળ વિચરતા હતા. અને તેમની
Page #517
--------------------------------------------------------------------------
________________ - > આદર્શ મુનિ. પાછળ પુરૂષ અને પાછળ જૈન કન્યાશાળાની કન્યાઓ તથા સન્નારીઓ ગીતો ગાતી ગાતી ચાલતી હતી. સર્વેના ચહેરા પર અપૂર્વ હર્ષ દષ્ટિગોચર થતો હતો. આ પ્રમાણે કાંદાવાડીમાં આવેલા ઉપાશ્રયમાં સહર્ષ પ્રવેશ કર્યો. ત્યાં મહારાજશ્રીનાં પ્રતિદિન નિયમિત રીતે થતાં વ્યાખ્યાને શ્રવણ કરી જેન તથા જૈનેતર જનતા પિતાની પારાવાર પ્રસન્નતા પ્રગટ કરતી હતી. લેકે કહેતા કે જે પ્રમાણે કેટલાય વર્ષોથી આપનાં વ્યાખ્યાનોની પ્રશંસા સાંભળતા હતા તે જ પ્રભાવશાળી આપને ઉપદેશ છે. શ્રેતાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી હતી, તે એટલે સુધી કે સઘળાઓને બેસવાની જગ્યા માંડમાંડ પુરી થતી. તપસ્વી શ્રી મયાચંદજી મહારાજે 21 દિવસની અને તપસ્વી શ્રી વિજ્યરાજજી મહારાજે 13 દિવસની તપસ્યા માત્ર ગરમ પાણીના આધાર ઉપર કરી. જેની પૂર્ણાહુતિને દિવસે 18 ગાયને અભયદાન અપાવવામાં આવ્યું. તા૨૨-૩-૩૧ ને દિવસે શેડ વેલજી લખમશી નપૂ આદિ મુંબઈ શ્રીસંઘે આગામી ચાતુર્માસ પિતાને ત્યાં કરાવવાને માટે અત્યંત આગ્રહપૂર્વક અરજ કરી. જેના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે ચૈત્રી પૂર્ણિમા સુધી હું મારે માટે કોઈ પણ સ્થળની વિજ્ઞપ્તિને સ્વીકાર કરી શકતા નથી. આ સાંભળી શ્રીસંઘે ફરીથી અરજ કરી કે આપ એટલું તે અવશ્ય જણાવો કે મુંબઈ ક્ષેત્ર ખાલી પડશે નહિ. આ ઉપરથી મહારાજશ્રીએ ઉત્તર આપ્યા કે પૂજ્યશ્રીની આજ્ઞા મળતાં ક્ષેત્રે ખાલી પડશે નહિ. તાવ 2-3-31 ને દિવસે જાલના શ્રીસંઘ તથા શ્રીમાન શેઠ ચંદનમલજી, શ્રીમાન રાવતમલજી વિગેરે સતારા શ્રીસંઘ
Page #518
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 47 પણ અત્રે પધાર્યા, અને પિતા પોતાના ગામમાં ચાતુર્માસ કરવાને માટે અત્યાગ્રહ કરતાં કહ્યું કે અમે ઘણા કાળથી અરજ ગુજારીએ છીએ. જ્યારે જાલન શ્રીસંઘે જણાવ્યું કે અમે એક વર્ષ પહેલાંથી વિનંતિ કરીએ છીએ. ત્યારે મુંબઈ શ્રીસંઘના સેક્રેટરી મહાશય બેલ્યા કે અહીંને માટે તે અમે સાત વર્ષથી અરજ કરીએ છીએ, માટે આ સાલ તે અમને લાભ લેવા દે. આ સઘળાઓને સાંભળીને મહારાજશ્રીએ જણાવ્યું કે ચૈત્રી પૂણિમા પહેલાં હું કેઈ સ્થળ માટે ખુલાસો કરી શકતા નથી. આ સાંભળી મુંબઈ શ્રીસંઘે મુનિશ્રી ચાથમલજી મહારાજના આગામી ચાતુર્માસ મુંબઈમાં કરાવવાની વૃત્તિથી શાસ્ત્ર વિશારદ શ્રીમજોનાચાર્ય પૂજ્યવર શ્રી મન્નાલાલજી મહારાજની સેવામાં શ્રીમાન શેઠ પન્નાલાલજી ચૈધરીને સરનામાથી નીમચ નગર પત્ર મોકલ્યો. મહાવીર જયંતિ સમીપ આવી રહી હતી. તેથી તેનો ઉત્સવ ઉજવવાના હેતુથી શ્રોતાઓને બેસવાને વિજા પતાકા તથા મનનીય સૂત્રે વિગેરેથી સુશોભિત વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો અને શ્રીસંઘ તરફથી વિજ્ઞાપને વહેંચવામાં આવ્યાં. વળી ત્યાંના દૈનિક વર્તમાન પત્રે મુંબઈ સમાચાર', સાંજ વર્તમાન, “પ્રજામિત્ર-હિંદુસ્તાન' વિગેરેમાં પણ આ ઉત્સવના સમાચાર જાહેર કરવામાં આવ્યા. શ્રી રત્નચિંતામણિ સ્થાનકવાસી જૈન મિત્રમંડળ તરફથી તેના સેક્રેટરી શ્રીમાન શેડ જગજીવન દયાળ ઘાટકોપરવાળાએ મુનિશ્રીને વિજ્ઞપ્તિ કરી કે આપ જે આજ્ઞા આપે તે અમારા મંડળ તરફથી કન્યાશાળાની કુમારિકાઓ ભાષણ, સંવાદ આદિ ભજવી બતાવે. આ સાંભળી મુનિશ્રીએ જણાવ્યું કે તેમાં કંઈ હરકત નથી.
Page #519
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. સવાનવ સાડાનવ પછી ભલે ભજવે. આ પ્રમાણેને સંતોષકારક પ્રત્યુત્તર મળતાં ઉક્ત મંડળે પણ વિજ્ઞાપને છપાવી વહેંચાવી દીધાં. તા૩૧-૩-૩૧ના પ્રાતઃકાળથીજ લેકેના ટેળેટેળાં સભામંડપમાં આવવા લાગ્યાં. મહારાજશ્રીએ બરાબર નિયત સમયે જેનધર્મ અનાદિ તથા સ્વતંત્ર છે, તેને ઓજસ્વી ભાષામાં શરૂઆતમાં જ ખુલાસો કર્યો. ત્યાર બાદ ત્રેવીસ તીર્થંકર વિષે સંક્ષેપમાં વિવેચન કરી વીસમી તીર્થકર શ્રી મહાવીર સ્વામીના જીવન ઉપર ખૂબ વિવેચન કર્યું. એ સઘળું સાંભળી શ્રેતાઓનાં ચિત્ત હર્ષોન્માદથી ઘેલાં બન્યાં હતાં, અને તેથી તેઓ વચ્ચે વચ્ચે હર્ષદેવની કરતા હતા. મહારાજશ્રીએ જણાવ્યું કે આજે તેરસ છે, ભગવાન મહાવીરાને જન્મ દિવસ છે, માટે કંઈ નહિ પણ તેર પંચેન્દ્રિય જીવોને તે અવશ્ય અભયદાન અપાવવું જોઈએ. આ સઘળું કહેતાં તે લગભગ 9 વાગવા આવ્યા હતા, તેથી વ્યાખ્યાન સમાપ્ત કર્યું. ત્યાર બાદ મંત્રી (સેક્રેટરી) મહાશયે તેર પંચંદ્રિય જીવોને અભયદાન આપવા વિશે સ્પષ્ટીકરણ કર્યું. જેને લીધે લગભગ રૂ. 900, (નવ) ને ફાળે એકત્ર થયું. ત્યાર બાદ વિદુષી શ્રીમતી રાજકુંવર મહાસતીએ પિતાના મધુર અને મનોરંજક કંઠથી એક પદ ગાયું. પછીથી કન્યાશાળાની બાળાઓએ ગાયન, ભાષણ, સંવાદ વિગેરે ભજવી બતાવ્યાં. નાની નાની બાલિકાઓમાં આટલી બધી હોશિયારી અને આવડત જોઈ શ્રેતાઓ અત્યંત પ્રસન્ન થયા. અંતમાં કન્યાઓને ઈનામે વહેંચ્યા પછી તે દિવસની સભા વિસર્જન કરવામાં આવી. આગળ ઉપર જણાવ્યા મુજબ ચાતુર્માસની મંજુરી માટે નિમચ મુકામે લખેલા પત્રને જવાબ ના મળે ત્યારે
Page #520
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ ૪પ૦ શ્રીસંઘે જવાબી તાર કરી પૂજ્યશ્રી પાસે ચાતુર્માસની મંજુરી મંગાવી લીધી. ચિત્રી પુણિમાને દિવસે પણ હનુમાન જયંતિ અત્યંત ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી. તે દિવસે પણ સભામંડપ શ્રોતાઓથી ચિકાર ભરાઈ ગયે હતો. મુનિ મહારાજે નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી હનુમાનજીના જીવન ઉપર વિવેચન કરી ખૂબ પ્રકાશ પાડે. ત્યારબાદ નીમચથી ચાતુર્માસની મંજુરી માટે આવેલા તારને ભાવાર્થ ઉપસ્થિત જનસમૂહ સમક્ષ મંત્રી મહોદયે કહી સંભળાવ્યો. આ સાંભળી સઘળા શ્રેતાઓએ ઉભા થઈ મુનિ મહારાજને વિનંતિ કરી તેઓશ્રીને ખુલાસે માગ્યો. ત્યારે મહારાજશ્રીએ મુંબઈ સકળ સંઘનો અત્યાગ્રહ જોઈ ત્યાંજ ચાતુર્માસ કરવાનો સ્વીકાર કર્યો. અહીંથી તેઓશ્રી કોટન શ્રાવકોનો અત્યાગ્રહ જોઈ કેટમાં પધાર્યા. ત્યાં તેઓશ્રીએ અગીઆર વ્યાખ્યાન આપ્યાં. ત્યાર બાદ ત્યાંથી ચીંચપોકલી, દાદર તથા સાન્તાકુક થઈ વિલેપારલે પધાર્યા. જ્યાં તા. ૧૦મીને દિવસે “માનવ ધર્મ ઔર સ્વદેશ એ વિષય ઉપર એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાનના સમાચાર જાહેર વર્તમાન પત્ર દ્વારા તથા વિલેપારલે મહાસભા સમિતિના મંત્રી તરફથી અલગ વિજ્ઞાપને વહેંચાવી જનતાને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી મુનિશ્રી વિહાર કરી ઘાટકે પર થઈ પનવેલ પધાર્યા. ત્યાં તેઓશ્રીએ બાવીસ વ્યાખ્યાન આપી ચાતુર્માસ માટે મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું. માગમાં થાણુ થઈ ઘાટકેપર પધાર્યા. ત્યાં તેઓએ “આત્મોન્નતિ” એ વિષય ઉપર એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી તેઓશ્રી માટુંગા તથા ચીંચપોકલી થઈ કાંદાવાડી મધ્યે
Page #521
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ, આવેલા જૈન ઉપાશ્રયમાં આષાડ સુદ 1 ને દિવસે પધાર્યા. બીજા દિવસથી જ વ્યાખ્યાન શરૂ થયાં. દિન પ્રતિદિન જૈન તથા જૈનેતર શ્રેતાઓથી સભામંડપ ખીચોખીચ ભરાઈ જતે હતો. કેટલીક વખત તે શ્રોતાઓને બિલકુલ જગ્યાજ મળતી નહિ, તેથી મુંબઈ શ્રીસંઘે ઉપાશ્રયની નજીક છેટી સાદડીવાળા શેઠ મેઘજી ગિરધરના ચેગાનમાં એક વિશાળ સભા સ્થાનની વ્યવસ્થા કરી. ત્યારથી વ્યાખ્યાન તે સ્થળે થવા લાગ્યાં. પ્રારંભમાં 8 થી 8 વાગ્યા સુધી પંડિત મુનિશ્રી છગનલાલજી મહારાજ ભગવતી સૂત્ર કહી સંભળાવતા. તેમની પછી 8 થી 9 સુધી આપણું ચરિત્રનાયક ઠાણુગ સૂત્રની સાથે અનેક વિષય ઉપર પિતાની ઓજસ્વી ભાષામાં પ્રવચન કરતા. મુંબઈ નગરીના જૈન તથા જૈનેતર ઉપરાંત ઘાટકેપર, માટુંગા. સાન્તાક્રુઝ, વિલેપારલે આદિ આજુબાજુનાં પરાઓમાંથી મેટી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ લેવા શ્રેતાઓ ઉતરી પડતા. મુનિશ્રીનાં દર્શન નિમિત્તે આવનાર મહાશની વ્યવસ્થા કરવા સારૂ મુંબઈ શ્રીસંઘે ચાતુર્માસ વ્યવસ્થાપક સમિતિની નિમણુંક કરી તેની મારફતે ઉતારા વિગેરેને પ્રબંધ કરાવ્યા હતા. મહારાજશ્રીની સેવામાં રહેતા તપસ્વી શ્રી મયાચંદજી મહારાજે 42 દિવસની તથા તપસ્વી શ્રી વિજ્યરાજજી મહારાજે અભિગ્રહ સહિત 34 દિવસની તપસ્યા માત્ર ગરમ પાણી પર રહીને કરી હતી. તેની પૂર્ણાહુતિ તા. ૨૨-૮-૧૯૦૧ને દિવસે હતી. આ પ્રસંગના સમાચાર શ્રીસંઘે આમંત્રણ પત્રિકાઓ તથા વર્તમાન પત્ર દ્વારા જાહેર કર્યા હતા. અત્રે પર્યુષણ પર્વ અત્યંત આનંદ તથા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યાં. તે વખતે
Page #522
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 461 દયા, પિષધ તથા તપસ્યા વિગેરે પુષ્કળ થયાં. કસાઈઓના હાથમાં પહોંચી જનાર હજારો રૂપીઆની કિમતના જીવોને અભયદાન અપાવવામાં આવ્યું. સંવત્સરીને દિવસે સાયંકાળે પ્રતિકમણમાં આવેલી જનમેદની જોઈ આબાલવૃધ્ધ કહેતા હતા કે “આ દશ્ય તો ખરેખર અપૂવે છે. એક સ્થળે લગભગ 5000 માણસેએ એકત્રિત થઈ અત્યંત શાન્તિપૂર્વક પ્રતિકમણ કર્યું, એ કંઈ જેવી તેવી વાત ન કહેવાય ઈત્યાદિ.” તપ સ્થાની સમાપ્તિને દિવસે બહારગામથી લગભગ ૧૦૦૦-૧૨૦૦ની સંખ્યામાં ભાવિકજને આવ્યા હતા. તે વખતે પણ ત્યાગ, પછખાણ તથા જીવદયા ખૂબ થયાં. અત્રેના ધર્મપ્રેમી અને હીરાના શાહ વેપારી ઝવેરી સુરજમલ લલ્લુભાઈ જેઓ સાચા પ્રેમી, નવકાર મંત્રના પ્રખર ઉપાસક, નિંદાના જબરદસ્ત વિરોધક અને હંમેશા અમુક વખત મૌન સેવે છે. તેઓ વારંવાર મહારાજશ્રીનાં દર્શને પધારતા હતા. એક વખતે તેઓ મુંબઈના પ્રખ્યાત ડોકટર નાઈડકર જેઓ બદ્ધધર્મના અગ્રણી છે, તેમને મહારાજશ્રીનાં દર્શને તેડી લાવ્યા હતા. તેમણે મહારાજશ્રી સાથે કેટલીક ધાર્મિક ચર્ચા કર્યા બાદ પિતાનો અત્યંત સંતેષ પ્રગટ કરતાં, મહારાજશ્રીની ખૂબ તારીફ કરી હતી. આ ઉપરાંત મહા ગુજરાતમાં ભિક્ષુકરાજના માનદ ઉપનામથી વિભૂષિત પ્રખર દેશભક્ત શ્રીમાન મણલાલ કઠારી પણ મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવા આવેલા. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ તેમણે પ્રસન્ન ચિત્ત પિતાની અજબ વકતૃત્વ શક્તિથી મહારાજશ્રીની ખૂબ પ્રશંસા કરી. તા. ૧૨-૧૧-૩૧ને દિવસે મુંબઈ નગરીના આગેવાન દેશભક્ત વીર નરીમાન મુનિશ્રીને મળ્યા. તા. ૧૫-૧૧-૩૧ને
Page #523
--------------------------------------------------------------------------
________________ - આદર્શ મુનિ દિવસે ધાબીતલાવ ઉપર આવેલા ફરામજી કાવસજી ઈન્ટી યુટ હોલ (લેમીંટન સીનેમા)માં “મનુષ્ય કર્તવ્ય એ વિષય ઉપર ભાષણ કર્યું. તે વખતે શ્રેતાઓથી હોલ ચિકાર ભરાઈ ગયો હતો. વ્યાખ્યાન પુરૂં થયા બાદ પંડિત લાલને ભાષણ કર્યું જેમાં જણાવ્યું કે “આ મહારાજશ્રી પિતાને ભગવાન મહાવીરના પટાવાલા કહેવડાવે છે. પરંતુ એમ નથી. તેઓશ્રી તે ભગવાન મહાવીર તરફથી નમાયેલા વાઇસરોય છે. મુનિ મહારાજનું ભાષણ સાંભળી મને બહુજ આનંદ થયે છે.” ઈત્યાદિ. તા. રર-૧૧-૩૧ને દિવસે માધવબાગમાં “સાચું સુખ અને તેનાં સાધનો વિષે મહારાજશ્રીએ જાહેર વ્યા ખ્યાન આપ્યું, તે સમયે જેન તથા જૈનેતર જનતાની જબરદસ્ત મેદની જામી હતી, જેમાં જૈન ભાઈ બહેનો સિવાય વિષ્ણુ, સનાતન ધર્મીઓ તથા પારસીઓ પણ હતા. વ્યા ખ્યાન સમાપ્ત થયા પછી તે લેકો મહારાજની હૃદયગ્રાહી વ્યાખ્યાનશિલીની અને સર્વે ધર્મો પ્રત્યેના તેમના પ્રેમભાવની ઘણી પ્રશંસા કરવા લાગ્યા, અને મહારાજશ્રી સર્વ ધર્મના તત્તનું આવું વિશાળ જ્ઞાન ધરાવે છે તે તરફ પોતાનું આશ્ચર્ય અને આનંદ પ્રકટ કરવા લાગ્યા. ખરેખર મહારાજની વાણીમાં કઈક એવું અનેરું આકર્ષણ છે કે જે કોઈ એક વખત વ્યાખ્યાન સાંભળે છે તે મહારાજને સદાને ભક્ત બની જાય છે. ત્યાર બાદ કાતિક વદ ૧ને ગુરૂવારના મનેહર ઉષાકાળે ચાતુર્માસ સમાપ્ત થતાં મહારાજ શ્રી અત્રેથી વિહાર કરી ચીંચપોકલી પધાર્યા. તે વખતે તેઓશ્રીને વિદાય આપવાને જબરદસ્ત જનમેદની એકત્ર થઈ હતી. દરેકની આંખમાં આવા સંત પુરૂષના વિયોગનું દુઃખ દૃષ્ટિગોચર થતું હતું.
Page #524
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ.< સઘળા શ્રાવક સંઘ મહાજશ્રીની પૂઠે ચાલતે ઠેઠ ચીંચપિકલી સુધી વિદાય આપવા આવ્યો. તે વખતે અત્રેના સંઘના સેક્રેટરી સાહેબે તથા ઉપ-પ્રમુખ શેઠ વીરચંદભાઈએ ટૂંક વિવેચન કરી પિતાને આંગણે આ સુઅવસર પ્રાપ્ત થવા માટે પિતાનાં ધન્યભાગ્ય માન્યાં. અને મહારાજશ્રીના . અસંખ્ય ગુણનાં મુક્તકંઠે વખાણ કર્યા. ચીંચપેલી સ્વિાસ કર્યા બાદ તા. ૨૮–૧૧–૩૧ને દીવસે શ્રી. વી. એ. રથા. જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓને “ક્ષમા એ વિષય ઉપર અનેક સરળ તથા હૃદયગ્રાહી અને મનોરંજક દૃષ્ટાંતો સહિત વ્યાખ્યાન આપ્યું જે શ્રવણ કરી વિદ્યાર્થીઓ તથા શિક્ષક સમુહ અત્યંત પ્રસન થયે. સઘળા તરફથી શાળાના હેડમાસ્તર સાહેબ શ્રીમાન ચંદુલાલભાઈએ મહારાજશ્રીની તારીફ કરી આભાર પ્રદશિત કર્યો. તેઓશ્રી જ્યાં જ્યાં પોતાનાં પુનિત પગલાં માંડે છે, ત્યાં ધર્મોન્નતિ વિશેષ પ્રમાણમાં થાય છે, કેમકે તેઓશ્રીને ઉપદેશ સરળ, સરસ, ઓજરવી તથા નિષ્પક્ષપાત હોય છે. જે વિષયને તેઓ હાથ ધરે છે, તેને જૈનધર્મની વિશેષતા દર્શાવી ભિન્ન ભિન્ન સંપ્રદાયના ગ્રંથેથી સિદ્ધ કરી બતાવે છે, તથા શ્રોતાઓના અંતરમાં ધામક તથા વ્યાવહારિક બાબતો ગ્ય રૂપમાં ઠાંસી ઠાંસીને ભરી દે છે. આને પૂરેપૂરે અનુભવ તો તે વ્યક્તિઓને થયે હશે, કે જેમને મહારાજ શ્રીના ઉપદેશામૃતનું પાન કરવાનો અલભ્ય અવસર સાંપડયે હશે. માત્ર નમૂના રૂપે આ બાબતનું સંક્ષિપ્ત દિગ્દર્શન આગળ ઉપર સુજ્ઞ વાચકેની જાણ માટે કરાવવામાં આવ્યું છે. અમારી હાર્દિક અભિલાષા છે કે પરમાત્મા આવા આદર્શ
Page #525
--------------------------------------------------------------------------
________________ 464 >આદર્શ મુનિ. મુનિના હૃદયમાં વર્તમાન સમયે છે, તેથી પણ અધિક ધામિક બળનો સંચાર કરે કે જેથી તેઓશ્રી હંમેશાં આન્નતિ તથા સમાજ સુધારણું આદિ અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રતિદિન અગ્રણું બને, અને તેમના આદર્શ જીવનમાંથી આપણે સમાજ શિક્ષા ગ્રહણ કરી ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચી સાચાં આત્મિક સુખની પ્રાપ્તિનો માર્ગ શોધી શકે. વર્તમાન સમયે મહારાજશ્રી ધાર્મિક તથા સામાજીક ઉન્નતિના અત્યંત અગત્યના કાર્યમાં મંડયા રહે છે, અને ભવિષ્યમાં મંડયા રહેશે. તેનું દિગ્દર્શન સુજ્ઞ વાચકને આ પુસ્તકની બીજી આવૃત્તિમાં અગર બીજા ભાગમાં કરાવવાની યથાશક્તિ કશીશ કરીશું. | | ગુમાવ્યું છે. इहं सि उत्तमो भन्ते, पच्छा होहिसी उत्तमो। लोगत्तमुत्तमं ठाणं, सिद्धिं गच्छसि निरउ॥ (૩rષ્યયન સૂત્ર . , . 11.) ભાવા–હે પૂજ્યશ્રી, આ લોકમાં આપનું જીવન ઉત્તમ છે, અને પરલોકમાં પણ આપનું જીવન ઉત્તમ રહેશે. વળી ઉત્તમોત્તમ સ્થાન જે મેક્ષ છે, તે પણ આપને પ્રાપ્ત થશે.
Page #526
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. - 465 પ્રકરણ કરમું. હા . وفضفضهمة મહારાજશ્રીના જીવન ઉપર એક દૃષ્ટિપાત. રહ.. جوان دانش و فن: فنانشان بن 1 પાઠક! તેં મહારાજશ્રીના ઉચ્ચ તથા પવિત્ર - સુ જીવનચરિત્રને પાઠ કર્યો. તે તેમના ત્યાગ, સં ત સત્યાન્વેષણ (સત્યની શોધ), તપ, ધર્મ : જીજ્ઞાસા તથા માનસિક આંતર સંગ્રામની પણ અનેક ઘટનાઓનું અધ્યયન કર્યું. વળી સાથે સાથે તેમના અનેક ઉપદેશ, વાર્તાઓ, વ્યવહારે, કાર્યો, ભાવનાઓ તથા વિચારોને શાન્તિપૂર્વક અભ્યાસ કર્યો. હવે આવ, અને જો કે આ મહાન આત્માના જીવન પ્રવાહમાંથી ક્યાં કયાં ઉમદા તો ગ્રાહુણ કરી શકાય એમ છે. - મહાત્માઓનાં જીવન ચરિત્રેનો અભ્યાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે આપણે તે મહાનુભાવોનું અનુકરણ કરી આપણા જીવનને સફળ બનાવીએ. મુનિ મહારાજનું જીવન ચત્રિ કેઈ પિરાણિક કથા કે કાલ્પનિક વાર્તા નથી, પરંતુ તે એક વાસ્તવિક પુરૂષના જીવનની વાસ્તવિક ચર્ચા છે. તેમનાં મહત્વપૂર્ણ કાર્યો તથા તેમના જીવનની ઘટનાઓ
Page #527
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. ઉપજાવી કાઢેલી નથી, પરંતુ માનવ સ્વભાવ અને હૃદયની ઉચ્ચતમ અવસ્થાનું જવલન્ત ઉદાહરણ છે મુનિશ્રીનું જીવન સિદ્ધ કરે છે કે પ્રત્યેક માનવીમાં પ્રલોભનો તથા કુટેવેને સામનો કરવાનું સામર્થ્ય છે. તે માનવ હૃદયને આશા તથા ઉત્સાહથી તરબોળ કરી મૂકી, તેને ઉચ્ચ તથા પવિત્ર ચારિત્ર માટે મનન કરવાની પ્રેરણા કરે છે. મહારાજશ્રીના બોધ તથા ઉપદેશને મુખ્ય ઉદ્દેશ એ છે કે મનુષ્ય પાપકર્મો તથા દુ:ખમાંથી મુક્ત થઈ આત્મિક શાન્તિ પ્રાપ્ત કરે. તેઓશ્રીનું જીવન આપણને એ શીખવે છે કે સંસારનાં કલ્યાણ તથા સુધારણા માટે સૈથી આવશ્યક વાત એ છે કે પ્રત્યેક વ્યક્તિ અષ્ટાંગ માર્ગનું આચરણ કરે, તથા સમસ્ત માનસિક તેમજ શારીરિક પ્રલોભ, રોગ તથા વ્યાધિઓ સામે અત્યંત પરિશ્રમ ઉડાવી દઢતાપૂર્વક આંતર સંગ્રામ ખેલી નિર્વાણ પદને પામે. આજે સારાયે સંસારમાં અશાન્તિ પથરાઈ ગઈ છે. પ્રત્યેક દેશ તથા પ્રત્યેક સમુદાયમાં મન્થન ચાલી રહ્યુ છે. કેઈ સ્થળે આર્થિક સંગ્રામ ચાલી રહ્યો છે તે કઈ ઠેકાણે સશસ્ત્રયુદ્ધ ચાલી રહ્યાં છે. એક દેશ દરિદ્રતાથી પીડાય છે. તો બીજે ધનમત્તતાથી, બાહ્ય સભ્યતા તથા બાહ્યાડંબરને લીધે વાસ્તવિક સ્થિતિ તથા સમસ્યા તરફ જગતનું ધ્યાન ખેંચાયું નથી. જગતમાં નિત્ય નવીન ઔષધે બહાર પડે છે, તથા આવિષ્કાની સંખ્યા દિન પ્રતિદિન વૃદ્ધિગત થતી જાય છે. પરંતુ તેની વૃદ્ધિ સાથે ડાક્તરો તથા વિદ્યાના સંખ્યાબળમાં પણ વૃદ્ધિ થતી ચાલી છે. આજે રેગીઓને ટાટે નથી હજારો ચિકિત્સા કરનારા તથા ઔષધે થવા છતાં
Page #528
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ રેગીઓની સંખ્યામાં ઘટાડો થયો દેખાતો નથી. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે રોગનું પૃથક્કરણ બરાબર નથી. આંતર જાતીય તથા સામાજીક પક્ષો ઉભા કરવાને પવન સર્વત્ર ફેલાઈ રહ્યા છે. ગરીબ તથા અમીરે, ખેડૂતો તથા જમીનદારો, માલિક અને નેકર, કાળાઓ અને ગોરાઓ, દેશીએ અને પરદેશીઓ, ઉદાર વૃત્તિધારી તથા અનુદાર વૃત્તિધારી, નીચ અને ઉંચના આંતર વમનસ્ય તથા કંઠે સારાયે સંસારને ખળભળાવી નાખ્યો છે. ધાર્મિક મત મતાન્તરે, રાજનૈતિક પક્ષે વૈજ્ઞાનિક શોધખોળો, આર્થિક સંસ્થાઓ અને આંતરજાતીય સંબંધ તથા અધિકારને સમસ્ત સંસારની ખરાબી તથા અધ:પતન માટે જડમૂળ તરીકે લેખવામાં આવે છે. આજે સમાજ કે સમુદાય, રાષ્ટ્ર કે જાતિ આદિ શબ્દ એ વ્યક્તિ શબ્દને ઢાંકી નાખ્યો છે. આધુનિક કાળમાં જાતીય ચરિત્ર, જાતીય બળ, સામાજીક દુર્દશા તથા રાષ્ટ્રીય વિપત્તિની ચર્ચા સર્વત્ર સંભળાય છે. પરંતુ જાતિ, સમાજ અથવા રાષ્ટ્ર શાનાં બનેલાં છે, તેને કઈ વિચાર સરખુંયે કરતું નથી. જે જાતિની વ્યકિતઓ નિર્બળ, ચારિત્રહીન તથા વિચારશૂન્ય હોય છે, તે જાતિ, સમાજ અથવા રાષ્ટ્ર કદાપિ બળવાન, ચારિત્ર્યવાન તથા વિચારશીલ ઉદ્ભવી શકે? કેઈ કાળે નહિ. પ્રિય પાઠકે ! જો આપ વ્યકિતઓના નૈતિક તથા આત્મિક, તથા સામાજીક જીવનને બળવાન તથા ચારિત્ર્યવાન ચાહતા છે તે. મુનિ મહારાજના પવિત્ર જીવનને વારંવાર વાંચી તેને અભ્યાસ તથા મનન કરી તેનું અનુકરણ કરે. આવો, આપણે એ જીવનમાંથી કંઇ નવનીત ખેંચવા પ્રયત્ન કરીએ.
Page #529
--------------------------------------------------------------------------
________________ 468 > આદર્શ મુનિ વસ્તૃત્વ-શક્તિ જે તમે કઈ દિવસ કેઈ સહૃદય, શાન્ત, તથા મધુરભાષી ધર્માત્મા વિકતાની પ્રભાવશાળી તથા હૃદયગ્રાહ્ય વાણી શ્રવણ કરી હશે તો તમને માલુમ પડશે કે મહારાજશ્રીની વકતૃત્વ શક્તિ તથા વાતચીત કેટલી મધુર, પવિત્ર અને શુદ્ધ તથા વિશ્વાસ ઉત્પન્ન કરનારી છે. તેઓશ્રીએ આજ પર્યત અનેક ઉપદેશે તથા વ્યાખ્યાને આપ્યાં છે, જે શ્રવણ કરીને આ ચરિત્રમાં ઉલ્લેખ કરેલાં ઉદાહરણે ઉપરથી સિદ્ધ થાય છે તેમ માનવ હૃદયમાં એક અલોકિક પરિવર્તન થઈ જાય છે. તથા શ્રોતાઓ ધર્મસંઘ તથા કર્તવ્યપાશમાં તત્કાલ પડે છે. તેઓશ્રીનાં વ્યાખ્યાન અત્યંત સુલલિત તથા મધુર અને હૃદયગ્રાહી ભાષામાં થાય છે. આ ઉપરાંત તે અતિશય મનમેહક, ચિત્તાકર્ષક, સારગર્ભિત તથા ધાર્મિક ભાવોથી ભરપૂર હોય છે. શ્રેતાઓ તેને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળીને પારાવાર પ્રશંસા કરી પિતાને કૃતકૃત્ય માની આલ્ફાદિતઆનંદિત–થાય છે. તેઓશ્રી જાતે પણ દયા તથા સદ્દગુણેની સાક્ષાત પ્રતિમા છે. પરંતુ જ્યારે તેઓશ્રી પિતાના હૃદયના ઉંડા ઉદ્દગારે સરલ તથા સરળ ભાવે શદ્વારા પ્રગટ કરી, શ્રોતાઓના કર્ણદ્વારમાં પ્રવેશ કરાવે છે. તે વખતે તેમનું મુખમંડળ અત્યંત સુશોભિત તથા તેજસ્વી દેખાય છે. શ્રેતાઓનાં મન સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. તેઓશ્રીનાં વચનામૃતે વખતોવખત શ્રવણ કરી જૈન સંપ્રદાયાવલંબીઓ તથા અન્ય સંગ્રહસ્થાએ જે ઉપકાર કર્યા છે, તે અવર્ણનીય છે.
Page #530
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વક્તા સાધારણ જનતા ઉપર તે ખૂબ પ્રભાવ પાડી શકે છે, પરંતુ શિક્ષિત તથા વિચારશીલ સમુદાય ઉપર તેનો ખાસ પ્રભાવ પડતો હતો નથી. તે જ પ્રમાણે કઈ વક્તા શિક્ષિત સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે, પરંતુ સામાન્ય જનતામાં તેની અવગણના થતી હોય છે. અમે જોઈએ છીએ કે મુનિ મહારાજ પાસે આજ એક ધુરંધર પંડિત આવી ચઢે છે, તે આવતી કાલે એક અજ્ઞાન ખેડુત. કોઈ વખતે તે નગરવાસીઓને ઉપદેશ આપે છે, તે કઈ વખતે ગ્રામ્યજનતાને તેમના બોધને સઘળાં ધ્યાનપૂર્વક શ્રવણ કરી ગ્રહણ કરે છે. | મુનિ મહારાજ ખાસ વ્યાખ્યાનદાતા પણ નથી, તે પાઠકને આગળે ઉપર વિદિત થશે. તેઓશ્રી મનુષ્ય પ્રકૃતિના જાણકાર, ભિન્ન ભિન્ન મનુષ્યની વિવિધ આવશ્યકતાઓ તથા પ્રવૃત્તિઓના નિરીક્ષક તથા દયા અને કરૂણાના સાગર છે. તેઓ સઘળા ભ્રમ તથા શંકાઓનું નિવારણ કરી, શ્રેતાઓને સુપથ પર લાવવાની ઉત્કૃષ્ટ અભિલાષા સેવે છે. મનુષ્યની બુદ્ધિ તથા હૃદય પ્રકાશિત કરવા માટે તેઓશ્રી પુસ્તકીય પ્રમાણો ટાંકી બતાવતા નથી. પરંતુ તે જાતે કહે છે કે જે મનુષ્ય ! તમે જાતે નજર કરે અને સાંભળે. નતે તેઓશ્રી પ્રાચીનતાના અધ ભક્ત છે અને નત નવીનાના, આત્મવિસ્મૃત પૂજારી. તેઓ તે સત્યના શોધક, સત્યના ગ્રાહક તથા સત્યના પ્રચારક છે. લેકેને મહારાજશ્રીને ઉપદેશ સાંભળતાં સાંભળતાં એમ અનુભવ થતો જાય છે કે તેઓ અમારા હાર્દિક રહ
Page #531
--------------------------------------------------------------------------
________________ 470. >આદર્શ મુનિ **** ** સ્યના જાણકાર, અમારા દુઃખના નિવારનાર, તથા અમારાં પાપમાંથી બચાવનાર છે. અદ્યાપિપર્યત તેમણે બાળલગ્ન, વૃદ્ધલગ્ન, કન્યાવિકય, અહિંસા, ધર્મ, માંસાહાર, મદિરાપાન, વ્યભિચાર, સબત, અડગ સંપ, સત્ય, ક્રોધ, દયા, ક્ષમા, મોક્ષમાર્ગ, ધાર્મિક તત્વ, મનુષ્યનું કર્તવ્ય, જનસેવા, ભક્તિ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, આત્મજ્ઞાન, દઢતા, ઇચ્છાશક્તિ, કર્તવ્યપાલન, સંસારની અસારતા, સામાજીક જીવન, દુરાગ્રહ, ત્યાગ અને વૈરાગ્ય, સદાચાર, વિદ્યા, તપસાદશ, જીવન સંગ્રામ તથા તેમાં વિજ્ય પ્રાપ્તિ, અતીત સ્મૃતિ, આપણું ધાર્મિક પતન, બ્રહ્મચર્ય, ઈન્દ્રિય નિગ્રહ, પર્યુષણ પર્વ તથા જૈનધર્મ, જૈનધર્મની શ્રેષ્ઠતા, જૈનધર્મની તાત્ત્વિક મીમાંસા, આપણું ગૃહસ્થજીવન, માનસ મુક્તાવલી, સત્યનિષ્ઠા આદિ અનેકાનેક વિષય પર અનેક વ્યાખ્યાને આપ્યાં છે, અને આપી રહ્યા છે. તેને લીધે જાતિ, ધર્મ, સમાજ તથા દેશનું અનેક પ્રકારે હિત સધાયું છે. પરંતુ અતિશય વિસ્તાર થવાના ભયથી અમે અત્રે તેનો ઉલ્લેખ કરતા નથી. વકતૃત્વ શક્તિ એક ભારે અદ્દભૂત ગુણ છે. સવક્તા પોતાની આ પ્રચંડ શક્તિથી યુગાન્તરકારી પરિવર્તન કરી. શકે છે. મુનિ મહારાજની વકતૃત્વ-શક્તિ અતિશય વિકસિત છે. તેઓશ્રીનાં વ્યાખ્યાન અત્યંત સારગર્ભિત, પ્રેરણાત્મક, ઓજસ્વી, સુમધુર, સામાન્ય જનતા સમજી શકે તેવાં સરળ, પ્રભાત્પાદક, મહર, હૃદયગ્રાહી, ચિત્તાકર્ષક તથા સુલલિત હોય છે. વ્યાખ્યાન કરતી વખતે શ્રેતાઓની રુચિ મુજબ ઠેકઠેકાણે મનોરંજન થાય તેવાં વચને પણ ઉચ્ચારે છે. પિતાની આ પ્રતિભાના બળ ઉપર તેમણે માત્ર જૈન જનતા
Page #532
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 471 ઉપરજ ઉપકાર કર્યો છે, એટલું જ નહિ, પરંતુ અનેક જૈનેતરે વિધર્મીઓને પણ પોતાના અનુયાયી બનાવ્યા છે. તેમણે અંગ્રેજોને પણ ઉપદેશ આપ્યો છે. તેઓશ્રીના ઉપદેશથી આજ સુધીમાં અનેક ધાર્મિક સંસ્થાઓ તથા જ્ઞાનવર્ધક સભાઓ સ્થપાઈ ચૂકી છે. તેઓશ્રીના સદુપદેશથી અનેક વિપથગામીઓએ તે પથને ત્યાગ કરી સુમા ગ્રહણ કર્યો છે. આ બાબતનું તાત્પર્ય જાણવા જે લેકેએ થોડી ઘણું પણ મહેનત કરી છે, તેમનું એવું માનવું છે કે મહારાજશ્રીએ આ પ્રાંતમાં જ નહિ પરંતુ દૂર દૂરના પ્રાંતોમાં પણ સરસ ધર્મ પ્રચાર કર્યો છે. સર્વ સ્થળે લોકે તેમનું સ્મરણ પણ કર્યા કરે છે. જે દિવસે જે સ્થળેથી તેઓશ્રી વિહાર કરી જવાના હોય છે, તે નગરનાં આબાલવૃદ્ધ સઘળાંની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડે છે. તેઓશ્રીની સુમધુર વાણીનું, તેઓ સ્મરણ કરી, એકીટસે દીનવદને તેમની ભવ્યાકૃતિ ઉપર દૃષ્ટિ ઠારે છે, અને કહે છે કે હવે મુનિ મહારાજથી છૂટા પડવું પડશે? ઈશ્વર આવો સુગ કયારે પ્રાપ્ત કરાવશે. તેની કોને ખબર છે? ઈત્યાદિ. તેઓશ્રીને કોઈ પણ સંપ્રદાય પ્રત્યે દ્વેષવૃત્તિ ઘણા નથી, સર્વ ધર્મ પ્રત્યે તેઓ પારાવાર પ્રેમભાવથી જુએ છે. વાર્તાલાપ કરતાં અગર વ્યાખ્યાન આપતાં તેઓશ્રીના મુખમાંથી કદાપિ એ એક પણ શબ્દ ઉચ્ચારાયે નથી જે ઈર્ષાભાવને લીધે હેય. તેઓશ્રી મુખ્યત્વે વ્યાખ્યાન તો શ્રાવકોને જ આપે છે તે પણ તેમના વ્યાખ્યાન સમયે જે કોઈ બીજા ધર્મ કે સંપ્રદાયના અનુયાયી તે શ્રવણ કરવા બેસે તે તેમને તો એમજ લાગે છે કે મુનિ મહારાજ અમારા ધર્મ સંબંધી ભાષણ કરે છે.
Page #533
--------------------------------------------------------------------------
________________ કર > આદર્શ મુનિ. આનું કારણ એ છે કે વ્યાખ્યાન આપતી વખતે તેઓશ્રી કઈ પણ મતનું ખંડન કરતા નથી. તેઓશ્રીના પ્રત્યેક શબ્દમાં પ્રેમ નીતરતો હોય છે. તેઓશ્રી પિતાના ગંભીર વિચારેને મીઠા શબ્દોથી અલંકરી અત્યંત સરળતાથી સઘળાના હૃદયગ્રાહી બનાવે છે. તેઓશ્રી એમ કહે છે કે મનુષ્ય ધર્મ સંબંધી ઝઘડા તથા મતમતાંતરેની મોહક જાળમાં ફસાયા સિવાય પરબ્રહ્મ પરમાત્માની સાચા હૃદયથી ઉપાસના કરી, પિતાના જીવનસંગ્રામમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. તથા ધર્મના અતિ ઉચ્ચ ઉદ્દેશ આત્મરક્ષા તથા લોકસેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. દીન દુઃખીઓનાં દુઃખ તથા દારિદ્રયનું નિવારણ કરવું જોઈએ. ખરી વાત તો એ છે કે આથી વિશેષ અન્ય કેઈ ધર્મ નથી. દુઃખની વાત છે કે આધુનિક સમયમાં આપણા દેશમાં એવી વ્યકિતઓને પણ ટોટે નથી, જે એ ધર્મના નામે ધન સંચય કરવાને પોતાનું લક્ષ્યબિંદુ માને છે. પરંતુ તેવાઓએ મહારાજશ્રીના વિશુદ્ધ ચારિત્રયમાંથી બોધ ગ્રહણ કરી પિતાના કર્તવ્યાકર્તવ્યનો નિશ્ચય કરી લેવું જોઈએ. તેઓશ્રી હરહંમેશ જૈન જનતામાંજ વ્યાખ્યાન આપે છે, એમ નથી. કાંતે તેઓ સાર્વજનિક સ્થળે પિતાનું વ્યાખ્યાન આપે છે, અગર તો એગ્ય સ્થળના અભાવે વ્યાખ્યાન ન આપી શકે અને ઉપાશ્રયાદિમાં વ્યાખ્યાન આપવું પડે તો ત્યાં પણ હિંદુ મુસલમાન સઘળાઓને કેઈ પણ પ્રકારની રોકટોક સિવાય લાભ લેવા દેવામાં આવે છે. જે કંઈ પણ ધર્માવલંબી તેઓશ્રીને વ્યાખ્યાન આપવા વિનંતિ કરે, તે બની શકે ત્યાંસુધી તેઓ કદાપિ ના પાડતા નથી. આ પ્રમાણે તે પ્રત્યેક ધર્મનુયાયી તથા પ્રત્યેક ધર્મોપદેશક એક બીજાના
Page #534
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 493 ધર્મસ્થાનમાં જાય તો સારાયે દેશમાં પ્રેમભાવની ખૂબ વૃદ્ધિ થાય, તથા અજ્ઞાનતાને લીધે જે સંકુચિતપણું તથા અવિશ્વાસ ઉત્પન્ન થયાં છે તે સદાને માટે નિર્મૂળ થાય. આધુનિક કાળમાં આપણા દેશ તથા સમાજમાં મતભેદ તથા સિદ્ધાન્ત વિરોધને પ્રબળ રોગ વ્યાપી રહ્યા છે. આ રેગે આપણને એટલા બધા જકડી લીધા છે કે ચાહે કઈ ગમે તે વિદ્વાન અને સમજુ હોય છતાં મત મતાંતરે લીધે તેના વિચારોનો પ્રચાર થઈ શકતો નથી. આપણે આ સંકુચિક વૃત્તિ તથા પારસ્પરિક વૈમનસ્ય વેરભાવ) તથા મતભેદને ત્યજી દઈ હળીમળીને ઉન્નતિના પથગામી થઈએ એ અત્યંત આવશ્યક છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે મહારાજશ્રીના વ્યાખ્યાનને આટલે પ્રભાવ શાથી પડે છે ? મેટે ભાગે અનુભવ ઉપરથી એમ સિદ્ધ થયું છે કે કેટલાક પ્રસિદ્ધ પ્રખર વ્યાખ્યાનકર્તાનાં વ્યાખ્યાન શ્રવણ કરવાથી હૃદય ઉપર જે અસર થાય છે, તેવી અસર તેમનાં લેખિત ભાષણ વાંચવાથી નથી થતી. સ્વર્ગવાસી શ્રીયુત્ ગોખલે, કર્મવીર મહાત્મા ગાંધી, માનનીય પંડિત મદનમોહન માલવીઆ તથા દેશભક્ત સ્વર્ગીય લાલા લાજપતરાયનાં વ્યાખ્યાને શ્રવણ કરતી વખતે હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય છે, તથા હૃદયને હચમચાવી મૂકે છે, તેવા ભાવ તેમનાં વ્યાખ્યાને પુસ્તકો અગર વર્તમાનપત્રોમાં વાંચવાથી ઉત્પન્ન નથી થતા. વાસ્તવિક રીતે એ પ્રભાવ વ્યાખ્યાનદાતાના વ્યક્તિત્વ, આત્મબળ, ત્યાગ, માધુર્ય, ઉત્સાહ, વાયરચના, ભાષણ શૈલી, તથા સ્વર પરિવર્તન આદિને લીધે પડે છે.
Page #535
--------------------------------------------------------------------------
________________ 474 - > આદર્શ મુનિ. જે વક્તાનું હૃદય દુ:ખીઓનાં દુઃખથી દુઃખી રેગીઓના રોગોથી વ્યાકુળ, તથા અત્યાચારીઓના અત્યાચારોથી ત્રસ્ત હોય છે, જે તે પાપીઓની પતિતાવસ્થાપર આંસુ સારે છે તથા વિષયવાસનામાં લુબ્ધ માનવીઓની માનસિક વેદનાએને ખ્યાલ કરી, તેમના ઉદ્ધાર માટે નિરંતર ચિંતન કરે છે, તે તેને અવશ્ય પ્રભાવ પડે છે. જેઓ અજ્ઞાનરૂપી અંધારા કૃપમાં પડેલી જનતા તરફ સંપૂર્ણ કરૂણામય સહાનુભૂતિ રાખે છે, તેમની વાણીમાં અલૈકિક શક્તિ, શબ્દમાં આધ્યાત્મિક ચમત્કાર, વિચારોમાં પ્રતિભા, ભાવમાં સત્યતા તથા ચરિત્રમાં વિશેષતા તથા વિચિત્રતા ન હોય તે શું સંભવિત છે? જે વ્યક્તિ આવાં આભૂષણે તથા શારાના જ્ઞાનથી અલંકૃત તથા સુસજિજત હેય, તે માનવ હૃદય તથા માનવસમાજમાં, અરે નહિ, નહિ, સમસ્ત સૃષ્ટિમાં ઈચ્છિત શક્તિનું સંચાલન કરી યુગાન્તર ઉપસ્થિત કરી ન શકે એ શું બનવાજોગ છે? ચરિત્રનાયકજી આ સઘળી વિભૂતિઓની સાક્ષાત મૂતિ તથા આ દૈવી શક્તિઓનાં ગંભીર પ્રવાહરૂપ છે. પ્રિય પાઠક, આ ઉપરથી તું અનુમાન કરી શકશે કે તેમના આવા અનુપમ પ્રભાવનાં મૂળ કયાં રહેલાં છે? મહારાજશ્રીના ભાષણના પ્રભાવનું એક ખાસ કારણ તેમનું અત્યુચ્ચ ચારિત્રબળ તથા સરળ સ્વભાવ પણ છે. તેઓશ્રીએ શરૂઆતથી જ બ્રહ્મચર્યાદિનું પાલન કરી સંયમવ્રતનું પાલન કર્યું છે. રાગદ્વેષાદિ રિપુઓથી તેઓ હંમેશાં અલિપ્ત રહે છે. સાધુ મહાત્માઓને માટે તે આ ધર્મજ
Page #536
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 475 છે. પરંતુ મહારાજશ્રીમાં ચારિત્ર સંબંધક વિશેષતા પ્રારંભથીજ છે. વ્યસનાદિ કુટેવથી તેઓ સદા સર્વદા અળગા રહ્યા છે. નિરંતર સત્સંગ સેવ, વ્યવહારની સાધારણ વાતેમાં પણ સત્યાસત્ય ઉચ્ચારવાને નિયમ રાખવો, આવી અનેક વાતે આરંભકાળથી જ તેઓશ્રીના ધ્યાનમાં ઠસી ગઈ છે તથા દીક્ષા લીધા પછી તો તે બધી વિશેષ દૃઢ થઈ ગઈ છે, જેના પરિણામે તેઓશ્રીનું જીવન આદર્શ તથા એક પ્રકારે નિર્વિકાર (વિકાર રહિત) બની ગયું છે. આવી અવસ્થામાં જનતા ઉપર તેમને પ્રભાવ પડે, તથા તેમનાં વ્યાખ્યાન જનતા અતિશય રુચિપૂર્વક તથા પ્રેમપૂર્વક સાંભળે તથા પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીઓની તેમાં પારાવાર ભીડ જામે, તેમાં આશ્ચર્ય જેવું શું છે? ઉપદેશ આપે તેના કરતાં પિતાનું આદર્શ જીવન જીવી બતાવવું એ અધિક ઉત્તમ છે, તથા તેને અત્યંત પ્રભાવ પડે છે. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે એવા પશે પરિચમ કરનારાઓને આ જગતમાં ટેટ નથી, પરંતુ આ જગતમાં સાચે સુધારક તે કહેવાય છે, જે સૌથી પહેલે પિતાનામાં સુધારો કરે છે, જેઓ પોતાના અણીશુદ્ધ આચરણ દ્વારા પિતાના વ્યક્તિગત જીવનને આદર્શ બનાવે છે, તેવાઓને અનુપમ પ્રભાવ પડે છે. મદિરાપાન કરતી વ્યક્તિ બીજાને ઉપદેશ આપી મદિરા પાન છેડાવી શકતી નથી. આજ ન્યાય સમાજ સુધારકને પણ લાગુ પડે છે. આ પ્રમાણે કઈ પણ પ્રકારની તકલીફ વિના થઈ બેઠેલા સુધારકે જેઓ માત્ર “પોથીમાંનાં રીંગણાંના ન્યાયે કામ લે છે, તેવાઓ કે જે મેટે ભાગે સદાચારી હતા
Page #537
--------------------------------------------------------------------------
________________ 496 -- આદર્શ મુન. નથી તેમને બિલકુલ પ્રભાવ પડતો નથી. કહેવાનો આશય એ છે કે મહારાજશ્રીએ પિતાના સદાચરણ દ્વારા આરંભમાં પોતાનું ચારિત્ર વિશુદ્ધ બનાવ્યું. અને પછી સમાજ સુધારણ તથા લોક સેવાનાં કાર્ય હાથ ધર્યા. તેઓશ્રીના ઉપદેશ દ્વારા જનતાની રૂચિને જે તરફ મરડવી હોય છે. તે તરફ મરડી શકાય છે, તથા વિજયદેવી હાથમાં વરમાળ લઈ ખડે પગે ઉભી રહે છે. સામાન્ય જનતા ઉપર તેઓશ્રીને આટલો બધો પ્રભાવ શાથી પડે છે, તે સુજ્ઞ વાચકે હવે સમજી શકશે. વળી સામાન્ય રીતે વ્યાખ્યાનમાં સૂફમતક, અકાય પ્રમાણ, ગંભીર વિચારની શોધ. એતિહાસિક તથા દાર્શનિક હેતુના લાંબા ચેડા સંબંધની અપેક્ષા, ખરા અંત:કરણનો ઉત્સાડ તથા સહાનુભૂતિ, આશા તથા આશ્વાસન પૂર્ણ સ્પષ્ટ ઉચ્ચારણ ઈત્યાદિથી લોકો ઉપર પુષ્કળ પ્રભાવ પડે છે; આ વાકય પિતાની સરળતા તથા સ્પષ્ટતા, સુંદરતા તથા મનહરતાને લીધે પણ પિતાના અર્થને વિશેષ સ્થાઈ રૂપ આપે છે, શબ્દ-સાગરમાં જેટલી ઉંડી ડૂબકીઓ મારી એ, તેટલાં જ તેમાં અમૂલ્ય રત્ન દૃષ્ટિગોચર થાય છે. ઉપદેશકને બાહ્ય દેખાવ, તથા શબ્દ ભંડાર નિ:સંદેહ અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે, પરંતુ સર્વથી અધિક મહત્વ તથા મૂલ્યવાન વસ્તુ તેના વિષયનો અંતરઆત્મા છે. દેખાવ એ તો માત્ર સિકકાની બહારની તસ્વીર છે, પરંતુ તેમાં મૂળ વસ્તુ તે તેની ધાતુ છે. કે તે સેનાનો છે કે રૂપાને, ચાંદીનો કે તાંબાનો ? - પ્રિય પાઠકો! હવે જે તમે મહારાજશ્રીના ઉપદેશ તરફ
Page #538
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ yee ધ્યાન આપશો તો માલુમ પડશે કે તેઓ સદા સર્વદા એવી બાબતો ચર્ચે છે અથવા ઉપદેશ છે કે જે મનુષ્યની સફળતા તથા ઉત્કૃષ્ટતા માટે પરમાવશ્યક હોય. તેઓશ્રી શ્રેતાઓને કાલ્પનિક પિરાણિક દાર્શનિક તથા યાજ્ઞિક વિષયેથી ભુલભુલામણીમાં તથા તાણાવાણાની ગુંચમાં નાખી તેમની ભાન્તિઓ તથા શંકાઓને વધારતા નથી. પરંતુ તેમની સમક્ષ તે વિષેને નગ્નસ્વરૂપે ઉપસ્થિત કરે છે, કે જે પ્રત્યેક મનુષ્યને માનસિક તથા વ્યાવહારિક જીવન માટે અત્યંત આવશ્યક તથા હિતકર હોય છે. વળી આ પણ એક કારણ છે કે તેઓશ્રીના ઉપદેશ અનિષ્ટોને અનુભવ કરાવનારા તથા સત્યાસત્ય વિવેકશકિતને તીવ્ર બનાવનાર છે. તેઓશ્રી શ્રેતાઓને જે કંઈ પણ આચરવાનું કહે છે, તેવું જ પિતે પહેલા આચરે છે. વ્રત ઉપવાસાદિ કરતા હોવા છતાં તેઓશ્રી નિયમિત રીતે વ્યાખ્યાન આપે છે. પ્રત્યેક માસમાં આંબિલ વ્રત રાખવાનો તેમનો નિયમ છે. વળી જે દિવસે આંબિલ વ્રત કરે છે, તે દિવસે પણ વ્યાખ્યાન અથવા શાસ્ત્રચર્ચાને બંધ રાખતા નથી. શાસ્ત્રાર્થ શૈલી. { આજકાલ શાસ્ત્રાર્થનું નામ બદનામ થઈ રહ્યું છે. જે પ્રકારના ઉપદેશક અથવા મહાપદશેક, શાસ્ત્રી અથવા પંડિત મોલવી અથવા પાદરી હોય છે, તે પ્રકારનો તેમને અનુરૂપ શાસ્ત્રાર્થ હોય છે. જે તમારે દુરાગ્રહ, ધર્માધપણું,
Page #539
--------------------------------------------------------------------------
________________ 98 > આદર્શ મુનિ, પક્ષપાત, સાંપ્રદાયિક અહંકાર તથા અનર્થનું સાક્ષાત સ્વરૂપ નિરખવું હોય તે આધુનિક સંપ્રદાયનુયાયીઓના શાસ્ત્રાર્થમાં જરા ઉંડાણમાં જવાની તકલીફ ઉઠાવે. આમ કરતાં તમને સેંકડો એવા મેલવી, પંડિત તથા પાદરીઓ મળશે કે જેમનો ધંધેજ શાસ્ત્રાર્થ કરવાનું હોય છે. વર્તમાનકાળમાં શાસ્ત્રાર્થ એટલે લડાઈ, ઝઘડે અથવા વાચુદ્ધ. - એક સમય એ હતું કે જ્યારે શાસ્ત્રાર્થ માત્ર સત્યાસત્યને નિર્ણય કરવાનું એક, સાધન હતું. તે સમયે વર્તમાન પત્ર કે મુદ્રણાલયો (છાપખાનાં) ન હતાં. આજે જે કઈ પણ વિષયને નિર્ણય કરે છે તે તે વિષય ઉપર અનેકાનેક ગ્રંથ સુલભ છે, જેને અભ્યાસ કરી પ્રત્યેક મત તથા સિદ્ધાંત સંબંધીક આપણા અભિપ્રાય દઢીભૂત કરી શકીએ છીએ. પ્રાચીનકાળમાં વિદ્વાને તથા પંડિતેનું મુખ્ય કાર્ય કેવળ ધાર્મિક તથા દાર્શનિક વિષયેનું અનુસંધાન કરવાનું હતું પરંતુ આધુનિક સમયમાં તેની સમક્ષ અનેકાનેક કાર્યો તથા વ્યવહાર ખડાં થઈ ગયાં છે. જે પ્રકારે મહારાજશ્રીની વકતૃત્વ શકિત અત્યંત પ્રશ. સનીય છે, તેજ પ્રકારે તેઓશ્રીની શાસ્ત્રાર્થ શિલી પણ અત્યંત ઉત્કૃષ્ટ છે. આનાં અનેક કારણે છે, જ્યારે તેઓ ઘરબાર છોડી પોતાની આત્મોન્નતિ તથા મનુષ્યજાતિના દુઃખનિવારણાર્થે સત્ય સંસધનમાં પ્રવૃત્ત થયા, તે પહેલાં તેઓશ્રીએ ભારતના અનેક સંપ્રદાયના ધર્મગ્રંથનું અધ્યયન કર્યું હતું અને તે રીતે તે સમયે ભિન્ન ભિન્ન વિચારો તથા
Page #540
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 49 પ્રશ્નોનું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેઓશ્રીએ આજપર્યંત સ્વધર્મ તથા પરધર્મને જે જે ગ્રંથનું અવલોકન કર્યું છે, તેમાંના કેટલાક આ રહ્યા - (1) વેતામ્બર સંપ્રદ્રાયનાં આગમ:(૧) આચારંગ (2) સુત્ર કૃતાંગ (3) સ્થાનાંગ (4) સમવાયાંગ (5) ભગવતી (6) જ્ઞાતા (7) ઉપાશક દશાંગ (8) અન્નકૃત (9) આશુત્તરોવાઈ (10) પ્રશ્નવ્યાકરણ (11) વિપાક (12) ઉવાઈ (13) રાયપ્રસણી (14) જીવાભિગમ (15) પ્રજ્ઞા પન્ના (16) જબૂદ્વીપ પતિ (17) કપિયા (18) કમ્પણસિયા (19) પુફિયા (ર૦) પુફિચૂલિયા (21) વહૂિદશા (22) દશવૈકાલિક (23) ઉત્તરાધ્યયન (24) નન્દી (25) અણુગદ્વાર (26) નિશીથ (27) વ્યવહાર (28) વેદકલ્પ (29) દશાશ્રુતસંકલ્પ (30) આવશ્યક (ર) કર્મ ગ્રન્થ - (3) દિગમ્બર સંપ્રદાયના પ્રઃ(૧) સ્યાદ્વાદ મંજરી (1) ગોમટ્ટસાર (2) કલ્પસૂત્ર (2) સર્વાર્થસિદ્ધિ (3) મહાનિશીથ (3) અષ્ટપાહુડ
Page #541
--------------------------------------------------------------------------
________________ 480 > આદર્શ મુનિ. (4) વૈષ્ણવધર્મના ગ્રંથ:- (5) અન્ય સંસ્કૃત ગ્રંથ:(૧) યજુર્વેદ (1) સારસ્વત (2) શ્રીમદ્દભગવદ્દગીતા (2) લઘુકામદી (3) અજુનાગીતા (3) અમરકેષ (4) શિવપુરાણ (4) તર્ક સંગ્રહ (5) વારાહપુરાણ (6) ઈસ્લામ ધર્મના :(6) ગવાશિષ્ટ પુરાણ (7) પતંજલી ગ (1) કુરાને શરીફ (8) મહાભારત (2) હદીસ શરીફ (3) ગુલિસ્તાં , (4) બેસ્તાં એક બીજી વાત. તેઓશ્રીએ ગુરૂજને પાસે જે શ્રવણ કર્યું, તેને અભ્યાસ કર્યો, તેનું સંપૂર્ણ મનન કર્યું તથા પિતાની તીવ્ર બુદ્ધિથી તેની ખૂબ સમાલોચના કરી તેઓ શ્રીની દૃષ્ટિમાં સત્યાસત્યને નિર્ણય કરે એ કેવળ માનસિક આનંદ અથવા જ્ઞાનપીપાસા નથી, પરંતુ મનુષ્યના સુખ દુખ ઉપર બેહદ પ્રભાવ પાડનાર અત્યંત મહત્વપૂર્ણ વિષય છે. વળી પરંપરાથી ઉતરી આવતી અંધશતામાંથી પિતે મુક્ત થઈ, તેમણે સ્વતંત્રતા, નિષ્પક્ષતા તથા શાન્તિથી સઘળી બાબતોનું મનન કર્યું છે. તેથી બીજાઓની સાથે શાસ્ત્રાર્થ કરતાં આ મનન અત્યંત સહાયભૂત નીવડે છે. તેઓશ્રી મનુષ્યની ભૂલ તથા ભ્રાન્તિઓ તરફ એટલી બધી સહાનુભૂતિ દર્શાવે છે, તથા માનષિક નિર્બળતાએ પ્રત્યે એટલી દયા દર્શાવે છે કે વિવાદ કરનાર ગમે તે હાય તથા ગમે તેવી અટપટી વાતો કરે, પરંતુ પિતે પિતાની
Page #542
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ 481 - ~ મર્યાદા છેડી કદાપી કેધિત થતા નથી, પરંતુ તેની મૂર્ખતા અથવા દુરાગ્રહ જોઈ તેના પ્રત્યે અધિક કરૂણ દર્શાવે છે. પિતાના સિદ્ધાંતોની સત્યતામાં તેમને સંપૂર્ણ વિશ્વાસ હોય છે. તેઓશ્રી એ પણ જાણે છે કે સદ્-સિદ્ધાન્ત કેટલી મુશ્કેલી તથા કેટલે પરિશ્રમ વેઠયા બાદ પ્રાપ્ત થાય છે. તેથી તેઓશ્રી કદાપિ એવી આશા સેવતા નથી, કે શ્રેતા મને સાંભળતાં વેંત જ મારા સિદ્ધાન્તોમાં વિશ્વાસ મૂકવા મંડી પડશે. એક સાચા ઉપદેશકની માફક તેઓશ્રી તર્ક તથા પ્રમાણુ અને શાંતિ તથા સહાનુભૂતિ દ્વારા વિરોધીઓના વિચાર પલટાવવા સતત્ પ્રયાસ કરે છે. તેઓશ્રી એમ માને છે કે દુરાગ્રહથી કેઇના વિચારમાં પરિવર્તન કરાવવાનો શ્રમ ઉઠાવવો એ વ્યર્થ છે. આમ કરવાથી તે સત્યનો નિર્ણય થવાને બદલે વિરોધીઓ ઉલટા જીદ્દી બની જાય છે. સત્ય-સંશોધન શક્તિ. ઘણાએ દયાળુ મહાપુરૂષ સમાજનાં દુઃખોથી દુઃખી થઈ, પિતાની હાદિક સહાનુભૂતિ પ્રગટ કરી, પિતાને કરવાનું કરી ચૂક્યા એમ માની મનથી સંતોષ માને છે. અનેક પિતાની ફુરસદના સમયે વસ્તુસ્થિતિને ઠીક ઠીક સમજવાને યત્ન કરે છે અને જે પિતાને કોઈ પણ પ્રકારનું કષ્ટ અગર ખાસ અગવડ ન પડે તે થોડે ઘણે પોપકાર પણ કરે છે. જેઓ મનુષ્યની દુઃખી અવસ્થા અથવા તો તેનાં મૂળ કારણે શોધી કાઢવાની કે શિશ કરે છે. એવા છેડાએક ઉચ્ચ આત્માઓમાં આપણું ચરિત્રનાયક પણ એક છે.
Page #543
--------------------------------------------------------------------------
________________ 482 > આદર્શ મુનિ તેઓશ્રી બધું રહસ્ય સંપૂર્ણ સમજી લઈ, શાન્ત, નિષ્પક્ષ, તથા ગંભીર ભાવથી તેનાં દુઃખ નિવારણ કરવાનો ઉપાય શોધી કાઢે છે ત્યાર પછી પિતાના સારાયે જીવનમાં અદમ્ય પરિશ્રમ તથા અથાગ ઉદ્યોગ દ્વારા તે ઉપાયને કાર્યમાં પરિણત કરે છે. ચિકિત્સા કરતા પહેલાં રેગનું મૂળ કારણ જાણવું જોઈએ. અનાડી તથા અશિક્ષિત વિદ્યા ઉંટવૈદું કરી ઉલટ રેગ વધારી દે છે. અને કેટલીક વખત તો રોગીના પ્રાણ પણ હરી લે છે. શરીર એ એક અત્યંત ગુંચવાડા ભર્યું યંત્ર છે. તેનાં અંગોને સુધારવાને અથવા વ્યવસ્થિત કરવાને પુષ્કળ જ્ઞાન તથા અનુભવની આવશ્યકતા છે. સમાજ યંત્ર તે શરીર યંત્રના કરતાં અનેક ગણું ગુંચવણભર્યું છે. સુખ-દુઃખ, સુજન-પ્રલય. ઈશ્વર–આત્મા, જન્મ-મૃત્યુ. બંધન તથા મેક્ષ ઇત્યાદિ પ્રશ્ન અત્યંત ગૂઢ તથા કેને ખૂબ મુંઝવનારા છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મનુષ્યનાં દુઃખ નિવારણ કરનારાઓ-મનુષ્યજાતિના સાચા માર્ગ પ્રદર્શક-સત્ય સંશોધન કરવાની ખાસ આવશ્યકતા છે. સત્ય સંશોધન તથા સત્ય પ્રચારની ભાવનાએજ મુનિ મહારાજને સંસારમાંથી વિરક્ત કર્યા. દીક્ષા લીધા પછી તરતજ તેઓએ પોતાના ધર્માચાર્યોએ તે સમય સુધી જે જ્ઞાનને સંચય કર્યો હતો. તે સંપાદન કર્યું. જે મનુષ્ય જાતિના સંચિત જ્ઞાનમાં વૃદ્ધિ કરવી હોય તે પિતાની પહેલાં જે જ્ઞાનસંચય થયેલ હોય તેના ઉપર પિતાને પૂર્ણ અધિકાર જમાવો જોઈએ. જ્યારે મહારાજશ્રીને પ્રચલિત તત્ત્વજ્ઞાનથી સંતોષ ન થયો ત્યારે તેમણે જાતે ગંભીરતા તથા એકાગ્રતાથી વિચાર કરવાને આરંભ કર્યો.
