________________ આદર્શ યુનિ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^ પ્રકરણ ૯મું. હs. સંવત 1952 ઝાલરાપાટન. kee Sછે. થી ધાર્મિક ગ્રંથ પરિચય. આ SIBILIB ઉં પછી નવા શિષ્ય અને ગુરૂ (હીરાલાલજી મહા આ રાજ) છાવણીમાં (ઝાલરાપાટન) પધાર્યા. પેલી આ બાજુ કેસરબાઈ પંચપહાડથી વિદાય થઈ જાવરે જ ગઈ, ત્યાં તેણે પણ પુદાજી આર્યાજી મહારાજ પાસે દીક્ષા લીધી. તે વખતે હીરાલાલજી મહારાજ છાવણીમાં ચાતુર્માસ કરવાને સ્વીકાર કરી પાછા જાવરે પધાર્યા, અને ફરીથી નવા શિષ્ય ચાણમલજી મહારાજ તથા હજારીગલજી મહારાજ (જેમણે ચાથમલજી મહારાજની પછી દીક્ષા લીધી હતી)ની સાથે સંવત ૧લ્પરને ચાતુર્માસ છાવણીમાં કર્યો. આ ચાતુર્માસમાં ચૈથમલજી મહારાજે દશવૈકાલિકના શબ્દાર્થનો અભ્યાસ કર્યો. આશુત્તરે હવાઈ વાંચી અને થોડા થેકડા* પણ શીખ્યા. પિતાના ગુરૂની સેવામાં તે સહજ પણ કચાશ ખામી આવવા દેતા નહિ. જ્ઞાન પણ વિનયપૂર્વક સંપાદન કરતા, અને પિતાનું અધ્યયન પણ નિયમીતપણે કરતા હતા. * તને સમૂહ.