Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth
Catalog link: https://jainqq.org/explore/006063/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ #ા . . # * સહિત્ય સંગ્રહ વ્યાખ્યાન 期招招招招紛紛紛紛紛紛紛紛紛紛紛紛 સંશોધક અને વિવેચક, મુનિ મહારાજ શ્રીવિનયવિજયજી. પ્રારાક, વકીલ ચુનીલાલ ચત્રભુજ. સાહિત્ય પ્રકાશક મંડળના સેક્રેટરી.--જામનગર. પ્રથમવૃત્તિ, પ્રત ૧૯૦૦, શ્રી “ જૈન વિદ્યાવિજય "પ્રિન્ટીંગ પ્રેસમાં, શા. પિપટલાલ અમથાશાએ છાપ્યું અમદાવાદ. સર્વ હક કર્તા તથા પ્રકાશકને સ્વાધીન છે. કિંમત રૂ.૨-૮-૦. તે ૯૯૮ પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ અત્ર ફકત નમુના દાખલ આ સામી બાજુએ એકજ અભિપ્રાય છાપેલ છે. બાકીના જુઓ વ્યા.. સા. સં. ભાગ બીજાના પૃષ્ઠ પ૬૯થી ૫૭ સુધી તથા ત્રીજા ભાગના પૂષ્ટ ૫૧૩ થી ૫૧૮ સુધી. પ્રકાશક Page #3 -------------------------------------------------------------------------- ________________ નહરું છ*૬. aઈ ના ?િ જી કે જે આના છે પણ હી કો.. રક્ષા નીતિ રીતિ શામ જાધિની તીષ્ઠા થી કફ આદ્ધિ ૫દ્ધિ ને ઉપાધિ કરના છ આની બ્રિા પણ, શાપિ પ્રસૃપદવિ શ્રાક્ષમાં મિલાવે છે ટૂંખા પ૨ પણ તલના જણાથી અt, શાણિી ખ માણીએાને આપીને ઉધારે , નિતિ મુનિતણી જે પ્રમાણુ વાણી, વ્યાખ્યાનસાઇબ્રુિત્ય નિત્ય વિફાના ખાવું છે શ્ચિાઈ તા પ્રમાણે ટપછી શા ફ્રી એ પૂર વીને સુરેશની વાટિદક્ષા એ નાવિયું સુખ. શું છે ઝાઈ તો ફહે છે ઍર ધેનુતળુ દૂત થા, અજ૨ અમર થઈ દુકપતુથી ઝીણું તો કહે કે ચિંતામણિ શ્રેષ્ઠ આપનીમાં. પુરાણની પિાથીઓમાં ગાથાઓ ગણાવે છે પશુ તરે પશુ ૩ લા લાલાયાં લોટ, @ા ૧ભ્યશાળા હત્યાથી ધિ ૨મ પાથા છે ત્યાગી ને વિરાગી સંત યતિ ને સંન્યાસી બાદિ વિથી ભણીને પ૨ આદરને પામે છે; હિજ ક્ષત્રિા શૈશ્ય શૂદ્ર ગ્રહી બાળ જી& સુ જા, નરનારી ગિતાપની વેદના વિરા હાર્શતા જા જા સાક્ષી થવા પામી # , ૬, ૬, ચડાવી સદ્ધ નાને લા . 'અહામુનિ વાક્ય એ જ કૃણું ધારું થાઈ ને જ સાહિત્ય, સુકડવું. પારને પમા છે, બાળમને એનું ચા પી પ્રોઢને પછાડી મોલ, જટિલ ચિત કેશ ડિતા થી ખાણે છે શ્વેતાંબર બિબર શ્રાવક ચે શશી મુખ9, શૈક્ષુવ ને શૈવ આદિ સીદી સેવીકારે છે; બીત બુડળ માં વિના બિારી , સુયશ ઝુરે ને ગાના બ્ર૨ ધારે ફરે છે સ્થ ?ખ્યાના સાથ્રિી નિત્ય નટના વેષણારી, મહિં બ્રા પ૨મ હમ દુંદુભિ ગજાને છે. ફિe; અરે | 6 હજા, દીન કૈક ને દરબાળી Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્હાલાં ભાઇઓ અને બહેના. અનુકરણ કરવા ચાગ્યે મહાત્મા ગાંધિના વિચારો. ષ્ટિના વિચારો. ગાગ્યે મહા મારી ઉપર મારા જન્મદિવસને સારૂં અનેક તારા કાગળ અને પત્તા આવ્યાં છે. તમે એ દિવસને વધાા છે. મારી ઉપરના પ્રેમના બદલા હું રીતે આપુ? કયા શબ્દમાં હું આભાર માનું? હું વિવેકી એટલે જ્ઞાનમય પ્રેમને ભુખ્યા છું એમાં શંકા નથી. અવિવેકી એટલે આંધળા પ્રેમથી દૂર નાચુ છુ. એ પ્રેમે ઘણી જગ્યાએ વ્યાવહારિક અને શુદ્ધ સ્વરૂપ પકડયુ છે એથી મહુ રાજી થયા . હિંદુસ્તાનની કંગાલ હાલતના મને એવા તા કડવા અનુ · ભવ થા છે કે એક પશુ પૈસા કેઈ નકામે વાપરે તેા મને એમ થાય છે. કે એ ગરીબના ખીસામાંથી ગયા છે. મારી ઉપર એટલા બધા તાર આવ્યા કે તેમાં ગયેલા પૈસાના બચાવ કરીને તેની સ્વદેશી ખાદી લઈ તે દિવસે લાયક પણ નાગાને ઢાંકયા હત અથવા અનાજ લઈ પગને જમાડયા હત તેા તેની આંતરડી કેટલી દુવા દેત ? ગરીબેટના શ્રાપથી પ્રજાએ નાશ પામી છે, રા છે. આ પેાતાના મુગટ ખાઇ બેઠા છે, અને ધનાઢય ભીખારી થયા છે. ક, કાઇને મુકતું નથી અને મુકનાર નથી. ગરીમાની દુવાથી રાજા પ્રજા તરી ગયાં છે. મારી ઉપર શુદ્ધ પ્રેમ બતાવવાના સરળ કાયદા તે એજ છે કે મારૂ જે કા, મારી જે સેવા જેને પસંદ પડયાં હાય તે તેઓ કરતા થઈ જાય. માણુસ જે માગે તે તેને આપવું, જે કરે તેવું કરવું, તેનાથી વિશેષ માન તેને શું આપી શકાય ? ઘણાઓએ તે દિવસે સ્વદેશી વ્રત લીધાં છે. ઘણી મહેાનાએ સુતર કાંત્યું, સુતર કાંતવાનાં મત લીધા છે. કેટલાકે અત્યજોની સેવા કરવાની પ્રતિજ્ઞા કરી છે. અમદાવાદના સ્વદેશી સ્ટાર કે જેને ભાવ ઘટાડવામાં ઘણી મુશીબતા હતી તેણે મુશીખતાને ઓળંગી જઈને ભાવ ઘટાડવાનો નિશ્ચય કર્યો છે. સુતના નવા સ્વદેશી ભંડારના વ્યવસ્થાપકાએ પણ ભાવા ઘટાડયા છે. આવી રીતે જન્મદિવસેા ઉજવાય એને હું શુદ્ધ પ્રેમની નિશાની માનુ, અને એવા જન્મ દિવસ દરરોજ આવે અને દરરોજ પ્રજાના જુદા જુદા સ્ત્રી પુરૂષ આવી પ્રતિજ્ઞા કરે એ ઇચ્છવા જેવુ છે. ગિનિ સમાજે દ્રવ્ય એકઠું કરી મને સોંપવાના નિશ્ચય કર્યો છે. એમાં મારી ઉપર જવાબદારી આવી પડે છે. એ દ્રવ્યના મારે ઉપયાગ કરવા એ ધર્મસંકટ મારી આગળ ખડું થાય છે. પણ આટલેા નિશ્ચય તા હું ખહુ વિચાર કયા વિના જણાવી શકું છું કે એ દ્રવ્યના ઉપયોગ સ્ત્રીઆની સેવાના કઈક કાર્યમાં જ કરવા હું ઈચ્છું છું. કર્યું કાર્ય સારામાં સારૂં ગણાય એ વિષે જો મને અહેનેા અને ભાઈઆ પાતાના અભિપ્રાય જણાવશે તે તેના ઋણી થઇશ. સાએ મારૂં દીર્ઘાયુ ઈચ્છયું છે. હું સત્યને શેાધતા, સત્ય આચરતા અને સત્યનું જ ચિ ંતવન કરતા મરવા ઈચ્છુ છું. એ મારી મનકામના સફળ થાય એવા આશિવાદ હું પ્રજ પાસે માગું છું. જેપાએ મને તાર અને કાગળા લખેલા તેમને જુદા કાગળા લખવાના વિવેક હું નથી વાપરી શક્યા તેને સારૂં અને ક્ષમા મળશે એવી આશા રાખું છું પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારતને ઉદ્ધારવા બાપુજી તમે બહુ વર્ષ જીવે. મહાન કીનુ અછત સત્યાગ્રહી મહાત્મા ગાંધીજી. જેના આત્મબળ તથા ચારિત્ર્યની હરિફાઈ દેવે પણ નથી કરી શક્તા. -- “વક્તા .*, भा.श्री. कैलाममागर सरि ज्ञान मंदिर भी महावार जैन आराधना केन्द्र, कोबा Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ - એક અદભત બાળક. દિવ્ય મહાપુરૂ, આદર્શ કવિઓ કે ધુરંધર ધર્મસ્થાપકે કોઈના બનાવ્યા બનતા યા થતા નથી તેઓ જન્મથી જ કુદરતી બક્ષીસવાળા ડાય છે, ત્યાં પૂર્વના અતિ શુભસંસ્કાર ને તાદર્શ નમુનો દ્રષ્ટિગોચર થાય છે. મહાત્મા ાંધીજીએ સમસ્ત ભારતવર્ષને પ્રાર્થના તરીકે મુકરર કરેલ દિવસે ચોવીસ કલાકનો ઉપવાસ પાળવા સૌ કોઈને આજ્ઞા કરેલી, ત્યાર પછી મેં સાંજવર્તમાન, હીંદુરથાન આદિ ત્રિોમાં વાંચ્યું કે “ બોરસ માં ચંદ્રકાંત સત્યાગ્રહી નામના બે વર્ષ અને છ માસના બાળકે વિધિસહ ઉપવાસ કર્યો હશે. તે વખતે વખત મહાત્મા ગાંધીજીકી જય-માતુશ્રી કસ્તુરબાઈકી જયન્તીલક મહારાજ જય-ભારતમિયાકીજય વિગેરે પુકારતો હતો, તેને જે જે સવાલો પુછવામાં આવતા તે નષકારક જવાબ તે દ્રઢતાથી આપતો હતો. આ બાળક તે ગુજરાતી વિદ્વાન રા. રતનલાલ વક્તાને ભાણેજ થાય છે.” ઈત્યાદિ જાણ્યા બાદ તે બાળકને જોવાની મને તિવ્ર ઈચ્છા થઈ. અનુકૂળ સંજોગો આવી મળ્યા. ઇ. સ. ૧૯૧૯ ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે રા. વતાની સાથે તે બાળકને રેલ્વેમાં મુસાફરી કરતાં જોયો-મને આનદ થયો. મેં તેને નીચે પ્રમાણે સવાલો પુછવા. 1. ૧ સવાલભાઈ તમારું નામ શું? જવાબ-ચંદ્રકાંત સત્યાગ્રહી. ૨ –તમે કેણ છે? જ– સત્યાગ્રહી છું. ૩ સ–સત્યાગ્રહીનાં કેટલાં લક્ષણ? અને કયાં કયાં? જ—એ. ચહાવું તથા સહેવું. ૪ –તમે કેવા માણસ થશે? જ–બહાદુર. ૫ –કેવાં કામ કરશો ? જ–દેશહીતનાં. ૬ સ–શરીર કેવું કહેવાય ? જજડ. ૭ –જડમાં કાણ શોલે છે? જ–ચૈતન્ય–આત્મા. સ–તમે સત્યવાદિ, પુરૂષોનાં નામ જાણો છો? જ–હા. સ–બે ચારનાં નામ કહે વારૂ જ-યુધિષ્ટિર, હરીશ્ચન્દ્ર, નળરાજા અને હાલમાં મહાત્મા ગાંધીજી વિદ્યમાન છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ . 11 ર ૧૩ ૧૪ ૧૫ ૧ ૧૭ ૧૮ ક ૨૦ ૨૧ સ---ઈશ્વર કેટલા ? એક ( એમ કહેતાં મ્હારી સામું જોઇ તે બાળક સ્મીત કરવા લાગ્યા) સ-તમે કયા ધર્મને માનાછે ? જજૈન ધર્મ. દયા ધર્મ કે સેવા ધર્મ અને તે બધા એકજ છે, સ-શરીરના કયા ભાગ પૂજ્ય ગણાય છે ? જ—પવિત્ર હૃદય. સહૃદયમાં શું હાય છે ? જન્મજ્ઞાન અને પ્રેમ. સ-“તમે કેવું ખેલાછે ? . જ ંમેશાં સત્ય. જુઠું' ખેલવામાં મહા પાપ લાગે. સ~~આત્મા રાગદ્વેષથી મુક્ત થાય તે ક્યાં જાય ? જ--માક્ષમાં જાય. સજીવ મહા પાપ કરે તા થયાં જાય ? જ-નર્કમાં જાય. સ-સવારમાં તમે શું કરીશ ? જ-વહેલા ઉડી ઇશ્વરનું સ્મરણ કરી માબાને નમસ્કાર કરી તે. જે કહે તે કરૂં છું. માતાપિતાની સેવા કરવી તે મારા ધર્મ છે, સ--તમે સાપારી, ચહા, ચીભડું એવું કાંઇ ખાઓ કે ? જન્મના, કાંઇ નહી, સાપારીથી ઉધરસ થાય, ચહાથી શરીર બગડે, શ્રીભડુ કે એવું ખાધાથી માંદા પડાય. સ-તમે અત્યારે કાની સાથે કર્યાં જાઓ. જ-મામા સાહેબ સાથે ખેડા જાઉંધું. સત્યાં કેમ જાએછે ? જમહારાજશ્રી વિનયવિજયજીના દર્શનાર્થે. સ—ત્યાંથી કયાં જશે!? જ~માતર જઇ પાછા અમદાવાદ આવીશું અને મામા સાહેબ આજ્ઞા આપશે ત્યારે મ ગાંધીજીનાં દર્શન કરવા આશ્રમમાં જશું, અ. આ મડળી મહેમદાવાદ ઉતરનાર અને અમે મું॰ાઇ જનાર હાવાથી અમારા સવાલ જવા માસ શ્યા. પરન્તુ પૂર્વજન્મના સત્કાર ત્યા તે બાળકમાં હ્રદય અને બુદ્ધિની પવિત્રતા તથા ચપળતા ઇ હું તો એટલા મુખ્ય ની ગયાખું કે તે સવાલ જવામા મને જીવનપર્યન્ત યાદ રહેશે. જાણવા પ્રમાણે તે ભાવશાળી બાળક હાલ મેસદમાં છે, અને ત્રણ વર્ષ તેને હમણુાંજ પુરાં થયાં છે, પ્રોન્ચેસ્ટ્રીટ–મુ ખાઈ. તા. ૫ ૩૦–૧૯૧૯ લેખક, શ્રીકાન્ત મજમુદાર, ખી, એ. Page #9 -------------------------------------------------------------------------- ________________ કરા પ્રસ્તાવના. આ આ પુસ્તકના બે વિભાગ પ્રકટ થયા પછી હાલ આ ત્રીજો વિભાગ વિવેકી વાંચનારના કરકમલમાં પ્રાપ્ત થાય છે. અગાઉના બે વિભાગો જેઓએ જોયા છે તેઓને માટે આની રચના શૈલી અજ્ઞાત નથી. જૂદા જૂદા અધિકારોથી ગ્રથિત થયેલા છ પરિચછેદોને પ્રથમ વિભાગ અને તે પછીના સાતમા, આઠમા તથા નવમા પરિચ્છેદેના સમાવેશવાળે દ્વિતીય વિભાગ વાંચનારાઓની બુદ્ધિમાં ધર્માનુકૂલ વિશુદ્ધ વ્યવહારની તથા મોક્ષનુકૂલ વિશુદ્ધ ધર્મની જે વિશિષ્ટ ભાવનાઓ સ્થિતિને પામી હોય તેની નિશ્ચલતાને માટે દશમ, અગિયારમાં તથા બારમા પરિચછેદથી સુબદ્ધ કરવામાં આવેલે આ તૃતીય વિભાગ પ્રવૃત્તિ કરશે અને ધર્માનુકૂલ તથા મોક્ષાનુકૂલ એવી ઘણી એક અભિનવ ભાવનાઓને પણ તેમાં ઉમેરો કરશે. એક ક્ષેત્રની અંદર બીજારોપ કર્યા પહેલાં જેમ તે ક્ષેત્રમાંથી પ્રતિકૂલ પદાર્થોને દૂર કરવા પડે છે તથા તેમાં અનુકૂલ પદાર્થોની યેજના કરવી પડે છે, એટલું જ નહિ પણ બીજ ધારણ કરવાની, તેને જાળવવાની, બીજ અંકુરિત થઈ શકે, અંકુરો ઉછરી શકે અને એગ્ય ફળ આપી શકે એટલે સુધી તેને પોષણ તથા બળ દેવાની અને પિતાના નિગૂઢ થયેલાં બીજેને વૃષ્ટિ, ઉષ્ણુતા, અને શીતતા આદિ બહારનાં સાધનની જરૂર જેટલી સહાયતા મળી શકે તેવી સ્થિતિમાં રહી શકવાની તે ક્ષેત્રની યોગ્યતા માટે તેના કોઈ વિભાગમાં કૃશતા, કઈ વિભાગમાં પુષ્ટતા, કોઈ સ્થળે જોઈતી કઠિનતા, કેઈ સ્થળે જઈની મૃદુતા, અતિ નિમ્રતા હોય ત્યાં ઉગ્રતા, અતિ ઉચ્ચતા હોય ત્યાં નિસતા વગેરે અનેક સંસ્કારોનું આધાન કરવું પડે છે અને બીજારોપ કરતી વખતે અાગ્ય બીજે ન આવે તેની સંભાળ રાખવી પડે છે. સંભાળ રાખ્યા છતાં પણ ક્યાંય કયાંય અગ્ય બીજો પડી જાય તે પાછળથી તેઓના અંકુરને ઉખેડી નાખવા પડે છે તેમ સારા અંકુરોની જાળવણીખાતર અમુક અવાધેપર્યત કેટલાક નકામા અંકોને પણ સાથે સાથે રહેવા દેવા પડે છે અને પાછળથી સમય આવતાં તેઓને દૂર કરવાની કાળજી રાખી તે પ્રમાણે અમલ કરે પડે છે તથા ફળ આવતાં બહુ જાળવણથી માત્ર ફલ ગ્રહણ કરી બાકીને સઘળે ભાગ, જેને યત્નપૂર્વક ઉછેરેલ હેય–જાળવેલ હોય તેનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે, તેવીજ રીતે એક અધિકારી મનુષ્યના માનસક્ષેત્રમાં માક્ષફલરૂપ અંતિમબિંદુપર Page #10 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. - ઝઝઝઝઝઝઝઝઝઝઝ======= ઉત્તમ બીજારોપ કરતાં પહેલાં તેનાં વ્યાવહારિક અનિષ્ટ વર્તાને અને આનષ્ટ વિચારાને દૂર કરવાની પ્રવૃત્તિ આવશ્યક છે, એટલા માટે તેવાં અનિષ્ટ વર્તને તથા અનિષ્ટ વિચારેને લગતા વિષયો તેને સમજાવી તેની ત્યાજ્યતા તેના મનમાં ખડી કરવી જોઈએ. તથા તેના ચાલતા વ્યવહારની વિશુદ્ધિ થાય તેવાં સુવનો તથા સદ્વિચારોને પરિપષણ આપે તેવા વિષયની ગ્રાહાતા તેમાં સ્થિર કરવી જોઈએ. સમ્યજ્ઞાનનો બીજાપ કરતી વખતે પણ તેની સાથે નક ના વિચારોનું મિશ્રણ ન થાય તેને માટે તથા જ્ઞાનના વિચારે અંકુરિત થઈ સફળ થાય તેવી દશાએ પહોંચતાં સુધીમાં વ્યવહારવર્તનની સાથે અને ધાર્મિક પ્રવૃત્તિની સાથે સેળભેળ થઈ અનિષ્ટ વિચારો કે તેવાં વર્તને દાખલ ન થઈ જાય તેવી સંભાળ લેવાની જરૂર પડે છે તેમજ જે જ્ઞાનબીજ વાવવામાં આવે તે ધારણ કરી રાખવાની, તેને જાળવવાની, તેને અંકુરિત કરવાની તથા ફળ કરવાની તેની ગ્યતા સચવાય અને તે માટે જે કાંઈ બાહો સાધનની જરૂર પડે તેને પણ લાભ મળી શકે તે સારૂ તેને કઈ વિષયમાં અભિમુખ રાખવું પડે છે, કઈ વિષયતરફથી તેને પાછું વાળવું પડે છે, કેઈ વિષયમાં તેની જાગૃતિ જરૂરની છે, તે કઈ વિષયમાં તેને મૃતદશાને અનુભવ કરાવો પડે છે, કોઈ પ્રસંગે તેને કઠિન બનાવવું પડે છે, તે કઈ પ્રસંગે તેમાં મૃદુતા લાવવાની જરૂર પડે છે અને કોઈ વખતે દુનિયાના સંબંધમાં તેને નિગૂઢ રાખવું પડે છે તે કઈ વખતે વગરશ્રમે દુનિયા તેના સર્વાગ દર્શનનો લાભ લઈ શકે તેવું રાખવાની જરૂર પડે છે. પણ આ સઘળું એકજ નિશાન ઉપર નજર રાખીને કરવાનું છે. તે નિશાન બીજું કંઈ નહિ, પણ સર્વાત્મભાવ–આત્મહિત– આત્મદર્શન–મોક્ષ, એનેજ માટે, બીજા કશામાટે નહિ; દુનિયાદારીમાં આગળ વધવાને નહિ, શરીરે સુખી રહેવાને નહિ ટુંકામાં કોઈપણ જાતના નશ્વરલાભને માટે નહિ પણ અનશ્વરલાભને માટે સઘળા પ્રયત્નની-સઘળું જાણું તેમાંથી જરૂરનું હોય તે ગ્રહણ કરવાની જરૂર છે, પોતે ભવસાગર તરવાની શક્તિ મેળવી બીજાઓને તેની શક્તિ આપવી, તેમાટે સઘળી પ્રવૃત્તિ કરવી અને તે માટે તમામ પ્રકારનો શ્રમ ઉઠાવ એજ આવશ્યક છે. હિતાહિત પદાર્થો, હિતાહિત પ્રવૃત્તિઓ અને હિતાહિત વિચારોથી જાણીતા થવું, વ્યવહારની સગવડ મેળવવી, શરીર સાચવવું, જોકપ્રિય થવું, પૈસે કમાવે, લુચ્ચા લેકેની જાળમાં ન ફસાવું, એ સઘળું છેવટને સરવાળે સાર્થક ત્યારેજ ગણાય છે કે જ્યારે મનુષ્ય પોતાના આત્માને આ ભવસાગરમાંથી તારી મૂક્ષને અધિકારી થઈ શકે. નશ્વર સાધનથી અનશ્વર સુખ મેળવવાની યોગ્યતા સં. પાદન કરવી એજ ખરી વિદ્વત્તા છે અને એ જ ખરો વિવેક છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ના જૈન સાહિત્ય એ સકલ વિશ્વને માટે સામાન્ય સત્ય સાહિત્ય છે. સત્ય ધર્મનું પરિપાષક સાહિત્ય કડા કે જૈન સાહિત્ય કહેા એ બન્ને એકજ છે. વિશ્વહિતના મ્રુત્ય સિદ્ધાંતા એજ જૈન સિદ્ધાંતા છે. જૈન એ નામ ધરાવવા છતાં જે વિશ્વહિતના સત્યસિદ્ધાંતાનુ સેવન કરવાથી વિમુખ રહે છે તે ખરી રીતે જૈન નથી અને જે પેાતાને જૈનેતર સમજે છે અથવા ગણાવે છે. તેઓ પણ જો વિશ્વહિતના સત્ય સિદ્ધાંતાનુ સેવન કરવામાં અભિમુખ હાય છે તા તેઓ ખરા જૈન છે. અર્થાત્ સૃષ્ટિની ઉંચા પ્રકારની સ ંપત્તિ અથવા સૃષ્ટિના અત્યુત્તમ અલ કારરૂપ તેજ છે. તેને માટેજ આ વ્યયાખ્યાનસાહિત્ય સગ્ર હની પ્રવૃત્તિ છે. આ પુસ્તકના પહેલા બન્ને વિભાગેાકરતાં પણ આ ત્રીજો વિભાગ વાંચનારાઓને માટે ઘણા અગત્યના વિષયે પૂરા પાડનાર અને વધારે ઉપયાગી થાય તેમાટે વિશેષ કાળજી રાખવામાં આવીછે. વળી સમગ્ર વિશ્વને વિકરાળ વિપત્તિના અનુભવ કરનાર દારૂણૢ યૂરોપીય યુદ્ધને લીધે બીજી ચીજોની પેઠે કાગળાના ભાવ પણ ઘણા વધી પડેલા તેથી પ્રથમના બન્ને વિભાગેાના કરનાં આમાં ખર્ચ વિશેષ થયું છે, જેથી વિશેષ પૂરતી મદદ હાય તેાજ આ ખર્ચને પહેાંચી વળાય તેવું છે. મનુષ્યાની અનેક પ્રકારની જરૂરિયાત પૂરી પાડવાને ધાર્મિક ઉદ્દેશથી કરવામાં આવતાં દાનેામાં, ઉપયાગી પુસ્તકા 'ખરીદી, જે પૈસા ખરચી શકે નહિ તેવી સ્થિતિવાળા હાય અને ચેાગ્ય થા વાંચીયેાગ્ય માર્ગ ગ્રહણ કરવાની ઇચ્છાવાળા હાય તેને તે પુસ્તકોનું દાન કરવું તેમજ પેાતાના સ્નેહી સંબંધી વર્ડ્ઝમાં તેવાં પુસ્તકાની લહાણી કરવી એ ઉદાર ધન વાન ગૃહસ્થાને માટે પેાતાના ધનના ઉત્તમાત્તમ ઉપયોગ કરવાના એક શ્રેષ્ઠ પ્રકાર છે. પ્રાચીન સમયમાં લક્ષાધિ ધનવ્યય કરીને માહાટા માહાટા પુસ્તકભંડારા સ્થાપવામાં આવતા હતા, જે સમયમાં છાપખાનાંઆની સગવડા ન હાવાથી પુસ્તકા લખાવવામાં આવતાં હતાં તેમાં સમય અને ધનને પુળ વ્યય થવા છતાં જ્ઞાનના વિસ્તાર કરવાને તે બહુ જરૂરનું ગણી સમથ પુરૂષો તેવી પુણ્ય પ્રવૃત્તિને પ્રથમ સ્થાન દેતા હતા, ત્યારે હાલતા થાડે ખર્ચે વિશેષ લાભવાળી તેવી પુણ્ય પ્રવૃત્તિ થઈ શકે છે, તેા જેએ પાતાનાં પૂર્વનાં સુકૃતાથી સપત્તિવાળા હોય તેઓએ તે વાત પ્રથમ લક્ષમાં લેવા જેવી છે. આ સંગ્રહગ્રંથ ભિન્ન ભિન્ન વિષયાનાં સંખ્યામંધ પુસ્તકાની ગરજ સારે Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ ❤❤❤❤- ***********=== છે. કારણકે સતત પ્રવૃત્તિવડે અનેક ગ્રંથામાંથી ઉપયોગી અને સારભૂત વિષયે તેમાં એકઠા કરવામાં આવે છે અને પરસ્પર સાકાંક્ષ પ્રકરણાની ચેાજના કરી તે તે પ્રકરણ ધારેવી અસર કરી શકે તેમટે અભિરૂચિ ઉત્પન્ન કરનારા દાખલા દલીલા તથા ચાગ્ય પ્રમાણુરૂપ પદ્યોની ચુંટણી કરી નાની મેાટી માળાઓનીપેઠે તેનું ગ્રંથન કરવામાં આવે છે. પૂર્વ પ્રકરણના ઉપક્રમને જોડી બની શકે ત્યાંસુધી વાંચનારને તે સમજાવવામાં આવે છે અને તેમ કરી તે તે અધિકારનું રહસ્ય જેમ બને તેમ વિશેષ સ્પષ્ટ રૂપથી વાંચનારની સમક્ષ ખડું કરવામાં આવે છે. જે વિવેકી વાંચનારથી છુપું રહે તેવું નથી. ፡ જે જે મામત સમાવવાની હાય તે તે ખાખત વાંચનારના અંતઃકરણમાં ધારેલી અસર કરી તેમાં ખરાખર સ્થિતિ કરી શકે તેમાટે સંસ્કૃત કે ગુજરાતી પદ્યોની ચુંટણી ન્હાના કે મેાહેાટા તેમજ પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ અનેક ગ્રંથામાંથી શ્રમ અને વિચારપૂર્વક કરી તેની ચૈાજના કરવાનું ધેારણુ રાખ્યું છે. મુખ્ય વાત એજ છે કે જે સારભૂત વસ્તુ છે તે ગમે ત્યાંથો ગ્રહુણુ કરી લેવી. વખણાતી પ્રખ્યાત દુકાન ઉપર ચડીને પણ તેમાંની નાપસંદ ચીજ પડતી મૂકી પાછા વળવું પડે તે તેમ કરવું અને અપ્રસિદ્ધ નાની સરખી દુકાનમાં પણ નજર પડતાં જે તેમાં આપણા ઉપયાગની ચીજ જોવામાં આવે તે તે ગ્રહણુ કરવી એજ વિવેકનુ ધેારણુ છે અને તેટલામાટેજ આવા એક સિદ્ધાંત છે કે अणुभ्यश्च महद्भ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः । सर्वतः सारमादद्यात्पुष्पेभ्य इव षट्पदः ।। દરેક જાતનાં પુષ્પામાંથી સાર ગ્રહણ કરનાર ભ્રમરની પેઠે કુશળ પુરૂષ નાડાનાં કે મહેાટાં શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવા જોઇએ. એવી રીતે આ ગ્રંથમાંનાં પદ્મા જ્યાં જ્યાંથી લેવામાં આવ્યાં છે તે તે પુસ્તકનુ કે તેના કર્તાનું નામ બાજુમાં કે પુટનેટમાં લેવાના રીવાજ રાખેલ છે. એમાં વારંવાર આવતાં સંસ્કૃત ગ્રંથાનાં નામ સાંકેતિક રીતે લેવાનું ધારણ સ્વીકાર્યું છે. કારણકે અગાઉ તે સપૂર્ણ નામે ઘણી વખત આવી ગયેલ છે. તેમ છતાં પણ તેવાં સાંકેતિક નામેાનું સાંકળિયું કરી તેની બાજુમાં તેનાં પૂરાં નામ આ પુસ્તક વાંચવાનુ શરૂ કરતા પહેલાંજ વાંચનારની દૃષ્ટિપર મૂકવામાં આવ્યાં છે. વળી આ પુસ્તકના અગાઉના બે વિભાગ તથા આ વિભાગમાં જે સ`સ્કૃત શ્વેાકા આવેલા તે સર્વનાં પ્રતીકા લઈ તેના અકારાદિ ક્રમથી સંગ્રહુ કરી તે દરેક શ્લાય કયા વિભાગમાં કયા પૃષ્ઠપર છે તે દેખાડવામાં માન્યું છે. એવી Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના: રીતે આ પુસ્તક સંસ્કૃત સાહિત્યના દરેક અભ્યાસીને અતિ ઉપયોગી થઈ પડે તેવું કરવાની ધારણા રાખી છે. છેવટે એવા આશીર્વચનની સાથે આ પ્રસ્તાવનાની સમાપ્તિ કરવામાં આવે છે કે જેને આ ગ્રંથ વાંચીને બોધ લેવાના અધિકારી છે અને જેઓ આ ગ્રંથ વાંચીને અન્યને બેધ દેવાને અધિકાર ધરાવે છે તે સર્વને શ્રમ સફળ થાઓ અને સર્વ કઈ પિતાના કર્તવ્ય માર્ગને ગ્રહણ કરી પરમ નિવૃત્તિના સાધનરૂપ આત્મહિતની પ્રવૃત્તિમાં ઈષ્ટ ફળ મેળવો. તથાસ્તુ. વિક્રમ સંવત ૧૯૭૫ છે , તો ક7. અક્ષયતૃતિયા. } Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિરિ-ભાગ . વિદર્ય વક્તાના વિચારો. –-(-)-- “શાન્તિ તણું સૂત્ર સે જે સજે છે, “ભવ્યાર્થિ ભાવે ભવિષે શ્રવે છે, વળી જ્ઞાન ગઢત્વ તેમાં દિસે છે, એવા વિચારે “વક્તા વિષે છે. સાદી સરળ શાન્ત શૈલી અનેરી, “ગિરાવિષે ગૂઢ મૃદુતા ભરેલી; “શું રમ્ય પુષ્પ બગીચ રિસે છે, એવા વિચારે “વતા” વિષે છે.” - “સ્નેહસાગર બી. એ. સુરત. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી માણેકભાઇને ચરણે. ક - - સ્વ. માતુશ્રી માણેકબાઈને ચરણે - હરિગીત છે. સૌરાષ્ટ્રના સ્મિતહાસ્યસમી, બૅમિ ભાવનગરતણું ભલી, જેણે કર્યો જય સિદ્ધ, રામારત્ન નિજ ઉદરે રળી જાણે શું સંશોધી ખરી, જગસંખ્ય-મંત્રતણી જડી, વા તપબળે તરપાવી આ, વાત્સલ્યની મૂર્તિ વડી. (૨) એવી અનુપમ ઐક્ય ને, આનંદના અભિગમાં. સણા કરે સરજાઈ, સંચિત સનેહના સંગમાં પ્રત્યક્ષ થઈ શું પૃથ્વીપર, ધરી ધર્મ ને આવી ધૃતિ, નામાભિધાન નિમિત્ત, “મજાવાઈ આ મનુષ્યાકૃતિ. ૨ (૩) સ્થળાક્ષરો ન શિખેલ, પાવરધઈ પણ પરમાક્ષરે, જે આદિ બળ ઔદાર્ય, અંત:કરણ પટપર આવજે, એ સર્વગુણ સમર્થ શું વસ્તૃત્વથી વક્તા વર્યો, વા સીંચતાં પય માતૃએ, શિશુ ઉરે સમજી ભર્યા. (૪) - 1 * એ કુદરતી કૃતિ ગોપ, શું જન બારસદના જાણશે, નાના તથાપિ નેકીને શું, પ્રેમથી ન પિછાણશે; જન હિતની સ્ત્રાથી ચુતના સ્વર્ણિત ભાવને, જે દેખાશે જગના જને, બહલાવી દિલ દરિઆવને. ૪ ( ૫ ). તે બરતન રત્ન કહી સદા, શાબાસીએ સરખાવશે, ને અન્યને એ પથ–પ્રથા, હલકે કહી હરખાવશે, વિરતિવિશારદ વિશ્વ કરીને, કાગ’ વિષે કહ્યું, સહુ આપશે એ માતુ-સુતને, માન બહુ મહતા ભર્યું. ૫ મુંબઈ : | કવિ, ભાઈશંકર વિ. પંડિત A તા.૧-૧૨-૧૮ * * * * * *** .1 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાનશ્યાહિત્યસંગ્રહ-ભાગ ૩ ને. દયા A મ NR A A S ધિ NINE A E NI માત્ર સ્વ. માતુશ્રી માણેકબાઈ પણ – (૦)-- પ્રાતઃસ્મરણીય બાઈ તે આપણા જાણીતા વિદ્વાન રા. રતનલાલ વક્તાનાં માતુશ્રી હતાં. તેમને જન્મ કાઠિવાડમાં ભાવનગરમાં એક ખાનદાન કુટુંબમાં વિક્રમ સંવત ૧૯૩૨ માં થયે હતે. છે . બાળપણથી જ નૈતિક તેમજ ધાર્મિક જ્ઞાનના ઉચ્ચ ને વિરલ સંસ્કારોએ તેમનાં મગજ અને હૃદયપટપર સજ્જડ સ્થાન લીધેલું. પાછળથી એ કુદરતી જ્ઞાનને વારસો પુત્રરત્ન રા. રતનલાલ વક્તાને મળે. “મારે પુત્ર સેવાધર્મ તે જીવનમંત્ર કે મહામંત્ર સમજનાર કેમ ન થાય? ” એવા દિવ્ય ભાવે ભાઈ વક્તાના હૃદયપટપર ચિતરવા માતુશ્રીએ વીશ વરસસુધી સતત પ્રયત્ન આદર્યું હતું. એ સત્યપૂર્ણ માતુશ્રીના પ્રાચીન સંસ્કારોએ રા. વક્તાને સાદાઈ અને નીતિપૂર્ણ ચારિત્રનું સ્વરૂપ શીખવ્યું. વાસ્તવિક રીતે સર્વ મટાં સત્ય સાદાં હોય છે. હિંદુ, ઇસ્લામ, ક્રિશ્ચિયન, જૈન, બૌદ્ધ વગેરે સ્વધર્મનું તત્વ થોડા જ શબ્દોમાં કહી શકાય એવું હોય છે, પણ શબ્દને વાસ્તવિક બનાવવાને તથા વિચાર અને કર્મમાં જીવન કરવાને એક અંદગીને સમયમાત્ર સતત શોધમાં ને શોધમાં ચાલ્યા જાય છે. એક ખરા ધર્મિષ્ઠ મનુષ્યની પિતાની માન્યતા તેના ધર્મના મતમતાંતરકરતાં વધારે સારી હોય છે, અને તે અગત્યનાં મૂળ તત્ત્વના પાયાઉપરજ તે પિતાના જીવનનું બંધારણ બાંધે છે. ઉંચા પ્રકારને વાદવિવાદ તેની સાદાઈની ઉંચાઈએ કદાપિ પહોંચી શકતા નથી. તેને ધર્મના શરીરની મીમાંસાની કાંઈપણ દરકાર રહેતી નથી. તેને ધર્મના આત્મા સાથે જ કામ હોય છે. મન, વચન અને કાયાથી વિશુદ્ધ સાદું જીવન હરહમેશ ગાળે છે. સત્યઉપર જે ચારિત્રને પાયો નંખા નથી તે સારું હેઈ શકે જ નહિ, એટલે પોતાની અંતદીપિકા–મન અગર અંત:કરણ–તથા ભાવનાઓને સંગત રહે–તેને અનુસરીને ચાલે–તેવું જીવન જ સાદું હોઈ શકે. ભાવપૂર્ણ સંસ્કારેથી અંત:કરણને કેળવી સરળ અને સુદઢ બનાવવા પુણ્યમયી માતા જે અન્ય કારીગર વિશ્વમાં કયાંય મળતું નથી. અનેક કષ્ટ વેઠી બાલ્યાવસ્થામાં અનન્ય વાત્સલ્ય ભાવથી ઉછેરી ઉચ્ચ મનોવૃત્તિને પિષી–તન અને મનની કેળવણીથી વિભૂષિત કરો સંસારમાં પ્રયાણકાજ યોગ્ય બનાવે છે. તથા યાવજીવન સ્વાઈત્યાથી વાત્સલ્યથી સંતાનના ભલામાં તત્પર રહે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી માણેકબાઈ તે માતુશ્રીમતિ કર્યું આભારી હૃદય માતૃવત્સલતાની પ્રેમમય લાગણીથી વિમુખ હશે? ખરેખર! જનનીને પ્રેમ કંઈક ઓર જ હોય છે. શ. વક્તાની “મા નમીએ તને' વાળી કવિતા માતૃપ્રેમથી ભરપૂર છે. રા. નાનાલાલ કવિની “સમલકી ગીતા' ની અર્પણ પત્રિકા પિતૃભાવથી ઉભરાતી છે. સદગત કલાપીનું “અસ્વસ્થ ગૃહિણી” કાવ્ય મૃત્યુશધ્યામાં સૂતેલ માતાની પુત્રવત્સલતાથી થતી ચિંતાદર્શક લાગણીથી ભરપૂર છે. એક કવિ “તમ પિતા સદા હાલ રાખશે, પણ ન માતની ખેટ ભાંગશે! “નહિ નહિ મલે મા ગઈ ફરી, “જગતમાં ની મા બને નહિ. પણ ન છાતીએ કેઈની તમે, “ રઝળતાં હવે એકલાં રહે.” . રા. વક્તા જેવા નવયુવક વિદ્વાનને વિવિધ પ્રકારની જનસેવાર્થે યોગ્ય બનાવી માતૃભૂમિને સેંપી માતુશ્રી માણેકબાઈ તે પ્રતિના ત્રણમાંથી મુક્ત થયાં છે. રા. વક્તાના વિચારે બાધક હાઈ હમેશાં મનનીય હોય છે. આ સાથે ભારતવાસીઓને એક સંદેશે' તેમણે પાઠવ્યું છે. તે વાંચતાં વાચકને સહેજે પણ સમજાઈ જાય તેવું છે કે ધર્મના યથાર્થ સ્વરૂપને બોધ અને અન્ય વિષય પરત્વે સાર એકજ લખાણમાં આપી શકયા છે. - ઈ. સ. ૧૯૧૪ માં “ભાઈબંધ અને નવરંગ' પત્ર લખે છે કે –“રા. વક્તા દરેક વિષયનું સારું જ્ઞાન ધરાવે છે. નીતિ, ધર્મ અને એમના હૃદયની વિશુદ્ધિની છાપ એમનાં લખાણ વાંચતાં પ્રથમ વાંચનારના હદયઉપર પણ અનાયાસે એની મેળે પડી જાય છે. તેમના ચારિત્રને માટે એમના મિત્ર અને માનનારાઓમાં ઘણું ઉંચું મત છે. કેટલીએક રખડી પડતી સંસ્થાઓને તે નિ:સ્વાર્થ મિત્રે વખતે વખત કિંમતી મદદ ગુપ્તપણે આપી છે. ઈ. ઈ. ઈ.” ઈ. સ. ૧૯૧૩ ના રાજ્યમિત્રના અકમાં જોવાય છે કે –“રા. - ક્તાનાં લખાણ અને પ્રવૃત્તિ અવલેતાં અમને અનુમાન થાય છે કે તે વિદ્વાનનું ભાવી ઘણું ઉજ્જવલ અને જનસમાજને અતિ ઉપયોગી થઈ પડશે.” ઈ. સ. ૧૨૮ ના ઓકટોબરની ૧૮ મી તારીખના “સાંજ વર્તમાનમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એક દ્વાન વકીલ લખે છે કે –“રા. રતનલાલ વક્તા એક સમર્થ વિદ્વાન અને કાર્યકર્તા છે. તેમના પ્રત્યે અમને ઘણું માન અને વિશ્વાસ છે. અને તેઓ ધા-શે તેવું કાર્ય પાર પાડી શકશે તેની અમને સંપૂર્ણ ખાત્રી છે.” તેની આગલી તારીખના “હિંદુસ્થાન” માં અને અન્ય અંગ્રેજી પત્રમાં પણ તેવાજ પ્રકારની નેંધ લેવામાં આવે છે. જનસેવા કરવાની ઉત્તમતક અને પિતાને તે સ્થિતિએ પહોંચવું એ બધો પ્રતાપ રા. વક્તા તેમનાં માતુ શ્રીને જ સમજે છે અને ખરેખર હતું પણ તેમજ રા. વક્તાના પિતાશ્રી નાગરદાસ તે તેમને બાલવયમાં મૂકીનેજ સદગત થયા હતા. જેથી તેમના સર્વ પ્રકારના શિક્ષણને જે તેમની માતાને શિરે હતે. માતુશ્રી માણેકબાઈને માટે શ્રીમાન ડાહ્યાભાઈ માસ્તર લખે છે કે – નરવિરલ હીરલાની રસાળી, ખત્રિ કાઠીયાવાડની ઉત્તમકુળ ધરી જન્મ ત્યાં, પમરાવી ભૂમિ ગુર્જરાતની. “જન્મભૂમિ ને જનની ગરવાં, સ્વર્ગથી ત્રિલોકમાં, “એ સત્ય હૃદય ઉતારતાં, ઉર ઉમળકે જન થેકમાં. માણુકબાઈ મણિ માણેક મુક્તા, રત્ન કે હીંદલો કહું; દૈવી ગુણદાતા દેવમાત, સહૃદયતા શું ઉર લહું. વેલી નવેલી પ્રફુલેલી, ઉપરહેલી અમીતણું; મારક્તામણિ નિર્મળ વિષે, શશિબિંબ ઉપમા ઉરતણી.” આગળ ચાલતાં તેજ લેખક લખે છે કે – “સાક્ષરમણિ સુતરત્ન ઉમદા, “રત્નલાલ” ઉછેરીને, નિજ માતૃભૂમિની સેવમાં, સેંધ્યા સગુણતા પ્રેરીને. “એવી દૈવી સંપતિમય મા, દેવને જન્માવતી, ભારતવિષે ઘર ઘર હ, સુતરત્ન અંક હુલાવતી.” ખરેખર, માતુશ્રી માણેકબાઈ તે માણેકબાઈ જ હતાં. રા. રત્નલાલ વક્તા” જેવા સાક્ષર રત્નને ગુર્જરીને ચરણે સેંપી આપણા ઉપર તેમણે મટે ઉપકાર કર્યો છે. માતુશ્રીની યાદગીરી કાયમ રહે તથા તે નિમિત્તે પુણ્યદાન સહ તેમના ગુણેનું પ્રતિવર્ષે સ્મરણ થાય એવા હેતુથી રા. વક્તાના મિત્ર અને ખાનારા માળે એક લંડ ઉભું કરવા વિચાર્યું છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી માણેકબાઈ ન નનકકક કકકકકકકકક == = તે પુણ્યવંતાં માતુશ્રીનું હમણાં સેંતાલીસ વર્ષની સામાન્ય ઉમરે બાર સદમાં વિ. સં. ૧૭૪ ના અશાહની કૃષ્ણચતુથી એ દેહાવસાન થયું છે. એક સુખનિદ્રામાંજ શાન્ત હૃદયે અલિષ્ટ અંત:કરણે ઝા મંદવાડ વેચા વિના એમને આત્મા સ્વરૂપમાં સમાઈ ગયે. આથી રા. વક્તાએ હૃદયને વિશ્રામ અને પ્રેમનું ઉત્કૃષ્ટ આકર્ષણ બેયું, અને તેના પર સદાના વેત પટ છવાઈ જવાથી તેમને તથા તેમના બહેળા મિત્રમંડળને ભારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. આવી સહદય માતાઓનાં અવસાન અતિ ખેદકારક, હૃદયદ્રારક શાકેદુગાર કરાવે એ નિ:સંશય છે. અનેક ગુજરાતી પોએ માતુશ્રીનાં દેહાવસાનની નેંધ લઈ ર. વક્તાને દિલસે આ હતે. અમે તે સદગત મતશ્રીના અમર આત્માને અનંત આનંદ ઈચ્છીએ છીએ. ચરેતર સભા. તા. ૧-૩-૧૯. વકીલ–આર. જી. ઠારવાળા. બી. એ. એલ. એલ. બી. તથા ડૉસી. એ. દેસાઈ એલ. એમ. એસ. (નેશનલ). સહ આ૦ સરજન– ખંભાત, Page #20 -------------------------------------------------------------------------- ________________ જ કપ બાખાનસાહિત્યસંગ્રહ--ભાગ ૩ જ. ભારતવાસીઓને મારો એક સંદેશો. –-(૦)મુજ– થશાળાના આજદિન સુધીના મારા અનુભવે હું તે એ નિર્ણય પર આવ્યો છું કે “આવા ઉત્કૃષ્ટ સંયમી સાધુ મુનિઓ, બ્રહ્મચારી Bી સંન્યાસીઓ, અને ઉચ્ચ કોટિનું જીવન નિર્ગમતા ચારિત્રવાના વિદ્વાને ત્યાં સુધી પોતાના વિચારે ઉપયોગી ગ્રંથદ્વારા જગદુવ્યાપી બનાવે નહિ ત્યાં સુધી દેશેાદય કે આત્મોન્નતિની આશાઓ બાંધવી વ્યર્થ છે. ” (વકતા.) ગ્રંથાવલોકન યા ઉઘાત તે આ નથી તેમજ મુનિશ્રીના ચારિત્રનું ચિત્ર પણ આમાં નથી જે કે જે મહાત્માને વસુધા એજ કુટુંબ છે, પરોપકાર એજ આત્માનતિ છે, આત્મ સંયમમાં જેની સર્વશક્તિ પર્યવસિત છે, દયા, પ્રેમ, ભક્તિ અને આત્માના પાઠો શીખવા શીખવવા એ જેનો જીવનહેતુ છે તથા શાન્તિની પ્રગતિ કરવી એ જીવનસૂત્ર છે, તેવા મુનિશ્રીનું જીવન બેધક પ્રેમ, રચક હોય તેમાં બીલકુલ નવાઈ નથી, છતાં તે આલેખવાને પ્રસંગ મને સંગ પ્રાપ્ત થયેલ નથી. અત્ર ગ્રંથ–સૃષ્ટિમાં પ્રવેશ કરતા પાન્થને પ્રથમ આ સંદેશે અવલકવાથી યેગ્યાયેગ્ય લાભ થવા સંભવ છે. છેલ્લા કેટલાક માસથી વિદ્વાન મિત્રોના આગ્રહ છતાં સાહિત્યના પ્રદેશમાં માન રહેવાનું ઉચિત ધાર્યું હતું, છતાં તત્સમયે મુનિશ્રીની આજ્ઞાને આધીન થઈ ગ્રંથ પ્રવેશારંભ પૂર્વે વિવિધ વિષય ગ્રથિત સુવાસિત પુષ્પમાલા વાચકમૃષ્ટિને સમર્પણ કરવાને મને યથેષ્ટ સમજાયું છે. હરકેઈ સગ્રંથનું પઠન અધ્યયન કરતા પહેલાં તેનાં ચાર અનુબંધને ખાસ કરીને લક્ષમાં લેવાં જોઈએ. તેમ નહિ થવાથી મિથ્યા કાલક્ષેપ અને અસંતેષ વિના અન્ય ફલ થતું નથી. તેવી રીતે અર્થગ્રહણ શક્તિમાં ન્યૂનતા હેય તે સારામાં સારી વાચનશક્તિથી પણ અર્થ સમજાતું નથી. આથી પિતાની ન્યૂનતા અજ્ઞ વાચક લેખકને આપે છે, માટે ખાસ કરીને ચાર અનુબંને પ્રથમથી જ જાણવાની અપેક્ષા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ભારતવાસીઓને મારે એક સંદેશે. ૧૭. ગ્રંથનો વિષય શું છે? વિષયને તેમજ લેખકને સંબંધ શો છે? ગ્રંથ રચવાનું પ્રયેાજન શું છે? અને ક્યા વર્ગના મનુષ્ય ગ્રંથને સમજવાને અધિકારી છે? આ ચાર નિયમ પ્રત્યેક ગ્રંથપ્રત્યે અવશ્ય જાણવા જઈએ ગં. થનો વિષય હોય તેને અનુકૂળ શબ્દ અને વાક્યરચના તે પુસ્તકમાં આવવાં જોઈએ. પ્રત્યેક લખાણની અમુક પરિભાષા હોય છે તેને દષ્ટિરહિત કરી વિષય તૈયાર કરતાં અર્થ શિથિલ થઈ જાય છે, એટલું જ નહિ પણ પરંપરાથી ચાલી આવતી વિચારશ્રેણને સમજવાનું મુખ્ય સાધન વાચકના હાથમાંથી જતું રહે છે. વિષયનું યથાર્થ જ્ઞાન લેખકને હોવું જોઈએ. વાચકે લેખકની શી ગ્યતા છે તથા તે કયા સ્થાનથી પ્રવર્તે છે તે જાણી લેવું જોઈએ, નહિતે તેને આ શય કાંઈક હોય અને ગ્રહાય કાંઈક, કારણકે દષ્ટિબિંદુમાં અંતર હોવાથી દર્શનમાં પણ અંતર પડી જાય છે. બેલેલાં ભાષણ કે શકરતાં ગ્રંથે ઘણે દૂર ફેલાય છે આથી લેખકના ઉમદા વિચારે જગવ્યાપી બને છે, અને સેંકડો કરતાં વધારે વર્ષો સુધી ભવિષ્યની પ્રજાને આ એક ઉપયોગી તેમજ કિંમતી વારસે છે. મહાત્માઓનું જ્ઞાન એ ઉન્નત ભાવપૂર્ણ પ્રવાહ છે, ફક્ત શબ્દરચનાના આડંબરમાંજ જે લેખનું લેખત્વ છે તે તે જાતમૃત બાલક જેવા અત્યંત નિષ્ફલ જ છે. દિનપ્રતિદિન શિક્ષણના વિસ્તારસાથે વાચનને વિસ્તાર વધતું જાય છે પણ આપણે અને આપણે સ્થાને આવનારા બાળકે શું વાંચીએ છીએ એને વિચાર કરવાની બહુ આવશ્યક્તા છે. શરીરને પુષ્ટિ આપનાર અન્નની અને ભેજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ પણ મન અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન તેની અથાગ્ય પરીક્ષા આપણે કરતા નથી. દોડતે દેડતે જ્ઞાન માત્ર ઉપાડી લેવાયતે ઠીક એવી સાધારણ તૃષ્ણા દીઠામાં આવે છે. ગ્રંથ હાથમાં લીધે, પ્રથમ અને છેલ્લે એમ બે પૃચ્ચે જોયાં, વચમાં આમ તેમ ઉથાપ્યું અને તે પુસ્તકના વિષયસંબંધે અભિપ્રાય બાંધી ઉંચે મૂકયું. આજકાલ એવી શોચનીય સ્થિતિ જોવામાં આવે છે. આનું કારણ સેંકડે પચાણું જનના સંબંધે તે આલક્ષ્ય, બેપરવા, અને પોતાની બુદ્ધિનું અભિમાન સંતાડવાને એક બેટ માર્ગ છે. આટલું છતાં જોઈ શકાય છે, કે અભણમાં અભણ માણસના ગૃહમાં બે ચાર પુસ્તક પડયાં હશે. ગાંધીની દુકાને હીંગ, મરીના ઠામમાં પણ નાટકનાં ગાયને પડેલાં હશે. કોઈ પેપર-છાપું રાખતા હશે. ઘણાક જનેને તે નિત્ય પેપર જોયા વિના અન્ન ભાવતું નથી એવી પણ સ્થિતિ છે તે ઠીક છે. પણ એને સાર શું છે? જેને જોતાં કશે ઉપદેશ નથી, ઉલટું આડકતરી રીતે અવળો ઉપદેશ આપનારી વાર્તાઓ, તે. વાંજ નાટકે અને વેપાર, લડાઈ, કેસ, ઈત્યાદિની ખબર અંતરનાં પેપરે એ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. વિનાનું વાચન, આ બધી પ્રવૃતિમાં નજરે આવતું નથી એ બહુ ખેદ ઉપજાવનાર છે. આ જગતમાં જન્મી મરવાની વચમાં જાણે ખાવા પીવા અને મેજ શેખ કરવા વિના કશું કર્તવ્યજ નહાય તેવી લઘુતા, ચંચળતા, વિકલતા આ પણુ વાચકેના અંગમાં વારંવાર જણાય છે. અભિમાન તથા સંકુચિતમન અને વિચાર સાથે સ્વચ્છેદિતા વિગેરે સર્વત્ર નિયામક થઈ ગયાં હોય એવું ખેદકારક ભાન વિચારવાનને થયા વિના રહેતું નથી. વાંચવામાં ઘણું વાંચવા ઉપર લેભ ન રાખતાં સારું વાંચવા ઉપર લોભ કરવો, ઘણું પાના કે ઘણા ગ્રંથ વાંચવા કરતાં થોડાં પાનાં કે થોડા ગ્રંથ બરાબર સમજીને વાંચવા એજ ઉત્તમ માર્ગ છે. વાંચતી વખતે લખનાર શું કહેવા ઈચ્છે છે, તેજ સમજવા ઉપર દષ્ટિ રાખવી. વાંચેલા વિષયને મનમાં ઉતારી લઈ અવકાશના સમયે મનન કરવું, સત્સમાગમની સર્વદા અભિરૂચિ રાખવી, એગ્ય મુનિના મુખમાંથી નીકળતાં– અન્ય સ્થાને ક્ષારજલવત્ લાગતાં–વચને પણ મેઘદ્વારા આવતાં સમુદ્રજળની પેઠે મિષ્ટ અને પોષક થઈ રહે છે. જ્ઞાન અને અનુભવ ઉભયને જેનામાં પ્રત્યક્ષ ભાવ પ્રતીત હોય તેવા મુનિઓ સંગ માત્રથી પણ બહુ બહુ લાભ કરે છે. ધમ એ મનુષ્યના આત્માનું ઉંડામાં ઉંડું રહસ્ય છે અને એના ઉપર એની સર્વ પ્રવૃત્તિઓને આધાર છે. ધર્મ સારે તે પ્રવૃત્તિ સારી, એટલે પ્રવૃત્તિ સિદ્ધ કરવા માટે અને તે દ્વારા જનમંડળનાં ગૃહ રાજ્ય વિગેરે સર્વ અંગેને આરોગ્ય અને બળ અર્પવા પણ ધર્મ સમજ આવશ્યક છે. ધર્મની આવશ્યક્તા દર્શાવવા અનેક કારણો કહેવામાં આવે છે પણ ખરું કારણ એ છે, કે જગતની સામાન્ય આપ-લેમાં જે રાગ-દ્વેષમય જીવન થાય છે કલેશ અને વિષવાદમાં જે અનધિ દુઃખ વિસ્તરે છે તેની પારના એટલે અનંત અને અવ્યાબાધ સુખની દૃષ્ટિ આગળ રાખનાર ધર્મ છે. “છુ” એટલે ધારણ કરવારૂપ અર્થથી ધર્મની વ્યુત્પત્તિ દર્શાવી મનુષ્યને ધારણ કરનાર તે ધર્મ. કહેવાય છે, પણ પ્રાકૃત એવું વ્યાવહારિક જીવન તેમાં રગદેલાવા ન દેતાં તેની પાર માણસને ધારણ કરી રાખનાર તે ધર્મ એમ આપણે સમજવાનું છે. ધર્મતવ જાણવાનું પ્રયોજન શું છે? ધર્મ આવશ્યક છે એમ કહેવાનું તાત્પર્ય એવું નથી, કે અન્નાદિ વિના જેમ મનુષ્યને ચાલતું નથી, તેમ ધર્મ વગર પણ ચાલતું નથી, પરંતુ મનુષ્યના મનુષ્યત્વમાં, સ્વભાવમાં ધર્મતત્વ રહેલું છે. પણ સંસારના અન્ય વિષાદ, સ્વછંદતા, અહંતા, ઈત્યાદિને તિમિર પટ તેને ઉદયમાં આવવા દેતું નથી. કારભાર કરનારો કારભારી જાણે છે, કે હ કારભારું હેળું છું માટે મારાથી કશી વાત અગમ્ય હાયજ કેમ? વિદ્યા Page #23 -------------------------------------------------------------------------- ________________ ભારતવાસીઓને મારે એક સદેશે. વિલાસી અધિકારીઓ સમજે છે કે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું તેને ખોટું કહેનારજ કોણ? ધર્માભિમાની પથપ્રવર્તકે જાણે છે કે અમે ઠાવકું મેં રાખી અહં બ્રહ્મ કહીએ છીએ તેને ઈન્કાર કરનાર કેણ? મારે લાલીએ ફૂતરે પણ સમજે છે કે હુતે હુંજ-ને મારા પગના બૂટ પણ જાણે અહંદમાં ચકલે ચાટે ચકુરે ચૂપ કરતાજ નથી. બધી દુનિયામાં અહં માંજ ડૂબી છે. આ લખનારો પણ એમાં એમજ. મનુષ્યને જગતમાં આવી વિશ્વ શું છે? દેહ તથા આત્મા શું છે? ઉભયનો શો સંબંધ છે, એ આદિ પ્રશ્નો ઉપજવા એજ પૂર્વના અતિ શુભ સંસ્કારોનું પરિણામ છે. હાથ, પગ આદિ કર્મેન્દ્રિય, ચક્ષુ શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયના યંત્રરૂપ આહાર વિહાર માત્રને શોધનાર અને પિતાનું પ્રિય થાય એમાં જ કૃતાર્થતા માનનાર એવા મનુષ્ય કેવળ પામર છે. એમને સ્વ–પર, કશાનું ભાન નથી, સુખ-દુઃખને વિચાર નથી, એવા મનુષ્યને પોતે જે અધમ વિષયમાં પ્રિયતા માની હોય તે વિષયે પ્રાપ્ત કરવાની કામના બહુ બલિષ્ટ હોય છે, એટલે એઅને એવા સ્વકલ્પિત પ્રિયસ્થાન જે જે વિષય તેમને પ્રાપ્ત કરવાને અર્થે અનેક વ્યાપાર કરવા રચે છે. વ્યવહારમાં અનેક ખટપટ, પ્રપંચ, દગા, ફટકા, ઇત્યાદિ કર્યા છતાં પરિતૃપ્ત થવાતું નથી, એટલે કવચિત્ એવી શક્તિ મળી આવે કે જેથી ઈચ્છાનુસાર પ્રિયની પ્રાપ્તિ સાધી શકાય, તે તેને પણ એવા મનુષ્યો વારંવાર શોધે છે. પામરેની આવી દશા છે. રખાવી લોકસ્થિતિમાં જીવનનો હેતુ શું છે? પુરૂષાર્થ શામાં છે? એવા પ્ર પર લક્ષ જવું એજ પૂર્વનાં અનેક શુભ કોને શુભેદય જાણ. હુદયથી દઢ નિશ્ચય થાય કે એવા પ્રનું નિરાકરણ યથાર્થ રીતે જાણવું તે સદગુરુના શરણુ નીચે અનેક વાચન, મનન, અવલોકન કરતે કરતે એવું નિરા કરણ પ્રાપ્ત થાય છે–ઉચ્ચ જીવનની ભાવના હાથ આવે છે. ઉન્નત જીવનને માર્ગ આત્મજ્ઞાન છે, એ આત્મજ્ઞાન એજ ધર્મ છે, એમ અનેક વાતોથી સિદ્ધ થાય છે. પિતાના સ્વરૂપને જાણી પ્રકૃતિ ઉપર પિતાને અધિકાર સ્થાપ. એટલામાં જ ધર્મની સમાપ્તિ છે-૩નત જીવનની પરાકાષ્ટા છે. ઉન્નત જીવનનો મુખ્ય મંત્ર સ્વાર્પણ અને કર્તવ્ય છે-વાપણું એટલે અભિમાનની વૃત્તિને ત્યાગ કરીને પિતાને જે જ્ઞાન થયું હોય તે બધું પિતાના આચારમાં પ્રદર્શિત કરવું એજ સ્વાર્પણપૂર્વક કર્તવ્ય કરવાને અર્થ છેપછી તે કર્તવ્ય પોતાના લાભને અર્થે હોય કે પિતાના કરતાં વધારે સંખ્યા કે સ્થાનના લાભને માટે હોય અથવા તે આખા વિશ્વના હિતાર્થે હોય તે પણ જે કાળે જેટલું જ્ઞાન હોય તે Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જશે. ===============♥કર ૨૦ જ્ઞાન માત્રને અભિમાનવનાજ આચારમાં આણુવું એ ઉન્નત જીવનના માર્ગ છે. આ પ્રમાણે ઉત્તરાત્તર અધિક જ્ઞાન અને અધિક કર્તવ્યતા સમજાતાં મેાક્ષ પર્યન્ત પહોંચાય છે. આગળ જણાવ્યા પ્રમાણે આત્મભાવથી વિદૂર તે ખધું અનીતિ અસત્ય, અપ્રમાણિક છે, હવે આત્મહિતાર્થે ધર્મસાધન કરવામાં શ્રદ્ધાની બહુ બહુ જરૂર છે. ધર્મ યા ધર્મજ્ઞાન એ વિષયજ શ્રદ્ધાના છે. શાસ્ત્રનાં અને ગુરુનાં વચના ઉપર સત્યબુદ્ધિ રાખી તેમનું અવધારણ કરવું તેને સત્પુરુષા શ્રદ્ધા કહે છે, એનાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે અર્થાત વસ્તુ પ્રાપ્ત થાય છે. વસ્તુ પ્રાપ્ત થવામાં કાંઈક વિવેક રાખવા જોઇએ. આંખા મીંચી બુદ્ધિ શૂન્ય કરી નાખીને કાંઇપણ જોયા સાંભળ્યા કે વિચાર્યા વિના જે એક વાત પકડાઈ તેને વળગી રહેવું એવી શ્રદ્ધાથી વસ્તુપ્રાપ્તિ થતી નથી. એવી શ્રદ્ધાથી તા દુરાગ્રહ, હઠ, ધર્મને નામે વહેમ તથા કુટેવાનીજ વૃદ્ધિ થાય છે, એવી કુટેવાનું ખીજ હૃદયના કાચ અને મનનું સાંકડાપણું છે, એટલે તેને અ ંધશ્રદ્ધા કહેવામાંજ આવે છે. આથી તેા હૃદયના વિસ્તારને સ્થાને હ્રદયને સંકાચ સિદ્ધ થાય છે. જે શ્રદ્ધાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે તેના એ બે પ્રકાર છે; જડશ્રદ્ધા અને વિચારયુક્તશ્રદ્ધા. જડશ્રદ્ધા એવી છે કે વ્યાખ્યાન શ્રવણ કરવું કે કાઈ ક્રિયા કરવાની છે, જેમાં આપણુને ખીલકુલ સમજણ પડતી નથી, પશુ તેના પાકા જાણનાર છે તેના કહ્યા મુજબ ચાલવાથી કલ્યાણ થાય તેમ છે, તો તે મુજબ ચાલવું આનું નામ જડેશ્રદ્ધા છે. પણ આમ જડશ્રદ્ધા કરતે કરતે કાલાંતરે વિચાર કરવાની બુદ્ધિ ખીલે છે અને એમ જાણવા માંડે છે, કે અમુક શ્રદ્ધાનું કારણ અમુક છે. આમ જાણ્યા પછી મેધ અથવા ક્રિયા ઉપર જે દઢતા થાય છે તે વિચારયુક્ત શ્રદ્ધા જાણવી. બીજા પ્રકારની શ્રદ્ધા ઉત્તમ અને શ્રેયસ્કર છે–પ્રથમ પ્રકારની શ્રદ્ધા તેને પેદા કરાવવાવાળી છે. નાના બાળકો જેટલા પાઠા શીખે છે તેટલા શ્રદ્ધાથી જ શીખે છે. જે સમયે તેમને વિશેષ વિચાર કરવાની બુદ્ધિ હેાતી નથી, તે વખતે ફક્ત શ્રદ્ધા તેમને જ્ઞાન આપવામાં મદદ કરે છે. જ્યાંસુધી જે વિષયનું પાકું જ્ઞાન આવ્યું નથી ત્યાં સુધી તે વિષયમાં ગમે તેટલી અવસ્થા થાય છતાં સર્વે ખાળકજ છે, પણ આ સંસારમાં શુરુ કરવાની અને તેની પાસે ઉપદેશ લઈ કેવળ જડશ્રદ્ધાથી આચાર કરવાની જરૂર આટલાજ સારૂ છે. આવી રીતની શ્રદ્ધામાંથી વિચારયુક્ત શ્રદ્ધા થાય છે, એમ પુન: કહેવાની જરૂર રહેતી નથી. આચાર અને વિચારની એકતા એજ અપરેાક્ષ છે. મન, વચન, અને કાયાનું એક્ય એજ મહાત્માનું માહાત્મ્ય છે. એ શાથી આવે છે? વિચાર અથવા નિશ્ચયઉપર જે અતુલશ્રદ્ધા Page #25 -------------------------------------------------------------------------- ________________ ભારતવાસીઓને અરે એક સંદેશ. વસ થાય છે તેમાંથી તે વિચારનું તે આચારમાં અપરોક્ષ થાય છે અને મન,વચન તથા કાયાની એક્તા ફળિત થાય છે. મહાત્માઓના માહાસ્યનું તત્ર શ્રદ્ધાજ છે. અનંતાભાવથી ચોરાશીમાં ફેરા ફરતાં આ સંસારમાં જન્મ લીધે, પણ આત્માનું સાર્થક કર્યું નહિ તે જન્મ વ્યર્થ ગયે એ શાસ્ત્રકારોએ કથેલી સિદ્ધ વાર્તા છે આથીજ ધર્મને વિચાર પ્રત્યેક સ્ત્રી પુરુષને કર્તવ્ય જણાવ્યો છે. જે અવિચળ, અવ્યાબાધ અને કદાપિ ફરે નહિ એવું સાચું સુખ હોય તેજ સધર્મનું પરિણામ છે, અને તેનેજ જ્ઞાનીઓએ મેક્ષ કહ્યો છે. એવા સુખની પ્રાપ્તિ અર્થ સદ્ગુરુના બંધની અવશ્ય કરીને જરૂર છે. ખરા ઉત્કૃષ્ટ સંયમી આત્મજ્ઞાની વિના અનુભવનું સાક્ષાત્ જ્ઞાન રહસ્ય આપવા અન્ય કોઈ સી. બી. સદુગુરુના શરણમાં ગયા વિના મોક્ષ થતો નથી, માટે મનુ માત્ર ગુરુની અપેક્ષા છે; કેમકે ધર્મજ્ઞાનપરત્વે ઘણું લેકે સે – વર્ષના થયા છતા કેવળ એક-એક વર્ષના બાળક જેવા અજ્ઞાત હે ય છે. આથી સહજમાં સમજાશે કે શરુ તરફથી થતા ધર્મ બેધ પરત્વે સંપૂર્ણ શ્રદ્ધા હેવી જોઈએ; કારણકે વિના કેઈપણ રીતનું જ્ઞાન માણસને થઈ શકતું નથી “અશ્રદ્ધા એ મહાપાપ છે ” શ્રદ્ધા વિના કરેલી કિયા ફલિત થતી નથી. જે લોકો અશ્રદ્ધાળુ છે જેમને સંશય ઘણું થયા કરે છે અને તે સંશય થયાને લીધે કોઈ વાતને નિશ્ચય ન થતું હોવાથી તેઓ આત્મિક કલ્યાણ સાધી શકતા નથી. આવી રીતે અનંત સુખના સાધનરૂપ શ્રદ્ધા તે જ્ઞાન ના પાકી શકતી નથી, માટે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન મેળવવું આવશ્યક છે. હું નિશ્ચય કરીશ તે સિદ્ધ કરીશ એવી પિતાના બળ ઉપર શ્રદ્ધા આવવી એ અભ્યાસે બન આવે. જગતમાં સ્વાશ્રય, અકર્તવ્ય, પરાક્રમ, સાહસ, વીર્ય એના જ વ્યાવહારિક આધ્યાત્મિક મહાદષ્ટાંતો આજ પણ આપણી ભક્તિને સતેજ કરી આપણને કોઈ મહત કર્મમાં નિયોજવા જેટલે વેગ ઉપજાવે છે તે આવી અતુલ આત્મશ્રદ્ધાના આત્મબળના કાય ઉપર અતુલશ્રદ્ધાનાં પરિણામ છે. આથી આપણે જોઈ શક્યા કે આત્મબળ અભ્યાસે આવે છે, તન્મયતા અભ્યાસે આવે છે, અને જ્ઞાનમાં પણ અમે આગળ વધી શકાય છે. જ્ઞાનનો આનંદ અવશ્ય છે. એ આન દમય જ્ઞાનની પ્રાપ્તિ કેવળ બુદ્ધિના વિલાસેથી થતી નથી, એની સાથે હૃદયને વધારે સંબધ છેમાટે આપણે હવે તે ઉભયની વાત કરીએ. માથામાંથી ઉપજતી પ્રવૃત્તિને બુદ્ધિ કહીએ છીએ, રક્તાશયમાંથી ઉપજતી પ્રવૃત્તિને હૃદય કહીએ છીએ. ભય, કેધ, હર્ષ, આશ્ચર્ય, દયા, પ્રેમ આદિ લાગણી થતાં હદયને ધબકારે વધવા માંડે છે કે મંદ પડી જાય છે, અને પાખા અંગમાં કઈક અણર્ય ચમક લાગી જાય એ વિલક્ષણ પ્રકાર હૃદયને છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહન્નાગ ૩ જે. -----====== વિવાદ–યુક્તિ, વ્યવસ્થા, વિદ્વત્તા, પાંડિત્ય આદિ જોતાં મનમાં આાપણને એવા થવાની વૃત્તિ થઈ આવે છે એ ચમત્કાર બુદ્ધિને છે. બુદ્ધિને વિસ્તાર છે, ઉંડાઈ નથી. હુયને ઉંડાઈ છે, વિસ્તાર નથી. દોષ કાઢવાનું કામ બુદ્ધિનું છે ક્ષમા આપવા લેવાનું કામ હદયનું છે, પણ બુદ્ધિ જ્યાં ક્ષમાના દાવા કરે છે ત્યાં હૃદય ક્ષમા સમજતું નથી. બુદ્ધિને માન-અપમાન છે. સારૂં -નણું સમજાય છે. હૃદયને સર્વત્ર માનતું માનજ છે, બધું સારૂંજ દેખાય છે. બુદ્ધિ આણી આવે છે. હૃદય આપ્યું આવતું નથી. સૃદ્ધિ જોડે તા માણસાને લડવાનુ મન થાય છે, હૃદયને તેા મનુષ્ય તુર્તજ નમી પડછે. પ્રેમમાં અનલ હક એ હૃદય છે. હૃદય જેનાથી સંબંધ રાખે તે રૂપજ થઇ રહે છે. બુદ્ધિ તા હુ” “તું” મારું-તારૂં એવા ભેદ પાડી અમુક હદ અને મર્યાદા ઠરાવી તે અને પેાતાનું એવા એ વિભાગ કરી બતાવશે. અહંકાર-અભિમાનનુ નિદાન બુદ્ધિ છે, સ્વાર્પણ ત્યાગ વૈરાગ્ય તેનુ નિદાન હૃદય છે. હૃદયને તે હૃદય વિના અન્ય કાંઈ જણાતું નથી. જ્યાં હાય ત્યાં હદય એકનુ એકજ. વાવિવાદ એ યુક્તિ બુદ્ધિની છે. હૃદયે હ્રદયને કદાપિ તકરાર આવતી નથી. ગાઢ મૈત્રી, સ્નેહ સ છે, શ'ન્ત સુખીસંસાર, તેમાં અનેકાનેક ટ્વેશનાં બીજ રાપાય છે તે કારભાર બુદ્ધિના છે. હૃદય સ્થાપે છે, બુદ્ધિ ઉથાપે છે. હૃદયને શાન્તિ, એક્તા, અનુપમ સુખ વિગેરે જોઇએ છીએ. બુદ્ધિને વૈભવ, કલેશ, પ્રવૃત્તિ જોઇએ છીએ. હૃદયને પૂજવાનુ મુકી બુદ્ધિને પૂજનારા કેવળ નાસ્તિક છે. બુદ્ધિ પાતેજ નાસ્તિક છે, તેને કઈ વાતની સ્થાપના ગમતી નથી. સ્થાપના, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ એ તે હૃદયને છે. તેજ નિઃશંક નિર્ભય રહી શાન્તિના પરમરસ અનુભવે છે. મુમુક્ષુ માત્રને ઉચિત છે, કે તેણે બુદ્ધિના વિલાસાની પૂંઠે મુકી હૃદયના આ વેગને પ્રાપ્ત કરવા તરફ લક્ષ રાખવુ. વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, દયા, દીનતા એમાં જ આત્માનું સાર્થક છે. બુદ્ધિ આત્મતત્ત્વના સંગીન વિષયા સામે વ્યર્થ માથુ ફાડી અકળામણુ ઉપજાવે છે, તેજ હૃદયને શિક્ષણુરૂપ આત્મવિસ્તારના ક્રમરૂપ જણાય છે. બુદ્ધિ જેને મતભેદ કહે છે, હૃદય તેને અધિકાર કહે છે. હૃદયના આશ્રય લઈ બુદ્ધિના અળથી અળગા રહેવું. રાત છે; આથી સમજાય છે, કે જ્ઞાન એ હૃદયને! અધિકાર છે, બુદ્ધિના નદ્ધિજ. હવે સંસારના વ્યૂહ ચક્રમાં ની તપાઠ એ એક અગત્યનું સૂત્ર છે. મનુષ્યમાત્ર સત્ય અને શુદ્ધમાર્ગમાં જ વિચરવું ઈચ્છે છે. આથી યુક્તિ પ્રયુક્તિ અસત્ય તેમ અશુદ્ધ તેપણ સત્ય અને શુદ્ધના આભાસ કરી આપવા મથે છે. નીતિ અને ન્યાયમાંજ કલ્યાણુ મનાયું છે. પરંતુ સત્ય ન્યાય, નીતિ, પુણ્ય, પાપ ઇત્યાદિ શબ્દોના અર્થ એ. ટલામધા અનિશ્ચિત અને શિથિલ છે, કે વ્યક્તિએ વ્યક્તિએ તેના અર્થ જુદો થઈ ગએલા જણાય છે. ગત વર્ષમાં મારા કાર્ડિઆવાડના પર્યટનમાં હું ત્યાંના ર Page #27 -------------------------------------------------------------------------- ________________ ભારતવાસીઓને મારો એક સંશો. જાણીતા ઘણા વિદ્વાનોના સમાગમમાં આવ્યું હતું તે પ્રસંગે રાજકેટમાં કવિ શ્રી ન્હાનાલાલના અતિથિ તરીકે રહેવાને મને સમય પ્રાપ્ત થયું હતું. નીતિ સંબંધમાં અમારે સારી વાતચિત થઈ હતી. રાજનીતિ, લોકનીતિ, ગૃહનીતિ, પંથનીતિ એમ એકની એક નીતિનાપણું અનેક વિભાગ થઈ જાણે સત્યતા અને વિશુદ્ધિને માર્ગ પ્રત્યેક સ્થાન અને પ્રસંગને માટે જુદાજુ હય, તે પ્રચાર દીર્ધકાલથી પ્રચલિત છે, છતાં પ્રસિદ્ધ નીતિ એ કાંઈક જુદી વાત છે. તેને ધર્મ નીતિ સાથે કંઈક વધારે સંબંધ છે. ચારિત્ર એ ધર્મનીતિનું અગ છે. નીતિ એ ધર્મરૂપી મહાલયને પામે છે. ધર્મહિત નીતિ અધિક લાભ આપે એ અસંભવિત છે, માટે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવું તથા ધર્મનીતિ પ્રમાણે ચારિત્ર નિર્ગમવું એ સાચા સુખના મંગલમય મહામત્રે છે. ગોંડલ રાજ્યના કાર્યદક્ષ દિવાન અને મારા મુરબ્બી વિદ્વાન મિત્ર ભાઈ રણછોડદાસ પટવારીએ ધર્મ અને નીતિપરત્વે વિચારવાયેગ્ય લેખ લખ્યા છે, અને તેમણે કર્મનીતિની અધિક મહત્તા દર્શાવી છે. વાચક–આ સંદેશાને હવે હું અધિક લંબાવવા ઈચ્છતો નથી, પણ આ બહુમૂલ પ્રતિવનિ દૂરના પ્રદેશો સુધી પહોંચે, અને પ્રત્યેક સ્ત્રી પુરુષ વિચારપૂર્વક સદાચારમાં સંચરે તેમજ તેમનાં જીવન ઉન્નત અને નિષ્ફટક બનાવે એજ સંદેશની સાર્થકતા છે. ભાષા––ભાષા અમારા વિચાર પ્રમાણે ગોઠવાઈ છે. ડે. મેક્ષમ્યુલર જેવા સમર્થ પંડિતાએ ભાષાને માટે તેવું જ મત પ્રગટ કર્યું છે. ભાષા એટલે વિચારને આપેલા વેષ. કેવા કેવા વેષવાળો વિચાર કેવી અસર કરી શકશે એ વિવેકપૂર્વક જાએલી શબ્દરચના, એટલું નિશ્ચયપૂર્વક સમજી રાખવા ભાષાને અમુક પ્રકારને આપણે સ્મરણમાં લાવવા પડે છે, અને ભાષાનું આ સ્વરૂપ લક્ષમાં ન રહેવાથી બહુ બહુ પ્રકારની ભૂલે થાય છે. અન્તમાં એમ લખવાને ઉચિત સમજાય છે, કે મ. વિનયવિજયજીએ સાહિત્યપરત્વે જે આ પ્રવૃત્તિ આદરી છે તેમજ રસાત્મક લખાણે ચૂંટી લઈ તે પર વિવરણ કરવાનું વિચાર્યું છે, તે દરેકને બહુ બહ પ્રકારે ઉપયોગી છે. જ્યારે આવા નિષ્કામ યેગીઓ જનસેવાઅર્થે સંખ્યાબંધ હિંદમાં ઉભરાશે, ત્યારે ભાગ્યવાન ભારતના અભ્યદયને સુવર્ણમય સૂર્ય સર્વત્ર ઝગમગશે તેમાં બીલકુલ આશ્ચર્ય નથી. કાવ્યલામંદિર શુક્લપંચમી માગશીર્ષ. ૧૯૭૫ એારસદ. રતનલાલ નાગરદાસ વકતા, લેખક, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્યસંહ પગ કે જે आ प्रथमां श्लोकोनी नीचे बांधेल अक्षरवाळा ग्रंथोना - मामोनुं स्पष्टीकरण. अ. क. अध्यात्म कल्पद्रुम. आ. शा =आत्मानुं शासन. उ.सि.र. उपदेश सिद्धान्त रत्नमाला. क. सुकल्प सुबोधिका. का.प्र.गु-काव्यमाला प्रथम गुच्छक. का.स. वै. काव्यमाला सप्तम गुच्छक वैराग्यशतक जै. र. जैन रत्न कोष भाग पांचमो. ज्ञा.सा.= ज्ञान सार. ज्ञा.पं. क. झान पंचमी कथा. दृ.प. दृष्टान्त पञ्चीशी. दृ. श =दृष्टान्त शतक जैनरत्नकोष भाग पांचमो. न.च.नरवर्म चरित्र. पा. च.. पार्श्वनाथ चरित्र. भ. वै. श. भर्तृहरि वैराग्य शतक. म.च.-महीपाल चरित्र. यो. चिं. योग चिंतामणि. रू.च. रूपसेन चरित्र. शा. प. शार्ङ्गधर पद्धति. सिं. प्र. सिंदूर प्रकर. सु. र. भां.-सुभाषित रत्न भाण्डागार. सु. र. सं.-सुभाषित रत्न सन्दोह . सू. मु.सूक्तिमुक्तावलि. ह. प्र.मादय प्रदीप. romaranews Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પક્તિ અશુદ્ધ ૧ હું પરિશ્ચંદ ૩ ૧૧ સપ શુદ્ધ પરિચ્છેદ स्वरूप અકિાર 343 २५ चतुर्विधमे ૩૫૫ ૪. ખામ ૩૦૨ ૧૦ ઇએ ૫ ૨ અંધકાર ૧૭ ૬ સી ૨૪ ૨૪ ચાલતી ૩૫ ૨૩ ગયા ૧૧ ૫ વિહિરો સાહિત ७० ૧ અતિ જાતિ હર . ૧૧ ૧૨ સી શાલતી ગયેલા ૭૬ ૨૩ ૨૧ ૬૯ ૮૦ ૨૫ ત્રણુ ભક્ષણ મૃત્યુ લક્ષણ ८७ १४ शार्दुलविक्री शार्दुलविक्री डित ૯૨ ૧૪ ઇંદ્રિયા ૯૮ ૧૫ શાસ્ત્ર ૧૩૦ ૧૧ વગરાના ૧૪૩ ૬ તદૂષિત ૧૫૭ ૨ દુભિ ૧૫૮ ૧૦ ૨૧૫ ૨૮ નૈવે ૨૧૮ . ૧ ૧૫૩ ૧૦ શા ૨૮૧ ૨૫ ખેલાવ્યેશ ૨૦૫ ૩૭ મત્તિ २८९७ मूर्खशेो ૨૯૮ ૩ વિનય 33० २१ बासी ૩૧૯ ૧૨ * काळं શુપિય પિત્ર. રમે તથા वळच्चा લાવ્યેા भवति मूर्खशो विनय बासी ડિત (૩૪થી)૨૮ ૪૪૩ ૨૬ ઇંદ્રિયા ૪૪૫ ૨૬ શાસ पर्णशास् કૃષિત દુભિ પુ. પક્તિ. અશુદ્ધ શુદ્ધ ૩૭૬ ૧૩ ચુમ ચુંબક ઃ चतुर्विधमे रोगांग લઈએ ૩૮૧ ← ૪૦૯ ૧ ઉપ શારાં ૪૦ ૩ મિશ્ર ૪૨૪ ૪૨૫ ૨૭ ૪૫ ૩૧ ૪૨ ૪૧ ૧ ૪૪૨ ૩ ૨ા નથી ? વિનતિને અર કુવલ વેદ્ય ૪૪૩ ૧ કુવદ્ય ४४३ ૩ ફીવ ૪૫૦ ૧૬ મોઢાં ૪૫૦ ૨૨ स ઉપર સારાં क्लीवानां વેદ્યા વૈદ્યા ૪૭૮ - बीर्य ૪૮૩ ૨૫ ચીજ ४६० ५ चेद्वाच्छ ૫૦૦ ૧૦ કેમ મિષ્ટ પા નથી ! વિનંતિને. અંદર કુવા વૈધ ૫૦૭ ૧૩ સઘના પાર ૧ ગાય ૪૪૨ ૧ ગ્રંથસંગ્રહિતા ગ્રંથસ ગ્રહિલા ૩ વિનય ૪૪૬ विनय ૪૫૦ . સુરવાળા કરવાવાળા मोहो सर्वो ૨૫ ... વેદ્ય इतीव क्लीवानां ૪૫૧ ← लोष्ठ खण्डमु लौष्ठ खण्ड ४५१२५ वलादसौ बलादसौ ૪૫ર ૩ પામેલું મ પામેલું છે અને ४५५ ४ ऋग्धरा स्रग्धरा ૪૭૪ ૧૭ श्रवना श्रुतना वीर्य રીજે चेहान्छ ક સંધના વાદશ Page #30 -------------------------------------------------------------------------- ________________ નખર ૧ ૨ 3 ૪ સ વ્યાખ્યાનસાહિત્યસ મહેતાગ ૩ ને. સ ગ્રંથના પરિચ્છેદના અધિકાર ( વિષય ) ની અનુક્રમણિકા. પુષ્ઠ નંબર २ ૩૪ ૫ પ ૨૧ ૨૫ ૩૨ ૨૩ અધ્યાપક(મહેતાજીને)શિક્ષણ ૩૯ ૪૩ ૪૮ ૫૧ અધિકાર મંગલાધિકાર વિધા પ્રશંસા યાવજજીવન પઠન પાન સિદ્ધિ કારણ નિઠ્ઠા વાંચન વ્યસન ७ ૮ સ્ત્રી કેળવણી કલા ધર્મળા ૧૦ ૧૧ વિવેક ૧૨ સત્કર ૧૩ ૧૪ લજા અવિવેક ૧૫ નિજ્જ ૧૬ ઇંદ્રિય પરાંય ૧૭ મના વ્યાપાર મામળ ૧૮ ૧૯ મન કેલવણી મનઃ સમાધાન લાભ સલ્પ શક્તિ એકાગ્રતા ૨૦ ૧ ૨૨ ૨૩ સાવધાનતા ૨૪ સ્વાશ્રયી ૨૫ વિચાર ૨૧ પરીક્ષા ૨૭ આ પરીક્ષ ૨૮ બુદ્ધિ ૨૯ મૂર્ખ ૩૦ મૂર્ખ ભૂષણ ૩૧ પતિ મૂખ ૩૨ મૂર્ખ વિચાર ૩૩ મૂર્ખ સમીપે વિટનમાન કર ७० 98 ૫ ૩૬ ૩૭ ૧૧૯ ૧૪૨ ૩. ૩૯ ૪૦ ૪૧ પર ૪૪ સ્વમ ૬૦ ૪ ૪૨ ૪૭ ૪૮ ૪૯ ૫૦ અધિકાર. ૪૨. સ્વરાય ૪૩ સામુદ્રિક ૫૧ પર ૫૩ પ્રàહિયા શબ્દ ફૂટ ૧૫૩ ૧૨૨ ૧૬૭ ૫૪ १७३ ૫૫ १७७ ૫૬ ૪૫ શુભ સ્વમ ક્રર્મ ક્રિયા ગુપ્ત શકુન પ્રસ્થાન શકુન ગુભાશુભ શકુન અનુભ શકુન શકુન નિવારણ ૨૮૦ દર ૧૮૫ ૬૩ ૨૦ ૬૪ ૨૯૪ ૬૫ અશુભ સ્વપ્ર www***** આયુર્વે –રાગાાવ આયુર્વે—રાંગાંગ આયુર્વે—મારાગ્ય વિષાપ હરણ શરીર વ્યવસ્થા આયુર્વેદ સુર્વે આયુર્વેદ વૈદ્ય માહ રાગરાષ ૧૮૪ સ ષ્ટિરાગ ૨૧૪ ૧૮ અપત્ય મમત્વ માચન ૨૧૦ ૫. કેતુ મમત્વ માચન ૬૦ રાગદ્વેષ રાષ ૧૯ ૨૫૦ ૬૧ શ્રેષ રાષ ૩૪૨ આયુવેદ-જવર સબધી ૩૪૯ ૩૫૩ પૃષ્ઠ ૨૯૯ 303 ૩૦૫ ૩૧૩ ઉપસંહાર અભિપ્રાયા ૩૧૮ ૩ર૧ ૩ર૩ ૩૨૪ ૩૨૫ ૩૬૮ ૩૪૦ ૩૪૪ ૩૫૫ ૩૫૬ જરા ૪૩૦ ૪૩૭ ૪૪૦ ૪૪૮ :: ૪૭૨ ૪૭૮ ૪૮૩ ૪૫ ૧૦૨ ૧૦૨ ૫૧૩ ૫૯ મુબારક નામાનું લિસ્ટ ધાકાની અક્ષરાક્રમણિકા પરફ Page #31 -------------------------------------------------------------------------- ________________ જામનગર સાહિત્ય પ્રકાશ મંડળ, **w*~~--~~~~~~~~ જામનગર—સાહિત્ય પ્રકાશ મંડળ. આ મંડળના પેટ્રેન તથા લાઇફ્ મૈંખરાને હવેથી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહના જે જે ભાગા છપાશે તે ફક્ત ટપાલખનું વીપી કરી ભેટ માકલવા સુકરર કરેલ છે એકી વખતે રૂ. ૩૦૦ ત્રણુસા કે તેથી વધારે રકમ આપનારને પેટ્રન મેંમર ગણવામાં આવશે. શેઠ મકનજી કાનજી શેઠ કસ્તુરચંદ કશળચંદ એકી વખતે રૂ. ૨૫) પચીશ કે તેથી વધારે રકમ આપનારને મંડળના લાઇક્ મેમ્બર તરીકે ગણવામાં આવશે. વિશેષ જાણનારે મંડળના ધારાધેારણા મંગાવી વાંચવાં. સાહિત્યપ્રકાશક મંડળના મેખરા, પેટન. શા. કાળીદાસ સવચઃ સાતભાઈયા શા. નાનચંદ નિહાલચંદ રા. રા. ડાકટર સા. શેશકરણ સેાભાગ્યચંદ શેઠ લાલજી રામજી - રા. રા. સુખલાલ કેવળદાસ વૈવટદાર સાહેબ હાલ પ્રભાસ પાટણ શા. જેઠાલાલ કશળચ પારેખ કચરા મૂળજી · શા. કાનજી સુંદરજી વેારા ડાઘા ભીમજી શા. પ્રેમચંદ કચરાણી શા, હિંમતરામ જીવન શા. 'પુરચંદ હેમચંદ શા, પેથરાજ મેર ગ લાઇફ મેમરા, -*-* રા. રા. કામદાર નેણુસી ફુલચંદ શેઠ રણછેાડ વસ્તા શેઠ માણેકલાલ ચુનીલાલ શા. પુરૂષાત્તમ નાગરદાસ શા. ીપચંદ ડાહ્યાભાઈ શા. નાનચંદ પિતામર २७ માંગરાળ જામનગર અમદાવાદ. એકલારા ધેારાજી. જામનગર. જુનાગઢ. જામનગર હાલ મુંબઇ જામનગર . ધારાથ ભાળગામડા ભાણવડ બગસરાહાલ ૨ ગુન મગસરા—હાલ રંગુન દાંતા લખતર લખતર અમદાવાદ અમદાવાદ અમદાવાદ આરસદ Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જે. ------------ સાહિત્યપ્રકાશક મડંળમાં વેચાતાં પુસ્તકાનુ લીસ્ટ. વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લે. ભાગ ૨ જો ભાગ ૩ જો 99 "" જૈન ગ્રન્થ ગાઈડ જૈનદર્શન જૈન તત્વાદ .... .... ધ દેશના પાંત્રિશમાળના થાકડા પ્રતિક્રમણુસૂત્ર પ્રશ્નનાત્તર પુષ્પમાળા ---- જૈનધર્મકા સ્વરૂપ જૈનધર્મ વિષયિક પ્રશ્નનેાત્તર જૈનશિક્ષા દિગદર્શીન તત્વનિય પ્રાસાદ દ્રવ્યષુણ પર્યાયના રાસ .... 6.60 .000 0.00 www. .... 64.0 .... .... .... .... .... શ્રી વલ્રવિજયજી કૃત સ્તવનાવળી વિમળ વિનાદ વિવિધ પૂજાસ ંગ્રહ વિશેષ નિય શત્રુજય માહાત્મ્ય પ્રથમ ખંડ સમ્યકત્વ શર્ભોદ્ધાર હિંદી સ્વામી યાન≠ આર જૈન .... 0000 .... .... ... 2000 0000 .... .... 6000 .... ... ટપાલખ સર્વનું જુદું સમજવું, 0000 0000 6000 0000 1000 6066 9830 ... 0600 .... OnGe 8000 .... .... .... .... .... .... .... .... 040 .. www. ૨. ૨-૮-૦ ૨-૮-૦ ૨-૮-૦ ૧-૦-૦ 1000 "9 "9 "" ,, ૦૮ "9 ,, ૭-૪ "" ,, "9 "" ૩-૦-૦ "" 99 -૬-૦ -2-. 3-0-0 99 ૧-૦-૦ ,, -૨-૦ 0-7-0 હૈ, સાહિત્યપ્રકાશક મંડળ અમનગર. તેજ ઠેકાણેથી ફક્ત ટપાલ ખર્ચની વીપીથી ભેટ માકલવાનાં પુસ્તક. તત્વજ્ઞાન દીપિકા સામાયિકસૂત્ર સવિસ્તર જૈનદર્શન ન્યાયવિજયજી કૃત ૨-૮-૦ ૦-૧૨-૦ ,, ૭-૮-૦ "9 ૦-૮-૩ , ૦-૮ ,, 0-x,, ૧-૪-૦ , ૦૧૦-૦ ૦-૬-૦ "" ૦-૬-૦ 01110 .-2-2 .... સાહિત્યપ્રકાશક મ`ડળ, જામનગર ( કાઠીયાવાડ ) કાઇપણ સાધુ સાધ્વીને તાવ વિગેરેની દવાની જરૂર હાય તા અમરેલી શેઠ વીરચંદ જીવાલાને ત્યાંથી મંગાવી લેવી, Page #33 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. ભાગ ૩જો. दिशम परिच्छेद, આ પુસ્તકના ૧ લા વિભાગમાં ૬ પરિચ્છેદ્ય લેવામાં આવ્યા છે. જેવું સંક્ષિપ્ત સિંહાવલેાકન મોજા વિભાગના સક્ષમ પરિચ્છેદના ઉપક્રમ સમયે કરવામાં આવ્યું છે. અને ખીજા વિભાગમાં સપ્તમ, અષ્ટમ અને નવમ એમ ત્રણ પરિચ્છેદ લેવામાં આવ્યા છે તેનું સંક્ષિપ્ત સિંહાવલેાકન આ ત્રીજા વિભાગના દશમ પરિચ્છેદના ઉપક્રમ સમયે કરવું આવશ્યક છે. મીજા વિભાગમાં સક્ષમ પરિચ્છેદમાં ઘણે ભાગે ચારિત્ર્ય, વ્રત આદિ આવશ્યક ઉપાદેય અધિકારાનું વર્ણન કરીને અષ્ટમ પરિચ્છેદમાં મિથ્યાત્વ, કુશાસ્ત્ર વગેરે અનુપાય વિષયાના અધિકારી વર્ણવવામાં આવ્યા; અને નવમ પરિચ્છેદમાં વ્યવહારની સુસ્થિતિ તથા અંતરાત્માની ઉન્નતિ ટકાવી રાખવા ખાતર ઉપદેશરૂપે ધન, દોષ આફ્રિ અધિકારાની ગ્રાહ્યતા માનીને તે તે વિષયે વાંચનારની સમક્ષ મૂકવામાં આવ્યા છે અને એવી રીતે ત્રણ વિસ્તૃત પરિચ્છેદ્યામાં એ ખીજો વિભાગ પૂર્ણ થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો. *ಹಿಂಗ========= 7777~~~ આ ત્રીજા વિભાગના દશમ પરિચ્છેદથી આરંભ થાય છે. એમાં સમાવવામાં આવેલા દરેક પરિચ્છેદમાંના અધિકારા કોઈ વિસ્તારવાળા તા કાઈ સ ંક્ષેપવાળા, તે તે વિષય તેના તેના વિષયની આવશ્યક્તાના પ્રમાણમાં તેમજ તે વિષયને ઉપદેશ જેએને જરૂરના છે તેની યાગ્યતાના પ્રમાણમાં દાખલ કરેલા જોવામાં આવશે. વિચારશીલ મનુષ્યેા સહજ સમજી શકે તેવુ જ છે કે આ સઘળા વિષયે જૈનશાસનમાં સૂત્રરૂપે જણાવેલા વિધિ તથા નિનષેધાના પદ્મવનરૂપજ છે. વગર જરૂરના કે વિપરીતભાવનાને પોષણ આપે એવા એક પણ શબ્દ ન આવે તેની સંભાળ લેવામાં આવી છે. દેશમ વળી આ ત્રીજા ભાગમાં હાલ ચાલતા વ્યવહારમાં ઘણાં ઉપયેગી વિષયાના જથા ગોઠવવામાં આવ્યા છે. તથા પરસ્પરમાં ચાલતા ઝઘડા બંધ કરવા સારૂ ગર્ભિત રીતે ઉપદેશ આપ્યા છે. “ શરીરે સુખી તે! સુખી સર્વ વાતે, શરીરે દુઃખી તેા દુ:ખી છે સદા તે. ” એ કહેવત ઉપર પણ ધ્યાન આપીને શરીરનું કેમ રક્ષણ કરવું ? એ વિષય ઉપર પણ સારી ચર્ચા કરી છે. श्री मंगलाधिकार મેાક્ષસ્વરૂપ ઋષભદેવ ભગવાનની સ્તુતિ, વસન્તતિષ્ઠા ( ૧ થી ૩.) त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं, नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र पन्थाः || १ | સુનીંદ્ર ! આપને મુનિ લેાકેા પરમ પુરૂષ કહે છે, તથા અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરવામાં મેાઢા આગળ રહેલ સૂર્ય સમાન કહેછે અને નિમળ કહે છે. મુનિયા આપને મેળવીને મૃત્યુને જીતે છે તેમજ આપ વિના અન્ય મેાક્ષના રસ્તા નથી એમ કહે છે. વિવેચન—માનતુંગાચાર્ય વિનયપૂર્વક સ્તુતિ કરે છે કે હું ઋષભદેવ ભગવાન્ ! અત્યંત મનશુદ્ધિવાળા પુરૂષા શાંત મનથી વિચાર કરીને કહે છે આપ દારિક તથા સક પુરૂષ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ સ્વરૂપ છે. વળી જેમ સુયેના પ્રકાશમાં અંધકારનેા ભાસ માત્ર હાય નહીં તેમ આપ કૃપાળુનાં અંત:ક Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમ ગલાધિકાર. --- - રણમાં દર્શન થવાથી પાપરૂપી અંધકાર ટકી શકતા નથી. તેમજ આપ રાગ તથા દ્વેષથી રહિત હાવાને લીધે જે મનુષ્ય આપના સમાગમ કરે છે તે મનુષ્ય રાગ દ્વેષથી રહિત થાય છે. સુનિયેા આપની સેવા કરવાથી મૃત્યુને જીતી લે છે એટલે સંસારમાં અનેક વખત થતી ભ્રમણામાંથી મુક્ત થાય છે. આવા કારણથી શાસ્ત્રોમાં આપને મૃત્યુંજય ની ઉપમા આપી છે. હે દેવાધિદેવ! મેાક્ષને આપ વિના ખીજો કાઈ રસ્તા છેજ નહિ. ૧ સર્વ દેવના નામવડે ઋષભદેવ ભગવાનનું સ્તવન, त्वामव्ययं विभुमचिन्त्यमस ज्यंमायं, ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् | योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ||२|| આપ ક્ષય રહિત, વિભુ, અર્ચિત્ય, અનન્ત ગુણવાળા, આદ્ય, બ્રહ્મસ્વરૂપ, ઇશ્વર, અનંત, કામદેવને વશ કરનારા, યાગીશ્વર, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ–તથા જ્ઞાને કરીને સર્વવ્યાપક, એકસ્વરૂપ, ક્ષાયિક કેવળજ્ઞાન સ્વરૂપ અને અમલ છે, એમ સત પુર્ષા કહે છે. પરિચ્છેદ. ------- 3 વિવેચન—માનતુંગાચાર્ય ઋષભદેવ ભગવાનની પુન: સ્તુતિ કરે છે કે હે વિભા! મુમુક્ષુ પુરૂષા કહે છે કે આપ ચંચળ સ્વભાવથી રહિત છે! એટલે સ્થિર સ્વભાવવાળા છે, પુષ્કળ સમૃધિવાળા અથવા કર્મને નમૂ ળ કરવામાં સમર્થ છે, જાણી ન શકાય તેવા સ્વરૂપવાળા છે. અથવા તમારૂં સ્વરૂપ કાઇથી કળાય નહિ એવા છે, તમારામાં એટલા બધા ગુણા છે કે તેની ગણના થઈ શકેજ નહિ અથવા ખીજા દેવાની માફક જેના મનમાં પણ સંકલ્પ વિકલ્પ રૂપી યુદ્ધ નથી, લેાક સૃષ્ટિના હેતુથી આપ આદ્ય છે. અથવા આદ્ય તીર્થંકર છે અથવા પંચ પરમેષ્ટિમાં મુખ્ય છે. આપ અનંત આનંદ સ્વરૂપ હાવાથી સર્વથી અધિક સમૃદ્ધિવાળા છે. અર્થાત્ બ્રહ્મસ્વરૂપ છે, સર્વના ઉપર નિયંતા હેાવાથી ઇશ્વર છે, અનંત જ્ઞાનદર્શનના યાગથી અનંત છે, જગા નાશ કરવામાં જેમ પૂછડીએ તારા ઉગે છે તેમ કામદેવને નાશ કરવામાં આપ કારણભૂત છે, અર્થાત્ આપ કામદેવને વશ થયા નહિ, પરંતુ કામદેવને આપ ભય આપેા છે. ચેાગી એટલે મન, વચન અને કાયારૂપ વ્યાપારને જીતનારા સામાન્ય કેવલી તેના ઇશ્વર છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આપ હસ્તામલની પેઠે જાણા છે અથવા જ્ઞાની પુરૂષને અવિધ યોગ શીખવનારા છે, જ્ઞાને કરી સંગત હેાવાથી Page #36 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ---------------- સર્વત્ર વ્યાપક છે, માટે પર્યાયથી અનેક છે, અદ્વિતીય ઉત્તમેાત્તમ છે અથવા જીવ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યથી એક છે અને અનન્ય સ્વરૂપપણું છે માટે ક્ષાયિક કેવલજ્ઞાન સ્વરૂપતા છો, તેથી ક્ષાયિક સ્વરૂપી છે, અઢાર પાપસ્થાનથી રહિત છે. ર તથા— ૪ बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् धातासि धीर ! शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ ३ ॥ દશમ भक्तामर स्तोत्र. દેવતાઓએ આપના કેવળજ્ઞાનરૂપ એધને માન આપવાથી આપ યુદ્ધ છે. ત્રણ ભુવનનુ કલ્યાણ કરવાથી તમે શંકર છે, હે ધીર પુરૂષ ! મેાક્ષ માર્ગના વિધિ બતાવવાથી આપ બ્રહ્મા છે. હું ભગવાન્ ! સ્પષ્ટ રીતે આપ પુરૂષાત્તમ છો. વિવેચન—આપના કેવળજ્ઞાનરૂપ એધની મહત્ સત્તાથી દેવા પણ આપની સેવા કરવા લાગ્યા તેથી આપ બુદ્ધ ભગવાન છે. ત્રણ ભુવનનુ કલ્યાણ ઠેરવાશી આપજ શંકર છે, કારણ કે અન્ય દેવ ત્રણ ભુવનનું કલ્યાણ કરી શક્યા નથી, મેાક્ષપ ંથના ઉપાયની જે પદ્ધતિ ખતાવે છે તેનેજ ધાતા ( બ્રહ્મા ) કહેવા જોઇએ તેા તે કામ આપ કરી શક્યા છે. માટે આપજ બ્રહ્મા છે, વળી . જે ભવ્યજીવમાં ખીલકુલ દાષ હાય નહિ તેજ પુરૂષાત્તમ કહેવાય, એ નિ:સદેહની વાત છે તે તે ઉપમા આપ પ્રભુને લાગુ પડે છે માટે આપજ પુરૂાત્તમ છે. આમ માનતુ ંગાચાર્યે પ્રભુની સ્તુતિ કરી અને પેાતાના અંત:કરણમાં સુખમય શાંતિ મેળવી. તેવાજ હેતુથી આ ત્રીજા ભાગના વાચકવર્ગને તે માનવંતા માનતુ ંગાચાર્યની માફક શાંતિ મળેા અને આ ગ્રંથનું નિવિદ્મપણે કાર્ય પાર પડી એમ શાંતિમય શ્રી ઋષભદેવ ભગવાનની પાસે આશીર્વાદ ઈચ્છવામાં આવે છે. જગમાં તથા સર્વ બ્રહ્માંડમાં અનેક પ્રકારના આર્ય તથા અનાર્ય જીવા વસે છે તેમાં સરસ્વતી દેવીનું ભજન કરવામાં કાઇ પણ વ્યક્તિના એ મત થતા નથી. અર્થાત્ સરસ્વતી દેવીની સેવા કરવામાં દરેક પ્રજા એક મત છે અને તે પ્રમાણે અમલ પણુ ચાલુ છે તથા લક્ષ્મી પણ જેની દાસી થઈને રહે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છદ. વિદ્યાપ્રશંસાધિકાર. તેથી મહાદેવીની સ્તુતિ કરી જીભ તથા મન પવિત્ર કરવું, એમ ઉચિત ધારી આવતો અંધકાર જગમાતા સરસ્વતી (વિદ્યા)નો રાખી મંગલાચરણની સમાપ્તિ કરી છે. विद्याप्रशंसा अधिकार. विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीन पशुः । ( રાજાઓ પણ વિદ્યા (વિદ્વાન) નું પૂજન કરે છે પણ ધનનું પૂજન કરતા નથી તેથી વિદ્યા રહિત મનુષ્ય પશુ ગણાય છે.) ઘા બે પ્રકારની છે એક પરજ્ઞાનવિદ્યા અને બીજી અપરા-વ્ય વહારિક વિદ્યા કહેવાય છે. પ્રથમની વિદ્યા મેળવવાથી મનુષ્ય આ ફાની દુનીઆની જંજાળ છેડીને મનમાં શાંતિ મેળવીને મોક્ષ જેવા દુર્લભ સ્થાનને પ્રાપ્ત કરે છે એ પરાવિદ્યાનું બળ સમજવું. તે સમજાવવા શરૂઆતમાં આઠ લેકે ગોઠવ્યા છે. બીજી વિદ્યાને વ્યાવહારિક વિદ્યા કહે છે તે વિદ્યા વિના પણ મનુષ્ય પશુની પક્તિમાં ગણાય છે. કારણ કે વિદ્યા વિના વિદેશની મુસાફરી કરવામાં ઘણાં વિનો આવે છે. હિસાબ કિતાબ નહીં જાણવાથી પ્રસંગે પ્રસંગે મુશ્કેલી ઉભી થાય છે. વાંચતાં લખતાં નહી જાણવાથી પિતાનો કિંમતી વાતે બીજાને કહેવી પડે છે. વિદ્વાનોના કે ધર્મશાસ્ત્રોના ગ્રંથ વાંચી શકાતા નથી, તથા પિતાના ફરજનને કેળવવામાં પોતાની બુદ્ધિ કામ કરી શકતી નથી. માટે બેઉ પ્રકારની વિદ્યા મેળવવા આ અધિકારમાં ભલામણ રૂપે વિદ્યાની પ્રશંસા કરવામાં આવી છે એ અસ્થાને ગણાશે નહિ. તત્વબુદ્ધિ અવિદ્યા કઈ ' અનgg ૨ થી ૨૩ . नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । अविद्या तत्वधीविद्या योगाचार्यः प्रकीर्तिता ॥१॥ અનિત્ય, અશુદ્ધ અને અનાત્મને વિષે નિત્ય, શુદ્ધ અને આત્મતા બુદ્ધિ તે અવિદ્યા છે. તત્ત્વને વિષે જે બુદ્ધિ, તેને યેગાચાર્યોએ વિદ્યા કહી છે. વિવેચન–અનિત્ય એટલે નાશવંત, આત્માથી ભિન્ન સર્વ કાળ નહીં Page #38 -------------------------------------------------------------------------- ________________ ------- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. દામ ------------ રહેનાર. અશુચ્ય એટલે પૂર્ણ બ્રહ્મના સ્પર્શે નહીં કરવાથી હંમેશાં સવતા મલને લીધે અપવિત્ર, અનાત્મ એટલે જે આત્મરૂપ નથી એવા જે ધન, દેઢ પિરજનાદિ પદાર્થો, તેને વિષે ક્રમથો નિત્યતા શુચિતા અને આત્મતા—ખ્યાતિ–(આમત્વજ્ઞાન ) તે અવિદ્યા એટલે અજ્ઞાન છે. તત્ત્વને વિષે-શુદ્ધ આત્માને વિષેઅવિનાશીપણાથી નિત્યતા, સકલ કલેપ રહિતપણાથી શુચ્યતા, અને સર્વકાલે પાતાથો અભિન્નપણાએ કરીને આત્મતા. પૂર્વોક્ત બુદ્ધિ તેજ ખરી વિદ્યા છે— અમેાહજ્ઞાન છે—એમ ચાગના આચાર્ય –શ્રીભદ્રબાહુ, જિનભદ્રગણિ હરિભદ્રસૂરિ, પતંજલિ, વસિષ્ઠ, ભગદત્ત, ભાસ્કરાદિ ચેાગશાસ્ત્રના કર્તાએ-કથન કર્યું છે. નિત્યાનિત્યના વિચાર. यः पश्यन्नित्यमात्मानमनित्यं परसंगमम् । छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ॥ २ ॥ આત્મા નિત્ય છે, અને પરસંગ અનિત્ય છે, એમ જે જાણે છે તેને વિષે મેહરૂપી તસ્કર અવકાશ પ્રાપ્ત કરી શકતો નથી. વિવેચન—વિદ્યા જેણે પ્રાપ્ત કરી છે એવા યાગી આત્માને-અવિચલિત ચિદ્ઘનજીવને—સનાતન અવિનાશી, વિમલ જ્ઞાનના ઉપયાગરૂપી દૃષ્ટિથી જુએ છે. તથા શરીર આદિ સ પરસ ચાગને અશાશ્વત, વિનાશી જુએ છે. એવા વિદ્વાનને વિષે મેહ-અજ્ઞાન, અવિદ્યા, મેાહનીય કર્મીના ઉદયથી થયેલા રાગાદિરૂપી ચેારા, અવકાશરૂપી છિદ્ર પ્રાપ્ત કરવાને સમર્થ થતા નથી. તથા तरङ्गत्तरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेदभ्रवद्भङ्गुरं वपुः ॥ ३ ॥ જેની બુદ્ધિ પુષ્ટ છે તે લક્ષ્મીને તરંગવત્ ચપલ જાણે છે. આયુષ્યને વાયુવત્ અસ્થિર જાણે છે. અને શરીરને મેઘની જેમ ભંગુર જાણે છે. વિવેચન—સત્યજ્ઞાનભાવ અને શુદ્ધ ઉપયાગે કરીને જેની બુદ્ધિ પુષ્ટ છે એવા પુરૂષ, સ્થાવર જંગમ સંપત્તિને જલકલ્લાલ જેવી ચપલ સમજે છે. હૃદયને વિષે ધારે છે. હે જીવ, આ પાપનું મૂલ નાશવંત લક્ષ્મી ચિરકાલ રહેતી નથી; તેને વિષે શું રક્ત થવું એવી ભાવના ભાવે છે—જીવિત છે તે પવનની જેમ અસ્થિર છે, અને શરીર મેઘઘટાની જેમ ક્ષણમાં દેખાઇ ક્ષણમાં નષ્ટ થાય એવું છે. એમ જે સમજે તે વિદ્યાવાન છે, શરીર ક્ષણમાં નાશ થાય એવું છે એ વાત જ્ઞાનવિલાસમાં સ્પષ્ટ બતાવેલી છે. જુઆ પદ અગીઆર. Page #39 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ વિદ્યા પ્રશંસાધિકાર. ઈસ મઠકા હે કવન ભરોસા, પડ જાવે ચટપટમેં, અવધ સૂતા કયા ઈસ મઠમેં. છિનમે તાતા, છિનમેં શીતલ, રેગ શેક બહુ મઠમેં, અવધૂળ પાની કિનારે મઠકા વાસા, કવન વિશ્વાસ એ તટમેં, અવધુત્ર સવિદ્યાયે અશુચિ ભાવના. शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे । देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ॥ ४ ॥ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ, અશુચીને વિષે જેની ઉત્પત્તિ છે એવા દેહને વિષે જલાદિએ કરીને પવિત્ર કરવારૂપ મૂઢ પુરૂષને આકરે ભ્રમ છે. વિવેચન–સુચીનિ એટલે ઘનસાર, કેશર, ચંદન, રેશમી કપડું, દૂધ વગેરે પવિત્ર વસ્તુઓ તેને અપવિત્ર કરવાની શક્તિવાળા, અને શુક્રશેણિત, પુરીષ, મલાદિને વિષે જેની ઉત્પત્તિ છે એવા શરીરને, જલ, ભસ્મ, દર્ભ, માટી આદિએ પવિત્ર કરવારૂપ સ્નાન વિલેપનાદિથી શાચ કરવારૂપ ભ્રમ-એ વસ્તુઓથી મારો દેહ પવિત્ર થયે એવી દારૂણુ, ભયાનક, ભ્રાંતિ–મૂઢ પુરૂષની હોય છે. પવિત્ર થવાની સવિઘા. .. यःस्नात्वा समताकुंडे हित्वा कष्मलजं मलम् । पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ॥ ५॥ સમતાના કુંડમાં સ્નાન કરીને અને કર્મમલને દૂર કરીને ફરીથી જે મલિનતાને પામતો નથી તે અંતરઆત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. વિવેચન–વિદ્યાતત્ત્વ સંયુક્ત જે યેગી સમતા એટલે સર્વને વિષે તુલ્યવૃત્તિ તે રૂપી જળાશયમાં સ્નાન કરીને, અને પાપકર્મથી થતા મેલને, કર્મપથી થયેલી આત્માની મલિનતાને-પરિહાર કરીને સમતારૂપી રસથી પાપમલનું પ્રક્ષાલન કરીને શુદ્ધ થયેલ-ફરીથી પૂર્વોક્ત મલિનતાને પામતે નથી એવો અંતરાત્મા–કાયાદિ બહિર્ભાવને સાક્ષીમાત્રપણાએ તટસ્થજ્ઞાતા–સર્વોત્કૃષ્ટ પવિત્ર છે. અવિદ્યાનું બંધન आत्मबोधो नवःपाशो देहगेहधनादिषु। यःक्षिप्तो प्यात्मना तेषु स्वस्य बंधाय जायते ॥६॥ દેહ, ઘર અને ધનાદિમાં મારાપણાની બુદ્ધિ તે નવિન પાશ છે. જે તે પદાર્થોને વિષે જીવે સ્થાપેલી છતાં જીવના બંધનને માટે થાય છે. વિવેચન–શરીર, ઘર, ધન, પુત્ર, સ્ત્રી વગેરેમાં મદીયપણુની બુદ્ધિરૂપ Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ ો. ---- ~~~~~~~~ અભિનવ પ્રસિદ્ધ અંધનેામાં નહીં દેખાતા પાશ છે. પ્રાણીઓને બાંધવાને રજા છે. જે આત્મિય બુદ્ધિરૂપ પાશને જીવ દેહાદિ પદાર્થને વિષે સ્થાપે છે– મૂકે છે, તાપણુ આત્માના બંધન અર્થે કર્મરન્તુથી નિય ંત્રણ અર્થે થાય છે પાશ જેને વિષે ક્ષિસ હાય તેનાજ બ ંધનને માટે છે. પરંતુ આ પાશ, તેના નાંખનારનેજ ખાંધે છે. માટે આત્માએ આત્માના ગુણુ સિવાય અન્ય પદાર્થને વિષે મદ્ગીયત્વબુદ્ધિના ત્યાગ કરવા જોઇએ. આ વિદ્યાતત્વનું ફળ છે. આત્મપરિણામી વિદ્યા, . કામ मिथो युक्तपदार्थानामसंक्रमचमत्क्रिया । चिन्मात्र परिणामेन विदुषैवानुभूयते ॥ ७ ॥ પરસ્પરયુક્ત પદાર્થોના અસક્રમરૂપી ચમત્કાર, ચિન્માત્ર પરિણામે કરીને પતિથી અનુભવાય છે. વિવેચન—એક નભ: પ્રદેશ વિષે રહેલા ધર્માસ્તિકાયાદિ પદાર્થોનું અસંક્રમ-એકનુ બીજા રૂપે પરિણમન ન થવું–તે રૂપી ચમત્કાર–લેાકેાત્તર વસ્તુભાવ જોવાથી થયેલા ચિત્તના આન–શુદ્ધ જ્ઞાનના ઉપયાગે કરીને જિનાગમને વિષે નિપુણ પ ંડિતથી અનુભવાય છે. આ ચમત્કારને નહિ જાણનારા ભિન્ન ક્ષેત્રને વિષે અવગાહન કરનાર ધનકુટુખાદિ પદાર્થને વિષે સ્વસંક્રાંતિ જાણુનારા આ મારૂં છે, એમ અજ્ઞાનને વશ થવાથી ખકે છે. તેમજ— अविद्यातिमिरध्वंसे दृशा विद्यांजनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥ ८ । ज्ञानसार• અવિદ્યારૂપી અંધકારના નાશ થયે સતે, વિદ્યારૂપી અંજન ગ્રહણ કરનારી નેત્રે કરીને ચેાગીએ આત્માને વિષે પરમાત્માને જુએ છે. વિવેચન—અવિદ્યા એટલે અનાત્મિયને વિષે મદીયપણાની બુદ્ધિ તે રૂપી તિમિર–ઢષ્ટિના વ્યાઘાત કરનાર અંધકાર—ના નાશ થયે સતે, મુનિશ્વા આત્મા અને આત્મધર્મને વિષે મારાપણાની મતિરૂપી નેત્ર રોગ ણુનાર ઔષધનું ગ્રહણ કરનાર જ્ઞાનષ્ટિએ કરીને પેાતાને વિષેજ પરમાત્મા-પૂર્ણ બ્રહ્મ–ને જુએ છે. ઈહાં સુધી આત્મખળ અને યાગીશ્વરાએ ગ્રહણ કરેલી પરમશાંતિ પદને દેવાવાળી વિદ્યાનું સ્વરૂપ બતાવીને હવે પછી સંસારાપયોગી વ્યવહારિક વિદ્યા તરફ્ લક્ષ ખેંચવામાં આવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ વિદ્યા પ્રશંસાધિકાર. == = = === ======== અભણને કાનપુચ્છની ઉપમા. शुनः पुच्छमिव व्यर्थ जीवितं विद्यया विना। न गुखगोपने शक्तं न च देशनिवारणे ॥९॥ જેમ કૂતરાનું પૂંછડું પિતાની ગુદા ઢાંકવાને તથા ( મુખ ઉપર) બેસતી માંખી કે મચ્છરના દંશને નિવારણ કરવામાં સમર્થ નથી, તેથી પૂંછડું નિરૂપએગી છે, તેમજ વિદ્યાવિના છંદગી નિષ્ફળ જાણવી. ૯ વિદ્યાનું ગેરવ. लक्ष्मीः सुवर्णरूपापि, पाणिपादेषु योज्यते । भूषयत्यन्तरात्मानं, वर्णरूपापि भारती ॥ १०॥ લક્ષ્મી (જો કે પૂજ્ય છે છતાં) સુવર્ણમાં ગણવાથી પગમાં પહેરવામાં ઉપયેગી થાય છે અને સરસ્વતી તો વર્ણરૂપ છતાં અંતરાત્માને શણગારે છેશાંતિ આપે છે. ૧૦ તથા– न हीनो धनहीनोऽपि, धनं वा कस्य निश्चलम् । વિદાહીનg જોઓરિ, સદીના સર્વવતુ, . ૨૨ . ધનવિનાના મનુષ્યને ગરીબ ન માનવે કારણ કે ધન કેને કાયમ રહ્યું છે? પરંતુ જે મનુષ્ય વિદ્યારહિત છે તે મનુષ્ય સર્વ મનુષ્યમાં ગરીબ છે. ૧૧ વિહાવિનાનું રૂપ પણ શેભતું નથી. रुपयौवनसंपन्ना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते, निर्गधा इव किंशुकाः ॥१२॥ ખાખરાનાં કેશુડાં, રૂપસહિત છે અને દેખવામાં આલ્હાદકારી છે, પણ સુગંધીવગરનાં છે તેથી કિંમતી ગણાતાં નથી, તેમ રૂપ, વિનયુક્ત અને મોટા કુળમાં ઉત્પન્ન થયેલા માણસો પણ વિદ્યાવગરના શોભતા નથી. ૧૨ ખરા તત્વવેત્તાઓ (વિદ્વાને) દુર્લભ છે. कुलीनाः सुलभाः मायः सुलभाः शास्त्रशालिनः। सुशीलाथापि सुलभा, दुर्लभा भुवि तात्विकाः ॥ १३ ॥ (ફૂ. મુ) Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ—ભાગ ૭ . દેશમ ~~~~~~~~ --- -~ ઘણું કરીને ફુલીનેા મળી શકે, શાસ્ત્રો ભણનારા પણ મળી શકે, સદાચારીઓ પણ મળે; પણ ખરા તત્વવેત્તાઓ-વિદ્યાનું ખરૂં રહસ્ય જાણનારાઓ પૃથ્વીમાં દુર્લભ ( મળવા અશક્ય અથવા ઘેાડા ) છે. ૧૩ સંસ્કૃત ભણવાનું આવશ્યક છે. બાયોઁ. ( ?૪–૧) raft बहु नाधीषे तथापि भव संस्कृते प्रयोगज्ञः । स्वजनः श्वजनो माभूत् सकलं शकलं शकृत् सकृत् ॥ એક પંડિતનું પાતાના પુત્ર પ્રત્યે કહેવું છે કે જો કે તુ ઘણું નથી ભણતા તાપણુ સંસ્કૃતમાં પ્રયાગ જાણનારા તા થા. જેથી સ્વપ્નનને બદલે બંનન ( કૂતરાં ) સજીને ખલે શાહ ( ટુકડા )અને સમ્રુત ( એક વખત) ને બદલે રાષ્રર્ ( વિષ્ટા ) એવા શબ્દોના પ્રયાગ થઇ જાય નહિ. ૧૪ વિદ્યાનીજ ખરી શાભા છે. ૧ १४ ॥ पि भवति विरूपे, वस्त्रालंकारवेषपरिहीणः । सज्जनसभां प्रविष्ट शोभामुद्रहति सद्वियः ॥ १५ ॥ æ. મુ.) બ્રુ. મુ.) સદ્વિદ્યાવાળા જો કે રૂપિવનાના હાય, પહેરવા સારાં કપડાં ન હાય, કાંઈં ઘરેણાંગાંઠાં ન હેાય, તાપણુ સજ્જનાની સભામાં ગયા હાય તો તે શાલે; કારણ કે– कविना च सभा सभया च कविः । વિદ્વાનથીજ સભા શાલે છે, તે વિના ખેતરનાં એડાંની માફક શણગારી અણગારીને ગયેલા મૂઢ ખેતરપાળેાથી શાભતી નથી. જેમ ખેતરમાં એડું હાય તે કાંઈ ખેલતું નથી તેવાજ મૂર્ખાને પણ સમજવા; અને વિદ્વાને હાય તે પ્રસંગેાપાત્ત કાંઇ પણ મેલ્યાવિના રહી શકતા નથી માટે સભાના ખરા હેતુ તેથીજ પાર પડે માટેજ તેનાથી શાલે. ૧૫ હિ વિદ્વાને ધનમેહમાં તણાઈ વિદ્યાના અનાદર કરવા ૩૫ન્નાતિ. ( ૧૬-૧૭ ) निरक्षरे वीक्ष्य महाधनत्वं, विद्यानवद्या विदुषा न हेया । रत्नावतंसाः कुलटाः समीक्ष्य, किमार्यनार्यः कुलटा भवन्ति ॥ १६ ॥ ) (મુ.ર.નાં.) Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ. વિદ્યાપ્રશંસાધિકાર. વિદ્વાન મનુષ્ય અભણ મનુષ્ય પાસે ધનનો ઢગલે જોઈ શુદ્ધ વિદ્યાને ત્યાગ ન કરે. કારણ કે કિંમતી રત્નોના શણગારવાળી પંશ્ચલી સ્ત્રીઓને જોઈ સતી સ્ત્રીએ શું કુલટા (વેસ્પા) બને છે ? (નહિ જ). ૧૬ વિદ્યા એજ ખરૂં ધન છે. न चोरहार्य न च राजहार्य, न भ्रातृभाज्यं न च भारकारि। । व्यये कृते बर्द्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ १७॥ બધાં ધનમાં વિદ્યારૂપી ધન છે તે મુખ્ય છે કારણ કે તે ચારથી ચેરી શકાય તેમ નથી, રાજાથી છીનવી લેવાય તેમ નથી, ભાઈઓના ભાગમાં વહેંચાય તેવું નથી, તેમ કઈ રીતે ભાર કરતું નથી. તેને બે ઉપાડે પડતે નથી) અને ખર્ચ કરવાથી સદા વધે છેજ. (બીજું ધન છે તે ચોર હરી જાય, રાજા દંડી લે, ભાઈઓ વહેંચાવી લે, વજન ઉપાડવું પડે તથા ખરચવાથી ઓછું થઈ જાય અને આમાં કોઈને પણ ભય નહિ માટે એ સાચું ધન છે). ૧૭ : વળી– द्रुतविलम्बित. वसुमतीपतिना नु सरस्वती, बलवता रिपुणापि न नीयते। । समविभागहरैन विभज्यते, विबुधबोधबुधैरपि सेव्यते ॥ १८॥ 3 સરસ્વતી બળવાન રાજા કે શત્રથી ખેંચી લેવાતી નથી, ભાઈઓથી ભાગ પડાવાતી નથી. અને તેથી જ દેવકના બેધવાળા વિદ્વાન પુરૂષથી પણ તે સેવાય છે. ૧૮ દરિદ્ર છતાં પણ વિદ્વાન પુરૂષ શેલે છે. વંરાથ. घरं दरिद्रोऽपि विचक्षणो नरो, नैवार्थयुक्तोऽपि सुशास्त्रवर्जितः।। विचक्षणः कार्पटिकोऽपि शोभते, न चापि मूर्खः कनकैरलङ्कतः॥१९॥६. प्र.) ભલે દરિદ્ર હોય પણ પુરૂષ વિચક્ષણ (ડાહ્વો-વિદ્વાન) હેાય તે ઉત્તમ. પરંતુ શાસ્ત્રજ્ઞાનરહિત ધનવાનને ઉત્તમ ન માનવો જોઈએ. વિચક્ષણ માણસ ફાટેલ કપડાંવાળો હોય ( અર્થાત્ લંગેટીવાળી હોય છે તેપણ શોભે છે પણ મૂખ સોનાથી શણગારેલ હોય તે પણ શેભતો નથી. ૧૯ : Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ----ી વિદ્યાની કપલતાની સાથે સરખામણી, વસંતતિહા. ( ૨૦-૨૨ ) मातेव रक्षति पितेव हिते नियुङ्क्ते, कान्तेव चापि रमयत्यपनीय खेदम् । लक्ष्मीं तनोति वितनोति च दिक्षु कीर्ति, किं किं न साधयति कल्पलतेव विद्या ॥ २० ॥ મ (૩. ર. નાં.) વિદ્યા માતાની માફક રક્ષણ કરે છે, પિતાની માફ્ક હિતમાં ચેાજી દેછે, કાંતાની માફક ખેદ્યને દૂર કરે છે, લક્ષ્મીને વધારે છે અને દિશાઓમાં કીર્તિ ફેલાવે છે. કલ્પલતાની પેઠે તે શું શું નથી સાધતી ? ( અર્થાત્ સર્વ કાર્ય સાધી મધુર-મીઠાં ફળેા ચખાડે છે). ૨૦ વિદ્યાના સસ્કારવાળી બુદ્ધિના પ્રભાવ. शस्त्रैर्हतास्तु रिपवो न हता भवन्ति, प्रज्ञाहताश्च नितरां सुहता भवन्ति । शस्त्रं निहन्ति पुरुषस्य शरीरमेकं, प्रज्ञा कुलं च विभवं च यशश्व हन्ति ॥ २१ ॥ (૩. ૨. ન.) શસ્રોવડે હણાયેલા શત્રુએ હણાયા ગણાતા નથી. પણ બુદ્ધિવરે હણાયા હાય તેજ અત્યત સારી રીતે હુડ્ડાયા ગણુાય. કારણ કે શસ્ત્ર તેા એકજ ક્તિના નાશ કરે છે. પણ બુદ્ધિના પ્રભાવથી તેા શત્રુનું કુળ, યશ અને તેની સંપત્તિ એ સઘળુ હણાઈ જાય છે. ૨૧ તમામ પદાની સીમા છે, પણ વિદ્યાથી સ`સ્કાર પામતી બુદ્ધિના પ્રભાવની સીમાજ નથી. शिखरिणि. उदन्वच्छन्ना भूः स च निधिरपां योजनशतं, सदा पान्थः पूषा गगनपरिमाणं कलयति । इति प्रायो भावाः स्फुरदवधिमुद्रामुकुलिताः सत मज्ञोन्मेषः पुनरयमसीमा विजयते ॥ २२ ॥ (મ. ૧.) પૃથ્વી સમુદ્રોથી વિંટાયેલી છે, તે સમુદ્ર પણુ સેા ચેાજન–૪૦૦ ગાઉ (કાઇ ઠેકાણે ) ઉંડા છે અને હમેશાં કરનાર સૂર્યનારાયણુ માકાશનું પણ પિરમાણુ Page #45 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિદ્યાપ્રશંસાધિકાર. ૧૩ =======ાજનનનન નનનનન કરે છે આમ ઘણું કરીને તમામ પદાર્થો ખુલ્લી રીતે અવધિ (સમા) ની મુદ્રાથી યુક્ત છે અર્થાત માપી શકાય તેવા છે પણ પુરૂષની બુદ્ધિને ઉત્કર્ષ નિ:સીમપણે વિજય પામે છે. (તેને પાર આવે તેમ નથી). ૨૨ વિવાહનની પશુઓમાં ગણના. સાર્વત્રિીડિત. (૨–૨૪) विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, . । विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः। (કું. ૨. ગાં) विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं, . विद्या राजसु पूज्यते नहि धनं विद्याविहीनः पशुः ॥२३॥ વિદ્યા એ ખરેખર મનુષ્યનું અધિક રૂપ છે, વિદ્યા ગુસમાં ગુપ્ત ધન છે, વિદ્યા ભેગ, કીર્તિ તથા સુખને આપનારી છે, તેમજ વિદ્યા ગુરૂઓની પણ ગુરૂ છે, વિદ્યા પરદેશની મુસાફરીમાં બંધરૂપે મદદ કરે છે, વિઘા એ પરમ દેવત છે, (તેથી) વિઘા રાજાઓમાં પૂજાય છે પણ ધન પૂજાતું નથી, તેને લીધે વિદ્યારહિત પુરૂષ પશુ (સમાન) છે. ૨૨ વિદ્યપાન કરવામાં તત્પર રહેવાનાં કારણે. विद्या नाम नरस्य कीर्तिरतुला भाग्यक्षये चाश्रयो, - 1 ધa મહુધા તિર્થ વિર નેત્ર વતીય ર લ ળ 0. सत्कारायतनं कुलस्य महिमा रत्नैर्विना भूषणं, तस्मादन्यमुपेक्ष्य सर्वविषयं विद्याधिकारं कुरु ॥ २४ ॥ J વિધા મનુષ્યની ખરેખર અતુલ કીર્તિ છે, ભાગ્યના નાશ વખતે કામદુઘા ગાય સ્વરૂપ છે. (પ્રિયા) ના વિયેગમાં આનંદદાયક છે, ત્રીજું નેત્ર છે, સન્માનનું ઘર છે, કુળનો મહિમા છે અને રત્નવિનાનું ભૂષણ છે. તેથી બીજા સર્વને ત્યાગ કરી વિદ્યાનું પાત્ર થા. ૨૪ વિઘારૂચિ વચન-છો. ૨૫-૨૬ ગમન કરંતાં ગુપ્ત, પવનને પણ લઉં પકડી, ચપળા ચંચળ ચાલ, જરૂર તેને લઉં જકડી, પ્રબળ અનળ જળ જેહ, મજુર થઈ કરે મજૂરી, રવિ ચિત્રો રચનાર, હુકમ ધરનાર હજારી, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૪ --- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. www આકર્ષણ અકળ અદૃશ છે, એ પણ લઉં ઉપયોગમાં; વળેિ એમ વદે વિદ્યાચી, અફળ ન રહું ઉદ્યોગમાં, ૨૫ કળુ પૃથ્વીનું પેટ, ઠેઠથી થાગ મગાવું, ગ્રહ ગતિ ગજથી ભરૂં, મેરૂ શિર લાત લગાવું; નિધિ જળનું નિર્માણુ, યથારથ હું કરી જાણું, વાતાવરણુ અનંત, અંત તેના ગણી આપ્યું; ગતિ અતિશય કરૂં ગરૂડથી, એમ ઉડું આકાશમાં, ખુબ ખાળ કરૂં ક્ષિતિ ખાદીને, ઉતરૂં જો અભ્યાસમાં. ૨૬ સમુદ્રના ઉદ્યમ, વસંતતિલકા. ૨૭–૨૯ પીધેા હતેા અસલમાં નિધિને અગસ્તે, કીધાં વખાણુ મહુ આ જના સમસ્તે, આજે સુરાપ ભુમિમાં જન જે થયા છે, તે જરૂર જળ સાગર પી ગયા છે. ચાળીશ મૈલ તરિને નિધિમાં ગયા છે, એવા વિલાયતવિષે જન તા રહ્યા છે; અભ્યાસથી કરિ શકે અતિ શ્રેષ્ઠ કામ, જો માનવી જનિતને મન હાય હામ. જો સિંધુ મંથન કરી ધન કાઢવાની, શક્તી હતી સરસ આર્ય જના બધાની, તે શક્તિ આજ રહી સર્વ યુરાપખડે, ત્યાંના નિવાસિ નિધિમ થનકાજ મડે ૨૭ ૨૮ દેશમ www. ૨૯ કવિ દલપતરામ ડાહ્યાભાઇ. *અક્કલ બડી કે ભેસ. અગાઉ એક સમયે ઉન્હાળાના વખતમાં લીંમડીના રાજાજી શિકારે નીન્યા હતા. શિકારની શેાધમાં ઘણું કરવું પડયું. એટલામાં ખરા અપેાર થવાથી તાપ ઘણા લાગવા માંડયા. તરશ કહે મારૂં કામ. ચાકર પાછળ રહી ગયા હતા, તેથી જાતે પાણીની શેાધ કરવા માંડી પણ નહિ મળવાથી નિરાશ થઈ એક ઝાડની ઘટાનીચે બેઠા. એવામાં એક ગુખીના એ એકરા આવી ચડયા તેમને રાજાજીએ તરશની વાત કરવાથી તુરત દોડી જઈ તેમની જાણીતી જ * કૌતુકમાળા. Page #47 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. વિદ્યાપ્રશંસાધિકાર. ગાએથી પાણી લઈ આવ્યા તે પીને રાજાજી ઘણુ ખુશી થયા, ને પેલા કણબીના છોકરાને જે માગે તે આપવા કહ્યું. મટે છેક વિચારમાં પડ્યો, કે અરે જીવ! આપણે શું માગવું? સજા સાહેબ રાજી થયા છે. માટે હાલમાં કાંઈ ગાય ભેંસ આંગણે નથી, ને દૂધ છાશ વગર ઘણું દુખી થઈએ છીએ, તેથી જે રાજાજી એક ભેંસ આપે તે ઘણું સારું. આથી ઘરનાં બધાં રાજી થશે. આ મનસુબો કરીને બોલ્યો કે રાજા સાહેબ, તમે જે ખુશી થયા છે તે મને એક સારી જોઈને ભેંસ આપ.” રાજાએ તે આપવા કબુલ કર્યું. નાના છોકરાએ વિચાર્યું કે, હે જીવ! મોટા ભાઈએ ભેંસ માગી, તેમ આપણે કાંઈ જાનવર માગવું નથી. તે જાનવર જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધીજ ફાયદે. રાજા પાસે તે એવી ચીજ માગવી કે હમેશાં જીંદગાની સુધી ટકી રહે. ધન, માલ, ઢોરઢાંખર, વાડી, વજીફા, ઘરબાર કે હવેલીની કાંઈ દરકાર નથી. અરે! એતો બધાં રાજાજી આપે! પણ આપણે લેકભાઈ, વગર ભણેલા, અકલ વિનાના, તેને કેળવતાં શું આવડે! વળી તે આપણું પાસે રહી પણ શકે નહિ, ફેસલાવી ખાનારા ઘણા મળે! માટે અક્કલ માગીએ તે કામ થાય! અક્કલથી બધું મળી રહેશે અને તેમાંથી ભાઈઓને ભાગ પણ પડવાનો નહિ. ચોર ચોરી જઈ શકે નહિ. રાજા દંડી શકે નહિ. જન્યારા સુધીનું સાથીપણું તે અક્કલ છે. “હે રાજા સાહેબ ! તમે ખુશી થયા છે તે મને અક્કલ આપ.” રાજા કહે, “અરે! હું ફરી કહું છું કે તું તારા ભાઈની માફક માલમત્તા કાંઈ માગ. અકકલમાં તારું શું વળવાનું છે?” પણ સમજુ છોકરાએ તેજ કબુલ રાખ્યું. રાજાજી પિતાનું વચન પાળવા બંનેને રાજમહેલમાં સાથે લઈ ગયા. જેણે ભેંસ માગી હતી તેને સારી જોઈને એક ભેંસ બક્ષિસ આપી, તે લઈ રાજી થઈ ચાલત થશે. જેણે અકલ માગી હતી તેને અક્કલ આપવા સારૂપ્રથમ ભણાવો જોઈએ તેથી એક પંડિતને બોલાવી તેને પગાર કરી આપી ભણાવવા માંડશે. ભેંસ લેનાર મોટાભાઈએ પિતાને ઘેર જઈ ભેંસ બાંધી. હમેશાં પટલાણી તેને ખડ, કપાસીયા ખવરાવે, એટલે તેના ગજા મુજબ દૂધ દેતી હતી. તેથી ઘરનાં સર્વ માણસો દૂધ, દહીં, છાસ ને ઘીથી સુખી થવા લાગ્યાં. તેઓ અક્કલ માગનાર નાના ભાઈને ધિક્કારતા હતા. “જુઓ, ભાઈએ ડાહ્યા થઈને અકકલ માગી તે ઉલટા રાજાને કબજે રહેવું પડયું! છો Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ કરાં છેયાને દૂધ દહીંના તે ઓરતા, પણ જાડી પાતળી છાશ પણ મળતી નથી !! અરે ભાઈ! અક્કલને કાંઈ દેકડે પણ ઉપજવાનું છે? આતે તુરત પારખું! છોકરાં નવનીત ખાય છે ને રાજી થાય છે. જે ઇશ્વર કરશે તે થોડા રેજમાં મોટા ગજાદાર થઈ પડશે ને પછી ખેડ કરશે તે થોડા રેજમાં કેટલા બધા રૂપિઆની ઉપજ આવશે !” દેવગે છ મહિનામાં તે તે ભેંસ ગુજરી ગઈ ને પાછો હતો તેને તે થઈ રહ્યો. છેકરાયાં દૂધ દહીં વગર હાથ ઘસવા લાગ્યાં. પણ કરે શું? કાંઈ ઈલાજ નહિ તેથી મેં ચુંબીને બેસી રહ્યો. અલ માગનાર નાનાભાઈને પંડિતે પ્રથમ વાંચનજ્ઞાન કરાવ્યું. પછી તુરત નીતિશતક, પંચતંત્ર, ઇત્યાદિકને અભ્યાસ કરાવ્યું. તેને શીખવાને ઘણે શેખ હતા ને તેમાં ઘણું ધ્યાન આપતે એટલે પૂર અક્કલબાજ નીવડશે. કેટલાક દહાડા શીખ્યા પછી તેની હશિઆરી જોઈ રાજાજી પ્રસન્ન થયા. પિતાના રાજ્યના કણબી વગેરે ખેડુત હતા તે સર્વને દેશ–પટેલ ઠરાવી પાઘડી બંધાવી, અમુક પગાર બાંધી આપે. સર્વ ખેડુતના કામકાજને રાજ્ય તરફનો સંબંધ દેશ–પટેલની મારફત ચાલતું હતું, તેથી સર્વને તે અધિપતિ કરી ચુકે. તેને પગાર મળતો હતો તથા પિતે કેટલીક જમીન રાખી ખેડાવતે, સુધરાવતે, અને દરેક ખેડુની નીપજ ઉપર તેનો લાગો કરી આપવામાં આવેલ, તે સર્વની હજાર રૂપિઆની ઉપજ તે અક્કલવાળા દેશ–પટેલને થઈ પડી. એ રીતે કેટલેક દહાડે અક્કલ માગનાર ભાઈ પાસે ચડીઆતે જોઈ ભેંસવાળ મટે ભાઈ વિચારમાં પડ્યો. અરે! આપણે ભેંસ માગી તે મરી ગઈ ! અક્કલવાળે તે આજે મેટે દેશ–પટેલ થઈ પડયો છે એમ કહી પિતાની મૂર્ખાઈને માટે પસ્તાવો કરવા લાગ્યું. રાજાજી એક દિવસ સ્વારી કરી નીકળ્યા, તે પેલા ભેંસવાળાને જોઈ સવાલ કર્યો કે, પટેલ “અક્કલ બડી કે ભેંસ?” તે કહે, “અક્કલ મટી સાહેબ! ભેંસ તે મરી ગઈ ને હું હેરાન છું! બીજા સર્વ પદાર્થ કરતાં અક્કલ (વિદ્યા) નું શ્રેષપણું આ વાત બતાવી આપે છે. સમય વિદ્યાવૃદ્ધિને છે. f દિલ્હિીમાં જેન ગુરૂ કુલ–અત્યારે ઉત્તર હિંદુસ્તાનની પ્રજા પિતાનામાં ઘટતા સુધારા વધારા કરવા અન્ય પ્રાંતની પ્રજાની સરખામણીમાં ઘણું આગળ માખણ. # જૈનપત્ર પુસ્તક ૯ અંક પર. Page #49 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. વિદ્યાપ્રશંસાધિકાર. =============== ======= == પડતું કાર્ય કરી રહી છે. કેળવણીની દિશામાં ત્યાંની હિંદુ અને મુસલમાન કેમે પિતાપિતાની સ્વતંત્ર યુનિવસીટીઓ સ્થાપવા કોશીશ કરે છે. ત્યાંની પ્રજાના હસ્તક પ્રજાનાં ફંડથી શાળાઓ અને સ્કૂલની મેટી સંખ્યા છે. વળી આર્ય સમાજીક અને સનાતન ધર્મિઓનાં ગુરૂકુળ પણ ત્યાં જાહેર પ્રજાની સહાયતા ઉપરજ ચાલે છે. ઉત્તર હિંદુસ્તાનના આપણુ અન્ય ધર્માવલંબી બંધુઓ કેલવણીની દિશામાં જે સ્તુતિપાત્ર કાર્ય કરી રહ્યા છે, તે સાથે ત્યાંના આપણા જેનબંધુએમાં પણ જાગૃતિ ફેલાયેલી જણાય છે. ત્યાંના આપણા જેનીબંધુઓ પણ પિતાની સામાજીક અને ધાર્મિક દશામાં યથાગ્ય સુધારણા કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેમના પ્રયત્નના ફળતરીકે અત્યારે દિલ્હીમાં જેન વિદ્યાર્થિ માટે એક નવું ગુરૂકુલ સ્થાપન થયું છે. આ ગુરૂકુલ કલકત્તાવાળા બાબુ બુદ્ધસિંહજીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેની સાથે હિંસારનું જૈન અનાથાશ્રમ જોડી દેવામાં આવ્યું છે. ગુરૂકુલ શબ્દથી અત્યારે ભાગ્યે જ કોઈ અપરિચિત હશે, પરંતુ પ્રાચીન શબ્દને પુનઃ આ જમાનામાં સાકારરૂપે પ્રગટ કરવાનું માન આપણે આર્યસમાજને આપવું પડશે. ગુરૂકુલો એ ધાર્મિક જીવન રાખનારા આપણા પૂર્વજોની યુનિવર્સીટી હતી કે જ્યાં વિદ્યાર્થિયે બ્રહ્મચર્ય અવસ્થામાં રહી ગુરૂની પાસે વિદ્યાભ્યાસ કરતા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાને ગ્ય આત્મીય અને શારીરિક દશાની ઉંચ કેટીયે ગયેલા બ્રહ્મચારી તેવાં ગુરૂકુલેમાંથી બહાર પડતા. જેમના પ્રતાપે આર્ય જાતિને ગૃહસ્થાશ્રમ અન્ય જાતિ કરતાં સુખી અને સંસારને અસાર નહિ, કિન્તુ સારવાળો કરનાર નીવડત હતો. બ્રહ્મચર્યનો મહિમા અલૈકિક છે. તે વ્રતધારી મહાત્માઓએ દુનીયામાં અમર નામના કરી છે. જ્યારે આખી આર્ય પ્રજામાં આવાં ગુરૂકુલો દ્વારા શિક્ષણ અપાતું હતું કે જ્યાં એક વિદ્યાર્થિને પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની તક મળતી ત્યારે એ જ બ્રહ્મચર્યને પ્રતાપ હતો કે આ જાતિમાં ઉંચ સંસ્કાર અને વિચારે હોવાનું આપણા પૂર્વ પુરૂનાં જીવન ઉપરથી જણાય છે અને એક વેળા આર્ય પ્રજા સંસારની અન્ય પ્રજામાં સર્વ પ્રકારે સર્વોપરિ મનાતી હતી. વળી તેવાં ગુરૂકુલેમાં અપાતી કેળવણું હાલ જેટલી ખર્ચાલ અને અગવડકર્તા થતી નહિ. પૂર્વના ગુરૂઓ વિદ્યાર્થિને નિસ્વાર્થપણે વિદ્યાનું દાન કરવામાં પિતાનું કર્તવ્ય માનતા અને કેવળ ભિક્ષાવૃત્તિ ઉપર તે સમયનાં ગુરૂકુલને નિર્વાહ ચાલતો હતે. તે ગુરૂકુલની શિક્ષણ પદ્ધતિ એવા પ્રકારની હતી કે ત્યાં રાય રંક–અમીર-ફકીર સનાં બાળકો એક સાથે અને એક સરખી રીતે અભ્યાસ કરતાં હતાં. ત્યાં ગરીબ શ્રીમંત અને ઉંચ નીચને ભેદભાવ દષ્ટિગોચર થતું નહતે. અભિમાન અને ભેદ 3 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વ્યાખ્યાન સાહિત્ય સગ્રડુ-ભાગ ૩ . દેશમ === == ભાવના સંસ્કારા તે બ્રહ્મચારિયાના હૃદયમાં ઉત્પન્ન થતાજ નહિ અને એ આપણી પ્રાચીન મત કેળવણીને પ્રતાપે આપણી જાતિ અને દેશનું સર્વ પ્રકારે કલ્યાણ થતું હતું. છેકરાઓ સાથે કન્યાએનાં પણ ગુરૂકુલા તે સમયે અસ્તિત્વમાં હતાં કે જ્યાં કન્યાએ પણ ચેાગ્ય વય સુધી બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરી પેાતા સમાન ચેાગ્ય વય-ગુણ અને જ્ઞાનવાળા સુશીલ પતિની સહચારિણી થઇ સંસારને સ્વર્ગ તુલ્ય કરી મુક્તી. અત્યારે એ ચિત્ર તેા ભૂતકાળની વાર્તાના સ્વપ્ર સમાન છે. તાપણુ આપણા પૂર્વ પુરૂષાના ધાર્મિક અને સદાચરણી જીવનેાનુ સ્મરણ કરતાં આપણા અંત:કરણમાં પ્રાચીન સમયમાં અપાતી ઉત્તમ શિક્ષણપદ્ધતિનાં યશેાગાન ઘુંટાયા કરે છે. અત્યારે આ ઉન્નતિના જમાનામાં આપણા તે પૂર્વકાલ પુન: લાવવાની કેશિશા થાય છે અને તેમાં આપણા જૈનમાંધવા પણ જે હીલચાલ કરી રહ્યા છે અને અખતરાની ખાતર પણ ગુરૂકુલની શિક્ષણપદ્ધતિના પ્રચાર કરવાના જે પ્રારંભ કર્યેા છે તે સ્તુતિપાત્ર છે. અમે માનીયે છિયે કે જૈન કામમાં એવા ઉત્તમ સસ્કારી ચારિત્રવાળા અને નીતિમાન પુરૂષષ ઉત્પન્ન કરવાને માટે અવશ્ય ગુરૂકુલપદ્ધતિને માન આપવાની જરૂર છે. આપણા વિખવાદ અને અજ્ઞાનને ટાળવા અને આપણા જૈન ધર્મ અને તેના સિદ્ધાંતાના પ્રચાર કરવા તેવાં ગુરૂકુલેામાંથી જ્યારે આપણે ધર્મ અને જાતિની ઉન્નતિ અર્થે પ્રયત્ન કરનાર બ્રહ્મચારિયા ઉત્પન્ન કરીશું તેા ગુરૂકુલને એક બ્રહ્મચારી જ્યારે અહિંસાના ઊંચ સિદ્ધાંતનુ પ્રતિપાદન કરવા માંસાહારિ પ્રજા સન્મુખ ઉભા થશે ત્યારે તેના અદ્ભુત જ્ઞાન અને આત્મખળ આગળ સૃષ્ટિના પાપાત્માએ તેના ચરણમાં મસ્તક નમાવશે અને હિંસાને સ્થળે જ્યાં ત્યાં શાંતિનાં દન થશે. પાંજરાપાળા સ્થપાવા અને બકરીઈદને દિવસે તન અને ધનના ભાગે થતી કતલ અટકાવવાનું જૈન મહાજનનું ક્ષેત્ર ઘટી જશે. અમારા ગુજરાતના જૈનમાંધવા પણ એક એવું ગુરૂ*કુળ માત્ર અખતરા તરીકે પણ જો સ્થાપન કરવા પ્રયત્ન કરે તેા અન્ય કામેની માફક તેમને નાણાંને માટે બહુ સાચમાં આવવું પડે તેમ નથી. જેનેામાં એવા શ્રીમંત નરા પડ્યા છે કે આવું એક ગુરૂકુલનું કાર્ય કરવું તેમને મન સહેલ છે. વળી શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢી પાસે પણ ખાસ શ્રાવક અને શ્રાવિકાઓના લાભાર્થે એક સારૂં ભડાલ એકઠું થયું છે; તે જો શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની આગેવાની હેઠળ આવી ગુરૂકુલજેવી કેલવણીની સંસ્થા * હાલમાં મુંબામાં યાત્રતા મહાવીર જૈનવિદ્યાલયને જે સારી મદદ મળે તે તે આ બધું કાર્ય પૂરું પાડે એમ જણાય છે, Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિદ્યાપ્રશસાધિકાર. ૧૯ === સ્થાપવાની હિલચાલ થાય તેા તે હિલચાલને સપૂર્ણ ટેકા મળવાની ખાત્રી છે. વળી આવાં કાર્યામાં ઉત્સાહ બતાવ્યાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનાં અસ્તિત્વનું પણ સાર્થક ગણાશે. અમે અમારા ઉત્તર હિંદુસ્તાનના જૈન બાંધવાયે સ્થાપેલા ગુરૂકુલમાં તેમની ફત્તેહ ઇચ્છીયે છીયે અને આશા રાખીયે છીયે કે તે ‘ગુરૂકુલમાંથી પુરૂષાર્થિ ક બ્રહ્મચારિયા બહાર પડા અને જૈન સિદ્ધાંતાના ઝુડા દુનીયામાં ફરકાવા, www~~~~ *વિદ્યાવૃદ્ધિ માટે પં, મદનમેાહન માળવીયાનું કથન. પ્રાચીન કાળમાં હિંદમાં ઘણાં વિશ્વવિદ્યાલયમાં હતાં. જે આચાર્ય દશહજાર વિદ્યાથી ઓને ભણાવે અને ભેાજન આપે તેને કુલપતિ ગણવામાં આવતા હતા. અગાઉ દરેક હિંદુ પોતાના ખાળકાને ગુરૂકુળમાં વિદ્યાભ્યાસ કરવામાટે માકલતા હતા. એક વખત એવા હતા કે, લેાજ રાજાની કોર્ટમાં તા દરેક માણસ સંસ્કૃત ભાષાનું સારૂં જ્ઞાન ધરાવતા હતા, તે ચહુડતીના વખત ચાલ્યા ગયે છે. અને હવે સ્થિતિ જૂદીજ છે. યૂરોપમાં સેકડે નેવું ટકા જેટ્લા વર્ષાં ભગેલા જોવામાં આવે છે, ત્યારે હિંદમાં તે આંકડા આઠ જેટોા ભાગ્યેજ હાય છે. એક વખત ભારત વિદ્યામાં શિખરપર હતું, એક વખત આપણે આપણા દેશમાં બનેલી વસ્તુ પહેરતા હતા, પણ હવે વખત મલાઈ ગયા છે. જ્યેતિષ, આયુર્વેદ વિગેરેમાં હિંદ આગળ વધેલું હતું; પણ હવે તે શાસ્ત્રો આપણુને પશ્ચિમ તરફથી શીખવાં પડે છે. આપણી સભ્યતા ઘણી ઉંચી હતી, અત્યારે મામલા બદલાયા છે. આપણને આપણી સાધારણ દવાએ માટે પરદેશઉપર આધાર રાખવેા પડે છે. ધાકાનુ મલમલ તથા માહિસરનું પટ જોઈને યૂરાપીઅનેા છક થઈ જતા હતા; પણ તે કળા આપણા હાથમાંથી ચાલી ગઈ છે. તેનું કારણુ અજ્ઞાન છે. યૂરોપીઅને પોતાની વિદ્યાને મળે તે હુન્નરી આપણી પાસેથી શીખી,જઇને તેને ખીલવીને આપણને વસ્તુઓ પૂરી પાડે છે. આપણે અત્યારે ખેતીવાડીઉપર આધાર રાખતા ખની ગયા છીએ. હિંદની ખેતીવાડીની શક્તિ અમુક હદમાં છે. તે ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સ્થિતિમાં સુધારા કરવાનું એષડ વિદ્યા છે. ઇંગ્લાંડ, અમેરિકા વિગેરે દેશા આગળ વધવાનું કારણ વિદ્યા છે. અમેરિકા વિદ્યાખળને લીધે ધનવાન બન્યું છે, તે * આ ગુરૂકુલ અત્યાર સુધીમાં જોઇએ તેવું ક્રામ કરી શક્યું જણાતું નથી, જો તે ચાલતું હોય તેા તેના નેતાઓએ તે પર પૂરતુ લક્ષ રાખવાની જરૂર છે. * જૈનપત્ર પુસ્તક ૧૪ તા. ૨૩ મી જાન્યુઆરી, Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જે દશમ હકકકકકકકકwwwwwwwwww=%====== લક્ષમીની મૂર્તિ બની ગયું છે. અમેરિકા એટલું બધું ધનવાન બન્યું તેનું કારણ વિજ્ઞાનની વિદ્યા છે. ઇંગ્લાંડ અને ફ્રાન્સમાં તે પ્રમાણે બન્યું છે. હિંદમાં પાંચ યુનીવર્સીટીઓ છે, પણ તેઓ ફક્ત પરીક્ષા લે છે. તેઓ શિક્ષણ આપતી નથી. અત્યારની સ્થિતિ એવી છે કે બાળકને એક મા પાળે અને બીજી તેની લાયકાતની કટી કરે, તેથી એવું બને છે કે એમાંથી સાઠ જેટલા અને તેથી વધારે વિધાથીઓ પરીક્ષામાં નાપાસ થાય છે. યુરોપ, અમેરિકામાં પરીક્ષા લેનારી યુનીવર્સીટીને ઘણું માન આપવામાં આવતું નથી. જે યુનીવર્સીટી શિક્ષણ આપીને પરીક્ષા લે છે તે વધારે માન મેળવે છે. ત્યાં વિદ્યાર્થિઓને રહેવાની અને ખાવાની સગવડ કરી આપવામાં આવે છે. હિંદમાં ગુરૂકુળમાં તેજ પ્રમાણે હતું ત્યાં વિદ્યાર્થિઓ રહેતા, ખાતા, પિતા, શિક્ષણ મેળવતા અને પરીક્ષા આપતા. તે ગુરૂકુળની પદ્ધતિ પ્રમાણે હિંદુ યુનીવસીટી સ્થાપવામાં આવનાર છે. અત્યારે હિંદમાં તેવી એક પણ યુનીવર્સીટી નથી. હાલની યુનીવર્સીટી તે ફક્ત પરીક્ષા લઈને સંતોષ પકડે છે. આપણે નવી યુનીવર્સીટીમાં વહેવારૂ જ્ઞાન ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. આપણને અન્ન અને વસ્ત્ર મળી શકે તેવી વિદ્યા આપવાની પહેલી જરૂર છે. અન્ન વિના ફલસુફી ભણવી સૂજે નહિં. દેશને જે વસ્તુની જરૂર છે તે તમે અત્રે બનાવવાને શક્તિવાન બનો તો દેશમાં દરિદ્રતા રહેશે નહિ. અમારે ઈરાદો એ છે કે વિદ્યાર્થીઓને વહેવારૂ જ્ઞાન આપીને તેઓ અહીં ઉઘેગ હુન્નરે ખીલવે. આપણા દેશમાંથી રૂ, ક્યુટ, ચામડાં વિગેરે પરદેશ જાય છે, અને ત્યાંથી તેની નવી બનાવટે થઈને અહીં આવે છે. તે વસ્તુઓ બનાવી ત્યાંથી મેકલવાનું કારણ એ છે કે પશ્ચિમના લેકેમાં આપણા કરતાં વધારે વિદ્યા છે. સ્ત્રીઓનાં સૌભાગ્યનાં ચિન્હ જેવી ચુડીઓ પણ પરદેશથી આવે છે તે શોચનીય છે. સ્વદેશી વસ્તુ મને ઘણું પ્રિય છે, હું તમને કહું છું કે તમે બને ત્યાં સુધી દેશી વસ્તુઓ લ્યો કે જેથી ગરીબ હિંદની સ્થિતિ સુધરે, અત્યારે જાપાન પણ આપણને હઠાવતું જાય છે. તે બધાનું કારણ એ છે કે આપણને થોરેટીક શિક્ષણ મળે છે. પણ વહેવારૂ વિદ્યા મળતી નથી. કાશીની યુનીવર્સીટીને એક ઉદ્દેશ એ છે કે ત્યાં કળાકૈશલ્યનું વહેવારૂ શિક્ષણ આપવું. સરકારી શાળાઓમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું નથી, તેથી પરિણામ એ આવ્યું કે આપણે પૂરેપની ફિલસુફી વિગેરે શીખીએ છીએ, પણ આપણું ધર્મપુસ્તકે કથા વિગેરેનું કંઈ પણ જ્ઞાન મળતું નથી, તે ઠીક નહિ. આપણને ધર્મના અને નીતિના જ્ઞાનની જરૂર છે. ઇગ્લાંડમાં અઢાર અને ફ્રાન્સમાં પંદર, જર્મનીમાં બાવીશ અને અમેરિકામાં એકસો ચોત્રીશ યુનીવરીટીઓ છે. અમેરીકામાં ચોવીશ હજાર પ્રેફેસર છે. ત્યારે હિંદનો કોલેજમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. www વિદ્યાથી આની સંખ્યા તેટલી આવે છે. અમેરિકામાં કેળવણી મેળવવા માટે જેટલી સગવડ છે તેટલી ખીજે ક્યાંય નથી. આપ વિદ્યાચી વચનને ઘણી યુનીવસી”ટીઓની જરૂર છે. આપણી સ્થિતિ ગરીબ છે. અમેરિકામાં ત્રોશ વરસમાં ખાનગી સખાવત મારફતે સાઠ કરોડ રૂપીઆ યુનીવસીટીઓ માટે મળ્યા છે. અમારા અને તમારા ધર્મ છે કે આપણા ખાળકાનું રક્ષણ કરવું તે માટે તમે આ યુનીવસીટીને નાણાંની ખુલ્લે હાથે મદદ કરેા. આ દેશમાં અનેક લાખાપતિ છે, છતાં હિંદના બેટાઓને વહેવારૂ કેળવણી લેવાને પરદેશ જવું પડે છે, અને ત્યાં કારખાનાઓમાં દાખલ કરવામાં આવે નહિ તે દીલગીરીભરેલું કહેવાય. જો આપણે આપણું કર્તવ્ય-ધર્મ સમજીશું તે તમાને જે જ્ઞાન જોઇશે તે અહીં મળશે. ખનારસ યુનીવસીટીમાં અમેા ખેતીવાડીની વિદ્યા શીખવવા ઉપરાંત આયુરવેદિકનું જ્ઞાન આપવા માગીએ છીએ. આપણા દેશમાં સંખ્યાખંધ જડીબુટ્ટીએ છે. જેને ઉપયાગમાં લેવાને કેશિશ કરવામાં આવશે. રેલ્વે એનજીનીરીંગનું આપણને અહીં શિક્ષણ મળતું નથી, તે ખાતાના મેાટા આહ્વા ઉપર હિંદી નથી. તે એદ્ધાઓ માટે લાયક થાય, તેવી કેળવણી આપવાના અમારા ઇરાદા છે. યાવજ્જીવનપઠન અધિકાર. ----- ૨૧ આચરણમાં શઠ જેવા માણસ હાય તાપણુ વિદ્યાના ખળથી જગમાં કીર્ત્તિ મેળવે છે. ત્યારે સુશીલ વિદ્યાસંપન્ન મનુષ્ય હાય તો તે પોતાના કે અન્યનો ઉદ્ધાર કરે એ નિ:સંશયની વાત છે. એ સમજાવીને વિદ્યાની સા જરૂર છે; માટે જીંદગીપર્યંત તેના અભ્યાસ કરવા જોઇએ, એ બતાવવા હવે પછી ચાવજીવન પઠન અધિકાર લેવા ધારેલ છે. અને આ ચાલતા વિદ્યાપ્રશંસા અધિકાર પરિપૂર્ણ કર્યેા છે. - यावज्जीवन पठन अधिकार. વિદ્યાપ્રશંસા સુખકર હોવાથી વિદ્યાભ્યાસ જીવનપર્યન્ત કરવા જોઇએ, તેમાં કેટલાકનું એમ મન્તવ્ય છે કે વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયા શિથિલ થઈ જવાથી વિદ્યા મેળવવામાં આવે તાપણ તેના કશેા ઉપયોગ નથી તેથી તે અવસ્થામાં વિદ્યા સોંપાદન કરી મગજને પરિશ્રમ આપવા વ્યર્થ છે, તેવા વાદીજનને નિન્નુર કરવા આ અધિકાર લેવામાં આવ્યેા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો. *********** આવતા જન્મમાં સહેલાઈથી વિદ્વત્તા મેળવવાની યુક્તિ. અનુન્નુર્ (૧ થી ૬). Tasty वयसि ग्राह्या, विद्या सर्वात्मना बुधैः । यदपि स्यान फलदा, सुलभा सान्यजन्मनि ॥ १ ॥ (શા. ૧.) અભ્યાસ કરવાને ચાગ્ય એવી પ્રથમની અવસ્થા વ્યતીત થઈ ગઇ હાય તાપણુ ડાહ્યા પુરૂષાએ વિદ્યા સર્વાત્મભાવથી ( મન રાખીને ) ગ્રહણ કરવી. ત્યાં શંકા થાય છે કે વૃદ્ધાવસ્થામાં વિદ્યા શુ ફળ આપી શકશે ? તેના ઉત્તરમાં જણાવે છે કે, જો કે વિદ્યા તેવી અવસ્થામાં કાંઇ ફળ આપી શક્તી નથી પણ તે જીવને તે વિદ્યા બીજા જન્મમાં સુલભ થઈ જાય છે. અર્થાત્ પ્રાક્તન (પૂર્વ ભવના) સંસ્કારાથી વિદ્યા તુર્ત પ્રાપ્ત થાયછે. ૧ ચાર વસ્તુ નિકૃષ્ટ સ્થાનમાંથી પણ ખેંચી લેવી. बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् । नीचादयुत्तम विद्यां स्त्रीरत्नं दुष्फुलादपि ॥ २ ॥ ૨૩ (શા. ૧.) બાળક પાસેથી પણ હિત વચન ગ્રહણ કરવું, નીચ પાસેથી અથવા અપવિત્ર સ્થાનમાંથી પણ સુવર્ણ ગ્રહણ કરવું, નીચ મનુષ્ય પાસેથી પણ વિદ્યા ગ્રહણ કરવી અને દુષ્કુળમાંથી પણ સ્ત્રીરૂપી રત્ન ગ્રહણ કરવું. ( એવું નીતિશાસ્ત્રમાં કહેલ છે. ) ર પિતાની પુત્રતરફ સત્ય ફોજ. पठ पुत्र किमालस्यमपठो भारवाहकः । પતિ: પૂછ્યતે હોદ્દે, પત્ર પુત્ર વિને વિને / રૂ ॥ કૈમ }(æ. મુ.) હે પુત્ર ! વિદ્યાભ્યાસ કર. આલસ્ય શા વાસ્તે કરે છે? કારણ કે જે આલસ્યથી વિદ્યાભ્યાસ કરતા નથી તે ભાર ( બેજા ) ઉપાડી પેાતાને નિર્વાહ ચલાવે છે અને ભણેલ મનુષ્ય લેાકમાં પૂજાય છે. માટે દિવસે દિવસે અર્થાત્ પ્રતિક્રિન વિદ્યાભ્યાસ કર. ૩ બુદ્ધિશાળી તથા મૂખને આળખવાની સમજણ, " काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ४ ॥ } (તૂ. મુ.) બુદ્ધિમાન્ પુરૂષોના સમય કાવ્યશાસ્ત્રીના વિનાદથી જાય છે, અને મૂર્ખ લાકાના વખત વ્યસન ( દુ:ખ, ) નિદ્રા અથવા ફ્લેશથી વ્યતીત થાય છે, ૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. યાવજ્જીવન પર્ઝન અધિકાર, wwww wwwww -- ~~~~~~ કાં સતાષી થવુ? તથા ક્રાં સાષી ન થવુ? તેની સમજણ, सन्तोषस्त्रिषु कर्तव्यः स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्तव्यों, दाने चाध्ययने जपे ॥ ५ ॥ } (सू. सु.) પેાતાની સ્ત્રીમાં, ભેાજનમાં અને ધનમાં આમ ત્રણ વસ્તુઓમાં સ ંતોષ રાખવા. અને દાન, વિદ્યાભ્યાસ, તથા જપ આ ત્રણ કાર્યોમાં સ ંતાષ ન કરવા. ૫ અધ્યયનથી રહિત દિવસ ન કાઢવેા. श्लोक वा, समस्तं अवन्ध्यं दिवसं कुर्याद्, दानाध्ययनकर्मसु ॥ ६ ॥ } (सू. मु.) બની શકે તે આખા શ્લેાક, અથવા અર્ધા શ્લોક અથવા પા ક્ષ્ાક હુમેશાં ભણવા. એવી રીતે દાન, વિદ્યાભ્યાસ અને અન્ય શુભ કાર્યોમાં દિવસને સફળ કરવા. ૬ ઝેરના ચાર પ્રકાર. अनभ्यासे विषं शास्त्रमजीर्णे भोजनं विषम् । विषं सभा दरिद्रस्य, वृद्धस्य तरुणी विषम् ॥ ७ ॥ ૨૩ (સૂ. મુ.) ઘણા વખત અભ્યાસ ન રાખવાથી શાસ્ત્ર ઝેરતુલ્ય થઈ જાય છે અને ઉત્તરમાં અજીર્ણ થયું હેાય ત્યારે ભાજન વિષરૂપ છે. કંગાલ માણસને ઉત્તમ પ્રકારની સભા વિષરૂપ છે અને વૃદ્ધ મનુષ્યને નવયાવના સ્ત્રી વિષતુલ્ય છે. ૭ બુદ્ધિનાં બે આભૂષણ, श्रद्धाघोषौ यदि स्यातां, प्रज्ञया किं प्रयोजनम् । तावेव यदि न स्यातां प्रज्ञया किं प्रयोजनम् ॥ ८ ॥ (ભૂ. મુ.) શ્રદ્ધા તથા ગાખવું જો હાય તા બુદ્ધિથી શું પ્રયેાજન છે. અને જો તેજ ( શ્રદ્ધા તથા ગાખવું ) ન હેાય તેાપણ બુદ્ધિથી શું પ્રયેાજન છે ? અર્થાત્ બુદ્ધિમાન હાય, છતાં શાસ્ત્રમાં શ્રદ્ધા તથા ગેાખવું નહાય તા તેની બુદ્ધિ વ્યર્થ છે, એટલે તે ભણી શકતા નથી. અને બુદ્ધિમાં જરા મ ંદ હાય છતાં શ્રદ્ધા અને ગાખવું ખરાબર હાય તેા ઉત્તમ બુદ્ધિમાનની પેઠે તે શાસ્ત્રને વક્ષ્ય કરી શકે છે. ૮ ભિન્નમતથી ઝેરનુ’ સ્પષ્ટીકરણ, fet कुपठिता विद्या, विषं व्याधिरूपेक्षितः । fat गोष्ठी दरिद्रय, वृद्धस्य तरुणी विषम् ।। ९ ।। æ. મુ.) Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સ‘ગ્રહ-ભાગ ૩ જશે. દર્શમ → ***=* ક્રુત્સિત રીતે ભણેલી વિદ્યા વિષસમાન છે, કાલ મટી જશે, દવાની કશી જરૂર નથી, આમ ઉપેક્ષા કરેલ રાગ વિષસમાન છે. દરિદ્ર મનુષ્યને માટે આનદ વિનેાદની વાતા વિષસમાન છે તથા વૃદ્ધ પુરુષને માટે તરૂણુ વયની સ્ત્રી વિષતુલ્ય છે. ૯ વિદ્વાનાનુ જીવન તથા જન્મ સફળ છે. शार्दूलविक्रीडित. नानाशास्त्रसुभाषितामृतरसैः श्रोत्रोत्सवं कुर्वतां, येषां यान्ति दिनानि पण्डितजनव्यायामखिन्नात्मनाम् । तेषां जन्मचजीवितं च सफलं तैरेव भूर्भूषिता, शेषैः किं पशुवद्विवेकविकलैर्भूभारभूतैर्नरैः ॥ १० ॥ વિવિધ શાસ્ત્રોનાં સુભાષિતરૂપ અમૃતરસવર્ડ શ્રોત્રાત્સવ કરતા અર્થાત્ કાનને આન ંદપ્રદ પ્રસંગ અનુભવતા અને પંડિતજનેાની સાથે શાસ્ત્ર વિષયની કસરત કરવાથી થાકી રહેતા જે પુરૂષાના દિવસેા નિર્ગત થાય છે તે પુરૂષોનું જન્મ અને જીવિત સફળ છે તથા તેઓએજ પૃથ્વીને શાભાવી છે. ખાકીના પશુઓની પેઠે વિવેકવગરના અને તેથી પૃથ્વીપર એાજા સરખા પુરૂષા શું કામના છે? ૧૦ ૨૪ ઈન (ભૂ. મુ.) આ પ્રમાણે વૃદ્ધાવસ્થા થાય તાપણુ, અને આજીવિકામાટે ગમે તે ધંધા કરતા હાઇએ તાપણ ઉત્તમ વિદ્યાનું ઉપાસન તા અવશ્ય ચાલુ રાખવું જોઇએ, કે જેનાથી જીવિત સફળ થાય છે. ગુણહીન વિદ્યાનુ સેવન કરવાથી કશા લાભ નથી પણ હાનિજ છે. માટે ઉત્તમ-નિર્મળ વિદ્યાનું સેવન કરવું એમ ભલામણુ કરી આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. અને વિદ્યા પણ પાત્ર વિના શાભતી નથી; માટે લક્ષણુહીન વિદ્યા અધિકારને સ્થાન આપવું ઉચિત ધારેલ છે. लहीन विद्या अधिकार. મ લલના વેણી વિના શોલે નહિ તેમ વિદ્યા ઉત્તમ ગુણુ વિના શોભતી નથી. કારણ કે ર્માળના મૂતિઃ સર્વઃ વિમલો ન મયંર્। એટલે સર્પ મણિથી વિભૂષિત છે છતાં શું તે ભયંકર નથી? અર્થાત્ કે ભયંકર Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ પઠનસિદ્ધિ કારણાધિકાર. ૨૫ છે, તેમ દુર્ગણવાળો માણસ જે કે વિદ્યાથી ભૂષિત હોય તોપણ તે ભયંકર છે, તે પ્રસંગનું સમર્થન કરતાં આ અધિકાર અહીં ભૂષણરૂપ ગણ્યો છે. સદગુણવિનાની વિદ્યા ઝાંખીજ જણાય છે. ગgg૬ (૧-૨) लक्षणेन विना विद्या, निर्मलापि न शोभते । । युवती रूपसंपन्ना, दरिद्रस्येव वेश्मनि ॥ १॥ " જેમ રૂપસંપન્ન એવી નવવનવતી સ્ત્રી દરિદ્ર મનુષ્યના ઘરમાં શોભતી નથી તેમ સદગુણવિના નિર્મળ વિદ્યા પણ શોભતી નથી. ૧ શાનો ઉદેશ જાણો કઠિન છે. " सुलभानीह शास्त्राणि, गुर्वादेशस्तु दुर्लभः। शिरो वहति पुष्पाणि, गन्धं जानाति नासिका ॥२॥ પિસાવાળા પુરુષોને પુસ્તક ખરીદી લાયબ્રેરીના આકારમાં ગોઠવી દેવાં સુલભ છે, પણ સદ્દગુરૂને ઉપદેશ (પાળ એ) દુર્લભ છે, ત્યાં દાન કહે છે કે, મસ્તક પુષ્પોને ધારણ કરે છે, પણ સુગન્ધ તો નાસિકાજ જાણે છેઅર્થાત પુસ્તકોના સમૂહો એકત્ર કરવાથી સુલક્ષણ વિદ્વાન ગણાતા નથી. પરંતુ શાસ્ત્ર તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરવાથીજ વિદ્વત્તા દીપી નિકળે છે. પિપટની પેઠે વિદ્યા ભણી જવામાં આવે પણ તેનું રહસ્ય જે ગુરૂકૃપા તથા એકાગ્રવૃત્તિ અને શ્રદ્ધાને આધીન છે તે જાણવામાં ન આવે તથા મળેલા ઉપદેશથી આચારવિચાર ન સુધરે તે તે લક્ષણહીન વિદ્યા નકામી છે એમ ટૂંકામાં જણાવી તથા હવે પછી વિદ્યાભ્યાસની સિદ્ધિ કેમ કહેવાય વગેરે જણાવવાનું યંગ્ય ધારી આ અધિકાર સમાપ્ત કરવામાં આવે છે. – ર पठनसिद्धि कारण अधिकार. % ઘા વૃદ્ધિમાં જેમ ખંતની જરૂર છે, તેમજ ગત જન્મમાં પણ તે કવિ સંબંધી પ્રયાસ કરેલો હોવો જોઈએ. કારણ કે જુના જ્ઞાસુ વા RE : विद्या, पुरा दत्तं च यद्धनम् । पुरा दत्ता च या कन्या, अग्रे धाવતિ બાવતિ | ગયેલા જન્મમાં વિદ્યાદાન કર્યું હોય, દ્રવ્ય આપ્યું હોય, કન્યાદાન કર્યું હોય તે તે સઘળાં સાધને બીજા જન્મમાં અવશ્ય મદદ કરે છે. તે બતાવ્યા બાદ આ ચાલતા વિષયમાં તે સિદ્ધ થવામાટે કયાં કયાં સાધનની જરૂર છે તે આ અધિકારમાં બતાવામાં આવ્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દામ વિદ્યાર્થીએ પાંચ લક્ષણ ધારણ કરવાં. काकचेया बकध्यानं, श्वान निद्रा तथैव च । यान) स्वल्पाहारः स्त्रियास्त्यागो, विद्यार्थी पञ्चलक्षणः ॥ १॥ કાગડાની તુલ્ય ચેષ્ટા, બગલાતુલ્ય ધ્યાન, ધાનતુલ્ય નિદ્રા, તેમ સ્વલ્પ આહાર અને સ્ત્રીને ત્યાગ આમ પાંચ લક્ષણવાળો વિઘાથી વિદ્યાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિદ્યાની પૂર્ણ પ્રાપ્તિને માટે સાવધાની રાખવી જોઈએ. એકાગ્ર વૃત્તિવાળા રહેવું જોઈએ, બહુ નિદ્રાધીન ન રહેવું જોઈએ, જેથી શરીર ભારે પડી જાય એવા આહારેલોલુપ થવું ન જોઈએ તથા કામાસક્તિ રાખવી નહિ. કારણ કે બ્રહ્મચર્ય પાળવાથીજ વિદ્યાને લાભ મેળવી શકાય છે. ૧ . દરેકને ચાર સાધનની જરૂર, पठतो नास्ति मूर्खत्वं, जपतो नास्ति पातकम् । માં) પૌનિના હો નાસ્તિ, ન માં વાતિ નાગ્રતઃ મારા વિદ્યાભ્યાસ કરનારને મૂર્ણપણું નથી. એટલે ઉદ્યમ લઈ ગેખવું તે પઠનસિદ્ધિનું મુખ્ય કારણ છે. ત્યાં બીજાં પણ ત્રણ તેવા પ્રકારોને પ્રસંગવશાત્ પ્રાપ્ત થતાં કહે છે કે દેવાધિદેવના નામનો જપ કરનારને પાપ સ્પર્શ કરતું નથી. મિન ધારણ કરનાર (એટલે કાર્ય પૂરતું બેલનાર) મનુષ્યને કલહ કયાંય થત નથી અને જાગતા મનુષ્યને બીક હોતી નથી. ૨. વિદ્યાર્થીએ ચાર અપલક્ષણને ત્યાગ કરવો. नोर्ध्वजानुश्चिरं तिष्ठेन्न स्यादुत्कटकासनः । न नासिकां विकुष्णीयात्, न स्वयं कर्तयेन्नखान् ॥ ३ ॥ વિદ્યાથીએ ઉંચા ગઠણ રાખી લાંબો વખત ન બેસવું, આડા અવળા આસનમાં બેસી અભ્યાસ ન કરે, એટલે સુખેથો બેસી શકાય તેવા આસનઉપર બેસવું, તેમ નાકને ખતર્યા કરવું નહિ અને નખ કાપ્યા કરવા નહિ. ૩ વિદ્યામાં વિશ્વરૂપ સાધનોના ત્યાગની ભલામણ सर्वथा सन्त्यजेद्वादं, न कश्चिन्मर्मणि स्पृशेत् । सर्वान्परित्यजेदर्थान् , स्वाध्यायस्य विरोधिनः ॥ ४ ॥ વિદ્યાર્થીએ એકબીજા સાથે વાદ ન કર, કોઈને મર્મસ્થાનમાં સ્પર્શ Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. --- ન કરવા એટલે કોઇને હૃદયમાં લાગે તેવુ કટુવચન ન કહેવું અને અભ્યાસ કરવામાં જે જે અર્ધો વિરાધી હોય તે સર્વધનાદિ મેળવવાનાં કાર્યો વગેરેનો ત્યાગ કરવા. ૪ પઢનસિદ્ધિ કારણાધિકાર. ----- વિદ્યાર્થીએ સાત ગુણા સ્વીકારવા. शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥ ५ ॥ २७ (વાવિ.) પ્રથમ તે વિદ્યાભ્યાસ કરનાર વિદ્યાર્થીને પાઠ સાંભળવાની ઉત્કટ ઈચ્છા જોઇએ. તેવી ઈચ્છા કરી કેટલાક વિદ્યાથીએ ગુરુપાસે જાય છે પરંતુ ત્યાં તેવું શ્રવણ કરવામાં પ્રમાદી બને છે પણ જેવી શ્રવણુની ઇચ્છાથી ગુરુપાસે ગયા છે તેવી રીતે ચિત્ત લગાડી અભ્યાસસંબંધી પાઠનું શ્રવણુ કરવું જોઇએ, એમ શુશ્રુષા તથા શ્રવણુ થયા ખાદ શું કાર્ય કરવું ત્યાં કહે છે કે પ્રથમ એટલે તે અભ્યાસનું ગ્રહણ કરવું, અને પુનઃ તેનું અક્ષરશઃ હૃદયમાં ધારણ કરવું. પછી તે કરેલ અભ્યાસમાં પ્રશ્નોત્તર કરી સુદૃઢ કરવું જોઇએ. અને ત્યારખાદ તેનું અજ્ઞાન વ્યાકરણની પદ્ધતિ પ્રમાણે કરવું જોઇએ અને છેવટ આ અભ્યાસનું તત્ત્વજ્ઞાન શું છે? તે યથાર્થરીતે સમજવું જોઇએ. આ સાત મુદ્ધિના ગુણાનું પરિશીલન યથાર્થરીતે કરી વિદ્યાથીએ અભ્યાસ કરવા જોઇએ. તેથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન થાય છે. પ વિદ્યા તથા ધન–મેળવવા તથા ગુમાવવાની રીત, क्षणशः कणशश्चैव, विद्यामर्थं च साधयेत् । क्षणत्यागी कुतो विद्वान्, कणत्यागी कुतो धनी ॥६॥ ( (कस्यापि ) યાવિ.) વિદ્યાથીએ ક્ષણેક્ષણ મહેનત કરી વિદ્યા મેળવવી અને ધનાથી પુરુષે દાણે દાણે કરીને ધન મેળવવું, એટલે કે વિદ્યાથી ક્ષણને પણ નકામા જવા હૈ તા તે વિદ્યા મેળવી શક્તા નથી અને ધનાથી પુરુષ કણેકણુના સંગ્રહ ન કરે તેા તેપણ ધનાઢય કયાંથી થાય ? ૬ વિદ્યા મેળવવાનાં ત્રણ સાધના. विद्या विनयतो ग्राह्या, पुष्कलेन धनेन वा । }સૂ. મુ.) अथवा विद्यया विद्या, चतुर्थो नैव विद्यते ॥ ७ ॥ નમ્રતાથી વિદ્યા ગ્રહણ કરવી, અથવા ઘણા ધનથી ( ગુરુને પ્રસન્ન કરી ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. =========~. વિદ્યા મેળવવી, અથવા વિદ્યાથી વિદ્યા મેળવવી. આ ત્રણ સિવાય ચાથા ઉપાય નથી. ૭ વિદ્યાર્થીએ તુચ્છસુખમાં આસક્ત થવું નહિં सुखार्थी त्यजते विद्यां, विद्यार्थी त्यजते सुखम् । सुखार्थिनः कुतो विद्या, सुखं विद्यार्थिनः कुतः ॥ ८ ॥ મુલાયમ લો ા જ મ (ટૂ. મુ.) બાલ્યાવસ્થાના સુખની ઈચ્છાવાળા વિદ્યા ભણીશકતા નથી અને વિઘાની ઈચ્છાવાળા તેવું સુખ ભાગવીશકતા નથી. કારણ કે સુખાર્થિ એટલે ખાવું, નવીન નવીન સ્થાનામાં ભમવું અને ઇન્દ્રિયાના વિષયામાં આસક્ત થવું, આવી ઈચ્છાવાળા પુરુષને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય? અને વિદ્યાથી એટલે દિવસના ચાર પહેાર તથા રાત્રિના ચાર પહેાર કુલ આઠ પહાર છે તેમાં નિદ્રા સિવાયના ખાંકીના વખતમાં શ્રદ્ધાપૂર્વક ચિત્તલગાડી ગાખનાર પુરુષને ખાલ્યાવસ્થાસંબંધી સુખ ક્યાંથી હાય ? ૮ કેવા મનુષ્યેા શાસ્ત્ર ભણી શકતા નથી. (ભૂ. મુ.) असो मन्दबुद्धिव, सुखितो व्याधितस्तथा । નિદ્રાજી, જામુ શ્રૃતિ, હેતે શાસ્રર્જનતા // ર્ ॥ આળસુ, બુદ્ધિવિનાના, સુખી, રાગગ્રસ્ત, ઝાઝી નિદ્રાવાળા અને કામી એ છ પુરુષા શાસ્ત્રઅભ્યાસ કરીશકતા નથી. વિપરીત સાધન ઉદ્દભવવાથી ચાર વસ્તુની ભ્રષ્ટતા, आलस्येन हता विद्या, आलापेन कुलस्त्रियः । અન્વયીન દત્ત ક્ષેત્ર, હતં સૈન્યમનાયમ્ ।। ૨ ।। ક્યૂ. મુ. દેશમ આળસથી વિદ્યા ભણીશકાતી નથી, રાગ રાગણીથી કુલ સ્ત્રીએ ભ્રષ્ટ થાય છે, થાડા ખીજથી ખેતર બગડે છે અને સેનાધિપતિવિનાનું સૈન્ય નાશ પામે છે. ૧૦ નાથ ( ૧૧-૧૨ ) ધારણ શક્તિ વધારવાના ઉપાય गुडूच्यपामार्गविडङ्गशङ्खिनी, वचाभयाकुष्ठशतावरी समा । घृतेन लीढा प्रकरोति मानवं, त्रिभिर्दिनैर्गीतसहस्रधारिणम् ॥ ११ ॥ (શા. ૧.) Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પઠનસિદ્ધિ કારણધિકાર, ર૯ ગળે, અધેડે, વાવડીંગ, શંખાવલિ, વજ, હરડે, કઠ, શતાવરી. આ આઠ ચીજનું સમભાગે ચણું કરવું અને તે ચણ ગાયના ઘી સાથે ચાટવામાં આવે તે ત્રણ દિવસમાં મનુષ્યને હજાર લેક ધારણ કરવાની શક્તિવાળો બનાવે છે. અર્થાત્ અતિશક્તિને દૂર કરી કહીએ. તે યાદશક્તિ બહુ સારી બનાવે છે. ૧૧ દરેક વસ્તુ ધીમે ધીમે વૃદ્ધિ તથા ક્ષય પામે છે. क्रमेण शैलः सलिलेन भिद्यते, क्रमेण वल्पीकशिखाभिवर्धते । क्रमेण विद्या विनयेन चाप्यते, રામેળ નક્ષતપણાનત્તે ૨ | | એકપછી એક એમ અનુક્રમે પાણીના ધંધ પડવાથી પર્વત ( શિલાએને જો) ભેદાઈ જાય છે, કમેથી રાફડાની શિખા અભિવૃદ્ધિને પામે છે. ક્રમથી વિદ્યા વિનયવડે પ્રાપ્ત થાય છે અને કમેથી મેક્ષ તપવડે પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિદ્યા ભણનારે પિતાનું શરીર બગડે તો એકદમ મહેનત ન કરવી, પણ નિયમસર અભ્યાસ કરે. તેમ કદી કંઈ કઠણ પાઠ આવે ત્યારે મુંઝાઈ કાયર ન થઈ જવું. પણ મગજ શાંત રાખી વિદ્યાનું ઉપાસના કરવામાં તત્પર રહેવાથી અવશ્ય ઉત્તમ વિદ્વાન થઈ શકાય છે. ૧૨ વિદ્યાદેવીની પ્રસન્નતા મેળવવામાં દશ સાધનની જરૂર વસર્જાતજી. (૨૩–૧૪). आरोग्यबुद्धिविनयोद्यमशास्त्ररागाः, पश्चान्तराः पठनसिद्धिकरा भवन्ति । (વાgિ.) आचार्यपुस्तकनिवाससुसंगभिक्षा વાહાતુ પન્ન પત્ર પરિવર્ધનિ | શરૂ ! ] શરીરનું આરોગ્ય, બુદ્ધિ, નમ્રતા, મહેનત અને શાસ્ત્રોમાં નેહ આ પાંચ અન્દરનાં સાધનો અભ્યાસમાં સિદ્ધિ કરનારાં થાય છે. અને આચાર્ય, (સંશયને છેદનાર સુશિક્ષક) પુસ્તકે, જેમાં કોઈ જાતની ગડબડ ન હોય તે નિવાસ (રહેઠાણ), સારા વિદ્યાર્થીઓને સંગ અને સુભજન (સારે આહાર). એવી રીતે આ પાંચ બહારનાં સાધનો વિદ્યાભ્યાસને સારી રીતે વધારે છે. ૧૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ વિદ્વાનોના પરિચયમાં રહેવાથી મળતા લાભ. ज्ञानाधिकैरहरहः परिघृष्यमाणाः । प्रायेण मन्दमतयोऽपि भवन्ति तज्ज्ञाः ॥ संसर्गजं गुणमवाप्य हि पाटलाया સ્વયં પાશવા િવાસત્તિ ' j વિદ્વાન્ પુરુષોની સાથે દિનપ્રતિદિન વાર્તાલાપમાં ઘસડાતા એવા મન્દમતિવાળા પુરૂષે પણ તે તે શાસ્ત્રોને જાણનારા થાય છે. ત્યાં દષ્ટાન્ત કહે છે કે-લાલ સુગન્ધદાર પાટલા નામના વૃક્ષનાં પુષ્પોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ સુગન્ધરૂપી ગુણને પામીને પાત્રોના ભિન્ન ભિન્ન કટકાઓ પણ પાર્થને સુગબ્ધીદાર બનાવી શકે છે. ૧૪ સવે. નરમાં ગુણ જ નહિ હોય બીજા, પણ એક ઉપાય ધરે કરમાં, કરમાંથી તજે નહિ કાગળને, ઉગતા દિનથી દિન આખરમાં; ખરમાં ન ખપે કદિ તેહ ખરેખર, તેમ ગણાય ન ગાડરમાં, ડરમાં ન રહે દલપત્ત કહે, હરરોજ ચડે ચિત હુન્નરમાં. ૧૫૯ *શિક્ષણની રીત. સમ્રાઈ કરવી, ગુસ્સે થવું, એ છોકરાંઓના અંતરાત્માનો અનાદર કર્યા બરાબર છે. સમજાવીને કહ્યા સિવાય અથવા કારણ બતાવ્યા સિવાય “ ફલાણું કરીશ નહિ, અમુક જગાએ જઈશ નહિ” એવી નિષેધક આજ્ઞાઓ કરવી, એ ઉલટું પક્ષ રીતે તે કામ કરવાની સૂચના આપ્યા બરાબર છે. ઇશ્વરે જ્યારે બાવા આદમને હુકમ કર્યો કે ફલાણા જ્ઞાનવૃક્ષનું ફળ ખાઈશ નહિ” ત્યારે એ નિષેધને લીધે જ તે ફળ ખાવાનો કુવિચાર તેના મનમાં આવ્યું. તે નંદનવનમાં હજારે વૃક્ષ હતાં, પરંતુ જ્યારે “ આ ખાઈશ નહિ” એ ખાસ નિષેધ કરવામાં આવ્યું, ત્યારે ખામેખા તેને જ ખાવાને તેને મોહ થયો. વર્તમાનપત્રોમાં અત્યંત મહત્વની જાહેર ખબરને મથાળે “આ વાંચશે નહિ” એમ લખેલું હોય છે, તેમાં પણ આજ રહસ્ય રહેલું હોય છે. કેઈએ એક ફકીર પાસે મંત્ર માગે, તે મહાત્માએ મંત્ર આપે, અને કહ્યું કે “ત્રણ વખત માળા જપવાથી મંત્ર સિદ્ધ થશે, પરંતુ માળા જપતી વખતે ફક્ત વાંદરાનો વિચાર મનમાં આવો ન જોઈએ.” ડોક પ્રયત્ન કર્યા પછી તે બિચારે પાછો ફકીર પાસે આવીને કહેવા લાગ્યો કે “ ગુરુમહારાજ ! વાંદરે મહારા સ્વમમાં પણ નહોતો, પરંતુ આપે ના પાડી ત્યારથી તે વાંદરાનો સ્વામી રામતીર્થ. Page #63 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, પઠનસિદ્ધિ કારણાધિકાર. ૩૧. વિચાર ક્ષણવાર પણ મહારા મગજમાંથી ખસતું નથી.” કેળવણુની આવી ઉલટી રીત અમેરિકામાં હતી. કિન્ડરગાર્ટનની રીતે શિક્ષણ છોકરાઓને ત્યાં કિન્ડરગાર્ટનની પદ્ધતિથી ભણાવવામાં આવે છે. શિક્ષકે છોકરાઓ સાથે રમતા, કૂદતા, ગાતા, નાચતા, શિક્ષણ આપતા ચાલ્યા જાય છે, અને છોકરાં મોજમઝાની સાથે શિક્ષણ ગ્રહણ કરે છે. ધારો કે છોકરાંઓને વહાણને પાઠ શિખવે છે. લાકડાનું વહાણ દરેક છોકરી આગળ મૂક્યું છે, અને વહાણ બાંધવાના ઉપયોગમાં આવતી લાકડાની ચીપો વગેરે પાસે મૂક્યાં છે, પુરુષશિક્ષક અથવા સ્ત્રીશિક્ષક છોકરાઓ સાથે મળી જઈને કહે છે કે “અમે તે હવે વહાણ બાંધીશું, અમે તે હવે વહાણ બાંધીશું.” છોકરાંઓ પણ એકદમ કહેવા લાગે છે કે “અમે પણ બાંધીશું.” એ ! સર્વ છોકરાઓ નીચે બેસી ગયાં. એકે વહાણ તૈયાર કર્યું, બીજાએ પણ કર્યું, ત્રીજાને જરા વાર લાગતાં શિક્ષક અને બીજાં છોકરાંઓએ તેને મદદ કરી, અને તેનું વહાણ પણ તૈયાર થયું. છોકરાં પિતેજ હોંશથી શિક્ષકને પૂછવા લાગ્યાં કે “આ ભાગનું નામ શું? આ ભાગ શું કહેવાય? આ શું? પેલું શું ?” શિક્ષક વહાણના ભાગનાં નામ કહેતે ગયે, અને છોકરાઓને વહાણ વિષે બધી માહિતી સહજ મળી ગઈ ! આપણા દેશનાં છોકરાંઓ ગોખે છે કે “Kel. (કીલ) એટલે વહાણનું તળિયું, કીલ એટલે વહાણનું તળિયું ” એમ કરતાં કરતાં મગજમાં કીલ શબ્દ ઘુસી ગયે, પરંતુ “કલ” શી વસ્તુ છે, અને વહાણ કેવું થાય, તે એવી ગોખણપટ્ટીથી છોકરાં જરાએ સમજી શકતાં નથી. ત્યાં પ્રથમ પદાર્થ ઓળખતાં શીખવે છે. અને પછી નામ કહેવામાં આવે છે. અહીંઆ તો નામ જ ગેખાવવામાં આવે છે, અને પદાર્થના આકારનો આખી ઉમ્મરમાંએ અનુભવ મળતો નથી. ત્યાં છેકરાઓ પોતાના ચંચળ સ્વભાવ પ્રમાણે સવાલ પૂછતાં રહે છે, અને શિક્ષકનું કામ તો એટલું જ હોય છે કે તેમને સવિ સ્તર જવાબ આપવા. અહીંના મોટા મેટા શિક્ષકે, ન્હાના ન્હાના છોકરાઓને સવાલ પૂછી પૂછીને ગુંગળાવી નાંખતાં બિલકુલ શરમાતા નથી! જેનાથી જ્ઞાનની અભિરૂચિ ઉત્પન્ન ન થાય તે શિક્ષણ શાનું? અહીંઆ માસ્તરને દેખીનેજ છોકરાંઓ બહી મરે છે, જ્યારે ત્યાં છોકરાંઓને શિક્ષકપર જેટલે પ્રેમ હોય છે, તેટલે માબાપ ઉપર પણ હેતે નથી અને શાળામાં તેમને જેટલે આનંદ થાય છે, તેટલે ઘેર પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જે. દેશમ --- *. થતા નથી. ત્યાંની શાળાઓમાં ી લેવાતી નથી, અને પુસ્તકા મત આપ વામાં આવે છે. વિદ્યા પ્રાપ્ત કરવામાં કેમ પાર પડવુ' તથા તેમાં શું શું સાધનાની જ રૂર છે તેનુ ટુંક સ્પષ્ટીકરણ કરી આજ અધિકારના શ્લાક નવમાં કહ્યું છે કે નિદ્રા પણ પડનસિદ્ધિમાં વિન્ન કરતા છે તેમજ તે નિદ્રા ખીજા અનેક કામમાં નિષ્ફળતા દેવાવાળી છે તેનું ટુંક વિવેચન અતાવવા આ અધિકારને પૂર્ણ કર્યાછે. निद्रा अधिकार. Ra મનુષ્યાના પુરૂષાર્થમાં હાનિ કરનારા છ દોષો છે, જેમાં નિદ્રા પ્રથમ સ્થાને બિરાજે છે તેને સારી રીતે સ્થાન મળે કે તુરત પાતાના અનુયાયીઓને ક્રમે ક્રમે ખેાલાવી લે છે. અહુજ નિદ્રાળુ થયા પછી તન્ત્રા (શરીરમાં સુસ્તી ) આવે, તેની પાછળ કાંઈ કવ્ય કાર્ય ન બની શકે તેથી ભય આવે અને ભયથી જેને ભય હાય તેમના ઉપર ક્રોધ વધે, તેના વધવાથી દુષ્ટ ભાવનામાંને ભાવનામાં આલસ્ય આવે, આલસ્ય આવવાથી આજે કરશું, કાલ કરશું; આવા વિચારવાળી દીસૂત્રતા આવે. તેમની પાછળ અસંખ્ય અનર્થી થાય માટે પેાતાનું હિત ઈચ્છનારે નિદ્રાના દાસ ન થવું એજ હિતરૂપ છે. ઝાઝી નિદ્રા ( ઊંઘ ) થી થતા અનથી. અનુષ્ટુપ્ (૨૦૨) निद्रा मूलमनर्थानां निद्रा श्रेयोविघातिनी । નિદ્રા મમાનનનો, નિદ્રા સંસારવૃદ્ધિની ॥ } જ્યાં નિદ્રા ત્યાં ચારી. आजन्मोपार्जितन्द्रव्यं, निद्रया याति निश्चितम् । चोरैः सुगृह्यते सर्व, तस्मादेतां विवर्जयेत् ॥ २ ॥ ॥ નિદ્રા તમામ અનર્થાનું મુખ્ય કારણ છે. નિદ્રા કલ્યાણનેા નાશ કરનારી છે, નિદ્રા પ્રમાદ ( બેભાની ) ઉપજાવનારી છે, નિદ્રા સંસાર વધારનારી છે, કારણ સંસારમાં જન્મ લઈ કરવાનાં કાર્યાં બહુ નિદ્રાધીન થનારથી પૂરાં કરી શકાતાં નથી, એટલે કરવાનુ તેમને તેમ ખાકી રહે છે તેથી વખ્તા વખ્ત અવતાર લેવા પડે છે. ૧ હૈં. સ્વ. } ૪. જ. Page #65 -------------------------------------------------------------------------- ________________ વાંચન વ્યસનાધિકાર. ----- જન્મથી આર ંભીને મેળવેલું નાણું નિદ્રાથી અવશ્ય ચાલ્યું જાય છે ચારાથી પણ સારી રીતે ચારી શકાય છે, નિદ્રામાં પડયા રહેવાથી વ્યાપાર, ધારાજગાર ન થાય જેથી મેળવેલું એની મેળેજ ઓછું થતાં થતાં ચાલ્યું જાય છે માટે તેનેા વિશેષે કરી ત્યાગ કરવા. ૨ એક કવિએ કહ્યું છે કે— પરિચ્છેદ. ઢાહે. ચંહ વઇરી વલું, જળ વઇરી શેવાળ; માણસ વઇરી નીંદડી, મચ્છા વઇરી જાળ, ૩ 33 દેશકાળને અનુસરીને પ્રવૃત્તિ કરવાને બદલે તેને જાણ્યા વગર મૂર્ખતાભરી પ્રવૃત્તિથી જેમ પુરૂષાર્થની હાનિ છે, તેમ નિદ્રાને હદ ઉપરાંત વશ થવું એ પણ પુરૂષાર્થની હાનિ કરનાર છે અને પુરૂષાર્થની હાનિ થઈ એટલે વિઘામાં આગળ પડીશકે નહિં એ દેખીતું છે. જે સમયમાં જે જે સ્થાનમાં જાગૃત થવુ જોઇયે કે રહેવું જોઇયે તે સમયમાં કે તે સ્થાનમાં આંખા મીંચીને પડયા રહેવામાં આવે તેનુ પરિણામ અનિષ્ટ આવેજ. માટે અતિ નિદ્રાને વશ ન થતાં—તથા બીજા કામાને પણ ગાણુતામાં રાખી વાંચન–વ્યસનની મુન્યતા રાખવા તે અધિકારને સ્થાન મળવા માટે આ નિદ્રા અધિકારની વિરતિ કરી છે. - वांचन व्यसन अधिकार. ખોટા વહેમ તથા ખાટાં ખર્ચ દૂર કરવા માટે અભ્યાસ કરવાની જરૂર છે. કારણ કે જે દેશમાં ઝાઝાં મનુષ્યા અભણ જોવામાં આવે છે તે દેશ કળા હુન્નરની ખામીને લીધે દુર્દશા ભાગવે છે. જેમકે હિંદુસ્તાનમાં સેક્ટે છ ટકા કેળવાયેલ વર્ગ જોવામાં આવે છે તે અમેરિકા જેવામાં સેકડે નેવું ટકા કેળવાયેલ જોવામાં આવે છે તેથી તે દેશ લક્ષ્મીજીની મૂર્તિરૂપે દેખાય છે. અભણ મનુષ્યા બીકણુ, નિરૂત્સાહી, કળાહીન, કાલુડાં, ભેાળાં જોવામાં આવે છે. તેથી જેમખનેતેમ કેળવણી ગ્રહણ કરવાની ખાસ જરૂર છે. કે જેથી હાનિકર રીવાજો દૂર થાય. વિદ્વાન પુરૂષાની કસાયેલી કલમથી લખાયેલા ગ્રંથો તથા મૂળ સૂત્રરૂપે Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. - = === ===== == == ========= લખાયેલા ગ્રંથનું જે અવલોકન થયા કરે તે બંને લેક સુધરશે, અને બીજાને પણ સુધારી સદરસ્તે લાવી શકશે. એ વાંચન વ્યસનનું ફળ સમજવું એ બતાવવા આ અધિકારને સ્થાન આપ્યું છે. વાંચન વ્યસન. વાંચે વાંચે, નિત બબ્બે ઘડિ વાંચે જ્ઞાન વધારવા, નવરા બેશી, વ્યર્થ તડાકા મારે શું તક ગાળવા ? ટેક. વાગ્યાથી જ્ઞાન વધુ વધશે, આતે અંતરપટ ઊઘડશે, અલ્લા બલ્લા સૈ દૂર થશે, વાંચો વાંચે. ૧ હથિઆર સતેજ સદા રહેશે, બહુ અલક મલક વાત કહેશે, ઘરમાં બેઠાં લ્હાવો લેશે, વાંચી વાંચો. ૨ ભણતી વખતે વય હતી કાચી, સમજી ન શકે ખોટી સાચી, વિદ્વાન થયા વાંચી વાંચી, વાંચે વાંચો. ૩. બત રાખો સદ્ગથતણી, તે મેળવશોજ અમૂલ્ય મણી, નિત્ય ખુશબઝી રેશે બમણું, વાંચે વાંચે૪ બહુ ભિન્ન ભિન્ન મત જાણ પડે, જે રસ્તો જેમાંથી જડે, આવે દિવ્યાક્ષી એજ વડે, વાંચે વાંચે. ૫ વાંચનનું વ્યસન કરો વાલા, કરજેડી કરૂં કાલાવાલા, અમૃતફળ શીદ ખુઓ ઠાલા? વાંચો વાંચો. ૬ એ અનુભવી જ્ઞાન ખજાનો છે, પંડિતના ઘરનો છાને છે, મોટા મોટાને માન્ય છે, વાંચો વાંચ૦ ૭ પંડિતે અમૃત પાત્ર ભર્યું, ભારે મેનતથી ભેગું કર્યું, ધરતીમાં તારે કાજ ધર્યું, વાંચો વાંચે૮ સંતોષ પમાડે છે સુખમાં, મન રાજી રાખે બહુ દુઃખમાં, મીઠાશ અતી આવે મુખમાં, વાંચો વાંચે૯ સમજ્યાથી મનને શાંતિ વળે, વિપત્તિ વિષે વિશ્રામ મળે, દિલના દુ:ખદાયક વેમ ટળે, વાંચે વાંચે૧૦ વાંચન બળ વધવાથી ફાવે, પછી કદિયે કંટાળો નાવે, જાણે રસના ઘુંટડા આવે, વાંચે વાંચ૦ ૧૧ નવરાશ પ્રવાસે વૃદ્ધપણે, માંદગિમાં સેરવશે ન ક્ષણે, ત્યારે સુખ સંગે ગ્રંથતણે, વાંચે વાંચે ૧૨ • સુચિન્તામણી. Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વાંચન વ્યસનાધિકાર. ~~~~~~ www ચર્ચા ચાલે શું ખધે હમણાં, કેવા મત છે વિદ્વાનતણા, વાંચા વાંચા૦ ૧૩ વાંચ્ચે જાણ્યામાં રે' ન મણા, સાચું ખાટુ' સૌ સમજાશે, નીતિ ઉપર પ્રીતિ થાશે, અંતે પ્રભુપદમાં પહોંચાશે, શીખેલા નાનપણે ખતે, પણુ વાંચન એવ બન્યા છે બહુ તંતે, જે કંઈ ન ભણેલા માળપણું, જોચેલિ તે વાંચન વ્યસને વિષુધ મને, વાંચા વાંચા૦ ૧૪ વ્યસન વિના અંતે, વાંચા વાંચા૦ ૧૫ નિશાળ ન એક ક્ષણે, વાંચા વાંચા૦૧૬ મહા બુદ્ધિવાન થયેલ ખરે, ભાષણુ બહુશ્રુત અન્યાથી કરે, એવા બહુ નિરખ્યા છે નજરે, વાંચા વાંચા૦ ૧૭ વિચિત્ર ખુખી છે ખલકવિષે, તે સદ્મથે સાક્ષાત દિસે, જન્મ્યા મિથ્યા જાણ્યું ન હશે, વાંચા વાંચા૦ ૧૮ વધા. 3.4 * ઉપયેગી વ્યસન. પ્રિય વાંચક ! ઉપરનું મથાળું જોઈ આપને એમ લાગ્યુંજ હશે કે, તખાકુ, ગાંજો, મીણ, ચડસ, ચ્હા ને દારૂ વગેરે વ્યસના કે જે આજસુધી દુર્વ્યસનાને નામે ઓળખાય છે ને તેવાં વ્યસનોનો કાઈપણ વ્યસની દીર્ધોયુષી થયા નથી તા-વળી આ ઉપયોગી વ્યસન તે કેવું હશે ! ને તે શા ઉપચેાગમાં આવતું હશે ! એ શંકા આપના નિર્મળ અંત:કરણમાં ઉદ્ભવ થવા પામી હશે, ને ઉદ્ભવ પામવી પણ જોઇએજ ! એશક આપના ઉપલા ઉદ્ગારેાના જવાએ આપે જાણુવાજ જોઇએ. ને તે જાણ્યાસિવાય ને વ્યસનની ઉપયેાગિતા જોયાસિવાય તેના આપ સંગ શી રીતે કરીશકા ? નહિજ. ને તેને લીધેજ કહીશ કે જે વ્યસનના પ્રતાપેજ પૂર્વે થઈ ગયલા મહાન ના હાલની ખ્યાતિમાં ગણાવા પામ્યા છે, તે તેને લીધેજ વિદ્વાન વક્તા, મેાસર, પ્રેસિડેન્ટ ને જજ્જ જેવા શબ્દોના સંબંધ પેાતાના સારા નામને - ભાવવાને આગળ મૂકવા પામ્યા ને તેનેજ પ્રતાપે ઉત્તમ લેખકા કે ગ્રંથકોએની પદવી મેળવી શકાય છે ને જેના પ્રતાપેજ રાજા રામમેાહનસય, બેન્જામિન ટ્રાંકલિન, પ્રેસિડેન્ટ એબ્રાહિમ લીંકન, જ્યોર્જ વાશિંગ્ટન, નપેાલીયન એનાપાર્ટ અને મહાવીર ગારીલ્ડ જેવા પ્રતાપી પુરુષાનાં ચિત્રા - દ્યાપિ પર્યંત આપણી સમક્ષ નજરે આવે છે; ને જે વડે સ્વામી વિવેકાનંદ, * ભાગ્યેાદય. Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જો. ૩૨ Team el www ૨૦ રા॰ ઈ સૂ॰ દેશાઈ અને મી॰ ભક્ત જેવા નરેશનાં પરોપકારી કૃત્યો આપણી નજરે આવે છે. આ બધું તે ઉપયાગી વ્યસનનેાજ પ્રત્યય છે. જ્યારે આવું અને અપૂર્વ ફળદાયક વ્યસન આપની નજરે પડયું તે જરૂર તમે તેના વ્યસની થવાના વિચાર કર્યા શિવાય રહેશેાજ નહિ; એ સ્વા ભાવિકજ છે. દેશમ મ્હારે કહેવું જોઇએ કે ખીજાં નિરૂપયોગી વ્યસનામાં જે અખ઼રૂ, આરાગ્ય ને અનહદ ધનના વ્યય થાય છે જેવું આ’માં કંઈપણ નથી; પણ આતા તેથી સઘળુ ઉલટ પક્ષમાં ને આપને સઘળી રીતે લાભદાયી નિવડે હેવુજ વ્યસન છે. ને તેની સામતથી આપ, આમવાન મહાન્ પુરુષ તન્દુરસ્ત અને ધનવાનજ થવાના. નહિ કે રિખ થશે ! હવે આટલું જાણ્યા છતાં પણ સ ંતાષ ન થતા હોય તેા વળી વધુમાં હીશ કે:—તમારા સુખ, મેાજશેાખ, તન્દુરસ્તી અને ટુકામાં કહીએ તા તમારા ભાગ્યેાયના સઘળા લાભા આ વ્યસનથી મળજ હવે તે મને એમ લાગ્યુંજ હશે કે આવા વ્યસનની સેાખત સેવવી એ વધારે લાભદાયક છે, ને તે કર્યું વ્યસન છે તે જાણવા તમે ઉત્સુક થયાહેશેા. હવે કહીશ કે તે બ્યસન તા બીજી એકે નહિ પણ તમે તમારા શુદ્ધ ને નિર્માળ અંત:કરણને પૂછે કે તમે કયું વાંચન પસંદ કરેછે ! તમારૂં અંતઃ કણુ કબુલ કરે કે તે ગ્રંથા વારે વારે વાંચા થાડું વાંચા પણ તેને તમારા હૃદયમાં ‘ખરામર પચાવેા. કારણ કે ઉતાવળથી ચાવ્યા વગર ખાધેલેા પાંચશેર આહાર તે માત્ર નિશ્ચિતે ધીરે ધીરે ચાવીને ખાધેલા પાશેર આહાર જેટલે ચણ કરે છે. તેમ ઉતાવળે અને માત્ર આંખ નીચે કહાડી જાએ તેવી રીતે ૧૦૦૦ પૃષ્ઠ વાંચા અને હૃદયમાં ખરાખર પચાવીને પ્રસંગે બહુ ઉપયોગી થઈ પહેલું માત્ર એક પેજ વાંચેા તે એ બરાબર છે. આર્જે જેઆ વાંચનના શેાખી છે તેએજ સ્વાત્માને આળખી શકયા છે ને તેઆજ લેખકા કે વિદ્વાનેાની પાયરીએ ચઢવા સશક્ત થયા છે. આપણા હિન્દુસ્થાનમાં હમણાં વચ્ચેના કાળ એવા ગયા કે જ્યારે શે!ખીનાને વાંચવા પૂરાં પુસ્તક! પણ મળતાં નહિ. પણ હાલ તેથી ઉલટુંજ છે. તે એ કે તમારૂં મન કબુલ કરે ને હમને પ્રિય લાગે હેવાં પુસ્તકે માત્ર Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. વાંચન વ્યસનાઅધિકાર. o r ====== ======= ===== ===== == = વાંચવા જેટલી જ તસ્દી લે તો ઠેર ઠેર ફ્રી લાયબ્રેરીઓમાં ભંડાર ને ભંડાર ભર્યા છે. વાંચે વાંચે, સાથે એ પણ ન ભુલી જતા કે રસ્તામાંથી જડેલું કે કે ઇની તરફથી ભેટ મળેલું પણ ઉપયોગી પુસ્તક જેટલું ધ્યાન દઈને વંચાય છે તેના કરતાં પોતાની જાતકમાણીમાંથી કિંમત ખરચી લીધેલું પુસ્તક હજારગણે દરજજે વધારે ધ્યાન દઈને વંચાય છે. ને તેને લીધેજ કહેવું પડે છે કે તમારી કમાણીમાંથી તમારે શરીરને નીરોગી ને બળવાન રાખવા માટે ખાવાને જેમ ખોરાક લાવ્યા સિવાય ચાલતું જ નથી તેમ તમારે તમારા નિર્મળ અંત:કરણને, વારે વારે જેની સલાહ લેવાની છે કે જેને હેં હારા એક લેખમાં કુદરતી વજીર” યાને “આંતર મનની અદ્ભુત ચમત્કૃતિ’ને નામે ઓળખાવ્યું છે તેને મેળવવા માટે તેના ખારાકરૂપે ઉત્તમ વાચનનાં પુસ્તકે ખરીદવાં એના વિના પણ તમારે ચાલે તેમ નથી. કારણ કે માત્ર નીરોગી પણ અક્કલહાણ રહેવા કરતાં કદાચ રેગી પણ બુદ્ધિવંત માણસ વધારે લેખાય છે. આ ઉપરથી એમ નથી સમજવાનું કે તમારા ખોરાકનો ઘટાડો કરી તેની કિંમતનાં પુસ્તક ખરીદે. સુપ્રસિદ્ધ નર બેન્જામિન ફ્રાંકિલન પિતાનું ખર્ચ કરતાં જે પૈસા વધતા તેને ઘણે ઉપગ પોતાના મનને કેળવણી આપનાર ઉત્તમ પુસ્તક ખરીદવામાં કરતે ને તેને પ્રતાપે જ તે હાલ જે પ્રસિદ્ધિને પામ્યો છે તેવી સ્થિતિએ જવા પામ્યો હતે. હાલના સુધરેલા યુરોપ અમેરિકાદિ દેશને એક પણ કેળવણી પામેલ માણસ એ નહિ હોય કે તેના ગજા પ્રમાણે ઘણું ઉપયોગી પુસ્તકની લાયબ્રેરી તેના ઘરમાં ન હોય ! અને ઓછામાં ઓછાં એક બે માસિમ્પ તેને ઘેર આવવાના તો ખરા જ! આપણા દેશીભાઈઓને જ્યાં સુધી આવા વ્યસનને ચેપ ઓછો લાગે છે ત્યાં સુધી દેશદય અને ભાગ્યોદય થવામાં ખામીજ આવવાની. સુપ્રસિદ્ધ લેખક સીસરો કહે છે જે પુસ્તકમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મહારા વિચાર પ્રમાણે વાંચનનો શોખ રાખે એ ઉતમ વાત છે. બીજી બાબતે દરેક કાળ કે દરેક સ્થળમાં માફક આવતી નથી, પરંતુ આ વાંચન અધ્યયન તે જુવાનીનું જીવન છે, વૃદ્ધાવસ્થાને સુખહેતું Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. દશામ છે, સમૃદ્ધિની શોભા છે, વિપત્તિનું વિશ્રામસ્થાન છે તથા વિનેદ છે. આપણે ઘેર હોઈએ છીએ ત્યારે તે આનંદ આપે છે અને પરદેશમાં કંઈ બોજારૂપ થઈ પડતું નથી, આપણું રાત્રિ તે ઝટ પસાર કરાવી દે છે વગેરે.” મમ સર જોન હર્યલે પણ તેવાજ પ્રકારના વિચારે દર્શાવ્યા છે, તે કહે છે કે –“જે હું કોઈ પણ એવા પ્રકારના શેખની ઈચ્છા કરું કે જે શેખ, દરેક વસ્તુ, સ્થિતિ કે કાળ પ્રતિકૂળ થયા છતાં અને દુનિયાની કહા મરજી થયા છતાં મ્હારા જીવનમાં આનંદનું અને સુખનું સાધન થઈ પડે તેમ જીવનનાં દુઃખો કે સંકટ સ્વામે ઢાલની ગરજ સારે તેમજ હંમેશાં પાસેને પાસે રહે કે રાખી શકાય તે તે શેખ વાંચનને છે. અલબત્ત હું આજે બેહું છું તે એહિક સ્વાર્થ, હિત ને લાભેનેજ ઉદ્દેશીને કહું છું. પરંતુ ધાર્મિક તત્વ અને પારમાર્થિક વસ્તુ, આનંદ માટે જે કર્તવ્ય કે સાધન છે તેને આ લખાણુથી લેશમાત્ર પણું ઉણપ આપવાનો હેતુ નથી. એ શોખ તે મનની અતિથી થતા આનંદ પ્રાપ્ત કરવાને એક પ્રકાર તથા એક સાધન છે. ખરે ઉમદા પુસ્તકોની સોબત એ એક મહાન સદુપદેશક કે ગુરૂની ગરજ સારે છે. ને બીભત્સ દુર્ગણ ને એવાંજ બીજાં હાનિકારક પુસ્તકોની સબત એ તો એક ખરાબ મિત્રની સોબત સેવવા સરખું છે. માટે ઉમદા સદ્દગુરૂનીજ સબત સે. કેવાં પુસ્તકો નુકશાનકર્તા છે તે તે તમારી મેળે તમારા આંતરમનને પૂછશો કે તુર્તજ કહેશે. એટલે મહારે કહેવાની જરૂર નથી. તમારે તે જાણવાની વધારે ખાયશ હોય તે હું કહીશ કે જેમાં ધર્મ વિરૂદ્ધ લાગણી દુખાય વાં, રાજ્યદ્રોહી ને વિષયક બાબતોને વધારે ટેકો આપે હેવાં અને ગંગારિક બાબતેનો ઉલ્લેખ જેમાં વધારે કરેલ હોય અને તે દેખીતી રીતે જ તમને નુકશાનકર્તા પુસ્તકો હોય તેવાં કદી પણ હાથમાં ઝાલશો નહિ. વાંચવાનું વ્યસન તે સરૂના સંગની ગરજ સારે છે, તે પણ ઉત્તમ કેટીના ગ્રન્થોજ વાંચવા જે ભલામણ આ અધિકારમાં કરેલ છે, તે ઉપર પુરતું લક્ષ રાખવું જોઈએ, અને તેથી વિપરીત ગ્રન્થો જેવા કે માણસને અનીતિને રસ્તે દેરે છે તેવા અગર બેન કે બેટીની પાસે શબ્દ બેલ્યા પણ ન જાય તેવા તેમજ જેમાં હિંસા, જુઠ, ચેરી વ્યભિચારીના દુર્ગુણથી ભરેલા ગ્રન્થ વાંચવા કે વંચાવવા તે એક કાળા સર્ષથી પણ વધારે કુસંગત છે. માટે તેવું વાંચન વાંચવા કરતાં તે ન વાંચવું તેજ સારું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. અધ્યાપક શિક્ષણ અધિકાર, આ બધું શિક્ષણ અધ્યાપક (મહેતાજી)ના તરફથી મળવા સંભવ હોવાથી તે કેવા હોવા જોઈએ તથા તેમને કેવી રીતે વર્તવું જોઈએ વિગેરે બતાવવા આ અધિકારની વિરતિ કરી છે. અધ્યાપ ( મહેતાજીને) શિ –અવિવાર. હું માસ્તર સાહેબ ! કડવું પણ પરિણામે સુખકર ઐષધ પીઓ. તે એ ૧૦૦કે માતા પિતા આપને જે બચ્યું કેળવવા સેપે છે તેના ઉપર આપ પૂર્ણ ધ્યાન રાખતા નથી, એટલે બાળકને પાસ થવામાં જેટલી ઉમેદ આપ રાખે છે તેના પ્રમાણમાં મન કેળવવામાં બિલકુલ ધ્યાન આપતા નથી. અગાઉના ઋષિ મુનિઓ દશ દશ હજાર શિષ્ય રાખતા અને તેને ના ભરણપોષણ સાથે અભ્યાસ કરાવીને મન કેળવતા એ વખત હાલ હિં દુસ્તાનમાંથી ચાલ્યો ગયો છે, એ વખત જે પાછો આવશે તે હિંદુસ્તાન દેશ પુન: ઝળહળચળકાટ કરતો દેખાશે અને બીજા દેશોને ખવી માંખશે. એમ કરવાની હે માસ્તર સાહેબ! આપના હાથમાં કુંચી છે. પણ જ્યાં તમેનેજ માસિક સાત રૂપીઆ પગારના મળે ત્યાં તમે તે ક્યાંથી કેળવાચેલા હાવ તેમ કુટુંબનું ભરણપોષણ કર્યા વિના પૂરતું ધ્યાન પણ ક્યાંથી આપી શકાય? એ વિશ્વ દૂર કરવાનું કામ જાહેર પ્રજાનું છે કે જેથી ગ્ય નિશાળ સ્થાપીને ઉચ્ચ પગારથી સુશીલ માસ્તરે રાખવા. ઉપરોક્ત કાર્ય બનારસમાં વિશ્વવિદ્યાલય સારી રીતે પૂર્ણ કરશે એમ માનવંતા પંડિતવર્ય મદનમોહન માળવીઆ આદિ સાક્ષના ભાષણથી જણાઈ આવે છે. તે પણ હાલ જેટલી આપણુમાં શક્તિ હોય તેટલી શક્તિ માસ્તર સાહેબએ વાપરી બીજ સડી ન જાય તેમ બીજનું રક્ષણ કરવું. કારણ કે આરંભમાં તે આપ મહાશયે જેવાના હાથમાં બાળ બચ્ચાં આવશે તે ભવિષ્યમાં મહાપુરુષ થવાના છે એમ માનીને તેમનું મગજ કેળવવા ઉપર લક્ષ્ય રાખવું. એ બતાવવા આ અધિકારને માન આપવા ઉચિત ધાર્યું છે. * મેહેતાજીને શિખામણ. ઓ મહેતાજીમાન મર્તબે મેટે તારે માનજે, પણ નવી પ્રજા, નવ સુધરી ભણતાં તે ધિકધિક જાણજે. ટેક * સુબોધચિન્તામણી. Page #72 -------------------------------------------------------------------------- ________________ % વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. - રામ હૈલ ધારણમાં નિજ સ્વારથ છે, તેથી તુજ કામ જથારજ છે, પણ આ માટે પરમારથ છે, એ મેહેતાજી ૧ બહુ પાસ કરાવા મન દીધું, બક્ષીસ બજેટ બહુ લીધું, તેમાં તેં અદકું શું કીધું? ઓ મેહેતાજી ૨ કર નામ પ્રમાણે કામ સદા, અંગે આળસ નહિ આણ કદા, કરજે તારી સૅ ફરજ અદા, એ મેહેતાજી ૩ પિલાં આવે તારી પાસે, અભ્યાસ કરે છે ઉલ્લાસે, તું રંગ દઈશ તેવા થાશે, ઓ મહેતાજી ૪ આળસ તજિ દે તું ઊંઘણશી, કર યત અતીશે કમર કશી, સંભાળ હમેશાં લે તું હશી, ઓ મહેતાજી ૫ કેળવવાને કાંડે ઝાલી, સેપે છે તને લે સંભાળી, સમજાવ ખરી વિદ્યા વાલી, એ મેહતાજી. ૬ સૈ બાળક છે તારે તાબે, કળ ફેરવી તું કુચી દાબે બહાદુર બને તે બહુ વાતે, ઓ મહેતાજી. ૭ શું શું શીખવવું સાંભળજે, તું મમત મુકી મતમાં મળજે, ભૂલ્યો હોય તે પાછા વળજે, એ મેહેતાજી૮ આ કાળે જે જે વેમ વસે, તેની તું તપાસ કરી અતિશે, કર ખંડન તેજ ખરાબી ખસે, એ મેતાજી૯ ઘડિ ઘડિ મોટેથી વાત કરી, તાદશ ચિતાર ભલે ચિતરી, કર બંધ બધા સંદેહ હરી, એ મેતાજી ૧૦ ખુલ્લું કર ભટનું ભેપાળું, સમજાવી જેશીનું જાળું, કરં ડાકણ પ્રેત મુખે તાળું, એ મેતાજી ૧૧ શીખવજે મરણ પરણ ધારા-વળિ ખૂબ ખગળતણું તારા, ટૂંકામાં વેમ કરે ન્યારા, ઓ મેતાજી ૧૨ કર નિર્મળ અંતરને કાંટે, ઊખેળ તું અજ્ઞાની આંટે, તે પછી સેજે ચડશે પાટે, એ મેતાજી ૧૩ નહિં કાંટે કાંઈ ધડે રાખે, તે ભ્રમણામાં કોઈ નહિ નાખે, અડચણ નહિ આવે ભવ આખે, એ મેતાજી ૧૪ વંચાવ પાઠ ફરી વિધવાને, કહે બાળલગ્નનાં નુકશાને, કૂલણજીમાં દ્વિજનાં દાને, એ મેતાજી ૧૫ દર્શાવતું દુઃખદાયક દા'ડા, કન્યાને દુખ કુળના ખાડા, નિંદીને નાતતણા વાડા, એ મેતાજી ૧૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અધ્યાપક શિક્ષણ અધિકાર. જાદૂ ને જૂઠું દેખાડી, સો મંત્ર તંત્ર ખોટાં પાડી, મુક માતા મેલૈડીને કાઢી, એ મેતાજી ૧૭ શીખવા નીતિ ને નમ્રપણું, દે જ્ઞાન ખરું જગદીશતણું, આંખેથી ભ્રમનું કાઢ કણું, ઓ મેતાજી ૧૮ એવી વાતે રેજ કર્યા કરવી, બહુ શેાધી કળાઓ નિત્ય નવી, પૂછે તે ભ્રમણને હરવી, એ મેતાજી ૧૯ જે વેમાહરણ પાઠે આવે, તે ફરી ફરી વંચા ભાવે, શીખામણ દેવી એ દાવે, એ મેતાજી ૨૦ બહુ અર્ધબળ્યા આ કાળ બને, લજજાવે છે કેળવણીને, તે સર્વે વાતે શરમ તને, એ મેતાજી ૨૧ શુકન જન્મતરી જેશ જુએ, ભૂત પ્રેત માનીને પ્રાણુ ખુએ, મિષ્ટાન્ન જમે છે મનુષ મુએ, ઓ મેતાજી. ૨૨ તુજ શિષ્ય થાય જૂના જે, તે ઠબકે તુજને શું દે? ધિક્કાર તને કહે કે, એ મેતાજી. ૨૩ કાંતે તારામાં નથી શક્તિ, કાં આવડતી નથી તે જુક્તિક જેથી થઈ નહિ ઊંડી અસર અતિ, ઓ મેતાજી. ૨૪ તે તું પાસે મોકલવાનું, કારણ નથી પડી ભણવાનું, પણ કેવળ મન કેળવવાનું, એ મેતાજી. ૨૫ વાંચન લેખન હિસાબ બધા, ગામઠિ મેતોજી- શીખવતા, વ્યવહાર વિષે ખાતા ન ખતા, એ મેતાજી. ૨૬ તારી પાસે તેટલું શીખવા, શીદ વખત ગુમાવે પાટકવા, પણ આ આવે છે કુશળ થવા, ઓ મેતા. ૨૭ છે કેક મતીહિણ મેતાજી, જોશીને પૂછે તૃષ્ણ ઝાઝી, રે રામ રામ ! શઠ ! મર લાજી, ઓ મેતાજી. ૨૮ પંડે રાખે આખડી બાધા, ત્યાં શિષ્ય સુધરવાના વાંધા, સંધાય ન સેજ પછી સાંધા, ઓ મેતા. ૨૯ પંડે બેઘડી અભ્યાસ કરે, લીલે રાખે નિજ જ્ઞાનઝરે, કરી બુદ્ધિ વધારે ખૂબ ખરે, ઓ મેતાજી. ૩૦ નથી ગરજ અમારે કંઈ તારી, નથી સાબાશી લેવા ધારી, જેડી કવિતા ખરૂં કહીશું દાડી, ઓ મેતાજી. ૩૧ મીઠું મીઠું બોલી નથી પડવું, તેમ ગાળો દેને નથી લડવું, આ ઉપદેશી ઔષધ કડવું, ઓ મેતા. ૩૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ દર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. - દશમ ==========ઝનનનનન ન આ વલ્લભદાસ વણિક વદે, ફેગટ ભૂલામાં ઊંચ પદે, છે કામ કઠણ સરશે ન મળે, એ મેતાજી. ૩૩ * અંગ્રેજી અભ્યાસ. ધારણ શું, ભણીને અંગ્રેજીમાં દાખલ થાય છે. ગુજરાતીનું, કાચું જ્ઞાન મળેલું પાછું જાય છે. ટેક. આ એક સુરતી અભ્યાસી, શીખેલ સાત ચોપડી ખાસી, પણ વાત કરંતાં થઈ હાંસી, બેરણ ચોથું. ૧ આ કલમ ઘડી આપે મારું, આ બાગ નઠારું કે સારું? દિવ બેટ કયાં આવ્યું વાર? ધોરણ થું૨ ભાષાનું જ્ઞાન ભલું ન મળે, અર્થો એને ઉતરે શું મળે? એના શું રાખ સદેહ ટળે ! ધારણ ચોથું૦ ૩ છઠ્ઠી ચોપડી શિખવા માંડી, ત્યાંથી તે ગુજરાતી રાંડી; જે કામની તે છેકજ છાંડી, ધેરણ થું૪ ઝટપટ ભણી જાતાં બે બગડે, તે એગ્ય વિના અમથા રગડે, તેથી આખર આવી પીડ પડે, ધોરણ શું. ૫ નાની વય તે માટે નડતું, પછી છેવટમાં ખમવું પડતું, ઉપરોગી જ્ઞાન નથી આવડતું, ધેરણ ચોથું૬ પાંચમું છ ધોરણ સારું, ઉપયોગી મન માન્યું મારું, બહાદુર બને ભણતર ન્યારું, ધારણ ચોથું ૭ જે કદી પૂરણ અંગ્રેજી ભણે, તેતે અડચણ તે સર્વ હશે, પણ બે બગડે છે બાળપણે, ધોરણ ચોથું- ૮ છે પાસ કરાવ્યાને હે, શાળા સાગરને એ સેતુ, પછી મર માને રાહુ કેતૂ, ધારણ ચોથું ૯ આ વિનતી વલ્લભદાસ વદે, પરણામ કરી પંડિતપદે, નિરખ્યું તે નહિ રાખ્યું પડદે, ઘેરણ ચોથું ૧૦ બીજાને વિદ્યા ભણાવવી એ પ્રવૃત્તિ જેમ સૌથી શ્રેષ્ઠ છે, તેમ સૌથી તેમાં જેઅમદારી પણ વધારે છે. કર્તવ્યને સમજનારા ઉત્તમ ગુરૂના શિષ્ય દુનિયામાં આગળ પડતા થાય છે અને દુનિયાનું હિત કરનારા મહાપુરૂષની પંક્તિમાં ગણાય છે. ત્યારે સ્વાથી અને મૂર્ખ છતાં ગુરૂ થઈ પડેલા માણસે બીજાઓને યેગ્ય માર્ગે ચ સુબોધ ચિતામણી. Page #75 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, સ્ત્રીકેળવણી અધિકાર. રાજક ========= %==== ડાવી શક્તા નથી એટલું જ નહિ પણ અગ્ય માર્ગે ચડાવનારા પણ બને છે. ખરે ગ્ય ગુરૂ શિષ્યના અંત:કરણની જડતાને મટાડે છે, તેની બુદ્ધિરૂપ પુષ્પકળીને ખીલવે છે, તેના મગજના અંધકારને દૂર કરી તેને સુપ્રકાશિત બનાવે છે. આવા દેવી સંપત્તિવાળા ગુરૂઓ આપણા દેશની સ્ત્રીઓને માટે આ વખતે વધારે જરૂરના છે. કારણ કે સ્ત્રીઓ ઉચ્ચ પ્રકારે કેળવાયેલી હોય તો પુરૂની જીંદગી અને તે દ્વારા સમગ્ર સંઘ અને દેશની સ્થિતિ બહુ શ્રેષ્ઠ પ્રકારની થાય છે અને તેથી હવે પછી સ્ત્રીકેળવણી અધિકારને સ્થાન આપવા આ અધિકારની વિરતિ કરી છે. स्त्री केलवणी अधिकार. હા આર્કા નક્ષત્રનો વરસાદ હોય, ઉંચા પ્રકારનું બીજ હય, વાવેતર જી તર કરનાર કેળવાયેલે ખેડૂત હોય, પરંતુ જે બીજ ખારી જમીનમાં વાવે તો સઘળી મહેનત વ્યર્થ જાય છે એટલે કિંમતી બીજ તેવી અયોગ્ય જમીનમાં ઉગતું નથી. તે જ પ્રમાણે સર્વ સામગ્રી ઉંચા પ્રકારની હાય પણ જેમાં નવ માસ સુધી બાળક પાકે છે. એવી સ્ત્રીરૂપી ક્ષેત્ર જે હલકું હોય તે તેમાં સંતતિ સારી પાક્તી નથી અને કદાચ પાકે છે તે થોડા દિવસમાં તે છિન્ન ભિન્ન થઈ જશે. એટલે શ્રમ નિષ્ફળ થવાને. ચાલતા વ્યવહારમાં શાંતિ મેળવવી હોય, કુળને ઉંચી ગણનામાં મેલવું હાય, દેશની પડતી દૂર કરવી હોય તે સ્ત્રીઓને કેળવે એટલે તેમાંથી અનેક રત્નો ને પોલ્યન બેનાપાર્ટ જેવાં કે ભેજરાજા અથવા પરદુઃખભંજન વિકમ રાજા જેવાં નીપજશે. ઘરગતુ જરૂરી કામ છેડીને દેશની શિઆરીમાં પડી કષ્ટ થઈ વર્ણ સંકર સંતતિ પેદા કરવાથી દેશની અધોગતિમાં વધારો થશે. એ આળમાંથી બચવા માટે સ્ત્રીઓને નીતિમય શિક્ષણ આપવાની જરૂર છે. કેવળ વાત કરવાથી કે પેપરમાં લખાણ કરવાથી આ કાય બની શકશે નહિ, પણ ધના તથા ઉત્સાહી પુરૂએ કમર કસીને આ બાબત ઉપર અવશ્ય ધ્યાન આપવાથી કાર્યસિદ્ધિ થવા સંભવ છે. અને સ્ત્રીઓએ કેમ સુધરવું તે વિષય ઉપર થેડીક નીચેની ગુર્જર કવિતાઓમાં વિવેચન કર્યું છે તે ઉપર આપ મહાશયે ધ્યાન આપશે. Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. * સ્ત્રી કેળવણુ વિષે. સી કેળવણું, સુખદાયક સઘળી રીતે સંસારમાં, પણ નથી ફળતી, હમણાં તેનું કારણ વિચારમાં. ટેક આશિક્ષક સઘળે હાલ નથી, તેથી જાય ઉઠી ઝટ લઘુ વયથી, ભણતી બહુ બાળા બાળમતી, સ્ત્રી કેળવણી. ૧ દશ વર્ષ સુધી જ ભણે કન્યા, સમજી ન શકે કંઈ ન્યા અન્યા, કેમ રાખવી સૈની આમન્યા, સ્ત્રી કેળવણી૨ તે સમય નથી સુધરવાને, બહુ કાચું કાળજું છે માને, એ અવસર તે છે રમવાને, સ્ત્રી કેળવણ. ૩ તે વખતે નહિ દઢ અસર થશે, નહિ મજબત છાપ દિલે પડશે, વર્ષો વિતતાં છેવાઈ જશે, સ્ત્રી કેળવણી ૪ ત્યાં થાય વિવાની તૈયારી, વરને સેપે છે શણગારી, - બાપડીને શિર બે ભારી, સ્ત્રી કેળવણું. ૫ છે મોટાં મૂરખ માત પિતા, વળી કંથ વિષે નહિ કૂશળતા, ચડી બેટે કેડે ખાય ખતા, સ્ત્રી કેળવણી. ૬ ખાનગી એભ્યાસ કરાવે નહિ, પડે કરી યત પઢાવે નહિ, કેળવણીના ફળ આવે નહિ, સ્ત્રી કેળવણી. ૭ ઘરકામ કરાવે દિન આખે, -નવરાશ મળે ન નજર નાખો, અભ્યાસતણે શો અલ્લાઓ? સ્ત્રી કેળવણું. ૮ પછી ભણતર જાય બધું ભૂલી, પણ ફેકટ મનમાં રે” ફૂલી, ગુમાવે કેળવણું અમૂલી, સ્ત્રી કેવળણ૦ ૯ ઉલટી બબાલકિ થાય ખરે, સામું કહેતાં દિલમાં ન ડરે, લઈ ઊંધો અર્થ વિવાદ કરે, સ્ત્રી કેળવણું. ૧૦ જ્યાં પ્રવિણ મતી નહિ પોતાની, ત્યાં વાત સાચી ખોટી માની, થઈ તેફાનીજ કરે હાની, સ્ત્રી કેળવણી ૧૧ બીજી વનિતા સંગે થઈ મી, રહે જેશી ભુવા ઉપર રહેમી, વસ્ત્રાભૂષણપર બહુ પ્રેમી, સ્ત્રી કેળવણું. ૧૨ થઈ જાય હઠીલું બહુ હૈયું, કદી મુરખી માને નહિ કૈહ્યું, વળિ જાળવી જાણે નહિ હૈયું, સ્ત્રી કેળવણી. ૧૩ એ પણ બિજીની જેવી બની, એનેય નડે છે રાહ શની, જ સુબેદ ચિન્તામણી. Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, સ્ત્રી કેળવણી અધિકાર. કંઈ અસર નહીં અભ્યાસતણી, સ્ત્રી કેળવણી ૧૪ . જે પાઠ પ્રસૂતા વંચાવે, સઘળી શીખામણ સમજાવે, અભ્યાસ કદી નહિ અળસાવે, સ્ત્રી કેળવણ. ૧૫ પછી સેળ વરસની પરણાવે, વર પણ નિજ મરજી દર્શાવે, બબ્બે ઘડિ બે ભણવા ભાવે, સ્ત્રી કેળવણી. ૧૬ તે સેજે જન્મારો સુધરે, પછી કેળવણીથી નહિ કુધરે, થ્રાય સનેહ શાંતિને વાસ ઘરે, સ્ત્રી કેળવણું. ૧૭ બાકી જે નિંદે કેળવણી, ટૂંકી બુદ્ધિ છે તેહ તણી, હું આપું હાથમાં બેલ ગણું, સ્ત્રી કેળવણી ૧૮ છે નિશાળે ભણતી ભૂપા, એને એ વણ નથી અન્ય ઉપા, તું તજ હઠને કરીને જ કૃપા, સ્ત્રી કેળવણ. ૧૯ પંડિતશું ચાંદુડિયાં પાડે? આગ્રહથી આવીને આડે, શું ધાડ પડે ધોળે દાડે? સ્ત્રી કેળવણું. ૨૦ જે માત પિતા સે સુધરશે, તે પ્રેમે પુત્રીઓ પઢશે, ત્યારે કેળવણીને લાભ થશે, સ્ત્રી કેવળણી. ૨૧ સાસરિયાં પિયરિયાં જ્યારે, ભણવાની ભલામણ દે ભારે, મનમાન્યાં ફળ મળશે ત્યારે, સ્ત્રી કેળવણી ૨૨ કરવા દે તું અભ્યાસ પૂરે, અધવચથી રાખે છે અધર, . તેથીજ સ્વાદ થઈ જાય તૂ, સ્ત્રી કેળવણી ૨૩ ફેરવ ઝટ પરણવાની મતિ, લે તું પંડે મેહેનત બનતી, આ વલ્લભદાસ વદે વિનતી, સ્ત્રી કેળવણી ૨૪ . * સ્ત્રીને ખાનગી અભ્યાસ. (હારે ઓચીંતાના વૈરાગ જેને આવિયા. એ રાગ ). હરે ભામનીને ભણાવે ભાવથી; હાંરે બેધ આપ હમેશ બનાવથીરે. ભા. ૧ હાંરે ઘરૂણી તે છે ઘરને થાંભલે, હાંરે મુરખ રાખે નથી સુખ સાંભળો રે. ભા. ૨ હારે નહીં નિંદે નઠારી કહી નારને, હાંરે એ સજાવે પાળે સંસારનેરે. ભા. ૩ હાંરે ઝેરી વસ્ત્ર રહેવા દ્ય ગોબરું, હરે પછી નિંદે તે શેનું ખરું. ભા. ૪ હાંરે અંગ્રેજી પ્રજાથી અભાગિયા, હાંરે આપણે સૌ સંસાર સુખમાં થયા રે. ભા. ૫ હાંરે તેનું કારણ અભણ છે કામની, હાંરે ગણી દાસી નારી તે નામનીરે. ભા. ૨ હરે હથીઆર દેવા ઊભા થવું; હાંરે કેમ વાપરવું સાથ શિખાવવું. ભા. ૭ હારે કદી સામાન્ય જ્ઞાન શિખી હશે, હાંરે પણ પૂર્ણ વિના હાની થશે. ભા. ૮ * સુબેધ ચિન્તામણી, Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૩ જો, ૪ I+www. ~~~ - ભા. ૧૧ હાંરે એવું મનમાં માને ઘણી મૂરખી; હાંરે ભણી ઉતર્યા જાણ્યું વાંચી લખીરે. હાંરે સાર શેાધી સ ંસાર સુધારવા; હાંરે સુનીતિના ઉપદેશ ઉતારવારે ભા. ૧૦ હાંરે ખાળલગ્ન અન્યાથી ખાપડી, હાંરે હાથ આવી તમારે આ ઘડીરે. હાંરે ઘડી ખએ ભણાવા ખાનગી, હાંરે પછી વિદ્યાની જોઈ લ્યા વાનકીરે. ભા. ૧૨ હાંરે ગ્રંથ સ્ત્રીનીતિ ધમ ગાખાવો, હાંરે સ્ત્રી સુખાધ સાથે સમજાવજોરે, ભા. ૧૩ હાંરે પશુ પેઠે પૂરે કામવાસના, હાંરે એવા હિંદુ જાણે શું આ ખિનારે. * અમળાની અરજી. ભા. ૧૪ અમળાની અરજી જીનવરજી સાંભારે લાલ, નહિં સાંભલશે ક્યાં જઈ કરીયે પાકારજો, આ પંચમ કળિકાળ વિષે પ્રગટત્યા ઘણારે લાલ, નારીગણના પુરણુ પાપ પ્રકારો. દ્રુપદી લગની સુંદરી મયણાસુંદરીરે લાલ, સીતા કુંતા તિયામાં સિરદારજો, એમ અનેક થઈ આગળ અવનીવિષેરે લાલ, તે સઘળુ સુશિક્ષણને આભાર. હમણાં પણ કેળવણીના પ્રતાપથીરે લેાલ, કંઈ કામના ઉડી ગયેા પ્રમાદજો, જ્યારે ઉંચી જૈનજનાની કામમાંરે લેાલ, સંપ ગયેા ને વચ્ચેા અતિ વીખવાદો. શિક્ષણુ દેવુ... સંતતીને ભૂલી ગયા૨ે લાલ, દાસી જેવા દીકરીના અવતારજો. કરવા જેવું આજ કરે છે ઐનિચારે લેાલ, પ્રજા પછી શું કેમ અને ન ગમારા, સારીને! હક નરસીના જેવા ગણ્યારે લાલ, લૂટચા સારી નારીના શણગારો, શીયલ સત્ય સતાષ વધે છે જ્ઞાનથીરે લાલ, તેવું શિક્ષણ દેવા વિરૂદ્ધ વિચારજો. કાઈ કહે કન્યાને શું છે કામનુંરે લાલ, ભણતર શું છે કરવા કાંઈ વેપારજો. પરણાવીને દેવી પરના હાથમાંરે લાલ, * ઉજમસી માસ્તર. અમળા અમળા ૧ અમળા અમળા ૨ અમળા અમળા૦ ૩ અમળા અમળા ૪ અમળા અમળા ૫ દશમ પ્ર અમળા Page #79 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કળાધિકાર. www શિક્ષણ શું રહેવાનું કહેા તે વારજો. આમ કહેનારા કર્માધિન હજી ઘણા૨ે લાલ, આ જિનવરજી વરતે ભરત માઝારજો. સત્ય શિયલ ને સોંપપી શણગારનારે લેાલ, માટે માનું લૂંટારા નિરધારજો, હા! હા! પ્રભુજી પાપ અમે પુરાં કર્યારે લેાલ, અંગે માંઢે મરતાં ન કરે વારજો. મરનારાને ફૂટવારૂપી કનારે લાલ, સાસરવાસા સાંપ્ચા અમને સારજો, પુરૂષવર્ગ ને તેમાંનું કશુએ નહિરે લેાલ, ફૂટવુ છે તે ખૈરાના વ્યવહારજો. માને આવું મુરખજ્ઞાનના દ્વેષીએરે લાલ, છાતી-ભાગે તે નારી શ્રીકારજો. ન કરે પ્રભુ પણ ભણે ગણે જો તત્વનેરે લાલ, તેવી ખાઈના દ્વેષી આજ અપારજો. સુકા પાસે લીલું દાઝે દાખતારે લાલ, સમરણુ થાતાં શાક અમાને થાયો, દૂધથકી જેમ દાઝયા હું કે છાશનેરે લેાલ, તેજ મુજખ સદનારી હક લુંટાયો. લખવું કે સદ્વિષાપર કાંઇ એવુ"રે લેાલ, નારીને તે માને મુરખ કરજો, ઉજમ કેઈ અજ્ઞાની જેનાભાષથીરે લાલ, વરતાયે પ્રભુ અહિયાં અકરાકેરજો અમળા ૬ અમળા અમળા છ અમળા અમળા ૮ અમળા અબળા ૯ અમળા અમળા અમળા અમળા૦ ૧૧ G અમળા૦ ૧૨ ઉત્તમ રીતે કેળવાયેલી સ્ત્રી સંસારને સુખમય બનાવનારી છે અને અભણ-અધદગ્ધ-અધૂરી કેળવણી લઈ ફેશનમાં ફસાઇ પડેલી સ્ત્રી સંસારને દુ:ખમય બનાવી દેનારી છે. સારી રીતે કેળવાયેલી સ્ત્રી પેાતાના કુટુંઅને—પાતાની સંતતિને સુખી કરે છે અને ભવિષ્યનાં સુખાનું પણ ખીજારોપણ કરે છે. તે વ્યર્થ વિચારે અને વ્ય પ્રવૃત્તિમાં પેાતાનેા સમય ગાળતી નથી પણ ધર્મનાં તત્ત્વા જળવાઈ રહે તેવા ઉત્તમ વિચારાથી અને તેવી પ્રવૃત્તિથી કુળને ઉજ્જવળ કરે છે, અને ઉપયેાગી ક ળાકાશલ્યથી પેાતાના ઘરમાંથી રિદ્રતાને દૂર કરી સ'પત્તિને આવતી કરે છે. માત્ર વિદ્યા હાય પણ કળા ન હાય તો તે વિદ્યા દ્વીપી નિકળતી નથી, એટલુંજ નહિ, પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. દશમ કદાચ તે ઢંકાયેલીજ-નિષ્ફળ જ રહે છે. પરંતુ તે તે વિદ્યાને તે તે યોગ્ય અનુકૂળ કળા સુપ્રકાશિત કરે છે. કળાયુક્ત મનુષ્યો મોટી મુશ્કેલીઓને દૂર કરી ઉત્તમમાં ઉત્તમ ફળ મેળવે છે. માટે હવે પછી તેના અધિકારને આવકાર દેવા આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. कळाधिकार. આ વિદ્યા અને કળા સંપાદન કરવાં એ અતિ આવશ્યક છે પણ તેની સાથે જાજી ધર્મના સંસ્કાર ન હોય તે તે નકામાં થઈ પડે છે. એટલે આ લોકમાં સુખનાં સાધન થતાં દેખાય પણ પરલોકમાં થનારી દુર્ગતિને અટકાવનારાં થઈશકતાં નથી. પારલૈકિક સદગતિના સાધનરૂપ તો ધર્મકળાજ છે, માટે મનુષ્યમાત્રને ધમકળાનું ઉત્તમ શિક્ષણ લેવાની ખાસ જરૂર છે તે છેવટ સિદ્ધ કરવા માટે વ્યવહારમાં ઉપગી કળાઓની આવશ્યક્તા આ અધિકારમાં દેખાડી વ્યવહારપગી કળાઓના પ્રભાવથી વ્યવહારની સરળતા પ્રાપ્ત કરીને પરિણામે ધર્મકળાપર અંતઃકરણને દેરવા માટે તે પછી ધર્મકળાને અધિકાર લેવામાં આવશે. કલ્યાણ કરનારી એક કળાજ બસ છે. वरमेका कला रम्या, ययाध क्रियते भवः । बहिभिरपि किं ताभिः कलंको यासु वर्धते ॥१॥ हसू.मु.) (દષ્ટાન્ત–પ્રથમ અર્થ) ચન્દ્રમાની એક કળા પણ સુંદર છે (ધન્ય છે) કે જેથી શંકરદેવ પણ નીચે કરાય છે. અર્થાત્ તે શ્રીશંકરદેવના મસ્તક ઉપર બિરાજે છે. પરંતુ જેમાં કલંક (દુશ્ચિન્ટ-ડા) વૃદ્ધિને પામ્યા કરે છે તે બહુ કળાએથી પણ શું ? ( સિદ્ધાન્ત–બીજો અર્થ ) મનુષ્યની તે એક કળા પણ ઉત્તમ છે કે જે કળાથી સંસાર નીચે કરાય છે, એટલે કે જે કળાથી સંસારને તરી એક્ષસુખ મેલવી શકાય છે તે કળાજ ઉત્તમ છે. અને જે કળાઓમાં કલંક (પાપ) વધ્યા કરે છે તેવી તે ઘણું ( વ્યાપારાદિ) કળાઓથી પણ શું? અર્થાત કાંઈ સળ નથી. ૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. કળાધિકાર. ? * ધમ કળા વિના શુન્ય. શા (૨ થી ૬) बावत्तरि कलाकुसला, पण्डिअपुरिसा अपण्डिआ चेव . सब्बकलाणं पवरं, जेधम्मकलंन याणन्ति ॥ २॥ " સર્વ કળાઓમાં અગ્રેસર એવી જે ધમકળા, તેને જે પુરૂષ જાણતું નથી તે પુરૂષ તેર કળાઓમાં કુશળ હાય તથા પંડિતમાં અગ્રેસર હોય તે પણ મૂજ છે. ૨ તથા– तं रूवं जत्थगुणा, तं मित्तं जं निरंतरं वसणे। । તો રહ્યો , તે વિના નહિં ધો ૩ / SS સદગુણે એ ખરું રૂપ છે, દુઃખમાં મદદ કરે તે મિત્ર છે, પિતાને સ્વાધીન તેજ ધન છે, અને ધર્મ એ ખરું વિજ્ઞાન છે. ૩ - સુખની પાંચ પ્રકારની સિદ્ધકળા કહે છે. मात्सर्यस्य त्यागः प्रियवादित्वं सधैर्यमक्रोधः । वैराग्यं च परार्थे, सुखस्य सिद्धाः कलाः पञ्च ॥ ४ ॥ મિ का .ગુ. અદેખાઈને ત્યાગ, પ્રિય ભાષણ, ધીરજ, અક્રોધ (ગુસ્સો નહિ કરે તે) અને બીજાના ધનમાં વૈરાગ્ય (રાગ ન રાખવો તે) આ પાંચ સુખની સિદ્ધિ (મહાત્માઓએ સિદ્ધ કરેલી) કળાઓ છે. ૪ - - - સદાચરણની સાત કળાઓ. सत्संगः कामजयः, शौचं गुरुसेवनं सदाचारः। श्रुतममलं यशसि रतिर्मूलकलाः सप्त शीलस्य ॥ ५॥ जय. સત પુરુષોનો સંગ, કામનાઓને વિજય, પવિત્રતા, ગુરુની સેવા, શુદ્ધ વર્તન, નિર્મલ એવું ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ અને યશમાં પ્રીતિ. આ સાત શીલા ( ચારિત્ર) ની કલાઓ છે. ૫ ત્રણ કળાએ તે અવશ્ય ધારણ કરવી. मौनमलौल्यमयाच्या, मानस्य च जीवितं कलात्रितयम् ।। (ા. . .) હતા જા વિધે, રાતા ચાર I ૬ iઈ મન (ઉપગથી વધારે ભાષણ ન કરવું તે), અલેલ્ય, (ઈન્દ્રિો તથા મનને ચપલ ન રાખવું તે) અને ભિક્ષા (દીનપણાની ભીખ) ન માગવી, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ === =×===×=== === ===== ===== આ ત્રણ માન (મનુષ્યની અધિક્તા) નું જીવન છે, તેથી ચોસઠ કલાઓ જેટલી ઉપયોગી એવી આ ત્રણ કલાઓ ચતુર પુરુષોએ પોતાના આધીનમાં કરવી, એટલે ઉપરનાં ત્રણે લક્ષણનું પ્રતિપાલન કરવું. ૬ રાજાપ્રતિ ઉપદેશ. ઉપનાતિ. भ्रपः कलावानपि तुल्यरूपावुभौ भवेतां भुवि तौ नरेन्द्र। . . पूज्येत राजा विषये स्वकीये, सर्वत्र पूजां लभते कलावान् ॥७॥ હે રાજન ! પૃથ્વીમાં રાજા અને કળાવાળો મનુષ્ય બન્ને ( તુલ્ય રૂપવાળા છે છતાં પણ) સમાન નથી, કારણ કે રાજા પિતાના દેશમાં પૂજાય છે અને કળાવાળે મનુષ્ય સર્વ ઠેકાણે પૂજાને મેળવે છે. ૭ કળાવાળો મનુષ્ય ગમે તેવા સંકટમાં આવ્યું હોય તોપણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે. -- * રૂવાં . ' त्यक्तेन तेनोदधिनाऽपि पित्रा, दोषाकरेणापि कलङ्कभाजा।। मित्रोज्झितेनापि कलावतात्र, लेभे पदं मूर्ध्नि महेश्वरस्य ॥ ८॥ જે પિતાના પિતા એવા સમુદ્રથી સજાયેલો છે. તેમ દોષાકર ( રાત્રિને કરવાવાળા ) છે. પિતાના અંગમાં કલંકને જે ધારણ કરી રહ્યો છે તથા જે મિત્ર (સૂર્ય) થી રહિત (વિનાનો) છે, એવાં દૂષણવાળે છે, છતાં પણ ચન્દ્રમા કળાવાળે છે માટે તેણે (ચન્દ્ર) શ્રી શંકરના મસ્તક ઉપર પદ (સ્થાન) મેળવ્યું છે. એવી રીતે દુનીયામાં પણ જે મનુષ્ય પોતાના સમુદ્રતુલ્ય ગંભીર પિતાથી કાઢી મુકવામાં આવ્યો હોય તેમ દેષાકર એટલે દોષેની ખાણરૂપ હોય અને કલંકથી દૂષિત થયેલ હોય, અને પિતાના મિત્રોથી પણ તજાયેલ હોય પણ જે તે કળા (હુન્નર) ને જાણવાવાળે હોય તે હેટા સ્થાનમાં પિતાની જગ્યા કરે છે. ૮ સર્વ કળાઓમાં અગ્રેસર ધર્મકળા વિના સર્વકળાઓ અંતે સુખદાતા થઈ શકતી નથી. કારણ જે ધર્મકળા વિના આ જીવ તે કળાઓને ઉપગ ધર્મમાટે ન કરતાં આ સંસારના ક્ષણિક સુખને માટે કરે તે સ્વાભાવિક છે ને તેમ થતાં અંતમાં નિરાશ થાય છે. તેથી તે ધર્મકળા ખાસ જાણવાને આરાધવા પ્રયાસ કરવો. માટે આ વ્યવહાર ઊપયોગી કળા અધિકાર પરિપૂર્ણ કર્યો છે. ST ) Page #83 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વિવેક–અધિકાર. ~~~w धर्मका प्रधिकार. ધ કળામાં ચતુરતા એજ ખરૂ મનુષ્યત્વ છે. विज्ञानं किमु नोर्णनाभसुगृही शुष्मा शिहंसादिषु, द्वंद्वं किं न लुलायलावककुले मेषे तथा कुक्कुटे | गीतं नृत्यकला च केकिपिकयोर्वाक् सारिकाकीरयोः, सद्धर्माचरणे परं चतुरता यद्यस्ति मानुष्यके || २ || ૫૧ WIT ૦૦૦૦૦૦૦ ૦૦૭ સફળ ગણાય છે. વ્યવહારાપયેાગી કળાઓનું ફળ ધર્મ કળારૂપે થાય તાજ તે કળાએ ૨૦૦૦૦૦૦માટે લેવાયેલી મહેનત પણ તે કળાઓનું ફળ વિનશ્વર સુખ તરીકે મેળવવામાં આવે તેા ખરી કમાણી કરી ન કહેવાય, માટે ખીજી કળાઓ કરતાં ખરી નજર ધકળાઉપરજ રાખવી જોઇએ. કારણુકે આત્યંતિક સુખ અને શાંતિ તેના પ્રતાપથીજ મળી શકે છે. વગેરે ધ્યાન ઉપર લાવવાને આ ધર્મ કળાધિકારને સ્થાન આપવાની મેાહાટી આવશ્યકતા છે. ધ કળાનાં મુખ્ય અંગેા. રાતૢવિ ીડિત. ( -૨ ) रज्जोरप्युपरि भ्रमन्ति कतिचितीत्राभियोगान्नरास्तर्कव्याकरणादिशास्त्रनिपुणाभ्यासस्तु शिल्पं कियत् । यद्गाढो विनयः श्रुतं यदमलं यद्वीतरागं मनो, यत्सौजन्यमखण्डितं स हि गुणस्तेनैव विद्वान् पुमान् ॥ १ ॥ તીવ્ર એવા અભ્યાસથી કેટલાક (નટ) મનુષ્યે દારડાની ઉપર પણ ભ્રમછુ કરી શકે છે. અને કેટલાક પુરુષાને તર્ક (ન્યાય), વ્યાકરણ, વગેરે શાસ્રાના ઉત્તમ અભ્યાસ હાય છે અને કેટલાકને ઉત્તમ પ્રકારનું શિલ્પ (કારીગીરી ) નું જ્ઞાન હાય છે પરંતુ આ બધું જે ઉત્તમ પ્રકારના વિનય (નમ્રતા) હાય તથા નિર્મળ એવું શાસ્ત્રોનું શ્રવણુ હાય અને વીતરાગ (વિષયેાના રાગ જેમાંથી નાશ પામ્યા છે) એવું મન હાય, અને અખડિત એવું સુજનપણુ હાય તેા (તેની આગળ કાંઇપણ હીસાખમાં નથી. કારણ કે વિનય વિગેરે કહેવામાં આવ્યાં તેજ નક્કી ઉત્તમ પ્રકારના ગુણ છે અને તે ગુણથી મનુષ્ય વિદ્વાન પુરુષ કહેવાય છે એટલે કે આવી ઉત્તમ કળા ન હાય ને કેવળ શુવિદ્યા અને શુષ્ક કળા હાય તો તેમાંથી શે લાભ છે? અર્થાત્ કાંઈપણ લાભ નથી. ૧. (મૂ. મુ.) તૂ. મુ.) Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ————~~~ -------=" મનુષ્યા એમ કહે કે અમારામાં ખરી ચતુરતા છે, એટલે જુદા જુદા પ્રકારનું જ્ઞાન, સ્ત્રી પુરુષાના આન ંદનું સુખ, ગીત તથા નૃત્યની કળા, ઉત્તમ પ્રકારનુ ભાષણ વગેરે છે. તેના ઉત્તરમાં કવિ પેાતાને મત જણાવે છે કે-કરાળીયા, સુગ્રહી (સુઘરી) ભમરા અને હંસ વગેરે પ્રાણીઓમાં શું જ્ઞાન નથી? અર્થાત્ છે. કારણ તે તે પક્ષીઓ ચાતુર્માસ આવતાં પહેલાં પેાતાના માળા ખાંધે છે. પાડા, તેતર, મકરા તથા કુકડાઓમાં સ્ત્રી પુરુષાનાં શું જોડાં નથી ? કાયલમાં ગીત ગાવાની કળા અને મયૂર (મેર) માં નાચવાની કળા શું નથી ? અને પાપટ તથા મેનાને ખેલતાં શું નથી આવડતું ? અર્થાત્ જે મનુષ્ય આટલી સ્થિતિમાં આવીને અટકે તે તેની તે તે પશુ, પક્ષી, કીટ વગેરેની સાથે સમાનતા છે; પરંતુ જો મનુષ્યમાં સદ્ધર્મ (ઉત્તમ ધર્મ) નું આચરણ કરવાની ચતુરતા હાય તાજ તે મનુષ્યની ઉત્તમ કળા કહેવાય છે. ૨. પર 787 દેશમ માણસ ગમે તેટલું ધર્માચારણ કરે પણ જે વિવેકપૂર્વક ન હેાય તે ધર્માચરણમાં ન્યૂનતા આવી જાય છે. માટે વિવેકને સારી રીતે જાળવી ધર્માંક ળોના ઉપયાગ કરતાં ચુકવું નહિ. વિવેક જાણવાના પ્રસંગ ઉત્પન્ન થવાથી હવે પછી તે અધિકારને આવકાર આપવામાં આવે છે, અને આ ચાલતા ધ કળા અધિકાર પૂર્ણ કર્યો છે. - વિજયવિહાર. ધ દૂધ કળા અને વિવેકને પરસ્પર ગાઢ મિત્રતા છે. જ્યાં ધર્મ કળા છે ત્યાં વિવેકની પણ જરૂર છે તેથી “ વિવેકો દુશમો નિધિ છ નના નવભડાર કુબેરભંડારીને ત્યાં છે, અને દશમા ભંડાર “ વિવેક ” સુજન પુરુષામાં હાય છે. આ અધિકારમાં વ્યાવહારિક વિવેક તથા તત્ત્વજ્ઞાનના વિવેક એમ બન્ને પ્રકારના વિવેક ખતાવવામાં આવ્યેા છે, એટલે આ અધિકારમાં ૧ લા પદ્યથી ૬ સુધી વ્યાવહારિક વિવેક મતાવવામાં આવ્યેા છે અને પદ્ય ૭–૮–૯–૧૦ વિગેરેમાં તત્ત્વજ્ઞાન સંબન્ધી વિવેકનું વર્ણન છે, તથા તે શિવાય ભાષાનાં પદ્યોમાં પણ વિવિધ પ્રકારના વિવેકનું વર્ણન કરેલ છે. માટે સુજ્ઞ વાંચકાએ તેનું યથાર્થ ત્યાં નિરીક્ષણ કરવું એવી ભલામણ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. વિવેક-અધિકાર. વિવેકગુણ, સર્વ ગુણેમાં શ્રેષ્ઠ છે. એy (2થી ૫) यथादिषु गुरुर्मेरुग्रहेषु दिवसाधिपः । चिन्तामणिश्च रत्नेषु, विवेकोऽपि गुणेष्विति ॥१॥ જેમ પર્વતમાં મેરુ પર્વત મહાન છે. ગ્રહોમાં સૂર્ય શ્રેષ્ઠ છે, અને રત્નમાં ચિન્તામણિ કે જેની પાસે બેસી જે જે વસ્તુની ઈચ્છા કરીએ તે તે વસ્તુ તુર્ત પ્રાપ્ત થાય છે, તે જેમ સર્વોત્તમ છે તેમ સમગ્રગુણોમાં વિવેક પણ શ્રેષ્ઠ છે. ૧ વિવેકથી મનુષ્ય ઉત્તમ કીર્તિને પામે છે. મોજે વસિ તાનાવૌ દિવેઃ રાણા (M. . પતિ મત્તે જે વિચારવિવાર ૨ / 6 - પથ્થર પ્રથમની સ્થિતિમાં કાંઈ પણ કીમતવાળો નથી, પરંતુ જે તેને ઉત્તમ ઘાટ થયો હોય તો તે ઉત્તમ કિંમતથી અંકાય છે. તેમ પુરુષ ભેજનમાં, વચનમાં, અને દાન વગેરેમાં ઉત્તમ પ્રકારના વિવેકને રાખવાથી લેકમાં ઉત્તમ પ્રકારની પ્રતિષ્ઠા (કીર્તિ) પામે છે. ૨ વિવેક એ મેક્ષ મેળવવાનું સાધન છે. શ્રતે મરતી, વિવેન પુરા ક્ષત્તિ - - - TITUનિરોડા. Tv pT મત્તાવ | ૩ | IN૧ શાસ્ત્રોમાં સંભળાય છે કે પહેલાં ચક્રવતી' એવા ભરત રાજા રાજ્યરૂપી કાદવમાં ડૂબી ગયા હતા તે પણ વિવેકથી ક્ષણમાત્ર કાલમાં સંસારસમુદ્રના પારને પામ્યા છે, એટલે વિવેકથી મેક્ષને પામ્યા છે. ૩ કરોડે ગુણેકરતાં પણ વિવેકની ઉત્તમતા. औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः। । विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ॥ ४ ॥ એક તરફ એકલો વિવેક અને બીજી તરફ કરેડે ગુણો એ બને સમાન ગણાય છે. અર્થાત્ એકલો વિવેક કરડે ગુણેની બરાબર છે. વિવેકવગરના સંખ્યાબંધ ગુણે પણ ઝેર જેવું પરિણામ લાવે છે. ૪ ગુરુપણું તથા લઘુપણું વિવેકને અધીન છે. स्वतो न कश्चन गुरुलधुर्वापि न कश्चन । उचितानुचिताचारवश्ये गौरवलाघवे ॥ ५॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ નનનનન+નનનનઝઝઝઝનનનન+નનનનન જગમાં કઈ સ્વતઃ મહાન નથી તેમ કેઈ સ્વત: લઘુ નથી, કારણ કે ગુરુપણું અને લઘુ ( ન્હાના) પણું આ બન્ને લક્ષણે એગ્ય અને અગ્ય એવા આચારનેજ અધીન છે. એટલે એગ્ય અગ્યને વિચાર કરી કાર્યો કરાય અગર ત્યજી દેવાય એ વિવેકનું સ્વરૂપ છે. ૫ વિવેક મનુષ્યમાં ગુણે શોભે છે. . विवेकिनमनुप्राप्य, गुणा यान्ति समुन्नतिम् । । सुतरां रत्नमाभाति, चामीकरनियोजितम् ॥ ६ ॥ વિવેકી પુરુષને પામીને ગુણે ઉચ્ચતાને પ્રાપ્ત થાય છે કારણ કે રત્ન હમેશાં સેનાની સાથે જડેલ હોય તેજ શોભે છે. ૬ જ્ઞાન અને કૃતિ બન્નેની જરૂર. વજ્ઞા. जानन्ति केचिन्न तु कर्तुमीशाः, क क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तु, (દુ. ) . ते केऽपि लोके विरला भवन्ति ॥ ७॥ અથ–આલોકને વિષે કેટલાક મનુષ્ય તત્ત્વ અથવા કર્તવ્યાકર્તવ્યને જાણે છે, પણ કરવાને સમર્થ હોતા નથી, અને કેટલાએક ધર્મકૃત્યાદિ કરવાને સમર્થ હોય છે પણ તત્ત્વને જાણતા નથી, પરંતુ તત્ત્વને જાણે અને ધર્મકાર્ય કરવાને પણ સમર્થ હોય એવા તે કેઈક વિરલા હોય છે. ૭ ભાવાર્થ—કેટલાક મનુષ્યોએ દ્રવ્યથી શુપાઠરૂપે અગર શ્રદ્ધાનરૂપે કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવેલું હોય છે. જેમકે નવતત્ત્વમાં જીવ અને અજીવ એ બે તવ જાણવાયેગ્ય છે; બંધ, આશ્રવ અને પાપ એ ત્રણ તત્વ તેઓનાં કારણેમાં ન પ્રવર્તવાદ્વારા છાંડવાયેગ્ય છે, સંવર, નિર્જરા તથા મોક્ષ એ ત્રણ તત્ત્વ તેઓનાં કારણેમાં પ્રવર્તવાદ્વારા આદરકરવા યોગ્ય છે; શેષ રહેલું પુણ્યતત્વ વ્યવહારનયે આદરવાયેગ્ય છે, તથા નિશ્ચયનયે છાંડવા યોગ્ય છે. આ પ્રકારનું જ્ઞાન હોય છે છતાં આદરવા ચેપગ્ય તને આદર કરી શકતા નથી અને છાંડવાયેગ્ય પદાર્થોને તજી શકતા નથી. કેટલાક છાંડવાયેગ્યને છાંડવા, તેમજ આદરવાયેગ્ય પદાર્થોને આદરવાની યોગ્યતા તથા સામર્થ્યવાળી હોય છે પણ તે તત્વને જાણતા નથી. પરંતુ જે યથાસ્થિત પદાર્થીને રહસ્યને જાણે છે તથા તેજ પ્રમાણે વર્તવાને સમર્થ થાય છે તેવા માણસે તે દુનિયામાં થોડાજ હોય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, વિવેક–અધિકાર. ૫૫ ** ****=======કકકકકક ક્ર==ઝનઝ” આ લોકમાં ધર્મમાં વર્તતાં પ્રાણીઓના ત્રણ વર્ગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બંને જેને હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસે લોકમાં બહુ થોડા હોય છે, એ એક વર્ગ બતાવ્યું. આ વર્ગ તે સાથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હવે જેને જ્ઞાન છે પણ ચારિત્રમોહનીયના ઉદયના પ્રબળપણાથી તે જ્ઞાન પ્રમાણે વર્તવા સમર્થ થઈ શક્તા નથી. આ બીજે વર્ગ. પણ જેઓ ચારિત્રમેહનીયના ક્ષપશમાદિકે કરી યથાર્થ વતવા સમર્થ છે તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ ચારિત્રમેહનીય તોડવાના ઉદ્યમમાં તત્પર રહે તો કેટલાક વખત પછી પણ અવશ્ય મોક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમેહનીય તથા પ્રકારનું પ્રબળ નહિ હેવાને લીધે કરવા સમર્થ છે, પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા ચોગ્ય તથા છાંડવાચગ્ય પદાર્થને સમજી શકતા નથી. આ વર્ગ પણ જે જ્ઞાનાવરણયના ક્ષયોપશમના બળે કરી પદાથના સ્વરૂપને જાણતા હોય તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે, અને પોતે જ્ઞાનાવરણીય કર્મ અપાવવા માસતુસ નામના પ્રસિદ્ધ મુનિ મહારાજની પઠે સાવધાન રહી કંટાળારહિતપણે ઉદ્યમ કરે, અને જ્યાં સુધી પોતાને હિતાહિતનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીની નિશ્રાએ રહી તેમજ કર્યા કરે છે તે પણ કેટલાક કાળે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે. પણ જેઓ કેવળ શુપાઠરૂપ જ્ઞાન મેળવી ચારિત્રર્વત ઉપર અરૂચિવાળા હોય, એટલું જ નહિ પણ તેવાઓના અવર્ણવાદ બલવાથી અને તેઓની અવજ્ઞાથી કેવળ પોતાની માનપૂજા વધારવાની વાંછા રાખતા હોય તે તથા જે ક્રિયા કરવા સમર્થ હોય પણ જ્ઞાનની તે કંઈ ખબરજ ન હોય, છતાં દુનિયામાં અદ્વિતીય માન મેળવવા માટે કેવળ બાહ્ય ક્રિયાને ડોળ કરી જ્ઞાનીઓના ચરણારવિંદની સેવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ તોડવાને ઉદ્યમ તે ક્યાંથી કરે! પણ ઉલટા જ્ઞાનનાં સાધનોની તથા જ્ઞાનીઓની અતિ આશાતના કરતા હોય તેવા પ્રાણુઓ તો અનંતસંસારી હોવાની સાથે જૈનશાસનની મર્યાદાથી બહારજ છે એમ સમજવું. જો કે શુષ્કજ્ઞાન અથવા શુકકિયાવાળા પિતાની મતિકલ્પનાથી અમે જૈનશાસનમાં છીએ એમ માને છે તો પણ તેનું જ્ઞાન અગર ક્રિયા કેવળ મતિકલ્પિત હોવાથી તેઓ આજ્ઞાથી પરાભુખ હોય છે. તેથી તે વસ્તુ કેવળ તેને સંસારરૂપ ફળને આપવાવાળી થાય છે. ૭ વિવેકરૂપ સૂય. ૩પનાતિ. मोहान्धकारे भ्रमतीह तावत्, संसारदुःखैश्च कदर्यमानः।। यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम्॥८॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ અર્થ–આ પ્રાણી સંસારના દુઃખથી કદર્થના પામતો મેહરૂપી અંધકારમાં ત્યાં સુધીજ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યના મહદયવડે યથાસ્થિત એવા આત્મસ્વરૂપને જોઈ શકતો નથી. જ્યારે વિવેકરૂપ સૂર્યને ઉદય થાય છે ત્યારે મેહધકાર નાશ પામે છે, આત્મસ્વરૂપ ઓળખાય છે અને સાંસારિક દુઃખોની કદર્થના નાશ પામે છે. ૮ ભાવાર્થ–આ જગતમાં મોહ ને વિવેક એ બંને ખરેખર એક બીજાના પ્રતિસ્પધી છે. મેહ વિવેકને ભૂલાવે છે અને વિવેક આવે છે કે મોહ નાશ પામે છે. આ પ્રાણુને સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ મેહ છે અને તેમાંથી છુટવાનું–ઉંચા આવવાનું કારણ વિવેક છે. વિવેકરૂપ સૂર્યને ઉદય થાય છે ત્યારે જ પ્રાણ પિતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે, તે સિવાય આત્મસ્વરૂપને બેધ થઈ શકતો નથી. અને આત્મસ્વરૂપ યથાર્થ સમજાયા શિવાય મેહ ખસતું નથી. એમને પરસ્પર કાર્યકારણુભાવ વતે છે. વળી મહિને નાશ થાય ત્યારે જ સાંસારિક દુ:ખની કદર્થના નાશ પામે છે; તે શિવાય નાશ પામતી નથી. સાંસારિક દુઃખનું કારણુજ મેહ છે. સંસારનાં સર્વ દુઃખો - હજન્યજ છે. મેં હવડેજ તે તે દુઃખને આ પ્રાણું દુ:ખરૂપ માને છે. વિવેક જાગૃત થયા પછી તે તે દુઃખને આ પ્રાણી દુઃખરૂપ માનતો નથી, પણ વસ્તુસ્વભાવ તરફ તેની દષ્ટિ જાય છે. એટલે દુઃખને દુઃખરૂપ ન માનતાં ઉલટું કેટલીક વખત કર્મ નિર્જરાનું કારણ માની સુખ તરીકે ગણી લે છે. આ બધી મેહ ને વિવેકનીજ કૃતિ છે. તેથી ઉત્તમ જીવોએ તે બંનેને પણ બરાબર ઓળખી મેહને તજવા અને વિવેકને સ્વીકારવા યત્નશીલ થવું. આ કાવ્યમાં ખાસ એ રહસ્ય રહેલું છે. ૮ તત્વના વિવેકથી રહિત એવું જીવન ઉત્તમ નથી. ઉપેન્દ્રવજ્ઞા. वरं विषं भलितमुग्रदोष, वरं प्रविष्टं ज्वलनेऽतिरौढ़े। । वरं कृतान्ताय निवेदितं स्वं, न जीवितं तत्वविवेकमुक्तम् ९J सु. २. स. - ઉગ્ર દેલવાળા ઝેરનું ભક્ષણ કરવું ઉત્તમ છે, ભયંકર અગ્નિમાં પ્રવેશ કરવો શ્રેષ્ઠ છે અને પોતાનું સર્વસ્વ કાળને સેંપી દેવું સારું છે, પણ તત્વના વિવેકથી શૂન્ય એવું જીવિત સારું નથી. અર્થાત્ તત્વવિવેકવગરનું જીવિત એટલું બધું ખરાબ છે કે તેના કરતાં મરવું જે ખરાબમાં ખરાબ છે તેને પણ સારું ગણવું પડે છે. હું Page #89 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ૫૭ વિવેક અધિકાર. ======== == == = === === ==== == = અનુભવજ્ઞાનની આવશ્યક્તા. वसन्ततिलका. शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, ___ योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि, મહુવનુભવં તમિમ મનેથા | ૨૦ | | અર્થ–જડ એવા શબ્દાદિ પાંચ વિષયને વિવેક કરીને હૃદયનેવિષે પ્રગટ થાય છે અને ભવાંતરગત ચેષ્ટિત પણ જેણે કરીને પ્રત્યક્ષ જણાય છે તે અનુભવજ્ઞાનને ભજે–અર્થાત્ મેળવે. ૧૦ . ભાવાર્થ-હૃદયમાં દેદીપ્યમાન દીપની પેરે પ્રકાશ કરનાર છત્રીશલેકરૂપ “હદયપ્રદીપ ષદ્ગિશિકા” રચનાર ગ્રંથકારે પિતાના આત્માને સંબોધીને જે વિચાર દર્શાવે છે તે અન્ય પણ અનુભવજ્ઞાનનાઅથી ભવ્યજનેએ અતિશય મનન કરવાગ્ય છે, એમ ધારી તે વિચાર ભાષાંતરરૂપે લખવાની જરૂર હોવાથી તેમ કરવામાં આવે છે – પ્રથમ શ્લેમાં ગ્રંથકારે અનુભવનું સ્વરૂપ બતાવવા સાથે તેજ અનુભવની સેવા કરવાનો ઉપદેશ કરેલો છે તે બતાવે છે – જે અનુભવ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચ વિષયે પુદ્ગલ સ્વભાવરૂપ હોવાને લીધે જડ છે, તે વિષયમાં રૂડે પ્રકારે આ વિષયે તે હું નથી અને એઓનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું એનાથી અન્ય છું, એએનાથી મારું સ્વરૂપ ન્યારું છે.” એવું વિવેચન પોતાના મનમાં કરાવી આપે છે; વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના અધીનપણાએ કરેલી મેહજાળમાં ફસાવવાની હેતુભૂત વર્તનાઓને ભાસ થાય છે તે તારા પિતાના આત્મામાંજ રહેલા અનુભવને હે આત્મા! તું સેવ. અહીં અનુભવજ્ઞાનની સેવા કરવાની જે ગ્રંથકારે બતાવી છે, તેથી કાંઈ તેના કારણભૂત કૃતજ્ઞાન અને ચિંતાજ્ઞાન એ બે જ્ઞાનની સેવાને નિષેધ થત નથી, પરંતુ ઉલટું તે બે જ્ઞાનનું સેવન અતિ આદરપૂર્વક કરવું એમ સિદ્ધ થાય છે, કારણ કે બે જ્ઞાન જે બતાવ્યાં તે કારણ છે, અને અનુભવજ્ઞાન તે તે તેનું કાર્ય છે, તે કારણરૂપ બે જ્ઞાનની અતિ આદરપૂર્વક સેવા કર્યા સિવાય તેના કાર્યરૂપ અનુભવજ્ઞાનની સેવા કરી એમ કહેવાય જ નહિ. આ ઉપરથી ભવ્ય પ્રાણીઓ પોતાનાં હૃદયમાં સમજશે કે દરરોજ નવો જ્ઞાન અભ્યાસ કર Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો. ૫૮ *****~~~~~~ -- ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ વાની કેટલીબધી જરૂર છે. કેટલાક આ કાળમાં અનુભવજ્ઞાન મેળવવાની વાતા કર્યા કરે છે, પણ જ્યાંસુધી ગુરૂગમ સહિત શાસ્ત્રાનુસાર શ્રુતજ્ઞાન મેળવે નહિ ત્યાંસુધી એને સમ્યકચિતાજ્ઞાન ક્યાંથી આવવાનું? અને યાંસુધી સમ્યક્— ચિંતાજ્ઞાન પ્રાપ્ત ન થયું હાય ત્યાં સુધી આ ભવનાં ચેષ્ટિતાનું પણ અનુભવજ્ઞાન સત્ય ન મળી શકે તે પરભવનાં ચેષ્ટિતાનું સમ્યગજ્ઞાનતા મળવાનુંજ ક્યાંથી? દશમ હંમેશાં સસારની અગર ધર્મની દરેક ખાખત સિદ્ધ કરવાના રસ્તાજ એ છે કે પ્રથમ તેનાં કારણેાનું જ્ઞાન ખીજાપાસે અતિ આદર-વિનયપૂર્વક મેળવવું. પછી કંટાળા લાવ્યાવગર ઘણા કાળસુધી તે જ્ઞાનનું મનન કર્યો કરવું કે જે દ્વારા પ્રાણી અવશ્ય સમ્યગ અનુભવજ્ઞાન મેળવી શકે છે. કાર્ય સિદ્ધ કરવાની વાત કર્યા કરે અને તેના કારણભૂત પદાર્થના સેવનના આદર મ કરે અગર ન કરે તે તેં જિનેશ્વર ભગવાનના શાસનને અંગીકાર કરનારાજ કહેવાતા નથી. કહ્યું છે કે.. जई जिणमयं पवज्जह, ता मा ववहार निच्छए मुयह । ववहार नओच्छे, तिथ्धुच्छेओ जओ होइ ॥ १ ॥ “ જે તમે જિનેશ્વર ભગવાનના મતને અંગીકાર કરતા હો તે વ્યવહાર અને નિશ્ચય એ બન્નેને ન મૂકા, કારણ કે વ્યવહારનયના ઉચ્છેદ થવાથી તીના ઉચ્છેદ થાય છે. ” ( હૈં. ન. ટી. ) આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીએ વિચાર કરી શકશે કે શાકાર એકવાર અને નયના સ્વીકાર કરવાના ખતાવી વળી વ્યવહારનયના નાશ કરવાથી શાસનને નાશ થશે, નહિ કે નિશ્ચયનય અંગીકાર નહિ કરવાથી શાસનના નાશ થશે’ એમ મતાવે છે. એ ઉપરથી એજ નિર્ણય આવે છે કે વ્યવહારથી જે સિદ્ધિગતિ પ્રાપ્ત થવાનાં કારણ હાય તેમાં અતિ આદરપૂક પ્રવવું અને એ વ્યવહારદ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે ચૂકી જવું નહિ; પણ એવા નિર્ણય નથી આવતા કે વ્યાવહારિક કારણેાના અગર તેના સેવનાશઆને અનાદર કરવા કે તેએના ઉપર અરૂચિ કરવી કે વ્યવહારથી તેઓને છેડાવી દેવા. જે પ્રાણીએ ગુરૂદ્વારા જ્ઞાન મેળવતા નથી તેએાની આ ભવમાં પશુ એવી કઢંગી સ્થિતિ થઈ પડે છે કે પાતે જિનશાસનનું રહસ્ય સમજતા નથી અને ખીજાઓને તે રહસ્ય સમજાવવાના ઢાળ કરવા જાય છે, તેથી તે બિચારાઓની ગુરૂએ નહિ શિખવેલા મારના નાટક જેવી સ્થિતિ થઈ પડે છે. એ ઉપરથી સમજવાનું એટલુંજ છે કે અતિ આદરપૂર્વક હંમેશાં વધારે વખત Page #91 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. વિવેક અધિકાર. . જનજwi============7= = ન મળે તો ઓછામાં ઓછા એક કલાક તે અવશ્ય ગમે તે વખતે દરરોજ નવું જ્ઞાન મેળવવામાં અર્પણ કરવો. ઘણું સુને તેવી ઈચ્છા હોય છે છતાં તેઓ તે પ્રમાણે વતી શકતા નથી, તેનું કારણ એ છે કે જે વખતે તેવી ભાવન આવે છે તે વખતે તેવા પ્રકારનો કોઈ નિયમ તે લેકે કરતા નથી. જે કેઈપણ પ્રકારનો એ નિયમ કરે કે “આળસથી જે જ્ઞાનાભ્યાસમાં એક કલાક ન કા તો મારે અમુક જરૂરની ચીજ તે દિવસે અગર બીજે દિવસે ન ખાવી - તે તો અવશ્ય જ્ઞાનાભ્યાસ બની શકે, અને લેકમાં બતાવ્યા પ્રમાણે તે મેળવેલા જ્ઞાનનું ચિંતન-મનન કરવા દ્વારા તેના કાર્યરૂપ અનુભવજ્ઞાન પણ મેળવી અવશ્ય તેની સેવા બજાવી શકે. ૧ વિવેક વગરના અન્ય ગુણે નકામા છે. વસન્તુતિ "વિશ્વાસ રાઃ રિજિત રિ તાત્ત જિં, છે तप्तं तपो यदि तदुग्रतरं ततः किम् । ત્તિ સ્ટવિસ્ટા રિલા તતઃ જિ- મન્તાિ ફિ નોટ્ટાય છે ? | | | જે અન્તઃકરણમાં તત્ત્વ સંબંધી વિવેકની કલિકા (કળી) ન પ્રકટ થઈ હોય તે પછી સમગ્ર કળાઓનો અભ્યાસ કર્યો હોય તે પણ તેથી શું? અને ભયંકર તપ કર્યું હોય તે પણ તેથી શું? તેમ કકરહિત કીર્તિ મેળવી હોય તે પણ તેથી શું ? અર્થાત્ જે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિરૂપી વિવેકનું અર્જન ન કર્યું હોય તો બીજું બધું વૃથાજ જાણવું. ૧૧ વિવેકના ઉત્તમ અંકરે. शार्दूलविक्रीडितम्. યત્નનોપપુર્વ વિદ્રિય થતા શાન્તતા, | यद्वीनेषु दयालुता यदपि गीः सत्यामृतस्यन्दिनी। . ! शौर्यधैर्यमनार्यसङ्गविरतिर्या संगतिः सज्जने, (ફૂ. મુ) एते ते परिणामसुन्दरतराः सर्वे विवेकाङ्कराः ॥१२॥ જે સંતોષનું સુખ, જે ઇન્દ્રિયોને નિયમ, જે ચિત્તની શાંતતા, જે દીન મનુષ્યમાં દયાળુપણું, અને જે પણ સત્યરૂપી અમૃતને સાવનારી વાણી, શૂરવિરપણું, ધીરજ, અનાર્ય ( દુષ્ટ ) મનુષ્યના સંગથી વિરામ અને સજજનને સંગ આ બધા પરિણામમાં ઘણાજ સુંદર એવા વિવેક (તત્વજ્ઞાન)ના અંકુરા છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જે. દશમ સદ અસદુ વસ્તુને વિવેક. વસંતતિલકા. જેને ન જાણ કદિ કેકિલ કાગકેરું, તે કાગનું કદિ વખાણ કરે ઘણેરું, દલપત, જેણે ગુણ્યા શ્રવણ કેકિલશબ્દ સારા, તે કાગના સ્વર શુણી નહિં માનનારા. ૧૩) આ લેક તથા પરલોકમાં પણ સુખ શાંતિ આપનારા વિવેકનું સંક્ષિપ્ત વર્ણન કરીએ. વિવેકવર્તનનું વિશેષ સ્વરૂપ બતાવવા માટે તેના મુખ્ય અંગરૂપ સત્કારનું સ્વરૂપ સમજાવવું અગત્યનું હોવાથી તે અધિકાર લેવાની સાથે આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. संस्कार अधिकार. સત્કાર, એ પણ એક રીતે વિવેકને પિટાવિભાગ તરીકે ગણાય તે જા અગ્ય નથી. સત્કારની ખામીને લીધે ડાહ્યો માણસ પણ મૂર્ખ શિરોમણિ ગણાય છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે સત્કારની વ્યવહારમાં ઘણીજ આવશ્યક્તા છે. ' સત્કાર એ ઉંચી વસ્તુ છે. કારણ કે એ સત્કારરૂપવિવેકને લીધે પારકે મનુષ્ય આપણે થઈ જાય છે. શત્રુ મિત્ર બને છે, અને મતભેદ નાશ પામે છે. સત્કાર જગમાં પુરૂષપ્રતિષ્ઠા જમાવે છે, મિત્રની ગરજ સારે છે, ધર્મ તથા કુળની મહત્તા બતાવે છે અને પરિણામે ઉચ્ચકક્ષામાં પહોંચાડે છે. વળી બીજાને સત્કાર કરનાર પોતે પણ સર્વત્ર સત્કાર પામે છે. સત્કારમાં અનેક ગુણ હોવાથી તે ગુણે ધ્યાન પર મૂકવાને આ અધિકારની આવશ્યક્તા માની છે. સત્કાર કરવાની રીતિ ગggy ( થી રૂ) चक्षुर्दधान्मनो दद्याद्वाचं दद्याच सूनृताम् । વાઇ જાન હક્ક ધ સનાતન છે ? I (Sા . / આવેલા પરેરણાને ઉઠીને આસન આપવું તથા તે તરફ સ્નેહાળ આંખથી Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સત્કાર અધિકારી જેવું, મનમાં હર્ષ બતાવ, પ્રિય અને સત્ય વાણીથી વાતચિત કરવી, આ પ્રકારની જે રીતે કરી બતાવવી તે ઉત્તમ પ્રકારને ધર્મ ગણાય છે. ૧ સજને સત્કાર કર્યા વગર રહેતાજ નથી. तृणानि भूमिरुदकं, वाक् चतुर्थी च सूनृता। સરાતિનિ દg, નોટિશજો રાજન ૨ | (શા. ૧) આસનને માટે ઘાસની સાદડી, પીવાનું પાણી, ઉતારામાટે જગા અને ચોથી બાબત પ્રિય અને સત્ય વાણીથી આવકાર અને વાતચિત. એ સઘળી વસ્તુ સત્પના ઘરમાંથી કદીપણ નાશ પામતી નથી. ૨ ભિન્ન ભિન્ન પ્રકારનો સત્કાર કરવાની જરૂર. उष्णकाले जलं दद्याच्छीतकाले हुताशनम् । । प्राट्काले गृहं देयं, सर्वकालेषु भोजनम् ॥३॥) (ગૃહસ્થે) અતિથિને ઉષ્ણકાળમાં પાણી દેવું, ઠંડી ઋતુમાં અગ્નિથી ઠંડી મટાડવાની સગવડ દેવી, વરસાદની ઋતુમાં ઘરની સગવડ કરી આપવી અને સર્વ ઋતુમાં ભેજન આપી શાંતિ કરવી. ૩ સત્કારવાળું ઘર કેવું હોય તેની સમજણ સાવિત્રીડિત. (૪૬) * एहि स्वागतमाविशासनमिदं कस्माचिरादृश्यते, ... का वार्ता परिदुर्वलोऽसि नितरां प्रीतोऽस्मि ते दर्शनात् । । , इत्येवं समुपागतं द्विजवरं सम्भावयत्यादरातेषां युक्तमशङ्कितेन मनसा गेहेषु गन्तुं सदा ॥४॥ પિતાને ઘેર આવેલ બ્રાહ્મણને અથવા અતિથિને જોઈને પધારે, ભલે પધાર્યા, આ આસન ગ્રડણ કરે, કેમ લાંબે વખત થયાં દેખાતા નથી, હમણું શું નવીન છે, કેમ દુબળ દેખાઓ છે? તમારાં દર્શનથી મને ખુશી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જેઓ સત્કાર કરે છે તેઓને ઘેર હમેશાં નિ:શંક મ નથી જવું એગ્ય છે. પણ તેથી વિપરીત આચરણવાળાને ઘેર જવું યંગ્ય નથી.૪ સપુરૂષને શત્રતરફ પણ પ્રેમભાવ. ઉત્તિનિ નિનાવનીતરિક વૃત્તિ ચાતું, सन्तुष्यन्ति भजन्ति यान्ति च चिरं प्रेमोपमा सङ्गतिम् । (ફૂ. ) सिञ्चन्तो वचनामृतेन सततं सन्तः समीपागते, किं वा न प्रियममियेऽपि हि जने कुर्वन्ति जल्पन्ति च ॥ ५॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. દશમ - ક ન- ] સત્પુરુષે પોતાની પાસે આવેલ શત્રુને પણ શું કરતા નથી? અને શું કહેતા નથી? જેમકે તેમને દેખીને પિતાના આસન ઉપરથી ઉભા થાય છે, મસ્તક નમાવીને કુશળતા પૂછે છે, તથા સંતેષ પામે છે, સત્કાર કરે છે, લાંબા વખત સુધી પ્રેમમય થઈ વાતચિત કરે છે અને વચનામૃત બેલીને સંતેષ ઉત્પન્ન કરે છે. ૫ સ્નેહીતરફ સ્નેહ બતાવવા સત્પષપાસે કંઈપણ સાધન નથી. मागा इत्यपमङ्गलं व्रज इति स्नेहेन हीनं वचस्तिष्ठेति प्रभुता यथारुचि कुरुष्वेत्यत्युदासीनता। किं ते साम्पतमाचराम उचितं तस्योपचारं वचः, }(ફૂ. મુ.) प्रस्थानोन्मनसीत्यभीष्टमनुजे वक्तुं न शक्ता वयम् ॥६॥ જ્યારે પ્રિય મનુષ્ય જવાને તૈયાર થાય છે ત્યારે કેવા શબ્દ બેલી તેમને પ્રયાણ કરાવવું તે કહેવાને અમે સમર્થ નથી. કારણ કે–જા નહિ. એમ કહેવામાં આવે તે અપશુકન થયાં ગણાય, કદાચ જા એમ કહીએ તે સ્નેહવિનાનું તે છડું વચન કહેવાય, ઉભું રહે એમ કહેવામાં આવે તે આપણી તેના તરફ સત્તા બતાવી કહેવાય, કદાચ ઈચ્છા પ્રમાણે કર એમ જે કહેવામાં આવે તે અતિ ઉદાસીનતા બતાવી કહેવાય, હાલ તારા માટે શું સારું કરી બતાવું એમ જે કહેવામાં આવે તો એ ખેટ અને ડાળવાળો વિવેક બતાવ્યો કહેવાય. મતલબ કે સત્પષે ખરા વિવેકનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી. ૬ ૧અદબ-શીખવાની અગત્ય. - “બહુચર ભલે આવીયાં, ”—એ રાગ * સુણે સમજી સકળ નરનારીઓ, વધે માણસમાં જેમ માપ, અદબ શીખે એટલી. સારી અદબ જે રાખવા શીખશે, થશે ઉત્તમ પંક્તિનાં આપ. અદબ૦ ૧ સારું મનુષ્ય આવે ઘેર આપણે, “આ જી !” કરીએ સલામ; અદબ૦. ઉભાં થઈને આદરમાન આપીએ, પછી પૂછીએ હોય જે કામ. અદબ૦ ૨ કાંઈ કારણે પરઘેર જે જાઓ, ઊભા રહેજે જઈ ઘર બહાર; અદબ૦ રજા માગી પછી ઘરમાં પેસ, રહેજે મન દેખે તેટલી વાર. અદબ૦ ૩ છાની વાત કરે જ્યાં માણસ મળી, વણ તેયાં ન જઈએ ત્યાંય; અદબ૦ વણ બેલાવ્યા વચમાં ન બોલીએ, કડવું કથન ન કાઢીએ કાંય; અદબ૦ ૪ ૧ દલપતકાવ્ય. - આ રાગ લાંબા સ્વરથી ધૂળમાં ગવાય છે, અને ટુંકા સ્વરથી ગરબીમાં ગવાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સત્કાર અધિકાર વાંસે ઉદર ઉઘાડાં ન રાખીએ, ઉંચે ઘાટે ન કરિયે ઉચ્ચાર, અદબ૦ છેડે વસ્ત્રને મુખ આડો રાખીએ, આવે બગાસું કે ઓડકાર. અદબ૦ ૫ સભામાં બહુ સંભાળી બેસીએ, જે આપણે હાય અધિકાર; અદબ૦ મોટા જનને ઉઠી માગ આપીએ, નીતિશાસ્ત્રને એ છે આધાર. અદબ૦ ૬ કઈ ધનના, વિદ્યાના, કે અમલના, અધિકારથી મોટા મનાય; અદબ૦ તેની માન મરજાદા ન તેડીએ, તેડયે જરૂર બેઅદબી જણાય. અદબ૦ ૭ પૂછે મત તે પોતે મત આપીએ, અતિ આગ્રહમાં નથી સ્વાદ; અદબ૦ માને નહિ તે ત્યાં ચુપ રહી બેસીએ, વડા સાથે ન વદિયે વિવાદ. અદબ૦ ૮ કેઈન કરમાંથી ચીઠી કે ચાપડી, ખેંચી લઈએ ન વાંચવા કામ, અદબ૦ લેવી હોય તે માગીને લીજીએ, આપે તે લઈ કરિએ સલામ. અદબ૦ ૯ કેઈને ટુંકારે કદિ ન લાવીએ, હોય દીન કે ઘરકે દાસ; અદબ૦ ઘરમાં નાનાં મોટાં સઉ માણસે, એમ કરે અદબને અભ્યાસ. અદબ૦ ૧૦ “ફરમાવો, “બીરાજે” “જન કરે, એવા અદબના શબ્દ અનેક અદબ૦ સારાં માણસે તે શીખી રાખવા, વળી શીખવો વચન વિવેક. અદબ૦, ૧૧ હશીએ નહિ ખડખડતે મુખે, કોઈ સાથે ન લડિયે લડાઈ અદઈ કઈ કડવાં વચન કહે ક્રોધથી, સુણ ચુપ રહીએ શરમાઈ. અદબ૦ ૧૨ મમ વચનનાં બાણ જે મારવાં, કહીયે નાદાન જનનું તે કામ, અદબ૦ ક્ષમા રાખે તે તો હું માનવી, તેને લેક વખાણે તમામ. અદબ૦ ૧૩ મૂર્ખતા કહો કે અવિવેક કહે છે જ્યાં સુધી આપણે જાણી શક્તા નથી ત્યાં સુધી ખરા વિવેકનું આપણને ભાન થતું નથી. માટે અવિવેકનું ભાન થવાથી શુદ્ધ વિવેક જણાઈ આવે છે. જેમકે આપણે કાંકરાને ઓળખી શક્તા નથી ત્યાં સુધી ઘઉંથી તેને દૂર કરી શુદ્ધ ઘઉં સંઘરી શકતા નથી. તેમ અવિવેકવાળાં વર્તનને દૂર કરી શક્તા નથી અને વિવેકશૂન્ય ને વિવેકયુક્ત વર્તનને ગ્રહણ કરી શકતા નથી, માટે તે ઓળખવા ખાતર હવે આ સત્કાર અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૪ B બ્યાખ્યાન સાહિત્ય સગ્રહ-ભાગ ૩ જો. ~~~~~ विवेक - प्रधिकार. ~~~~~~~ અવિવેક કે જેના નિવાસ માત્ર નામાંજ હોય છે તે અવિવેકની શરૂઆત કયાંથી થાય છે ? તેનું ઘણા ઓછા મનુષ્યાને ભાન હાય છે. આ ખાખત માત્ર વચન તથા શરીરથી શરૂ થતી નથી, પણ મનેભાવનાથીજ આને આરંભ થાય છે અને તે અવિવેક માનસિક વાચિક અને કાયિક, એમ ત્રણ પ્રકારે થયા કરે છે. તે તેનું સ્વરૂપ યથાર્થ જાણીતે અવિવેકથો અટકવું એ સર્વ મનુષ્યપ્રાણીનું કર્તવ્ય છે. તે માખત જણાવવાસારૂ આ અધિકારને ઉપયાગી માન્યા છે. માત્ર ભાવનાના અવિવેકથી સાતમી નરકની પ્રાપ્તિ. દેશમ અનુષ્ટુ, (૨ થી ૪), अविवेकात्पुनर्मत्स्य स्तन्दुलोऽन्यतिमिष्वलम् । ग्रासार्त्यान्तर्मुहूर्तायुर्नरकं याति सप्तमम् ॥ १ ॥ મત્સ્યામાં બે ઘડી જેનું આયુષ છે એવા તદુલ નામના એક નાને મત્સ્ય તિમિગિલ નામના મસ્ત્યની આંખની પાંપણમાં રહે છે તે, તે મત્સ્યના મુખમાંથી માછલાં નિકળતાં દેખી નીચે જણાવ્યા મુજબ આર્તિ ( પીડા ) કરવા માંડે છે તે અવિવેકના કારણથી સાતમી નરકને પ્રાપ્ત થાય છે. ૧ યુક્તિને આધારે સસાર ખાખાચીયુ' થઈ જાય છે. युक्त्या सन्तरतो ज्ञस्य, संसारो गोष्पदाकृतिः । ટૂસત્ત્વત્તાયુòજી, મહાધાળોપમઃ ।। ૨ ।। } તા. ૬. } (M. C.) * સ્વયંભૂરમણુ મહાસાગરમાં એક હજાર યેાજનના વિસ્તારવાળે તિમિ ગિલ નામના મત્સ્ય હાય છે તેની આંખની પાંપણમાં એક તંદુલ નામનેા મત્સ્ય ઉત્પન્ન થાય છે તે જ્યારે તિમિંગલમત્સ્ય પાતાનું મુખ ક્ાડીને અનેક જળજંતુઓને પેાતાના મ્હોઢામાં પ્ર વેશ કરાવી દે છે અને જ્યારે પેટ પૂર્ણ થયું ત્યારે તે વધારાના પાણીને કાડા મારી મ્હાર કાઢે છે ત્યારે તેમાં અનેક નાનાં માછ્યાં નીકળી જાય છે તેને જોઇ પ્રથમ જ ણાવેલા તંદુલ નામના મત્સ્ય તે માર્કા તેના ગ્રાસમાંથી નીકળતાં દેખી આતિ કરવા માંડે છે કે હાય આ માલ બચી જાય છે અને તે હું તિમિંગલ મત્સ્ય જેવડા હાઊં તે એકપણ જીવતું ન જવા દઊં. આ અવિવેકથી તે માત્ર એ ઘડીના આયુષવાળે છે તેથી તેટલા વખતમાં મરણ પામી સાતમી નરકને પ્રાપ્ત થાય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વિવેક-અધિકાર. યુક્તિથી સંસારને તરતા જ્ઞાની મનુષ્યને સંસાર ગાયના પગલાતુલ્ય થઈ જાય છે અને જેણે યુક્તિનો છેટેથીજ ત્યાગ કરી દીધો છે એવા અવિવેકી પુ રૂષને સંસાર મહાનું અગાધ સમુદ્રસમાન થઈ જાય છે. ૨ અવિવેકી પુરૂષ પરિણામે લક્ષ્મીહીન બને છે. निर्विवेकं नरं नारी, प्रायोऽन्यापि न कांक्षति । । જિં પુનઃ શનિ દેવી પુરુષોત્તમ છે રે / જગમાં નિર્વિવેકી પુરુષને ઘણું કરી બીજી પ્રાકૃત સ્ત્રી પણ ચહાતી નથી ત્યારે શ્રી પુરુષોત્તમ વિષ્ણુની પ્રિયા આ શ્રી લક્ષ્મીજી (ધનદેવી) તેને ત્યાગ કરે તેમાં શું કહેવું? ૩ કયે સ્થાનકે ન જવું તે સમજવાની રીત. नाभ्युत्थानक्रमो यत्र, नालापा मधुराक्षराः। । गुणदोषकथा नैव, तत्र हर्थे न गम्यते ॥ ४॥ . गु.) .. જ્યાં પૂજ્ય પુરૂષે પધારે ત્યાં ઉભા થઈને માન આપવાનો રીવાજ નથી અને જ્યાં મીઠા અક્ષરેવાળી વાતચીત નથી તથા જ્યાં જ્યાં ગુણદોષ જાણવાની રીતિ નથી ત્યાં હવેલી હોય તો પણ જવું ચોગ્ય નથી. ૪ . વિદ્વાનની વિદ્વત્તાની સફળતા બતાવે છે. - માર્યા. - - पाण्डित्यमेतदेव हि, यत्परगुणचित्तवृत्ति विज्ञानम् । । शास्त्रविदोऽप्यमतज्ञाः, कस्याप्रियतां न गच्छन्ति ॥५॥ .. જે બીજાના ગુણો તથા ચિત્તની વૃત્તિને વિશેષ કરીને જાણી જવું, એજ જગતમાં વિદ્વાનોનું પાંડિત્ય છે (વિદ્વત્તા છે ) કારણ કે શાસ્ત્રોને જાણતા હોય તેપણ બીજાના મતને જેઓ જાણી શક્તા નથી તે પુરુષે કયા મનુષ્યના અપ્રિયપણાને પામતા નથી ? અર્થાત આખા જગને અપ્રિય થાય છે. ૫ અવિવેકભરેલું સાહસકમ ન કરવું. वैतालीयम्. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्। वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धा स्वयमेव सन्मतिः॥६॥ કેઈપણ દિવસ સાહસકાર્ય ન કરવું, કારણ કે અવિવેક તે પરમ આપત્તિઓનું સ્થાન છે. ગુણામાં લુબ્ધ(આસક્ત ) એવી સન્મતિ (ઉત્તમ બુદ્ધિ), Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ (सु. र. ना.) त भृशं व्याधाति यो भाषते વિચાર કરી કાર્ય કરનાર પુરુષને પિતાની મેળે વરે છે, એટલે શુભ બુદ્ધિ વિચારવંત મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. ૬ વિવેકન્યનું લક્ષણ. शार्दूलविक्रीडित. आयाते च तिरोहिते यदि पुनर्दष्टोऽन्यकार्ये रतो, वाचि स्मेरमुखो विषण्णवदनः स्वक्लेशवादे मुहुः। अन्तर्वेश्मनि वासमिच्छति भृशं व्याधाति यो भाषते, भृत्यानामपराधकीर्तनपरस्तन्मन्दिरं न व्रजेत् ॥७॥ કે પોતાને ઘેર આવે ત્યારે પોતે સંતાઈ જાય, કદાચ તે ભાળી જાય તે જૂઠું કામ કરવા મંડી જાય, છતાં બોલાવામાં આવે તે હસી પડે અને કંટાળાવાળું મુખ કરી વારંવાર પિતાના દુઃખની વાર્તા આગળ ધરે; તથા ઘરમાં રહેવાની ઈચ્છા બતાવે અને પોતાને અમુક પીડા છે એમ ગાયા કરે. તેમ નોકરોના અપરાધો ગાવામાં તત્પર રહે તેવા મનુષ્યને ઘેર ન જવું. ૭ અવિવેક એ દુખના સ્થાનમાં ઉતારનાર છે, માટે ડાહ્યા મનુષ્ય તેને અવશ્ય ત્યાગજ કરે. એ અવિવેકને દાબી દેવામાટે લજજાળુ બનવું, કારણ કે અગ્નિને શમાવવો હોય ત્યારે તેના વિરેધી સ્વભાવવાળા જળની જરૂર પડે છે તેમજ શરમ સેવ્યાવિના અવિવેક દૂર જતો નથી, એમ વિચારી આવતે લજજા–અધિકાર ગ્રાહ્ય માની આ અવિવેક અધિકારને દૂર ખસેડ છે. लज्जा अधिकार. T જ લજા કુલીન સ્ત્રીઓનું ઉત્તમ ભૂષણ છે. ઉત્તમ સ્ત્રીઓમાં તથા ઉત્તમ પુરુષવર્ગમાં ઉત્તમ પ્રકારની તે લજજા કયાં સુધી હોય છે તે બાબત જણાવવા સારૂ આ અધિકાર આરંભાય છે. ' મનસ્વી (શરમાળ) તિરસ્કાર સહન નહિ કરે. મનુષ્ય(૧-૨) ब्रूत नूतनकूष्माण्डफलानां के भवन्त्यमी। अगलीदर्शनाघेन, विलीयन्ते मनस्विनः ॥ १॥ (હે મિત્ર !) તમે કહો કે આ લજજાવાળા મનસ્વી પુરુષ નુતન કુ Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, લજજા–અધિકાર. હ્માંડનાં ફલો (કેળાના કાચા નયાં) ના શું સબંધમાં થતા હશે? કારણ કે માત્ર આંગળી બતાવવા વિગેરેથી તેઓ સંકેચને પ્રાપ્ત થાય છે, અર્થાત્ ૫તકાળાનાં નયાં જેમ ફક્ત હાથની આંગળીના બતાવવાથી કરમાઈ જાય છે તેવી રીતે લજાવંત પુરુષો અંગુલીમાત્રના તિરસ્કારને સહન કરી શકતા નથી. ૧ પાંચ બાબતમાં અવશ્ય શરમ તજવી. धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च । ગાદ વિદ્યારે જ ત્યજી મુવી મા. ૨ | - 3) ધન ધાન્યના પ્રયોગે ( વ્યાપાર વિગેરે) માં, વિદ્યાભ્યાસ કરવામાં, આહારમાં ( જમવામાં ), અને વિહારમાં (ફરવા હરવામાં), જે મનુષ્ય લજા એટલે વગર જરૂરને સંકેચ છોડી પ્રવૃત્ત થાય છે તે સુખી થાય છે. ૨ * લજાગુણ ઉપર વિજયકુમારની કથા. પહેળા કિલ્લાવાળી અને વિસ્તાર તથા સમૃદ્ધિ એ બે પ્રકારથી મહાને એવી વિશાળા નામે નગરી હતી, ત્યાં જતુંગ નામે રાજા હતા, તેની ચંદ્રવતી નામે સ્ત્રી હતી. તેમને લજજારૂપ નદીઓને સમુદ્ર અને પ્રતાપથી સૂર્યને જીતનાર અને પરોપકાર કરવામાં તત્પર એ વિજય નામે પુત્ર હતું. એક દિવસે રાજમહેલમાં રહેલા તે કુમારને કેઈક ચગી હાથ જોડી પ્રણામ કરીને આ રીતે વિનવવા લાગ્યું. હે કુમાર! મારે આજ કાળી આઠમની રાતે ભૈરવ સ્મશાનમાં મંત્ર સાધવો છે, માટે તું ઉત્તરસાધક-થા, કુમાર તેના ઉપરોધથી તે વાત કબૂલ રાખી, હાથમાં તરવાર લઈ તે સ્થાને પહોંચ્યો. પછી મેગીએ ત્યાં પવિત્ર થઈને કુંડમાં અગ્નિ સળગાવી અને તેમાં રાતી કણિયાર તથા ગુગુળ વગેરે હોમવા લાગ્યું. તેણે કુમારને કહ્યું કે ઈહાં સહજમાં અનેક ઉપસર્ગ થશે, તેમાં તારે બીક નહિ ખાતાં હિમ્મતમાં રહી ક્ષણભર પણ ગફલત નહિ કરવી. પછી તે પોતાના નાકપર દષ્ટિ લગાવી મંત્ર જપવા લાગ્યા, અને કુમાર પણ તેના પડખે તરવાર હાથમાં ધરી ઉભું રહ્યો, એટલામાં એક ઉત્તમ વિદ્યાવાન વિદ્યાધર ત્યાં આવ્યો, તે પિતાના લલાટે હાથ જોડી કુમારને કહેવા લાગે. હે કુમાર, તું ઉત્તમ સત્ત્વવાનું છે, તું શરણાગતને શરણ કરવા લાયક છે, વળી અર્થિઓનાં મનવાંછિત પૂરણ કરવામાં તું કલ્પવૃક્ષ સમાન છે. માટે હું જ્યાં લગી મારા દુશ્મન ગર્વિષ્ઠ વિદ્યાધરને જીતીને ઈહાં આવું ત્યાં લગણુ આ મારી સ્ત્રીને તારે પુત્રીમાફક સંભાળવી. કુમાર હશિયાર છતાં પણ શું કરવું એવા વિચારમાં મુંઝાઈ પડશે, તેટલામાં તે તે વિદ્યાધર ટ ત્યાંથી ઉ. * ધર્મરત્ન પ્રકરણ ભાગ ૧ લે. Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ડીને નજરથી વેગળે જતો રહ્યો. એટલામાં ત્યાં હાથમાં કાતર પકડેલ હેવાથી ભયાનક લાગતું, તરવાર અને શાહીની માફક કાળા શરીરવાળે અને ચણોઠીની માફક લાલ આંખેવાળ, તેમજ અટ્ટાટ્ટહાસ્યથી ફૂટતા બ્રહ્માંડના પ્રચંડ અવાજને પણ જીતનારે અરે “મારો–મારોભારો” એમ પિકાર પાડતે એક રાક્ષસ ઊઠશે. તે ગિને કહેવા લાગ્યું કે અરે અનાર્ય અને અકાર્ય કરવામાં સજ્જ રહેનાર, આજે પણ મારી પૂજા કર્યા વગર તું આ કામ ' કરે છે, માટે હે ધીઠ, આજે તારે નાશ થનાર છે. મારા મુખમાંથી નીકળતા અગ્નિ તને અને આ કુમારને પણ તણખલાની માફક જલદી બાળી નાખશે, કારણ કે એણે પણ કુસંગ કર્યો છે. તેનાં વચન સાંભળવાથી ગુસ્સે થઈને કુમાર કહેવા લાગ્યું કે, અરે તુંજ આજે મતના દાંતમાં પડનાર છે. જ્યાં સુધી હું પાસે ઊભું છું ત્યાં સૂધી એને ઇંદ્ર પણ વિન્ન કરી શકે તેમ નથી, એમ બેલતેથકે ઝટ કુમાર તે રાક્ષસ પાસે આવી પહોંચ્યું. હવે તે બે કોપથી બ્રકુટિ બાંધીને અને હેઠ દાબીને એક બીજાને પ્રહાર કરવા લાગ્યા તથા કઠોર વચનેથી તર્જના કરવા લાગ્યા. તેમ કરતાથકા તે દૂર ગયા તેટલામાં નવા રજનીકર (ચંદ્રમા) ની માફક તે કુટિલ રજનીચર (રાક્ષસ) ક્ષણવારમાં અદશ્ય થઈ ગયે. ત્યારે કુમાર પાછે વળી આવીને જોવા લાગ્યો તો ગી મરેલો તેણે દીઠે તેથી તે ભારે વિષાદ પામી તે વિદ્યાધરીને જોવા લાગ્યો. તે પણ તેના જેવામાં નહિ આવી એટલે તે લુંટા હોય તેમ ઝંખવાણો પડી પિતાને નિંદવા લાગ્યું કે અરે હું શરણાગતને પણ રાખી શકે નહિ. એટલામાં તે ખેચર જલદી ત્યાં આવીને કુમારને કહેવા લાગ્યા કે તારા પ્રભાવે કરીને મેં મારા હશિયાર દુશ્મનને પણ મારી નાખ્યો છે. માટે હે પરનારી સહાદર, શરણાગતને રાખવા વજપિંજરસમાન સુધીર, નિર્મળ કાર્ય કરનાર કુમાર, મારી પ્રાણપ્રિયા મને આપ. પરાયા કાર્ય સાધવામાં તત્પર આ જીવલોકમાં તારા જે બીજો કોઈ નથી, અને તારા જન્મથી જયતંગ રાજાને વંશ શેભિત થએલ છે. આ રીતે જેમ જેમ તે વિદ્યાધર તેની સ્તુતિ કરવા લાગે તેમ તેમ કુમાર ભારે ઉદ્વિગ્ન થઈને લાજથી કાંધ નમાવી કંઈ પણ બેલી શકે નહિ. ત્યારે તેના પ્રત્યે ફરીને જખમમાં ખાર નાખીયે તેમ તે વિદ્યાધર ખારી વાણું બોલવા લાગે, કે જે તારે મારી સ્ત્રીને ખપ હોય તે હું આ જાઉં છું. તારા જેવા મહાપુરૂષને જે મારી સ્ત્રી કામ આવે તે પછી શે વધારે લાભ મેળવે છે? માટે તું લગારે ખેદ મ કર. એમ કહીને વિદ્યાધર ઊડત થયે, ત્યારે કુમાર વિચારવા લાગ્યા કે અરેરે ! હું બહુ પાપી થયો અને મારા નિર્મળ કુળને દૂષિત કર્યું. અરે દૈવ, વિજયકુમાર શર Page #101 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. લજ્જા અધિકાર. ૬૯ 133 ==== ણાગતને રાખી શકયા નહિ, એટલામાંજ તું નહિ ધરાયા કે જેથી વળી તું મને પરસ્ત્રીથી કલંકિત કરાવે છે! લજ્જાવાન મહાપુરૂષા પ્રાણ ત્યાગ કરે એ સારૂં છે, પણ ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળા કલંક્તિજનાનું જીવવું નકામું છે. અત્યંત પવિત્ર હૃદયવાળી આર્યા માતાની માફક ગુણસમૂહની ઉત્પાદક લજ્જાને અનુસરતા તેજસ્વી જના પેાતાના પ્રાણેાને સુખે મૂકી આપે છે, પણ તે સાચા વ્રતની ટેકવાળા જના પેાતાની પ્રતિજ્ઞા મેલતા નથી. આ રીતે ચિંતામાં પડેલા કુમારને કાઈક કાંતિવાળા દેવ પેાતાના આભરણની પ્રભાથી બધી દિશાઓને ઝળકાવતા થકા કહેવા લાગ્યા. હું કુમાર તું ખેદ મ કર, પણ આ મારૂં કલ્યાણુકારી વચન સાંભળ, ત્યારે કુમાર ખેલ્યા કે મારા કાન તારૂં વચન સાંભળવા તૈયારજ છે. દેવ મેલ્યા કે વીરપુર નગરમાં જિનદાસ નામે ઉત્તમ શેઠ છે, તે તેના ગુરૂજનથી શિક્ષા પામેલ છે અને અતિધર્મિષ્ઠ તથા નિર્મૂળ દષ્ટિવાળા છે. તેના અતિવલ્લભધન નામે એક મિથ્યાષ્ટિ મિત્ર છે,. તેણે એક વખતે વિષયસુખ છેડીને તાપસની દીક્ષા લીધી. ત્યારે જિનદાસ વિચારવા લાગ્યા કે આ ઓછા જ્ઞાનવાળા પણુ જો આ રીતે પાપથી ડરીને વિષની માફ્ક વિષચાને તજે છે, તે ભવના સ્વરૂપને સમજનારા અને જિન પ્રવચન સાંભળવાથી જાણવાયેાગ્ય વસ્તુને જાણનારા નિર્માંળ વિવેકવાન અમારા જેવા તે વિષયેાને કેમ નહિ છેડિયે ? એમ ચિંતવીને વિનયપૂર્વક વિનયધર ગુરૂની પાસે વ્રત લઈ અનશન કરી મરીને સાધર્મ દેવલેાકમાં તે દેવતા થયા. તેણે અવિધજ્ઞાનથી પાતાના મિત્રને વ્યંતર થએલા જોયા, તેથી તેને આધ આપવા ખાતર તેણે પેાતાની ઋદ્ધિ તેને બતાવી. ત્યારે વ્યંતર ચિતવવા લાગ્યા કે અરે! મનુષ્યજન્મ પાસીને તે વખતે મેં જો જિનધર્મ સેવ્યો હાત તેા હું કેવા સુખી થાત. અરે જીવ! તેં કલ્પવૃક્ષની માફક ગુણવાન ગુરૂ સેવ્યા હેાત તા ભયંકર દારિદ્રચની માફક આ નીચદેવપણું નહિ પામત. અરે જીવ, જે તે જિનવચનરૂપ અમૃતનું પાન કર્યું હાત, તા ભારે અમરૂપ વિષવાળુ આ પરવશપણું નહિ પામત. ઈત્યાદિ બહુ પ્રકારે શાક કરીને પાતાના મિત્ર-દેવતાના વચને કરીને તે ભાગ્યશાળી વ્યંતર મેાક્ષરૂપ તરૂના ખીજસમાન સમ્યકત્વને રૂડી રીતે પામ્યો. પછી તે દશ હજાર વર્ષની પેાતાની સ્થિતિ જાણીને તે દેવતાને કહેવા લાગ્યો કે હું પરકાજી દેવ, હું મનુષ્ય થાઉં તે ત્યાં પણ મને તું પ્રતિઆધ આપજે. તે દેવે તે વાત કબૂલ કરી—બાદ તે વ્યંતર ત્યાંથી ચવીને તું થયા છે–તું જો કે એકાંત શૂરવીર છે, છતાં હજી ધર્મનું નામ પણ જાણુતા નથી. તેથી તને ખેધવા માટે મેં આ ભારે માયા કરી છે. કારણુ માનવાળા પુરૂષો પાછા પડયા શિવાય પ્રતિધ પામતા નથી. એમ સાંભળવાની સાથેજ ~~~~~~ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ = === = == ====== ==×==== == ==== તેને અતિ સ્મરણ થતાં તેને પિતાનું ચરિત્ર ટપણે ભાયમાન થયું, એટલે તે કુમાર તે દેવને વિનવવા લાગ્યો કે તેં મને ઘણું સારે બેધિત . તું જ મારો મિત્ર છે, તુંજ મારે બંધુ છે, તુંજ હમેશાં મારે ગુરૂ છે, એમ બેલીને તે દેવે આપેલ સાધુને વેષ લઈ તેણે વ્રત લીધાં. પછી તે કુમાર કાયેત્સર્ગ માં ઊભા રહ્યો એટલે દેવતા તેને ખમાવી અને નમીને પિતાને સ્થાને ગયે. એટલામાં સૂર્ય ઉગ્યો. તે વેળાએ જયતુંગ રાજા પણ કુમારને શોધતોથકે ત્યાં આવી પહોંચ્યો, તે પુત્રને સાધુ થએલો જોઈને દીન થઈ શકથી ગદુગપણે નીચે મુજબ કહેવા લાગ્યો. અરે ! નેહવત્સળ વત્સ, તેં આ રીતે અમને કેમ છેતર્યા ? હે નિર્મળ યશવાળા પુત્ર, હજુ પણ તું રાજ્યની ધુરા ઉપાડવાને ધોરીપણું ધારણ કર. વૃદ્ધ અવસ્થાને ઉચિત આ વ્રતને તું ત્યાગ કર, હે શક્તિવાળા અને ન્યાયશાળી કુમાર, તારા વચનામૃતનું આ જનને પાન કરાવ. આમ બેલતા તે તીવ્ર મૂહવાળા રાજાને બેધ આપવામાટે કુમારમુનિ કાયેત્સર્ગ પાળીને આ રીતે કહેવા લાગ્યો. હે નરેંદ્ર, આ રાજ્યલક્ષ્મી વીજળીની માફક ચપળ છે, તેમજ તે અભિમાન માત્ર સુખની દેનાર છે, વળી સ્વર્ગ અને મેક્ષના માર્ગમાં વિદ્યરૂપે રહેલ છે. વળી તે નરકના અતિ દુસહ દુ:ખનું કારણ છે, તથા ધર્મરૂપ ઝાડને બાળવા માટે અગ્નિજવાળા સમાન છે, માટે એવી રાજ્યલક્ષમીવડે કણ મહામતિ પુરૂષ પિતાને વિડંબિત કરે. આ દુનિયામાં પિતાની લાજ રહે એમ ઈચ્છનાર, વડિલે વિગેરેની મર્યાદા રાખનાર અને ખરાબ કામ કરતાં શરમાતે મનુષ્ય કદીપણ અવળે તે ચડતો નથી અને તેથી તે યોગ્ય માર્ગને ગ્રહણ કરી સુખી થાય છે, એટલું સંક્ષેપમાં સમજાવી નિર્લજ મનુષ્યો કેવા હોય તે જાણવા નિર્લજ અધિકાર લેવા ધારી આ લજા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. निर्लज्जाधिकार. તે કેટલાક પુરુષે આગળના અધિકારમાં લખ્યા મુજબ લજજાસંબંધી –વિવેકને જાણતા નથી અને સર્વત્ર નિર્લજજ બની પોતાની પંડિતાઈ બતાવવા માંડે છે, એટલે આ કણ પુરુષ છે? આનું છું જ્ઞાન છે? કેટલો અધિકાર છે? વિગેરે બાબતોને વિચાર કર્યા સિવાય જ્યાં ત્યાં જેમ તેમ ભરડવા માંડે છે. ટૂંકમાં કહીએ તે - પ ૪ રિશ ત્રિોવિની મર” Page #103 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, નિલ જાધિકાર ૭૧ નક્રકwwwજન====+==* *== == એક લાજને છેડીને મનુષ્ય આખા જગતને વિજય કરનાર બની શકે છે. અર્થાત ખરાબ જાતની પ્રખ્યાતિને મેળવી શકે છે, ઈત્યાદિ નિર્લજજ લેકેનું તે અગ્ય લક્ષણ તેઓના ધ્યાન પર મૂકવા સારૂ આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. ધરાર પટેલની સમજુતી. ગgષ્ટ્ર, (૧-૨) जिह्वायाछेदनं नास्ति, न तालुपतनाद्भयम् । નિર્વિરોજ વળ્યું, નિઝર હિત છે ? || ગમેતેમ ભરડનારને જીભ ત્રુટી પડતી નથી અને તાળવું પડી જવાની બીક પણ હોતી નથી માટે જેમ ફાવે તેમ બેલવું, આમ નિર્લજ્જ થયેલો કયો પુરુષ પંડિત થઈ પડતું નથી? ૧ લજજા છોડી મુકે તો કેણ પડિત ન કહેવાય! दैवखातं च वदनमात्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति सर्वत्र, निर्लजः को न पण्डितः॥२॥ મહેતું દેવે (વિધાતાએ) દેલું છે એટલે બનાવ્યું છે. અને ગમે તેમ બેલિવું પિતાને આધીન છે, અને તાલકે પણ સર્વ ઠેકાણે છે. તેથી લજજા છોડી વનાર કેણુ પંડિત ન કહેવાય? આવું વર્તન કરવાવાળાને ખરેખર નિર્લજજ સમજ. ૨ નિલ જજનું નફટપણું. *દોહરા. ( ૩ થી ૬ ) નિર્લજ નર લાજે નહિ, કર્યો કેટિ ધિક્કાર; નાક કપાયું તો કહે, અંશે ઓછો ભાર. નિર્લજ જે લજજા ધરે, સરે ન સ્વારથ કામ; જે વેશ્યા શરમાય તે, દેખે નહિ કદિ દામ. નિર્લજ નિલે જતા કરી, પોરસ ૧ ધરે અપાર; ભાંડ અધિક ભુંડું ભણી, જાણે હું હશિયાર. કામીને સગપણ કહ્યું, ભૂખ્યાને શું અખાજ; પાપીને મન પાપ શું, નિર્લજને શી લાજ. દલપતકાવ્ય ભાગ ૧ લે. ૧, પારસ-ઉત્સાહ. Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ વાચાળ વિષે. ઉપજાતિ વૃત્ત. (૭-૮ ) વાચાળ જે વાદ વૃથા થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે; ભરી સભામાં શત વાર ભૂલે, તથાપિ જીભે કદિ ના કબૂલે. વાચાળણું હેડ કદી ન કીજે, જાદૂગરથી બળ બાંધિ બીજે; સુજે ન તેના સઘળા શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. નફટ–પશુ. મનહર છંદ. (૯ થી ૧૧ ) લાજ વિના રૂપ રંગ હોય તેય રાખરૂપ, લાજ વિના ધૂળ જેવાં રથતા વદાન છે, લાજ વિના વિનય વિચાર રહિ શકે નહિ, લાજ વિના મેટાઈનું ખોટું અભિમાન છે. ૮ કેશવ ) લાજ વિતી નામ ઠામ લેકમાં ન રહે ભાર, લાજ વિના જગતમાં જ્યાં જુઓ ત્યાં જાન છે; કેશવ કહે છે સાચી લાજ એજ મોટી વાત એક લાજ વિના નર પશુની સમાન છે. ૯ ફકડને પકડવા શાણે સરદાર જતાં, નાડું છુટયું કિડનું ત્યાં પેલે પોકારે છે; ફકડ કહે તું મને બાપ કહે તેજ બાંધું, નહિ તે ન બાંધું તેની શરમ તે તારે છે, મનાવતાં બીજી રીતે માને નહિ તેનું મન, બાંધ બાપ નાડું અંતે એમ તે ઉચારે છે, દાખે દલપતરામ દેખી ત્યાં એ દાખલાથી, નિરલજ જીતે અંતે લાજવંત હારે છે. ૧૦ કાશી કેરા પંડિતની સાથે સભાવિષે વાદ, વધવાને ઉઠો ઠગ મૂરખ ઠગાઈથી; હુંકારા ટુંકારા કરી તાડુકી તાડુકી તે તે, તજી લાજ શરમને બે તોછડાઈથી, }(દલપત) પંડિત તે તેના સામો એકે બેલ બે નહિ, રહ્યો સાંભળીને સર્વ રૂડી ગંભીરાઈથી; દલપત) - ૧ દલપતકાવ્ય ભાગ ૧, Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઈદ્રિય પરાજય–અધિકાર. ૭૬ ( ૧૧. સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, મૂખ જાણે છે મારી વિદ્યાની વડાઈથી. ક્ષમાવાળા ક્ષમા રાખે ત્યારે દુષ્ટ તેને કહે, બેલી જાણે નહિ માટે નાસવાની બારીઓ આબરૂ તજીને બેલતાં અદબ મૂકવાની, હિમત ન રાખે ત્યારે કહે એ તે હારીઓ; ઉપરા ઉપર બેલ બેલતાંજ બીહે નહીં, જાહેર કરે છે તાત માતતણું જારીઓ સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, તેવી તે ચતુર ઘણું નારીઓ ચુનારીઓ. પિોતે જે કાંઈ બોલે તેનું પિતાને ભાન ન હોય, આગળ પાછળની વાતેમાં પરસ્પર વિરોધ આવતો હોય તેની દરકાર ન હોય, વિદ્વાન લોકોની દષ્ટિમાં મૂર્ખતા વધારે વધારે સ્પષ્ટ થતી આવે છે એ વાતની પરવા ન હોય અને નિંદા, અપમાન, મશ્કરી તથા અપયશ થાય તે પણ શું? એ ફાટે હાય તેમજ કેણ ભાવ પૂછે છે? અથવા આપણુ યુક્તિઓને કેણ કળી શકે છે? અથવા ગમેતેમ ગપગોળા હાંકીને કે ગમેતેમ સાચું છેટું કરીને આ પણે સ્વાર્થ સાધીએ છીએ, અને બીજાઓને ગમેતેમ રમાડીએ છીએ, દબાવીએ છીએ, ચમકાવીએ છીએ એ સઘળાં આપણું પરાકેમેજ છે, એ ફાંકે હોય ત્યાં બેશરમપણું-મર્યાદાહીનપણું પોતાનું બળ જમાવે છે. પરંતુ બેશરમપણું નિંદાપાત્ર છે, ધર્મ–કર્તવ્ય–જીંદગીની ખરી ફરજ તેમાં પાછા પાડનાર છે. માટે તેને ત્યાગ કરવો જોઈએ, એમ સમજાવી અને વિચારશીલ પુરૂષમાં મર્યાદાહીનપણું હોતું નથી, તેથી હવે પછી ઇંદ્રિયપરાજયને સ્થાન આપવાનું હોવાથી આ નિર્લજજાધિકારને અહીંજ અટકાવવામાં આવે છે. इन्द्रिय पराजय-अधिकार.. જ્યાંસુધી મનુષ્ય ઇન્દ્રિયોઉપર જય મેળવી શકે નહિ ત્યાંસુધી આત્મનિંદાજ રહેવાની, એટલે જીવાત્મા સુધરી શકતો નથી. તેથી નિદામાંથી આત્માને બચાવ હોય તે ઇદ્રિને પોતાના કાબુમાં રાખવી. તેમ નહિ કરવાથી “Wતિપતમીના તાઃ પૂમિવ પ” એટલે હરણું, હાથી, પત Page #106 -------------------------------------------------------------------------- ________________ જ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ જજ રજાજકઝઝઝઝ============= ગીયું, ભમરે અને માછલું એ પાંચ પ્રાણીઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયોમાં અનુક્રમે અકેકમાં મેહ પામવાથી નાશ પામ્યાં છે, તે પાંચ વિષયને ધારણ કરનાર મનુષ્ય જે ચેતીને ન ચાલે તે તે મરેલો જ પડે છે એમાં શંકા શું કરવી? અર્થાત વિષયાધીન મનુષ્ય વીતરાગાધીન હોઈ શકે નહિ એ સમજાવવા આ અધિકારનો ઉદ્દેશ છે. જાહેર ભ્રમ મનુંgy ( થી ૨) गिरिमृत्स्नां धनं पश्यन् , धावतीन्द्रियमोहितः। અનાનિધન જ્ઞા, પરં પાર્શ્વ પતિ ? . લી. ઈદ્રિયથી મોહિત થયેલ પુરૂષ પર્વતની માટીને ધનરૂપે જોઈને દોડે છે. આદિ અને અંતરહિત જ્ઞાનરૂપી ધુન પાસે છતાં જોતો નથી. ૧ વિવેચન–પ્રોત્રાદિ-ઇંદ્રિયથી તદ્વિષય સુખપ્રાપ્તિને અર્થે વ્યાકુલ થયેલ અવિવેકી–મૂઢ, પર્વતની માટીને કાંચન રત્નાદિ ધનરૂપે જોઈને સ્વજનાદિને તઅને તે લેવાને વિદેશમાં જાય છે. પણ તે ઇંદ્રિયોથી મોહિત થયેલો પુરુષ ઉત્પત્તિવિનાશરહિત એટલે અનાઘનંત સ્થિતિરૂપ જ્ઞાનરૂપ ધનને—અનંતકાલ સુધી નિર્વાહ કરવાને સમર્થ એવા દ્રવ્યને–સમીપ છતાં જેતો નથી. ૧ પાંચ વાર જો વકેતો મહા હાનિ થાય છે. वैरवैश्वानरौ व्याधिवादव्यसनलक्षणाः। महानाय जायन्ते, वकाराः पञ्च वर्द्धिताः ॥