Page #544
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 483 સેિથી પહેલાં તેઓશ્રીએ પિતાના અંતરમાં સત્યની મહત્વાકાંક્ષાને જાગૃત કરી. જેના પરિણામે તેઓશ્રીના હૃદયમાં સત્યના મહીમાને પ્રકાશ પ. સત્યને પહોંચતાં વચમાં આવતાં વિદને તેમણે પિતાની જાતે ધીમે ધીમે દૂર કર્યા. તેમને માલૂમ પડયું કે સત્યસંશોધનમાં પ્રાચીનતા, રૂઢી, જાતિઅભિમાન અહંભાવ, ધર્માધતા, લેકભય, પક્ષપાતપણું, અપરિવર્તનશીલતા, તથા અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા રૂપી મહા ભયંકર રિપુઓ માર્ગમાં ઉપસ્થિત થએલા છે. બસ, પછી શું હતું? તેઓશ્રીએ આમ પરીક્ષા, શુદ્ધ તર્ક, રાગ દ્વેષ વિહીનતા તથા સ્વતંત્રતા દ્વારા આ માનષિક નિબંળતાઓને પરાજીત કરી, ક્રમે ક્રમે પિતાને આકાંક્ષા હતી. તેવા વિશુદ્ધ સત્યનું પાલન કર્યું. ત્યાગ-શક્તિ, જેઓએ મનુષ્ય સ્વભાવની નીચે પ્રવૃત્તિઓને સંપૂર્ણ નાશ કર્યો છે, એવા મહાપુરૂષોમાં આપણું મહારાજશ્રી પણ સ્થાન ભેગવે છે. તેમણે સ્વાર્થમય પ્રવૃત્તિઓને પૂરેપૂરી ચૂર્ણ વિચૂર્ણ કરી નાખી છે, તથા સ્વાર્થ રહિત શ્રેષ્ટ પ્રવૃત્તિઓનો પૂરેપરે જોરશોરથી વિકાસ કર્યો છે. સભ્ય સમાજની પ્રત્યેક વ્યક્તિમાં જન્મથી જ સામાજીકિ સહાનુભૂતિનાં અંકુરે પુટેલાં હેય છે. સંસ્કૃત સમાજના મુખ્ય આધારેમાં આ સહાનુભૂતિ અથવા પ્રેમની ગણના થાય છે. પોતાના નાના શિશુને લાડ લડાવી પ્યાર કરતી વખતે માતા પિતાની જાતને વિસરી જાય છે. આ પ્રમાણે પિતાની સંકુચિત સીમા પ્રેમના પ્રબળ
Page #545
--------------------------------------------------------------------------
________________ --> આદર્શ મુતિ. ^^^^^^^^ ^^^^ , . * * * * ~ * * * * ** * * * * * * *** ******* * * **** પ્રવાહના વેગથી અલેપ થઈ બીજી વ્યક્તિના વ્યક્તિત્વ સાથે જાણે એકાકાર થઈ જાય છે. બીજાને માટે તે આત્મસમર્પણ કરે છે. તે પરાર્થ–સ્વાર્થરહિત–પ્રેમનો અનુભવ કરે છે, અને પિતાના બાળકને પણ કુદરતી પ્રેમને પાઠ પઢાવે છે. પિતા, બંધુ, ભગિની તથા સગાંસંબંધીઓ વિગેરે પણ થોડે ઘણે આ પ્રકારનો વ્યવહાર રાખે છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યકિતના સ્વભાવમાં બીજી કેટલીક વ્યક્તિઓને પિતાનીજ માનવાની, તેમનાં સુખ દુઃખને પિતાના સુખદુઃખ માનવાતી, તેમના નફા નુકસાનને પોતાના નફા નુકસાન સમજવાની વૃત્તિ જાગૃત તથા પુષ્ટ થાય છે. જે પ્રમાણે શારીરિક ઈદ્રિ શિક્ષણ તથા પ્રગબળથી પ્રબળ બને છે, તથા અશિક્ષણ અને બીનવપરાશથી શિથિલ થઈ જાય છે, જે પ્રમાણે મસ્તકની શકિતઓ, બુદ્ધિ સ્મરણ, વિચાર ઇત્યાદિનાં શિક્ષણ તથા વપરાશ ઉપર નિર્ભર છે, તેવી જ રીતે પ્રેમ તથા સહાનુભૂતિનું આ વાકય પણ સુશિક્ષા તથા સગથી ઉન્નત તથા વિસ્તૃત થાય છે. જેનું મન અન્યની દશાની ચિંતામાં મગ્ન રહે છે, જે પોતાની કલ્પના શકિતદ્વારા પિતાને બીજાની સ્થિતિમાં ઘટાવી શકે છે, જે સહાનુભૂતિને વશવર્તી બીજાના દુઃખે દુખી અને સુખથી આનંદિત-આચ્છાદિત થાય છે, જેની સઘળી ભાવનાઓ તથા વિચાર સ્વાભાવિક રીતે જ અન્યની સેવામાં લાગી જાય છે, તેમના આત્મામાં આ પ્રેમ પરાકાષ્ઠાએ થાળે છે. જે પ્રજ્વલિત અગ્નિ ઘાસ તથા ગંદકીને ભસ્મ કરી નાખે છે, તેજ સુવર્ણને વિશુદ્ધ તથા ઉજજવલ કરી અન્ય અલિન પદાર્થોને ભસ્મીભૂત કરે છે. સામાજીક સહા
Page #546
--------------------------------------------------------------------------
________________ 45 આદર્શ મુનિ. ) તુભુતિ તથા પ્રેમને પ્રચંડ દાવાનળ પણ મનુષ્ય સ્વભાવની સાત્વિક વૃત્તિઓને નીચ વૃત્તિઓથી અળગી કરે છે. અર્થાત સાવિક અંગેનું અધિક શુદ્ધ તથા ઉજજવળ કરે છે, અને તામસી તથા રાજસી વૃત્તિઓનો નાશ કરે છે. આનું નામ તેજ સાચે સ્વાર્થ ત્યાગ, અથવા સાચું આત્મ-બલિદાન ! આપણા ચરિત્રનાયક પણ આવા ત્યાગ તથા આત્મબલિદાનના જ્વલન્ત ઉદાહરણ રૂપ છે. તેઓશ્રીને જન્મ મધ્યમ કુટુંબમાં થયો હતો, તેથી તેમને જીવનને આનંદપૂર્વક વ્યતીત કરવા તેમની પાસે સાંસારિક સુખ સાધનોને બિલકુલટેટો નહતું. તેઓશ્રીના જે વૈભવ મેળવનાર, સ્વાર્થમય ભેગવિલાસી વૃત્તિવાળો કઈ પણ માનવી પોતાના ભાગ્યને હજારેવાર ધન્યવાદ આપત, તથા તેના ઉપભેગને પોતાના જીવનનું લક્ષ્યબિંદુ બનાવત. પરંતુ જ્યારે તેઓશ્રીએ જગતની જનતાને અજ્ઞાન તથા કષ્ટથી વિળ બનેલી જોઈ તથા પોતાના જીવનની સાર્થકતા માત્ર વિરકિતમાંજ જોઈ ત્યારે સત્ય સંશોધન, સત્ય પ્રચાર તથા જનસેવાર્થે પોતાના જીવનને દીક્ષિત કરવાનો નિશ્ચય કર્યો. બસ, પછી શું? સેવાભાવના પ્રવાહે ધનસંપત્તિને જ નહિ, પરંતુ જીવનના પ્રિયતમ સંબંધને પણ છિન્નભિન્ન કરી નાખ્યા. આ પ્રમાણે કુદરતી પ્રેમના વેગને તેઓશ્રીના સત્યસંકલપ સન્મુખ નિષ્ફળ જવું પડયું. તેઓશ્રીએ પિતાની પ્રાણથી અધિક પ્યારી પત્નીને જનસેવાની ભભૂકતી વેદી ઉપર ચઢાવી, તેના ઉપર પોતાની આંતરિક અનુરાગની આહતિ
Page #547
--------------------------------------------------------------------------
________________ 484 > આદશ મુનિ. *-- .:::::::::* * * * * * * * * * * * * * * * * * * * આ પ્રમાણે તેઓશ્રીએ પિતાની અદભુત ત્યાગશક્તિ દ્વારા સ્કૂલ સાંસારિક પ્રલેભનોથી પિતાની રક્ષા કરી હતી, પરંતુ સૂક્ષ્મ પ્રલોભનથી પણ પિતાનું સુંદર રીતે સંરક્ષણ કર્યું. અહંકાર, યશસ્વી બનવાની અભિલાષા, ચરણ કમળ પૂજાવવાની ઈચ્છા, પિતાનું નામ અમર કરવાની ઉત્કંઠાઆ પ્રલોભન, સ્વાર્થપરાયણતાનાં સક્ષમ સ્વરૂપ છે, અને તે મેટા મેટા સેનાપતિઓ તથા રાજપુરૂષને તે શું પરંતુ ધર્માચાર્યોને પણ વશ કરી લે છે. મુનિ મહારાજ આ સઘળાથી પર છે. તેઓશ્રી તેમના કાળના શ્રેષ્ઠ પુરૂષ કહી શકાય. તેઓશ્રી આધુનિક કાળમાં કંઈ નહિ પણ વેતામ્બર સંપ્રદાયના સર્વોત્તમ ઉપદેશક તથા સુપ્રસિદ્ધ વકતા છે. અહંકાર તો તેમને સ્પર્શ પણ કરી શક્યો નથી. યશપ્રાપ્તિની તેમને બિલકુલ પરવા નથી. તેઓશ્રી જે રીતે તથા જે પ્રેમ અને અનુરાગથી રાજા મહારાજાએ તથા શેઠ શાહુકારને મળે છે, તેજ ઢંગથી નિર્ધન તથા અજ્ઞાનને પણ મળે છે. કેઈ અન્ય સંપ્રદાયાવલંબી તેઓશ્રીને ભેજન વહોરાવવાનું આમંત્રણ કરે તે તેને સ્વીકાર કરતાં સહેજ પણ આનાકાની કરતાં નથી. બેટાં અથવા બનાવટી માનમર્યાદા તથા આત્મારવના વિચારને તેમનામાં લેશ માત્ર સ્થાન નથી. નૈતિક જીવનના જે ક્ષેત્ર તથા જળ અને વાયુમાં તેઓ રહે છે, તેમાં આત્મા મહિમાના અંકુરે ફુટી તે શું પણ મૂળ પણ નાખી શક્તા નથી. જેઓ તેમની નિંદા કરે છે તેમના તરફ તેઓ રેષ દર્શાવતા નથી અગર તે તેમની તપાસ પણ કરતા નથી. પરંતુ તેમને અજ્ઞાન તથા અણસમજ પરત્વે તેમને દયા ઉપજે છે. આ યોગ્ય છે. જ્યાં તેમને વિષેના દુષ્ટ વિચારને નાશ થયે, ત્યાં તેમનું કઈ વૈરી
Page #548
--------------------------------------------------------------------------
________________ 489 આદર્શ મુનિ - થઈ શકતું જ નથી. લેકે ભલે તેમના વ્યક્તિત્વ ઉપર, તેમના આચરણ ઉપર, તેમના ઉપદેશ ઉપર, તેમની વકતૃત્વ શકિત ઉપર તથા તેમના ધાર્મિક સિદ્ધાન્તોથી સંતોષાઈ તેમની સ્તુતિ કરે, પરંતુ મહારાજશ્રીએ પોતે કદાપિ એવી ઈચ્છા પણ કરી નથી કે “લેકે મારી સ્તુતિ કરે.” જનતા ઉપર તેમને ભારે પ્રભાવ પડે છે તેને સવિસ્તર ખુલાસો તે જૈન શ્વેતામ્બર સ્થાનકવાસીઓને ઇતિહાસ કરશે. અમે તો આ સ્થળે એટલું જ કહેવા માગીએ છીએ કે તેઓશ્રીનું ઉદાહરણ અમારે માટે માર્ગદર્શક છે. જેઓ નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે, તેઓ પ્રત્યે તાત્કાલિક અથવા અમુક સમય વીત્યા બાદ અગર કોઈ પણ દિવસે, સમાજ આદર, પ્રેમ તથા કૃતજ્ઞતાની દષ્ટિથી અવશ્ય જુએ છે. તે તેમનું ધ્યાન ધરે છે, તેમના ઉપદેશાનુસાર અનુસરવાને પ્રયત્ન કરે છે. અને આ પ્રમાણે પોતાના જીવનને સફળ બનાવે છે. ઋષભદેવ, ભગવાન મહાવીર, પાર્શ્વનાથ આદિ અનેક મહાત્મના ધ્યાનમા લાખો પ્રાણીઓને મુક્તિ અપાવી છે. આજે પણ મહારાજશ્રી જેવા શ્રેષ્ઠ મહાપુરૂષના ગુણ અને મુખ્યત્વે કરીને આત્મત્યાગના ચિંતવન દ્વારા પિતાને ઉચ્ચ તથા પવિત્ર બનાવી શકાય છે. બ્રહ્મચર્ય યુવાનની વાત જવા દઈએ. પરંતુ આધુનિક કાળમાં તે મૃત્યુને બિછાને પડેલા અગર મરવાની આળસે જીવતા વૃદ્ધ પુરૂષે પણ લગ્ન કરવાની લાલસા રાખે છે, જ્યારે રેગ દીનતા
Page #549
--------------------------------------------------------------------------
________________ 488 >આદર્શ મુન * * * * * * * * * * * * * * તથા અશક્તિને લીધે પિતાના જીવનને ભારે મુશ્કેલીથી ઘસડાઈ ઘસડાઈને પુરું કરતા હોય છે. ત્યારે એવી દશામાં પણ એવાઓની એ મનેદશા હોય છે કે, “લગ્ન કરીએ.” આવી દશામાં પણ આપણા મહારાજશ્રીએ ભરજુવાનીમાં–ચાવનના વિકાસ કાળમાં—પોતાની નવ વધુના સંદર્ય તથા ઐહિક તુચ્છ પ્રેમમાં ન ફસતાં તેને ત્યાગ કર્યો, એ કેટલું આશ્ચર્યજનક છે? લગ્ન ઉપરાંત તેઓ પિતાની સહધર્મચારિણી સાથે એક પણ વખત સહવાસમાં આવ્યા નથી. વળી દીક્ષા પૂર્વે તથા દીક્ષા પછી પણ તેઓ અખંડ બ્રહ્મચર્ય તથા સંયમથી રહ્યા છે. આવી અવસ્થામાં તેમને બાલ બ્રહ્મચારી કહેવામાં કંઈ અનુચિત નથી. તેઓશ્રીના બ્રહ્મચારી હોવાનું સ્પષ્ટ પ્રમાણે તેમનું શરીર, તેમના મુખની કાન્તિ, તથા તેમની પ્રબળ પરિશ્રમ કરવાની શકિત છે. અત્યારે વૃદ્ધાવસ્થાની સમીપ પહોંચી ગયા હોવા છતાં, આજકાલના નવજુવાને કરતાં હજાર દરજજે બહેતર છે. આપણે જ્યારે એક કલાક માટે પણ ભૂખ્યા રહી શકતા નથી તથા એક દિવસને ઉપવાસ કરતાં તો નિર્જીવ બની જઈએ છીએ ત્યારે મહારાજશ્રી ઉપવાસ, આંબલ આદિ કઠિન વ્રતો કરીને હંમેશાં સમાન વેગ તથા પરિશ્રમ પૂર્વક ઉપદેશ વ્યાખ્યાનાદિ આપે છે. તે વખતે પેટપૂર્ણ જમેલા શ્રેતાઓ પણ માત્ર શ્રવણ કરતાં કરતાં કમર તથા ગરદનમાંથી ઝુકી પડે છે. ચાલુ અવસ્થાની વાત જવા દઈએ, તે પણ તેમની બાલ્યાવસ્થાની કેટલીક ઘટનાઓ ઉલ્લેખનીય છે. પરંતુ સ્થાન સંકુચિતતાને લીધે તે સઘળીને અત્રે ઉલ્લેખ કરી શકતા નથી. મહારાજશ્રીના જીવનવૃત્તાંત ઉપર એક દષ્ટિપાતમાંજ
Page #550
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 489 નહિ, પરંતુ આખા ચરિત્રમાં તેમના સ્વભાવ, વ્યવહાર, કાર્ય અને ધાર્મિક રુચિ તથા સિદ્ધાન્તની સાથે સાથે તેઓશ્રીના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તેઓશ્રીના જીવનને લક્ષમાં રાખી વિદ્વાન ગ્રંથકાર ચાહે તે ઘણે મહાન ગ્રંથ રચી શકે છે. જો કે આ સમયે તેઓશ્રી વૃદ્ધ છે, છતાં પણ તેઓશ્રીને ઉત્સાહ જાણે કે યુવાવસ્થામાં હોય એવો છે. આજ એમના બાલ બ્રહ્મચારી હોવાનું પ્રમાણ છે. તેઓશ્રીનું જીવન વિદ્યોપાર્જન તથા ધાર્મિક જ્ઞાન ચર્ચામાં વ્યતીત થયું છે અને થાય છે. આજે જ્યારે નવયુવકેને લગ્ન થતાં વેંતજ તાલાવેલી લાગે છે કે નવવધુ આવશે અને તેની સાથે સુખોપભેગ ભેગવી અમારું જીવન સંસારના અનિર્વચનીય સુખોથી ભરપૂર બની જશે, ત્યારે તેજ 17-18 વર્ષની ભરજુવાન વયે આપણા ચરિત્રનાયકે સંસારમાંથી વિરક્તતા ધારણ કરી સાંસારિક ભેગવિલાસની કલ્પના સરખી કરી નહિ. તેમણે લગ્ન કર્યું, તે જ તેમને માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું નિમિત્ત માત્ર છે. અમને અભિમાન થાય છે કે તેઓશ્રી જેવા વિલક્ષણ પ્રતિભાશાળી વિદ્વાને અમારા મુલકમાં જન્મ ધારણ કરી સામાજીક તથા ધામિક જીવનને ઉન્નત બનાવ્યું છે. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તેઓ દીર્ધાયુ બની આપણી જાતિ તથા સમાજનું આ પ્રમાણે મુખ ઉજજવળ કરતા રહે, એજ અભિલાષા.
Page #551
--------------------------------------------------------------------------
________________ 40 > આદર્શ મુનિ ગ્રંથ રચના. મહારાજશ્રીએ પિતાની અદ્દભૂત વક્તત્વશકિત દ્વારા લેક સેવા તે કરી જ છે, પરંતુ પિતાની કલમ ચલાવીને પણ થોડી ઘણી સેવા કરી છે. આજ પર્યત તેઓએ નાની મેટી અનેક કૃતીઓ રચી છે, જેમાંને માટે ભાગ પબદ્ધ (કાવ્ય રૂપે) છે. આજ સુધી તેમની કૃતિઓની કુલ આવૃત્તિઓની કુલ 120000 કરતાં વધારે નકલે બહાર પડી ચૂકી છે. એ કૃતિઓમાંનાં ખાસ અગત્યનાં નામ નીચે આપવામાં આવ્યા છે. તેઓશ્રીનાં કાવ્ય અત્યંત રુચિકર, સરળ, અને મધુર તથા સામાન્ય જનતાને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. તેમાં કઈ પણ સંપ્રદાયનું ખંડન કરવામાં આવ્યું નથી. હિન્દુ તથા મુસલમાન પણ તેને અત્યંત ભાવથી વાચે છે. હજુ પણ તેઓશ્રીની ઘણી ખરી કૃતિઓ તે અપ્રકાશિત છે. કાવ્યની દૃષ્ટિથી તેઓશ્રીની હિંદી કવિતાઓ સદેષ હોય એ બનવાજોગ-શક્ય છે. પરંતુ તેમને મેટો ભાગ છન્દોબદ્ધ હેવાને બદલે ગજલ આદિના જે હોય છે. તેમાં ભાષા પણ પ્રચલિત હોય છે. જેમાં વિશેષ કરીને કડી બાંધવાને વિચાર થાય છે, ત્યાં તેઓ જરા બરાબર સંભાળી લે છે. તેઓશ્રી બહુજ ખૂબીપૂર્વક પિતાની કવિતામાં ધાર્મિક ભાવના તથા સમાજ સુધારાની વાતોને સમાવેશ કરી શકે છે. સાથે સાથે તે ભક્તિભાવ તથા વૈરાગ્ય ભાવથી નીતરતી હોય છે. વાંચવાથી અગર ગ્રહણ કરવાથી પણ ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્ય વિષેના તેમના અગાધ પાંડિત્ય તથા અનુભવને
Page #552
--------------------------------------------------------------------------
________________ vvvv આદર્શ મુનિ. 401 સ્પષ્ટ પરિચય થાય છે. પિતાની કૃતિઓમાં તેઓશ્રીએ સ્થળે સ્થળે મનુષ્ય જીવનના ઉદ્દેશ તથા કર્તવ્ય ઉપર સારે પ્રકાશ પાડયો છે. પુસ્તકનું નામ. કેટલી આવૃત્તિ કુલ કેટલી પ્રતે. બહાર પડી. છપાવી. જેન ગજલ બહાર 5000 જૈન સુખ ચૈન બહાર, ભાગ 1 4 5000 >> , , , , 2 5 >> >> , , , 3 2 3000 છે જ , , , 4 1 3000 ت م م 5000 ه ه ه م م 5000 5000 1000 0 0 2000 م م 2000 સીતા વનવાસ સ્ત્રી શિક્ષા ભજન સંગ્રહ સંશય શોધન લાવણે સંગ્રહ, ભાગ 1 જ્ઞાનગીત સંગ્રહ રામ મુદ્રિકા સીતા વનવાસ (અર્થ સહિત) 2 જૈન ગજલ ગુલ ચમન બહાર 6 જંબુ ચરિત્ર હરિશ્ચન્દ્ર ચરિત્ર ચંપક ચરિત્ર ધર્મબુદ્ધિ ચરિત્ર શ્રીપાળ ચરિત્ર સતી અંજના અને વીર હનુમાન 1 م م م 3000 18000 2000 2000 5000 2000 ه م ه 4000 2000
Page #553
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. 4000 2000 6000 می می له مم مم مم مم 2000 م م م م 1000' ભગવાન મહાવીરને દિવ્ય સંદેશ 2 છે , (મરાઠી) 1 3000 પાર્શ્વનાથ ચરિત્ર પ્રદેશી રાજા ચરિત્ર અષ્ટાદશ પાપ 2000 અર્હદાસ ચરિત્ર 2000 મહાબલ ચરિત્ર સુપાર્વ ચરિત્ર 2000 ધન્ન ચરિત્ર 1000 ચતુર્થ રત્નમાલા 1000 ત્રિલોક સુન્દરી 1000 કૃષ્ણ ચરિત્ર દામનખા ચરિત્ર 2000 વૈરાગ્ય જૈન સ્તવનાવલી લઘુ જૈન સુબોધ ગુટકા 1000 મનહર પુષ્પ 1000 જૈન સુબોધ ગુટકા 3000 હરિબલ ચરિત્ર 3000 આમાં જેને સુખ ચિન બહાર ભાગ ત્રીજો ઉજજૈન નિવાસી રાજમાન્ય ખાનસાહેબ શેઠ લુકમાનભાઈ નજરઅલી પિતાના તરફથી પ્રકાશિત કરી જનતાને અમૂલ્ય ભેટ કરી ચૂક્યા છે. તેઓ જાતે ઇસ્લામ ધર્માનુયાયી છે. પરંતુ મહારાજશ્રીના ઉપદેશ તથા કવિતા ઉપર તેમને અત્યંત પ્રેમ છે. ચરિત્રનાયકને ઉપદેશ શ્રવણ કરી તેઓ પિતાને મહાભાગ્યશાળી માને છે. સીતાવનવાસ દિગ્દશિકા (મુળ સીતા م م م م م م
Page #554
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ વનવાસ ઉપર મુનિશ્રી ખારચંદજી મહારાજે પ્રિય સુધિની ટીકા લખી છે.) ને સનાતન ધર્માનુયાયી ઈન્દોર નિવાસી કુંવરજી રણછોડ નીમાએ પોતાના તરફથી પ્રકાશિત કરી જનતાને અમૂલ્ય ભેટ કરી છે. તેમણે મહારાજશ્રીને ઘણે ઉપદેશ શ્રવણ કર્યો છે, અને તેઓશ્રી ઉપર તેમની અથાગ શ્રદ્ધા છે. ઈન્દરમાં ચાતુર્માસ માટેનો સ્વીકાર કરાવવા તેમણે મુખ્ય ભાગ લીધો હતો તથા ત્યાં જે બકરાઓને વધ થતું હતું, તેને ચરિત્રનાયકજીના ઉપદેશથી આથિક વ્યય કરી બચાવ્યા હતા. દિનચર્યા. સૂર્યોદય થતાં તેઓશ્રી વસ્ત્રાલકેન (પડીલેહણું) કરી ચાદિ કર્મથી નિવૃત્ત થાય છે. ત્યાર બાદ લગભગ ૨-રા કલાક વ્યાખ્યાન આપી, જનાદિથી પરવારી બપોરે શાસ્ત્રાવકન અથવા તે કાવ્યરચના કરે છે. ત્યાર બાદ થોડા વખતમાં તેને આટોપી લઈ આગંતુક સજન સાથે ધાર્મિક વાર્તાલાપ તથા અન્ય આવશ્યક ચર્ચા, શંકા સમાધાનાદિ કરે છે. ત્યાર બાદ ચોથા પહેરે વસ્ત્રાવલોકન કરી શૌચાદિથી નિવૃત્ત થઈ સૂર્યાસ્ત પહેલાં ભજન કરી પ્રતિકમણદિ કરી, એક પ્રહર રાત્રિ વીતે તે પહેલાં શ્રાવકેને તાત્ત્વિક જ્ઞાન ધ્યાન શિખવે છે; અગર કેઈ ધાર્મિક વિષયમાં પરિચિત કરે છે. ત્યાર બાદ બે પ્રહર રાત્રિ વીતી ગયા બાદ નિદ્રાવશ થાય છે. ચોથા પ્રહરમાં નિદ્રાને પરહરિ સ્વાધ્યાયાદિ કરી પરમાત્મ ચિંતવન તથા પ્રતિકમણાદિ કરવાને બેસે છે.
Page #555
--------------------------------------------------------------------------
________________ 494 > આદર્શ મુનિ, ઉપસંહાર નદીના પ્રવાહ માફક ધર્મ આરંભકાળમાં સ્વચ્છ તથા પવિત્ર હોય છે. પરંતુ સમયના વહેવા સાથે એ પ્રવાહ અનેક અન્ય ગુણવાળા સહકારી પ્રવાહના સંગમથી અથવા એમ કહીએ કે એ ધર્મ અનેક પ્રકારના સ્વભાવ તથા ગુણવાળી જાતિએને સ્વીકાર કરવાથી ચંદે અથવા મલિન થાય છે. તેની પૂર્વ નિર્મળતા નષ્ટ થાય છે. તેથી તે સમયે તેના કેટલાક મહાન આત્માઓ તે ધર્મને સુધારવાની કોશિશ કરે છે. એક બીજી વાત, આદર્શ બનવાને માટે તેનું કુટુંબ ધનાઢય હોય એની આવશ્યક્તા નથી. જેટલા સાધુ પુરૂષે, મહાત્માઓ, ગી–સન્યાસીઓ, સમાજ સુધારકે તથા દેશેદ્વારકે થયા છે, તેમણે મેટે ભાગે સામાન્ય કુટુંબમાં જ જન્મ લીધો છે. જે પ્રમાણે તેઓ પિતાના પુરૂષાર્થથી ધીમે ધીમે ઉંચે ચઢયા છે, તે જ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય કર્તવ્યપાલન દ્વારા પિતાના જીવનને ઉચ્ચ તથા પવિત્ર બનાવી શકે છે, તથા સમય આવતાં તે પણ મહાત્મા અથવા પરમાત્મા બની શકે છે. જે ધનવાન હોય છે, તેમનાં સંતાન માટે ભાગે આળસુ તથા નિરૂદ્યમી હોય છે એમ માલૂમ પડ્યું છે. જે લેકને પિતાના નિર્વાહાથે અન્ન, જળ ઢંઢવા પડે છે, તેઓ તેને લીધેજ પિતાના જીવનના ઉચ્ચતમ આદર્શને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે શીખી જાય છે. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનાં જીવન તરફ દષ્ટિ ફેંકીશું તે માલૂમ પડશે કે તે તેમની બાલ્યાવસ્થામાં જીવન નિર્વાહ કેટલાં કષ્ટથી
Page #556
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 45 નિભાવતા, પરંતુ તેજ કન્ટેએ તેમનું તેમના ભાવી જીવન માટેનું ઘડતર ઘડયું. વિદ્યાસાગરે જેટલી સમાજસેવા તથા દેશસેવા કરી છે તે અત્યંત મહત્તાપૂર્ણ છે. મહાત્મા ગોખલે, સ્વર્ગીય દાદાભાઈ નૈરેજી આદિ જે જે દેશના પૂજ્ય નેતાઓ થઈ ગયા છે, તે સઘળા માટે ભાગે નિર્ધન હતા. તે પછી આપણા ચરિત્રનાયકે એક સાધારણ કુટુંબમાં જન્મ ધારણ કરી, પિતાના જીવનને એક ઉચ્ચ આદર્શને અનુરૂપ બનાવવા કાર્ય તત્પરતા દેખાડી, તેમાં આશ્ચર્ય જેવું શું છે? વાસ્તવિક રીતે એમ છે કે નિર્ધનતા દ્વારાજ મનુષ્ય જીવનના પુર્વ આદર્શોને શીવ્રતા તથા સહેલાઈથી પહોંચી શકે છે. 4ણ (c)
Page #557
--------------------------------------------------------------------------
________________ >આદર્શ મુનિ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રકરણ ૪૩મું. આ બે શબ્દ : शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे / " ન વ ને, વાધવા ન આજે iii રે મિત્ર હોય કે શત્રુ, તે સઘળા સુખી થાય, - માં ગુણવાન બને, દિન પ્રતિદિન તેમને અભ્યદય તે થાય, તથા સદ્દબુદ્ધિની પ્રેરણાથી તે સન્માર્ગમાં ધ પ્રવૃત્ત રહે, તેમનાં દુઃખ દૂર થાય અને સર્વત્ર સુખ તથા ગુણોને પ્રચાર તેમની દષ્ટિએ પડે. વિશેષ શું? જગતમાં સંપૂર્ણ સુખ તથા શાન્તિનું સામ્રાજ્ય સ્થાપિત થાવ. ' જેમણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ આ પાંચ મહાવ્રતને ધારણ કર્યા છે, જે અહર્નિશ પ્રભુ અથવા આત્માનું ધ્યાન ધરી, મનથી એકાગ્ર બની સમાધિમાં લીન રહે છે, સંસારના પ્રપંચી વ્યવહારને જેમણે તિલાંજલી અપી છે, તે જાતે સંસારમાં તરી જાય છે તથા બીજાઓને તરાવે છે. તે સ્વયં શાન્તિ-સુધાનું પાન કરે છે અને બીજાને કરાવે છે. આવા સંતપુરૂષે તથા મુનિઓને ધન્ય છે.
Page #558
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ - - - -- - - ચરિત્રનાયકના યુરોપીઅન ભકત મી. એફ. જી. ટેલર સાહેબ, નીચ કેન્ટ (માલવા) (પરિચય માટે જુઓ પ્રકરણ ૨૩મું.) -- -- -- - A 7425--Lakshmi Art, Bombay, 8.
Page #559
--------------------------------------------------------------------------
_
Page #560
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. જેને ધર્મપર અટલ શ્રદ્ધા છે, જેણે શ્રાવકેનાં બાર વ્રત અંગીકાર કર્યો છે, કુટુંબ પાલન માટે વ્યવસાય કરતો હોવા છતાં પણ જે અન્યાય અથવા અનીતિ દ્વારા એક રાતિ પાઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતું નથી, એવા શ્રાવકને ધન્ય છે. જે ન્યાયથી ઉપજાવેલી સંપત્તિને ખાડામાં દાટતે નથી અગર ખજાનામાં ભરી રાખતા નથી, પણ તેને સદુપયોગ કરે છે, એટલે કે સન્માર્ગે વ્યય કરે છે, જગતને દેખાડવા માટે નહિ પરંતુ કોઈ પણ ન જાણે એ રીતે જે ગુપ્તરીતિથી દાનાદિ કરી પુણ્યને સંચય કરે છે, દીન દુ:ખીઓને તથા અપંગ પાંગળાને યથેષ્ટ સહાયતા કરી તેમનાં દુઃખનું નિવારણ કરે છે, એવા ઉદાર દાતાર પણ આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. જે સઘળાની સાથે ભ્રાતૃભાવ રાખે છે, સત્પરૂએ દર્શાવેલા નીતિમાર્ગનું જે કદાપિ ઉલ્લંઘન કરતું નથી, જે પોતાના કુળના રીતરિવાજ તથા ધર્મનું યથાવિધિ પાલન કરે છે, જે ડગલે ને પગલે અધર્મ તથા અનીતિને ભય રાખે છે, આવા સન્માર્ગગામી પુરૂષે જેઓ ધાર્મિક ગ્રંથોમાં વણિત માર્ગાનુસારી 21 ગુણેથી યુક્ત છે, તેમને પણ ધન્ય છે. મનુષ્ય જનમ વારંવાર પ્રાપ્ત થતી નથી. પારાવાર પુણ્યના ઉદય પછી આ રત્નચિંતામણી હાથ લાગે છે. તેને સન્માગે ઉપયોગ કરે, એ બુદ્ધિમાનું કર્તવ્ય છે. જેમ અનાદિકાળથી સૂર્યને ઉદય તથા અસ્ત થયા કરે છે, તેમ આ જીવાત્મા પણ અનાદિ કાળથી સંસાર-ચક્રમાં જન્મ તથા મૃત્યુને પામ્યા કરે છે. પરંતુ એક વખત એવું મૃત્યુ થવું જોઈએ,
Page #561
--------------------------------------------------------------------------
________________ 498 - > આદર્શ મુનિ, જેથી ફરીથી મૃત્યુ થવાને સમય કદાપિ આવે નહિ. વળી આ વાત પણ નિર્વિવાદ છે કે જીવ એકલે આવ્યું હતું અને એકલે ચાલ્યા જવાનો છે. માતા, પિતા, પુત્ર, પત્ની, તથા આખું કુટુંબ પક્ષીઓના ટોળાની માફક એકત્ર થયું છે. જ્યારે પિતપોતાનો સમય ભરાઈ ચૂકશે, ત્યારે એક પછી એક એમ ચાલ્યાં જશે. આમ છે તે પછી તેના ઉપર મેહ રાખવો? અને કેના ઉપર ના રાખો ? પાણીના પ્રવાહની માફક આયુષ્ય અત્યંત શીઘ્રતાથી વહી જાય છે. મનુષ્ય માને છે કે હંમોટે થાઉ છું, પરંતુ એ જાણતા નથી કે તેનું આયુષ્ય ઓછું થતું જાય છે. “રામ રાધિ મ”િ શરીર રેગે અને વ્યાધિનું નિવાસ સ્થાન છે. આવી પ્રત્યક્ષ દેખાતી કાયાની માયામાં મોહ રાખવે એ નરી અજ્ઞાનતા છે. મનુષ્ય અજ્ઞાન દશાને વશવતી એમ સમજે છે–માને છે કે આ મારૂં ઘર, આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારી માતા, પરંતુ જો તે તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરે તે તેને વિદિત થશે કે એ ઘર નથી, પણ કેદખાનું છે. આત્માનું સાચું નિવાસ સ્થાન, સાચી પત્ની, સાચે પુત્ર, સાચી માતા તથા પિતા તો બીજાં છે. આ સાંસારિક મનુષ્ય સાથે જે સંબંધ છે તે માત્ર દુઃખકર છે. જેમ કહેવામાં આવ્યું છે કે - “મૂનિટુ નિ” તેથી જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આ સંસારને અસાર સમજી, તથા કુટુંબને સંસારની જડ સમાજ, સંસારથી મુકત થઈ પંચ મહાવ્રતનું પાલન કરવું જોઈએ, તથા યથાશકિત જ્ઞાન, ધ્યાન, તપસ્યાદિ ધર્મ કિયાઓમાં સમય વ્યતીત કરવો જોઈએ. આ શરીર ક્યાં સુધી નભશે. તેની ખબર નથી. તેથી શુભ કાર્યો કરવામાં તત્પરતા દર્શાવવામાં આવે એ ઈચ્છવાયેગ્ય છે.
Page #562
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પ્રકરણ ૪૪મું Sllllllllllllllllllll હું શિષ્યગણ પરિચય. ಶಂಕರಿಶಂಕರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಂಗಿ 00000 કરલાલજી મહારાજ:-તે જાતે રજપૂત છે. તેમને પંદર વર્ષની ઉંમરે સંવત ૧૯૬૦ના ચૈત્ર વદ : ૮ને દિવસે ડુંગરામાં દીક્ષા આપવામાં આવી જ હતી. તેમનું નિવાસ સ્થાન ધરિયાવદ મુંગાણા છે. જૈન સિદ્ધાંતે સિવાય કેટલાક જૈનેતર સિદ્ધાંતોને પણ તેમણે અભ્યાસ કર્યો છે. તેમની વ્યાખ્યાનશિલી ચિત્તાકર્ષક છે. સંસ્કૃતમાં સારસ્વત, ચંદ્રિકા, લઘુ કૌમુદી, સિદ્ધાન્ત કૌમુદી, વાભટ્ટાલંકાર, નેમનિર્વાણ તથા અન્ય કાવ્યાદિને પણ તેમણે અભ્યાસ કર્યો છે. તેમના લેખ તથા કાવ્ય સાંપ્રદાયિક સંસકૃત તથા હિંદી પત્રમાં અવારનવાર પ્રગટ થાય છે. તેમની વિદ્વતાને અંગે તેમને “પંડિતની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે. હિંદીમાં તેમણે કેટલાક ગ્રંથ રચ્યા છે. તેમાંને “મુખ વસ્ત્રિકા નિર્ણય” નામને એક પદ્યાત્મક ગ્રંથ પ્રકાશિત થઈ ગયો છે. તથા બીજે ગદ્યાત્મક મુખ વસિક નિર્ણય જે અપ્રકાશિત છે. તે લગભગ 500 પૃષ્ઠનો દળદાર ગ્રન્થ છે.
