________________ આદર્શ યુનિ. 545 (3) ચિત્ર સુકલા 13 તેરસ શ્રી મહાબીર સવામી કા જન્મ વપષ કૃષ્ણ 10 દશમ શ્રી પાર્શ્વનાથજીકા જન્મ હેને સે અગતા હમેશ રખા જાયેગા. ચૈત્ર શુકલા 9 નવમી કા અગતા રખા જાયેગા. શ્રીમાન માન્યવર ચૈથમલજી મહારાજ કા જબ કેરીયા મેં પધારના હેવેગા તબ અગતો રાખી જાવેગા ઓર વાપસ ખ્યાહાર કરતી વક્ત ભી રખા જાવેગા. (6) અભાવશ, પૂનમ, અગારસ યે તીથીકા ભી અગતે બરાબર રખા જાયેગા. (7) ભાદરવા બીદ ૧૨ાસે લગાય સુદ પ તક પજુસણું કે અગતે હમેશા રખા જાયેગા. નકલ ઈસકી સ્વામીજી શ્રી ચેમિલજી મહારાજ કે સૂચનાર્થ ભેટ કી જાવે એર અગતે પાલને કી હમેશા યાદ મેં રાખી જાવેગા, ફક્ત, સં. 1984 કા બે શાખ શુકલા 6. (દા.) ગુલાબસિંહ-કેરીયા. * આ મારવાડ તરફની પ્રથા મુજબ છે. ગુજરાતી પ્રથા મુજબ સમજવાને જે માસ વદની તિથી સાથે હોય, તેના આગળના માસી એજ વદ તિથી સમજવી. ઉદાહરણ ભાદરવા વદ 12 ને બદલે શ્રાવણ વદ 12 ગણવી, જે તિથીથી અત્રે પર્યુષણ પર્વની શરૂઆત થાય છે. દરેક માસની સુદ તિથીઓ તો ગુજરાતી મુજબ છે, માટે તેમાં ફેરફાર કરવો નહિ.