२॥ ((रू. વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ (રોગ), વાદ (કજીઓ , અને વ્યસન (અપલક્ષણ કે દેષ) એ પાંચ વકાર જે કોઈ કારણથી વૃદ્ધિ પામ્યા તે મહા અનર્થ ઉત્પન્ન કરે છે. ૨ મસ્તકથી પવત ગેડ એ તો હસવા જેવું છે. · अनिषिध्याक्षसन्दोहं, यः साक्षान्मोक्तुमिच्छति । विदारयति दुर्बुद्धिः, शिरसा स महीधरम् ॥ ३॥ (ાયાGિ.) જે પુરુષ ઇદ્રિયસમૂહને પિતાના કબજામાં નહિ રાખીને સાક્ષાત્ મુક્તિ ઈચ્છે છે, તે અવળી બુદ્ધિવાળો મનુષ્ય પિતાના મસ્તથી પર્વતને તોડવા જેવું કરે છે અર્થાત્ ઇઢિયે સ્વતંત્ર રહેવાથી કદી પણ મોક્ષ મળી શકતો નથી. ૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ - ઇંદ્રિય પરાજય–અધિકાર. ૭૫ પિતે કાળના મુખમાં છતાં બીજાને હણવું એ આશ્ચર્ય છે. આર્યા કસ્તિતમૈોડફનાલીદ શિર રાતરા છે, एवं गतायुरपि सन् , विषयान्समुपार्जयत्यन्धः॥४॥ का. गु. U.) જેમ સપના મોઢામાં આવી ગયેલ અધ શરીરવાળો દેડકો આયુષ વિનાને થઈને પુષ્કળ માખીઓને ખાય છે, તેમ અહીં કાળના મોઢામાં આવી ગયેલો મનુષ્ય પણ અંધ જે બનીને વિષયો ભેગવે છે. મતલબ કે ઇન્દ્રિયને પરાજય નહિ કરનારા પુરુષો આવી મેહદશા ભેગવે છે. ૪ વિષયમાં રચ્યા પચ્યા રહેવાથી અનેક પ્રકારની હાનિ. આ ઉપગાત. (પ થી ૮) संसारपाशो नरके निवासः, शिष्टेषु हासः सुकृतस्य नाशः। दास्यावकाशः कुयशोविलासो, भवन्ति नृणां विषयाभिषङ्गात् ॥ ५॥ મનુષ્યોને વિષયના સંગથી સંસારમાં બંધન, નરકમાં નિવાસ, સહુરૂમાં પિતાની હાંસી, પુણ્યને નાશ, અને ખરાબ યશને વિલાસ-(જગતમાં અપયશને ફેલાવે ) થાય છે. તેમ દાસપણું કરવાની તક પણ આવે છે. ૫ - મરણભય-પ્રમાદત્યાગ. वध्यस्य चौरस्य यथा पशोर्वा, संप्राप्यमाणस्य पदं वधस्य । । शनैः शनैरेति मृतिः समीपं, तथाखिलस्येति कथं प्रमादः ॥ ६॥ । ફાંસીની સજા થયેલ ચારને અથવા વધ કરવાને સ્થાનકે લઈ જવાતાં પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વને મૃત્યુ “નજીક આવતું જાય છે, ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય?૬ અધિરહણ–ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, મા જાણે દીકરો માટે થયે પણ આઉખામાંથી ઓછા થયો. દરેક કલાક, દરેક મિનિટ અને દરેક સેકંડ પિતાનું કામ કર્યું જાય છે, તેથી ઘડીમાંથી પડતી રેતીની દરેકે દરેક કણને સોનાની ગણીને તેને સદુપયોગ કરે. કુદરતી રીતે શરીરનું બંધારણ પણ ઉદ્યોગ તરફ જ વલણ ધરાવે છે અને તેથી શારીરિક કે માનસિક કાર્ય કરતાં પોતાની ફરજ બજાવવા યત્ન કર, એ કર્તવ્યપરાયણતા છે. વખતની દેવીને અંગ્રેજીમાં આ પ્રમાણે ચિત્રી છે, તેના તાળવા ઉપર 1 Goddess of Time has been personified. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. | દશમ વાલની ચોટલી છે, પછવાડે માથું બેઠું છે. પ્રસંગ-વખત તક આવતાં તેને જે અગાઉથી પકડે છે તે તેની ચોટલી પકડી શકે છે અને તેનો લાભ મેળવે છે; જે પછવાડેથી પકડવા જાય છે તેને હાથમાં બોડું માથું આવે છે એટલે કે “ગયે અવસર ફરીને આવતું નથી. માટે કોઈપણ તક હાથમાંથી જવા દેવી નહિ અને હૃદયમાં સેનેરી અક્ષરથી કેરી રાખવું કે “વખત એ પિસે છે. મૃત્યુથી ડરવું એમ અત્ર કહેવાનો ઉદ્દેશ નથી, પરંતુ ઉદ્દેશ એ છે કે મૃત્યુને નજરમાં રાખી આળસ પ્રમાદ ન કરવાં, પણ અહનિશ કર્તવ્યપરાયણ રહેવું. ૨ દુ:ખ ભય ટાળવાનો ઉપાય. बिभेषि जन्तो यदि दुःखराशेस्तदिन्द्रियार्थेषु रतिङ्कथा मा। तदुद्भवं नश्यति शर्म यद्राक्, नाशे च तस्य ध्रुवमेव दुःखम् ॥७॥ - હે પ્રાણ ! પુષ્કળ હખથી જે તું તો હો, તે વિષયમાં પ્રીતિ કર નહિ, કારણ કે વિષયમાંથી ઉત્પન્ન થયેલું સુખ જલદી નાશ પામે છે અને તે સુખના નાશ વખતે ચેકસ દુઃખની પ્રાપ્તિ છે. ૭ અજિતેન્દ્રિયની મૂઢતા न्यस्तं यथा मूर्ध्नि मुदात्ति मेषो, यवाक्षताद्यं बलिकल्पितः सन्। । मृत्यु समीपस्थितमप्यजानन् , भुनक्ति मो विषयांस्तयैव ॥ ८॥सु. २. જેમ સમીપ ભાગમાં રહેલ મૃત્યુને નહિ જાણનાર બલિદાનને માટે તૈયાર થયેલ બકરે, પિતાની પૂજા થવાથી પોતાના મસ્તક ઉપર રહેલ જવ, ચેખા આદિ પૂજાની સામગ્રીને અને બીજા ખોરાકને હર્ષથી ખાય છે, તેમ મનુષ્ય પણ (મદેન્મત્ત બનીને) વિષયે ભેગવે છે. ૮ મન ઉપર વિષયની પ્રબળતા. વસન્તતિલા . (૧–૨૨) भिक्षाशनं तदपि नीरसमेकवारं, शय्या च भूः परिजनो निजदेहमात्रम् । (ા. વૈ.રા) वस्त्रं च जीणेशतखण्डमयी च कन्था, ા ા તથા વિના ન ઘરિયન્તિ | I રસરહિત એકવાર અને તે પણ ભીખ માગીને ખાવું, પૃથ્વી ઉપર શયન કરવું, પિતાને દેહ તેજ ચાકર નેકર, જુની અને સે થીગડાંવાળી લં Page #109 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિય પરાજય—અધિકાર. -------- -- ગેાટી એજ વસ્ત્ર છે. તાપણુ વિષયા ( આવા મનુષ્યને પણ) છેડતા નથી એ ખેદની વાત. ૯ પરિચ્છેદ. --- ગિયિને વશ થવાથી થતી ખરાખી. स्वेच्छाविहारसुखतो निवसन्नगानां, भने किशलयानि मनोहराणि । आरोहणाङ्कशविनोदनबन्धनादि, दन्ती वगिन्द्रियवशः समुपैति दुःखम् ॥ १० ॥ જીભને વશ થવાથી થતી દુદશા. મરજી માફક હરવા ફરવાની સાથે સુખથી રહેનાર, અને વનને વિષે વૃક્ષનાં સુંદર કુંપળીયાં ખાનાર હાથી ત્વર્ગિદ્રિયને (હાથણી ઉપરના મેહુને લીધે) વશ થવાથી પેાતાની ઉપર મનુષ્યનું ચઢવું, કુંતણાં ખાવાં, અન્યની મરજી પ્રમાણે ચાલવું તથા ધાવું વિગેરે અનેક દુ:ખ ભાગવે છે. ૧૦ तिष्ठञ्जले तिमिले विपुले यथेच्छं सौख्येन भीतिरहितो रममाणचित्तः । . गृद्ध रसेषु रसनेन्द्रियतोऽतिकष्टं, निष्कारणं मरणमेति षडक्षणोऽत्र ॥ ११ ॥ GE (તુ. હૈં. સં.) * પ્રથમ હાથીને જ્યારે દાંત વિગેરેના કારણથી મારા વિષે એક મોટા ખાડા ખેાદે છે, પછી તે ખાડાઉપર તરત સરખી વસ્તુ ગે!ઠવીને તેના ઉપર કારા કાગળ પાથરી દે છે. ઘણી બનાવીને તે ખાડા ઊપર રાખે છે. હાથી ક્રૂરતા કામવશ થઇ તે હાથણીતરફ દાડે છે, અને હાથી ખાડા આ સ` ભાંગી પડતાં તે ખાડામાં પડી જાય છે અને (યુ. ૬. સં.) • સ્વચ્છ અને પુષ્કળ પાણીમાં વિહાર કરનાર, સુખથી યુક્ત, ભયરહિત, અને આન ંદયુક્ત ચિત્તવાળું એવું જે માછલું તે રસનાઇંદ્રિયથી રસેામાં લાલચવાળું થવાથી વગર કારણે દુ:ખમય મરણ મેળવે છે. અર્થાત્ મચ્છીમારે લેાઢાના વાંકા આંકડાના અણીવાળા ભાગપર રાખેલી લેાટની લુગદ્દીને ખાવા જતાં તે અણી તાળવામાં પેસી જઈ માધ્યું મરણ પામે છે. ૧૧ હૈય ત્યારે વનમાં પૃથ્વી ભાંગી જાય એવી સાંઠાપછી કાગળની એક હા કરતા તે કૃત્રિમ હાથણીને ઉપર આવે છે કે ગાઠવેલી વસ્તુ તે રીબાઇ રીબાઇને મરે છે, જો Page #110 -------------------------------------------------------------------------- ________________ ७८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ . ~~~~ ધ્રાણેયિને વશ થવાથી થતી હાનિ, नानातरुप्रसवसौरभवासिताङ्गो, घ्राणेन्द्रियेण मधुपो यमराजधिष्ण्यम् । गच्छत्यशुद्धमतिरत्र गतो विसक्ति, गन्धेषु पद्मसदनं समवाप्य दीनः ॥ १२ ॥ દેશમ ~~~~~~~~~~¶ (મુ. ૬. સં.) ચિત્ર વિચિત્ર ઝાડામાંથી પુટતા ગુગાની સુગંધીથી ખુશખાદાર અંગવાળા, મૂર્ખ ભ્રમર સુગ ંધામાં વિશેષ આસક્તિ પામેલ હાવાથી કમળમાં પેસી રાંક બની, ઘ્રાણેંદ્રિયવડે છેવટ યમપુરીને પ્રાપ્ત થાય છે. ૧૨ ચક્ષુરિદ્રિયને વશ થવાથી આવતું મારું પિરણામ. सज्जाति पुष्पकलिकेयमितीव मत्खा, दीपार्चिषं हतमुतिः शलभः पतित्वा । रूपावलोकनमना रमणीयरूपे, मुग्धोऽवलोकनवशेन यमास्यमेति ॥ १३ ॥ (મુ. ૬. સં.) રૂપ જોવામાં ખંતીલે। હાવાથી સુંદર રૂપમાં માહિત થયેલા મૂખ પત ગીઓ; દીવાની જ્યેાતને આ સુંદર ચમેલીના પુષ્પની કળી છે એમ માનીને તેં દીપની શિખા ઉપર પડીને જેમ મૃત્યુ પામે છે, તેમ મેાહિત મનુષ્યનું સમજી લેવું. ૧૩ શ્રાÀદ્રિયને લીધે દુ:ખમાં પ્રવેશ. दूर्वाङ्कुराशनसमृद्धवपुः कुरङ्गः, क्रीडन बने हरिणीभिरसौ विलासैः । अत्यन्तगेयरवदत्तमना बराकः, श्रोत्रेन्द्रियेण समवर्तिमुखं प्रयाति ॥ १४ ॥ (તુ. હૈં. સં.) વનામાં ફ્ળા-ધરાના અંકુરા ખાવાથી પુષ્ટ અંગવાળા, વિલાસેાથી હિરણીઓ સાથે ખેલતા આ કુરંગ-કાળીયાર મૃગ ( હિરણીપતિ ) ગાયનના શ * કમળ વિગેરેની ખુશએમાં આસક્ત બની સાંજ પડી જાય તે પણ તેને નહિ છેડવાથી સાંજે ક્રમળ ખીડાઈ જાય છે એટલે ભમરા રાગને લીધે તેને કાપીને બહાર નીક્ળતા નથી અને તે કમળને હાથી * વાંદરાં વિગેરે ખાઇ જાય છે તેમાં પેલા ભમરા પણ તેના ચારા બની જાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. ઇદ્રિય પરાજય અધિકાર. બ્દોમાં અત્યંત મોહિત થવાથી ગરીબડો બની શ્રોત્રેન્દ્રિયને લીધે મૃત્યુના મુખમાં જાય છે. ૧૪ ત્રંબાવટી નગરીમાં રણજીતસિંહ નામને એક રજપુત રહેતું હતું તેને પિતાની ગરીબ સ્થિતિને લઈ પરદેશમાં દ્રવ્યોપાર્જન કરવા માટે ઈચ્છા પ્રદીપ્ત થવાથી પોતાની સ્ત્રી લાલબાને ગૃહવ્યવહાર ચલાવવા માટે ચગ્ય શિક્ષણ આપી તેણે પરદેશતરફ પ્રયાણ કર્યું. આહિં લાલબા શુભગુણાલંકૃત હેવાથી સત્ય અને નીતિમય માર્ગમાં પોતાનાં મબળને સુદઢ કરી પતિનું દીર્ધાયુષ ઈચ્છતી દિન નિર્ગમન કરવા લાગી. મને કલ્પિત સુખદુ:ખની જંજાળમાં નહિ મુઝાતાં નવરાશને વખતે પિતાને સંગીતનો શોખ વિશેષ હોવાથી પિતાનાં સુકેમળ હસ્તમાં સારંગી લઈ અહર્નિશ પોતાના ગૃહ ઉપરની અગાશીમળે સુંદર ગાનમાં બેસી સંગીતકળાનું પઠન પાઠન કરવા લાગી. - એકદા સારંગીના મધુર સ્વર સાથે પિતાનો સુંદર સ્વર મીલાવી સંગીતમાં તલ્લીન થએલ હતી, તેવામાં એક મૃગને પડખેની દિવાલ પાસે જ્યાં આગળ કોઈપણ મનુષ્યની આવજાવ નહાતી, ત્યાં આગળ સંગીતના મધુર સ્વરની સાથે લીન થએલ ઈ લાલબા સાનંદાશ્ચર્ય પામી. સંગીતની પૂર્ણાહુતિ થતાં મૃગને પિતાને રસ્તે જતો જોઈ વિચક્ષણ બુદ્ધિવાળી લાલબા તે સ્થળે આવી તપાસ કરે છે, તે મૃગની નાભિમાંથી ખરી પડેલ કસ્તૂરી નિરખવામાં આવી. તેથી હર્ષપૂર્વક તે કસ્તુરી લઈ બજારમાં વેચી કરી પછી પોતાને ઘેર આવી. પોતાની ગરીબી સ્થિતિનો અસ્ત થવા માટે આવું અત્યુત્તમ કિંમતી સાધન પ્રાપ્ત થવાથી હમેશ ગૃહકામથી પરવારી બરાબર ટાઈમસર અગાશીપર ચડી જઈ સંગીત લલકારવા લાગી. અને મૃગ પણ તે મધુર સ્વરનું શ્રવણ કરવામાટે ટાઈમસર હમેશાં આવવા લાગે. તેથી લાલબાનું દારિદ્ર હમેશાં કસ્તૂરી મળવાથી દૂર જવા લાગ્યું. ક્રમે ક્રમે લક્ષ્મીને વધારે થવાથી અમુક લક્ષ્મીનાં કેટલાંએક સુંદર રાચરચીલાઓ ખરીદ કરી પોતાના ગ્રહને એક દેવગૃહસમાન બનાવી દીધું. કેટલોક વખત વિત્યા પછી રણજીતસિંહ પરદેશની મુસાફરી કરી પોતાને ઘેર આવ્યું. પોતાની ગરીબી સ્થિતિને લઈ અંદ 4 પારાધી જ્યારે હરણકાંઓને મારે છે ત્યારે પ્રથમ વનમાં જઈ સુંદર વાજિંત્રે સાથે મનહર ગાયન ગાય છે એટલે મૃગલાં શબ્દથી મોહિત થઈ તે સાંભળવા પારાધીની નજીકમાં આવીને ઉભાં રહે છે. એ તક સાધી દુષ્ટ પારાધીઓ તેને અનેક પ્રકારથી મારે છે. તેમ તેવા મનુષ્યોની ખુવારી પણ સમજી લેવી. # સત્યપ્રકાશ ભાગ ૧ લો. Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. રામ ગીમાં પણ નહિ જેએલ સુંદર અને મનમોહક વસ્તુઓથી ગ્રહ શણગારેલું જોઈ રણજીતસિંહનાં હૃદયમાં શંકારાક્ષસીએ ઘર ઘાલ્યું. અનુક્રમે વિચારમાળાના મણકા ફેરવવામાં તે એટલે બધે વ્યાધિગ્રસ્ત બની ગયો કે તેના સુંદર ચહેરા૫ર શ્યામતાને રંગ છવાઈ રહ્યો. અહાહા!!! મારી સ્ત્રીને પરદેશ જતી વખતે પિટમાં પૂરું ખાવામાટે અનાજ પણ હું મુકી ગયો ન હતો. એટલું જ નહિ પરંતુ ઘરમાં બે ચાર પિતળના લેટા અને પાણીના ઘડા સિવાય કાંઈપણ હતું નહિ. છતાં અત્યારે આ બધું હું શું જોઉં છું? ખરેખર કેઈ ધનાઢય ગૃહસ્થ સાથે આ સ્ત્રી જુઠા પગારમાં સપડાએલી હેવી જ જોઈએ. અને તેથી જ આ બધી સામગ્રીઓ સંપાદન કરી લાગે છે. આવી રીતે જળતરંગોની માફક આંતરિક ઉર્મિઓ અંતરમાંજ શમાવી દઈ ચિંતારૂપી ચિતામાં તે પોતાના શરીરની આહુતિ આપવા લાગ્યું. તેવામાં મૃગને આવવાનો ટાઈમ થઈ જવાથી કસ્તુરીની લાલચે હાથમાં સારંગી લઇ એકદમ લાલબા અગાશી પર ચડી ગઈ, અને સુંદર સ્વરથી સંગીત લલકારવા લાગી. મૃગ તો ક્યારનેએ આવી પિતાની જગ્યાઉપર મધુર સ્વરનું શ્રવણ કરવાની તીવ્ર ઈચ્છામાં લાલબાની વાટ જેતે બેસી રહ્યો હતે. તેને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી હર્ષાનંદની સાથે તે મધુર સ્વરનું શ્રવણ કરવા લાગ્યા. - ગૃહકામ પડતાં મુકી લાલબા પિતાના કોમળ કરમાં સારંગી લઈ એકદમ અગાશી પર ચડી ગાયન કરવા લાગી. તેથી રણજીતસિંહના હદયપટની અંદર અગ્નિમાં ઘી હોમાવા જેવું કાર્ય બન્યું. પોતાની શંકાને આ કાર્ય સહાનુભૂતી અપિ, તેથી ક્રોધાધિન થઈ સ્ત્રી હત્યા કરવાના દ્રઢનિશ્ચયથી હાથમાં તીરકામઠું લઈ અગાશી પર ચડયો. ચડતાવેંત જ રણજીતસિંહની નજર પેલા મૃગ ઉપર પડી તેથી સ્ત્રી હત્યા કરવાના બદલામાં મૃગહત્યા કરવા તેનું મન લલચાયું. સત્વર તીર ફેંકયું, અને મૃગ ઘાયલ થઈ પૃથ્વિ પર ઢળી પડયે. અકસ્માતું રંગમાં ભંગ પડેલો જોઈ લાલબા ગાભરી બની ગઈ; અને પોતાને ઉપકારી એક નિરાધાર ત્રણભક્ષણ પ્રાણુ પર આવો ત્રાસદાયક જુલમ ગુજારનાર કેશુ? એમ ધારી ચોમેર દ્રષ્ટિ ફેરવવા લાગી. સારંગી અને લાલબાને મધુર સ્વર બંધ પડવાથી મૃગ લાલબાને સંબોધી કહેવા લાગ્યું કે વાય વાય મમ ખંચકર, જે શિર ધરણી ઢલંત, વિંધ્યા સેહી વિધીયા, અણુવિદ્યા બાલ ચરંત. લાલબા! એ દયાળુ લાલબા!! તું તારો સારંગી સહિત મધુર સ્વર ચાલતેજ રાખ. જ્યાં સુધી મારૂં શિર ધરણી પર ઢળે નહિ ત્યાં સુધી આ તીર Page #113 -------------------------------------------------------------------------- ________________ ' પરિચ્છેદ. ઇંદ્રિય પરાજય–અધિકાર. નકના જનકર = = =============== કરતાં પણ તે મધુર સ્વરને વિરહ મારાથી સહન થઈ શકે તેમ નથી. તારા મધુર સ્વરથી હું તે સદાને માટે વિંધાએલજ છું. પરંતુ જે નથી વિયાણ તે તે જંગલમાં જઈ સુખેથી માલ ચરે છે. લાલબાનું પ્રેમાળ હૃદય ભરાઈ આવ્યું, આંખેથી અશ્રુપ્રવાહ વહેવા લાગે, અને પોતાના પર ઉપકાર કરનારની અવસાન સ્થિતિ આવી દુઃખમય જોઈ આયુષની અસ્થિરતા તરફ તેના વિચાર સ્ફરવા લાગ્યા. તપાસ કરતાં આ બધું કાર્ય પોતાના પતિનું જ છે એમ જણાવાથી તેને મારવાનું કારણ પૂછતાં રણજીતસિંહે સર્વ સત્યહકીક્ત જાહેર કરી. તેથી મૃગના ઉપકારતળે મળેલી સંપત્તિનું પરિપૂર્ણ વર્ણન કરી બતાવી તેણે પતિના ચિત્તને શાન્ત કર્યું. પ્રિય વાંચક! કણેન્દ્રિયને કબજામાં નહિ રાખતાં મૃગની કેવી દશા થઈ? એમ જાણી તું તારા કાનને સમાર્ગમાં પ્રવર્તાવજે. અજિદ્રયને થતી ખબી ઉપરથી મનુષ્ય લેવાનો બેધ. एकैकमक्षविषयं भजताममीषां, सम्पद्यते यदि कृतान्तगृहातिथित्वम् । ૬. ૨. મેં.) पञ्चाक्षगोचररतस्य किमस्ति वाच्य કક્ષાર્થfમાપીરપિચરત્યક્તિ છે ૫ | J. અકેક ઇંદ્રિયવિષયને સેવનાર આ પ્રાણીઓ મૃત્યુના ઘરના અતિથિ થયા છે (એટલે મૃત્યુ પામ્યા છે) તે પછી પાંચે ઈદ્રિયના વિષયમાં ડૂબેલ મનુષ્યનું તે શું કહેવું? આમ સમજીને જ શુદ્ધ અને ધીર બુદ્ધિવાળા પુરૂષ ઇંદ્રિયના વિષયોને તજે છે. ૧૫ જિતેંદ્રિય થવું બહુ મુશ્કેલ છે. दन्तीन्द्रदन्तदलनेकविधौ समर्थाः, सन्त्यत्र रौद्रमृगराजवधे प्रवीणाः। }ણું. ૨..) ગારીવિપરાવરીબેડ િવલા, પાલનિર્નવપરાતુ ન નિ કર્યા છે દ્દા | જે પુરૂષે બોંકી ગયેલા હાથીઓના દાંત ત્રોડવાના કાર્યમાં સમર્થ છે, જે પુરૂષો પ્રચંડ સિંહનો નાશ કરવામાં કુશળ છે અને જે પુરૂષે દાઢમાં ઝેરવાળા સર્પોને વશ કરવામાં પ્રવીણ છે, તેવા પુરૂષે પણ પંચંદ્રિયના વિષને જીતવામાં કુશળ નથી અથવા આ સંસારમાં ઉપર જણાવ્યા તેવા પરાક્રમી પુરૂષે છે પણ પંચૅટ્રિયેના વિષને જીતનારા લેવામાં નથી આવતા. ૧૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ ~~~~~ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જો - એમાં અમૃતની ભ્રાંતિ संसारसागरनिरूपणदत्तचित्ताः, सन्तो वदन्ति मधुरां विषयोपसेवाम् । आदौ विपाकसमये कटुकां नितान्तं, किम्पाकपाकफलभुक्तिमिवाङ्गभाजाम् ।। १७ ।। J દશમ (૩. . સં.) સંસારરૂપી સાગરનું નિરૂપણ કરવામાં ધ્યાન આપનારા સંતપુરુષા કહે છે કે મનુષ્યાને વિષયની સેવા ( પ્રીતિ ) શરૂઆતમાં હમેશાં મીઠી છે પણુ પરિણામે અત્યંત કડવી છે. ત્યાં દૃષ્ટાંતથી સમજાવે છે કે કિપાક (વૃક્ષ વિશેષ)નાં પાકેલાં ફળનું ભોજન શરૂઆતમાં મધુર લાગે છે અને અંતે પ્રાણના નાશ કરે છે તેમ વિષયા પણ જાણે!. અર્થાત વિષયભાગથી સુખની આશા રાખવી એ ય છે. ૧૭ જેની વિષયમાં પ્રમળતા, તેની સર્વ ગુણામાં નિખ`ળતા. तावन्नरो भवति तत्त्वविदस्तदोषो, मानी मनोरमगुणो मननीयवाक्यः ॥ शूरः समस्तजनतामहितः कुलीनो, यावषीकविषयेषु न सक्तिमेति ॥ १८ ॥ (મુ. ૬. સં.) જ્યાંસુધી મનુષ્ય ઇંદ્રિયેાના વિષયા ( સંસારી ખેાટા સુખ ) માં આસક્તિને પામ્યા નથી; ત્યાં સુધી તત્ત્વજ્ઞાતા, દોષરહિત, માની, સારે ગુણવાળા મનન કરવાચેાગ્ય વચનેાવાળા, શૂરવીર, સર્વ મનુષ્યાએ વવા ચાગ્ય અને કુલીન ગણાય છે. ૧૮ રાજા પરાણે રાંક અને, એ આશ્ચય. मर्त्य हृषीकविषया यदमी त्यजन्ति, नाश्चर्यमेतदिह किञ्चिदनित्यतातः । (મુ. ર. સં.) एतत्तु चित्रमनिशं यदमीषु मूढो, मुक्तोऽपि मुञ्चति मतिं न विवेकशून्यः ।। १९ ।। j અનિત્યતાથી આ ઈંદ્રિયાના વિષયા મનુષ્યને છેડી દેછે એ જરાપણ આશ્ચર્ય નથી; પણ મુક્ત ( મહાત્મા ) પુરુષ વિવેક છેાડીને મૂઢ મનીને આ વિષામાંથી મતિ તજે નહિ એટલે વિષયસુખમાં મગ્ન રહે એ ખરેખર હમેશાં આશ્ચર્ય ઉપજાવે છે. ૧૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઇંદ્રિય પરાજય—અધિકાર, ~~~~~~~~: વિષયની ઢાઉપર પણ સત્તા. आदित्यचन्द्रहरिशङ्करवासवाद्याः, शक्ता न जेतुमतिदुःखकराणि यानि । तानीन्द्रियाणि बलवन्ति सुदुर्जयानि, ये निर्जयन्ति भुवने बलिनस्त एके || २० || (સુ. ૬. સં.) જે દુ:ખકર ઇંદ્રિયાને જીતવાને સૂર્ય, ચંદ્ર, હિર, શંકર અને ઇંદ્ર વગેરે દેવા પણ શક્તિવાળા નથી તે ખળવાન અને ન જીતી શકાય એવી ઇંદ્રિયાને જેઆ જીતે છે તેજ આ જગત્માં ખરા ખળવાન છે. ૨૦ ઉત્તમ સુખ મેળવવાના મંત્ર. सौख्यं यदत्र विजितेन्द्रियशत्रुदर्पः, प्राप्नोति पापरहितं विगतान्तरायम् । स्वस्थं तदात्मकमनात्मधिया विलभ्यं, किं तद्दुरन्तविषयानलतप्तचित्तः ॥ २१ ॥ (મુ. ૬. સં.) જેના ઇંદ્રિયરૂપ શત્રુના દને જીતી લેનારા પુરૂષ પેાતાને વિષે સ્થિતિવાળું, આત્મસ્વરૂપવાળું, નિષ્પાપ અને નિર્વિજ્ઞ જે સુખ પામે છે તે સુખ છેડાજ નથી આવતા એવા વિષયરૂપ અગ્નિથી તપેલા ચિત્તવાળા પુરૂષ પેાતાની અનાત્મ બુદ્ધિવડે મેળવી શકે છે? નહિજ, ૨૧ કિંમતી મણિને! ત્યાગ કરી શ`ખલા વિણવાની મૂર્ખતા. नानाविधव्यसनधूलि विधूतिवातं, W तत्त्वं विविक्तमवगम्य जिनेशिनोक्तम् । यः सेवते विषयसौख्यमसौ विमुच्य, કર --** (મુ. ર. સં.) हस्तेऽमृतं पिबति रौद्रविषं निहीनः ॥ २२ ॥ અનેક પ્રકારનાં દુઃખરૂપી ધૂળને દૂર ઊડાવી દેવામાં વાયુના જેવું કામ કરનાર અને જિન ભગવાને કહેલા એવા પવિત્ર તત્ત્વને જાણીને જે પુરુષ વિષય સુખને ભાગવે છે તે મૂઢ મનુષ્ય ખરેખર હાથમાં રહેલ અમૃતના ત્યાગ કરીને હળાહળ ઝેર પીએ છે. ૨૨ જે વિષયાધીન, તે પરાધીન. दासत्वमेति वितनोति विहीनसेवां, धर्मे धुनाति विदधाति विनिन्द्यकर्म । रेफचिनोति कुरुतेऽतिविरूपवेषं, किंवा हृषीकवशतस्तनुते न मर्त्यः ॥ २३ ॥ (મુ. ર. સં.) Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. દશમ ઇંદ્રિયાધીન મનુષ્ય શું શું કરતો નથી (અર્થાત્ નહિ કરવાનું સર્વ કરે છે, કારણ કે દાસ થાય છે, અધમની સેવા કરે છે, ધર્મ ગુમાવે છે, અતિ નિકર્મ કરે છે, પાપ એકઠું કરે છે, અને બેડોળ રૂપ ધારણ કરે છે. ૨૩ વિષયે ભેગવવાથી કદી તૃપ્તિ થતી જ નથી. अब्धिर्न तृप्यति यथा सरितां सहस्र।चेन्धनैरिव शिखी बहुधोपनीतैः। (કુ. ૨. ) जीवः समस्तविषयैरपि तद्वदेव, सश्चित्य चारुधिषणस्त्यजतीन्द्रियार्थान् ॥२४॥ જેમ હજારે નદીથી સમુદ્ર તૃદ્ધિ પામતું નથી અને જેમ વારંવાર અનેક લાકડાં અગ્નિમાં નાખવાથી અગ્નિ શાંત થતો નથી; તેમજ જીવ પુષ્કળ સંસારી વિષ સેવવાથી શાંત થતો નથી. તેથી ઊત્તમ બુદ્ધિવાળે ભવ્યજીવ સારી : રીતે વિચારીને ઇંદ્રિના વિષયને (સાંસારિક સુખને) ત્યજે છે. ૨૪ દેખાવમાં સાકર પણ અનુભવે ફટકડી. आपातमात्ररमणीयमतृप्तिहेतुं, किंपाकपाकफलतुल्यमथो विपाके । (૪. ૨. સં.) नो शाश्वतं प्रचुरदोषकरं विदित्वा, પત્રિકાર્યમુવમર્યાધિ રચનનિત ૨ | | જેમ પાક વખતે કિંપાક વૃક્ષનાં ફળ ખાવામાં મધુર અને પરિણામે ઝેર છે તેમ ઇઢિઓનું સુખ ભેગવતી વખતે કેવળ મનહર, પણ અંતે અતૃપ્તિના હેતુભૂત અને તે પણ અશાશ્વત, હમેશાં પુષ્કળ થી ભરપૂર છે. એમ જા ને પણ વિષયીપુરુષ તજતા નથી. આત્મસાધનમાં નિશ્ચયવાળા પુરુષે પંચેન્દ્રિયના વિષયોને ત્યજે છે. ૨૫ અજિતેંદ્રિય પુરુષના ગુણેની નિષ્ફળતા विद्या दया द्युतिरनुद्धतता तितिक्षा, सत्यं तपो नियमनं विनयो विवेकः। (પુ. ૨. સં) सर्वे भवन्ति विषयेषु रतस्य मोघा, પતિ રાતિતિ ન તરિત્રમ્ | રદ્દ | વિદ્યા, દયા, શોભા, સરલતા, સહનશીલતા, સત્ય, તપશ્ચર્યા, નિયમ (૫ચ્ચખાણ-પ્રતિજ્ઞાવાળું વ્રત), વિનય અને વિવેક આ સર્વે જે કે ખરેખર હિટ Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઇદ્રિય પરાજય–અધિકાર. તકર ગણે છે પરંતુ વિષયાસક્ત પુરૂષને તેનું કંઈ ફળ મળતું નથી. એમ જાણી મતિમાન પુરુષે તેને વશ થતા નથી. ર૬ સંસારી વાસનાની પ્રબળતાથી પાપમાં પ્રવૃત્તિ. लोकार्चितं गुरुजनंम् पितरं सवित्रीम् बन्धु सनाभिमबलां सुहृदं स्वसारम् । (. ૨.સં) भृत्यं प्रभुं तनयमन्यजनं च मयों નો મત્તે વિપરિવર: રાષિા | ૨૭ | | વિષયરૂપ શત્રુને વશ થયેલો પુરૂષ કપૂજ્ય ગુરૂઓને, પિતાને, માતાને, બંધન, કુટુંબને, પિતાની સ્ત્રીને, મિત્રને, બેહેનને, નેકરને, ઈષ્ટદેવને, પુત્રને અને બીજા કોઈ પણ માણસને માનતો નથી. અર્થાત્ તેઓના તરફ જેવા પ્રકારનું વર્તન રાખવું વાજબી ગણાય તેવા પ્રકારનું વર્તન બિલકુલ રાખી શકતો નથી. ૨૭ વિષયાંધ મનુષ્ય નીચામાં નીચું કૃત્ય પણ કરે છે. लोकार्चितोऽपि कुलजोऽपि बहुश्रुतोऽपि, धर्मस्थितोऽपि विरतोऽपि शमान्वितोऽपि । (સુ ૨. ) अक्षार्थपन्नगविषाकुलितो मनुष्यस्तन्नास्ति कर्म कुरुते न यदत्र निन्यम् ॥ २८ ॥ લોકમાં પૂજ્યભાવને પામેલ, કુલીન, બહુશ્રુત, ધર્મનિષ્ઠ, વૈરાગ્યને પામેલ, અને સમતાવાળો હોય તો પણ મનુષ્ય વિષયરૂપી સપના વિષથી વ્યાકુળ બન્યો (મનમાં જે સંસારવાસના ઉત્પન્ન થઈ ) તો પછી આ સંસારમાં એવું કોઈ નિંદ્યકર્મ નથી કે જે તે મનુષ્ય ન કરે. અર્થાત વિષયાસક્તિને લીધે ગમે તેવું નિંઘકામ પણ કરે છે. ૨૮ ઈન્દ્રિયપરાજયથી થતા ફાયદા. येनेन्द्रियाणि विजितान्यतिदुर्दराणि, तस्याविभूतिरिह नास्ति कुतोऽपि लोके । श्लाघ्यं च जीवितमनर्थविमुक्तमुक्त, (કુ. ૨. સં) jો વિવિમતિપૂનિતતવર્ધઃ ૨૬ / 0 જેણે અતિ સંકટવાળી ઇંદ્રિય જીતી છે તેનું અકલ્યાણ આ જગતમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે. દશમ ======= = == ×====== == ===== === ક્યાંય નથી, ત્યારે પરલોકમાં તે ક્યાંથીજ થાય? તથા તે પુરુષનું જીવતર વૈરાગ્ય બુદ્ધિવડે માન રાખવા જેવા તત્ત્વજ્ઞાની પુરુષોએ અનર્થ રહિત તથા વખાણવાયોગ્ય કહેલું છે. ૨૯ મોહ વારી શકાય તેમ નથી. રિસરી . (-૩૨) अजानन् माहात्म्यं पततु शलभो दीपदहने स मीनोप्यज्ञानाद्विडिशयुतमश्नातु पिशितम्।। विजानन्तोप्येते वयमिह विपज्जालजटिला (૪. .) જ જમાન દિનો મોદિમા ૩૦ || (અગ્નિના) માહાસ્યથી અજ્ઞાન પતંગ, તીવ્ર અગ્નિમાં પડે છે, મત્સ્ય પણ અજ્ઞાનથી જ માંસવાળી આંકડી ગળે છે; પરંતુ આપણે તે આ સઘળું જાણવા છતાં પણ સંસારના, વિપત્તિથી આવૃત વિષને છેડી શકતા નથી. અરેરે, એ મેહમહિમા શું છે ગહન છે? ૩૦ વિષયાસક્તિથી થતી વિપરીત બુદ્ધિ. तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधातः सन् शालीन् कवलयति शाकादिवलितान् । ! 1111 (૪. રા.) प्रदीप्ते रागाग्नौ सुदृढतरमाश्लिष्यति वधूं प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥३१॥ મનુષ્ય, તૃષાથી મુખ સૂકાતું હોય ત્યારે મધુર અને સુગંધી જળનું પાન કરે છે, ભૂખ લાગે ત્યારે શાકવગેરે સહિત ભાતનું ભજન કરે છે અને સ્નેહરૂપી અગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે વધને આલિંગન કરે છે, એવી રીતે વ્યાધિના ઉપાયને “આ સુખ છે એમ (મનુષ્યો) વિપરીત માને છે. ૩૧ મદનની વિટબના. कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो व्रणी पूपक्लिन्नक्रिमिकुलशतैराततनुः । ૪.શ.) क्षुधा क्षामो जीणेः पिठरककपालार्पितगल: शुनीमन्वेति श्वा हतमपि च हन्त्येव मदनः ॥ ३२ ॥ સુકાઈ ગયેલ, કણે, લંગડો, બુચ, બાંડે, પવહેતાંત્રણવાળ, હજારોકીડાઓ પડેલા શરીરવાળો, ભૂખથીદુર્બળ થઈગયેલો, જીરું અને જેને ગળે કચ Page #119 -------------------------------------------------------------------------- ________________ પછિદ. ઈદ્રિય પરાજય–અધિકાર. જનજન====***** ** === = = રાની હાંડીને કાંઠલો ભરાઈ રહેલો છે એ કુતરે પણ વિકળની માફક કુતરી પાછળ ભમ્યા કરે છે, ત્યારે ખરેખર મદન, મરેલાને પણ મારે જ છે. ૩૨ વિષયાસક્ત પ્રાણુની લોલુપતા તથા નિલજજતા. રળી. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं, निरुपमरसपीत्या खादन् खरास्थि निरामिषम्। सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते, न हि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुताम् ॥३३॥ ) જીવડાના સમૂહથી વ્યાસ, લાળથી ભીનું, પુષ્કળ દુધવાળું, જેને જેવાથી અણગમે થાય એવું તથા માંસરહિત એવું જે ગધેડાનું હાડકું છે; તેને ?' અતિ સ્વાદથી પ્રીતિવડ ખાતે કુતર પાસે ઉભેલ ઈંદ્રને પણ જોઈને શરમાતે નથી; કારણ કે અધમ પ્રાણ પોતે સ્વીકારેલ વસ્તુની હલકાઈ ગણતું નથી. ૩૩ ઇંદ્રિય સમૂહની પ્રબળતા. - શારીડિત. आत्मानं कुपथेन निर्गमयितुं यः शूकलाश्वायते, कृत्याकृत्यविवेकजीवितहतौ यः कृष्णसर्पयते । | (હિં.) यः पुण्यद्रुमखण्डखण्डनविधौ स्फूर्जत्कुठारायते, तं लुप्तव्रतमुद्रमिन्द्रियगणं जित्वाशुभंयुभव ॥ ३४ ॥ . વ્રતમુદ્રાનો લેપ કરનાર તે ઈંદ્રિય સમૂહને જીતીને તું કલ્યાણ પામવાને અધિકારી થા. કે જે ઇંદ્રિય સમૂહ જીવાત્માને ખરાબ રસ્તે ખેંચી જવામાં તેફાની ઘેડાના જેવું કામ કરનાર છે, કર્તવ્ય તથા અકર્તવ્યના વિવેકનું છવિત હણવામાં કાળા સર્પના જેવો છે અને પુરૂપ વૃક્ષસમૂહને કાપવામાં સજેલા કુહાડા જેવો છે. તે વ્રતમુદ્રાને લેપ કરનારા ઈંદ્રિયસમૂહને જીતીને તું કલ્યાણ પામવાને અધિકારી–સુખી થા. (તે વગર સુખી થવાય તેવું નથી.) ૩૪ ઇઢિયશવતિની મૂખતા. ते धत्तूरतरं वपंति भवने प्रोन्मूल्य कल्पद्रुमम्, चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः। विक्रीय द्विरदंगिरींद्रसदृशं क्रीणंति ते रासभं, ये लब्धं परिहृत्य धर्ममधमा धावंति भोगाशया ॥३५॥ j Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો. *** ~~~~~~~ → જે મૂર્ખ પુરૂષા પ્રાપ્ત થયેલા ધર્મને ત્યજીને વિષય વાંછનાને અર્થે દોડી રહ્યા છે તે મૂઢા પાતાના ઘર આગળ ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષને કાઢી નાંખીને ધંતુરાના વૃક્ષને વાવે છે. અને ચિંતામણીના ત્યાગ કરીને કાચના કટકાને સ્વીકારે છે તથા પર્વત જેવા ઉંચા હાથીને વેચીને ગધેડાને ખરીદે છે. ૩૫ વિષય એ સુખના નહિ પણ કેવળ દુઃખનાજ કારણરૂપ છે. तत्तत्कारकपारतन्त्र्यमचिरान्नाशः सतृष्णान्वयैस्तैरेभिर्निरुपाधिसंयमभृतो बाधानिदानैः परैः । शर्मभ्यः स्पृहयन्ति हन्त विषयानाश्रित्य यहिन - स्तत्क्रुध्यत्फणिनायकाग्रदशनैः कण्डूविनोदः स्फुटम् ||३६|| ૮૮ ן. દેશમ ( સ્થાવિ.) શાંત સંયમને ધારણ કરનારાને વિન્નરૂપ એવા જે ઉત્કટ તૃષ્ણાયુક્ત વિષયાથી કારણુ ( ઇંદ્રિય પ્રેરક પુરૂષ ) ને પરાધીનપણું હાય છે, એટલું જ નહિ પણ ટુક વખતમાં તેના નાશ થઈ જાય છે એટલે પ્રભુથી વિમુખ અને પથગામી બને છે. તેથી ખેદથી કહેવું પડે છે કે જે મનુષ્યા ઇંદ્રિયાનેા આશ્રય લઇ સુખ ઈચ્છે છે તે તેા કેવળ ફુંવાડા નાખતા સર્પરાજના દાંતના અગ્ર ભાગ ઉપર ખરજ મટાડવાના ઊપાય કરે છે એ સુસ્પષ્ટ છે અર્થાત્ સના દાંતસાથે હાથની ખરજ મટાડવી દુર્લભ છે, કારણ કે તે સર્પ તરતજ છે ને તેથી મનુષ્ય અવસ્ય મરણ પામે છે તેમ સંસારી વિષયેાથી જે સુખ ઈચ્છવું તે કેવળ આત્મદશાથી વિમુખ કરનારૂ છે. એટલે ઇંદ્રિય સબંધિ વિષયસુખ તે ખરૂં સુખ નથી. ૩૬ કર જેમ એર મિશ્રિત દૂધ તે દૂધ નથી, તેમ યવાળુ સુખ તે સુખ નથી. आनन्दाय न कस्य मन्मथकथा कस्य प्रियान प्रियाः लक्ष्मीः कस्य न वल्लभा मनसि नो कस्याङ्गजः क्रीडति । ताम्बूलं न सुखाय कस्य न मतं कस्यान्नशीतोदकं, सर्वाशाद्रुमकर्त्तनै कपरशुर्मृत्युर्न चेत्स्याज्जने ॥ ३७ ॥ (૧.સ.યુ.) સર્વ આશારૂપી વૃક્ષને કાપવામાં તત્પર કુહાડારૂપી મત્યુ જો મનુષ્યને પ્રાપ્ત ન થતું હેાત તા શૃંગારી કથા કાને આનંદ આપતી નથી ? પ્રિયાએ કાને પ્રિય નથી ? લક્ષ્મી કાને વહાલી નથી ? પુત્ર મનમાં ને આન ંદ આપતા નથી ? તાંબૂલ કાને સુખ નથી ? અન્ન તથા શીતળ પાણી કાને ગાઢતું નથી ? પણ જ્યાં મૃત્યુ તૈયાર ઉભેલ છે ત્યાં એમાનું કાંઈપણુ સુખરૂપ નથીજ થતું. ૩૭ આપતું Page #121 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઈંદ્રિય પરાજય—અધિકાર. ~~~~~ ૮૯ મધુબિંદુનું દૃષ્ટાંત. कश्चित्काननकुञ्जरस्य भयतो नष्टः कुबेरालयः, शाखासुग्रहणं चकार फणिनं कूपेत्वधोदृष्टवान् । वृक्षो वारणकम्पितोऽथ मधुनो बिन्दूनितो लेढि स लुब्धश्वामरशब्दितोऽपि न ययौ संसारसक्तो यथा ॥ ३८ ॥ કાઇ પુરૂષ વનમાં ગયા ત્યાં એક હાથીને જોઈ તે ભય પામ્યા એટલે કૂવાઉપર વડલાની વડવાઈ લટક્તી હતી તે ગ્રહણ કરી કૂવામાં ટીંગાઇ રહ્યો. કૂવામાં નીચું જોવા લાગ્યા તા ચાર મોટા સર્પ ( અજગર ) આંટા મારતા જોયા, અને ઉપર જોયું તે પાતે જે વડવાઈ ઝાલી રાખી છે તેને એક ધેાળા તથા કાળા એમ બે ઉંદર કાપી રહ્યા છે. તથા જે વડવાઈ ઝાલી છે તે વડવાઈ વાળી ડાળી ઉપર એક મધપુડા રહેલા છે. ત્યારબાદ હાથી આવીને વડને હલાવા લાગ્યા એટલે મક્ષિકાએ ઉડી અને પેલા લટકતા પુરુષને કરડવા લાગી તેમજ મધપુડો ફૂટયા એટલે મધનાં બિંદુએ માથા ઉપરથી થઇને હાઠ ઉપર આવ્યાં તે જીભથી ચાટયાં તેથી સારી મીઠાશ આવી. વારંવાર પડતાં મધ હિંદુઓને ચાટવા લાગ્યા. તે વખતે આકાશચારી કેાઈ એક વિદ્યાધરે તે કૂવામાં લટકતા પુરુષને કીધું કે હે ભાઈ ! હું તુંને વિમાનમાં બેસાડી મારી સાથે લઇ જાઉં અને આ દુ:ખમાંથી છેડાવું, માટે મારી સાથે સાથે ચાલ. આવા શબ્દો વિદ્યાધરના સાંભળ્યા છતાં મધમાં માહિત થવાથી તે વિદ્યાધરને તેણે ના પાડી. ૩૮ ( ..) *ઉપનય—સંસારીજીવરૂપ પુરુષ ચૌદરાજલેાકરૂપી વનમાં ભમતાં કાળરૂપ હાથીને ભાળીને સંસારરૂપ કૂવામાં આયુષ્કર્મની પ્રકૃતિરૂપ વડવૃક્ષની ડાળને પકડીને રહ્યો છે તે કૂવામાં ચારગતિરૂપ માટા ચાર અજગર ( સર્પ ) ડાચું ઢ્ઢાડીને રહ્યા છે. પકડેલી ડાળને પશુ દિવસ અને રાત્રિરૂપી ધેાળા અને કાળા ઉંદર કાપી રહ્યા છે. વળી તે આયુષ્યરૂપ વડવૃક્ષને કાળરૂપી હાથી ઉખેડવા લાગ્યા છે. તે વૃક્ષની ડાળઉપર પાંચ ઈંદ્રિયાના વિષયરૂપ મધપૂડામાંથી તેના ભાગીદાર સ્વજન કુટુંબરૂપ મક્ષિકાએ અનેક પ્રકારની ઉપાધિરૂપ ચટકા ભરે છે તથાપિ વિષયરૂપ બિંદુના સ્વાદમાં તે સંસારીજીવ એવા લલચાયા છે કે તેને સંત મહાત્મારૂપ વિદ્યાધર પુરુષ ધર્મરૂપી વિમાનમાં બેસાડી સ્વવા અપવરૂપી મેહેલમાં લઇજવાને દયાભાવથી કહી રહ્યા છે તાપણુ વિષયરૂપ મધપુડામાંથી પડતા બિંદુના સ્વાદ તે જીવ છેાડી શકતા નથી અને ધરૂપ વિમાનમાં બેસી શકતા નથી. તેને તે સ્વા. દમ કાળરૂપ હાથી આયુષ્યરૂપ વડવૃક્ષને ઉપાડી નાંખશે ત્યારે સંસારીજીવ ચારગતિરૂપ જે અજગરા છે તેમાંથી એકના મુખમાં પડી રીખાશે. આવી રીતે આ જીવને અનંતકાળ થયાં તેથી તેવાં ને તેવાં અનંત મરણુ પણ થયાં છે તાપણ તે બિંદુના સ્વાદ હજી સુધી છેડી શકતા નથી તે આશ્ચર્યાં છે. ૩૮ ૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. મ રજનનનન======== ==== ==== = ઈદ્રિયાધિન ઉપર સત્યકીની કથા. ૧ ભરતક્ષેત્રમાં વિશાલાનગરમાં ચેડા નામે રાજા રાજ્ય કરતા હતા. તે પરમ જેનધમી હતા, તેમને સાતપુત્રીઓમાં સુકા તથા ચેલણ એ નામે બે પુત્રીઓ હતી. તેને માંહોમાંહે ઘણે સ્નેહ હતા. જેમકે શયન, ભજન, સ્નાન, દાન સર્વ એકઠાં કરે. તે ગામમાં કઈ પરિત્રાજિકા આવીને પિતાના શાચમૂલ ધર્મનાં વખાણ કરતી હતી. એકદા તે પરિત્રાજિકા કન્યાના અંત:પુરમાં ગઈ. ત્યાં તેને સુઝાએ વાદ કરી છતી નિર્ભ છીને કહાડી મૂકી, તે વખતે પરિવાજિકાએ રેષ કરીને એ નિશ્ચય કર્યો કે એ બાલિકાને હું મોટા સંકટમાં નાખું! જેથી મહારૂં વૈર વળી આવે. એમ ચિંતવી પછી સુજ્યેષ્ઠાનું રૂપ પાટીયામાંહે તાદશ ચિતરાવ્યું. તે રૂપ શ્રેણિક રાજાને જઈ દેખાડ્યું. તે જોઈ શ્રેણિક રાજાએ કામવિવલ થઈને ચેડારાજા ઉપર દૂત એકલી કન્યાની માગણી કરાવી, પણ ચેડારાજાએ માગણું સ્વીકારી નહિ. ત્યારે અભયકુમાર પિતે શ્રેણિકરાજાનું તાશરૂપ પટ્ટઉપર ચિત્રાવી તે લઈ વિશાલા નગરીમાં આવીને અંત:પુરની પાસે સુગંધી વસ્તુની દુકાન માંડી બેઠા. જ્યારે અંતઃપુરમાંથી સુચેષ્ઠાની દાસી સુગંધી વસ્તુ લેવા આવે, ત્યારે તેને બહુમૂલી વસ્તુ અ૮૫મૂલ્ય આપે. અને તે દાસીને શ્રેણિક રાજાનું રૂપ પણ દેખાડે. દાસીએ રૂપને વખાણતાં સુજ્યેષ્ઠાની આગલ વાત કરી અને તે રૂપ મંગાવી સુકાને દેખાડયું. તે ઈ મેહ પામીને એકાંતે શ્રેણિક રાજ ઉપર તે રાગિણું થઈ. તે વાત અભયકુમારે જાણુને એક સુરંગ ખોદાવી તે માંહેથી શ્રેણિકને તેડાવ્યો, તેની આગલ સુજ્યેષ્ઠા પણ આવી. પછી એટલામાં સુષા આભરણ લેવા પાછી ગઈ, એટલામાં સુષ્ઠાને જેવા સારૂ ચેલણા તે સુરંગમાં આવીને રાજા શ્રેણિક આગલ ઉભી રહી. રાજા તેનેજ સુચેષ્ઠા જાણે તત્કાલ ઘેડાઉપર ચડાવીને ચાલતો થયો. પાછળથી સુઝા પણ આભરણનો કરંડીયો લઈ સુરંગમાં આવી, છેણિક રાજાને જેવા લાગી પણ રાજાને ચેલણા સહિત દીઠે નહિ, તેવારે પોકાર કર્યો, તે ચેડારાજાએ સાંભળ્યો, અને તે મદદ કરવા દેવો. તેને સુરંગમાંહે શ્રેણિકરાજાએ આવતે દીઠે, તે વખતે સુલસાના બત્રીશ પુત્ર આવી ઉભા રહ્યા. રાજા શ્રેણિક ચેલણને લઈ નીકળી ગયે. ચેડારાજાએ એક બાણ માર્યું તે વાગવાથી પુત્ર પડી ગયા. સમુદાયકર્મ લાગ્યું. પછી સુઝાએ વિચાર્યું કે મેં સિંદૂરપ્રકર ટીકા. Page #123 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઇંદ્રિય પરાજય—અધિકાર. ૧ Ww + - એક ચિંતવ્યું અને ખીજું થયું! એમ ચિંતવી વૈરાગ્યરંગવાસિત થઈ શ્રી વીરની પાસે જઈ દીક્ષા લઈ તેને નિરતિચારપણે પાળવા લાગી. એવા અવસરમાં કાઇક પેઢાલ નામે વિદ્યાધર અનેક વિદ્યાઓના નિધાન છે, તે વૃદ્ધપણું પામ્યો; ત્યારે વિદ્યા દેવાયોગ્ય પાત્ર શોધવા લાગ્યો, પશુ તાદ્દશ પાત્ર કાઇ મળે નહિ. જે સુશીલ કામરહિત સ્ત્રી હાય વળી બ્રહ્મચારિણી હાય, તેના ઉદરથી જે પુત્ર ઉત્પન્ન થાય તે ઉત્તમ જાણવા. તેવા પાત્રને વિદ્યા દેવાથી બહુ લદાયક થાય. એમ નિર્ધારી તેવી સ્ત્રી જોવા માટે પેઢાલ વિદ્યાધર ફર્યા કરે, તેણે એકદા દીક્ષાની પાલનારી શીલવત ધરનારી સુજ્યેષ્ઠાને દીઠી, તેવારે વિદ્યાને મળે અંધકાર કરી જેમ સુજ્યેષ્ઠાના જાણુવામાં ન આવે, તેવી રીતે તેના ગર્ભમાં, ભ્રમરાનું રૂપ કરી વીય પ્રક્ષેપ્યું. પછી થાડે ચડે તેને ગર્ભાનાં ચિન્હ પ્રગટ થવા લાગ્યાં, પણ શ્રી મહાવીરે તેને નિર્વિકારી કહી તેથી સન્યાતર શ્રાવકે ઘરમાં રાખી. ત્યાં પૂર્ણ માસે પુત્ર પ્રસભ્યો, તેનું સાત્યકી એવું નામ દીધું. તે સાધ્વીઓને ઉપાસરે મહાટા થવા લાગ્યો, ત્યાં જે જે સાધ્વીઓ ભણે, તે સર્વ સાંભળવાથી તેણે સર્વ શાસ્ત્ર કંઠે કરી લીધાં, એકદા કાઈ કાલસંવર વિદ્યાધર અને સાયકી શ્રી વીરના સમેાસરણમાં મેઠાથકા ઉપદેશ સાંભળે છે ત્યાં સાત્યકીએ ભગવાનને કહ્યું કે મહારાજ! હું મિથ્યાત્વને પરહું કરી સમુદ્રમાં નાખી દઇશ. તેને ભગવાને કહ્યું કે તારાથી તેા ઉલટુ' વિશેષ મિથ્યાત્વ પ્રચલિત થશે. તેટલામાં કાલસંવર વિદ્યાધરે પૂછ્યુ કે હે ભગવન્ ! મને કાનાથી ભય થશે ? ત્યારે ભગવાને કહ્યું કે એ સાત્યકીથી તુને ભય થશે! તે સાંભળી વિદ્યાધરે વિચાર્યું જે એ માલકનું માહારી આગલ શું ગજું! એમ ચિંતવી સાત્યકીને પગની ઠેસ મારીને જતા રહ્યો, તે દેખી સાત્યક્રીના મનમાં મહેાટા વિષાદ ઉપજ્યો. પછી સાત્યકી જ્યારે મહાટા થયા ત્યારે 'પેઢાલે તેને રાહિણી પ્રમુખ વિદ્યાઓ શીખવી. તે વિદ્યાએ સાધતાં કાલસંવર વિદ્યાધર તેને અંતરાય કરવા લાગ્યો. પરંતુ પૂર્વજન્મના વચનથી તે વિદ્યાદેવી થાડે થાડે અનુક્રમે પ્રસન્ન થઇ. કેમકે પૂર્વભવે વિદ્યાદેવીએ એ સાત્યકીને પાંચ ભવ પર્યંત વિષ્ણુાસ્યો હતા; પરંતુ પાંચમે ભવે કહ્યું હતું કે છઠ્ઠું ભવે તુને ઉપક્રમે વિદ્યા મળશે. તે માટે વિદ્યા તત્કાલ સિદ્ધ થઇ. પણ તે વખતે સાત્યકીએ પેાતાનું માત્ર છ મહીનાનું આયુષ્ય રહેલું સાંભળી ફરી વિદ્યાદેવીને કહ્યું કે સ્વામિની! તમે મહારી ઉપર કૃપા કરી સાતમે ભવે વહેલાં સિદ્ધ થશે. તે વચનથી સાયકીને સાતમે ભવે તે વિદ્યા તત્કાલ સિદ્ધ થઈ. તે વિદ્યાદેવીના અત્યંત પ્રેમ સાત્યડ્ડી ઉપર ઉપજ્યો અને કહેવા લાગી કે તાહારા Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ શરીરમાંહે એવું કોઈ સ્થાનક દેખાડ કે જ્યાં અમે ષોડશ વિદ્યાદેવીયો આવીને વસીયે ! સાત્યકીએ પિતાનું મસ્તક દેખાડ્યું, ત્યારે દેવીઓએ લલાટમાં છિદ્ર પાડી માટે પ્રવેશ કીધે. ત્યાં છિદ્રને સ્થાનકે ત્રીજું નેત્ર કીધું. એકદા સાત્યકીએ વિચાર્યું જે મહારા પિતા પિઢાલે મહારી માતા સાધ્વીની નિંદા કરાવી છે? એ રેષ લાવીને પેઢાલને મારી નાખ્યો. તે સમાચાર કાલસંવર વિવારે સાંભળ્યા, તેથી તેણે પણ ત્યાંથી પલાયન કીધું. સાત્યકી તેની પાછળ દોડો, કાલસંવરે આકાશમાં ત્રણ નગરીની રચના કરી ઘણું કાલ ૫Wત યુદ્ધ કર્યું. તે પણ સાત્યકીએ તેને માર્યો. પછી સાત્યકી મદોન્મત થઈ પિતાની ઈચ્છાએ અનેક પરસ્ત્રીઓને ભેગવવા લાગ્યો. સાધુને યોગે મિથ્યાત્વ તજ ક્ષાયિક સમ્યકત્વ પામ્યો. ત્રિસંધ્યા જિનાર્ચા કરે. એકદા ઉજ્જયણી નગરીમાં ચંડઅદ્યતરાજાના અંતઃપુરમાં પ્રવર્ત્ય, રાજાએ ક્રોધ આણુને કહ્યું કે કોઈ સાયકીને મારનાર છે? તેવારે ઉમયા ગણિકાઓ રાજા આગળ સાત્યકિીને મારવાની કબુલાત આપી, વિશ્વાસઘાત કરી મારી નંખાવ્યો. એ પ્રમાણે ઇંદ્રિયલેઉપપણું કરવાથી તે બલવાનું એ સાત્યકી નાશ પામ્યો. માટે ઇંદ્રિયો વશ રાખવી. ઈદ્રિયે વશ રાખવા ઉપર બીજું દષ્ટાંત. કેઈએક વસંતપુર નામના નગરને વિષે માહિતલાલ નામે એક મહા શ્રીમંત શેઠ વસત હતું, તેને સ્વેચ્છાલાલ નામે એકનો એકજ પુત્ર હતે, તે બીજી સઘળી વાતે તે કુશળ હતું, પણ તેને બાલ્યાવસ્થાથી દહીં ખાવાને શેખ લાગ્યું હતું, તે એટલે સુધી કે દરરોજ તેને એક પકક શેર દહીં સવાર સાંજ બે વખત ભેજનમાં ખાસ જોઈએ, તે વિના તેને ચાલેજ નહિ, આ હાનિકારક કુપચ્યથી તેનું શરીર ઘણું જ નાતવાન થઈને તવાઈ ગયેલું હતું, અને દિવસે દિવસે મહાન અસાધ્ય ક્ષય રોગની સન્મુખ ધીમે ધીમે જવા લાગ્યું હતું, તેના માબાપને આથી ઘણો સંતાપ થતો હતો, પુત્રને ઘણુંએ સમજાવે, તથા સંખ્યાબંધ સમજુ વૈદ, ડાકટરે, અનુભવી શિક્ષક, તથા તેના મિત્રો પાસે તેના પિતાએ તેને સમજાવવાને ઘણા પ્રયત્ન કર્યો, પણ છાલાલ તે એકના બે થયાજ નહિ; એવામાં શેઠના તથા તેના પુત્રના સુભાગ્યે કોઈ એક વિવેકચંદ નામે નિપુણ, બુદ્ધિવંત, વ્યવહાર કુશળ પંડિત શેઠની પાસે આવીને તેના પુત્રને દહીંની કુટેવ થકી યુક્તિપૂર્વક છોડાવવાનું કામ માથે લીધું, અને શેઠે પિતાનો પુત્ર તેને સ્વાધીન કર્યો, પણ એવી શરતે સજજનમિત્ર, Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ઈદ્રિય પરાજય-અધિકાર. કે જે તેનો પુત્ર તેની કુટેવથી મુક્ત થઈને સુધારા ઉપર આવી જાય તે એક હજાર નૈયા પંડિતને બક્ષિશ તરીકે આપે નહિ તે પંડિતજીને શ્રમ સર્વ નિષ્ફળ જાય, અને બીજાઓની માફક તેને પણ કાંઈ આપવામાં આવશે નહિ, આ શરત પંડિતે કબુલ કરી, અને તુરતજ તેના પુત્રની પાસે વિવેકચંદ ગયા, પંડિતને જોઈને સ્વેચ્છાલાલ બોલ્યો કે “કેમ નવા પંડિતજી! તમે પણ મારું દહીં બંધ કરવા આવ્યા છે કે ?” તે સાંભળીને પંડિતજી બોલ્યા કે “ભાઈ ! એ શું કહે છે? હું પોતે દહીંને પૂરે હીમાયતી છું. હું તે ખાવાને ઘણે