Page #563
--------------------------------------------------------------------------
________________ 500 >આદર્શ મુનિ કડીમલજી મહારાજ –જાતિના ઓસવાલ બહતરે. તેમને સંવત ૧૯૯૩ના માગશરમાં 25 વર્ષની ઉમરે મન્દસર નગરમાં દીક્ષા આપવામાં આવી. તેમનું નિવાસસ્થાન મણાસા (ઈન્દર સ્ટેટ) હતું. તે જૈન સિદ્ધાંત તથા દ્રવ્યાનુયેગના જ્ઞાતા હતા. કિશનલાલજી મહારાજ–તેમની જન્મભૂમિ ઉદયપુર અને તે જાતે બ્રાહ્મણ હતા. સંવત ૧૯૬૮ના ભાદ્રપદ સુદી 5 ને દિવસે પચીસ વર્ષની ઉંમરે તેમને બડી સાદધિમાં દીક્ષા આપવામાં આવી હતી. તે વિદ્યાજિજ્ઞાસુ હતા. - છગનલાલજી મહારાજ તે જાતે વીસા પિરવાડ છે. તેમનું નિવાસ સ્થાન મન્દસેર છે. સંવત ૧૯૬૬ના માર્ગ શીર્ષ સુદ ૧૦ને દિવસે ચાર વર્ષની વયે તેમને કરમાં દીક્ષા આપવામાં આવી. તેમને જૈન સિદ્ધાંતને સારો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તે જૈનેતર સિદ્ધાંતના પણ જાણકાર છે. સંસ્કૃતમાં લઘુ કામુદી, સિદ્ધાંન્ત કામુદી, તર્ક ન્યાય દીપિકા, વાગભટ્ટાલંકાર, નેમિનિર્વાણ તથા મેઘદૂત આદિ કાવ્યના જ્ઞાતા છે. તે મનહર વ્યાખ્યાન આપે છે, તેમના ઉચ્ચાર ઘણા શુદ્ધ તથા સ્પષ્ટ હોય છે. સંસ્કૃત તથા હિંદી ભાષાનાં આધુનિક વર્તમાન પત્રમાં તેઓશ્રીને લેખાદિ પ્રગટ થયા કરે છે. ચંપાલાલજી મહારાજ –તેમની જન્મભૂમિ તાલ અને ન્યાતે ઓસવાળ છે. સંવત ૧૯૬૮ના કાર્તિક વદ અને દિવસે 18 વર્ષની વયે તેમને રતલામમાં દિક્ષા આપવામાં આવી. તેમને જૈન સિદ્ધાંતને સાધારણ અભ્યાસ છે, તથા કવિતા બનાવવાનો પણ શોખ છે. તેમનાં લખેલા
Page #564
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 501 કાવ્ય વારંવાર ધામિક પત્રમાં પ્રગટ થાય છે. તે વિદ્યા જિજ્ઞાસુ તથા વ્યાખ્યાનકાર છે. શ્રી પૃથ્વીરાજજી મહારાજે (ચરિત્રનાયકના શિષ્ય) “અષ્ટાદશ નાતા દિગ્દર્શન” નામે જે ગ્રંથ રચે છે, તેમાં તેમણે પણ થોડી ઘણી સહાયતા કરી છે. મારચંદજી મહારાજ –તે રતલામના વતની ન્યાત બરે ઓસવાળ છે. સંવત ૧૯૮ના ફાગણ સુદ પને દિવસે સત્તર વર્ષની ઉમરે તેમને ચિતોડગઢમાં દીક્ષા આપવામાં આવી. તેમને જૈન સિદ્ધાન્ત, દ્રવ્યાનુગ તથા સાથે સાથે અજૈન સિદ્ધાંતને પણ અભ્યાસ છે. સંસ્કૃતમાં તેમણે લઘુ કેમુદી અને સિદ્ધાંત કામુદી, કેષ ગ્રંથમાં અમરકેષ તથા હેમનામમાલાને, તર્કશાસ્ત્રમાં તર્ક સંગ્રહ તથા ન્યાય દીપિકાનો, કાવ્ય ગ્રંથોમાં નેમિનિર્વાણ અને મેઘદૂતનો પિંગળ ગ્રન્થમાં શ્રુતબોધ આદિનો તથા શૃંગારમાં વાભ લંકાર આદિનો અભ્યાસ કર્યો છે. સંસ્કૃત તથા હિંદી ભાષામાં તેમના ચેલા ક તથા લેખે પણ પ્રગટ થયા કરે છે. પ્રાકૃત ભાષાનું પણ તેમને વ્યાકરણ સહિત સારૂ જ્ઞાન છે. વળી તેમને ગ્રંથ રચનાને પણ શોખ છે. હિંદી સાહિત્યમાં પણ તેમણે પગસંચાર કર્યો છે. તેમણે રચેલાં પુસ્તકનાં નામ આ રહ્યાં - “ગુરૂ ગુણ મહિમા” (હિંદી) આ પુસ્તકની આજ પર્યત આઠ આવૃત્તિઓ બહાર પડી, દશ હજાર નકલે નીકળી ચૂકી છે. મહાવીર સ્તોત્ર” (હિંદી) આ તેત્રને તેમણે પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં અનુવાદ, શબ્દાર્થ, ભાવાર્થ તથા અન્વયાર્થ કર્યો છે. તેની બે હજાર પ્રતા બહાર પડી છે.
Page #565
--------------------------------------------------------------------------
________________ 502 > આદર્શ મુનિ સીતા વનવાસ ઔર રામ મુદ્રિકા” (હિંદી) આ બંને પુસ્તકેની તેમણે અત્યંત રમુજી તથા સુબોધક ટીકા લખી છે આ ઉપરાંત નીચે જણાવેલા ગ્રંથનું તેમણે પ્રાકૃતમાં સંશોધન કર્યું છે, તે સઘળાની એક એક હજાર નકલે બહાર પડી ચુકી છે. (1) દશવૈકાલિક સૂત્ર : (2) સુખ વિપાક. | (3) નમીરાયજી. (4) પુછી સુણ ' તેમની વ્યાખ્યાન શૈલી પણ પ્રશંસનીય છે. જે વિષયને તેઓ હાથ ધરે છે, તેને અત્યંત ખૂબીપૂર્વક સમાત કરે છે. તેમની ગુરૂભક્તિ, મળતાવડાપણું, સજજનતા તથા મૃદુભાષિતા પ્રશંસનીય છે. ભૈરવલાલજી મહારાજ–તે જાતે ઓસવાળ સૂરિયા છે. સંવત ૧૯૭૪ના જ્યેષ્ટ માસમાં 25 વર્ષની ઉંમરે તેમને રતલામમાં દીક્ષા આપવામાં આવી. તેમનું જન્મસ્થાન કસિથલ (મેવાડ) છે. તેમણે જેન સિદ્ધાંતને થોડો ઘણે અભ્યાસ કર્યો છે, અને તે વિદ્યા જિજ્ઞાસુ છે. વૃદ્ધિચંદજી મહારાજ:–તે બડી સાદડી મેવાડ)ના વતની ન્યાતે ઓસવાળ છે. સંવત ૧૯૭૬ના કાર્તિક વદ 8 ને દિવસે 23 વર્ષની ઉંમરે તેમને જોધપુરમાં દીક્ષા આપવામાં આવી. તેમણે દ્રવ્યાનુયેગનો અભ્યાસ કર્યો છે. વળી સંગીતના જાણકાર અને વિદ્યા જિજ્ઞાસુ છે.
Page #566
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુન : 503 નાથુલાલજી મહારાજ –તે જાતે વીસા ઓસવાળ છે. તેમનું જન્મસ્થાન જોધપુર છે. તેમને સંવત ૧૭૭ના માગશર સુદ પૂર્ણિમાને દિવસે સોળ વર્ષની વયે પેટલાવદમાં દીક્ષા આપી. તે વિદ્યા જિજ્ઞાસુ છે. રામલાલજી મહારાજજ્ઞાતે વિસા ઓસવાળ. તેમનું નિવાસસ્થાન મહામંદિર (જોધપુર) છે. સંવત ૧૯૭૮ના ચૈત્ર સુદ 1 ને દિવસે 14 વર્ષની ઉંમરે તેમને દીક્ષા આપવામાં આવી. તે વિદ્યા જિજ્ઞાસુ તથા સંગીત કળાના જાણકાર છે. સંતોષચંદજી મહારાજ –તે જ્ઞાતે વિસા ઓસવાળ છે. તેમનું નિવાસસ્થાન રતલામ છે. સંવત ૧૯૭૮ના આસો વદ ૭ને દિવસે તેમની 33 વર્ષની વયે ઉજ્જૈનમાં તેમને દીક્ષા આપવામાં આવી. તેઓ વિદ્યા જિજ્ઞાસુ તથા વ્યાવચી (ફરમાબરદાર) છે. નંદલાલજી મહારાજ–તે ઈન્દરના વતની જાતિના ભટેવરા છે. સંવત ૧૭૯ત્ની કાર્તિક સુદ ૭ને દિવસે તેમને 24 વર્ષની વયે દીક્ષા આપી. તે વિદ્યા જિજ્ઞાસુ છે. રતનલાલજી મહારાજ –તેમનું જન્મસ્થાન મન્દસાર છે. તે જ્ઞાતે વીસા પોરવાડ છે. સંવત ૧૯૮૦ના ચિત્ર સુદ ૧૩ને દિવસે તેમને 45 વર્ષની પાકટ વયે ભીલવાડામાં દીક્ષા આપી. તે વિદ્યા જિજ્ઞાસુ છે. કેવળચંદજી મહારાજ –તે જ્ઞાતે ઓસવાળ છે. તેમની જન્મભૂમિ કેસિથલ મેવાડ) છે. સંવત ૧૯૮૧ના ફાલ્સન સુદ ૩ને દિવસે 11 વર્ષની ઉંમરે તેમને ખ્યાવરમાં દીક્ષા આપી.
Page #567
--------------------------------------------------------------------------
________________ 584 > આદશ મુન. વકતાવરમલજી મહારાજ –તે જ્ઞાતે સવાલ છે. તેમનું નિવાસસ્થાન કેસિથલ (મેવાડ) છે. સંવત ૧૯૮૧ના ફાળુન સુદ ૩ને દિવસે લા વર્ષની વયે તેમને ખ્યાવરમાં દીક્ષા આપી. તપસ્વીજી વિજયરાજજી મ–બરાડ દેશના રહેવાસી ઓસવાલ જ્ઞાતિના છે. સં. ૧૯૮૪માં કાર્તિક મહિનામાં 35 વર્ષની ઉમ્મરે નાથદ્વારામાં દીક્ષા અંગીકાર કરી. વિદ્યા જીજ્ઞાસુ તેમજ તપશ્ચર્યા રત રહે છે. મોહનલાલજી મ–નીમચના રહેવાસી ઓસવાલ જ્ઞાતિના છે. 11 વર્ષની ઉમ્મરે સંવત ૧૯૮૪ની સાલમાં સાદડી (મારવાડ)માં દીક્ષા લીધી. વિદ્યા જીજ્ઞાસુ છે. સહનલાલજી મ–નીમચના રહેવાસી એસવાલ જ્ઞાતિના છે. 9 વર્ષની ઉમ્મરે સંવત ૧૯૮૪ની સાલમાં સાદડી (મારવાડ)માં દીક્ષા લીધી. વિદ્યા જીજ્ઞાસુ છે. હુકમીચંદ્રજી મ–ઉદેપુરના રહેવાસી બ્રાહ્મણ છે. 18 વર્ષની ઉમ્મરે સંવત ૧૯૮૪માં જવાલી ગામમાં દીક્ષા લીધી. વિદ્યા જીજ્ઞાસુ છે. ઉપરમાં મ. શ્રી છગનલાલજી તથા મગનલાલજી, મ. શ્રી નાથુલાલજી તથા રામલાલજી અને મ. શ્રી કેવલચંદજી તથા વક્તાવરમલજી સગા ભાઈ છે.
Page #568
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 505 પિત્ર શિષ્ય. મગનમલજી મહારાજ–પરવાડ જાતિના છે. તેમની જન્મભૂમિ ઈન્દોર છે. સંવત ૧૯૭૮ના આશ્વિન વદ ૭ને દિવસે 14 વર્ષની વયે તેમને ઉજ્જૈનમાં દીક્ષા આપી. - રાજમલજી મહારાજ –તે વિસા ઓસવાળ જ્ઞાતિના છે. તેમનું વતન જૂનિયાં (અજમેર) છે. સંવત ૧૯૮૦ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે 32 વર્ષની વયે ભીલવાડામાં તેમને દીક્ષા આપી. તે ભારે વિદ્યા જિજ્ઞાસુ છે. તે ઉપરક્ત શિષ્યગણમાં છગનલાલજી તથા મગનલાલજી બેઉ ભાઈઓ છે, વળી નાથુલાલજી તથા રામલાલજી પણ સગા ભાઈ છે, તથા કેવલચંદજી મહારાજ અને વિતાવરમલજી મહારાજ પણ સગા ભાઈઓ છે. તથા મેહનલાલજી અને સોહનલાલજી પણ સગા ભાઈઓ છે.
Page #569
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું. પ્રશસ્તિના લકે તથા કાવ્યો.. والتفاوض وسنننننننن قهر ( શિર ઉત્ત.) शुभे वर्षे सिंधु-त्रि-निधि-कु-मिते विक्रमरवेस्त्रयोदृश्यामूर्जेऽकृत सितदले जन्म किल यः / चतुर्थाभिख्योऽयं मुनिरिह चतुर्थे सतियुगे, चतुर्थस्य द्वारं विघटयतु वर्गस्य भविनाम् / / 1 / / જેમણે વિક્રમ સંવત ૧૭૪ના કાર્તિક સુદ ૧૩ને શુભ દિને જન્મ લીધે, તે ચતુર્થ મુનિ (ચથમલજી) આ ચોથા યુગમાં (કલિયુગમાં) સંસારીઓને માટે ચેથા વર્ગનાં (મોક્ષનાં ) દ્વાર ઉઘાડે. || 1i गिरं हिन्दी बाल्ये वयसि यवनानीमपि लिपिम पठित्वेंग्लिशं यो समजनि च पारस्य च कणाः / अनेकाभिर्भाषाभिरिति हि तदा य परिचितोऽप्यराजीदेकोक्तिः प्रणमत चतुर्थं मुनिममुम् // 2 // જેમણે બાલ્યાવસ્થામાં હિંદી તથા ઉને અભ્યાસ કરી, આગળ ઉપર અંગ્રેજી તથા ફારસી ભાષાનું જ્ઞાન સંપાદન
Page #570
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 509 કર્યું. અને આ પ્રમાણે અનેક ભાષાઓને અભ્યાસ કરી જ્ઞાન મેળવ્યું હોવા છતાં પણ જે અનેક વચની નથી, જે પિતાના વચનને ફેરવતા નથી, એવા ગુણોથી સુશોભિત ચતુર્થ મલજી મુનિને પ્રણામ હો. / રમે कृतोत्कर्षे वर्षे निजजननतः षोडश इतेऽवहद्धन्यां कन्यां सलिलनिधिकन्यामिव पराम् / उपेतायामष्टादशशरदि तुर्ये युग इह जयंस्तुर्यो मल्लः स्मरमपि यथार्थाख्यमकरोत् / / 3 / / પિતાના જન્મ પછી અભ્યદયના સમયરૂપી સોળમાં વર્ષમાં પ્રવેશ કરતાં બીજી લમી સમી એક ધન્ય કન્યા સાથે લગ્ન કર્યું અને અઢારમા વર્ષમાં પ્રવેશ કરતાં તો આ કળિકાળમાં કામદેવને પરાજિત કરી. તેમણે તે સ્મર (કામદેવ) ને તેના અભિધાન અનુરૂપ બનાવ્યું, અર્થાતુ મતતિ મ: કામદેવને પિતાનું સ્મરણ કરનારો બનાવ્યા यथा मैनावत्या व्रत-नियमवत्याऽधिगमितो मतो गोपीचन्द्रो मृदुवयसि चन्द्रोपमयशाः તથા વા માત્રથમ ઘટનાક્રાતિ - श्चतुर्थोऽयं मल्लो जयति मुनिमल्लेऽत्र भुवने // 4 // જે પ્રમાણે વ્રત-નિયમાદિ આચરતી મેનાવતી પાસે શશિ સમ યશસ્વી ગોપીચંદે બોધ ગ્રહણ કર્યો, તે મુજબ એકાન્તમાં જે મુનિરાજે એક ક્ષણ માટે પોતાની પ્રિય માતા પાસેથી બેધ ગ્રહણ કર્યો, એવા શ્રી ચતુર્થમલ મુનિ આ જગતમાં યશસ્વી બન્યા છે. 4 |
Page #571
--------------------------------------------------------------------------
________________ 508 આદશ મુનિ अथाब्दे दृग्वाण-ग्रह-कुघटिते विक्रमरवेरयं स्त्रीग्बाण-ग्रह-कुघटितस्तुर्यमुनिराट् / तपस्ये संशुद्ध सुविशद-तपस्योन्मुखमतिस्तृतीयायां दीक्षामधरत तृतीयाश्रमिकवत् / / 5 / / ત્યાર બાદ વિકમ સંવત. ૧૫૧માં પ્રણય પ્રેમદાનાં કટાક્ષ રૂપી તીરનાં તીવ્ર નિશાનમાંથી મુક્ત થઈ, આ ચતુર્થ મુનિએ ઉજજવલ તપસ્યા કરવાના ઈરાદાથી વાનપ્રસ્થની. માફક ફાળુન સુદ ને દિવસે દીક્ષા લીધી. . પ .. गुरून्हीरालालान्यम-नियमपालान्परिचर श्चरन्ध्यानं ज्ञानं समलभत मानं च मुनिषु / यथा मेघो धीरः स्थलमुदधि नीरं च सदृशम तथाऽसौ व्याख्यानं घटयति समानः सति जडे // 6 // યમ તથા નિયમોનું પાલન કરતાં, પિતાના ગુરૂ મુનિશ્રી 1008 શ્રી હીરાલાલજી મહારાજનાં ચરણકમળ સેવતાં, તેમણે જ્ઞાન સંપાદન કર્યું, અને આ પ્રમાણે મુનિઓમાં યશ પ્રાપ્ત કર્યો. જે પ્રમાણે મેઘરાજા જળ-પ્રદેશ તથા સ્થળ પ્રદેશ પર સમાન વૃષ્ટિ કરે છે, તે પ્રમાણે આ મુનિરાજ પણ બુદ્ધિમાન તથા મૂર્ખ પર પોતાના વ્યાખ્યાનને સમાન પ્રભાવ પાડે છે. || 6 यदास्याब्ज-स्यन्नं मधुरिम-प्रपन्नं प्रकटितं, प्रभावं व्याख्यानं सुमरस-समानं रसयितुम् / समुद्भता संगा नर-नृपति-भुंगा अभिमतान, सुरान संयाचन्ते प्रथमत रमन्ते च तृषिताः // 7 // તેઓશ્રીના મુખકમળમાંથી વૃષ્ટિ થતાં પ્રભાવશાળી, સુલલિત વ્યાખ્યાનનું પાન કરવાને સામાન્ય જનતા તથા નૃપતિ
Page #572
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ પટ રૂપી ભ્રમરો (જે સમુદ્રના તમ પહેલાં મઝા લૂંટી ચૂક્યા છે) વ્યાખ્યાનની પૂર્વે તથા આખરે પણ તૃષિતજ રહેતાં પિતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે કે અમને ફરી પણ આવું ૌભાગ્ય પ્રાપ્ત થાય. 7 | प्रभाविव्याख्यानामृतरसनिधानाय दशनद्युतिज्योत्स्नाऽभाजे विबुधभसमाजेद्धरुचये। यदैस्यैणाङ्कायातुलसुखनिकायाय नितरां . सभाचक्षुश्चोरः क्षितिपतिचकोरः स्पृहयति // 8 // પ્રભાવશાળી વ્યાખ્યાનરૂપી અમૃતરસના ભંડાર, દંતકળીઓની કાંતિરૂપી ચંદ્રિકાવાળા, વિદ્વાનરૂપી નક્ષત્રના સમૂહમાં તેજસ્વિતાથી પ્રકાશનાર, અદ્ભુત સુખના સ્થાન, તેવા તેમના મુખરૂપી ચંદ્રમાને સભાજનની દૃષ્ટિનું હરણ કરનાર (ચિત્ત ચોરનાર) રાજારૂપી ચકાર પસંદ કરે છે. તેમાં गतामर्षो मर्षेण च जनितहर्षेण सहितः समायो निर्मायो विद्धदसमा योगरचनाः / स्वमुक्त्यै यस्तृष्णां दधदपि च तृष्णां परिजहचतुर्थः सन्मानो मुनिरयममानो विजयते / / 9 / / ક્રોધ રહિત તથા ઉલ્લાસજનક અને ક્ષમાશીલ તથા માયા વિહોણા એવા તે કઠિન ચાગનું દર્શન કરાવે છે. તૃષ્ણા ત્યાગ કર્યો હોવા છતાં પણ મુકિતની તૃષ્ણ રાખે છે, અને માન્ (આદરસત્કાર) પામતા હોવા છતાં જે માન (અભિમાન) રડિત છે, એવા મુનિ ચતુર્થ મલજીને સદા સર્વદા વિજય થાવ 9 ભવદીયશીઘ્રકવિ પંડિત નિત્યાનંદ શાસ્ત્રી, દ્ધપુર (મારવાડ).
Page #573
--------------------------------------------------------------------------
________________ 510 > આદર્શ મુન. (વિશકિતમ) धन्येयं वसतिनवीननगराख्यातिः पवित्रीकृता मोहोऽस्तोकतमोऽपसारणकरैस्तीर्थीकृताः साधुभिः मन्नालाल सुपूज्य विष्टरसभा प्रद्योतकाः साधवो राजन्ते किल यत्र संप्रति मुनिः श्रीचौथमल्लाभिधाः // 1 // મેહરૂપી ઘનઘોર અંધકારને નિર્મળ કરનાર, સાધુઓનાં પુનીત પગલાંથી તીર્થરૂપ બનેલા નયા શહેર (ખ્યાવર)ની જનતાને ધન્ય છે, કે જે સ્થળે અત્યારે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજની ગાદીને દીપાવનાર મુનિશ્રી ચૈથમલજી મહારાજ વિરાજે છે. धन्या भारतभूरसौ त्रिभुवने देवालयस्पधिनी यस्यां जंगमपारिजातकतरुस्तुर्यापदेशान्ननु / यस्यानातपसेविनो विचरतः सौख्यं भवत्यक्षतः सोऽयं नस्तुनुतादभीष्टनिचयं श्रेयः पथं दर्शयन् // 2 // ત્રિભુવનમાં આ ભારતભૂમિને ધન્યવાદ છે કે જ્યાં મુનિશ્રી ચેમિલજી મહારાજ જેવું જંગમ કલ્પવૃક્ષ સુશોભિત છે. આ હરતા ફરતા કલ્પવૃક્ષની મીઠી છાંયડીમાં જે આશ્રય લે છે, તેને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. એવા એ કલ્યાણ માર્ગ દર્શાવતા મુનિશ્રી ચૈથમલજી મહારાજ અમારા મનેરથને પરિપૂર્ણ કર્યા કરે / 2 / . ( શિવળિ વત્તમ) अशक्यं स्तोतुं ते निखिलगुणवृन्दं मुनिवरैः कथंकारं स्तुत्योजलधिगहनः स्वल्पमतिना /
Page #574
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 511 10: त्रिलोकीवन्यारां तदपि कृपया पादरजसा, चतुर्धासंघानां सदसि नुतिलेशं नु विधवे // 3 // . હે મુનિવર ! આપના સમસ્ત ગુણોની તારીફ મુનિવરે પણ સર્વાગ કરી શકતા નથી, તે પછી મારા જેવો એક અલ્પમતિ સમુદ્ર સમાન ગંભીર એવા આપની સ્તુતિ કેવી રીતે કરી શકે ? છતાં પણ ત્રિભુવનના વંદનીય મહાત્માઓની ચરણરજની કૃપાથી ચતુર્વિધ સંઘની સભામાં થોડી ઘણી સ્તુતિ કરવાનું અયોગ્ય સાહસ ખેડું છું. ma ( ૩પનાતિ વૃતમ ) सती समृद्धी परिहाय धीमान, सालं क्रियां चित्तविरक्तिभावात् / रत्नत्रयालंकृतिभूषितांगः प्राप्तो हि किं तामविनाशिनी च // 4 // જે બુદ્ધિમાન પુરૂષ આંતરિક વિરક્તિને વશવતી આભૂપણ સહિતની સારીયે સમૃદ્ધિને શિવ નિર્માલ્ય ગણી ઠેકરે મારી, જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપી ત્રણ રત્નોથી આભૂષિત થયા, તેમને શું અવિનાશી સમૃદ્ધિ સાંપડશે નહિ ? અર્થાત અવશ્ય સાંપડશે. 4 | તા:પ્રતન સિત્તેન્દ્રિયા, चतुष्कषायेन्धनदाहदावः / पञ्चाननः कर्म करीद्रयूथे, जीव्याच्चिरं श्रीमुनिचौथमल्लः / / 5 / /
Page #575
--------------------------------------------------------------------------
________________ 512 -->આદર્શ યુનિ. ^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ જેમણે તરૂપી ચાબુકથી ઈન્દ્રિયે રૂપી થનગનતા અને વશ કર્યા છે, જે કષાયારૂપી કાષ્ઠને પ્રગટાવી દાવાગ્નિની ગરજ સારે છે જે કર્મરૂપી ગજરાજના સમૂહમાં મૃગેન્દ્ર-વનરાજ રૂપે છે, એવા મુનિશ્રી ચાથમલજી મહારાજ સદા સર્વદા સમાજેન્નતિ કરે છે. જે 5 | ( તત્તમ) मुनिराज ! विराजित शांतितनो, समसँघ सरोज विकासरवे ! वचनामृत हर्षितसभ्यजन, जय जैनदिवाकर तुर्यमल्ल ! // 6 // જેમના મુખારવિન્દ ઉપર શાતિ ઝળહળી રહી છે, જે ચતુર્વિધ સંઘરૂપી કમળ પુષ્પને વિકાસ કરનાર દિવાકર સમાન છે, જેમણે પિતાનાં બોધવચને રૂપી અમૃતથી સજજનેને તુષ્યમાન કર્યા છે, જે જૈનમાં સૂર્ય રૂપે છે, એવા શ્રી ચથમલજી મહારાજનો સર્વદા વિજ્ય થાવ / 6 / जिन शासनदत्त विशुद्धमते, भवदीय पदाम्बुजकोषदले। रचना तनुबोध विहारी कृता, निहिता भ्रमरीश्रियमावहताम् // 7 // જૈન શાસનમાં જેમણે પોતાની શુદ્ધ બુદ્ધિને નિરંતર જી રાખી છે, એવા હે મુનિશ્રી ચૈથમલજી મહારાજ ! આપનાં ચરણારવિન્દમાં અર્પણ કરેલી, અલ્પમતિ બિહારીલાલની આ કૃતિ ભ્રમરની શેભાને પામે. ભવદીયશુભાકાંક્ષી દયાસ્પદ, બિહારીલાલ શર્મા ખ્યાવર,
Page #576
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 513 શિખરિણી. મહામાયા મોહ-સ્મર તિમિરરાશી ભવ-નિશા, મિટા કે ફેલાઈ સુમતિ કિરણે ભી ચહું દિશા. તભી હૈ યે સાક્ષાત્ રવિ શમિદમી ચાથમલજી, જિન્હોં કે આગે દુમતિ-કુમુદિનીને છબી તછાપા મત્તગયન્ટ-ઇન્દ. દુર્લભ યા નર-દેહધરી પુનિ તાબિચ હી ગુણ શોધ લિયે હૈ, ઝડ ગિ જગક મુનિ ભૂષણ, કામ ક્રોધ કે દૂર કિયે હૈ! આતમ રૂપ કે જાનિ લિયે ઉરમેં ગુરૂજ્ઞાન કો આનિ લિયે હૈ, સંત શિરોમણી ચૈથમુનીશ્વર, ચાથયુગીન કો એક દિહો રા | સવૈયા ચોસઠ અર્ધ જિનેશ્વર ભાષિત સૂતર જા ગલબીચ સુહાવે, થભુ ઇસે જિનશાસન કે “કવિબાલ” કહે વિરલેર દગડ આવે! મન્મથજીત૪ મહામુનિ એ નિશિવા સરપ જ્ઞાન ઘટા ગહરાવે, લચ્છનવન્ત વિચક્ષણ કે ગુણ ગાવત કે ગુનવન્ત અઘાવે. ભવદીય, બાલારામ-જોધપુર. ' (મારવાડ) 1. અંધકાર 2 ચારે. 3. શાન્ત તથા ઈન્દ્રિય દમન કરનાર કળીયુગવાસીઓ. 1 કઠમાં 2 જવલ્લેજ 3 નજરે 4 કામને જીતનાર પર રાત્રિ દિવસ 6 સુલક્ષણ 7 સંતોષ થાય.
Page #577
--------------------------------------------------------------------------
________________ 514 >આદર્શ મુનિ **********************************^ '* *:~~~~~~~~~ -~-~********************* * પ્રકરણ ૨જું. સનંદ તથા હુકમનામાં છે boldogoklody કેટલાક જાગીરદાર તરફથી મહારાજશ્રીને અભયદાનના પટ્ટા–સનંદ ભેટરૂપે મળ્યાં છે, તે સઘળાં અક્ષરશ: મૂળ ભાષામાં જ નીચે આપવામાં આવે છે. નંબર ઉપર૧. માનનીય મહારાજ ચૌથયેલછે. જૈન શ્વેતામ્બર સ્થાનકવાસી કી સેવા મેં. રાજેશ્રી ઠાકર જોરાવરસિંહ જી-સાહરંગી, લી પ્રણામ પહુંચે અપરંચ આપ વિહાર કરતે હવે તમારે ગાંવ સારંગી મેં પધારે ઔર ધાર્મિક વ અહિંસા વિષયક આપકે વ્યાખ્યાન સુનને કા મુઝ કો ભી સભાગ્ય હવા. ઈસલીયે મેને ઇલાકે મેં ચરન્દર વ પરઘેર જાનવરોને કી જે શીકાર આમ લગ૪ કિયા કરતે થે ઉનકી રેક કે વાતે ઔર મછલીયાં કી શિકાર ધાર્મિક તીથી મેં ન હોને કી દે સરકયુલર નંબર 1519-1520 જારી કરકે મનાઈ કરેદી હૈ. નકલે ઉનકી ઇસ પત્ર કે જરિયે આપકી સેવામેં ભેજતા હું, કારણ કે યેહ આપકે વ્યાખ્યાન કા સૂફલ હૈ. તા. 23-12-21 ઈ. ઠાકર સાહરગી.
Page #578
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 515 ^^^^^^^^^^ ^^^:' - સરકુલર ઠિકાનાં સહરગી આ ઈજલાસા રાજે શ્રી ઠાકરા જોરાવરસિંહજી સાહબ. તારીખ 23-12-21 ઈ.' ' મહાર છાપ નકલ મુકાબીક અસલ કે જો કે ધાર્મિક તીથી એકાદશી, પુનમ, અમાવસ્યા, જન્માષ્ટમી ઔર રામનામી આર જૈન ધર્માવલંબી કે પસને મેં પ્રગણે હાજા મેં શીકાર મછલી કી કઈ શન્સ નહીં કરે ઈસકા ઈન્તજામી હોના જરૂર લી. નંબર 1519 - હુકમ હુવા કે મારફત પુલિસ પ્રગણું હાજા મેં ઉન તમામ લાગે કે જે અસર શીકાર મછલી કિયા કરતે હૈં મુમાંનિયત૧૧ કરદી જાવે કે ખલાફ વજીર કરનેવાલે પર સજા કી જાવેગી ફ. બાદ કારરવાઈ૩ અસલ હાજા સામિલ ફાઇલ હે. તારીખ મજકુર | (સહી) (હિન્દીમાં) (સહી હીન્દી) બહાદુરસિંહ ઠાકોર સાહરંગી - કામદાર સાહરંગી 1. જેગ, 2. ચેપમાં, 3. પક્ષીઓ, 4 જાહેર જનતા, 5. સાથે 6. સહી સીક્કા સાથે 7 તે મુજબ 8 પરગણું 9 માણસ 10 બંબસ્ત 11 મનાઈ 12 વિરૂદ્ધ વર્તન કરવું 13 કાર્યવાહી.
Page #579
--------------------------------------------------------------------------
________________ 516 > આદર્શ માન. ^^^^^ ^^^^*** * *^^^^^^^^^*** || શ્રી , સરકુલર કિકાનાં સારંગી-બાઇજલાસ રાજેશ્રી ઠાકર જોરાવરસિંહજી સાહબ, તારીખ 23-12-21 છે મહાર છાપ છે. - નકલ મુતાબિક અસલ કે જે કે ઠિકાના હાજા કી હદમેં ઐસા કેઈ ઈન્તજામ નહીં હૈ જિસ કી વજહ સેવ હર શમ્સ શીકાર બેરોકટેક કિયા કરતે હું યેહ બેજાર હે ઈસ લિયે યેહ તરિક આર્યાદા જારી રહેનાં મુનાસીબ હૈ લીડાજા. નંબર. ૧પર) - હુકમ હુવા કે આજ તારીખ સે પ્રગણે હાજા મેં બિલાઉ મંજૂરી ઠિકાના શિકાર ખેલને કે મુમાં નિયત કી જાતી હૈ. ઈત્તલાક ઈસકી મારફત પુલિસ તમાંમ અવાજે આત૮ કે ભવઈયાંનયા હવાલદારાન કે આમ લાગે કે કરાદી જાવે છે કે ઈશન્સ ઇસકી ખીલાફ વઈ કરગાહ મુસ્તાખી સજા કે હોગા. ફકત બાદ કારવાઈ અસલ હાજા સામીલ ફાઇલ હ. (સહી હિન્દી) બહાદુરસિંહ ઠાકર સાહરગી. કામદાર-સાહરંગી 1 લીધે; કારણથી. 2 ગેરકાયદેસર. 3 રિવાજ; પદ્ધતિ 4 વાજબી. 5 વાસ્તે. 6 વિના 7 સુચના. 8 તપાસ 8 સિપાઈ વિગેરે. 10 ગ્ય
Page #580
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 517 || શ્રી નર્ત જાપાની || राजा रंजयति प्रजा: Banera--Mewar જૈન મઝહબ૧૧ કે મુની મહારાજ શ્રી દેવીલાલજી વ શ્રી ચામલજી મહારાજ બનેડા મેં વૈશાખ બદી 11 કે પધારે ઔર શ્રી ઋષભેદવજી મહારાજ કે મન્દિરમેં ઈનકે વ્યાખ્યાન સુનને કા સાભાગ્ય પ્રાપ્ત હુઆ. આપને નજરબાગ વ મલેમેં ભી વ્યાખ્યાન દિયે. આપકે વ્યાખ્યાને સે બડા હી આનન્દ પ્રાપ્ત હુઆ જિસસે મુનાસિબ સમઝ કર પ્રતિજ્ઞા કી જાતી હૈ કિ - 1 પજુષણેમેં હમ શિકાર નહીં ખેલેંગે. 2 માદીન જાનવરેકી શીકાર ઈરાદતના કભી નહીં કરેંગે. 3 ઐત સુદી 13 શ્રી મહાવીર સ્વામીજી કા જન્મદિન હોને સે ઉસ દિન તાતીલ રહેગી, તાકિ સબ લેગ મન્દિર ક મેં સામિલ હોકર વ્યાખ્યાન આદિ 11 સંપ્રદાય. 1 ભાદ-ત્રી. 2 ઇરાદાપૂર્વક 3 તહેવાર-છુટ્ટી 4 બનેડા (મેવાડ) માં જે કોઈ વેતામ્બર સ્થાનકવાસી સાધુ જાય છે, તે ત્રાષભદેવજીના મંદિરમાં ઉતરે છે. વળી ચાતુર્માસ પણ એજ મંદિરમાં નિવાસસ્થાન ર.ખીને કરે છે. તેથી વ્યાખ્યાન પણ તેજ મંદિરમાં થાય છે. અને સઘળા શ્રાવકો સામાયિક પ્રતિક્રમણ, દયા, પષધ ઈત્યાદિ ત્યાંજ કરે છે. તેથી રાજાસાહેબ શ્રી મહાવીર સ્વામીને જન્મદિવસ તહેવાર તરીકે પાળવાની મહારાજ શ્રી પાસે પ્રતિજ્ઞા કરી સઘળા જેને લોકોને આજ્ઞા કરી કે તે દિવસે સઘળા મંદિરમાં એકત્ર થઈ વ્યાખ્યાન શ્રવણ કરી જ્ઞાન પ્રાપ્ત કરજે.
Page #581
--------------------------------------------------------------------------
________________ 518 > આદર્શ યુનિ. સુનકર જ્ઞાન પ્રાપ્ત કરે વ ની જ ઉસ રોજ શિકાર ભી નહીં ખેલી જાગી. 4 ખાસ બનેડે (મેવાડ) વ મવાિત કે તાલ મેં મછી આડી વગેરે કી સીકાર બીલા ઈજાજતર કેઈ નહીં કરેને પાવેગા. લીહાજા નંબર. ૬૭૪પ જુમલે સહેનિગાન કે મારફત મહેકમે માલ હિદાયત દી જાવે કિ વહ આસામિયાન કે આગાહુપ કર દેવે કિ તાલ મેં મછી આડ વગેર કા શિકાર કેઈ શખસ બિલા ઈજાજત ન કરને પાવે. ખિલાફ ઇસકે અમલ કરે, ઉસ કી બાજાબના રીપોર્ટ કરે. તાતીલ બાબત હરએક મહકમે જાત મેં ઈત્તલા દી જાવે નીજ ઈસકે જરિયે નકલ હાજા મુનિ મહારાજ કો ભી સુચીત કિયા જાવે. ફક્ત 1980 વૈશાખ સુદી 2 તા. 6 મઈ સન 1924 ઈ. દા. રાજા સાહેબના | શ્રી રામજી .. श्री हींगलाजी નકલ. હુકમનામા અજ ઠિકાને કેસીથલ વાકે વૈશાખ સુદી 15 કા જવાનસિંહ 1980. 1 જળકુકડી 2 પરવાનગી 3 સૂચના–હુકમ 4 માણસે 5 ખબર આપવી.
Page #582
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 510 નંબર 54 Ca ઈ મહાર છાપ છે પક = > જે કિ અફસર લેગ જાનવરોકી અપના પટ ભરને કે લિયે સરકાર ખેલકર જીવહિંસા કે પ્રાશ્ચિત કો પ્રાપ્ત હેતે હૈ ઇસલિયે હુઆ ઉપદેશ સાધુજી મહારાજશ્રી ચૈથમલજી સ્વામી કે આજ કી તારીખ સે મહે હુકમનામાં ખાસ કરીથલ વ પટા કેસીથલ કે લીયે જારી કર સબ કે હિદાયત કી જાતી હૈ કિ શિકાર ખેલકર જીવહિંસા કરને સે પૂરા પરહેજે કરેલ અગર કંઈ ખાસ બજહ પિશર આવે તે મજૂરી હાસિલ કરે. અગર ઇસકે ખિલાફ કઈ કરેગા ઔર ઉસકી શિકાયત પેશ આવેગા તો ઉસકે લિયે મુનાસિબ હુકમ દિયા જાયેગા. ઈસ લિયે સબક લાજિમ હૈ, કિ નિગરાની કરતે રહે, ઔર કિસી કે લિયે બિલા મજુરી શિકાર ખેલના હિર આવે, તો ફરના ઈત્તલા કરે. ફક્ત, ધઃ-હવે પછીની કેટલીક સનંદનો ગુજરાતી અનુવાદ તથા મૂળ હુકમ મૂળ ભાષામાં અક્ષરશઃ અહીં રજુ કરીએ છીએ. 1 અળગા રહે 2 કારણસર 3 ફરિયાદ 4 બરાબર અમલ 5 એકદમ. કરે
Page #583
--------------------------------------------------------------------------
________________ 50 > આદર્શ મુનિ. * * * * * * મહાર છાપ શ્રી રામજી બડી સાદડી . જૈન સંપ્રદાયના મુનિ મહારાજ શ્રી ચામલજી ચેષ્ઠ વદ ૬ને દિવસે બડી સાદડીમાં પધાર્યા હતા. કેટલેક વખત તેમનું વ્યાખ્યાન શ્રવણ કરી ઉત્કંઠિત થયા, અને તેથી મહેલમાં પધરાવી વ્યાખ્યાન અપાવ્યું. તેઓશ્રીના ધર્મોત્તેજક પ્રભાવશાળી વ્યાખ્યાનથી અત્યંત આનંદ થયે, તેથી પૂરેપૂરી સમજણ પૂર્વક નીચે મુજબની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. 1. પક્ષીઓનો ઇરાદાપૂર્વક શિકાર કરવામાં આવશે નહિ. આવશે નહિ. તળાવમાં માછલાં જળકુકડી ઈત્યાદી જીવેને શિકાર ખાસ પરવાના સિવાય કઈ પણ કરી શકશે નહિ. આને માટે તળાવની પાળ ઉપર એક શિલાલેખ ગ્ય સ્થળે ઉભો કરવામાં આવશે. હુકમ નંબર 1594 મુલાજમાન કેતવાળી કે હિદાયત હે કિ તાલાવ મેં કિસી જાનવર કી શિકાર કોઈ કરને ન પાવે. યદિ ઇસ કે ખિલાફ કેઈ શખ્સ કરે તો ફરન રિપેટ કરે. આજ કે વ્યાખ્યાન મેં કિતનેક જાગીરદાર હજૂરીયે આદિને હિંસા વગેરેઃ ન કરનેકી પ્રતિજ્ઞા કી હૈ ઉમેદ હૈ વે મુંવાફિક પ્રતિજ્ઞા પાબ% રહેશે. નકલ ઈસકી સૂચનાથે ચૈથમલજી મહારાજ કે પાસ ભેજદી જાવે. સંવત 1982 જ્યેષ્ઠ સુદ 3 તા. 13-6-1926.
Page #584
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ G geroncoeregregrozces શ્રીમાન રા. રા. ખાનસાહેબ શેઠ લુકમાનભાઈ, ઉજજેન. (પરિચય માટે જુઓ પ્રકરણ ૩૨મું.) A 7425--Lakshmi Art, Bombay, 8
Page #585
--------------------------------------------------------------------------
_
Page #586
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ પર. 100., શ્રી રામજી مادرود | મહેર છાપ 6 શ્રી ગોપાલજી - બેહડા ક આજ અવે જૈન સંપ્રદાયના મહારાજ શ્રી ચાથમલજીએ કૃપા કરી ધાર્મિક વ્યાખ્યાન આપ્યું જેમાં ઈશ્વર સ્મરણ, દયા, સત્ય, ધર્મ, જીવરક્ષા, ન્યાય ઇત્યાદિ વિષયે ચર્ચવામાં આવ્યા હતા. તે અત્યંત પ્રશંસનીય અને હિતકારી હતું તથા સઘળા મનુષ્યના લાભ માટે સંપુર્ણ પરમાર્થવૃત્તિથી આપવામાં આવ્યું હતું. તેઓશ્રીને ઉપદેશ સાંભળી પ્રસન્ન ચિત્તે પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે - ( 1 માદા જાનવનો ઈરાદાપૂર્વક શિકાર કરવામાં આવશે નહિ. 2 નાનાં પક્ષી જેવાં કે ચકલીઓ વિગેરેનો શિકાર અટકાવવામાં આવશે. 3 મેર, કબૂત્ર, સફેદ કબૂતર જેને મુસલમાન લેકે મારી નાખે છે, તેમને મારી નાખવા દેવામાં આવશે નહિ. 4 પર્યુષણ પર્વ તથા શ્રાદ્ધ પક્ષમાં જાહેર રીતે વેચ વાને માટે જે બકરા આદિ કાપવામાં આવે છે. તે અટકાવવામાં આવશે. પર્યુષણ પર્વમાં સઘળી દારૂની ભઠ્ઠીઓ બંધ રાખવામાં આવશે. સંવત ૧૯૮૨ના મેષ્ઠ સુદ. 5 મંગળવાર (સહી) નાહરસિંહ.
Page #587
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ || શ્રી રામજી શ્રી કેરેશ્વરજી છે મહાર છાપ આજે જૈન સંપ્રદાયના મહારાજ ચૈથમલજીએ કૃપા કરી અત્રે ધાર્મિક ઉપદેશ કર્યો. પ્રશંસનીય તથા સંપૂર્ણ હિતકારી, તેમજ પૂર્ણ પરમાર્થ વૃત્તિથી સઘળા મનુષ્યોને લાભકારક રીતે કરવામાં આવ્યા હતા. તેઓશ્રીના ઉપદેશથી આનંદિત થઈ પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે - 1. નાનાં પક્ષીઓને શિકાર કરવાની અટકાયત કરવામાં આવશે. 2. વૈશાખ માસમાં ઇરાદાપૂર્વક સસલાને શિકાર કર વામાં આવશે નહિ. 3. માદા જાનવરેને જાણીબુજીને શિકાર કરવામાં આવશે નહિ. 4. ગોમતી નદી તથા શ્રી કેરેશ્વર મહાદેવની સમીપમાં શ્રાવણ માસમાં માછલાં પકડવાનું બંધ કરવામાં આવશે. સંવત ૧૮રના જ્યેષ્ઠ સુદ 7 ગુરૂવાર (80) જવાનસિંહ
Page #588
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 53 * શ્રી રામજી Beveg** મહાર છાપ @ v ox જૈન સંપ્રદાયના મુનિ મહારાજ શ્રી ચીમલજીનું આજે હવા મગરીના મહેલમાં વ્યાખ્યાન થયું. જે સાંભળી અત્યંત આનંદ . મહારાજશ્રીએ અહિંસા ધર્મ ઉપર જે ઉપદેશ આપે તે સંપૂર્ણ સાચે તથા વેદસંમત છે. તે સાંભળી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવામાં આવી છે - 1. તેઓશ્રીની પધરામણીને દિવસે તથા વિહાર કરી જવાને દિવસે અણજો–પાખી પાળવામાં આવશે. 2. પચીસ બકરાને અભયદાન અપાવવામાં આવશે. 3. અહીંનાં તલાવ તથા નદીમાંથી પરવાના સિવાય જાહેર જનતા માછલાં પકડી શકશે નહિ. 4. માદા જાનવને જાણીજોઈને શિકાર કરવામાં આવશે નહિ. આજ પ્રમાણે પક્ષીઓને માટે પણ વર્તવામાં આવશે. હુકમ નંબર 1512. અગતા પલાને આર મછિયે મારને કી રોક કે લીયે કેતવાલીમેં લિખા જાવે. ઔર 25 બકરે અમરિયે કરાને કે લિયે નાથુલાલજી મંદી કે મુતલા કિયા જાવે. નક્લ ઈસકી સૂચનાથે ચાથમલ્લજી મહારાજ કે પાસ ભેજી જાવે. સંવત ૧૯૮૨ના જ્યેષ્ઠ સુદી 8, તા. 18-6-1926.
Page #589
--------------------------------------------------------------------------
________________ પર૪ આદર્શ સુનિ. XAAAARAAAX જ શ્રી રામજી XAAAAAAAAAAAAAAAA મહાર છાપ ૨ભિડર જૈન સંપ્રદાયના મુનિ મહારાજશ્રી ચૈથમલજીની આજરોજ મિતિ જ્યેષ્ઠ વદ અને દિને ભિષ્ઠરમાં પધરામણી વ્યાખ્યાન થયું, જેને સરસ પ્રભાવ પડે. તે પ્રભાવશાળી વ્યાખ્યાન શ્રવણ કરી મને પુષ્કળ આનંદ થયે અને તેથી પ્રતિજ્ઞા કરું છું કે૧ મૃગ તથા નાનાં પક્ષીઓને શિકાર કરવામાં આવશે નહિ. 2 આ મહારાજનાં આગમન તથા પ્રસ્થાનના દિવસે એ ભિડરમાં ખાટકીઓની દુકાને બંધ રહેશે ઉપરક્ત પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવામાં આવશે વાસ્તે હુકમ નંબર 2342. ખટીક કી દુકાને કે લિયે મુઆફિક સદર તામીલ બાબત થાનેદાર કે હિદાયત કી જાવે. ઔર નકલ ઈસકી ચથમલજી મહારાજકે પાસ ભેજ જાવે. સંવત ૧૯૮૨ના યેષ્ઠ વદ 5, તા. 30 જૂન 1926.
Page #590
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિતા 55 * * * * * * * * * * * * KAAAAAAAAAAAAAAAAX મહાર છાપ શ્રી રામજી નંબર 13 બાર પછી જૈન સંપ્રદાયના મુનિ મહારાજશ્રી ચૈથમલજીનાં દર્શન નની અભિલાષા હતી. તેઓ યેષ્ઠ વદી ન્ને દિવસે બંબેરા પધાર્યા અને વદી ૧૦ને રવિવારે મહારાજશ્રી બજારમાં વિરાજવાના હતા. ત્યાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વ્યાખ્યાન શ્રવણ કર્યું અને તેથી ચિત્ત પ્રફુલ્લિત થયું. એ પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળ્યા પછી હું નીચેની પ્રતિજ્ઞા સ્વસ્થ ચિત્તે કરું છું - 1. હું મારા હાથથી બકરા તથા પાડા મારીશ નહિ. વળી માછલાં પણ મારીશ નહિ. 2. પ્રત્યેક એકાદશીને દિવસે મારા ઓરડામાં માંસ રાંધવામાં આવશે નહિ, તથા હું તે ખાઈશ પણ નહિ. વળી તે દિવસે ખાટકીઓ તથા કલાની દુકાને બંધ રાખવામાં આવશે, તથા કુંભકારેની ભઠ્ઠીઓ નહિ સળગાવતાં અને પાળવામાં આવશે. 3 નદીમાં ભમરની નીચેથી બડુવા સુધી કઈ પણ માણસ માછલાં પકડશે નહિ. 4. એકાદશીને દિવસે બંબારામાં ઉંટ પર પડ લાદવા દેવામાં આવશે નહિ. 5. મહારાજશ્રીના બારામાં આગમનને દિવસે તથા પ્રસ્થાનને દિવસે અણજો પાળવામાં આવશે, તથા
Page #591
--------------------------------------------------------------------------
________________ પર૬ > આદર્શ યુનિ. ખાટકીઓ અને કલાલની દુકાનો બંધ રહેશે અને કુંભારો ભઠ્ઠીઓ સળગાવશે નહિ. ઈત્યાદી. 6. સાત બકરાને જીવતદાન આપવામાં આવશે. ઉપર લખ્યા પ્રમાણેની પ્રતિજ્ઞા કરવામાં આવી છે, તથા મારે ત્યાંના કેટલાક સરદારે વિગેરેએ પણ પ્રતિજ્ઞા કરી છે, જેની યાદી તેમના તરફથી અલગ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. ઇતિ શુભમ સંવત 1982 યેષ્ઠ વદ 10. I શ્રી રામજી શ્રી એકલિંગજી મહાર છાપ છે કરાવડ. * * * * * xx xxx જૈન સંપ્રદાયના શ્રીમાન મહારાજશ્રી ચૈથમલજીનાં કુરાવડના રાજમહેલમાં મનુષ્ય જન્મને માટે લાભદાયક અહિંસા, પરોપકાર, ક્ષમા. આદિ વિષયો ઉપર બે દિવસ હૃદયગ્રાહી વ્યાખ્યાન થયાં, જેના પ્રભાવથી ચિત્ત દ્રવીભૂત થતાં નીચે લખેલી પ્રતિજ્ઞા કરવામાં આવે છે - 1. કુરાવડમાં નદી તથા તળાવમાંના જળચર પ્રાણી એની હિંસાની અટકાયત કરવામાં આવશે. 2. મહારાજશ્રીના શુભાગમનને દિવસે તથા પ્રસ્થાનને દિવસે અત્રે જીવહિંસાને અણજો પાળવામાં આવશે. 3. માદા જાનવરને ઈરાદાપૂર્વક મારવામાં આવશે નહિ.
Page #592
--------------------------------------------------------------------------
________________ પર૭ * / * * * * * * * *, **, *, **,* * * * * * * * * * * * * * * *^^^^ ^^^^^^ = * - 4. પક્ષીઓમાં સાત જાતનાં પક્ષીઓ સિવાયનાં બીજાની હિંસા કરવામાં આવશે નહિ. એ સાતની ગણત્રી આ પ્રમાણે થશે. અવસર પ્રમાણે તેની ગણત્રી કરવામાં આવશે. છે. શ્રાવણ વદ 8 થી ભાદરવા સુદ પૂણિમાં સુધી ખાટકીઓની દુકાને બંધ રહેશે. 6. શ્રાદ્ધ પક્ષમાં પહેલેથી જ આજે પાળવામાં આવે છે, તે તે પ્રમાણે જ ચાલુ રહેશે. અને તેમાં સર્વ પ્રકા રની હિંસા તથા ખાટકીઓની દુકાને બંધ રહેશે. 7. પ્રત્યેક માસની બે એકાદશી, અમાવાસ્યા, તથા પૂર્ણિમાને દિવસે પહેલેથી જ હંમેશાં અણુ પાળવામાં આવે છે, તે મુજબ ચાલુ રહેશે અને કસા ઇઓના હાટ બિલકુલ બંધ રહેશે. 8. નવરાત્રીમાં આશ્વિન સુદિ બીજને દિવસે હરસાલ તે આપવામાં આવશે નહિ, અને તે બકરાને જીવ તદાન આપવામાં આવશે. 9 દર વર્ષે નવરાત્રિમાં હંમેશાં એક પાડાનું બલિદાન આપવામાં આવે છે તે અટકાવવામાં આવશે. 10. નવરાત્રિમાં માતાજી કરણીજી પાંગલીજીને પાડે ચઢાવવામાં આવશે નહિ. 11. દશ બકરાને જીવતદાન આપવામાં આવશે. ઉપર લખ્યા મુજબ અમલ બરાબર થાય એ આવશ્યક ગણાશે.
Page #593
--------------------------------------------------------------------------
________________ 58 >આદર્શ મુનિ હુકમ નંબર 263 નકલ ઇસ કી તાલિમન કેતવાલી ભેજી જાવે. દસરી નકલ મહારાજ ચાથમલજીકે પાસ સુચનાર્થ ભેજી જાવે. દૂસરે સરદાર વગેરેને ભી બહુત સી પ્રતિજ્ઞા કી હૈ, ઉસકી ફેરિસ્ત અલગ હૈ. સંવત ૧૯૮રના અષાઢ કૃષ્ણ. 14. નોંધ:- ઉપરના ગુજરાતી અનુવાદથી વાંચકોને સનદેને સંપૂર્ણ ખ્યાલ આવી ગયે હશે, તેથી હવે પછીની સઘળી મૂળ ભાષામાં જ કેઈપણ જાતનો ફેરફાર કર્યા સિવાય અક્ષરશઃ આપીએ છીએ. શ્રી રામજી શ્રી એકલિંગા રે - Batera, રાવતજી સાહેબના મહોર છાપ Udaipur હસ્તાક્ષર અંગ્રેજી રીતે બારડા લિપિમાં. જ (Rajputana) સ્વસ્તિ શ્રી રાજસ્થાન બાઠડા શુભસ્થાને રાવત શ્રી દિલીપસિંહજી વંચનાત જૈન સાધુમાગી 22 સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા સ્વામી શ્રી ચૈથમલજી મહારાજ કા શુભાગમન યહાં અષાઢ વદી 30 કે હુઆ. યહાં કી જનતા કે આપ કે ધર્મ વિષયક વ્યાખ્યાને કે શ્રવણ કરનેકા લાભ પ્રાપ્ત હુઆ. આપકા વ્યાખ્યાન રાજદ્વારમેં ભી હુઆ. આપને અપને વ્યાખ્યાનમેં મનુષ્ય જન્મ કી દુર્લભતા, આર્થ્ય દેશમેં સંકુલમેં જન્મ, પૂર્ણાયુ, સર્વાગ સમ્પન્ન છેને કે કારણ
Page #594
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 529 ભૂત ધર્માચરણ કે બતા કર ધર્મ કે અંગ સ્વરૂપ ક્ષમા, દયા, અહિંસા, પોપકાર, ઈન્દ્રિયનિગ્રહ, બ્રહ્મચર્ય, સત્ય, તપ, ઈશ્વર સ્મરણ, ભજન આદિ સદાચાર કા વિશદ રૂપ સે વર્ણન કરકે ઇનકે ગ્રહણ કરને એવં અર્ધગતિ કે લે જાને વાલે હિંસા, કેધ, વ્યભિચાર, મિથ્યા ભાષણ, પરહાની, વિષયપરાયણતા, આદિ દુરાચારે કે યથાશકર્યા ત્યાગને કો પ્રભાવિત્પાદક ઉપદેશ ક્યિા જે કિ સનાતન વૈદિક ધર્મ કે હી અનુકૂલ હૈ. આપકે વ્યાખ્યાન સાર્વદેશિક, સાર્વજનિક, સર્વધર્મો સમ્મત, કિસી પ્રકારને આક્ષેપ રહિત હવા કરતે હૈ. યહાં સે આપ કે ભેટ સ્વરૂપ નિમ્ન લિખિત કર્તવ્ય પાલન કરનેકી પ્રતિજ્ઞાઓં કી જાતી હૈ - 1. હિંસા કે નિષેધમેં - (1) નારી જાનવર કી આખેટ ઈચ્છાપૂર્વક નહીં કી જાયગી. (2) પટપડ કા માંસ ભક્ષણ નહીં કિયા જાયગા. (3) મેર, કબૂતર આદિ પક્ષીઓ કે શિકાર પ્રાય: મુસ લમાન લેગ કરતે હૈં, ઉનકે રેક કરા દી જાયગી. (4) નવરાત્રિ દશહરે પર જે ચૈગાન્યા વા માતાજી કે બલિદાન કે લિયે પાડે વધ કિયે જાતે હૈં વે અબ નહીં કિયે જાયેંગે. (5) તાલાવ ફૂલસાગર મેં આડે નહીં મારી જાયેંગી. 2. નિમ્નલિખિત તિથિ તથા પર્વે પર અગતે રખાયે જાયેંગે, યાને ખટીક કી દુકાને, કલાલકી દુકાને, તેલિયે કી ઘાણિ, હલવાઈઓ કી દૂકાને, કુહા કે આ આદિ બન્દ રહેશે.
Page #595
--------------------------------------------------------------------------
________________ 530 > આદર્શ મુનિ. (1) પ્રત્યેક માસ મેં દેને એકાદશી, પૂર્ણિમા કા દિન. (2) વિશેષ પર્વે પર જન્મ અષ્ટમી, રામનવમી, શિવ રાત્રિ, વસન્ત પંચમી, ચૈત્ર સુદિ 13, 4 વદિ પ. (3) શ્રાદ્ધપક્ષમેં. (4) સ્વામી શ્રી ચામલજી મહારાજ કે યહાં આગમન વ પ્રયાણ કે દિન. 3. અભયદાન મેં પ પાંચ બકરે કે જીવદાન દિયા જાયગા. ઉપરોકત કર્તવ્ય કા પાલન કરાને કે લિયે હરી મેં લિખ દિયા જાવે. ઈસકી એક નકલ શ્રીચાથમલજી મહારાજ કે ભેટ હૈ ઔર એક નકલ સમરત મહાજન પંચે કે દી જા. શુભ મિતિ સં. 1982 કા આષાઢ સુદ 3. | શ્રી રામજી .. | શ્રી રૂઘનાથજી || મહાર છાપ છું બેદલા. જૈન સાધુ રર સમ્પ્રદાય કે સુપ્રસિદ્ધ વકતા મુનિ શ્રી ચૈિથમલજી મહારાજ કા શુભાગમન મગસર કૃષ્ણા 6 કે બદલે હુઆ. ગાંવ મેં તથા રાજ્યસ્થાન મેં તીન દિન વ્યાખ્યાન હુએ, જિસમેં પ્રજા કે વ મુઝે આનન્દ હુઆ. નીચે લિખે મુઆફ્રિકી યહાં ભી અગતે પેલાએ જાગે 1 મુજબ.
Page #596
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુન. પ૩૧ (1) પહેલે સે યહાં અગતે રખે જાતે હૈં. ફિર પજુસણું સે મિતિ ભાદરવા સુદ 15 તક અગતે પલાયે જાગે. ગરજ કે ઉદયપુર કે મુજિબ પૂરે અગતે પેલે ગે. (2) દોયમ ચિત્ર શુકલા 13 શ્રી મહાવીર જયંતી, પિષ વદિ 10 શ્રી પાર્શ્વનાથ જયંતી કે અગતે ભી પલાયે જાગે. (3) શ્રી ચિયમલજી મહારાજ કે બદલે પધારના હોગા તબ ભી આને વ જાને કી મિતી કા અગતા પલાયા જાવેગા. ' ઉપર મૂજિબ હમેશાં અમલ દરામદ રહેગા લિહાજા. હુ. નં૦ 390 મહાણી જ દફતર મુત્તલા હવે કિ યહ અગતે પલાયે જાને કે નેટ દરજ કિતાબ કર લેવેં. નામદાર ઈસ માફિક અમલ રખાને કી કારવાઈ કરે. નકલ ઈસકી બતર સુચનાર્થ શ્રી ચથમલજી મહારાજ કે પાસ ભેજી જાવ. સં. 1983 મગસર બદ 12 તા. 2-12-1926 ઈ. શ્રી રામજી لحاف فلنرفع શ્રી એકલિંગછા 2 - 3. મહેર છાપ ! | સુલબર S જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા પંડિત મુનિશ્રી ચૈાથમલજી મહારાજ કા ભિન્ડર કી હવેલી મુ. ઉદયપુરમેં આજ 1 અણજે-પાંખી
Page #597
--------------------------------------------------------------------------
________________ પ૩ર આદર્શ મુનિ. વ્યાખ્યાન હુઆ, શ્રવણ કર ચિત્ત બડા આનન્દિત હુઆ. અહિંસા ધર્મકા મહારાજશ્રીને જે સત્ય ઉપદેશ દિયા વહ બહુત પ્રભાવશાળી રહા. ઈસલિયે નીચે લિખી પ્રતિજ્ઞા કી જાતી હૈ - (1) શ્રીમાન મુનિશ્રી ચૈથમલજી મહારાજ કે પધારને વ વિહાર કરને કે દિન સુલઅર મેં આમ અગતા રહેગા. (2) ચૈત્ર શુકલા 13 ભગવાન શ્રી મહાવીર સ્વામી કા જન્મ દિન હૈ સો હમેશા કે લિયે આમ અગતા રહેગા. (3) પિષ કૃષ્ણ 10 ભગવાન પાર્શ્વનાથજી કા જન્મ ( દિન હૈ, સો હમેશા કે લિયે આમ અગતા પલાયા જાવેગા. (4) નવરાત્રિ મેં પાડાકે લેહ હવે હૈ, સે હંમેશા કે વાતે એક પાડે કે અમરયા કિયા જાયેગા. (5) માદા જાનવર કી શિકાર જાન કરકે નહીં કી જાગી. (6) મુર્ગા જંગલી વ શહેરી, હરિયાલ, ધનેતર, લાવા, આડ ઔર ભાટિયા કે અલાવા દીગર પંખેરૂ જાનવર કી શિકાર નહીં જાગી. આર જમણ નહીં આવેગા (7) ખાસ સુલખર મેં તાલાવ હે ઉસ મેં બિલા ઈજાજત કઈ શિકાર ન ખેલે, ઈસકી રેક પહલે સે હૈ આર ફિર ભી રેક પૂરે તરસે રહેગી. લિહાજા.
Page #598
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. - 533 હુકમ નં. 424 અસલ રોબકાર હાજા સદર કચેહરી મેં ભેજ લિખિ જાવે કે મુન્દરજે સદર કલમ કી પાવન્દી પૂરે તાર રખને ઈન્તજામ કરે ઔર નકલ ઇસકી સુચનાથે શ્રીમાન પ્રસિદ્ધ વક્તા પંડિત મુનિશ્રી ચૈથમલજી મહારાજ કે ભેટ સ્વરૂપ ભેજી જા, આર નિવેદન કિયા જાવે કે તિનીક જીવ હિંસા વગેરા બાતેં આપ કે સુલમ્બર પધારને પર છોડને કો વિચાર કિયા જાયેગા. ફકત સં. ૧૯૮૩કા માર્ગ શીર્ષ કૃષ્ણા 11, ભમવાર, તા. 30-11-26 ઈ. | શ્રી રામજી તાશ્રી એકલિંગજી જૈન સંપ્રદાય કે શ્રીમાન પ્રસિદ્ધ વક્તા સ્વામીજી શ્રી ચાથમલજી મહારાજ ગગુધેિ પધારે ઔર મનુષ્યજન્મ કે લાભાન્તર્ગત અહિંસા, પરોપકાર, ક્ષમા આદિ અનેક વિષય પર હૃદયગ્રાહી પ્રભાવશાલી વ્યાખ્યાન હુએ. જિન કે પ્રભાવ સે ચિત્ત દ્રવીભૂત હેકર શ્રીમતી માજી સાહિબા શ્રી રણાવતજી કી સમ્મતિ સે જિન્હોને કૃપાકર દયાભાવ સે યહ ભી ફરમાવ્યા હૈ કિ ઇન પ્રતિજ્ઞાઓં કી હમેશા, બાદ મુનસરમાત ભી પાવન્દી રખાઈ વેગી. નિમ્ન લિખિત પ્રતિજ્ઞા કી જાતી હૈ (1) તાલાવ પટ્ટે હાજામેં મરિયાં, આડા આદિ છે શિકાર બલા ઈજાજત કેઈ નહીં કર સકેગે. ઇસકે લિયે એક શિલાલેખ ભી તાલાવ કી પાલ (પાર) પર મુનાસિબ જગહ સ્થાપિત કર દીયા જાયેગા.
Page #599
--------------------------------------------------------------------------
________________ પ૩૪ >આદર્શ મુનિ -~~-~ (2) છે. પક્ષી ચિડિયા વગેરે કી શિકાર કરનેકી | રોક કી જાગી. (3) મેર કબૂતર ફાગતા ન મારને દિયે જાગે. (4) પર્યુષણે મેં વ શ્રાદ્ધ પક્ષ મેં આમ તાર પર બકરે આદિ બેચને કે જે કાટે જાતે હૈં ઉનકી રેક કી જાગી. (5) આપ કે પધારને વ વિહાર કરને કે દિન અગતા રહેગા. વિશેષ પર્વ જન્માષ્ટમી, રામનવમી, અક્ષય તૃતીયા, મકરસંક્રાંતિ, વસન્ત પંચમી, શિવરાત્રિ, પs વદી 10 પાર્શ્વનાથ યંત, ચિત્ર શુકલા 13 મહાવીર જયંતિ આર ઈનકે અતિરિકત હર મહીને કી ગ્યારસ, અમાવસ્યા, પ્રદોષ ઔર પૂણિમા કે દિન બકરે આદિ જાનવર આમ તોર પર બેચને કે નહીં કાટને દિએ જાગે. ઈનકે અલાવા ઠિકાને મેં જે જે મામૂલી અગતે પાલે જાતે હૈ, વે ભી પેલતે રહેશે. કુમ્હાર લેગ શ્રાવણ ઔર ભાદવા મેં અવાડે નહીં પકાવેગે. શ્રીયુત સ્વામીજી શ્રી ચાથમલજી મહારાજ કે શુભાગમન મેં ગ્યારહ 11 બકરે ઇસ સમય અમરિયા કરાયે જાવેગા. હુકમ નં. 1806.. નકલ ઇસ માફિક લિખ શ્રીયુત સ્વામીજી શ્રી ચામલજી મહારાજ કે સુચનાર્થ ભેટ કી જા. ઔર યહ પરચા સહી કે
Page #600
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 535 વહિડા મેં દરજ હેવે, એર ઇસમેં મુત્તલા થાનેદાર, જમાદાર હવાલદાર કો કહા જાવે એર સાહેબેલાલજી કો યે ભી હિદાયત હા કિ શિલાલેખ કારીગર કે તલબ કર ઉસમેં લિખા તાલાવ પર પટ્ટે હાજા મેં રૂપાઈ જાવે. દરજ રજીસ્ટર . સં. 1982 કામગસર સુદ 13. તા. 10-12-26 ઈ. / શ્રી રણછોડરાયજી . શ્રી આદિમાતાજી | | શ્રી રામજી હું મહાર છાપ છું દેલવાડા–મેવા. XAAAAAAAA નંબર 13 જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વકતા મુનિ શ્રી ચાથમલજી મહારાજ કે વ્યાખ્યાન ઉદયપુર કે મુકામ બનેડા કી હવેલી મેં મિતિ આજ સુદી 14 કે શ્રવણ કરને કા સુઅવસર હુઆ. પધારના હે ઓર યહાં કી પ્રજા કે ભી આપકા વ્યાખ્યાન શ્રવણ કરનેકા લાભ મિલે. ઈશ્વર કૃપાસે શ્રી મહારાજ કા યહાં પર પર પધારના હુઆ ઔર યહાં કી જનતા કી આપ કે ધર્મ વિષયક વ્યાખ્યાન કે શ્રવણ કરને કી અભિલાષા પૂર્ણ હુઈ તથા આજ આપને કૃપા કર રાજ્યદ્વાર મેં પધાર જાલિમ નિવાસ મહલ મેં વ્યાખ્યાન દિયા. આપકા ફરમાન બહુત હી પ્રભાવશાલી સર્વ ધર્મ સમ્મત રહા, ઈસલિયે નીચે લિખી પ્રતિજ્ઞા કી જાતી હૈ -
Page #601
--------------------------------------------------------------------------
________________ 536 - > આદર્શ યુનિ. 1. નીચે લિખી તિથિ પર યહાં અગતે રહેશે - (1) શ્રી ચાથમલજી મહારાજ કે યહાં પધારને વ વાપિસ પધારને કે દિન. (2) પિષ વદિ 10 શ્રી પાર્શ્વનાથજી મહારાજ કા જન્મદિવસ કે દિન. (3) ચૈત્ર સુદી 13 શ્રી મહાવીર સ્વામીજી કા જન્મદિવસ કે દિન. (4) મહિને મેં દેને એકાદશી, અમાવશ તથા પૂર્ણિમા કે દિન. 2. પક્ષી જાનવરે મેં લાવા ઓર જલ કે જાનવરમેં ભાટિયા કી શિકાર નહીં કી જાગી. 3. માદીના જાનવર કી શિકાર ઉરાદતન નહીં કી જાગી. હ. નં. 1673. અસલ કચેહરી મેં ભેજ લિખી જાવે કિ નમ્બર 1 કી કલમેં કી પાલન્દી પૂરે તરસે રખાઈ જાવે આર નકલ ઈસકી સુચનાથ મુનિ મહારાજશ્રી ચિાથમલજી કે પાસ ભેજી જાવે સંવત ૧૯૮૩ના ફાગણ સુદ 6, તા. 9-3-1917 ઈ. I શ્રી રામજી | શ્રી લક્ષ્મીનાથજી મહાર છાપ મોહી-મેવાડ ܚܚܚܚܚܕܕ જૈન સંપ્રદાય કે સુપ્રસિદ્ધ વક્તા પંડીત મુનિ શ્રી ચાથમલજી મહારાજ કે રાજ્ય સ્થાન મેહી મેં આજ ભાષણ
Page #602
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. - 53e. (3) હુઆ; વહ શ્રવણ કર ચિત્ત બડા આન્દિત હુઆ. અહિંસા વિષયક જે શ્રી મહારાજને સત્ય ઉપદેશ દિયા વહ પ્રભાવશાલી હી નહીં પ્રત્યુત પ્રશંસનીય એવં ઉપાદેય રહા હૈ, ઈસલીયે નીચે લિખી પ્રતિજ્ઞા કી જાતી હૈ - (1) ચૈત્ર શુકલા 13 ભગવાન શ્રી મહાવીર સ્વામી કા જન્મદિન હિં; સે હમેશા કે લિયે આમ અગતા રહેગા. (2) પિષ કૃષ્ણા 10 ભગવાન શ્રી પાર્શ્વનાથજી કા જન્મદિન હૈ, સો હમેશા કે લિયે આમ અગતા પલાયા જાયેગા. શ્રીમાન મુનિ શ્રી ચામલજી મહારાજ કે પધારને વ વિહાર કરને કે દિન મેહી મેં આમ અગતા રહેગા. માદા જાનવર કી શિકાર જાનકર નહીં કી જાગી. (5) કોઈ પંખેરૂ જાનવર કા શિકાર નિજ હાથસે નહીં કી જાગી, ન જીમણ મેં કામ આવેગી. હરિણ કી શિકાર નહીં કી જાગી, ન જીમણ મેં કામ આવેગી. (7) નિજ હાથસે. કઈ જીવ હિંસાત્મક કર્મ નહીં કિયા જાયેગા. અલાવા શ્રીજી હજૂર કે હુકમ કે. ઉપર લિખે મુઆફિક પૂરે તાર અમલ રહેગા લિહાજા: હુકમ નંબર 82. અસલહી કચરી કિ હાજા મેં ભેજ લિખા જાવે કિ અમૂરત મુન્દરાજ સદર કી પબન્દી બાબત ખટીકાન કે હિદાયત કરા દેગા આર નકલ ઈસકી સૂચનાથ ભેટ સ્વરૂપ (4)
Page #603
--------------------------------------------------------------------------
________________ 538 > આદર્શ મુનિ. શ્રી ચામલજી મહારાજ કી સેવા મેં ભેજી, જાવે. સં. 1983 વૈશાખ કૃષ્ણ 15, તા. ૧–પ-ર૭ ઈ. | શ્રી રામજી . શ્રી રૂપનારાયણજી દસ્તખત અંગ્રેજીમેં મહાર છાપ. ઠાકુર સાહિબ કે. 6 લસાણી–મેવાડ. જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા શ્રી ચૈથમલજી મહારાજ કા લસણમેં યહ તીસરી મરતબા પધારના હુઆ. એર ઈસ મિડકેપર તીન દિન વિરાજકર જે ઉપદેશ ફરમાયા ઉસસે ચિત્ત પ્રસન્ન હેકર નીચે લિખી પ્રતિજ્ઞા કી જાતી હૈઃ (1) પરિન્દ જાનવર ઈરાદતન નહીં મારે જાવેંગે. (2) શ્રાવણ વ ભાદ્રવ માસમેં ઈરાદતન શિકાર નહીં કી જાગી. (3) મદિન જાનવર ઈરાદતન નહીં મારે જાગે. ચૈત્ર શુકલા 13 શ્રી મહાવીર સ્વામી ક વપષ કૃષ્ણા 10 શ્રી પાર્શ્વનાથજીકા જન્મદિન હોને સે હમેશા કે લિયે અગતા પલાયા જાયેગા. (5) સ્વામીજી શ્રી ચૌથમલજી મહારાજ કે પધારને વ વિહાર કરને કે દિન અગતા પલાયા જાયેગા. 1 વખત.
Page #604
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 539 (6) ગ્યારસ અમાવસ કે દિન શિકાર છમન નહીં લી જાગી. શ્રાવણ માસકે સોમવારે કે હમેશા કે લિયે અગતા પલાયા જાયેગા. શ્રાદ્ધપક્ષમેં પહેલે સે શિકાર કી દુકાનકા અગતા પલતા હૈ, વહ અબ ભી બદસ્તૂર પલેગા. ઈસ કે અલાવા પજુસણ મેં ભી શિકાર કી દુકાન કા હમેશા કે લિયે અગતા રહેગા. (9) મચ્છી વ હિરન કી શિકાર નહીં કી જાગી. (10) સ્વામીજી મહારાજ શ્રી ચૈથમલજી કા યહાં પધારના હુઆ, ઇસ ખુશી મેં ઈસ મરતબા પાંચ બકરે અમરિયે કરાયે જાયેંગે. (11) વૈશાખ માસમેં પહેલે સે શિકાર કી રેક હૈ, ઉસ માફિક અમલ હમેશા કે લિયે રહેગા. લિહાજા: - હુકમ નં. 59 નકલ ઇસ કી સ્વામીજી શ્રી ચૈથમલજી મહારાજ કે સૂચનાથ ભેટ કી જાવે. અગતે પલાને કી ખટિકાન કે હિદાયત કરાઈ જાવે. અમરિયે બકરે કરાને કી નામદાર હઅશરિસ્તાર કારરવાઈ કરે. સં. 1983 જયેષ્ઠ કૃ. 4, શુક્રવાર, તા. 20 મઈ સન્ 1927 ઈ. 1 હમેશ માફક. 2 શિરરતા મુજબ.
Page #605
--------------------------------------------------------------------------
________________ 540 >આદર્શ મુનિ. 74 || રામજી | # eeeeeee શ્રી ચતુર્ભુજ જી મહાર છાપ સહી ઠાકુર સાહિબ કી. ( તાહ જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વકતા પડિત મુનિ શ્રી ચામલજી મહારાજ કે મુખારવિન્દ કા ભાષણ સુનને કી ઈચ્છા થી કિ ઈશ્વર કૃપાસે તા. 20 મઈ સન 1927 ઈકે પધારના હો ગયા. આપકા ઉપદેશ સુનકર ચિત્ત બડા પ્રસન્ન હુઆ. ઇસલિયે નીચે લિખી પ્રતિજ્ઞા કી જાતી હૈ - (1) કાર્તિક વૈિશાખ મહીને મેં શિકાર નહીં ખેલી જાગી. બાકી મહીને મેં સે પ્રત્યેક મહીને મેં 8 રેજ કે સિવાય શિકાર બંદ રહેગી, અર્થાત 22 દિન શિકાર બંદ રહેગી. (2) ચૈત્ર શુકલા 13 શ્રી મહાવીર સ્વામી ક વષિ કૃષ્ણા 10 શ્રી પાર્શ્વનાથજી કા જન્મદિન હોને સે હમેશા કે લિયે અગતા પલાયા જાયેગા. સ્વામી શ્રી ચૈથમલજી મહારાજ કે પધારને વ વિહાર કરને કે દિન અગતા પલાયા જાયેગા. (4) પ્રત્યેક મહીને કી ગ્યારસ વ અમાવસ કે દિન શિકાર મન નહીં લી જાગી. (5) શ્રાવણ માસ કે સોમવારે કે હમેશા કે લિયે અગતા પલાયા જાવેગા.
Page #606
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ * પ૧ (7) (6) ભાદ્રપદ મેં હમેશા અગતા પલાયા જાવેગા ઔર શિકાર ભી નહીં ખેલી જાવેગા. સ્વામીજી મહારાજ શ્રી ચાથમલજી કા તાલ પધારના હુઆ ઇસ ખુશી મેં ઈસ મર્તબા ઈસ સાલ કે લાગતી કે આનેવાલે કરીબ 60-70 સબ બકરે અમરિયે કરાયે જાયેંગે.' (8) પહિલે ભી મહારાજ શ્રી સે ત્યાગ કિયે હું વે બદસ્તુર પાલે જાયેગે. (9) પજુસણ મેં કતઈ અગતા પાલા જાગા લિહાજા હુકમ નમ્બર 111 નકલ ઈસકી સ્વામીજી મહારાજ શ્રી ચેાથમલજી કે સૂચનાર્થ ભેટ કી જા. ઔર અગતા પાલને કી ખટિકાન કે હિદાયત કરાઈ જાવે. અમરિયે બકરે કરને કી હજી શરીતે કારવાઈ કરને કી હિદાયત બીડવાત નાથુભાટી કો કી જાવે, વિક્રમ સં. 1983 કા યેષ્ઠ કૃષ્ણા 6, તા. 22 મઈ સન 1927 ઈસ્વી. રવિવાર. | | શ્રી પરમાત્મને નમો નમઃ | AMASSAAAAV 2 મહાર છાપ છે પાલી. શ્રીમાન મુનિ મહારાજશ્રી શ્રી 1008 શ્રી ચૈથમલજી મહારાજશ્રી કાશેરવાકાલ પાલી સખત ૧૯૮૩ના ઊંડા 1 લાગે 2 સિરસ્તા મુજબ 3 બિલકુલ પૂરે પૂરે
Page #607
--------------------------------------------------------------------------
________________ 542 > આદેશ મુનિ. શુકલા 14 ચતુર્દશીને હવ ને શ્રી મહારાજને ઉપદેશ ફરમાણે તિણપર શ્રીમાન હકિમ સાહિબ કુંવરજી શ્રી સવાઈસિંહજી સાહિબ કી મજૂદગીમેં સહરરા સમસ્ત પંચ ઓસવાલ, પેરવાલ માહેશ્વરી, અગરવાલા ફતેપુરી આ, પુષ્કરણું બ્રાહ્મણ ઔર સમસ્ત કેમ ભેલી હોયને ધર્મરી વૃદ્ધિકરણુ સારૂ સાલ 1 એકયાની માસ 12 બારે મેં અગતા ચાર નિચે લિખીયા મુજિબ રાખણું મંજુર કિયા અગર નહીં રાખસી તે રૂપિયા 11 ઈગ્યારા ગુનેગારીરા દેસી. મિતિ અષાડ કૃષ્ણા 7 સપ્તમી સખત 1983 રા તારીખ 21 જૂન સન ૧૯ર૭ ઈ (1) મિતિ ચૈત્ર સુદિ 13 શ્રી મહાવીર સ્વામીજી જન્મદિન. (2) મિતિ ચેષ્ઠ સુદિ 11 નિર્જલા ઈગ્યારસ. (3) મિતિ ભાદ્રપદકૃષ્ણા શ્રીકૃષ્ણ ચન્દ્રજરે જન્મદિન. (4) મિતિ પિષ કૃષ્ણ 10 શ્રી પાર્શ્વનાથ સ્વામીજીરે જન્મદિન.. ઉપર લિખિયા મુજિબ અગતા ચાર ગેંગ સાઈસારાજણા, પાલસી, જરૂરત માફક શહરમેં દૂકાન એક એક એક કિમરા વ્યાપારીરી ખુલી રે લા. અપને વ્યાપારીયા રજાલેકર ખોલેલા જિણમેં કેઈ ધર્માદેરે રૂકન સમઝ કર વ્યાપારી ઉણસુ લેલેવેલા ઔર હુંડી ચિઠ્ઠીરી ભુગતાવણ બન્દ રેસી. પજુસણારા અગતા સદા કેન્દ્રનું પાલે હૈ ઉણું તરહ પલસી. ઈત્યલમ. અજ હકૂમત વાલી આજ યહ નકલ સરદારાન કી તરફ શ્રી મહારાજ કે પેશ કરને કે લિયે દેશ હુઇ. લિહાજા અસલ નકલ શ્રીમાન
Page #608
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. 543 -.............................. .... >> પૂજ્ય મુનીવર શ્રી 1008 શ્રી ચાથમલજી મહારાજ સાહિબ કે ચરણ કમલોમેં હરસાલ હ. ફક્ત તા. 25-6-27. (સહી) સવાઈસિંહ, હાકિમ–પાલી. છે શ્રી રામજી I શ્રી ચતુર્ભ જજી મહોર છાપરે બદનો. નકલ જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા મુનિ શ્રી ચાથમલજી મહારાજ કા વ્યાખ્યાન સં. 1984 કા વૈસાખ કૃષ્ણ 14 સુબહ ગોવિન્દ સ્કૂલ વ તીસરે પહરક જલમહતા વ વૈસાખ કૃષ્ણ 0)) કો ભી ગેવિન્દ સ્કૂલ બદર શ્રવણ કિયા. બડી પ્રસન્નતા હુઇ. શ્રેતાઓ કે ભી પૂર્ણ લાભ પ્રાપ્ત હુઆ. આપ બડે પ્રભાવશાલી હૈઃ હાં કહીં આપ કા વ્યાખ્યાન હતા હૈિ ઉસકા જનતા પર બડા અસર હતા હૈ. યહાં ભી નીચે લિખે નિયમ કિયે જાતે હૈં - (1) નીચે લિખી તિથી પર યહાં અગતે રહેંગે. પિષ કૃષ્ણ 10 શ્રી પાર્શ્વનાથજી મહારાજ કે જન્મદિવસ કે દિન. ચૈત્ર શુકલા 13 શ્રી મહાવીર સ્વામીજી કે જન્મદિવસ કે દિન.
Page #609
--------------------------------------------------------------------------
________________ 544 >આદર્શ મુનિ (2) યહાં ચાંદરાસ કે કેસરસાગર તાલાવર્સે મચ્છી કી હિંસા કેઈ ન કરે, ઈસ કી રોક કી ગઈ હૈ. લિડાજા હુકમ કે અમલ વાતે તામીલ શરતે મેં દિયાભાવે આર એક નકલ ઇસ કી મુનિ શ્રી ચામલજી મહારાજ કે ભેટ કી જાવે. ૧૯૮૪કા વૈસાખ કૃષ્ણ 0)) શુક્રવાર તા. 20 અપ્રેલ સને 1928 ઈ. ફક્ત. || શ્રી એકલિંગજી in શ્રી રામજી જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા મહામુની શ્રી ચિાથમલજી મહારાજ કા કેરીયામેં બૈસાખ શુકલા પ પાંચમ 1984 મેં પધારના હવા. એર 3 તીન દીન તક કેરીયામેં બીરાજકર ઉપદેશ દીયા, સો આપરા ઉપદેશ સૂનનેસે ગામડે વ મુજકે બડા આનન્દ હૂવા કર્યો કે એસે મહામુનીય કા પધારના બડે ભાગ્ય કી બાત હૈ. ઇસલીયે ઉપદેશકે સૂનને નીચે લીખે મૂજબ પ્રતિજ્ઞા કી જાતી હે– (1) એશાખ મઈના આધા તે પહલે સે હી શીકાર ખેલના છેડ રેખા હે. અબ આપકા ઉપદેશ સુનને સે સપૂર્ણ બેસાખ તક કેરીયા મેં રેઉંગા જતરે. શીકાર કઈ નઈ ખેલંગા. (2) સરાદ પક્ષમેં તીતર પટપડ ખરગેસ વગેરા નઈ મારૂંગા.
Page #610
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 545 (3) ચિત્ર સુકલા 13 તેરસ શ્રી મહાબીર સવામી કા જન્મ વપષ કૃષ્ણ 10 દશમ શ્રી પાર્શ્વનાથજીકા જન્મ હેને સે અગતા હમેશ રખા જાયેગા. ચૈત્ર શુકલા 9 નવમી કા અગતા રખા જાયેગા. શ્રીમાન માન્યવર ચૈથમલજી મહારાજ કા જબ કેરીયા મેં પધારના હેવેગા તબ અગતો રાખી જાવેગા ઓર વાપસ ખ્યાહાર કરતી વક્ત ભી રખા જાવેગા. (6) અભાવશ, પૂનમ, અગારસ યે તીથીકા ભી અગતે બરાબર રખા જાયેગા. (7) ભાદરવા બીદ ૧૨ાસે લગાય સુદ પ તક પજુસણું કે અગતે હમેશા રખા જાયેગા. નકલ ઈસકી સ્વામીજી શ્રી ચેમિલજી મહારાજ કે સૂચનાર્થ ભેટ કી જાવે એર અગતે પાલને કી હમેશા યાદ મેં રાખી જાવેગા, ફક્ત, સં. 1984 કા બે શાખ શુકલા 6. (દા.) ગુલાબસિંહ-કેરીયા. * આ મારવાડ તરફની પ્રથા મુજબ છે. ગુજરાતી પ્રથા મુજબ સમજવાને જે માસ વદની તિથી સાથે હોય, તેના આગળના માસી એજ વદ તિથી સમજવી. ઉદાહરણ ભાદરવા વદ 12 ને બદલે શ્રાવણ વદ 12 ગણવી, જે તિથીથી અત્રે પર્યુષણ પર્વની શરૂઆત થાય છે. દરેક માસની સુદ તિથીઓ તો ગુજરાતી મુજબ છે, માટે તેમાં ફેરફાર કરવો નહિ.
Page #611
--------------------------------------------------------------------------
________________ >આદર્શ યુનિ. * . || શ્રી રામજી લે ' પોઠી ચન્ને જણા ઉહિ છે. નંબર 10 . . . . ને બર 10 . * * * * જૈન સંપ્રદાય કપાઈ. કે. જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વકતા શ્રી ચોથમલજી મહારાજ ક પદારના એશાખ શુકલ છ કે નિમ્બાહેડે હુઆ ઔર 8-9 કે વ્યાખ્યાને હું જીસમેં પ્રજાકે વે મુજકે આનન્દ હુઆ. નિચે લિખે માફિક પ્રતિગ્યા કી જાતી હૈ:- -: (1) શરાબ બેશાખ મેં નહીં પીઉંગા. . : + (2) તીતર, બેટર, હરેલ ધનંતર યે બૈશાખ મેં શીકાર નહી કી જાગી. એર દુસરે શીકારી કે ભી મને " , કર દીયે જાયેગા. . (3) પજુસણમેં અગતે પાલે જાયેંગે. દુકાનદાર ખટીક લાગે કે હિદાયત કર દી જાવેગા. 8 દિન ઉદેપુરમેં પલતે હૈ-વા માફીક. ચેત શુકલ 13 મહાબીર જ્યન્તી કા વ પેસ બિદ 10 કે ભી અંગતા પલીયા જાગે, (5) ચામુલજી મહારાજકા કભી પદારને હવેગા તો એક રોજ આનેકા એક જ જાનેકા અગતા રખાયા જાયેગા. . (6) 11 કે રોજ તે પહલે સીકાર ખેલના છેડ રખા હૈ મગર 0)) અમાવસ કે રેજ ભી * સીકાર ખેલના બન્દ કર દિયા જામા ; સં. ૧૯૮૪ના બે શાખ શુકલ 9 . ' (દા.) જગનાથ પંચોલી કા શ્રીરાવેલા હોકમસુ.
Page #612
--------------------------------------------------------------------------
________________ આદર્શ સુનિ. 547 - ~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~ ~ ~~~~ શ્રી તામછા - શ્રી એકલીંગજા જૈન સંપ્રદાય કે પરમ પૂજ્ય પ્રસિદ્ધ વક્તા મુનીજી મહારાજ શ્રી યમલજી કા વૈશાખ શુકલા 9 શનિશ્વર સં. 1984 કે ભગવાનપુરે મેં પદાર્પણ હુવા. આપકા ભાષણ સંપ્રદાયક, વિવાદરહિત, અહિંસા, બ્રહ્મચર્યાદિ સરસ ભાષામેં હૃદયગ્રાહી દષ્ટાંતે યુક્ત સાધારણ પ્રયન કે સમ્મુલનસે સુશોભિત છેને કે કારણ જનસાધારણ પર વિશેષ પ્રભાવશાલી હવા. ઔર મેંને ભી સુના તો અહિંસા વેદ સમ્મત હે જીસસે નિમ્ન લિખિત પ્રતિજ્ઞા કે લીએ યહ બિચાર લીયા ગયા છે કે પ્રત્યેક મનુષ્ય નિજ કે વિચારેસે શારીરિક ક્રિયાઓ કે રેકને મેં સ્વતંત્ર હ. તથાપિ યાજજીવન પ્રતિજ્ઞાઓં કા યથાવત નિર્વાહ હેના દૈવાધીન હેને કે કારણ પરતંત્ર ભી હૈ. પ્રાર્થના હે ઈશ્વર નીભાવે. (1) છરે સે શીકાર નહી કી જાએગી કિ જિસસે સહજ હમેં છેટે કી હિન્સા વિશેષ ન હોવે. (2) ભગવાનપુરા પાસ કે તાલાવ સરૂપસાગરમેં ઔર જરણ મહાદેવજી કે સ્થાન પર ભગવાનપુરે કી * સરહદ કી નદીમેં ભી મછિયેં મારનેકી મનાઈ કરાદી જાએગી. . (3) પજુસણું ખટીક-કસઈ કો જીવહિંસા નહીં ' કરનેકી હિદાયત કરાદી જાગા. 1 નાની ગોળીઓ.
Page #613
--------------------------------------------------------------------------
________________ - - 548 >આદર્શ મુનિ. (4) શેર, ચીતે કે સીવાય નિજ ઈચ્છા જહાં તક પહચાના જા સકે માદિન કી શીકાર નહીં કી જાગી. (5) મ૭િ કી શિકાર નહી કી જાયેગી. (6) મ૭િ કા ગેસ્ત ભી ખાને કે કામમેં નહીં લાયા જાયગા. (7) ચેત સુદ 13 વ પિમ બુદ 10 કે દીન અગતા રખા જાયેગા. સં. 1984 કા બેસાખ સુદ. 11. (સહી) રા. સુજનસિંહ, ભગવાનપુરા. શ્રી રામજી શ્રી બાણનાથજી મહોર છાપ છે. મેજા-મેવાડ મેજા–મેવાડ તા. 4-5-28 જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા મુની શ્રી ચૈથમલજી મહારાજ મેજેમેં સં. 1984 કે બેશાખ શુકલા 15 પધારે એર સુબહ બાખીયાન મહમેં દે દીન હુઆ જે શ્રવણ કર બહોત આનન્દ પ્રાપ્ત હુઆ. અહિંસા ધર્મક જે મહારાજને ઉપદેશ દીયા વો બહુત પ્રભાવશાળી હૈ ઈસલિયે પ્રતગ્યા ક જાકર નીચે લખી તિથી પર જીવહિંસા કા અગતા ભી રહેગા.
Page #614
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. 549 જ ' (1) પિષ કૃષ્ણ શ્રી પારસનાથજી 10 મહારાજ કા જમ દિવસ કે દિન. ચત શુક્લા 13 શ્રી મહાવીર સ્વામીજફા જન્મ દિવસ કે દિન. (3) આપકે પધારને વા વિહાર કરને કે દિન અગતા રહેગા, આપકે શુભાગમન મેં 11 ગ્યારા બકરે ઇસ સમય અમરીએ કરાએ જાયેંગે. (5) યહાં કે તાલાવમેં બીલા ઈજાજત મચ્છા આમ લેગ નહી માર સકેગા. (6) આસોજ શુકલા 9 કે દિન દશ બકરાં કે બધ હતા ઉસકી જગહ પાંચ કે અભેદાન દીયા જાયેગા. ધર્મવીર શ્રીમાન મહારાજ સાહેબ સુરતસિંહજી કે આજ્ઞા અનુસાર હરીન કી શિકાર ખુદકે હાથસે નહી કી જાતી, જીસકા પાલન સદા કે લીયે કીયા જાવેગા. (8) શાખ શુકલા 12 ને જન્મ દિવસ કા ઉપલક્ષમેં પ પાંચ બકરે કે અભેદાન દીયા જાયેગા. હુકમ નં. 25 અસલ હી વાસ્તે તામીલ કે સીરતે મેં દીયા જાવે એર એક નકલ ઈસકી મુનીશ્રી કમલજી મહારાજ કે ભેટ કી જાવે. સંવત 1984 કા બેશાખ શુકલ 15
Page #615
--------------------------------------------------------------------------
________________ પપ૦ >આદર્શ મુનિ II શ્રી ચત્રભુજંજી . I શ્રી રામજી II - શ્રી જૈન સમ્પ્રદાય કે પ્રસિદ્ધ વકતા શ્રી ચાથમલજી મહારાજકા ખેરાબાદમેં જ્યેષ્ઠ કૃષ્ણ 3 સં. 1984 કે પધારના હવા. આપકા ઉપદેશ સે મુજે બડા આનન્દ હુવા જીસસે નીચે લીએ માફીક પ્રતીજ્ઞા કી જાતી હૈ - . 1. ચૈત્ર શુકલા 13 કે શ્રી મહાવીર જયન્તી હોને સે " : વ પિષ કૃષ્ણ 10 કે શ્રી પાર્શ્વનાથજીકા જન્મ દિવસ હોને સે અગતા પલાયા જાયેગા. 2. ગ્યારસ, અમાવસ, પુનમ કે શીકાર કા પ્રયાગ નહીં કીયા જાયેગા. 3. મેંને આજ દિન તક શીકાર નહી કી ઔર અબ ભી. નહીં કરુંગા 4. શ્રી ચોથર્મલજી મહારાજ કા જીસ દિન ખેરાબાદમેં - પધારના હેગા એર વાપસ બહાર હેગા ઉસ દિન અગતા રખા જાયેગા. સં 1984 કા યેષ્ઠ કૃષ્ણ 3. . . (દા.) મા. ખાણસિંહ–રાબાદ, શ્રી એકલીંગજી " " ' શ્રી રામજી મહાર છાપ 6 તે હમીરગઢ 6 " જૈન સંપ્રદાય કે પ્રસિદ્ધ વક્તા પંડિત મુનિ શ્રી ચૈથમલજી મહારાજે કે હમીરગઢમેં વ્યાખ્યાન હવા اینترنت - નકલ.'
Page #616
--------------------------------------------------------------------------
________________ આશ મુનિ પપn શ્રવણ કર ચીત બડા આનન્દીત હુઆ. અહીન્સા ધર્મકા જે મહારાજને સત્ય ઉપદેશ દીયા વો બહુત પ્રભાવશાલી રહા. ઈસલીયે નીચે લીખી પ્રતિજ્ઞા કી જાતી હૈ . 1. શ્રીમાન મુનીશ્રી ચાથમલજી મહારાજ કે પધારને કે જસે વાપસ બહાર કરને કે રેજ તક,હમીરગઢમેં અગતા રહેગા. ચૈત્ર શુકલ 13 ભગવાન શ્રી મહાવીર સ્વામી કા જન્મદીન હૈ સો ઉસ રેજ હમેશા કે લીયે અગતા રહેગા. . 1, 3. પવ કૃષ્ણ 10 ભગવાન પાર્શ્વનાથજી કા જન્મદીન ન હે, હમેશા કે લીયે આમ અગતા પલાયા જાયેગા. . 4. દશરાવે કે દીન ગાળે પાડે નહી માયે જાગા. 5. જંગલમેં છેટી શીકાર પંખેરૂ હીરણ વગેરા કી - શીકાર નહી કદી જાવેગા. , ૬પજુસણમેં અગતો પલાયો જાવેગ. . 7. ઈ સાલ કી ફસલ ઉનાલૂ કી લાગત કા બકરા કરીબ 35-40, આવેગા - સબ, અમરે કરી - ઈયે જાવેગે લિહાજા . હુ નંબર ઉ૪૮ અસલ રૂબકોરે હાજા હરીમેં ભેજ લખી જાવે કે મુન્દ સદર કલમ કી પબિન્દી પરેરે રખનકા ઇન્તજામ કરે. ઓર નકલ ઈસકી સૂચનાથ શ્રીમાને પ્રસિદ્ધ વેકતા પઠીત મુનીશ્રી ચેમલજી મહારાજ કે. ભેટ સ્વરૂપ ભેજી જોવે. સંવત 1984 કા યેષ્ઠ બીદ 5 શુકરવાર", .
Page #617
--------------------------------------------------------------------------
________________ > આદશ મુનિ. '': 10 ^^ ?4 :*2'* ********** ** પ્રકરણ ૩છું. હિઝ હાયનેસસર મહારરાવ બાબા સાહેબ પવાર કે. સી. એસ. આઈ. દેવાસ (2) નું * સંક્ષિપ્ત વૃત્તાંત. તેઓશ્રીને શુભ જન્મ વિક્રમ સંવત ૧૯૩૩ના શ્રાવણ સુદ રને દિવસે શુભ યુગમાં સુપ્રસિદ્ધ મરાઠા ક્ષત્રિયકુળમાં થયો હતો. તેમણે બાલ્યાવસ્થામાં જ ધામિક તથા રાજનૈતિક શિક્ષણમાં સરસ ગ્યતા પ્રાપ્ત કરી હતી. તેમજ પિતાની કાર્યકુશળતા તથા કાર્ય પરાયણતાને નાની ઉંમરે પિતાની પ્રજાને અનુકરણીય અનુભવ કરાવ્યો હતો. શ્રીમાન રાજ્યાભિષેક વિક્રમ સંવત ૧૯૪૮ના વૈશાખ વદી ૧૨ને શુભ દિને અત્યંત ધામધૂમથી કરવામાં આવ્યા હતા. તેમનામાં બાલ્યાવસ્થાથી જ દયાળુતા, ઉદારતા, પરોપકારીપણું, ધૈર્ય તથા ગાંભીર્ય આદિ અનેક પ્રશંસનીય ગુણે દૃષ્ટિગોચર થતા હતા. અને એ ઉચ્ચ ગુણને દિન પ્રતિદિન વિકાસ થવા લાગે. આનાં અનેક આદર્શ ઉદાહરણ મેજુદ છે, જેમકે - 1. તેઓ માંસ ભક્ષણ કરતા નથી. 2. શિકાર ખેલતા નથી.
Page #618
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પપ૩ 3. તથા હાલમાં જ પિતાના રાજ્યમાં આવેલા વિધ્યા દેવીના મંદિરમાં દર વર્ષે થતા 15000 જીવોના વધને સર્વથા બંધ કરાવી જીવદયાનું અનુપમ ઉદાહરણ રજુ કર્યું છે. શ્રીમાનના ઉપરોક્ત આદર્શ ગુણ અનુકરણીય છે.આધુનિક નવયુગમાં શિકાર ખેલવાનો શેખ નરેશે તથા સામાન્ય વ્યક્તિઓમાં પણ હીંડતે ચાલતે નજરે પડે છે. એ એવી તો ભયંકર પ્રથા છે કે તેનો ઉલ્લેખ લેખિનીથી કર શક્તિની બહાર છે. આવા આદર્શ નરેંદ્રા કે જેઓએ મુંગાં પ્રાણીઓ તથા ભેળાં જાનવર પ્રત્યે દયાભાવ દર્શાવી આવી દુષ્ટ, ભયંકર તથા કર્તવ્યહીન પ્રથાને નિર્મળ કરી છે, એમને અનેકાનેક ધન્યવાદ ઘટે છે. આવા પ્રત્યેક દયાળુ નરપતિએને અમે સવિનય વિજ્ઞપ્તિ કરીએ છીએ કે તેઓ પણ પિતાના રાજ્યની હદમાંથી આ ભયંકર પ્રથાને દેશનીકાલ કરી પિતાની વાસ્તવિક વીરતા તથા દયાળુપણાને આદર્શ જનતા સમક્ષ રજુ કરે. તેમના રાજ્યનું ક્ષેત્રફળ 419 ચેરસમાઈલ છે અને વસ્તી 6698 મનુષ્યોની છે. તેમને બ્રીટીશ સરકાર તરફથી પંદર તોપોની સલામી આપવામાં આવે છે. તેમના સદ્દગુણે તથા રાજ્યની સુંદર વ્યવસ્થાને લીધે રાજા–પ્રજા વચ્ચે મીઠે સંબંધ છે. વિદ્યાપ્રચાર કરવા માટે તેઓશ્રી બહુ તત્પરતા તથા ઉત્કંઠા રાખે છે અને તેથી તેઓશ્રી તરફથી રાજ્યમાં અનેક પાઠશાળાઓ ચલાવવામાં આવે છે.' તેઓશ્રી સરળ. સ્વભાવના મીઠા બેલા તથા હસમુખ છે. કટુતાએ તે તેમને સ્પર્શ પણ કર્યો નથી. વળી તેમની
Page #619
--------------------------------------------------------------------------
________________ 554 આદશ મુનિ. પ્રકૃતિ અત્યંત શાંત છે અને અહિંસા ધર્મના અનુરાગી છે. આપણા ચરિત્રનાયકના તેઓ પરમ ભક્ત છે. જ્યારે જ્યારે મહારાજશ્રી દેવાસ પધારે છે ત્યારે તેઓ બને ત્યાં સુધી તે વ્યાખ્યાનને લાભ અચૂક લે છે, અને તે સિવાય દિવસ તથા રાત્રિના વખતે પુરસદ મળતાં અન્ય સેવાઓ પણ કરે છે. વળી જૈન ધર્મના તાવિક વિષથી પરિચિત થવાને માટે અનેક પ્રકારના પ્રશ્ન તથા શંકાઓ રજુ કર્સ ગ્ય ઉત્તરે મેળવી મનનું સમાધાન કરે છે. આ ઉપરાંત દર વર્ષે એક વખત દેવાસ પધારવાને માટે પણ આગ્રહ પૂર્વક વિજ્ઞપ્તિ કરતા રહે છે. સારાંશ એ છે કે ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શ્રીમાનની ધાર્મિક રુચિ તથા ભાવના પ્રશંસનીય છે. તેઓશ્રીનાં આદર્શ કાર્યોનું પ્રત્યેક નૃપતિ અનુકરણ કરી પિતાના કર્તવ્યનું પાલન કરી અન્ય વ્યક્તિઓ માટે આદર્શ ઉદાહરણ રજુ કરે, એવી અમારી હાર્દિક અભિલાષા છે. बहुरत्ना वसुंधरा / સ્વ. શ્રીમાન ધર્મપ્રેમી દાનવીર રાયબહાદુર શેઠ કુંદનમલજી ઠારી. ખ્યાવરના નરરી મેજીસ્ટ્રેન સંક્ષિપ્ત પરિચય. તેઓશ્રીને શુભજન્મ વિક્રમ સંવત ૧૯૨૬ના કાર્તિક સુદ પૂર્ણિમાની મધ્યરાતે શુભ લગ્નમાં, ઓસવાળ જાતિના
Page #620
--------------------------------------------------------------------------
________________ આદર્શ યુનિ. પપપ સુપ્રસિદ્ધ કોઠારી ગેત્રમાં થયે હતા. તેઓશ્રીના પિતાશ્રીનું શુભ નામ હંસરાજ હતું. સમયાનુસાર તેઓ સહકુટુંબ સુખદ સ્થિતિમાં રહેતા હતા. બાલ્યાવસ્થાથી જ તેમનામાં ઉદારતા, દયાળુતા, ધૈર્ય તથા ગાંભીર્ય આદિ સદ્દગુણેને પ્રાદુર્ભાવ થયો હતો. અને તે સઘળા સદ્દગુણ કમે ક્રમે વૃદ્ધિ પામતા ચાલ્યા. જેનાં કેટલાંક આદર્શ ઉદાહરણે આજ અમારી સામે માજીદ છે. તેમની રાજભક્તિ આદિ સદ્દગુણેથી સંતુષ્ટ થઈ સરકારે તેમને તા. 5 મી જુન સને ૧૯૨૦ને દિવસે રાયસાહેબની સન્માનદર્શક ઉપાધિથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ થોડા જ સમયમાં તેમની લાયકાત તથા ન્યાયપરાયણતાથી મુગ્ધ થઈ સ્થાનિક સરકારે તેમને ઓનરરી મે ટના પદ ઉપર સ્થાપિત કર્યા. પરોપકાર કરવાને માટે તેઓ સદૈવ તન મન અને ધનથી તત્પર રહેતા હતા સંવત ૧૯૭૧માં ભયંકર દુકાળ પડવાથી મારવાડ પ્રાન્તના અનેક ખેડુતો પિતાના પ્રાણપ્રિય પશુધન સહિત હજારોની સંખ્યામાં ખ્યાવર થઈ માળવા જતા હતા. તે સમયે તેમણે તે ગાયે આદિ મુંગાં પશુઓને આઠ હજાર રૂપીઆનું ઘાસ નંખાવી તેમની સુધાનું નિવારણ કરી પુષ્કળ પુણ્ય પ્રાપ્ત કર્યું. પ્રિય પાઠકે! તેમની આદર્શ ઉદારતાનું એક વિશેષ પ્રશંસનીય ઉદાહરણ આ રહ્યું. એક દિવસ માં માગે ભાવ આપવા છતાં પણ જ્યારે ઘાસ ન મળી શકયું ત્યારે દયાભાવથી દ્રવિત થઈ લગભગ એક હજાર રૂપીઆના કપાસીયા નંખાવી પેલાં મુંગા પશુઓનું સંરક્ષણ કર્યું. તેમજ પેલા ખેડૂતોને પણ ભુંજેલા ચણા તથા વસ્ત્રાદિ
Page #621
--------------------------------------------------------------------------
________________ પપ૬ >આદર્શ મુનિ. આપી સહાયતા કરી. આ પ્રમાણે પશુઓને ઘાસ તથા કપાસીયાથી અને મનુષ્યને અન્ન તથા વસ્ત્રથી સંતુષ્ટ કર્યા. ધામિક તથા વ્યવહારિક વિદ્યાપ્રચારાર્થે પણ તેઓશ્રીએ અનેક પાઠશાળાઓમાં હજારો રૂપીઆનું દાન આપી સહાથતા કરી હતી. - તેઓશ્રીએ પિતાનાજ ખર્ચે એક ઔષધાલય પણ ઘણું સમયથી સ્થાપન કર્યું છે, જેનો વાર્ષિક ખર્ચ લગભગ અઢી હજાર રૂપીઆ આવે છે. અનાથાશ્રમે, ઇસ્પિતાલે તથા ખાનગી ઔષધાલયે આદિ અનેક સંસ્થાઓને તેઓશ્રીની માસ્ફતે આર્થિક સહાયતા મળ્યા કરતી હતી. જીવદયા તથા અન્ય શુભ કાર્યો માટે પણ સઘળા કરતાં મોટી રકમ તેમના તરફથી મળતી હતી. જે ધાર્મિક તથા સામાજીક ક્ષેત્રમાં તેઓ પ્રવેશ કરતા, તેમાં તે સહેજે પાછા પડ્યા સિવાય રચ્યાપચ્યા રહેતા હતા. અને મુખ્યત્વે આગળ પડતે આગેવાન તરીકેનો ભાગ બજવતા હતા. તેમનાં અન્ય અનેક પ્રશંસનીય કાર્યોમાંના એકને વિશેષ ઉલ્લેખ આ સ્થળે કરીએ છીએ. મેરવાડાના લેકે ગામડાંમાં હેલીકેત્સવને બીજે દિવસે “અહેડા” ખેલે છે. તમામ ગામના માણસે એ દિવસે હળીને બીજે દિવસે) અસ્ત્રશસ્ત્રથી સુસજિત થઈ જંગલમાં જાય છે. ત્યાં હા, હો, હૂ આદિ અનેક પ્રકારના પિકાર કરતા અને બરાડા પાડતા, ચારે બાજુ ખૂબ જોરથી દોડે છે. તે વખતે તેમની સામે નાનું મોટું જે કઈ પશુ આવે છે, તેને તે લેકે જીવતું જવા દેતા નથી. આ દુષ્ટ પ્રથાને તેમણે સને.
Page #622
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ પપહ ૧૯૦લ્માં કેટલાંક ગામોના લોકોને પ્રીતીભોજન આપી બંધ કરાવી. આ રહ્યું એ ધર્મ વીર તથા ધર્મભીરૂની દયાળુતાનું જવલંત ઉદાહરણું. શ્રીમાન શેઠજી ધી મહાલક્ષ્મી મીન્સ કંપની–ખ્યાવરના મેનેજીંગ ડાયરેકટર છે. તેઓશ્રી એક અત્યંત લાયક તથા પ્રભાવશાળી વ્યક્તિ હતા એ જણાવવાની જરૂર જ કયાં છે? સાચી વાત તે એ છે કે તેઓશ્રી આ સઘળા સદગુણોના ભંડાર હોવાથી વાસ્તવિક રીતે કુંદન સમાન શુદ્ધ હદયના તથા સ્વનામ શોભાવનાર હતા. તેઓશ્રી પ્રેમની પ્રતિમારૂપ સામ્ય સ્વભાવવાળા, પ્રસન્ન વદનધારી તથા શાન્ત મિજાજવાળા હતા. અભિમાન તે તેમની સમીપજ જઈ શકતું નહતું. ધાર્મિક કાર્યો માટે તેમને અનુરાગ અનુકરણીય હતું. પિતાને ત્યાં નેકરી ચાકરી કરનારા પ્રત્યે પણ તેઓ પિતાના ભાઈઓ જેવું વર્તન ચલાવતા હતા. આવા અનેક ગુણેથી અલંકૃત હોવાને લીધે તેમને એક આદર્શ પુરૂષ કહેવામાં સહેજે અતિશયોક્તિ થતી નથી. તેમના જીવનના મહતકાર્યો તથા પ્રસંગે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવે તે એક સ્વતંત્ર ગ્રંથ રચી શકાય. તેથી આટલાથી જ અહીં સંતોષ માની રહ્યા. તેઓશ્રી સંવત ૧૯૮૫માં દેવલોક પામ્યા છે. તેમના સપૂત શ્રી શેઠ લાલચંદજી પણ પિતાના જેવાજ સરળ સ્વભાવના, હસમુખા તથા ઉદાર દિલના છે.
Page #623
--------------------------------------------------------------------------
________________ 558 - > આદર્શ મુનિ પ્રકરણ ૪થું. જૈનધર્મ એ પ્રાચીન છે. હું BILLIKIWA (મૂળ લેખક-શ્રીમાન વૈદ્ય તનસુખજી વ્યાસ-ભૂતપૂર્વ - સંપાદક “વૈદ્ય કલ્પતરૂ.) - શ્રીમાન પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી 1008 શ્રી ચૈથમલજી મહારાજ લગભગ રપ દિવસથી જોધપુરમાં વિરાજે છે. તેમનાં વ્યાખ્યાન અહીં રોજ થાય છે. અને તે પ્રસંગે જબરદસ્ત જન મેદની જમા થાય છે. કેટલીક વખત તો શ્રેતા એની સંખ્યા 2000 કરતાં પણ અધિક થઈ જાય છે. તેમના મનરમ્ય. બધદાયક ધાર્મિક વ્યાખ્યાની અહીંની જનતા ઉપર પણ સુંદર છાપ પડી છે, અને તેથી લેકની એવી હાર્દિક અભિલાષા છે કે શ્રીમાન મુનિરાજને આગામી ચાતુર્માસ અત્રે થાય. આને માટે કેવળ જૈનસંઘેજ નહિ પરંતુ જોધપુરની સમગ્ર હિંદુજનતાએ વિજ્ઞપ્તિ કરી પિતાની આકાંક્ષા વિદિત કરી છે. આશા છે કે એ અભિલાષા પૂર્ણ થશે શ્રીમાન પિષ વદ ૧૩ને દિવસે અત્રેથી વિહાર કરી મહામંદિર પધાર્યા છે, અને ત્યાં પણ થોડાક દિવસ તેઓશ્રીનો મુકામ રહેશે એમ માલૂમ પડે છે. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી ઘણે ભાગે બાવર પધારશે. જોધપુરથી વિહાર કરી જવાના દિવસે તેઓશ્રીએ જે વ્યાખ્યાન આપ્યું તે
Page #624
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ પપ૯ અત્યંત પ્રભાવશાળી હતું. અને શ્રેતાઓની પણ ભારે ઠઠ જામી હતી. પ્રારંભમાં જ તેઓશ્રીએ રાગ અને દ્વેષની એવી જણવાળે માણસ પણ સહેજે સમજી શકે. આ બાબતમાં રસમય ઉદાહરણે આપી તથા પ્રમાણે ટાંકી બતાવી તેઓશ્રીએ સમજાવ્યું કે તે બંને (રાગ-દ્રષ) દ્વારા મનુષ્ય અધર્મને પંથે પડી પિતાના જીવનનું અકલ્યાણ પિતાનેજ હાથે કરે છે. પતિવ્રત પર મહાસતી સીતાજીની ઉચ્ચ આદર્શ ભાવનાઓને વિસ્તૃત ઉલ્લેખ કરી શ્રવણ કરવા આવેલા શ્રી સમાજને જે હિતકર ઉપદેશ આપે તે સદા મનન કરવા તથા અનુકરણ કરવા યોગ્ય હતો. એને લીધે એકલા સ્ત્રી સમાજને જ નહિ પરંતુ પુરૂષ સમાજને પણ તેમાંથી આવશ્યક બોધ મળે છે. પ્રસંગોનુંરૂપ તેમણે એ પણ સમજાવ્યું કે સીતાજીના પતિવ્રતનો ઉપદેશ તથા આદર્શ અને ઉચ્ચ ભાવનાઓને વિદ્વાનોએ અવસ્થાનુસાર પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવા ખાતર ઉપજાવી કાઢયાં નથી પરંતુ જૈન ગ્રન્થોમાં જેને રચાયે હજાર વર્ષ વીતી ગયાં છે–પહેલેથી મેજુદ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમ સમજાવ્યા છતાં કેટલાક લેકે એવો પાયા વિનાને આક્ષેપ કરે છે કે જૈન ધર્મ પણ હમણાં હમણાંમાં જ સ્થાપિત થયેલ છે. પરંતુ પ્રમાણ વિના તેવાઓની વાતોને કેણ સ્વીકાર કરવાનું છે? માત્ર મેઢે કહી એટલે જૈનધર્મ અર્વાચીન નથી થઈ જવા. પાલીના પરમાનંદજી કહે છે કે જેને પોતાની પ્રાચીનતા દર્શાવવા ખાતર રામચંદ્રજીને જૈન ધર્માનુયાયી લખી નાખ્યા. પરંતુ તેને માટે તેમની પાસે પ્રમાણ શું છે? શું એમ ન બની શકે કે અન્ય
Page #625
--------------------------------------------------------------------------
________________ 560 > આદર્શ મુન. ધર્માવલંબીઓએ પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવા ખાતર તેમને પિતાના ધર્મને લખી નાખ્યા ? મને કઈ પણ ધર્મ પ્રત્યે દ્વષભાવ નથી. કેવળ જૈનધર્મ ઉપર ખોટા આક્ષેપો કરનારાને મારે એટલું જ કહેવાનું છે કે તેઓ પ્રમાણુ બતાવ્યા સિવાયની એવી વાત ન કરે કે જેને લીધે તેઓ દેષના ભાગીદાર બને. જૈનધર્મ તો પ્રાચીન કાળથી જ પ્રચલિત છે. વળી રામચંદ્રજી તથા હનુમાનજી ઉદભવ્યા હતા તેજ વાતને કેઈ ન માને, તે તેના ન માનવાથી તેઓ નહોતા થઈ ગયા એ સાબિત થિતું નથી. જૈનધર્મ ઘણો પૂરાણો ધર્મ છે. શ્રી ઋષભદેવ ભગવાનના કાળથી આ ધમ ઉતરી આવ્યું છે, સંસારમાં જ્યારે વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા પણ થઈ ન હતી, તેથી પૂર્વેના કાળમાં આ ધર્મ વિદ્યમાન હતો. તેને થયે કરોડો વર્ષ વીતી ગયાં છે. મહારાજશ્રીએ અનેક એતિહાસિક વજુદવાળા પ્રમાણે ટાંકી બતાવી એ સિદ્ધ કરી બતાવ્યું હતું કે જૈનધર્મ એ પ્રાચીન ધર્મ છે. પિતપોતાની સમજણ મુજબ લેકે મનમાં આવે તે લખી નાખે છે. પાલીના પરમાનંદજીએ પણ જૈનધર્મ પાછળથી નીકળે છે, તેની ઐતિહાસિક ગણત્રીમાં ગોટાળો કરેલો છે, તેમણે શ્રેષભ આદિને જૈન ધર્માનુયાયી વર્ણવી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનો ઇરાદો રાખ્યો છે, તેમની ઐતિહાસિક વાત અસત્ય કરી ચૂકી છે, ઈત્યાદી જે મન ફાવે તે “શ્રીમાલી અભ્યદય નામના પત્રમાં લખી નાખ્યું છે, પણ આ બાબતમાં તેમની પાસે શું પ્રમાણ છે ? શું જૈન ધર્મનાં તેમણે શા પણ જોયાં છે, કે જેને લીધે તે આમ કહેવાનું સાહસ કરે છે? જૈનધર્મનાં લખેલાં પુસ્તકો
Page #626
--------------------------------------------------------------------------
________________ મુંબઈના શ્રી કાંદાવાડી જૈન ઉપાશ્રયમાં સંવત ૧૯૮૭ના ચૈત્ર સુદી ૧૩ના દિવસે ઉજવાયેલ શ્રી વીરજયંતીના ઉત્સવને દૃશ્ય. (પરિચય માટે જુઓ પ્રકરણ ૪૧મું).
Page #627
--------------------------------------------------------------------------
_
Page #628
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 0. -~-~~-~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પણ એટલાં પ્રાચીન હસ્તલિખિત મળી આવે છે કે જે સાંભળી દંગ થઈ જવાય છે સંવત ૧૫૦૦માં લખેલું પુસ્તક તે મારી પાસે મોજુદ છે. આ ઉપરાંત અનેક પ્રાચીન શિલાલેખ આદિ મળી આવ્યાં છે જે ઉપરથી જૈનધર્મ બદ્ધધર્મથી પૂર્વેનો છે અને તદન સ્વતંત્ર છે, એ સાબિત થાય છે. આ બાબતને પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ સજજડ પ્રમાણે દ્વારા સ્વીકાર કર્યો છે. તેમણે કરેલી શોધખોળ પણ કેટલાંક પુસ્તકમાં પ્રગટ થઈ ગઈ છે. મહાભારતના ગ્રંથમાં પણ જૈન સાધુઓનું ખ્યાન આવે છે. મહાભારતના યુદ્ધ સમયે એક નિગ્રન્થ સાધુનાં શુકન થયા હતા, તેથી અર્જુનના પૂછવાથી શ્રીકૃષ્ણ કહ્યું હતું કે આ શુકન તો વિજ્ય પ્રાપ્ત કરાવનાર છે. આ ઉપરાંત બીજા અનેક ઉદાહરણો આવે છે જે સ્થળ સંકેચને લીધે અહીં આપી શકાય એમ નથી. અલ્પ સમય હોવા છતાં તેઓશ્રીએ અનેક પ્રમાણે આપી શ્રેતાઓને વાસ્તવિક રીતે જૈનધર્મ અતિ પ્રાચીન છે. તે બાબતમાં સંખ્યા. વળી જણાવ્યું કે અમને કેઈના પ્રત્યે દ્વેષભાવ નથી. જૈન સાધુ માત્ર સત્ય અને નિર્લોભનોજ ઉપદેશ આપે છે. જે લોકો જૈનધર્મમાં ગોટાળા વાળે છે, એવું દર્શાવે છે તેમને સન્માર્ગ દાખવવા તથા સુબોધ આપવાને માટેજ આટલી ચર્ચા કરવી પડી છે. મહારાજ સાહેબે એક કલાક સુધી અનેક અકાટય પ્રમાણે રજુ કરી હાજર રહેલા રોતાવર્ગમાં જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધા ઉત્પન્ન કરતાં જણાવ્યું કે જે તેને અર્વાચીન જણાવે છે. તે તે સઘળા ભ્રમમાં પડેલા છે. મહામંદિર વિહાર કરી ગયા હોવા છતાં પણ ત્યાંની
Page #629
--------------------------------------------------------------------------
________________ 562 જનતા તેઓશ્રીને સુલલિત અમૃતમય ઉપદેશ સાંભળવાને વિશેષ લાલસા રાખતી હતી, તેથી સુદ ૧ને દિવસે જેધપુરમાં ગીરદીકેટમાં એક સાર્વજનિક વ્યાખ્યાન યેાજવામાં આવ્યું. તેઓશ્રીએ કૃપા કરી મહામંદિરથી પધારી એક અત્યંત પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું, જે વખતે લગભગ ચાર હજાર જેટલી જનમેદની જામી હતી. સઘળા ધર્માનુયાયીઓ તે વખતે આવ્યા હતા. મુસલમાનોની પણ સારી સંખ્યા હતી. મેટા મોટા મુત્સદીઓ તથા ઠાકરે પણ પધાર્યા હતા. તેઓશ્રીએ “અહિંસાનું મહત્વ” એ વિષય પર એવું સરળ અને બેધપ્રદ વ્યાખ્યાન આપ્યું કે જે સાંભળી સમસ્ત શ્રેતાગણ ધર્મનાં ગૂઢ તની વાત જાણું પારાવર પ્રસન્ન છે. તેઓશ્રીએ અંત્યજોની બાબતમાં પણ ઉપદેશ આપતાં જણાવ્યું કે અસ્પૃશ્તા એ એક પાપ છે. સાડાત્રણ કલાક સુધી શાન્ત ચિત્તે શ્રેતાઓએ તેમને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને વિશેષ કરવામાં આવી. સાંભળવામાં આવ્યું છે કે તેઓશ્રીનું એક વિશેષ વ્યાખ્યાન સેજતિયા દરવાજાની બહાર થવાનું છે. SSE
Page #630
--------------------------------------------------------------------------
________________ 563 વેદાંત ગ્રન્થો કરતાં પણ જૈનધર્મની પ્રાચીનતા. પ્રિય વાંચક! જેકે ગ્રન્થારંભમાંજ જૈનધર્મની પ્રાચીનતાના બારામાં અનેક વિદ્વાનોના અભિપ્રાય તથા શિલાલેખ ઉપરનાં અકાટય પ્રમાણે દ્વારા એ સિદ્ધ કરી ચૂક્યા છીએ કે જૈનધર્મ એ અતિ પ્રાચીન તથા સર્વોત્તમ છે, તે પણ અમને કેટલાક સજજને તરફથી સૂચવવામાં આવ્યું કે આ વિષયે ઉપર વેદપુરાણાદિ અન્ય ધર્મશાસ્ત્રો તથા ગ્રંથોનાં પ્રમાણે પણ અવશ્ય ટાંકવાં જોઈએ. આથી એ સજજનોના આગ્રહને માન આપી આ વિષયમાં પ્રમાણભૂત ગ્લૅકો - તેમના ભાવાર્થ સાથે નીચે આપીએ છીએ. ભગવાન શ્રી ત્રાષભનાથજી જૈન ધર્મના પ્રથમ તીર્થકર થયા છે. તેમના પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ મરૂદેવી તથા તેમના સે પત્રમાં સૌથી જ્યેષ્ઠ પુત્રનું નામ ભરત હતું. તેમની બાબતમાં પુરાણ તથા વેદમાં આ મુજબ ઉલલેખ છે - શિવપુરાણમાં– कैलासे पर्वते रम्ये वृषभोऽयं जिनेश्वरः चकार स्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः॥५६।।
Page #631
--------------------------------------------------------------------------
________________ 564 >આદર્શ મુનિ ----~~-~-~~-~~~-~-~---........................................... ------------------------------------- અર્થાત–કેવલજ્ઞાન દ્વારા સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વવિવિજ્ઞાતા નષભનાથ જિનેશ્વર મનોહર કૈલાસ પર્વત ઉપરથી ઉતર્યા હતા. રાષભનાથે કૈલાસ પર્વતથી જ મુક્તિ મેળવી છે. જિનનાથ, અર્હત, આ શબ્દ જૈન તીર્થકરોને માટે પ્રચલિત છે. બ્રહ્માણ્ડ પુરાણમાં જુએ– नाभिस्त्वजनयत्पुत्रं मरुदेव्यां मनोहरम् / / ऋषभं क्षत्रियज्येष्ठं सर्वक्षत्रस्य पूर्वजम् / / ऋषभाद्भरतो जज्ञे वीरः पुत्रशताग्रजः / भिषिच्य भरतं राज्ये महापात्राज्यमास्थितः // / इह हि इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्यानन्दनेन महादेवेन ऋषभेण दशप्रकारो धर्मः स्वयमेवाची र्गः केवलज्ञानलाभाच्च प्रवर्तितः // અર્થાત્ નાભિરાજાને મરૂદેવી મહારાણીથી મનહર ક્ષત્રિયેમાં પ્રધાન અને સમસ્ત ક્ષત્રિયવંશને પૂર્વજ એ કાષભ નામને પુત્ર ઉત્પન્ન થયા. રાષભનાથથી શૂરવીર સે ભાઈઓમાં પાટવી ભરત નામનો પુત્ર ઉત્પન્ન થયા. અષભનાથે ભરતને રાજ્યાભિષેક કરી રાજપાટ સોંપી પોતે જૈન દીક્ષા લઈ મુનિ થયા. આ આર્યાવર્તમાં ઈક્વાકુ ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલા નાભિરાજા તથા મરૂદેવી મહારાણના પુત્ર ઋષભનાથે ક્ષમા, માર્દવ (મૃદુતા), આર્જવ (સરળતા), સત્ય, શાચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન (અપરિગ્રહ) તથા બ્રહ્મચર્ય આ દશ પ્રકારને ધમ પોતે ધારણ કર્યો, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એ ધર્મને પ્રચાર કર્યો.
Page #632
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ 565 પ્રભાસ પુરાણમાં આ પ્રમાણે ઉલ્લેખ છે - युगे युगे महापुण्या दृश्यते द्वारकापुरी। अवतीर्णो हरियंत्र प्रभासे शशिभूषणः // रेवताद्रौ जिनो नेमियुगादिविमलाचले। frળામાથાવ મુરિમા યારામ | અર્થાતુ–પ્રત્યેક યુગમાં દ્વારિકાપુરી મહાપુણ્યશાળી દષ્ટિગોચર થાય છે. જ્યાં ચંદ્રસમાન મનરમ્ય નારાયણ અવતાર લે છે. ત્યાં પવિત્ર રેવતાચલ (ગિરનાર પર્વત) ઉપર નેમિનાથ જિનેશ્વર થયા, કે જે દ્રષિઓના આશ્રય સ્થાન અને મોક્ષના કારણભૂત હતા. ભગવાન શ્રી નેમિનાથ, ભગવાન શ્રીકૃષ્ણના પિતા વસુદેવના વડીલ બંધુ મહારાજ સમુદ્રવિજયના પુત્ર હતા. તેઓ દ્વારિકા નિવાસી હતા. તેમણે રેવતાચલ (ગિરનાર પર્વત) ઉપર તપસ્યા કરીને મેક્ષ પ્રાપ્ત કર્યો છે તેઓ બાવીસમા તીર્થંકર અને ભગવાન શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. નાગપુરાણમાં લખ્યું છે કે - अष्टषष्टिषु तीर्थेषु यात्रायां यत्फलं भवेत् / आदिनाथस्य देवस्य स्मरणेनापि तद्भवेत् // અર્થ—અડસઠ તીર્થોની યાત્રા કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ ભગવાન આદિનાથનું સ્મરણ કરવાથી પ્રાપ્ત થાય છે. રાષભનાથજીનું બીજું નામ આદિનાથ છે, કેમકે તેઓ પ્રથમ તીર્થકર છે.
Page #633
--------------------------------------------------------------------------
________________ > આદર્શ મુનિ. નાગપુરાણમાં આ પ્રમાણે આવે છે - अकरादि हकारान्तं मु‘धोरेफसंयुतम् / नाबिन्दुकलाक्रांतं चन्द्रमंडलसन्निभम् // एतद्देवि परं तत्त्वं यो विजानाति तत्त्वतः / संसारबंधनं छित्त्वा स गच्छेत्परमां गतिम् / दशभिर्भोजितैर्विप्रः यत्फलं जायते कृते / मुनेरर्हत्सु भक्तस्य तत्फलं जायते कलौ / / એટલે કે જેનો પ્રથમ અક્ષર “અ” અને અંતિમ અક્ષર હે છે, અને જેના ઉપર અર્ધો બરફ તથા “ચન્દ્રબિંદુ વિરાજમાન છે, એવા “અહુને જે કઈ સત્ય સ્વરૂપે ઓળખી લે છે, તે સંસાર બંધનને છેદીને પરમગતિ (મોક્ષ)ને પામે છે. કૃતયુગમાં દશ બ્રાહ્મણોને ભેજન કરાવ્યાથી જે ફળપ્રાપ્તિ થાય છે તેટલું જ ફળ અહતના ભકત એક મુનિ અથવા જૈન સાધુને ભજન કરાવવાથી પ્રાપ્ત થાય છે. વારાહપુરાણ તરફ નજર નાંખો:– तस्य भरतस्य पिता ऋषभ: हेमाद्रेर्दक्षिणं वर्षमहद्भारतं नाम शशास। તાત્પર્ય કે એ ભરત રાજાના પિતા રાષભનાથ હિમાલય પર્વતની દક્ષિણ દિશાએ આવેલા ભારતવર્ષ ઉપર પોતાનું શાસન ચલાવતા હતા. અગ્નિપુરાણ તરફ દષ્ટિપાત કરે - ऋषभो मरुदेव्या च ऋषभाद्भरतोऽभवत् / भरताद्भारतं वर्ष भरतात्सुमतिस्त्वभूत् //
Page #634
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિઓ અર્થાત–મરૂદેવીને ઉદરે રાષભનાથ અવતર્યા. અને કાષભનાથથી ભરતરાજાને જન્મ થયો. ભરત રાજાનું આ ખંડ (દેશ)માં શાસન હોવાથી એનું નામ ભારતવર્ષ પડયું છે. ભરતથી સુમતિ અવતર્યા. આ પ્રમાણે ભગવાન ઋષભનાથના પુત્ર ભરત ચકવતના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડયું, એવું જૈન ધર્મગ્રન્થમાં લખવામાં આવ્યું છે, તેને અગ્નિપુરાણનું પણ અનુમોદન મળે છે. શિવપુરાણની અનુમતિ છે કે - अर्हन्निति च तन्नाम ध्येयं पापप्रणाशनम् / भद्रभिश्चैव कर्तव्यं कार्य लोकसुखावहम् // એટલે કે “અ " આ શુભ નામ પાપનાશક છે. જગત સુખદાયક આ શુભ નામનું ઉચ્ચારણ તમારે પણ કરવું જોઈએ. મનુસ્મૃતિમાં પણ આમ જણાવવામાં આવ્યું છે કે - कुलादिबीजं सर्वेषामाद्यो विमलवाहनः / .. चक्षुष्मांश्च यशस्वी चाभिचन्द्रोऽथ प्रसेनजित् / / मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः। अष्टमो मरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः // दर्शयन्वर्त्म वीराणां सुरासुरनमस्कृतः। नीतित्रयाणां कर्ता यो युगादौ प्रथमो जिनः // * અર્થાત્-કુલ આચરણ આદિના કારણભૂત કુલશ્રેષ્ઠ સર્વથી પહેલા વિમલવાહન, ત્યારબાદ ક્રમશઃ ચક્ષુમાન,
Page #635
--------------------------------------------------------------------------
________________ પ૬૮ - > આદર્શ મુનિ, યશસ્વી, અભિચન્દ્ર, પ્રસેનજિત તથા નાભિરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ મરૂદેવીને પેટે નાભિરાયને પુત્ર, મોક્ષમાર્ગ દાખવનાર, સુર તથા અસુરેથી પૂજાયેલા, ત્રણે નીતિના વિધાતા પ્રથમ જિનેશ્વર-ઝાષભનાથ સતયુગના પ્રારંભમાં થયા. - “ષભ” શબ્દનો અર્થ “આદિ જિનેશ્વર જ છે, તેમાં કઈ પણ પ્રકારની શંકા કરવાની આવશ્યકતા નથી. કેમકે વાચસ્પતિ કેષમાં “રાષભ' શબ્દનો અર્થ “જિનદેવ તથા “શબ્દાર્થ ચિંતામણિ”માં “ભગવદવતાર ભેદે આદિ જિને” એટલે કે ભગવાનને એક અવતાર અથવા તો પ્રથમ જિનેશ્વર અગર તીર્થકર એવો અર્થ કર્યો છે. આ સિવાય જૈનધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવજીને આઠમા અવતાર દેવી ભાગવતના પાંચમા સ્કન્દમાં ચેથા, પાંચમા તથા છડું અધ્યાયમાં પુષ્કળ વિસ્તારપૂર્વક વર્ણન આપવામાં આવ્યું છે. એ પ્રકરણને આ સ્થળે ટાંકી બતાવી આ લેખને વિશેષ લંબાવવાનું ઉચિત લાગતું નથી. સુજ્ઞ વાચક! તું ભાગવતના પાંચમા સ્કન્ધને વાંચી જવાની જરૂર તસ્દી લેજે. ઉપર રજુ કરેલાં પ્રમાણથી એટલું તો સુગમતાથી સિદ્ધ થાય છે કે સૃષ્ટિના પ્રારંભકાળમાં ભગવાન રાષભનાથ થયા, અને તેઓ પહેલા જિનતીર્થકર હતા. તદનુસાર જેનધર્મની સ્થાપના તે સમયે થઈ હતી. તે સ્વયંસિદ્ધ છે, તથા બાષભનાથજીને “જિન” વિશેષણ લાગતું હોવાથી પણ એ સિદ્ધ થાય છે. આ કારણે ઉપરથી એમ
Page #636
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પ૬૮ ^^^^^^^^^^^^^^^ ^^^^^^^ ^^^ ^^^^ ^ ^^^^ ^ સમજી શકાય છે કે જૈન ધર્મનો ઉદયકાળ ભગવાન રાષભનાથના જમાનામાં થયે, કે જે 10-20 હજાર વર્ષના ઈતિહાસના ઘણા કાળ પૂર્વે વિદ્યમાન હતા. ભગવાન રામચંદ્રજીના કુળગુરૂ વશિષ્ઠ ત્રાષિ વિરચિત યેગવશિષ્ઠ નામના ગ્રંથમાં આ પ્રમાણે ઉલ્લેખ છે - नाहं रामो न मे वाञ्छा भावेषु च न मे तनः / ' શાંતિમર્થિાતુમિચ્છામિ ત્મિજ્જૈવ વિના યથા | અર્થાત્ –રામચંદ્રજી કહે છે કે હું રામ નથી, મારે કઈ પણ વસ્તુની અભિલાષા પણ નથી. માત્ર હું જિનદેવની માફક મારા આત્મામાં જ શાન્તિ સ્થાપન કરવા ચાહું છું. - આ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે રામચંદ્રજીના સમયમાં જૈનધર્મનું તથા તેના ઉદ્ધારક જિનદેવ (તીર્થકરે)નું અસ્તિત્વ હતું. આ બધાને છોડીને હવે અમે વેદો તરફ વળીએ છીએ. જોઈએ કે તેમાં પણ આપણે હાથ કંઈ આવે છે કે કેમ? કેમકે આધુનિક ગ્રંથોમાં વેદ વિશેષ પ્રાચીન મનાય છે. વાગ્યેદ, સામવેદ તથા અથર્વવેદના અનેક મંત્રમાં જૈન તીર્થકરનાં અભિધાનો ઉલ્લેખ કરી તેમને નમસ્કાર કરવામાં આવ્યું છે, જુઓ– ઋગ્વદ પર પહેલાં દષ્ટિપાત કરીએ– ... आदित्या त्वमसि आदित्य सद आसीत स्तभ्रादद्यां " वृषभोन्तरिक्षं" विमिमीते वरिमाणं / पृथिव्या आसिक्तद्विश्वा भुवनानि सम्राविवश्वेतेति वरुणस्य व्रतानि / / 20 20 2
Page #637
--------------------------------------------------------------------------
________________ પ૭૦ > આદર્શ મુનિ. વળજ્ઞાન સમ કોળાઇ બળવાન ન એટલે કે–તું અખંડ પૃથ્વીમંડળના સાર ત્વચા સ્વરૂપ છે. પૃથ્વીતલનું ભૂષણ છે, દિવ્યજ્ઞાન દ્વારા આકાશની માપણી કરે છે, એવા હે “વૃષભનાથી સમ્રાટ ! આ સંસારમાં જગરક્ષક વતાને સંચાર કરે. अर्हन्विभर्षि सायकनिधन्वाहन्निष्कं यजतं विश्वरूपम्। 0 1 0 6 20 16 अर्हन्निदयसे विश्वं भुवभुवं न वा ओजीयो रुद्रत्वदस्ति। अ० 2 अ० 7 व० 17 અર્થા—હે અર્ડન દેવ! તમે ધર્મરૂપી તીરને સદુપદેશરૂપી ધનુષ્યને અને અનન્તજ્ઞાનાદિરૂપી આભૂષણોને ધારણ કર્યા છે. હે અર્ડન ! આપે જગતને પ્રકાશ આપનાર કેવળજ્ઞાન સંપાદન કર્યું છે, આપ સંસારના જીના રક્ષણહાર છે, કામ કેધાદિ શત્રુ સમૂહને ત્રાસ આપનાર છે, અને આપના સમાન અન્ય કઈ બળવાન નથી. दीर्घायुत्वायुबलायुर्वा शुभं जातायुः। ॐ रक्ष रक्ष अरिष्नेमि स्वाहा / वामदेवशान्त्यर्थमनुविधीयते सोस्माकं अरिष्ट नेमि स्वाहा / ॐ त्रैलोक्य प्रतिष्ठितान् चतुर्विंशति तीर्थङ्करान् ऋषभाद्यावर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्ये। त्रातारमिद्रं ऋषभं वदन्ति अतिचारमिद्रं तमरिष्टनेमि भवे भवे सुभवं सुपार्श्वमिन्द्रं हवे तु शकं अजितं जिनेद्र तद्वद्वर्द्धमानं पुरुहूतमिद् स्वाहा / ऋषभ एव भगवान ब्रह्मा भगवता ब्रह्मणा स्वयमेवाचीर्णानि ब्रह्माणि तपसा च प्राप्तः परं पदम् (आरण्यके)। ઈત્યાદિ અનેક મંત્ર શ્વેદમાં મોજુદ છે, જેમાં જૈનધર્મના ઉદ્ધારકર્તા તીર્થકરેના નામને ઉલ્લેખ કરી
Page #638
--------------------------------------------------------------------------
________________ આદશમુનિ. પ૭૧. નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્રાષભનાથ, અજિતનાથ, સુપાશ્વનાથ, નેમીનાથ (અથવા અરિષ્ટનેમિ) વીરનામ (અથવા મહાવીર) આદિ જૈન અર્હતે (તીર્થકરોનાં નામ છે. હવે યજુર્વેદ તરફ દૃષ્ટિ ફેર - ॐ नमो अर्हन्तो ऋषभो ॐ ज्ञातारमिन्द्रं वृषभं वदन्ति अमृतारमिन्द्रं हेव सुगतं सुपार्श्वमिन्द्रमाहुरिति स्वाहा / ___ वाजस्यनु प्रसव आवभूवेमा च विश्वभुवनानि सर्वतः स नेमिराजा परियाति विद्वान् प्रजां पुष्टि वर्धयमानो अस्मै સ્વgિ મ૦ નં૦ 25. અર્થા –ભાવયજ્ઞ (આત્મ સ્વરૂપ)ને પ્રગટ કરનાર, આ સંસારનું સઘળા જીવોને સર્વ પ્રકારે યથાર્થ રૂપ જણાવનાર જે સર્વજ્ઞ નેમીનાથસ્વામી પ્રગટ થયા છે, જેમના ઉપદેશથી દેહધારીઓના આત્માને પુષ્ટિ મળે છે, એવા નેમિનાથ તીર્થકરને આહુતિ સમર્પણ હજો. . स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः / स्वस्ति नस्तायो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु // મ૦ 25 નં. 16 ઈત્યાદિ એવી અન્ય અનેક શ્રુતિઓ યજુર્વેદમાં વિદ્યમાન છે, જે અત્યંત આદરભાવ સાથે જૈન તીર્થકરોને નમસ્કાર કરવાની પ્રેરણા કરે છે. - હવે સામવેદમાંથી પણ કેટલાક શ્લેકેનું અવલોકન કરીએ– अप्पा यदि मेपवमान रोदसी इमा च विश्वा भुवनानि मन्मना यूथेन निष्टा वृषभो विराजसि। રૂ .0 1 નં. 11.
Page #639
--------------------------------------------------------------------------
________________ પ૭૨ આદર્શ મુનિ न ये दिवः पृथिव्या अन्तमापुर्न मायाभिर्नधदा पर्यभुवन् युजं वज्र वृषभश्चक्रेन्द्रो निज्योतिषा तमसोगा अदुक्षत् / 10 50 10 રૂ. इम स्तोम अहंते जातवेदसे रथं इव समहेयम मनिषया भद्रा हि न प्रमन्ति अस्य संसदि अग्ने सख्ये मारिषामवयं तवः। 10 50 50 81 तरणि रित्सषासति वीजं पुरं ध्याः युजा आव इन्द्र पुरुहूतं नर्मोगर नेमि तष्टेब शुद्धम् // 20 अ० 5 म० 3 च० 17 / ઈત્યાદિ બીજા અનેક મંત્ર જૈન તીર્થકરો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરતા, સામવેદ તથા અથર્વવેદમાં મેજુદ છે. જે સઘળાને સ્થળસંકેચને લીધે અત્રે ઉલ્લેખ કરી શકતા નથી. ઉપક્ત પ્રમાણે ઉપરથી સારી રીતે એ સિદ્ધ થઈ ચુક્યું છે, કે વેદની ઉત્પત્તિ પહેલાં જૈનધર્મ આ જગતમાં પારાવાર પ્રભાવપૂર્વક પ્રસર્યો હતે. તેથીજ પુરાણે રચનારની માફક વેદેને રચનાર ઋષિમુનિઓએ પણ પિતાના રચેલા મંત્ર દ્વારા જૈન તીર્થકરને નમસ્કાર કર્યા છે. તેથી તેને માનનાર કેઈ પણ નિષ્પક્ષપાતી વિદ્વાન વેદેને સાક્ષીભૂત રાખી જૈનધર્મ વૈદિક ધર્મની પછીથી ઉત્પન્ન થયે એમ કહેશે નહિં. જે મહાભારત કાળ જોઈએ, તે તે વખતે “શ્રી નેમિનાથ” બાવીસમા તીર્થંકર હસ્તિ ધરાવતા હતા, જે
Page #640
--------------------------------------------------------------------------
________________ આદ મુનિ પહ8 બાબત તે કાળમાં રચાયેલા ગ્રંથે ઉપરથી પ્રગટ થાય છે, તેથી તે કાળમાં પણ જૈનધર્મને હોળે પ્રચાર સ્વયંસિદ્ધ છે. જે રામચંદ્રજી તથા લક્ષ્મણજીના સમયને વિચાર કરવામાં આવે છે તે સમયે પણ જૈનધર્મની સત્તા જામેલી નજરે પડે છે. કેમકે એક તે તે વખતે જેનધર્મના વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતનાથે જૈનધર્મનો પ્રચાર કર્યો હતો, જે વાત તે વખતે વશિષ્ઠ ઋષિ વિરચિત “ગવશિષ્ઠ નામક ગ્રંથના ઉપર ટકેલા શ્લોક ઉપરથી સાબિત થાય છે. હવે વિચાર કરો કે તે સમય પહેલાં બીજા 19 તીર્થકરે તો થઈ ગયા હતા. કે જેમણે આ જગતમાં જૈનધર્મને ફેલાવો કર્યો હતો, તે પછી તે આ સંસારમાં કેટલા લાંબા કાળ પૂર્વેથી પ્રચલિત હવે જોઈએ! સર્વથી પહેલાં ભગવાન ઋષભનાથજીએ તેને પ્રચાર કર્યો. તેથી તેમને ઉત્પત્તિ કાળ માલુમ પડતાં જૈનમર્ધનો સ્થાપન કાળ જાણી શકાય એમ છે. આમ છે તેથી તે અમારા અનુભવ પ્રમાણે અહીં ઇતિહાસકારે હાથ ધોઈ નાંખે છે. કેમકે ઇતિહાસકારો તે બિચારા ચાર પાંચ હજાર વર્ષ પહેલાંના જમાનાને ઇતિહાસ રજુ કરવા અસમર્થ છે, તો પછી એ સ્વયંસિદ્ધ છે કે ભગવાન ઋષભદેવના સમયને પ્રગટ કરવા તેમની શક્તિની બહાર છે. બસ, આટલેથી આ વિષયને વિશેષ ન લંબાવતાં તેજીને ટકેરી એ ઉક્તિ અનુસાર અત્રેજ વિરમીએ છીએ. આશા છે કે નિષ્પક્ષ, વિચારશીલ વાંચકો સત્ય બીના ગ્રહણ કરવામાં આનાકાની કરશે નહિ.
Page #641
--------------------------------------------------------------------------
________________ પ૯૪ આદર્શ યુનિ. WWWNWUWWIMWWWNWWWVINK છે. જૈન ધર્મની અહિંસા સાંસારિક કે 3 કાર્યમાં વિધરૂપ નથી. શું - અહિંસા એ જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ તથા મુદ્રાલેખ છે. હિંસાથી બચવું એનો અર્થ અહિંસા પાળવી, કષાયોને વશવતી પોતાના તથા બીજાના પ્રાણોનો ઘાત કરે એ હિંસા છે. કોધ, અભિમાન, માયા, લોભ એ કષાય છે. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, પરંતુ એ કષાયથી જ્ઞાન નષ્ટ થાય છે. જૈનધર્મની અહિંસા એમ નથી સૂચવતી કે જે કોઈ શત્રુ દેશ પર ચઢી આવે તે તે સમયે પિતાની પ્યારી માતૃભૂમિ તથા પ્યારી પ્રજાના રક્ષણ નિમિત્તે તેની સાથે યુદ્ધ ન કરે. હા, પણ જે રાજા કેઈપણ કારણ સિવાય માત્ર લેભને દાસ બની બીજાને મુલક છિનવી લેવાને યુદ્ધ કરે અને હજારો માનવીઓનાં ખૂન કરે તો તે અવશ્ય હિંસા છે. જૈનધર્મની અહિંસાને સિદ્ધાન્ત ગૃહસ્થને તેને કાર્યભાર ચલાવવાનો નિષેધ કરતી નથી. જૈનધર્મની અહિંસાના બે વિભાગ પાડવામાં આવે છે -(1) સંકલ્પી (2) આરંભી. ઉપરોકત કષાયને વશવર્તી કેવળ સ્વાર્થ તથા લેભને લીધે બીજાને નુકસાન પહોંચાડવાની અથવા મારી નાખવાની વૃત્તિથી બીજાને વધ કરે, તે “સંકલ્પી હિંસા છે. તેથી હિંસાથી ગૃહસ્થ અવશ્ય બચવું જોઈએ. પરંતુ કષાયેના
Page #642
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ. પહ૫ ગુલામ ન બનતાં સાંસારિક કાર્યો આચરવાને, પરોપકાર કરવાને, પિતા પ્રત્યે તથા અન્ય પ્રત્યે થતા અન્યાય મિટાવવાને જે હિંસા થાય છે તે “આરંભી હિંસા કહેવાય છે. આવી હિંસાને માટે ગૃહસ્થને સંપૂર્ણ મનાઈ કરવામાં આવી નથી. આવી હિંસામાં હિંસા કરનારને દિલમાં બીજા પ્રત્યે દ્વેષ કે શત્રુતાનો ભાવ હોતો નથી. બીજાને વધ કરવાની વૃત્તિ હોતી નથી. તેની ભાવના તો માત્ર કાર્ય વ્યવહાર ચલાવ, બીજાની રક્ષા કરવી અને પરોપકાર કરો એજ હોય છે. જૈનધર્મની અહિંસા કદાપિ એમ કહેતી નથી કે તમારા શરીરને હષ્ટપુષ્ટ કરે નહિ, તાકાતવાન બનાવે નહિ, વ્યાયામ કરે નહિ, પરંતુ માત્ર સુકવી નાંખો. હા, પણ એટલું તો અવશ્ય સૂચવે છે કે જે પ્રમાણે છાપ મારીને બીજાની સંપત્તિ છિનવી લઈ પિતાને ખજાને ભરપૂર કરે એ વાજબી નથી, તેજ પ્રમાણે બીજા જીનાં શરીરને વધુ કરી, તે મૃતદેહો વડે આપણા શરીરને હષ્ટપુષ્ટ બનાવવું એ પણ વાજબી નથી. તે તે કહે છે કે તમારા શરીરને સાત્વિક ખેરાકથી પશે, તામસીથી નહિ. જાતિમાં દષ્ટિગોચર થતી કાયરતા તથા નપુંસકત્વ એ અહિંસાને લીધે કદાપિ નથી. બ્રહ્મચર્યનું પાલન ન કરવું, વીર્યને ગમે તે રીતે નાશ કરે, બાલ્યાવસ્થામાં લગ્નગ્રંથીથી જોડાવું, માદક પદાર્થોનું અધિક સેવન કરવું, વિગેરે અનેક કારણોને લીધે લેકેની પ્રકૃતિ એવી બની જાય છે, કે જેથી કષાયે વિશેષ પ્રબળ બની વિષયવાસના તરફ મન ઝુકી પડે છે, અને તેથી તે બ્રહ્મચર્યનું સેવન કરી શકતા નથી. જેનામતની અહિંસાએ પ્રજાનાં દિલ કેમળ બનાવી તેને કાયર, નિબળ તથા નપુંસક બનાવી દીધી છે. એ
Page #643
--------------------------------------------------------------------------
________________ 576 > આદર્શ મુનિ. વાત સર્વથા બિનપાયાદાર છે. અહિંસાનું પાલન કાયર, નિર્બળ તથા નપુંસક કદાપિ કરી શકતા નથી. અહિંસાનું પાલન તે તે કરી શકે છે કે જેણે પોતાને કષાને જીતી લીધા છે. તથા ઇન્દ્રિયનું દમન કર્યું છે. અહિંસા ધર્મ પર તે તેજ આરૂઢ થઈ શકે છે જે શરીરની ગુલામી તથા સ્વાર્થપરાયણતાને એક બાજુએ રાખી સઘળા જીવનું અંતઃકરણપૂર્વક શુભ ઈચ્છે છે, તથા સઘળાની સાથે નિઃસ્વાર્થ ભાતૃભાવ રાખે છે. શું કાયર અને નિર્બળ માણસો ઇન્દ્રિયનું દમન કરી શકે છે? શું નપુંસક શરીરના દાસત્વ તથા સ્વાર્થપરાયણતાને ત્યાગી શકે છે? કદાપિ નહિ. જૈનધર્મની અહિંસા ક્ષત્રિયેને એમ નથી ફરમાવતી કે તમે યુદ્ધ ન કરે, દયા તથા પ્રજાની રક્ષા ન કરે, અન્યાથીને શિક્ષા ન કરે; વૈશ્યને વ્યાપારાદિ કરવાની મના નથી કરતી. શુદ્રને શિલ્પ તથા સેવા આદિ કરવાની મનાઈ નથી કરતી. જૈનધર્મની અહિંસા અવશ્ય એટલું તે સઘધાને જણાવે છે કે પિતાની જીભલડીના ક્ષણિક સ્વાદ માટે અથવા પોતાના શરીરને ગોળમટેળ બનાવવા માટે બીજા અને વધ કરી, તેમના મૃતદેહને ખાશે નહિ, પિતાના શેખની ખાતર જાનવરેને શિકાર કરશે નહિ, ધર્મને બહાને દેવદેવીઓનાં મંદિરમાં મૂર્તિઓ સમક્ષ બિચારાં નિરપરાધી, મૂંગા પ્રાણીઓનું ખૂન વહેવડાવશે નહિ. જૈનધર્મના સઘળા તીર્થકરે ચક્રવતી ક્ષત્રિય હતા, તેમણે રાજ્ય ચલાવ્યાં છે. ભીષણ યુધ્ધ ખેલ્યાં છે. અને તેમાં વિજય સંપાદન કર્યો છે, તથા પ્યારા વતન અને પ્રજાનું સંરક્ષણ કર્યું છે. જ્ઞાન, વિજ્ઞાન, કળા તથા કૌશલ્ય ઈત્યા
Page #644
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ પ૭૭ DARAN Annannnnnnnnnnnn ^^^^^^^^^^^^^^^^^^^^^^ દિને ઉન્નત કર્યા છે. હા, એટલું તે ચોક્કસ છે કે તેમણે મૂગાં પ્રાણીઓનાં શિકાર ખેલ્યા નથી. તેમને વધ કરી તેમનાં શરીરેથી પિતાનાં પેટ ભર્યા નથી, તથા ધર્મના બહાના હેઠળ નિરપરાધી છનું ખૂન વહેવડાવવાની આજ્ઞા આપી નથી. આ જાતિનાં શારીરિક બળ તથા લોકિક ઉન્નતિ સાધવા માટે બાળકને કમમાં કમ એકવીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચારી રાખવાં જોઈએ. બાળલગ્નને ત્યાગ કરે. બાળકોને બુરી આદતો તથા કુસંગત અને સંસારના ખોટા ચમકારાથી બચાવે. અને માદક પદાર્થો જે સેંકડે રેગોની ખાણ છે તેમાંથી છેડા. સાદે. જલદીથી પાચન થઈ શકે તે ખોરાક, ઘી દુધ, મે ઈત્યાદિ ખવડાવે. ત્યાર પછી જુઓ કે એવાં બાળકે ધરાવતી જાતિનું શારીરિક બળ, દીર્ધાયુ તથા હરેક પ્રકારની ઉન્નતિ થવા માંડશે. SWWYWNWYNLINE જૈન અહિંસા , ડર્ન રિવ્યુ માસિકમાં શ્રીયુત લીલાધર વત્સલના પ્રગટ થએલા લેખને થોડા ભાગ) (1) અહિંસાધર્મમાં માનનારા સઘળા ધર્મોમાં જૈન ધર્મનું સ્થાન સર્વથી પ્રથમ તથા ઉત્કૃષ્ટ છે.
Page #645
--------------------------------------------------------------------------
________________ 578 આદેશ મુનિ. (2) જૈનધર્મની એવી આજ્ઞા નથી કે જ્યારે સબળ નિર્બળને સતાવે અગર ત્રાસ આપે, ત્યારે ઉદાસીન થઈ બેઠા રહેવું. ગૃહસ્થોથી એ કદાપિ સહન થતું નથી અને થવું પણ ન જોઈએ. તેમણે ઉંચ અમલના લાલચુઓને, આતતાયીઓને, (ત્રાસ વર્તાવનાર), બદમાસ, વિષય લંપટો, સ્ત્રીઓનાં સતીત્વ ભ્રષ્ટ કરનાર, અમિ, લુંટારા તથા ધાડપાડુઓના અન્યાય તથા અત્યાચારને મૂંગે મેઢે સહન કરવા જોઈએ નહિ. | (3) અહિંસાનું વાસ્તવિક રીતે એ તાત્પર્ય છે કે ગૃહસ્થોએ માત્ર પિતાના માજશેખ તથા સાધારણ જરૂરીયાત માટે હિંસા કરવી જોઈએ નહિ, અગર તો પિતાની દુષ્ટ વાંનાઓ પરિપૂર્ણ કરવા માટે તેની બીજાને પ્રેરણા પણ કરવી જોઈએ નહિ. (4) જૈનની અહિંસા વ્યકિતગત સ્વાભિમાન તથા સ્વમાન સાચવવામાં વિનરૂપ નીવડતી નથી, તેથી તેનાથી સાહસ, શિર્ય, સ્વદેશ પ્રેમ, કુટુંબપ્રેમ તથા જાતીય ગરવની કોઈપણ પ્રકારે હાનિ થતી નથી. (5) વાસ્તવિક રીતે જૈન અહિંસાને આદેશ એ નથી કે કોઈપણ મનુષ્ય આત્મરક્ષા કરવા ખાતર અથવા આત્માભિમાન જાળવવા ખાતર જરૂરગી શક્તિને ઉપયોગ ન કરે. (6) જૈન અહિંસા પિતાની પત્નિ, પુત્રી, ભગિની તથા માતાની આબરૂનું સંરક્ષણ કરવામાં કદાપિ બાધ કરતી નથી. જેને અહિંસા માત્ર નિષેધાત્મક ઉપદેશજનથી એટલે કે કોઈને સતાવે નહિ એટલું જ નહિ, પરંતુ તેમાં અગાધ તત્વ સમાયેલું છે. તેમાંથી આપણે યોગ્ય નિતિક ઉપદેશ ગ્રહણ કરી શકીએ
Page #646
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ પર છીએ, બીજાઓની સેવા કરવાની બાબતને તે ખૂબ પુષ્ટિ આપે છે. અમે અમારે જીવન નિર્વાહ ખુશખુશાલ નિભાવીએ પરંતુ અમારે બીજા સાથે કંઈ સંબંધ નથી ઈત્યાદિ સ્વાર્થમય ઉપદેશ જૈન અહિંસા કરતી નથી. પરંતુ માનવ જીવનમાં એક બીજાં હળીમળીને રહે તથા સહાયક બને એ ઉપદેશ આપી ઉત્તેજિત કરે છે. (8) જૈનધર્મ કોઈપણ જાતિની સર્વોચ્ચતા તથા સર્વોપરિપણાના દાવાને માન્ય રાખતા નથી. તથા જૈનધર્મને એ પણ માન્ય નથી કે કોઈ પણ મનુષ્ય ગ્ય કાર્ય કરતો હોવા છતાં દેવતાઓના કોપનો ભાગી બને. (9) ઘડીભર માની લઈએ કે ભારતવર્ષમાંથી ઘણું ખરા સદ્દગુણોને લેપ થતો જાય છે, પરંતુ ગુણોને લેપ થવા માટે જેને અગર જૈનેતરો અહિંસાને કારણભૂત બતાવે ભારતવર્ષમાં અહિંસા ધર્મમાં ન માનનારી કેટલીક જાતોમાં એ ગુણનું બિલકુલ અસ્તિત્વ જણાતું નથી. - હ . કે અહિંસા પર ગાંધીજીનું મંતવ્ય 6 મહાત્મા ગાંધીજીએ અહિંસા ધર્મના બારામાં લાલા લાજપતરાયને પ્રત્યુત્તર આપતાં “મેડન રિવ્યુ પુસ્તક–૨૦ એકબર 1916 ના અંકમાં ઘણે સુંદર પ્રકાશ પાડ્યો
Page #647
--------------------------------------------------------------------------
________________ 580. QH62 . cancangAAAAAAAAAAAAAAnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn છે. એ લેખને થોડે ઘણે ભાગ વાંચકેની જાણ માટે ગુજરાતી ભાવાર્થ સહિત નીચે આપવામાં આવ્યો છે. "Our Shastras seem to teach that a man who really practices Ahimsa in its fullness has the world at his feet. He so affects his surroundings that even the snakes and other venomous reptiles do him no harm. This is said to have been the experience of Francis of Assisi. In its negative form it means not injuring any living being whether by body or mind. I may not therefore hurt the person of any wrong doer or bear any ill. will to him and so cause him mental suffering. This statement does not cover suffering caused to the wrong doer by natural Acts of mine which do not proceed from ill-will. It therefore does not prevent me from withdrawing from his presence a child whom he, we shall imagine, is about to strike. Indeed the proper practice of Ahimsa requires me to withdraw the intended victim from the wrong doer, if I am in any way whatsoever the guardian of such a child. In its positive form Ahimsa means the largest love, the greatest charity. If I am a follower of Ahimsa I must love my enemy I must apply the same rules to the wrong doer who is my enemy or
Page #648
--------------------------------------------------------------------------
________________ 242841 fr. 427 stranger to me as I would to my wrong doing father or son. This active Ahimsa necessarily includes truth and fearlessness. A man cannot deceive the loved one; he does not fear or frighten him or her. (24644812) Gift of life is the greatest gift of all gifts. A man who gives it in reality disarms all hostility. He has paved the way for an honourable understanding and none who is himself subject to fear can bestow that gift. He must, therefore, be himself fearless. A man cannot then practice of Ahimsa and be a coward at the same time. The practice of Ahimsa cails forth the greatest courage. It is the most soldierly of soldier's virtues. He is the true soldier who knows how to die and stand his ground in the midst of a hail of bullets. Such a one was Ambarish who stood his ground without lifting a finger though Durvasa did his worst. Ahimsa truly understood, is in my humble opinion a panecea for all evils mundane and extra mundane. We can never over do it. Just at present we are not doing it at all. Ahimsa does not displace the practice of other virtues, but renders their praetice imperatively necessary before it can be practiced even in its rudiments. Lalaji need
Page #649
--------------------------------------------------------------------------
________________ 582 > આદર્શ મુનિ. not fear the Ahimsa of his father's faith. Mahavir and Buddha were soldiers and so was Tolstoy. Only they saw deeper and truer into their profession and found secret of a true happy, honourable and godly life. Let us be joint sharers with these teachers and this land of ours will once more be the abode of Gods. ' અર્થાત “આપણાં શાસ્ત્ર આપણને એમ બોધ આપે છે કે જે મનુષ્ય અહિંસાનું સર્વાગ સંપૂર્ણ પાલન કરે છે, તેના ચરણોમાં જગત શિર ઝુકાવે છે. તેનો પ્રભાવ એટલો બધો પ્રબળ હોય છે કે સાપ તથા બીજાં ઝેરી જંતુઓ તેને ઈજા કરી શકતાં નથી. એમ કહેવાય છે કે ફ્રાન્સિસ વ અસીસીને પણ આવો જ અનુભવ થયે હતે. તેનો પક્ષ અર્થ એ થાય છે કે કઈ પણ જીવતા દેહધારીને શરીર અથવા મનથી કષ્ટ આપવું જોઈએ નહિ, તેથી કોઈ પણ દુષ્ટ કૃત્ય કરનારને મારે ઈજા કરવી જોઈએ નહિ, અગર એના તરફ એ શ્રેષભાવ પણ દર્શાવવા જોઈએ નહિ કે જેથી તેને માનસિક કલેશ થાય. મારાં સ્વાભાવિક કર્યો કે જે રાગદ્વેષાદિમાંથી ઉદ્ભવ્યાં નથી, તેને અંગે જે પેલાં અનીતિ આચરનારને કંઈ કષ્ટ પડે તે તેમાં આ બાબતનો સમાવેશ થતો નથી. તેથી એક બાળક કે જેને તે મારઝુડ કરવા ચાહે છે, એમ આપણે માની તેની સામેથી તે બાળકને હઠાવી લઈએ, તે તેનો અહિંસા પ્રતિબંધ કરતી નથી. સાચી વાત તે એમ છે કે જે હું અહિંસાનો સાચો પાલક હોઉં, તે બાળકના રક્ષક
Page #650
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 583 ~ ~~ ~~~ ~ ~ તરીકે મારો ધર્મ છે કે મારે પેલા જુલમગારના પૂજામાંથી તેના શિકારને છોડાવવા રહ્યા. અહિંસાને પ્રત્યક્ષ અર્થ પારાવાર પ્રેમ દર્શાવવા તથા અતિશય દાન દેવું એ થાય છે. હું અહિંસાને પૂજક હોઉં તો મારે મારા પ્રત્યે શત્રુને ચહાવા જોઈએ. મારા પ્રત્યે અગ્ય રીતે વર્તણુંક ચલાવનાર મારા પિતા કે પુત્ર સાથે હું જે રીતે વતું, તેજ વર્તાવ મારે મારું અનિષ્ટ કરનાર મારા શત્રુ પ્રત્યે અગર તો અજાણ્યા પ્રત્યે કરો જોઈએ. આવી સક્રિય અહિંસામાં સત્ય અને નિડરતાને આપોઆપ સમાવેશ થાય છે. માનવી પોતાના પ્રેમીને દગો દઈ શકતો નથી. તથા તે પ્રેમી પુરૂષ છે કે સ્ત્રી પરંતુ તેનાથી તે ભય પામતો નથી. અગર તેમને ભય પમાડતો નથી. સઘળા દાનોમાં અભયદાન એ શ્રેષ્ઠ દાન છે જે માનવી સાચા અંત:કરણથી અભયદાન આપે છે, તે સઘળા વૈમનસ્યને નિર્મળ કરે છે. આમ કરીને તે માનનીય સમાધાનીને રાજમાર્ગ ખુલેટ કરે છે, પરંતુ જે મનુષ્ય જાતે ભયભીત હોય છે, તે કદાપિ આ અભયદાન આપી શકતા નથી. તેથી જ તે નિર્ભય હોવો જોઈએ. એક બાજુ કાયર હાવું અને બીજી બાજુ અહિંસક હોવાને દાવો કરે, એ બંનેને કોઈ કાળે મેળ ખાતો નથી. અહિંસાના પાલન માટે તો પારાવાર પૈર્ય અને સાહસવૃત્તિ જોઈએ. દ્વાના સગુણામાં એ સૌથી શ્રેષ્ઠ સદ્દગુણ છે. ગેળીઓની ઝડી વરસતી હોય છતાં જે અડગ ઉભે રહી મરણને શરણ થાય છે તે જ સાચે ધે છે. આ આદધો તે અંબરિષ હતો કે જે દુર્વાસાએ પોતાનાથી થાય
Page #651
--------------------------------------------------------------------------
________________ 584 -~-~~~-~~-~-~~~-~~~-~~-~- - > આદર્શ મુનિ તેટલે અત્યાચાર કર્યો, છતાં આંગળી સરખી ઉંચી કર્યા સિવાય અડગપણે રણભૂમિમાં ઉભે રહ્યા. મારા અભિપ્રાય પ્રમાણે જે અહિંસાને તેના નગ્ન સ્વરૂપમાં સમજવામાં આવે તો તે સઘળાં ઐહિક તથા પારલેકિક અનિષ્ટને માટે એક અજબ જડીબુટ્ટી છે. આપણે તેનું કદાપિ સંપૂર્ણ પાલન નથી કરી શકતા. જેમ અત્યારે પણ આપણે તેનું બિલકુલ પાલન નથી કરતા. માનવ શરીરમાં રહેલા અન્ય સદ્ગુણોને અહિંસા નિર્મૂળ કરતી નથી, પરંતુ તેનાં મૂળતનું પાલન કરી શકીએ, તે પહેલાં તે સઘળ સગુણનું પાલન આવશ્યક બનાવે છે. પિતાના પિતાના ધર્મની અહિંસાથી લાલાજીએ ડરવું ન જોઈએ. મહાવીર અને બુદ્ધ સાચા દ્ધા હતા. અને તે જ પ્રમાણે ટેસ્ટોય પણ હતા. માત્ર તેમણે પિતાના કાર્યનું બારીકીથી તથા સત્યતાથી નિરીક્ષણ કરી સાચા સુખદ, પ્રતિષ્ઠિત અને દૈવી જીવનનું રહસ્ય શોધી કાઢયું. આવે, અહિંસાના આ મહાન અધ્યાપકોના આપણે પણ ભાગીદાર બનીએ, અને આપણા આ પ્યારા વતનને ફરીથી દેવભૂમિ બનાવીએ.” ઉપરક્ત લેખનું અવેલેકન કર્યા બાદ વાંચકેના મગ જમાં એ સારી રીતે ઠસી ગયું હશે કે અહિંસા એ કાયરનો ધર્મ નથી, પરંતુ વીરત્વ પ્રધાન ધર્મ છે. તેને મહાન રાજાધિરાજે થી માંડીને તે ઠેઠ અત્યંત રંક મનુષ્યો સુદ્ધાં અંગીકાર કરી શકે છે. તેના સિદ્ધાંતો સર્વવ્યાપી હેવાથી કઈને કઈ પણ પ્રકારે બાધકર્તા નથી. હા, એટલું તે નિર્વિવાદ છે કે અહિંસાધર્મ ગ્રહણ કરનારને આત્મભેગ અવશ્ય આપવો પડે છે. તેના આત્મામાં ઉચ્ચ શક્તિઓને
Page #652
--------------------------------------------------------------------------
________________ આદશ મુનિ. 185 rrrr11 * * * વિકાસ થાય છે, તે એટલે સુધી કે તે મહાન આત્મા સર્વજ્ઞ બની મોક્ષના અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. આ વિશેષતા એજ ધર્મમાં નજરે પડે છે, કે જેમા આ સિદ્ધાંત પરિપૂર્ણરૂપે વિદ્યમાન હોય છે. યથાર્થ રીતે વિચાર કરીએ તો એમ માલૂમ પડશે કે અહિંસાધર્મના સંપૂર્ણ સ્વરૂપને ન સમજવાને લીધે જ દેશનું અધઃપતન થયું છે. આધુનિક કાળમાં અવનતિનાં જેટલાં કારણે દષ્ટિગોચર થાય છે, તે સઘળાં અહિંસાના અભાવે જન્મ પામ્યાં છે. તેથી જે આ સર્વશ્રેષ્ઠ અહિંસા ધર્મને વાસ્તવિક રીતે અંગીકાર કરવામાં આવે તો સારોય દેશ અલ્પકાળમાં ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચી જાય, એવો અમારે દાવે છે. અમે પ્રત્યેક બંધુઓને આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરીએ છીએ કે તેઓ હઠાગ્રહ તથા આંતરિક સંકુચિતતાનો ત્યાગ કરી, પોતાની આમેન્નતિના સાચા માર્ગને ગ્રહણ કરે. જ છે
Page #653
--------------------------------------------------------------------------
________________ 586 > આદશ મુનિ. જ \ V * * * * * * * * * * * *^^^^^^^********* અવશ્ય વાંચે. - જ્ઞાનવૃદ્ધિ માટે પુસ્તકે મંગાવી તેમની લહાણું કરે. રૂ. આ.પા. 1. આદર્શ મુનિ (સચિત્ર)... .1-4-0 2. લાવણું સંગ્રહ .. .. * * *** ... 0-1-0 3. મહારાણા ઉદયપુર ઔર ધર્મોપદેશ (સચિત્ર) 0-3-6 4. શ્રી જૈન સુખચેન બહાર, ભાગ પહિલે . ૦-ર-૦ 5. 3 ) કે, દૂસરા ... 0-3-0 . , , તીસરા ... 0-3-6 7. ,, , _, પાંચવા 0-1-0 મહાવીર સ્તોત્ર (અર્થ સહિત બઢિયા કાગજ) ૦-પ-૦ 10. જમ્મુ ચરિત્ર . . 11. ગજલ બહાર ... . 12. ધર્મોપદેશ વ સન્ધિપત્ર ... 13. સીતા વનવાસ . ... 14. સ્તવન મનેહરમાલા, ભાગ ૧લો.. ,, ,, ભાગ રજો.. 15. મુખવસ્ત્રિકા નિર્ણય .. ... 0-0-6 16. જૈન ગજલ ગુલચમન બહાર * 0-117. જેન સત્યપદેશ ભજનમાળા ... 0-2-6 18. રામ મુદ્રિકા ... ... . 0-1-6 ચોથા 0-1-6 , , , -0 *** 0 1 1 1 1 0-2-0
Page #654
--------------------------------------------------------------------------
________________ આદર્શ મુનિ 58 0 0 19. હરિશ્ચન્દ્ર રાજાકી ચોપાઈ... 0-1-6 20. રાજા વિક્રમી લાવણી ... 0-1-6 21, જૈનમતદિગ્દર્શન ત્રિશિકા 0-1-6 22. અનુપૂવી (સંકડા) ... 2-0-0 23. ને મીરાયજી 0-10 24. ઈક્ષુકારાધ્યન (સચિત્ર) ... 0-4-0 25. પુચ્છસુણું ..... 0-0-6 26. ઉદયપુર મેં અપૂર્વ ઉપકાર (સરિ ૦-પ-૦ 27. જૈન સ્તવન સંગ્રહ 0-0-9 28. જૈન સ્તવન હિતશિક્ષા... 0-0=9 29. ચંપક ચરિત્ર ... .. 0-1-3 30. ફુલ બાગ... .. ** 0-0-6 31. પ્રદેસી રાજાકી લાવણ ... 0-0-9 32. ધર્મબુદ્ધિ ચરિત્ર... ... 0-1-6 33. આદર્શ તપસ્વી 0-3-0 34. સુશ્રાવક કામદેવ (સચિત્ર) 0-1-6 35. સુશ્રાવક અરણુક (સચિત્ર) 0-2-0 36. સ્ત્રી શિક્ષા .* * 37. શ્રીપાલ ચરિત્ર ... 0-2-0 38. સતી અંજના એર વીર હનુમાન... ૦-પ-૦ 39 મૃગાપુત્ર (સચિત્ર) ... 0-5-0 40. ભગવાન મહાવીર કા દિવ્ય સંદેશ ... 0-3-6 ઠેકાણું–શ્રી જૈનેદય પુસ્તક પ્રકાશક સમિતિ, રતલામ. 0. 0 0 0-0-9
Page #655
--------------------------------------------------------------------------
_
Page #656
--------------------------------------------------------------------------
_