શેખ ધરાવું છું, અને તે ખાવામાં અસંખ્ય ગુણો છે, તે બધા તે હું અત્રે કહી શકું તેમ નથી, તો પણ તેના મોટા ચાર ગુણ છે, તે હું તમને જણાવું છું;” આટલી વાત સાંભળતાંજ સ્વેચ્છાલાલ આ પંડિતને દહીંને શોખીન જાણી, અને તેના ગુણોનો વખાણનાર છે, એમ સાંભળતાં જ તેના ઉપર પ્રતીતિપૂર્વક પ્રેમ કરવા લાગ્યું, તો પણ તેની પકકી ખાત્રી કરી લેવા માટે પિતાને સારૂ દહીં લેવા પંડિતજીને મોકલ્યા. વિવેકચંદ તો આગલા પંડિતેની મુસીબત જાણતા હતા, તેથી તેણે તો શેરની ઉપર પાશેરેક દહીં વધારે ખાવીને કુંવરને આપ્યું, જેનું વજન જાણુને જ કુંવરને પંડિત ઉપર બહુ ઇતબાર આવ્યું અને પોતાને ખરે હિતેચ્છુ જાણ્ય, અને પૂછયું કે, “ પંડિતજી દહીંના પેલા મેટા ચાર ગુણ તે કયા? તે ગુણની શી વાત કહું? એ દહીં અત્યંત ગુણકારી, સુખકારી, હિતકારી છે,” ઈત્યાદિક પ્રશંસા પંડિતે સ્વેચ્છાલાલને પોતાને સંપૂર્ણ અનુયાયી કરવાના હેતુથી કરી, અને પછી સ્વેચ્છાલાલના ઘણા આગ્રહને લીધે દહીં ખાવાના મોટા ચાર ગુણ વિવેકદાસજીએ આ પ્રમાણે કહ્યા: ૧ ભાઈ! એમાં એક તે માટે ગુણ એ છે કે દહીં ખાનારને કૂતરું કદીપણું કરડે નહિ, ૨ તેના ઘરમાં ઘેર આવી શકે નહિ, ૩ તેનું કુવામાં પડીને કઈ દિવસ મરણ થાય નહિ, ૪ તેને કઈ વખત પણ હજામત કરાવવીજ ન પડે, ” આ સાંભળીને સ્વેચ્છાલાલ તે અજબ થઈ ગયો, અને પૂછવા લાગ્યો કે “સાહેબ! તે શી રીતે ?” ત્યારે પંડિત બોલ્યો કે “ જુઓ દહીં ખાનારને દહીંના શીતળ વિકારના પરિણામે તેના શરીરમાં શરદી રહે, હાથ પગમાં સંધીવા જણાય, તન કંપ, દમ ચડે, શ્વાસોશ્વાસ બહુ મંદ અને તે પણ માંડમાંડ લેવાય, શરીરમાં સદાય ૧૦૨ થી ૧૦૩ ડીગ્રી સુધી તાવ રહ્યા કરે, અને અતિ નબળાઈને લીધે હાથમાં લાકડી હમેશાં રાખીને ચાલવું પડે, અને મુખ ઉપરથી દાઢી મૂછના, અને માથા ઉપરથી સર્વ વાળ ખરી પડે, તેથી મસ્તક ઉપર ટાલ પડે, વળી રાત આખી દમને લીધે ખાંસી આવ્યા કરે, ઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ બહુ–સાગ ૩ ને. શમ www ---- ત્યાદિ ારીરની સ્થિતિને લીધે મેં તમને પૂર્વ કહ્યા તે માટા ગુણ્ણાના તેને લાભ થાય છે. હાથમાં લાકડી હાવાને લીધે કૂતરૂં તેની પાસે આવી શકતુ નથી, તેા પછી તેને કરડવાની તેા વાતજ શી ! આખી રાત ખાંસીને લીધે ખૂ ખૂ કરતાં થકાં જાગતા જાણીને ચાર તેના ઘરની સામું પણ જોઈ શકે નહિ, તે પછી તેને ત્યાં ચારી કરવાની તેા વાતજ શી ! વળી તનમાં કંપારી અને શરદીને લીધે ઠંડા પાણીને પણ અટકે નહિ, તેા પછી ઠંડા પાણીના કૂવા પાસે જવાની અને તેમાં પડી જવાની વાતજ શી! અને માથે ટાલ હાવાથી અને વાળ તેનાથી રીસાઈ ગયેલા હેાવાથી હજામતની તેને જરૂરજ શી ! આ શિવાય તેને શરીરમાં નિરંતર તાવ રહેતા હેાવાથી શિયાળામાં તાપણી કરવી ન પડે, કંપારી છૂટતી હેાવાને લીધે ગરમીમાં પ ંખા લેવા ન પડે, ઇત્યાદિક તેના કેટલા ફાયદા હું કહું ? મને તે દહીં બહુ સારૂં લાગે છે. ” સ્વેચ્છાલાલ આ વિવેકચંદની વાત સાંભળીને મનમાં હેમકાઈ જઈને ત્રાસ પામતા ખેલી ઉઠયો કે “ અરે ભલા માણસ, આલિયાના પીર, અલ્રાના દ્ઘિ, આ તે દહીંનાં ભયંકર દૂષણા, દાણ્ અવગુણા, અને મહાન ગેરફાયદા છે, તેને તમે માટા ગુણુ કહેા છે ?” ત્યારે યુક્તિમ ધ વિવેકચરૢ કહ્યું કે “ તે તે તમે જાણા, મને તેા તેમાં કાંઈ નુકશાન જણાતું નથી; ” ત્યારે સ્વેચ્છાલાલે કહ્યું કે “પંડિતજી ! તમે જેટલા આ શરીરના રાગ અતિ દહીં ખાવાના પરિણામે વણું વ્યા, તે સર્વેના હું અત્યારે અનુભવ કરૂં છું અને મને તે તે મહા વિટખણારૂપ છે, અને તમારા કહ્યાપ્રમાણે તે દહીંના વિકારા છે, એમ આજજ મને સિદ્ધ થયું, તેને તમે ગુણુ કેમ કહેા છે? હું પ્રત્યક્ષ આ વ્યાધિએ લાગવું છું, તે શું દહીંના ફાયદા કહેવાય કે ? ” વિવેકચ ંદજી કહે કે “ ભાઈ મને તે મારા પરમ મિત્ર ધન્વંતરિવેટ્ટે તેા દહીં ખાવાનાં આ બધાં ફળ કહ્યાં હતાં તેથી જો કે હું દહીં ખાતા નથી, તેપણુ તે ગુણુ મેં યાદ રાખ્યા અને દહીંને તેથી હું વખાણું છું, ” સ્વેચ્છાલાલને હવેથી દહીંનું નામ પણ બહુજ અકારૂં થઈ પડયું, અને હવે તેના કેમ ત્યાગ કરવા, તેની કાઈ યુક્તિ પંડિતજીને આજીજીપૂર્વક પૂછવા લાગ્યો; વિવેચ? ખરેા અવસર જાણી તેને ધીમે ધીમે શેર ઉપરથી પાણાશેર, પછી અચ્છેર, પછી પાશેર, અને પછી કાઈ દિવસ લાવે, અને કાઈ દિવસ નહિ, એમ કરાવી કરાવીને સ્વેચ્છાલાલને દહીંની વિકરાળ કુટેવના ત્યાગ કરાવ્યો, અને તેથી તે સપૂર્ણ નિરાગી થયો. tr ઉપનય—અશુદ્ધ ઉપયોગરૂપ ધનાઢય શેઠ માહિતલાલ જાણવા, અને મિખ્યાત માહ, અજ્ઞાનાદિ મિથ્યાભિનિવેશમમત્વી પ્રાણી સ્વેચ્છાલાલ જાણવા, Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મનાવ્યાપાર ઋષિાર. BULL ~~~~~~~~~~~~~~~~ અને યુક્તિ, પ્રયુક્તિ, અવસર ઉચિત, તથા જીવેાની વિચિત્ર પ્રકૃતિ, પરિણતિ આદિ સર્વના યથા જ્ઞાતા મહા હિતકારી, સદ્ગુરૂ મહારાજા વિવેચ'દ્રજી પંડિત જાણવા. ૫ જે મનુષ્ય પાતાની ઇંદ્વિચાને સ્વચ્છંદ ગતિ કરવા દેછે, તેનાપર કશા અટકાવ નાખતા નથી, તે મનુષ્ય પેાતાના જીવનને મેાહેાટા જોખમમાં મૂકે છે. એમાં કાંઈ પશુ સંશય નથી. પાંચ જ્ઞાનેઢિયા અને પાંચ કર્મેન્દ્રિયા એ પ્રમાણે દશે દ્રિયાને તેમને માટે વાજમી હદસર ખારાક દેવામાં કાઈ શાસ્ત્રો કે મહાત્માએ વાંધે લેતા નથી. પરંતુ ગેરવાજબી અને હૃદ ઉપરાંત ખારાકના ઉપયાગથી જેમ મનુષ્ય પાતે દુ:ખી થાય છે તેમ ઇંદ્રિયા પણ વિકૃત થઈ મનુષ્યને દુ:ખ, અપયશ અને મૃત્યુના માહાડામાં નાખે છે. જેમ મૂર્ખ મનુષ્યા પાતાને મળેલી ટના સદુપયાગ કરવાને ખ઼દલે દુરૂપયોગ કરે છે તેમ ઇંદ્રિયા પણ પાતાને મળેલી છૂટના દુરૂપયોગ કરે છે માટે તેના ઉપર વાજબી દબાણુ રાખવુંજ જોઇએ. દખાણુ કરવા જતાં જે ઇંદ્રિયા વિષયલબ્ધતાથી સામે થતી હાય તેઆના પરાજય કરવાજ જોઇએ. ઇઢિયાના પરાજય કરવામાં હઢયે ગજેવાં અન્ય સાધના કરતાં કેળવાયેલું મન ઘણું ઉત્તમ કામ કરે છે. ઉત્તમ રીતે ખળવાન મનેલું મન ઇંદ્રિયાઉપર ઉત્તમ પ્રકારના કાબુ રાખી શકે છે. જેમ ઉત્તમ રીતે કેળવાયેલા ખળવાન સારથી તાફાની ઘેાડાઓને પણ પાંસરા કરી દે છે અને આડા અવળા નહિ જવા દેતાં સડકઉપરજ સીધા ચલાવી શકે છે તેમ મન પણ ઇઢિયાને પાંસરાં કરી ખરાબ વિષયોતરની ખરાબીઓથી દૂર રાખી ચેાગ્ય માર્ગેજ તેને ચલાવે છે. આવી રીતે ઇંદ્રિયોને જીતવામાં પહેલી જરૂર મનના યોગ્ય વ્યાપારનીજ છે અને તેથી મનેાવ્યાપાર–અધિકારને સ્થાન - પવામાટે આ ઇંદ્રિયપરાજય અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - मनोव्यापार - अधिकार. मन एव : मनुष्याणां कारणं बन्धमोक्षयोः । આ વાક્યથી સિદ્ધ થાય છે કે મનુષ્ય જે ધારે છે તે મનની મ દદથી અવશ્ય કરી શકે છે. આ સિદ્ધાંતમાં ઘણે ભાગે ભિન્ન ભિન્ન શાસ્ત્રોના પણ મતભેદ થતા નથી. તે હું લભ્યજીવા ! TET-TESTER તમેા ચાકર નાકરને વશ કરવા પહેલાં આ પારદજેવા ચંચળ મનને સ્થિર કરી કે તમા તીર્થંકર થાઓ. કે જે મન વશ થવાથી ચાકર ને Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ-ભાગ ૩ છે. કર તે શું પણ પત્નીને પતિ, પતિને પત્ની, રાજાને પ્રજા, પ્રજાને રાજા, શેઠને નકર અને નેકરને શેઠ વશ વર્તે છે. મહાત્મા કહો કે યોગી કહે, સાધુ કહે કે સત્યરૂષ કહે એ કેવળ નિકિચન (ધન સમૃદ્ધિથી રહિત ) હોય છે છતાં ચક્રવતી રાજાઓ પણ તેના પગમાં પડતા શાસ્ત્રકારો સાંભળ્યા છે, પ્રત્યક્ષ જોયા છે અને જેવાશે પણ ખરા. એ મન:શુદ્ધિનું પરિણામ છે. પિતાને કઈ પગે પડે એવા હેતુથી મનઃશુદ્ધિ કરવાની પ્રેરણા નથી પણ જે મેક્ષસુખમાંથી આપણે ભ્રષ્ટ થયા છીએ તે સુખમાં જવા માટે તેના તરફ બીજાને દેરવામાટે આ પ્રયાસ કરવાની જરૂર છે. ગમેતેટલી ભાષા શીખી વિદ્વાન થાઓ, ગમેતેટલી કળા શીખી જગતમાં પ્રસિદ્ધ થાઓ પણ જે એક મનઃશુદ્ધિની કેળવણું ન મળી તે ચેકસ જાણજો કે કરેલો શ્રમ નિષ્ફળ ગયો. આવી રીતે અનેક યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યા છતાં જો તમે સમજશે નહિ તે તેમાં શાસ્ત્ર કે શાસ્ત્રના કર્તાને હાનિ કંઈ થવાની નથી પણ તે હાનિ તમેનેજ થશે અને છેવટે પસ્તાશે. એ પસ્તાવો ન થવા આ અધિકારપર ધ્યાન દેવું આવશ્યક છે. મનને તાબામાં રાખવાથી રાજા થવાય છે અને મનના તાબામાં જવાથી રાંક થવાય છે. અનુક્Y. (–૨) - तप:श्रुतयमज्ञानतनुक्लेशादिसंश्रयम् । अनियन्त्रितचित्तस्य, स्यान्मुनेस्तुषखण्डनम् ॥१॥ તપશ્ચર્યા, શાસ્ત્રઅભ્યાસ, નિયમ, જ્ઞાન અને ઉપવાસાદિથી શરીરને થતાં દુઃખને આશ્રય (પ્રયત્ન) એ સઘળું ચિત્તને કાબુમાં નહિ રાખનાર મુનિને ફતરાં ખાંડવાબરાબર છે. ૧ સારાંશ-જેમ ફેતરાં ખાંડવાથી દાણા નીકળતા નથી તેમ મનને તાબામાં નહિ રાખવાથી સર્વ ધર્મક્રિયા નિષ્ફળ નિવડે છે. દરેક વસ્તુની સફળતાને આધાર મન ઉપર છે. घृष्टे नेत्रे करौ घृष्टौ, घृष्टा जिव्हा रदैः सह । पृष्टानि पुस्तकायूंषि पृष्टं नान्तर्गतं मनः ॥२॥ (सू. मु.) Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મનાવ્યાપાર–અધિકાર. Iw-T 55 જો અંદર મન શાંત ન થયું તે પછી શાસ્ત્રાભ્યાસ કરવામાં આંખા, હાથ, પગ, દાંત, જીભ, પુસ્તક અને આયુષ એ સઘળું વૃથા ઘસાઇ ગયું. સમજવું. ૨ ૯૦ મનનું અયેાગ્ય વલણ, આર્યો. तुम्बीफलं जलान्तर्बलादधः क्षिप्तमप्युपेत्यूर्ध्वम् । }l. X. જી. तद्वन्मनः स्वरूपे निहितं यत्नाद्बहिर्याति ॥ ३ ॥ જેમ તુંખડું અતિ મળથી પાણીમાં દાખી દીધું હાય તાપણુ ઉંચે આવે છે તેજ પ્રમાણે મનને પ્રયત્નથી સ્વરૂપમાં જોડયુ હાય છતાં આત્મવિમુખ થઈ સસારમાં દાડે છે. ૩ સ્વર્ગ કે નર્કમાં જવા માટે મનપાસેથી કુચી માગી લેવી. उपजाति. ( ४ थी ११ ) स्वर्गापवर्गौ नरकं तथान्तर्मुहुर्त्तमात्रेण वशावशं यत् । ददाति जन्तोः सततं प्रयत्नाद्वशं तदन्तःकरणं कुरुष्व ॥ ४ ॥ “વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગ, મેાક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણીને આપે છે, માટે પ્રયત્ન કરીને તે મનને જલદી વશ કર.” ૪ (W.T.) વિવેચન-મનપર વિશ્વાસ કરવા નહિ અને વિકલ્પ કરવા નહિ. એ એ વાત થઈ; હવે ત્યાંથી આગળ ચાલતાં ખીજે પગથીએ મનપર અંકુશ રાખવા, મનને વશ રાખવું એ મહુજ અગત્યનું–જરૂરનું છે. મન વશ હાય તે દેવસુખ અને મેાક્ષનું સુખ મળી શકે છે અને જો મન વશ ન હાય તા બધું ધૂળધાણી મળે છે અને દુ:ખઉપર દુ:ખ આવી પડે છે. સંસારથી મુક્ત, મહા તપસ્યા કરતાર, દૂતની વાત ઉપરથી ધારેલા વિશ્વાસઘાતી ક્રૂર મત્રીઓસાથે યુદ્ધ કરવાના વિચારમાં મનને પરત ંત્ર થયેલા, પુત્રઉપરના સ્નેહથી યુદ્ધમાગ્રંથી માનસિકરીતે ‘ભ્રષ્ટ થયેલા પ્રસન્નચંદ્ર રાજિષ અઘાર તપ તપતાં છતાં સાતમી નારકીએ જવાની તૈયારીમાં હતા, પણ ઘેાડીજ વારમાં સ કલ્પમાં પેતાનાં શસ્ત્ર ખૂટતાં મુકુટનો શસ્ત્ર તરીકે ઉપયેાગ કરવા માથે હાથ નાખતાં તે સુજ્ઞ મનસ્વી ચેત્યા, મનને વશ કરવા માંડયું અને પાંચ મિનિટમાં સર્વ કર્મને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અસંખ્ય ભવમાં જે ખનવું મુશ્કેલ તે પાંચ મિનિટમાં સાધ્યું. આટલા ઉપરથીજ શાસ્ત્રમાં કહ્યું છે કે— " मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः " Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહુ-ભાગ ૩ જો. =========== ---- "એટલે અનત' સસારમાં ભમવાનું અને મેાક્ષ પહોંચી જવાનું કારણ મનજ છે. આમાં ભાર મૂકીને કહેવામાં આવ્યું છે તે ખરાખર ધ્યાન આપવા ચેાગ્ય છે. આવીજ રીતે આપડા તંદુલમસ્ત્ય મગરમચ્છની આંખની પાંપણમાં ઉત્પન્ન થઈ ત્યાં બેઠા બેઠા જુએ છે. મગરમચ્છ માછલાંનું ભક્ષણ કરે છે તે વખતે પ્રથમ પાણી સુખમાં લે છે અને પછી માલાંઓને શકી પાણી કાઢી નાખે છે; પણ તેમ કરવામાં તેના દાંતની વચ્ચે અંતર હેાવાથી સખ્યાબંધ ઝીણાં માછલાં પણ પાણીસાથે નીકળી જાય છે. તેની પાંપણમાં રહેલા તદુલમુત્સ્ય ત્યાં બેઠાં બેઠાં વિચાર કરે છે કે જો હું આવડા મોટા શરીરવાળા હાઉં તા એક માછલાંને પણ જવા દઉં નહિ. આવા વિચાર કરીને તેત્રીસ સાગરોપમનું આયુષ્ય બાંધીને સાતમી નરકે જાય છે. જીરણશેઠે શ્રી મહાવીર ભગવાનને પારણું કરાવવા મનથીજ શુભ ભાવના ભાવી, ખારમું દેવલેાક પ્રાપ્ત કર્યું અને દેવદુ ંદુભિ ન વાગી હાત તેા ચડતી ધારાએ થેાડા વખતમાં મેક્ષ મેળવત, આ ત્રણે દષ્ટાંતાથી મન વશ હાય તા મેાક્ષ સહજ મળી જાય છે અને મન વશ ન હાય તા નરક મળે છે એ સમજાયું. એ સંબંધમાં શાસ્રમાં બીજા અનેક ઢષ્ટાંતા છે. દશમ આ દૃષ્ટાંતાનો તાત્પર્યાર્થ એ છે કે આ પ્રકારની મનની સ્થિતિ વર્તે છે. તેને વશ કરી ખરાખર ઉપયોગમાં લીધું હાય તેા તેનાથી મેાક્ષ પણ મળે છે અને તેને મેાકળું મૂકી દીધું હાય તા તેથી સાતમી નરક પણ મળે છે. માટે જો અવ્યાખાધ સુખ પ્રાપ્ત કરવા ઇચ્છા રહેતી હાય તેા મનને વશ કરવાનો મા` પકડવા, કાર્યસિદ્ધિનું આ દ્વિતીય સેાપાન છે. ૪ મનની સ્વત ંત્રતાથી સસારમાં જીવની અધોગતિ. सुखायः दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं 'मानसमेव जन्तोः, संसारचक्रभ्रमणैकहेतुः ॥ ५ ॥ (W.T.) '“ દેવતાએ આ જીવને સુખ કે દુ:ખ આપતા નથી, તેમજ કાળ પણ નહિ, તેમજ મિત્રા પણુ નહિ અને શત્રુ પણ નહિ. મનુષ્યને સ ંસારચક્રમાં ભ્રમવાના એક હેતુ''માત્ર મનજ છે. ૫ ભાવ દરરાજ” સુખદુ:ખ થયાં કરે છે. કેટલીકવાર જીવ કે ગૌત્રદેવતા’ કે અધિષ્ઠાયક દેવતા દુઃખ આપે છે અથવા સુખ કવાર વખત ખરાબ છે એમ એલે છે, કેટલીકવાર સ્નેહીથી અથવા શત્રુથી દુ:ખ મળે છે એમ 'આ જીવ ધારે છે, આ બધું શાસ્ત્રકાર કહે છે કે— ܕܕ એમ ધારે છે આપે છે, કેટસુખ મળે છે ખાટુ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ww મનાવ્યાપાર અધિકાર. ~~~~~~~~~~~ "" સુખ દુખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કમ' આપ જે આચયા, ભાગવવાનાં સાય, 1 ~~) ત્યારે કર્મના ઉદયથીજ બધું સુખ દુ:ખ થાય છે. કર્મબંધ મનના સપેાપર આધાર રાખે છે તે સ્પષ્ટ છે, અને તેપર હજુ વિશેષ વિવેચન કરવામાં આવશે. તેથી મિત્રો સુખ આપે કે વખત અનુકૂળ થઇ જાય તે પણ મનપર આધાર રાખે છે. સંસારભ્રમણના હેતુ પરવશ થતું મન છે. સંસાર એ ખરાખર ફરતું ચક્ર છે. એને એકવાર જોસથી ધરીપર ફેરવ્યા પછી તેને અટકાવવા સારૂ મજબૂત બ્રેક (brake) ની જરૂર પડે છે અને તે બ્રેક તે મનપર અંકુશ છે. એ મનપર અંકુશરૂપ શ્રેક ચડાવી દેતાંજ સંસારચક્રની ગતિ મંદ પડતી જાય છે અને જો બહુજ મજબૂત બ્રેક હાય તેા એકદમ અટકી જાય છે. મનના સંકલ્પે સંસારગમન-સંસરણુમાં કેટલું કાર્ય ખજાવે છે તે આ ઉપરથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સંસારને ચક્ર સાથે સરખાવવામાં બહુ દીર્ઘ મિષ્ટ વાપરી છે. એ રૂપક બહુ સાર્થ છે અને બહુ રીતે અર્થઘટનાવાળુ છે. અને ચક્રને એક વખત ખૂબ જોસથી ચલાવવા માંડ્યા પછી તેને ગતિ આપવામાં ન આવે તેપણ ચાલ્યા કરે છે, તેમજ સૃષ્ટિ (સસારવ્યવહાર–આશ્રમ) માંડ્યા પછી ઘેાડા વખત દૂર જાય તેપણ તે તેા ચાલ્યાજ કરે છે. એક ચક્ર અનેક ચક્રોને ચલાવે છે તેવીજ સૃષ્ટિરચના જોઇ લેવી; તેને અટકાવવા હાથ લગાડવામાં આવે તેા હાથ ભાંગી જાય. તેને અટકાવવાના મેજ ઉપાય છે. કાંતા સ્ટીમ ( જે ચક્રગતિનું કારણ છે તે ) કાઢી નાખવી અને કાંતા ચક્રપર મજબૂત બ્રેક ચડાવવી. આપણા સર્વ પ્રયાસ તેા સ્ટીમ કાઢી નાખવાનેાજ છે, પણ તે જ્યાંસુધી થઈ શકે નહિ ત્યાંસુધી મજબૂત બ્રેક ચડાવવી એ પરમ હિતકર્તા છે અને સાધ્યને નજીક લાવનાર છે, પ મનની સત્તા આગળ નિયમ કે ચમનું શાણપણ નિષ્ફળ છે. वशं मनो यस्य समाहितं स्यात्, किं तस्य कार्य नियमैर्यमैश्च । हतं मनो तस्य चदुर्विकल्पैः, किं तस्य कार्य नियमैर्यमैश्च ॥ ६ ॥ (..) “ જે પ્રાણીનું મન સમાધિવત હાઇને પેાતાને વશ હેાય છે તેને પછી યમનિયમથી શું ? અને જેનું મન દુર્વિકલ્પાથી હણાયું છે તેને પણ યમનિયમથી શું ! ” ૬ વિવેચન—જે પ્રાણીનું મન સ` સોગામાં એકસરખું રહે છે, જેને સુખદુ:ખની લાગણીના પ્રસ ંગે મનની સ્થિતિસ્થાપકતા કાયમ જળવાઈ રહે છે, એટલે જે ખરેખર મનપર અંકુશવાળા હાય છે તેઓને યમનિયમથી કાંઈ વિ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૩ જો. WW ---- શેષ લાભ થતા નથી. યમનિયમ વિગેરે મન વશ કરવાનાં સાધના છે અને સાધ્ય મજામાં આવ્યા પછી સાધનની કાંઈ અપેક્ષા રહેતી નથી. મનને નિયમમાં રાખવાની આવા મહાત્માઓને જરૂર રહેતી નથી, પણ સ્વાભાવિક રીતેજ તેનું વન તદનુસાર થાય છે. તેવીજ રીતે જે પ્રાણીના મનમાં સંપ વિકા થયા કરે છે તે પ્રાણીને યમનિયમથી લાભ શા થવાના ? આવા પ્રાણીને સાધન પિરણામવગરનું થાય છે. અત્ર કહેવાની મતલબ એમ નથી કે ચમનિયમ નકામા છે; તે ચિત્તન્નમનનાં પરમ સાધન છે, પણ અત્ર ત્રીજો જ હેતુ છે. મતલમ એ છે કે યમનિયમ કરવા છતાં પણ મન વશ ન આવે તા બધું નકામું થાય છે. માટે યમનિયમના ખરા ફળની ઇચ્છા હોય તેા મનને વશ કરતાં શીખા, અભ્યાસ પાડા. ટીકાકાર યમનિયમપર નીચે પ્રમાણે ઉપચાગી નેટ આપે છે. જેનાથી ચિત્ત નિયમમાં—અંકુશમાં આવે તે નિયમ પાંચ પ્રકારના છે. ૧ કાયા અને મનની શુદ્ધિ તે શૈાચ, ૨ નજીકનાં સાધુનાથી વધારે મેળવવાની આકાંક્ષાની ગેરહાજરી તે સંતાષ. ૩ માક્ષમા અતાવનારાં શાસ્રોનું અધ્યયન અથવા પરમાત્મજાપ એ સ્વાધ્યાય, ૪ જે કર્મેનિ તપાવે તે ચાંદ્રાયણ વિગેરે તપ. ૫ વીતરાગનું ધ્યાન તે દેવતાપ્રણિધાન, ચમ પાંચ પ્રકારના છે. અહિંસા, સૂનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય અને અકિચનતા એ પાંચ પ્રસિદ્ધ છે. આ યમ ને નિયમપર વિચાર કરીને તેને આદર કરવા એટલે મનપર અંકુશ આવી જાય છે. એમાં કાર્ય કારણભાવ અરસ્પરસ છે એ જરા વિચારવાથી સમજાઈ જશે. આવીજ કટાક્ષભાષામાં અન્યત્ર શાસ્ત્રકાર લખે છે કે– रागद्वेषौ यदि स्यातां, तपसा कि प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥ દશમ જો રાગદ્વેષ હાય તા પછી તપનું શું કામ છે ? તેમજ જો તે ન હેાય તે પછી પણ તપનું શું કામ છે ?' આ સર્વ હકીકતને સાર એજ છે કે મનને વશ રાખવાની બહુજ જરૂર છે. એજ હકીકત નીચેના લેાકમાં વધારે સ્પષ્ટ કરે છે. ૬ નિર’કુશ મનને લીધે સાધેલ કાયની નિષ્ફળતા. दानश्रुतध्यानतपोऽर्चनादि, वृथा मनोनिग्रहमन्तरेण । कषायचिन्ताकुलतोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् ॥७॥ (x..) Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ. મને વ્યાપાર–અધિકાર. ૧૦૧ “દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વિગેરે સર્વે મોનિગ્રહવગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળતાથી રહિત એવા પ્રાણીને મન વશ કરવું એ મહાગ છે. ” ૭ વિવેચન–દાન પાંચ પ્રકારનાં છે. કોઈ પણ જીવને મરણથી બચાવ તે અભયદાન, પાત્ર જોઈને યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું ચોગ્ય રીતે દાન દેવું તે સુપાત્રદાન, દીન દુ:ખી જોઈને દયા લાવી દાન આપવું તે અનુકંપાદાન, સગાં સંબંધીઓને યથાગ્ય અવસરે યથાયોગ્ય અર્પણ કરવું તે ઉચિતદાન, અને પોતાનું નામ જાળવી રાખવા આબરૂ ખાતર દાન આપવું તે કીર્તિદાન. આ પાંચમાંથી પ્રથમનાં બે ઉત્તમ પ્રકારનાં હોઈને એક્ષપદ આપનારાં દાન છે અને બાકીના ત્રણ ભેગ ઉપભેગની પ્રાપ્તિ આદિ ફળ આપે છે. જ્ઞાન એટલે શાસ્ત્રનું અધ્યયન, અધ્યાપન, શ્રવણ, મનન વિગેરે. ધ્યાન એટલે ધર્મધ્યાન, શુકલધ્યાન વિગેરે. તપ એટલે બાર પ્રકારનાં કર્મને તપાવનાર નિર્ભર કરનાર તપ. પૂજા એટલે ત્રણ, પાંચ, આઠ, સત્તર, એકવીશ, એકસો આઠ વિગેરે ભેદયુક્ત દ્રવ્યપૂજા. ' આ સર્વ વસ્તુઓ–આ સર્વ બાહ્ય અનુષ્ઠાને સારાં હોય છતાં પણ જે મન તાબે ન હોય તે બધાં નકામાં છે. ઉપરના શ્લોકમાં કહ્યું કે મને નિગ્રહવગર યમનિયમ નકામા છે. અત્ર બાહ્ય અનુષ્ઠાનેનું વ્યર્થપણું બતાવે છે. ચે ખા શબ્દોમાં કહે છે કે જેને મન વશ નથી તેનું ભણવું, તપ કરવું કે વરઘોડા ચડાવવા વિગેરે બાહ્ય આડંબર લગભગ નકામાજ છે. માટે ઉત્તમ અનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શીખવું એ બહુ જરૂરનું છે. જે મનમાં કષાય ન હોય એટલે કે કષાયથી મનમાં જે ચિંતા અને આકુળવ્યાકુળતા રહે છે તે ન હોય તેવા શુદ્ધ થયેલા પ્રાણુને પિતાનું મન વશ રાખવું એ “રાજગ” છે, અથવા વેગની પરિભાષામાં કહીએ તો એ “સહજ ગ” છે. અત્રે ઉદ્દેશ ને ઉપદેશ એટલો જ છે કે મનમાં જે ખોટા સંકલ્પ વિક થાય છે તેને દૂર કરી નાખે અને મનને એકદમ અંકુશમાં રાખે. એને છૂટું મૂકવું એ નુકશાનકારક છે, ભયભરેલું છે, દુઃખશ્રેણીનું કારણ છે. ૭ અવળા મનથી થતી હાનિ. पूतिश्रुतिः श्वेव रतेर्विदूरे, कुष्टीव संपत्सुदृशामनर्हः। श्वपाकवत्सद्गतिमन्दिरेषु, नात्प्रवेशं कुमनोहतोऽङ्गी ॥८॥ “જે પ્રાણીનું મન ખરાબ સ્થિતિમાં હોવાથી સંતાપ પમાડ્યા કરે છે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૩ જે. દામ ==== === ==== = == ==== =×=== ==== તે પ્રાણી કૃમિથી ગંધાતા કાનવાળા કૂતરાની પેઠે મોજમજાથી બહુ દૂર રહે છે, કઢીઆની પેઠે લક્ષમીસુંદરીને વરવાને અયોગ્ય થઈ જાય છે અને ચંડાળની પિઠે શુભગતિમંદિરમાં પ્રવેશ કરવાને લાયક રહેતું નથી.” ૮ વિવેચન–અસ્થિર મનવાળા માણસે મેજમજા, પૈસા કે સારી સેબત પામી શક્તા નથી. આખા શરીરે ખસ નીકળી હોય, શરીરે અને કાનપર ગંડેલા લાગેલા હોય, ખરજ આવતી હોય એવા શ્વાનને બિચારાને કેઈ ઠેકાણે પણ ચેન પડતું નથી–આવી જ સ્થિતિ અસ્થિર મનવાળાની થાય છે. જેને મન વશ ન હોય તેઓ આ બરાબર અનુભવી શકશે. જરા વાંચે –ટપાલ આવી, કાગળ ફેક્યો, વાંચે, લખ્યું છે કે પુત્રને એકદમ સખત મંદવાડ થઈ ગયે છે અને જલદી તેડાવે છે. ટ્રેન મળવાને ૧૦ કલાની વાર છે અને તરતજ ઉક્ત શ્વાનની પેઠે ખરજ આવવા માંડે છે. તારઉપર તાર છૂટે છે, ડાકટરની સલાહ લેવા દેવાય છે, આંખમાં આંસુની ધાર ચાલે છે, મનમાં ઉકળાટ ઉકળાટ થઈ જાય છે, ખાવું ભાવતું નથી, પુત્રનું અશુભ થયું હશે એવો વિચાર આંખ આગળ ખડા થાય છે. આ સર્વ કેને? પરવશ મનવાળાને. કર્મસ્થિતિ સમજનાર, ભાવપર ભરોસે રાખનાર–મનપર અંકુશવાળાં પ્રાણીનું હૃદય ફરકતું નથી. છતાં ખૂબી એ છે કે એની લાગણું બુઠી થઈ જતી નથી. લાગણી રહે છે. અને વસ્તુસ્થિતિનું ભાન બરાબર તાદાભ્ય બની રહે છે. તે ટ્રેનમાં જાય છે ખરે, પણ બિચારા પરવશ જીવને ગામ પહોંચતાં વૈદ્રધ્યાનની ધારા ચાલે છે ત્યારે આપણે સ્વવશ મનવાળે વિર કર્મવિપાકની વિચારણામાં લીન થઈ નિર્જરા કરે છે. આ સર્વે અનુભવસિદ્ધ છે; પણ ગ્ય સમયે મન પર જય કરે એમાંજ રાજવટ છે, વાત કરવામાં કાંઈ સાર નથી. કણ રેગવાળાને જેમ કેઈ સુંદરી વરતી નથી તેમજ પરવશ મનવાળાને સંપત્તિ વરતી નથી. લક્ષ્મીની પાછળ પડનારને તે મળતી નથી અને મળે છે તે થોડા વખતમાં નાશ પામે છે. ડરબીની ફૈટરીમાંથી એકદમ પિસાદાર થવાની ઈચ્છાવાળાએ દશ રૂપિયાની ટીકીટ લીધી, મનમાં થયું કે જે દૈવગે આ વખત ઘેડે લાગી જાય તે રૂપિયા ચાર લાખ મળે, તેમાંથી બેરી પરણું, બંગલે બંધાવું, વ્યાપાર કરૂં, નાચરંગ મજા ઉડાવું વિગેરે. આવા વિચાર કરનારને લક્ષ્મીસુંદરી કેમ મળે? અને મળે તે વૈરભાવે મળે એટલે થોડે વખત આનંદ આપી ચાલી જાય અને પરિણામમાં દુઃખશ્રેણી મૂકતી જાય. જેમ ચંડાળ ઉત્તમ મનુષ્યના મંદિરમાં પ્રવેશ કરી શકતો નથી તેમ પરવશ મનવાળો માણસ સદગતિમંદિરમાં જઈ શકતા નથી. આથી કરીને તેને Page #135 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મનાવ્યાપાર અધિકાર. સારી સેબત થઈ શકતી નથી અને સત્સંગતિવિના મન વિશુદ્ધ દશામાં જતું નથી અને ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવાની તેને હોંશ રહેતી નથી. આવી રીતે પરવશ મનવાળા પ્રાણને આ ભવમાં સંપત્તિ મળતી નથી, આનંદ મળતું નથી, તેમજ પરભવમાં પણ તેને સદ્દગતિ મળતી નથી અને આનંદ મળતું નથી. ૮ સ્વદોષથી થતી ખરાબી. तपोजपाद्याः स्वफलाय धर्मा, न दुर्विकल्पैर्हतचेतसः स्युः। तत्वाधपेयैः सुभृतेऽपि गेहे, क्षुधाषाभ्यां म्रियते स्वदोषात् ।।९।। - જે પ્રાણીનું ચિત્ત દુર્વિકલ્પોથી હણાયેલું છે તેને તપજપ વિગેરે ધર્મો પિતા પોતાનું (આત્મિક ) ફળ આપનારા થતા નથી; આવા પ્રકારનો પ્રાણખા નપાનથીભરેલા ઘરમાં પણ પોતાના દોષથી ભૂખ અને તરસવડે મરણ પામે છે. ૯ ભાવાર્થે ગમે તેટલી તપસ્યા કરે, ખરે બપોરે સખત ઉનાળામાં નદીને કાંઠે વેળુમાં જઈને આતાપના લે, પણ “તબલગ કણક્રિયા સબ નિષ્ફળ, જ્ય ગગને ચિત્રામ, જબલગ આવે નહીં મન ઠામ.” એ વાત ખરી છે. તપ કરે, ધ્યાન કરે, જાપ કરે, પણ “ભગત ભયા પણું ઘાનત બુરી, મનમાં લાગી આવે કે છરી મૂકવાની દાનત હોય, મનમાંથી વાસના ઉડી ન હોય, સંસારપર પ્રેમ એ ને એવો ચીકણે હોય ત્યાં સુધી કષ્ટક્રિયા નિષ્ફળ છે, એમ મુનિસુંદરસૂરિ મહારાજ કહે છે. અને તેવા જ વિચારે સિદ્ધ અનુભવી શ્રી આનંદઘનજી મહારાજ બતાવે છે. સંસારના રસિયા જીવડાને આ વાત ગળે ઉતરતાં વખત લાગશે. તેને તે પ્રવૃત્તિ કરી પૈસા મેળવી ધર્મ કરે છે, પણ શાસ્ત્રકાર તેમાં ધર્મ પણ નથી અને સુખ પણ નથી એમ કહે છે. સુખ આત્મારામપણામાં, વિકલ્પરહિત સ્થિર મનમાં છે અને તેવી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી જેમ ખોરાક અને પાણીથી ભરપૂર ઘરમાં પ્રમાદી માણસ ભુપે તરસ્યો પડયો રહે છે, તેમ આ જીવ સર્વ સગવડ છતાં મનને વશ થઈ પોતાના દેથીજ દુર્ગતિભાજન થાય છે. - મનની શુદ્ધિ નહિ થવાથી માઠી દશા. अकारणं यस्य च' दुर्विकल्पैर्हतं मनः शास्त्रविदोपि नित्यम् ।। घोरैस्पैनिश्चितभारकायुमंत्यो प्रयाता नरके स ननम् ॥१०॥ (बा.) * પિતાના અનેક પ્રકારના દેથા આ જીવ દુર્ગતિભાજન થાય છે. દાખલા તરીકે કલેશ, મન્દતા, પ્રમાદ વિગેરે સ્વદેશે આવા પ્રકારના છે. ( ધનવિજ છે) .सु इति वा पार Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો, શમ ~~~~~~~~~~ ww ==== જે પ્રાણીનું મન નિરર્થક માઠા સાથી નિરંતર પરાભવ પામે છે તે પ્રાણી ગમેતેવા વિદ્વાન હેાય તાપણુ ભયંકર પાપાવડે નારકીનું નિકાચિત્તઆયુષ ખાંધે છે, અને મરણ પામે છે ત્યારે જરૂર નરકમાં જનારા થાય છે. ૧૦ વિવેચન—શાસ્ત્રનું ચાચ્ય જ્ઞાન ધરાવનારા પ્રાણી જ્યારે અપજ્ઞને પણ ' ન કરવાાગ્ય કાર્યો કરે, ત્યારે વ્યવહારમાં શાસ્રરહસ્યના અજાણુ લેાકા—જ્ઞાન ખાળજીવા ઘણીવાર ખેલે છે ભાઈ એ તા ‘ જાણકાર ’ છે, એને · આલેાવતાં ' આવડે છે વિગેરે. શાસ્ત્ર ભણેલા જ્યારે તેવાં પાપાચરણ કરે છે ત્યારે તેને માટે બીજા માણસાને આવી ટીકા કરતાં સાંભન્યા છે. આ ભાષા અસત્ય છે, અણુસમજથી ઉત્પન્ન થયેલી છે. જે શાસ્ત્રને જાણે, પાપને પાપતરીકે જાણે અને એક નિયમતરીકે નિ:શૂકપણે માત્ર માઢેથી આલેાવી જાય પણ ખીજે દિવસે તેવીજ ચીકાશથી તે જ પાપકાર્યો કરે તે તેને અવિદ્વાન કરતાં વધારે પાપ લાગે છે; કારણકે પાતે સારી સ્થિતિએ પહોંચ્યા છે અને ખીજાને આલખનભૂત થયા છે. આ હકીકત વધારે સમજવાની જરૂર છે. પાપમધ કે પુણ્યબંધ પડે છે તે વખતે પ્રદેશખ ધની સાથે રસખ ધ પડે છે, એટલે કે જે કર્મ બંધાય તેની શુભાશુભતા તેમ જ તીવ્રતા મંદતા (intensity) કેવી છે એ નિર્માણ થાય છે. દાખલાતરીકે લાડુ ગળ્યા ડાય પશુ કેટલાકમાં મણે દશ શેર સાકર હાય અને કેટલાકમાં મણે દેઢ મણુ સાકર ડાય; તેમ જ ઔષધમાં કડવાપણાની તરતમતા હાય—એ પ્રમાણે રસમાં ફેર પડે છે. હવે જે રસબંધ પડે છે તે અધ્યવસાયની ચીકાશપર પડે છે અને અનુભવથી એમ માલૂમ પડે છે કે જ્ઞાનવાળા નિરપેક્ષપણે જે પાપકામાં પ્રવર્તે તેા તે જેટલી ચીકાશથી પાપકાર્ય કરે છે તેટલી ચીકાશ સાપેક્ષવૃત્તિવાળા અલ્પજ્ઞ અથવા અનને રહેતી નથી અથવા હાતી નથી. ઘણીવાર તેા કહેવાતા વિદ્વાનના પરિણામ તદ્ન નિષ્વસ અની ગયેલા હેાય છે. વળી જવાખદારી હુમેશાં જ્ઞાન પ્રમાણે હાય છે. જેમ જ્ઞાન વધારે તેમ જવાબદારી વધારે. ભણેલ માણસ ભૂલે તેા ઠપકા વધારે અને ગુન્હા કરે તેા સજા પણ વધારે; તેવીજ રીતે આપણે જોઇએ છીએ કે અજ્ઞાની માણુસ તા ઘણીવાર અજ્ઞાનપણાથીજ પાપ કરે છે. એને પાપમધ થતા નથી એમ નથી, પણ તેની ચીકાશ ઉપર જણાવ્યું તેમ બહુ એછી હાય છે. માટે ભણેલ છે, એ તા આલેાવી નાખશે એમ કહેનાર અને સમજનાર શાસ્ત્રનું રહસ્ય સમજતા નથી, તેમ કહેવાતા જ્ઞાની પણ તેવાં પાપાચરણ કરતા હેાવાથી રહસ્ય સમજ્યું નથી. ૧ અશુભ પ્રકૃતિના બંધ. ૨ શુભ પ્રકૃતિના બંધ. Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. , મને વ્યાપાર-અધિકાર. ૧૫ જ્ઞાનને જે ઉપયોગ થાય છે તે મારી દે છે અને તેજ જ્ઞાનને સદુપયોગ થાય છે તે કાર્ય સિદ્ધ કરી દે છે. રાજ્યદ્વારી જીંદગીનાં રાણું જુઓ તો અકારણે હજારો માઠા સંકલ્પવિકલ્પ કરવા પડે અને ઉથલપાથલ કરવી પડે તેવીજ રીતે મોટા વ્યાપારમાં અને તેવી જ રીતે મહા આરંભે માં થાય છે. આવી સ્થિતિને માણસ વિદ્વાન હોય છે તેમાં તે શક નહિ, પણ તેના જ્ઞાનને સદુપયોગ થતો નથી અને મનના રાજ્યમાં તણાઈ પિતાને હાથેજ ગળામાં ફાંસી નાખી રાવણ, દુર્યોધન, જરાસંધ, સુભૂમ વિગેરેની ગતિ પ્રાપ્ત કરવી પડે છે. વિદ્વાનોએ કદી પણ એમ ન સમજવું કે જ્ઞાન છે માટે વતનની જરૂર નથી. જ્ઞાન એવી વસ્તુ છે કે જે તેને સદુપયોગ ન થાય તે તે વિપરીત પણ કરી નાખે છે. જે જ્ઞાનીઓ જ્ઞાનબળથી અકાર્યને અકાર્ય સ મજી અશક્યપણાવિગેરે કારણથી તેમાં ત્રાસ પામતાંચિત્ત પ્રવર્તે છે અને નિરંતર તેમાં પ્રવૃત્તિ ન થવાને ઈચ્છે છે તેને ઉદ્દેશીને આ લેખ લખાયો નથી, પણ જેઓ વિદ્વાન ગણાતાં છતાં રાચી માચીને બહુ કપટ કેળવી પાપકાર્યમાં પ્રવર્તે છે અને પિતાને બચાવ કરવા તત્પર થાય છે તેવાઓને માટે આ લેખ છે એમ સમજવું. ૧૦ મનની શાંતીથી થતા ફાયદા. વોરા દેતન સંmધિઃ પ નિ તપસી યોગી ... , तपश्च मूलं शिवशर्मवल्ल्या , मनःसमाधि भज' तत्कथञ्चित् ॥११॥ध.क.) મનની સમાધિ (એકાગ્રતા–રાગદ્વેષરહિતપણું) યોગનું કારણ છે, વેગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ શિવસુખલડીનું મૂળ છે, તેટલા માટે કઈ પણ રીતે મનની સમાધિ રાખ.” ૧૧ ભાવાર્થ–શાસ્ત્રને કેઈપણ ગ્રંથ વાંચતાં જણાશે કે અગાઉ કહ્યું તેમ મનેનિગ્રહથી અશુભ કર્મબંધ રેકાય છે, પુણ્યબંધ થાય છે, એટલું જ નહિ પણ તેથી પરિણામે મેક્ષપ્રાપ્તિ પણ થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માને ઉચી પાયરીએ ચડાવવા પહેલાં શુદ્ધ ભૂમિકા કરવી જોઈએ. એક ભીંતપર ચિત્ર કાઢવાં હોય તે પ્રથમ તે સાફ કરવી જોઈએ. મનમાં દ્વેષ, ખેદ, વિકલ્પ, અસ્થિરતાપ ઝાંખરાં અને કચરે બાઝેલાં હોય ત્યાં સુધી ભૂમિકા અશુદ્ધ કહેવાય છે અને તેની ભૂમિકાપર ગમેતેટલાં ચિત્ર કરે, અર્થાત્ વાંચન વાંચે, વિચારે, સાંભળો, પણ અસરકારક રીતે શોભતાં થશે નહિ. તે થવા ૧ જ રિ-કાન, - મા Page #138 -------------------------------------------------------------------------- ________________ શક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. તwww====*7*=જન=નનન+ ન =====ા સારૂ મનને સ્થિર, એકાગ્ર, રાગદ્વેષસંક૫રહિત કરવાની પ્રથમ જરૂર છે. એક વખત સમતા પ્રાપ્ત થઈ, સ્થિતિસ્થાપકતા આવી એટલે મનપર કબજે આવશે. આવી રીતે જ્યારે ગપર જય થાય ત્યારે ઇંદ્રિોપર અંકુશ આવે છે અને તેથી છ બાહ્ય અને છ આત્યંતર તપ કરવાનું સૂઝે છે અને કરેલાં તપ કર્મ તપાવવાનું–નિર્જરા કરવાનું પોતાનું કામ પણ ત્યારેજ કરે છે. ત્યાંસુધી ઘણુંખરું તે તપ કરવાનું મન જ થતું નથી, અથવા એજ્ઞાન કષ્ટરૂપ તપ, ફળની ઈચ્છા સાથે થાય છે, જે શાસ્ત્રકારની દ્રષ્ટિમાં લગભગ નકામાં જ છે; તેથી મન:સંયમપૂર્વક તપ થાય તો તેનાથી કર્મનિર્જરાદ્વારા તુરતજ મોક્ષપ્રાપ્તિ થાય છે, એક્ષપ્રાપ્તિ કરી આ સંસારના હમેશાંના કચકચાટન, રખડપટ્ટાને છેડા આણુ એ સર્વને અંતરંગ હેતુ છે અને તેનું મૂળ સાધન મન:સમાધિ છે. સુજ્ઞ પુરુષોએ મનની સમાધિ રાખવા યત્ન કરવો એ ખાસ જરૂરનું કર્તવ્ય છે. ૧૧ ' મનધીવરને વિધા ન કરવો. ' વંસ્થ. (૨૨ થી ૨૫) * कुकर्मजालैः कुविकल्पमूत्रर्निबध्य गाढं नरकाग्निभिश्विरम् । (અ ) विसारवत् पक्ष्यति जीव ! हे मन कैवर्तकस्त्वमिति मास्य विश्वसीः॥१२॥ હે ચેતન! મનધીવર (મચ્છીમાર ) કુવિકલ્પ દોરીઓની બનાવેલી કુકર્મ જાળ પાથરીને તેમાં તેને મજબૂત રીતે ગુંથી લાંબા વખત સુધી માછલાની પેઠે નરકાગ્નિમાં મુંજશે, તેટલા માટે તું તેના પર વિશ્વાસ રાખીશ નહિ” ૧૨ ભાવાર્થ-વિષયની શરુઆતમાંજ પ્રથમનો શ્લોક બહુ આલંકારિક વાપર્યો છે. શરૂઆતમાં મન પર અંકુશ હોતો નથી ત્યારે શું કરવું તે અત્ર બતાવે છે. હે ચેતને! તું એમ માને છે કે આ મન તે તારું પિતાનું છે, પણ તે તે એક ધીવરજેવું ખરાબ છે અને તારું પોતાનું નથી એ ચોકસ માનજે. તે તે મેટી મટી જાળ પાથરશે અને તને તેમાં પકડી લેવા યત્ન કરશે અને પકડીને પછી નરકરુપ અગ્નિમાં મુંજશે. આવા આવા તારા હાલહવાલ કરી નાખશે, માટે હે જીવરુપ મત્સ્ય! તું તારા શત્રુ, મનપ ધીવરને વિશ્વાસ કરીશ નહિ. માછલું બિચારું પગલિક ઈચ્છાથી લેવાઈ જાય છે, તેને ધીરે પાથરેલી જાળની ખબર પડતી નથી, તેમજ આ અજ્ઞાની છવ મનધીવરની જાળમાં સપડાઈ જાય છે, ફસાઈ જાય છે અને નીકળી શકતો નથી. એ ફસાવનારી જાળ તારા કુવિકલ્પરૂપ સૂત્રથી બનેલી છે. આ ઉપરથી સાદા પણ ભારવાળા શબ્દોમાં જ્ઞાની મહારાજ ભલામણ કરે છે કે મનને વિશ્વાસ કરો નહિ. માછલાં પડવા માછીમારે જાળ કેવી પાથરે છે તેને અનુભવ હોય તે Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મને વ્યાપાર–અધિકાર. ' ૧૭ સમજી શકશે કે એકવાર તેના સપાટામાં આવેલું માછલું પછી નીકળી શકતું નથી. આપણે મનપર વિશ્વાસ રાખીએ અને પછી વાડજ ચીભડાં ગળવા માંડે ત્યારે કશે બચાવ કે ઉપાય રહેતું નથી, માટે ભાંગેલી ડાળ પર બેસવા વિશ્વાસ ન રખાય તેમ તેના પર વિશ્વાસ જ કરે નહિ. મન કુવિકલ્પથી - નેલી જાળ કેવી રીતે અને કેવે કે પ્રસંગે પાથરે છે તેનું સહજ દષ્ટાંત જેવું હેય તે પ્રતિક્રમણમાં મન કેવા કેવા દૂર દેશમાં મુસાફરી કરી આવે છે તે યાદ કરવું. આવી શુદ્ધ જગ્યામાં, શુદ્ધ આસન ઉપર, શુદ્ધ ગુરુ મહારાજની સમક્ષ પણ તે સખણું રહેતું નથી, માટે તેને શે વિશ્વાસ કરો ? ' . મનનો વિશ્વાસ કરનાર નરકનાં દુખે ખમશે એટલું જ નહિ પણ અત્ર પણ તેનું એક કામ સિદ્ધ થઈ શકશે નહિ; માટે તેને વિશ્વાસ ન કરતાં તેને પિતાના કબજામાં રાખવું ૧૨ - મનને ફર રાક્ષસની ઉપમા. ' लब्ध्वापि धर्म सकलं जिनोदितं, सुदुर्लभं पोतनिभं विहाय च । मनःपिशाचग्रहिलीकृतः पतन् , भवाम्बुधौ नायतिदृग् जडो जनः॥१३॥ સંસારસમુદ્રમાં ભટકતાં મહા મુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે તેવું, વહાણ જેવું, તીર્થંકરભાષિત ધર્મનાવ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણી મનપિશાચને તાબે થઈ તે નાવને તજી દે છે અને સંસારસમુદ્રમાં પડે છે તે મૂર્ખ માણસ ભવિષ્યમાં લાંબી નજર પહોંચાડનાર નથી.” ૧૩ : વિવેચન–તમે કઈ વખત દરીઆની મુસાફરી કરી હશે તો જણાશે કે દરીઓ એટલે વિશાળ, અગાધ અને લાંબે છે કે વહાણવગર તેને પાર પામી શકાય નહિ, તેમજ ભરદરીએ વહાણુ ભાંગ્યું હોય તે પાર પામી શકાય નહિ અને ગમે તેમ થાય તે પણ વહાણને તજી તે શકાય જ નહિં અને કઈ વહાણને તજી દે તે તેને મૂર્ખ સમજ. એવી જ રીતે સંસારસમુદ્ર છે, તેને પાર પામી દુ:ખને અંત કરી મેક્ષમાં જવું એ સર્વનું દષ્ટિબિંદુ છે અને તેને પાર પામવા માટે ધર્મનૈકાનું સાધન જોઈએ. ધર્મ એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા અને રમણતા એ અર્થ સમજ. એ ધર્મથી ભ્રષ્ટ કરવા મનપિશાચ હમેશાં આ જીવને પ્રમાદમદિરા પાઈને વિચારશૂન્ય અંધજે બનાવી દે છે, એને વશ જે પ્રાણું પડે છે તેને નથી રહેતે કાર્યકાર્યને વિચાર કે નથી રહેતું ફરજનું ભાન; અને કદાચ જરા ભાન હોય તો તે પણ ભૂલી જાય છે. આ સ્થિતિ હોય ત્યારે આત્મસ્વરૂપરમણતા તે હાયજી કયાંથી? એના પરિણામે પ્રાણી ધર્મભ્રષ્ટ થાય છે એટલે સમુદ્ર તરવાનું વહાણ તજી દે છે Page #140 -------------------------------------------------------------------------- ________________ દશમ ૦િ૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ----- =======***નનન નન=.. અને તેને પરિણામે સંસારસમુદ્રમાં આડાંઅવળાં ગોથાં માર્યા કરે છે. જરાવારમાં તળીએ જાય છે અને જરાવારમાં ઉપર આવે છે, પણ વહાણવગર તેને નિ સ્તાર થતો નથી. ઉલટે અનંતવાર ચોરાશીલક્ષ નિમાં ભમ્યા કરે છે. આવી રીતે પ્રાપ્ત થયેલું શુભ વહાણ તજી દેનાર જીવને મૂર્ખ કહે એ સાથે છે. પિતાની ફરજ બજાવવા માટે પ્રાપ્ત થયેલા આવા સારા પ્રસંગો માણસો ઘણીવાર જતા કરે છે, તેની ઉપેક્ષા રાખે છે, તેને ઈરાદાપૂર્વક પણ તજી દે છે. વસ્તુસ્થિતિ એવી છે કે ગત પ્રસંગ ફરી પ્રાપ્ત થતો નથી અને તેથી મેટ લાભ હાથથી જાય છે. મન સંસારસમુદ્રમાં કેવી રીતે ફેકે છે તે અનુભવસિદ્ધ છે. મનુષ્યને કલ્પના અને તર્કશક્તિ એ બે માનસિક શક્તિઓ હોય છે અને તે બેની ઉપર કાર્યરેખા અંકિત થાય છે. હવે જ્યાંસુધી તર્કશક્તિ-વિચારશક્તિનું પરિબળ વધારે હોય છે ત્યાંસુધી તે કાર્ય સારાંજ થાય છે. પરંતુ ઘણીવાર બને છે એમ કે એક કાર્ય કરવા પહેલાં કલ્પનાશક્તિ બહુ બહુ સંકલ્પ કરે છે, શુભ કાર્યમાં ન ધારેલી આફતે આવી પડશે એમ તે બતાવે છે અને જરજરામાં તે મોટા મોટા ડુંગરો ખડા કરી દે છે. આ કલ્પનાને વશ થઈ અલ્પમતિ છ આગામી કાળને વિચાર કર્યાવગર કાર્યરેખા અંકિત કરે છે તેને પરિ. સામે વાસ્તવિક લાભને બદલે દેખીતા લાભતરફ અથવા લાંબા વખતસુધી ચાલે તેવા પણ આગામી કાળમાં મળનારા લાભને બદલે થોડા પણ તાત્કાલિક લાભતરફજ લક્ષ્ય રાખે છે. આવા પ્રકારનાં મનને વશ થયેલા જ ધર્મoષ્ટ થઈ જાય છે અને સંસારસમુદ્રમાં ઘસડાય છે. સુજ્ઞનું કર્તવ્ય એ છે કે મનને નિરંકુશ કલ્પના કરવા દેવી નહિ, તેના પર ઉંચી તર્કશક્તિનો કાબુ રાખ. આવા વિદ્વાન વડીલના અંકુશતળે વિકસ્વર થયેલું મનરૂપ બાળક ત્યારે મોટી ઉમ્મરનું થાય છે ત્યારે કૂર્મપુત્રની જેમ જગતમાં પ્રતિષ્ઠા મેળવે છે અને ખસુસ કરીને તેની વૃત્તિ અસ્તવ્યસ્ત સ્થિતિમાં રહેતી નથી. ૧૩ મન જેનું ખાય છે તેનું જ ખેદે છે. सुदुर्जयं ही ! रिपवत्यदो मनो, रिपूकरोत्येव च वाक्तनू अपि।।.. त्रिभिर्हतस्तद्रिषुभिः करोतु कि, पदीभवन् दुर्विपदां पदे पदे ॥१४॥ “મહામુશ્કેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ કરે છે, કારણકે તે વચન અને કાયાને પણ દુશ્મન બનાવે છે. આવા ત્રણ શત્રુઓથી કરાયેલ સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાન થઈને શું કરી શકીશ?” ૧૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ મનાવ્યાપાર અધિસ્તર. . વિવેચન—અત્ર જે કહેવામાં આવ્યું છે તે પરવશ મનને માટે છે. પરવશ મન સ્વચ્છંદ આચરણ કરે છે એટલુંજ નહિ પણ શત્રુવટ કરે છે. તે અયેાગ્ય વિચારા કરે છે તેની સાથે વચન અને કાયાને પશુ શત્રુ બનાવી દે છે અને તેથી જીવને વચનપર અંકુશ રહેતા નથી અને તે નીતિધર્મ કે મર્યાદાની દરકાર કર્યો વગર કાયાથી પાપ સેવવા મંડી જાય છે. આવી રીતે પરવશ થયેલું મન પાતે શત્રુતા કરવાઉપરાંત બીજા એને સાથે લે છે અને એ ત્રણ દંડથી દંડાયેલેા જીવ અપમાન પામે છે, દુ:ખ પામે છે, ગ્લાનિ પામે છે, માર ખમે છે અને મદ્યપાનીની પેઠે રખડ્યા કરે છે. ખિલાડી દૂધ જોઈને લલચાય છે, પણ માથે પડનારી ડાંગ જોતી નથી. રસ્તાઉપર પડેલી થેલીનેજ ચાર જુએ છે પણ છુપા વેશમાં નજીકમાં ઉભેલા ડીટેકટીવને ( છુપી પાલીસને ) જોતા નથી, જુઠી સાક્ષી પૂરનાર લાંચનેજ જુએ છે, પણ પછી કેદની સજા થાય છે તે તરફ નજર પહોંચાડતા નથી. આ સર્વે મનની શત્રુતા છે. મન અને ખાટે રસ્તે દારે છે. એનું કારણુ ઉપરના શ્લેાકમાં કહ્યું તેમ કલ્પનાશક્તિનું જોર અને તર્કશક્તિના અંકુશના અભાવ છે; અને તેથીજ અનુભવરસિક ચેાગી ગાઈ ગયા છે કે પરિચ્છેદ. ~~~ 1$ ( મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ધ્યાન અભ્યાસે, વૈરી. કાંઈ એવું ચીંતે, નાખે અવળે પાસે, હા કુ`ઘુજિન ! મનડુ· કીમહી ન માસે. ’ આવી રીતે મહાજ્ઞાની મુમુક્ષુઓને પણ ઉંધા પાટા અંધાવનાર મન છે અને મન વશ હાય તે એક ક્ષણવારમાં મેાક્ષસુખ સન્મુખ કરી દે છે. વચન ઉચ્ચારવાં કે કાયાની પ્રવૃત્તિ કરવી એ મનના હુમઉપર આાધાર રાખે છે, તેથી જો મન પરવશ પડી ગયું તે પછી વચન અને કાયા ઉપર કાંઇપણ અંકુશ રહેતા નથી. મન, વચન કાયાને કખ રાખવાં એ બહુ મુશ્કેલ પણ તેટલીજ જરૂરની ફરજ છે અને તે ત્રણેને સંબંધ એવા છે કે એક મન જો વશ થયું તેા પછી ખીજું સર્વ વશ થઈ ગયું સમજવું. ૧૫ મનસાથે સુખ દુ:ખના સબંધ. अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात् परं चं पुण्यं, न तु यस्य तद्वशम् सञ्चितः पुण्यचयैस्तदुद्भवैः फलैश्च ही ही हतकः करोतु किम् ।। १५ ।। વશ કરેલા મનથી મહા ઉત્તમ પ્રકારનું પુણ્ય બિલકુલ કષ્ટ વગર સાધી શકાય છે. જેને મન વશ નથી તે પ્રાણી પુણ્યના રાશિથી છેતરાય છે અને તેથી થનારાં મૂળવડે પણ છેતરાય છે ( એટલે પુણ્યમ ધ થતા નથી અને તેથી 66 (11.7) (૫) Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ છે. મ નનનનનનનનનનનનનઝwwwજજનનનનન થનારાં સારાં ફળ પણ પ્રાપ્ત થતાં નથી). અહો અહો !! આ હતભાગી જીવ બિચારો શું કરે? (શું કરી શકે?” ૧૫ I !! ભાવાર્થ–મન વશ હોય તે અહીં ઇંદ્રાસન ખડું કરી શકાય છે, મેક્ષ સન્મુખ કરી શકાય છે, એટલે કે વશ મનવાળાને કાંઈ કાર્ય અશકય નથી. બીજી રીતે જેને મનપર અંકુશ નથી, જેનું મન અસ્થિર છે અને જેને મનમાં સંકલ્પવિકલ્પ થયા કરે છે તેને એક પણ કામ સાધ્ય થતું નથી. ચિદાનંદજી મહારાજ તેટલાજ સારૂ ગાઈ ગયા છે કે બચન કાય ગોપે દદ ન ઘરે, ચિત્ત તુરંગ લગામ; તામે તું ન લહે શિવસાધન, જિઉ કણસુને દાન. જબલગ આવે નહિ ઠામ " એટલે જ્યાંસુધી ચિતઘોડાની લગામ તારા હાથમાં નથી ત્યાં સુધી તને મોક્ષસાધન મળવાનું નથી. એવી જ રીતે શ્રીમદવિજયજી મહારાજ પણ સ્વકૃત જ્ઞાનસારમાં કહી ગયા છે કે अंतर्गतं महाशल्यमस्थैर्य यदि नोध्धृतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः॥ અસ્થિરતારૂપી હદયગત મહાશલ્ય જે હદયમાંથી કાઢી નાખ્યું ન હોય તે પછી ક્રિયારૂપ ઔષધ ગુણ ન કરે તે તેને શે દેષ? આવી રીતે મનમાંથી અસ્થિરતા કાઢી નાખી તેને તદ્દન દઢ બનાવી દેવું જોઈએ. મનની વ.. તા, જડતા, શૂન્યતા અને અસ્થિરતા આ જીવને બહુ ફસાવે છે, અને વાત એમ છે કે જેવાતેવા વિચાર કરનાર પણ એ જીવ-અને વિચાર૫ર અંકુશ રાખનાર પણ એજ જીવ; તેથી જ્યાં સુધી અંકુશ રાખવાની જરૂરીઆત અને મનનું બંધારણ બરાબર સમજાયું ન હોય ત્યાંસુધી ઘણા જીવ તે એ વિષયપર ધ્યાન પણ આપી શક્તા નથી. આટલી હકીક્ત ઉપરથી જણાય છે કે મનને શુભ ચોગમાં પ્રવર્તવવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે, વળી મનચાગને સર્વથા નિરોધ કરવાથી એક્ષપ્રાપ્તિ થાય છે અને મનને નિરકશ ચૂકી દેવાથી અધઃપાત થાય છે. આ ત્રણ નિયમ બરાબર ધ્યાનમાં રાખવા જેવા છે. મનને તદ્દન નિષેધ બહુ ઉત્કૃષ્ટ સ્થિતિએ થાય છે તેથી તે ઉંચી હદના અધિકારીઓ માટે છે. અત્ર આખા પ્રસ્તાવમાં મનમાંથી સંકલ્પવિકપ ઓછા કરવા અથવા અસ્થિરતા દૂર કરવી અને તેમ કરી મનને શુભ કાર્યોમાં દરવું એ બતાવ્યું છે. વધારે અધિકારી માટે શાસ્ત્રના વિશેષ ગ્રંથ છે . • ઉક્ત ન્યાયથી પરવશમનવાળા જીવને પુણ્ય થતું નથી, પાપે થાય છે Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મનાવ્યાપાર–અધિકાર. -------- અને પાપનાં ફળતરીકે દુ:ખના અનુભવ થાય છે. એક વાર પડવા માંડ્યા પછી સ્થિર થવું અને ચઢવા માંડવું બહુ મુશ્કેલ પડે છે. ડુંગરપરથી ગબડેલા પથ્થરના દષ્ટાંતે એ સ્પષ્ટ છે. એવી સ્થિતિમાં અટવાતા જીવ બહુ ખરાબ હાલત પ્રાપ્ત કરે છે અને નીચા ઉતરતા જાય છે. ૧૫ મનને પ્રાર્થના. વસત્તિા. ( ૨૬-૨૭) चेतोऽर्थये मयि चिरत्नसख प्रसीद, किं दुर्विकल्पनिकरैः क्षिपसे भवे माम् । बद्धोऽञ्जलिः कुरु कृपां भज सद्विकल्पान्, मैत्र कृतार्थ यतो नरकाद्विभेमि ॥ १६ 1 E (મ..) “ હે મન ! મારા લાંખા વખતના મિત્ર! હું પ્રાર્થના કરૂં છું કે મારાઉપર કૃપા કર. ખરાખ સપા કરીને શામાટે મને સંસારમાં નાખે છે ? ( તારી પાસે ) હું હાથ જોડીને ઉભા રહું છું, મારાપર કૃપા કર, સારા વિચારશ કર અને આપણી લાંખા વખતની દાસ્તી સફળ કર-કારણ કે નરથી બીહું છું.” ૧૬ વિવેચનમનના વિશ્વાસ ન કરવા એ તે ખરૂં, પણ તે તે અસ્તવ્યસ્તમણે ચાલ્યુ' જાય છે. ત્યારે હવે આત્મા તેને સમજાવે છે, તેની ખુશામત કરે છે. મન અને જીવને ઘણા વખતથી સંબંધ છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણાની સ્થિતિમાં જીવ આવે છે ત્યારથી તેને મન હેાય છે તેથી તેને લાંખા વખતના મિત્રની સંજ્ઞાથી ખેાલાવે છે. વળી કાઈ પાસેથી કાર્ય સાધવું હાય ત્યારે તેને મીઠાશથી ખેલાવવાથી જલદી કામ થાય છે. હું મિત્ર મન! તું શું કરવા મને સંસારમાં ફેંકી દે છે? તું ખરામ સંકલ્પા કરે છે તે છેાડી દે તા મારા ભવના ફેરા મટી જાય. જે લાંબા વખતના મિત્રા હાય તે એકબીજાનું સાંભળે છે તેા મહેરબાની કરી હવે આ બધું તાફાન છેડી દે. છે મનને આવી રીતે પુનઃ પુન: પ્રાર્થના કરવાથી તે ખાખતમાં ચીવટ થાય છે અને છેવટે વિકલા ઓછા થાય છે. આમ પ્રાર્થનાનું વારંવાર પુનરાવર્તન થાય તેા પછી મનપર અંકુશ આવી જાય છે, એ ખીજું પગથીયું (Stage) છે. એ પગથીયુ આવતાં જીવ તેના સાધ્યબિંદુની બહુ નજીક થઈ ગયા એમ સમજવું. 1 १ निकरे इत्यपि पाठः सार्थो दृश्यते. Page #144 -------------------------------------------------------------------------- ________________ i વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ એ. - દશમ ~~~~~~~~~~~~~~~ “ નરકથી બીહું છું. ” એટલે આ ભવ અને પરભવમાં થતી અનેક પીડાઆથી બીહું છું એમ સમજવું. મનને પ્રાર્થના કરવી એટલે તે વાત મનપર વારંવાર ઠસાવવી. કાર્યસિદ્ધિનું આ પ્રથમ પગથીયુ છે. ૧૬ ચુક્તિને લીધે મનની દાસ્તીથી જીવતુ છૂટું પડવુ. रे चित्त वैरि तव किं नु मयापरार्द्ध, दुर्गतौ क्षिपसि मां कुविकल्पजालैः । जानासि मामयमपास्य शिवेऽस्ति गन्ता, तत्किं न सन्ति तव वासपदं ह्यसंख्याः ॥ १७॥ (.) “ હું ચિત્તવૈરિ! મેતે તારેશ શે। અપરાધ કર્યો છે કે તું કુવિકલ્પજાળવધુ મને બાંધીને દુર્ગતિમાં ફેંકી દે છે? શું તારા મનમાં એમ આવે છે કે આ જીવ મને તને મેાક્ષમાં ચાલ્યેા જવાના છે ( અને તેથી મને પકડી રાખે છે) પણ તારે શું રહેવાનાં બીજાં અસંખ્ય સ્થાનકા નથી?” ૧૭ ભાવા—શાંત સ્થાનમાં, શાંત વખતે, અનુકૂળ સંજોગામાં, શાંત જીવ પાતાનાં પાછળનાં કૃત્યો-વિચાર-વનનું અવલેાકન કરે છે, તેને અત્ર વણુ વેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે વખતે ખરાખર શીશી મૂકનારને ખેર આર જેવડાં આંસુ પડે છે, સંસાર કડવા ઝેર લાગે છે અને મનને પછી ઉપદેશ આપી ભવિષ્યમાં એમ ન કરવા સૂચવે છે; આ સ્થિતિ પ્રતિક્રમણાદિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. જે કે લખવું અપ્રસ્તુત નથી તેથી લખાય છે કે આવશ્યક ક્રિયા આવી રીતે વિચાર કરીને કરવાની બહુજ જરૂર છે. ગડબડ કરી અડધી કલાકમાં પ્રતિ મણ ખલાસ કરી આત્માના ઉદ્ધાર થયા એમ માનનાર ગમેતેમ માને પછું થયેલ પાપપર નિરીક્ષણ કરી, અંત:કરણથી પસ્તાવા કરી, ફ્રી ન કરવાગી નિર્ધાર કરવા, ન કરવાના અભ્યાસ પાડવા, એજ આવશ્યક ક્રિયાના ઉદ્દેશ છે. ન કરવી એમ કહેવાના ઉદ્દેશ નથી પણ ઉક્ત રીતે શુદ્ધ મનથી - રવું, તેમ ન થઈ શકે ત્યાંસુધી તે દશાની ભાવના રાખી પ્રમાદરહિતપણે કરવાના અભ્યાસ પાડવા એજ તેના નિર્દેશ છે. એવી શાંત અવસ્થામાં આ જીવ ઉંચી પાયરીએ, ગુણસ્થાનપર ચડતા જાય છે. એકને એક ગુણસ્થાનમાં પણ ગુણ્ણાની બહુ તરતમતા છે. જીવ ઉંચી સ્થિતિપર જાય છે ત્યારે વિચાર શુદ્ધ થતા જાય છે. મનને તા અત્ર ફક્ત ૧ થર્મામીટરપર રૂપ છે, Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિષદ. મને વ્યાપાર અધિકાર. ૧૧૩ : આક્ષેપ છે. મનને કહે છે કે વળી તને બીક લાગતી હશે કે આ જીવ કાંઈક મારી દોસ્તી છેડી દેશે, પણ તારે તે મારા જેવા અસંખ્ય જ રહેવાનાં સ્થાનક તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે. વાતને સાર એ છે કે જ્યારે શાંત ભાવ પ્રાપ્ત થાય ત્યારે મનને સારી રીતે સમજાવીવસ્તુસ્થિતિનું ભાન કરાવી તેને કબજામાં લઈ લેવું. મનની શુદ્ધિથી લાભ અને તેની અશુદ્ધિથી ગેરલાભ. માર્જિની. यदि वहति त्रिदण्ड नग्नमुण्डं जटां वा, यदि वसति गुहायां वृक्षमूले शिलायां । यदि पठति पुराणं वेदसिद्धान्ततत्वं, ચલ દરમિશુદ્ધ સર્વમેન વિચિત્ર ૨૮ | | ગમે તે ત્રણ દંડ ધારણ કરે અથવા નગ્ન થઈ ફરે. મુંડન કરાવે કે જટા ધારણ કરો. પર્વતની ગુફામાં વસે કે ઝાડની નીચે રહો અથવા શિલા ઉપર બિરાજે. ગમે તે પુરાણ ભણે કે વેદના કે સિદ્ધાંતના તત્વને ઓળખે પણ જ્યાં સુધી અંત:કરણ શુદ્ધ થયું નથી ત્યાં સુધી સર્વ નિરર્થક છે. સારાંશ-મન શુદ્ધ થયા વિના ગમે તે સ્થાનકે રહી પ્રભુ ભજન કરે તે સર્વ નિષ્ફળ છે અર્થાત મનને તાબામાં લઈ શુદ્ધ કરવાની પ્રથમ જરૂર છે. ૧૮ મનનો કોંગા વિહાર સાવિત્રીદિત. (૨૬–૨૦) अज्ञानाद्रितटे कचित्कचिदपि प्रद्युम्नगर्तान्तरे, मायागुल्मतले कचित्कचिदहो निन्दानदीसङ्कटे । (મિ..) मोहव्याघ्रभयातुरं हरिणवत्संसारघोराटवी ધાવતિ પર સવરત ઝંપલાં ના આ ૨૧ છે હે ભાઈ! જે, ખરેખર મારું મન હરિની પેઠે ચેષ્ટા કરી રહ્યું છે અને તે મને દુઃખ દે છે–પીડા કરે છે. કારણ કે તે કઈ વખત અજ્ઞાનરૂપી પર્વતના કાંઠા ઉપર ભટકે છે. કેઈ વખત કામદેવરૂપી ખાડામાં ગોથાં ખાય છે. કેઈ વખત કપટમય ઝાડીની અંદર પેસે છે. કેઈ વખત નિંદારૂપી નદીના સંકટમાં તણાય છે. કેઈ વખત મોહરૂપી વાઘના ભયથી વ્યગ્ર થઈ સંસારરૂપી ઘોર જંગલના મધ્ય ભાગમાં વધારે ચંચળ થઈ દોડે છે. ૧૯ સારાંશ-મનુષ્ય અજ્ઞાનથી માયાવશ થઈ સંસારના ખાડામાં પડે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ~~~~~~~~* --------ય ત્યાં નિંદાથી થતાં દુ: ખેા મેહમાં પડીને ભાગવે છે. એટલે છે દુ:ખ છતાં સુખ માને છે એ ખરેખર કષ્ટ છે. ૧૯ મનને જેવું સારૂં કે માઠું· શિક્ષણ આપશેા તેવુ' તે સારી કે માડી ચેષ્ટા કરશે. संपृष्टा विभुनैकदा निकटगाः कृष्णं कथं कज्जलं, नोवर्त्यादिषु कालिमा किल ततः प्राहैकधीमान् नृपम् । ध्वान्तं भक्षति दीपकस्तु नृपते तेनैव कृष्णाञ्जनमाहारो भुवि यादृशो भवति वा नीहारकस्तादृशः ॥ २० ॥ 1 હાથને હુકમ કરૂં તેમ કામ કરે હાથ, પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે; આંખને હું આગના કરૂં તે અવલેાકે આંખ, કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે; જીભને ખેલાવું તેમ તેતા ખેલે છે વિચારી, ડાકને હલાવા ચાહું તેમ ડાકુ હાલે છે; મન મારા હુકમ ન માને દલપત કહે, ખાતરી પેાતાની કરી ખરી વાત ઝાલે છે. ૨૧ પલહીમે મરીજાય પલહીમે જીવતુ હૈ, પલહીમે' પરહાથ દેખત વીકાને હે; પલહીમે પ્રીરત નાખંડહી બ્રહ્માંડ સખ, દેખ્યા અનદેખ્યા સાતેા યાતે નહિ છાનેા હું; જાતા નહિ જાનીયત આવતા ન દીસે કહ્યુ, એસેસી ખીલાઈ અમ તારું પર્યા પાના હૈ; દેશમ (W. N.) રાજાએ પેાતાની સભામાં સભાસદોને પૂછ્યું કે દીવાના અગ્નિ રાતા પીળેા છે, વાટ કપાસની ધેાળી છે તેલ પણ રાતું પીણું છે છતાં દીવાની શિખા ઉપરથી કાજળ કાળુ કેમ ઉત્પન્ન થયું? એ સાંભળી એક ચતુર-ડાહ્યો માણસ બા કે અંધકારનો નાશ કરવા આપણે દીવા કરીએ છીએ એટલે દીવે કાળા અંધકારને ખાય છે અને તેથી કાળુ કાજળ ઉત્પન્ન કરે છે. કારણ કે પૃશ્રીમાં જે જેવા રંગનું લેાજન કરે તે તેવા રંગની ઉત્પત્તિ કરે છે. ૨૦ મનનાં અવળાં આચરણા. મનહર, ( ૨૧ થી ૨૪) Page #147 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મને વ્યાપાર-અધિકાર. ૧૧૫ સુંદર કહત આખી કતિ હત લખી પરે, મનકી પ્રતીત કઈ કરે સો દીવાને હૈ. ૨૨ દેખવેકું દેરે તો અટકી જાય વાહી ઓર, સુનવેકું દેરે તો રસિક સિરતાજ હૈ, સુંઘવેકું દેરે તે અઘાય ન સુગંધ કરી, ખાયવેકું દોરે તે ન ધારે મહારાજ હૈ, ભગહીકું દોરે તે ત્રીપત નહિ હાઈ કયુંહી, સુંદર ફરત આહી નેહકી ન લાજ હૈ, કહુકે ન કહ્યો કરે આપનીહી ટેક ધરે, મનસે ન કેઉ હમ દેખે દગાબાજ હૈ; ૨૩ રંકકું નચાવે અભિલાષ ધન પાયવેકી, નિશિદિન રોચ કરી એસેહી પચત હૈ, રાજાહી નચાવૈ સબ ભૂમિહિકે રાજ લેવા, ઓરહુ નચાવે જઈ દેહસું રચત હૈ દેવતા અસુર સિધ પન્નગ સકલ લેક, કીટ પશુપક્ષી કહું કૈસેકે બચત હૈ, સુંદર કહત કાહુ સંતકી કહી ન જાય, મનકે નચાયે સબ જગત નચત હૈ, ૨૪ ઇદ્રવિજય. શ્વાન કર્યું કે સયાલ કહું કે બીલાડ કહું મનકી મતિ તૈસી, હેડ કહું કિછુ કમ્મ કહું કિછુ ભાંડ કહું કિછુ ભંડઈ જેસી, ચાર કહું બટખોર કહું ઠગ જાર કહું ઉપમા કહું કૈસી, સુંદર ઔર કહા કહીએ અબ આ મનકી ગતિ દીસત ઐસી. ૨૫ મન બગડતાં સઘળું બગડ-મન સુધરતાં સઘળું સુધરે. મનહર. તે ન કપૂત કોઉ કિતહ ન દેખીયત, તે ન સુપુત કેઉ દેખીયત ઔર હૈ, તુહી આપ ભૂલે મહાનચહીકે નીચ હેઈ, તુહી આપ જાણે તે સકલ સિમેર હૈ, તુહી આપ ભ્રમતબ જગત ભ્રમત દેખે, તેરે સ્થિત ભયે સબ ઠારહીને ઠેર હૈ, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જો. દેશમ ~~~~~~~~~~~~~~~~~~~~~~ તુહી જીવ રૂપ તુહી બ્રહ્મહે આકાશવત, સુંદર ર્હુત મન તેરી સમ દ્વાર હૈ. ૨૬ સુંદર. *અવિચારી, કામાંધ મનવા ચ’ડાળ, કેવી રીતે મહુાસદાચારી સંત મહુાત્મા થયા. દૃષ્ટાંત—માધવપુર નામે એક નગરમાં ભદ્રિકસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા; તેને ગુણધર્મો નામે એક સુશીલ, ધર્માત્મા, ગુણવંતી રાણી હતી; તેજ નગર મધ્યે તે રાજાના મહેલનું પાયખાનું સાફ કરનાર મનવા કરીને એક ચંડાળ, તેની વિષયા નામે ચંડાલણી સ્ત્રીસાથે વસતા હતા; એક્દા તે મનવાએ પાયખાનું સાફ્ કરતાં કરતાં નીચેથી ઉપર શ્વેતાં રાણીનું સ્વરૂપ ટ્વીટ્ટુ, અને અત્યંત માહ પામ્યા, અને ત્યારથી તેને વિષે તે એટલેા તે કામાંધ થયા કે તે દિવસે દિવસે શરીરે લેવાતા ગયો, રાણીના સમાગમ વિના તેને ચેન પડે તેમ હતું નહિ, અને તે વાત તેા એ અશકય હતી, તેથી તે કાઇને કહી પણ શકે નહિ, અને કામવિકારને ત્યાગ પણ થાય નહિ, તેથી તેને તે સર્પે છછુંદર ગળ્યાજેવું થયું; તેની સ્ત્રી વિષયાએ પાતાના પતિને કાઈ મહાવ્યાધિ કે ચિંતાથી દુÖળ થતા જાણીને મનવાને તેનું ખરૂં કારણે આગ્રહપૂર્વક પૂછતાં મનવાએ રાણીઉપરના પેાતાને વિકાર ભાવ જણાવ્યો, જે સાંભળીને વિષયાએ તેને ઘણા નિભ્રંછ્યો, અને કહ્યું કે “ આમાં તે। તાહરૂં મેાત થશે અને કાંઈ વળશે નહિ, માટે સમજ અને દુર્ધ્યાનના ત્યાગ કર, ” પણ મનવા એકના બે થયો નહિ; પછી વિષયા લાચાર બનીને પેાતાના પતિનું કામ કેાઈ રીતે સિદ્ધ થાય એવા હેતુથી એક દિન રાજમહેલની સામે આવીને રાણી સાંભળે તેવી રીતે છાતીફાટ રૂદન કરવા લાગી, તેને ઘણા વખત સુધી અતિ કલ્પાંત કરતી જોઈને રાણીએ તેને પેાતાની કાંઇક નજીક મેલાવીને પૂછ્યું, કે “ તને એવ ું કયું દુ:ખ છે કે આટલું બધું રડે છે ?” વિષયા કહે કે, “અન્નદાતા, રાણીજી સાહેબ, કંઈ કહી શકાય તેવી વાત નથી અને દુ:ખથી રહેવાતું નથી માટે રડું છું; ” રાણી મહા દયાળુ ધર્માત્મા હેાવાથી અહુજ મીઠે વચને વિષયાને આસનાવાસના કરીને પૂછતાં તેણે પેાતાના પતિની જે હકીકત હતી તે શરમાતાં શરમાતાં નિવેન કરી અને કહ્યું કે “ મારા પતિ જરૂર મરણ પામશે, માટે હવે હું શું કરૂં ?” રાણીએ કહ્યું કે “ ફિકર નહિ; હું તને જે ઉપાય બતાવું છું તે પ્રમાણે જો તારા પતિ ખરાખર કરે, તેા તેની મુરાદ ખર આવશે; તે ઉપાય એ છે કે, આપણા શહેરના મહેાટા માણેક ચાકના મધ્ય ભાગમાં જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે, તે ઠેકાણે જોગીને વેષે * સજ્જન સન્મિત્ર. Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મને વ્યાપાર–અધિકાર, ૧૧૭, એક મહિના સુધી ઉપવાસસહિત સર્વ પ્રકારે માનપણે નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્રને સ્થાપી, ઉમે ઉભે એકાગ્ર ચિત્તે મહારું ધ્યાન કર્યા કરે, અને તે દરમ્યાનમાં બીજે કયાંય પણ તેનું ચિત્ત જે જાય નહિ તે એક માસને અંતે હું તેની પાસે હાજર થઈશ, પણ જે તેના ધ્યાનમાં લેશ પણ ખામી આવી જાણુશ તે તેને સર્વ શ્રમ તથા મનોરથ વ્યર્થ થશે, તેની આસપાસ ફરતા મારા ચોકીદારે રાત દિવસ રહેશે. માટે જે બની શકે તે પૂછી આવ, અને હા પાડે તે કાલ સવારથી તે પ્રમાણે કરવું શરૂ કરે.” પછી વિષયાની વાત સાંભળતાં મન જે મરણપથારીએ પડ્યો હતો, તે તુરતજ હોંશમાં આવી ગયો, અને મળવાનો કોઈ પણ ઉપાય છે, એમ જાણી અને તે પણ રાણીએ પિતેજ કહેલો હોવાથી તત્કાળ બીજી સવારથી જેગી બનીને માણેક ચોકની વચમાં જઈને એકાગ્ર ચિત્ત રાણીનું ધ્યાન કરતો ઉભું રહ્યો; કેટલાએક દિવસ એમ વિયા, તેટલામાં તો નગરના ભેળા મરદો તથા સ્ત્રીઓનાં ટેળેટોળાં આ મહાત્મા તપસ્વી યોગીના દર્શનાર્થે, સેંકડે ભેટસોગાદ, નજરાણુ, બક્ષિસે લઈને નિકળી પડ્યાં, અને મનવાની આગળ તે હીરા, માણેક, મેતી વિગેરે ઝવેરાત, તથા સેના રૂપાના સિકકાઓનો, તથા અમૂલ્ય વસ્ત્રાલંકારેને મેટે ઢગ થયો, જેની કિંમત કરોડ રૂપિયાથી પણ અધિક થતી હતી, તે સર્વની ચોકી રાણીના સુભટો ત્યાં ફરતા રહી કરતા હતા; એમ કરતાં કરતાં મોટા શેઠશાહુકારે, અમલદારે, અને છેવટે મંત્રી વર્ગ તેમજ રાજા પણ આ મનવા ગીશ્વરની પૂજા, ભક્તિ, સેવા અર્થે અવારનવાર પધારવા લાગ્યા, અને ગામેગામ મનવાની કીર્તિ પ્રસરી ગઈ. હજારે ગાઉથી કે તેની જાત્રાને અર્થે આવતા હતા; અંતે એક માસ પૂરો થયે, તેવારે મન અવધિ પૂરી થઈ જાણીને દયાન સમાપ્ત કર્યું, અને પિતાની આગળ જુએ છે તો લાખો લેકે અને પુષ્કળ દોલત પાસે ફરી વળેલ દીઠાં, જે ઉપરથી વિચાર કરવા લાગ્યો, કે અહો! આ શું? મનપણે દઢ ચિત્તે તપયુક્ત કરેલ અશુભ એકાગ્ર ધ્યાનને પણ મહિમા તો જૂઓ ! હા હા ! આ સર્વે કષ્ટ, માત્ર મારા દુષ્ટ વિકારની પુષ્ટિમાટે કરું? નહિ નહિ, લોકેએ મને તે જાણીને, આ ભક્તિ કરી નથી, પણ બહારના રૂપ પ્રમાણે અંતરનું શુદ્ધ માનીને કરે છે, જૂઓ, આ તેઓ મારી પ્રશંસા કરી રહ્યા છે, માટે મારે તે આ ધ્યાનમાંથી દુષ્ટ વિકારી આ શીભાવ કાઢી નાખીને ભલા ભગવાન જે પરમાત્મા તેનું જ હવે આ પ્રમાણે નિરંતર ધ્યાન ક્ય કરવું, અને તે પ્રભુનું જ મને શરણ હે, તે મહાત્મા રાણી સાહેબનું સદાકાળ ભલું થાઓ, જેણે મને આવી ઉત્તમ યુક્તિથી સર્વોત્તમ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ માગે ચડાવ્યો, અહો આ વેષને પ્રભાવ! અહો આ ક્રિયાનું સુખ! તેથી મને શાંતિમય પરમ આહાદ સાક્ષાત્ કે અનુભવવામાં આવે છે ! અહ? એક નીચ ચંડાળ દુરાત્મા, પાપિષ્ટ છતાં મોટા મોટા રાજાઓ તથા શ્રીમતેને પૂજનિક થયો; તે શાથી? જરૂર જરૂર પૂર્વે થઈ ગયેલા મહાત્મા યોગીએની વાનકીથી પણ મને તે માત્ર બાહ્ય ક્રિયાડંબરે આટલે બધે લાભ જણાય છે, તે જો હું શુદ્ધ અને શુદ્ધ પરમાત્મધ્યાનજ કરું, તે હું ખરેખર યોગી થઈ મારા આત્માને વૈકુંઠમાં મેકલી શકું; માટે બસ, આ સર્વ મિથ્યાટેપ, અસત્ય ડેળ અને માયા પ્રપંચથી સર્યું. બસ મહારે તે હવેથી માસ માસના ઉપવાસ આવી રીતે શુદ્ધ ધ્યાનપૂર્વક કરવા, મહારાણી સાહેબનો સદાય ઉપકાર માન અને સર્વથા ત્યાગી રહીને આજ સ્થળે મારે દેહોત્સર્ગ સુખ સમાધિમાં થાઓ એવી હું દ્રઢ પ્રતિજ્ઞા કરું છું.” આમ વિચાર કરે છે, તેવામાં રાણી એકદા બપોરે ત્રણ બજે ભાતભાતનાં ભેજના ખાનપાનાદિ અતિ સુંદર મધુર પદાર્થોથી ભરેલા સુવર્ણ થાળ, ફળ ફૂલથી ભરેલી સુવર્ણ રકાબીઓ, તથા સુગંધિ મિષ્ટ જળમય રત્નજડિત સુવર્ણ કલશા અને વિવિધ તાંબલ મુખવાસ પ્રમુખ લઈને સોળે શણગાર સજી, “મનવાની સન્મુખ, રાજા સહિત આવીને હાજર થઈ, મનવાને બોલાવ્યો કે “બોલ હવે તારી શી ઈચ્છા છે? હું આ તારી પાસે ઉભી છું.” - મનવો લજજા પામતે થકે પણ આંખમાં પરમ હર્ષનાં આંસુ લાવીને અતિ નમ્ર થયો થકે બે હાથ જોડીને રાણીને મહા ભક્તિપૂર્વક પગે લાગે, અને બેલ્યો કે “હે માતા ! હે ધર્માત્મા! હે દયામૂર્તિ ! અહો મારી પરમ ગુરૂણી પરમ સુખદાતા, તમારું જુગજુગપર્યત કલ્યાણ થાઓ, ચિરકાળ સુખમાં રહો, અને મારે અપરાધ ક્ષમા કરીને મને આવી રીતે મહારૂં આત્મકલ્યાણ કરવામાં સદા સહાયભૂત થાઓ.” પછી રાણીએ તેની ઘણી પ્રશંસા કરી, તેને સારી રીતે ભેજન કરાવ્યું, હવે તે દિવસથી મન પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવા લાગે અને તેને પરિણામે તેની પરમ સદ્ગતિ થઈ અને તેની સર્વ દોલતમાંથી ચેાથે ભાગ તેની સ્ત્રીને તથા બીજે ચે ભાગ તેના કુટુંબ પરિવારને, શેષ સાર્વજનિક કલ્યાણાર્થે અર્પણ કરવામાં આવ્યું. ઉપનય–વિષય કષાય યુક્ત દુર્ગાનવાળું પ્રાણીનું મન તે મને જાણ. અજ્ઞાની બાહ્ય દેખાવ, બાહ્ય કિયા, અને બાહ્ય આપથી ભેળવાઈ જતા એવા ધમાલ પેમલા મિલીરૂપ જે ભેળા લોકો તેરૂપ ભદ્રિકસિંહ રાજા જાણ અને વિષયાધીન અશુદ્ધ વહેવાર પ્રવર્તક, નિપુણ દયામય જિનમતિરૂપ તે ગુણધર્મો રાણી જાણવી, અને સંત, સદાચારી મહાત્મા ગીરૂપે સુધરેલા Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મને મળ–અધિકાર. ૧૧૯ શુદ્ધ ચેતનને સુમતિવંત સંત મન જાણ; તથા દંભિ, વેષધારી, બાહ્યાડંબરી, પાખંડી કુગુરૂએ, માત્ર નામધારી સાધુ, જેગી, સંન્યાસીરૂપ પૂર્વાવસ્થાને અશુદ્ધ મન જોગી જાણ. વાંચનાર ! આ અધિકાર વાંચવાથી તમારા ધ્યાનમાં બરાબર આવ્યું હશે કે મનનો સ્વભાવ ચંચળ છે. તેની ચંચળતા મટાડી તેને સ્થિર કરે તેજ તે આત્મચિંતન જેવા ઉત્તમ વ્યાપારમાં જોડાઈ શકે. પણ જે તેતરફ તમે બેદરકાર રહે તે આપણે મુખ્ય નેકર આપણું દબાણવગર અને આપણી યેગ્ય દેખરેખ વગર તેના હાથ નીચેનાં હલકા દરજજાના બીજા માણસો જેએની પાસે આપણું અગત્યનાં કાર્યો હોય છે તેઓની પાસેથી તે યોગ્ય કામ લેવાને બદલે તે બેદરકાર રહી મોજશેખમાં પડી તે માણસને પણ તેમની હલકી ઈચ્છા મુજબ મોજશોખ કરવા દેઈ અને આપણું કામ બગાડે છે તેવીજ રીતે સંયમવગરનું આપણું મન પણ અયોગ્ય વ્યાપારમાં જોડાય છે અને ઇંદ્રિયને ખરાબ વિષયમાં જોડાતાં અટકાવી શક્યું નથી, એટલું જ નહિ પણ પિતે તેને તેમાં જોડાવાનું ઉત્તેજન આપે છે અને પોતાને દરજ ગુમાવી ઉલટું ઇન્દ્રિયને તાબે થઈ જઈ આપણું જીવન બગાડી દે છે, પણ એજ મનને ઉત્તમ વિચાર, ઉત્તમ ઉપદેશ, સંયમવગેરે સ્થિરતાના યત્નોથી પ્રભાવશાળી અને પ્રબળ બનાવ્યું હશે તે તે ઇંદ્રિને પિતાના કબજામાં રાખશે, તેના તરફને ચિંતાને બેજે તમારા પરથી ઉતારી નાંખશે અને અભ્યદયના માર્ગમાં - આગળ વધવામાં તમને મદદગાર થશે એ ચોક્કસ છે. નબળું મન કદી પણ મદદગાર થવાનું નથી. માટે ઉત્તમ મબળ સાધવું એની પહેલી જરૂર છે અને તેથી જ આ મને વ્યાપાર અધિકારને રજા આપવાની સાથે મને બળ–અધિકારને આવકાર આપવામાં આવે છે. મનોવિ-અધિક્કાર. SS** S રીરબળ, ઇંદ્રિયબળ, મને બળ અને આત્મબળ એમ બળના ચાર ભાગ પાડી શકાય છે તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ બળ જેવાTo g માં આવે છે. શરીરબળવાળા કરતાં ઇંદ્રિયબળવાળા પુરૂષ જય મેળવે છે અને ઇઢિયબળઉપર મને બળની સત્તા ચાલે છે પરંતુ સર્વ બળમાં આત્મબળ સર્વઉપર સામ્રાજ્ય ભેગવે છે. * Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહન્નાગ ૩ જો. દશમ Inwww~~~~~~~~~~~~ 777 આત્મખળ જામ્યા પછી મનેામળની સત્તા સ્વતંત્ર રહી શકતી નથી. શુદ્ધ મનેાબળ કે આત્મખળ એક કહીએ તેા કંઈ પણ ગેરવ્યાજબી નથી, આ ઠેકાણે આત્મખળના અંતર્ભાવ રાખી શુદ્ધ મનેામળની સત્તા વર્ણવી છે. જે ધર્મ વર્ણન એક નિર્મળ માણસ કહી બતાવે ત્યારે શ્રાત!જનને હસવું આવશે. અને તેજ ધર્મક્રિયાને શુદ્ધ મનેાખળવાળા પુરૂષ પાતના ઢષ્ટાંતની સાથે જ્યારે કહી બતાવશે તથા વારંવાર જોસભર લાગણી ખત.વી અને તે પ્રમાણે વર્તન કર્યું છે તથા પ્રત્યક્ષ કરી બતાવે છે ત્યારે શ્રોતાજન તે વસ્તુને હર્ષોંની સાથે વધાવી લેશે અને તે ઉપદેશ માનની સાથે પેાતાના વનમાં ઉતારશે. એ સર્વ પ્રતાપ મનેામળઉપર રહેલા છે. ૧૨૦ સરકસમાં આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ કે સિંહજેવુ ક્રૂર પ્રાણી મેનેજરની હાથી નિ`ળ બકરીજેવા બને છે. કારણ કે સિંહપર તેના મનેાખળની સત્તા જામી ગઈ છે. નિર્મળ મનનાં માણસા રાત્રિએ પણ ઘર ખહાર નિકળતાં થરથર ધ્રૂજે છે. એ માણસેાથી ઇષ્ટસિદ્ધિ મેળવાવી અશક્ય છે. તેથી મનને વજ્રમય બનાવવાની ટેવ પાડવી કે જેથી ઇષ્ટસિદ્ધિ મેળવી શકાય. મનેામળની શ્રેષ્ઠતા. ૩૫નતિ. ( ૧ થી ૨) त्रैलोक्यमेतद्बहुभिर्जितं यै ( ૢ. ૧. ) मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात्, तृणं त्रिलोकीविजयं वदन्ति ॥ १ ॥ અર્થ—મનનું દુયપણું બતાવવા માટે કહે છે કે આ ત્રણ જગત ઘણાએ જીતી લીધાં, અર્થાત્ ચક્રવર્તિપણું મેળવીને છ ખંડ જીત્યા. ઇંદ્રપણું પામીને અપેાલાક તથા ઉર્ધ્વલાકનું સ્વામિત્વ મેળવ્યું; એવા પુરૂષા પણ મનને જય રવાને શક્તિવંત થયા નહિ; તેથી મનના જયની પાસે ત્રણ લેાકના જય પણ તૃણુતુલ્ય છે. કારણ કે ચતુર્થ પુરૂષાર્થ –માક્ષની પ્રાપ્તિ કાંઈ ત્રણ લેાકને જય કરવાથી થતી નથી, તે તેા મનના જય કરવાથી થાય છે. ૧ ભાવા—આ કાવ્યમાં કોએ ખરેખરી આવશ્યક્તા મનનેા જય કરવાની બતાવી છે. અને તે ખરેખરી વાત છે. કારણ કે મન વ મનુષ્યાળાં જાળું અંધને ક્ષય ‘મનજ આ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે અને મનજ આ સંસારના પાર પમાડી મેાક્ષમાં લઈ જનાર છે. ' ને કે આ Page #153 -------------------------------------------------------------------------- ________________ પòિઢ મનેાબળ—અધિકાર. ૧૨૧ ~~~~~~~~~~ ** ~~~~~~~ વાક્યરચના ખરી રીતે વિચારતાં ઔપચારિક છે, કારણ કે મનના સ્વામી તા મા આત્મા પાતે છે. મન તા તેનું તાબેદાર છે, પરંતુ કેટલીક વખત જેમ નાકર, મુનીમ અથવા દીવાન ઘરના, દુકાનના કે રાજ્યના માલેક જેવા માથાભારે થઈ પડે છે અને ઘર, દુકાન કે રાજ્યના માલેકને પાતાને આધીન કરી દે છે-પાતે જેમ નચાવવા ધારે તેમ તેને નચાવે છે, તેવી સ્થિતિ આ આમાની થઈ પડી છે. અજ્ઞાન દશાના તેમજ સાંસારિક સુખની આસક્તિના યાગે આ પ્રાણી મનને આધીન થઈ ગયેàા છે, તેથી તે જેમ નચાવે તેમ આ પ્રાણી નાચે છે, તેથી કાવ્યકાર કહે છે કે હે ખંધુ ! ચક્રવતી પણું મેળવવાકરતાં અને ઇંદ્રનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાકરતાં મુશ્કેલ કાર્ય મનના જય કરવા તે છે, તેથી બીજી સર્વ છેડી દઈ મનને જય કરવાના પ્રયત્ન કર. મન જીતાણું એટલે સર્વ છતાણું. કહ્યું છે કે મન સાધ્યું તેણે સર્વ સાધ્યું, એહુ વાત નહિ ખેાટી; ' આ કાવ્યમાં તા ગ્રંથકાર ત્રણ જગતના જયકરતાં પશુ મનેાજયને વિશેષ કહે છે અને મનના જયવડેજ મેાક્ષની પ્રાપ્તિ થવાની સૂચવે છે. આ હકીકત અક્ષરશ: સત્ય છે અને અનુભવસિદ્ધ છે. જેથી એ વિષયમાં વધારે લખવાની અપેક્ષા રહેતી નથી. નિળ અને વ્યગ્ર મનવાળાને હાનિ, उपजाति. यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ॥ २ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દામ કww w www======+***=========== કરવામાં આવશે તે તે કાર્ય બરાબર થશે અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. જેઓ તમામ કાર્યમાં મચ્યા રહે છે તે એક પણ કાર્ય યથાસ્થિત કરી શકતા નથી તેમજ તેને સારાસારની વહેંચણ કરતાં આવડતી નથી એમ સિદ્ધ થાય છે. ખરા તત્ત્વની પ્રાપ્તિ પણ તેને થઈ શકતી નથી, કેમકે જેની તત્વ જાણવાની કે મેળવવાની ઈચ્છા હોય છે તે પ્રથમ તવાતત્વની ગવેષણ કરે છે અને અતત્વને તજી દઈ તત્વ મેળવવાનો જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે થવાથી ખરા સારભૂત કાર્યને તે યથાર્થ કરી શકે અને તેમાં તેનું ચિત્ત વિશ્રાંતિને પામે છે. આત્મહિત પણ ત્યારેજ થઈ શકે છે. આ જગતમાં ઘણું ઉઘોગપરાયણ મનુષ્યો અનેક કાર્યમાં માથું મારતા દષ્ટિગોચર થાય છે પરંતુ તેઓ એક પણ કાર્ય પૂર્ણ રીતે કરી શક્તા નથી. જેઓ ઉપસ્થિત થતાં સર્વ કાર્યમાંથી ખરી જરૂરનાં–અગત્યનાં-વિશેષ લાભકારી-સ્વપરહિતકારી–આત્માને શાંતિ આપનારા કાર્યને શોધી તેમાંજ પિતાની શક્તિને પૂરેપૂરે ઉપયોગ કરે છે તેને એજ ખરી વિશ્રાંતિ ને આત્મહિત મેળવે છે. અને તેઓ જે કાર્ય પરીક્ષામાં પણ પ્રવીણ ગણાય છે. ૨ મનની અવળાઈ. ચાબખા. મન ધન્થતણું ખાનારૂંરે, જીવનું કહ્યું નહીં માનનારું–ટેક | પાપ બંધાવી આત્મરાજાને વળી, પિતે રહે જઈ ન્યારું હરામખેરને હાંકલી રાખજે, મેત બગાડશે તારૂં. મનતે. ૩ નાગ જઈ જેમ કાટે મનુષ્યને, ખાલી મેટું જેમ ખારું કોઈ કવિ. પાપને પિટલ બંધાવી જીવને, તેમ તે મને મારનારૂં. મન. ૪ | દેહનગરીનો રાજા જે જીવ તેમાં, મન કહે રાજ મારું પ્રજા થઈ રાજાને દંડે, એતો સો મણ તેલે અંધારૂં. મનતે. ૫ / મનનું બળ વધાર. હરિ ભજન વિના–એ રાગ. માયા મમતી, તન પિષણમાં આખો દિવસ ગુમાવતે. પણ મન માટે, કાંઈ કર્યું નહિ કાળ ગુમાવ્યું સામટે. ટેક ધંધામાં મચી રહ્યો રેજે, ઘેરી લીધે ફીકર કેજે, અંતે ચગદાઈ મુઓ બેજે. માયા મમતી. ૬ તુજ હૈયું માંહિ સડેલું છે, તે પર બાંધેલું બેલું છે, * ધચિંતામણિ Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. 15556 મનેાખળ–અધિકાર. વિળ શીશ ધરેલું ધરેલું છે, તું હાયય કર હૈયામાં, વીંટાઈ રહ્યો સ્ત્રી છૈયાંમાં, નહિં સજ્જ થયેા સામૈયામાં, માયા મમતી૦ ૭ માયા મમતી૦ ૮ ખુબ ખાનપાન લઈ મેાજ કરી, પણ મન શક્તિ ન વધારી જરી, કેવળ નાણામાં નજર ઠરી, માયા મમતી૦ ૯ મનડું રાંક રહ્યું, માયા મમતી૦ ૧૦ ખાઇ પાક પિંડ બહુ પુષ્ટ થયું, પણ કેવળ થાશે પસ્તાવા માન કહ્યું, લક્ષાધિપતી તું હા વારૂ, પશુ મન તેા ક્રમડીનું તારૂં, ત્યાં સુધિ થશે નહિ સુખ સારૂં, તું પકડે ગરિષ્ઠતણી ગળકી, પણ આવાદે વરની ઝળકી, પછિ જોજે ઝીણી સૃષ્ટિથકી, દાલત દેખી છાતી છલકી, લક્ષ્મીથી વાત કરે લલકી, પણ પદવી પડિતમાં હલકી, તું માત્ર પેટને ભાડૂતી, કરિ મિથ્યા તનની મજબૂતી, શઠ ! તારે શીશ ઘટે જૂતી, માયા મમતી૦ ૧૧ માયા મમતી ૧૨ ૧૨૩ : માયા મમતી૦ ૧૩ માયા મમતી૦ ૧૪ મન તારૂં ગધેડા જેવું છે, એને ઊકરડે રહેવું છે, મર ચિડ બેઠા માળે ઊંચે, માયા મમતી૦ ૧૫ નિથ સુખ શાંતી સજ્ઞાન વિના, મન કસતાં તે વણુ છે મેાનિ ચેખિ મના, છે સેજ મુક્ત જો મન મેાટુ, લલુતાથી તે પદમાં લાટુ, સંપદનું સાધન છે છેટુ, સગ્રંથ અને સત્સંગવિષે, ઢારી જા મનને દિન નિશે, ઉંડા ઉતરી જો સૂખ થશે, જ઼ીકર થાય ના, માયા મમતી૦ ૧૬ માયા મમતી૦ ૧૭ માયા મમતી૦ ૧૮ કિ તું હા જ જાળી ઝાઝા, તેા એડિ વાંચી થા તાજો, મન ખમ સુધારી રહે સાજો, માયા મમતી૦ ૧૯ ઊપરથી ધર્મ કરે તું ભલે, મર માળા કંઠી ખાંધ ગળે, પણ મનના તેથિ ન તાપ ટળે, માયા મમતી૦ ૨૦ ખેાળી દઈને, માયા મમતી૦ ૨૧ એક તુમડીને તેાડી લઈને, સા તીર્થવિષે નવરાવી જાન્હવીમાં જઇને, પછિ પીવા તેમાં પાણિ ભર્યું, પણ પીતાં ગંગ ન્હાતાં નહિ કામ સર્યું, પશુ માંહિ કાંકરા મ ભરી, સિ સાફ્ કરા ખખડાવ કરી, કડવું ઝેર ર્યું, માયા મમતી૦ ૨૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. થયો તે રેન કદી કડવાસ જરી, માયા મમતી ૨૩ કદિ પુણ્ય બળે તું સ્વર્ગ જશે, પણ સ્વર્ગનું સૂખ નહીં મળશે, અંતર બહુ બળતું તારું હશે, | માયા મમતી. ૨૪ માંદાને મેલે મહેલવિષે, જ્યાં જાત જાતનાં સુખ દિસે, પણ તેને ઝેરસમાન થશે, માયા મમતી. ૨૫ ખુબ તેમ ખીલ મન શક્તી, પણ મૂઢ કરે નહિ સુણિ જુતી, સજ્ઞાન થતાં સેજે મુક્તી, માયા મમતી. ૨૬ અવકાશ નથી તે સાચું નથી, નિત વખત ગુમાવે મફત અતી, પણ આળસુ એદી તારિ મતી, માયા મમતી. ર૭ કર કામ રાત દિન તન રગડી, આરામ ન લે એક ઘડી, એ કઈથી બની શકે ન કદી, | માયા મમતી. ૨૮ દાડી ડી કુરસદ લઈને, સદ્ગથે સત્સંગે રહિને, થા વલ્લભ જ્ઞાની દિલ દઈને, માયા મમતી. ૨૯ આતર મનની અદભૂત ચમત્કૃતિ. કેઈપણ કાર્ય કર્યાબાદ નું રૂચિકર પરિણામ નહિ આવવાથી ચિંતા કરી પરમાત્માને દોષ દેવકરતાં પ્રત્યેક કાર્ય કર્યા અગાઉ છેવટે ઓછામાં ઓછી એક મિનીટ હમારા આંતર મનને વિશ્રાન્તિ આપી હૅમાં ભરાયેલા બાહ્ય નિરૂપયેગી વિચારેને વિદાયગીરી આપી હેમાંજ ભરાયેલા પણ ગુપ્તપણે વસી રહેલા હમારા શુદ્ધ ને નિર્મળ અંતરાત્મા પ્રભુને હમે જે કાર્ય કરવા ધારે છે તેનું પરિણામ પુછે ને જે હેને પ્રત્યુત્તર તમને રૂચિકર હોય તેજ કાર્યારંભ કરશે. હમારા નિર્મળ અતઃકરણને પૂછયા સિવાય હમે જે જે કાર્યો કરશે તેમાં તમારે ઘણીક વખત વિમાસવું પડશે, માટે કાર્યારંભ અગાઉ ત્યમારા અંતરાત્મા પ્રભુ સાથે તેનું પરિણામ નકકી કરશે. કદી તેનું પરિણામ નક્કી કરવું ભૂલી જઈ કાર્યારંભ કરતા નહિ. હમારી આ એક મિનીટ ભવિષ્યમાં હજારે ને લાખ મિનીટેના વ્યયમાંથી હમને બચાવશે. ને તેજ મિનીટ પ્રત્યેક મનુષ્યને સત્યવક્તા, પરોપકારી ને મહાન નર કરવાને બસ છે. આ એકજ મિનીટ અરે! એક સેકંડ પણ વિચાર કર્યાશિવાય જે જે કાર્યારંભ કરવામાં આવે છે તે, અને જેઓ તેટલે વખત વિચારમાં રેકી પછી કાર્યારંભ કરે છે તેના પરિણામમાં હજારે દરજજે ફેર પડે છે. * ભાગ્યોદય માસિક. Page #157 -------------------------------------------------------------------------- ________________ છે મનેoળ-અધિકાર, ૧૫ હમે નક્કી સમજજો કે જેની પાસેથી હમારા કાર્યના પરિણામની ભવિગવાણીની આશા રાખે છે તે કદી પણ અસત્ય ભવિષ્યવાણીને હમારા પ્રઆના જવાબતરીકે ઉપયોગ કરશે નહિ. તે જવાબ તે કંઈ અવધિ સત્યાશવાળા જ હશે. દરેક આત્માનો આ કુદરતી વજીર સત્યવાદીપણું એ પિતાનું ભૂષણ સમજે છે, ને તે પ્રમાણે જ વર્તવા પિતાથી થતા પ્રયત્ન કરે છે. અન્ન હે ઓડકાર અને જેવો આહાર હે વિચાર” તે પ્રમાણે કદી હમારા આ કુદરતી વજીરના રાક કે જેને હું ઉત્તમ વાંચન તરીકે ઓ ખાવું છું હેમાં કદી ઘટાડે વા ફેરફાર કરશે નહિ. કારણકે હમારું અંતર મન તેના એ વ્યસન વા ખોરાક સાથે એટલો નિકટને સંબંધ ધરાવે છે કે હમે તમારા વાંચનમાં જે ફેરફાર કરતા જશો તે જ ફેરફાર હમારા આંતર મનના વિચારમાં પણ થયેલો જોવામાં આવશે. જેઓ આ બાબતના ભેમીયા નથી તેઓ ભાગ્યે જ સમજે છે કે આંતર મનમાં આટલું બધું સામર્થ્ય વ્યાપી રહેલું છે! કારણ કે વિદ્યુત શક્તિનાં ભયંકર કાર્યો નજરે જોવાથી તેઓને ખાત્રી થવાને કારણે રૂપ મળે છે, પણ આવી બાબતે અનુભવવિના પહેલાં તો તેઓને હાસ્યરૂપ લાગે છે, પણ પરિણામે હૈના અજાયબી ઉપજાવે હેવા અખતરાઓ હેમના જાણવામાં આવે છે ત્યારે તેમને કબુલ કર્યાશિવાય ચાલતું નથી, કારણકે જેમણે આ બાબતને અભ્યાસ કરવા પ્રયત્ન કીધા છે તેઓ ખુલું જણાવે છે કે વરાળ અને વિજળીના બળના જેવીજ બલકે તેથી પણ વધારે શક્તિ આંતરમન ધરાવે છે. કે પ્રત્યેક કાર્યારંભની અગાઉ વિચાર તે સઘળાઓને કરજ પડે છે, પણ આવા વિચાર બે રીતે હોઈ શકે છે. પહેલું સીધી રીતે, એટલે આ પણી ભાષામાં કહીએ તો શુદ્ધાંત:કરણને પૂછીને અને બીજું આડકતરી રીતે એટલે બાહ્ય મનને પૂછીને વિચાર કરે છે. જેમ પાણીથી ઉત્પન્ન થયેલી વરાળ આખા કારખાનાને ગતિ આપે છે તેમ પ્રત્યેક કાર્યને ઉત્પન્ન કરી ગતિ આપનાર પણ વિચારજે છે. આ ઉપરથી આપણને જણાયાશિવાય નથી રહેતું કે જે બાબતે આપણે ચર્મ ચક્ષુથી જોઈ શક્તા નથી તે બાબતે આપણું નિર્મળ અંત:કરણ જોઈ શકે છે. અને તેથી જ આપણી શક્તિઓમાં પ્રથમપદ સદ્વિચાર એટલે આંતર મનની અદ્દભુત ચમત્કૃતિને આપીશું તે તે કઈ રીતે ખોટું કહેવાય તેમ નથી. વિદ્યુત અને વરાળશક્તિઓને સ્વહસ્તક કરવામાં વિત્તને વ્યય કરે પકે છે, અને તેમ કરતાં તે તુર્ત સ્વાધીન થાય છે, પણ આમાં તે હેમાંનું Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. સ --- ======= કાંઈ પણ ખર્ચ કરવું પડતું નથી. તેમજ માત્ર સગૃહસ્થ અને રાજ્યદ્વારી પુરૂષાનેજ આ શક્તિ પ્રાપ્ત થાય છે એમ નથી. તે તેા ગરીખ, ગૃહસ્થ, ખાળક, ખાળકી, પુરૂષ કિવા સ્રી દરેકને પ્રયત્નૐ પ્રાપ્ત થાય છે, જે તેને સ્વાધીન કરતા નથી ને વગવિલ એ ભયંકર કાર્યો કર્યાજ જાય છે તેમને ઘણી વખત વિમાસવા સમય આવે છે. કામ આપણા અંત:કરણને સદ્વિચારી બનાવવા અગાઉ આપણે પણ હેવા ખનવું પડેછે. દાખલા તરીકે આપણે જ્યારે હરકાÉપ્રતિ પાપકાર વૃત્તિથી જોવાની ટેવ પાડીશું ત્યારેજ આપણું અંત:રણ પણ હેવા વિચારાવાળું બનતું જશે. આવીજ રીતે ખીજા સદ્ગુણામાટે પણ સમજવું. ઘરમાં જ્યારે નળ હાય, ત્યારેજ જોઇતું પાણી પૂરું પાડવાને તેના ઉપચેાગ કરાય છે, કાઠીમાં જ્યારે અનાજ ભર્યુ હાય ત્યારેજ આપણા ખારાકતરીકે ઉપયાગ કરવાને તેમાંથી કાઢી શકાય છે, ને જ્યારે આપણા ઘરમાં પુષ્કળ ધન ભર્યુ હાય વા પેઢા કરવાના પ્રયત્ના ચાલુ હાય છે ત્યારેજ તેમાંથી વાપરવાને લઈ શકાય છે; તેમજ આપણી નજીક જ્ઞાનના ભંડારરૂપ ગુરૂ હાય તાજ આપણા જ્ઞાનમાં આગળ વધારા કરી શકાય છે. કદાચ ગુરૂ હાય તે પણુ સદાકાળ તે સમીપ રહેતા નથી, સદુપદેશક પુસ્તકા એજ દરેક માણુસના ગુરૂ હાઇ શકે છે, ને તેને સમીપ રાખી જોઇએ તેટલા જ્ઞાનના વધારેા કરી શકાય છે. નક્કી સમજજો કે પાપદેશ આપણા અંત:કરણસાથે જેટલી અસર કરે છે તેનાથી હજારા ઘણી વધારે દરજ્જે સ્વાત્માન્નતિ અર્થે વાંચી મનન કરેલાં પુસ્તકાનાં વાકયા અને સ્વાનુભવી શબ્દો સારી અસર કરે છે. કારણકે તેના સ્વાનુભવ અથવા તેના આંતરમનના તે ઘડીના વિચારેા તેથી થતાં અનેકાનેક હૃષ્ટાન્તા તેની સમક્ષ ધરશે ને તેજ વખતે કદાચ તે એક લેખ લખવા બેસશે તા સદ્નાધનાં ઘણાંક પાનાંને પાનાં ભરી નાખશે. કારણકે જે હકીકત જે કાળે સાંભરી આવી હોય છે તેજ વાત ઘણી વખત આખી જી ંદગી સુધી ફરી તે મન ઉપર આવતી નથી; ને તે ઉપર જો કંઇ સદ્ભાધક વાગ્યે લખવા ધાય હાય તા તે પણ લખી શકાતાં નથી. વ્યસને વળગતાં વાર લાગતી નથી પણુ સદ્ગુરૂ પાસેથી એકાદ સદ્ગુણુ ગ્રહણ કરવાને ઘણું કઠણ પડે છે, એકાદ દુર્ગુણને વધી જતાં કંઈ વાર લાગતી નથી પણ એકાદ શિખેલા સદ્ગુણુને સારા પાયાપર લાવતાં ઘણી વાર લાગે છે, તેમ હમારા પેાતાના આત્મશ્રેયાર્થે કઇ નવા ધડા લેવાને તમને વાર લાગે છે, પણ બીજાપ્રતિ ખાલ દેવાને તેા હમારાપૈકી ઘણાક એક મહાન `સદુ૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ મનેશળ અધિકાર. ૧૨૭ નનનનન ઝનન કકકકકકકકકઝકન , દેશક મહાત્માતરીકે વક્તાપણું બતાવી શકે છે, તેઓ પ્રતિ કહીશ કે તમે બેલવામાં જે શાય બતાવે છે તેથી દશમે ભાગે પણ ચાલવામાં શૈર્ય દર્શાવે તે જરૂર થોડાક માસમાં પ્રભુપદ પ્રાપ્ત કરવાને હમને જરા પણ વાર લાગે તેમ નથી જ્યારે હે પ્રયત્ન આદરવાને આપણે બધા સશક્ત થઈશું હારે એક સાહેબે કહેલું “હિન્દુસ્થાનના સેંકડે પંચાણું ટકા માણસે એવા છે કે તેઓ બેલી જાણે છે તેવું ચાલી જાણતા નથી” એ વાક્ય ખરું પાડવાને આપણને જરાપણુ વાર લાગવાની નથી. કારણકે કાળા માથાનું માનવી શું ન કરી શકે! તે કહેવાય જ નહિ. અખુટ દ્રવ્યથી ભરપૂર એંયરું હોય પણ તે પર અત્યંત વજનયુક્ત શિલા ઢાંકેલી હોય ને તે ભેંયરાની કોઈને ખબર ન હોય તે તેમાં અગણિત દ્રવ્ય હોવા છતાં તેના અજ્ઞજનોને તે કશા કામનું નથી, હેવી રીતે પ્રત્યેક મનુબનું આખ્તર મન એ અખુટ જ્ઞાનનો ભંડાર છે, પણ ચળિત બાહા મનની સત્તા નીચે આ ભંડાર સદાકાળ ઢંકાયેલો રહે છે. હારે આમજ છે તે હાંસુધી બાઢામનને કબજે કરવા પ્રયત્ન કીધે નથી ત્યહાંસુધી આન્તર મનના અખુટ જ્ઞાન ભંડાર સ્વાનુભવમાં લઈ શકાય તેમ નથી. કારણ કે જે ગૃહમાં સ્ત્રી પુરૂષ એજ સ્વભાવનાં હોતાં નથી તેઓ સુખી જીંદગી ગુજારી શકતાં નથી, હેવી જ રીતે બાહા મને અચળને હોદ્દો ધારણ કીધો નથી હાં સુધી આન્તર મનને તહેવું થવાને વાર જ લાગવાની! કારણ કે શિક્ષક પોતે જ્ઞાતા હોય તેજ પિતાના વિઘાથીઓને હેવા બનાવી શકે છે પણ અજ્ઞ શિક્ષકે પિતાના શિષ્યોને હેવા બનાવી શકતા નથી. જયારે બાહ્યમન અને આન્તરમન બન્ને એક જ પ્રકારનાં કાર્યો કરવા શતિવાન થાય છે; હારે સંપૂર્ણ દેવીબળ પ્રાપ્ત થયા શિવાય રહેતું નથી. પ્રત્યેક કાર્યારંભ બાહ્યમનના વિચાર કર્યાશિવાય થતું નથી. જ્યારે બાહમન વિચારવડે કાર્યારંભ કરે છે, વ્હારે આન્તરમન ને પુષ્ટિ આપી કાર્ય ફળને ભવિષ્ય હેવાલ નક્કી કરે છે. હારે વિચાર ઉત્પન્ન કરવાનું અને તેનું ભવિષ્ય ફળ નક્કી કરવાનું એમ બને કાર્ય આન્તર મનજ કર્યા કરે છે, અને બાહ્યામન સ્વસ્થપણે બેસી રહે છે સ્ટારે ગાંડઈનાં ચિન્હો જણાય છે. બાહ્યમનના વિચારને પુષ્ટિ આપવા માટે પ્રત્યેક મનુષ્યને આંતરમન છે, પણ જ્યાં સુધી તેને સલાહ પૂછવાનું ભૂલી જવામાં આવે છે, ત્યાંસુધી ભૂલનારને પિતાનેજ શાષવું પડે છે. ઘણા વિદ્વાને પિતે જાણવાઉપરાંત જે અમૂલ્ય લખાણ આપણી સમક્ષ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ ભાગ ૩ એ. » હાલ મૂકી ગયા છે, તે પણ તેમના આન્તર મનની ઉમદા સલાહવડેજ લખી શકયા હતા. ન રામ मन एव मनुष्याणां कारणं सुखदुःखयोः ॥ ઘણીક ખાબતે સિદ્ધ થઈ ચુકયું છે કે:-મનના તનસાથે ગાઢા સખ ધ છે; તે એટલેસુધી કે મન જેવા વિચારો કરે છે, તેવાજ ફેરફારા શરે રમાં થયા કરે છે. તેના પુરાવા આપવાને નીચેનું લખાણ તે એ કે હંમે સદાકાળ તન્દુરસ્ત જીંદગી ગુજારવા વિચાર ધરાવતા હાવ તા કદીપણ રાગી વિચારાને હમારા આન્તરમન ઉપર સ્વામિત્વથી સ્વચ્છંદીપણું વર્તાવા દેશે નહિ; પણ પ્રતિદિન આરાગ્યનુંજ ભાન કરાવતા વિચારાનું ચિંત્વન ર્યો કરજો. જે મને નક્કી કર્યું કે અમુક દરદઉપર અમુક વૈદ યા ડાકટરની અમુકજ દવા ફાયદો કરશે તેા તેજ દવા ગ્રાહ્ય કરે તેાજ તે દદથી વિમુક્ત થવાના. પણ જો તે શિવાય હજારા વૈદરાજોની ખરી જડી બુટ્ટીઓ દર્દને નિર્મૂળ કરવાને વાપરા તા તે અશક્તજ જાણવી. દિવસે ઉદ્ભવેલા વિષયી વિચારાના કંઇક ભાગ સ્મરણમાં રહી તેની અસર આન્તર મન ઉપર થઈ રાત્રે આબેહુબ ચિતારરૂપી સ્વ× આવ છે, ને વીર્ય સાવ નિપજે છે. માટે દિનપ્રતિદિન વિષયી વૃત્તિઓથી અલગ રહેશે તે ટી વિયસ્રાવની ઉપાધિ વેઠવી પડશે નહિ. વાંચક! આામન અને આન્તર મન ઉપર સત્તાધીશ થઈ હમારા સા ચર્ચાના રસ્તા ત્હમારા હાથે ખાળે એટલું કહી આ લેખને પૂર્ણાહુતિ આપીશું. અસ્તુ !! ( બાહ્યુમનનુ તેાકાન) ખરેખર એ મન એકાદ ન્હાના અજ્ઞાન બાળક જેવુંજ છે. ન્હાનું, તાકાની છેરૂં જેમ રડીને એક રમકડું લેછે, તરતજ તેને મૂકી દઇ બીજુ ઉપાડે છે, પળમાં તેની પણ એજ દશા કરીને ત્રીજાની ઇચ્છા કરે છે! દૂધ અને ભાત એકઠા કરે છે, એકઠા થયા પછી તેને જૂદા કરી દેવાની હઠ લેછે! પેાતાને હાથેજ એકાદ રમકડું ભાંગી–ફાડી તેના કકડા કર્યાપછી તેનેજ પાછું સાજું કરી દેવાનું અનિવાર્ય તફાન મચાવે છે; સમજાવ્યું સમજતું નથી; ખીજું એવું રમકડું લાવી આપતાં પણ શાંત થતું નથી, ખસ, અને તેા પેલું ભાંગેલુંજ સાજી કરવું છે! મનની પણુ એજ દશા છે. તે એક વસ્તુ છેાડી બીજીને ઉપાડે છે, ત્રીજી હજી હાથમાં નથી આવી ત્યાં તે ત્રીજીપર વૃત્તિ દોડાવે છે! એક ફેકે છે, બીજી ફાડે છે, અને એવી મનમાની ભાંગફોડ કર્યા પછી તેને માટે પશ્ચાત્તાપ કરતું માથાં પીઢે છે. * જૈન શ્વેતાંબર ારન્સ હેરલ્ડ Page #161 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મને બળ–અધિકાર. ૧૨૯ એ મેળવ્યા પછી તેનું કેવા યત્નથી રક્ષણ કરીશ, કેવા કેવા આનંદથી તેને ઉપભેગ કરીશ, જે વિના એક ઘડી પણ છવાતું નથી, તેને કેવા જીવના જોખમે જાળવી રાખીશ, અરે! એક પળ પણ વિખુટી પડવા નહિ દઉં, આટલો સમય તે તેના અભાવે ચાલ્યું કેમ હશે એ એક આશ્ચર્ય છે! મળ્યા પછી મરતાં પણ જૂદી નહિ કરું.” આવી આવી અનેક વિચારમાળામાં અટવાતું એજ મન મહાપરિશ્રમે અને મહાન ભોગે એ હૃદયસ્થ વસ્તુને પ્રાપ્ત કર્યા પછી કિંચિત્ કાળમાંજ તેનાથી ધરાઈ રહે છે. એકવાર મળી એટલે થોડાજ સમયમાં તે અતિ સામાન્ય તુચ્છ જેવી જ તેને જણાય છે, એ કેટલું બધું આશ્ચર્ય ? હથિયારનાં ઉતરી ગયેલાં પાણીની પેઠે, પાણીના વહી ગએલા રેલાની પઠ, પ્રાણીના પ્રાણ જવા પછી પડી રહેલા મૃતશરીરની પેઠે, એ વસ્તુ હાથમાં આવતાં જ પ્રાપ્તિની પ્રબળ ઈચ્છામાંથી આતુરતાનું પાણી ઉડી જતાં, પ્રાપ્ત વસ્તુને મેહ-આદર-હેની કિંમત અને એ સર્વનું કુતૂહલ શાન્ત થાય છે! મેહ ઉતરી જતાં કિંમત ઘટી જાય છે! દૂરથી હીરાકણ જેવી કિંમતી જણાતી વસ્તુ કરગત થતાં કાચના કટકા જેવી કેડીની થઈ પડે છે. એટલું જ નહિ પણ સર્વ પ્રતિજ્ઞાઓને પાણીમાં પલાળતી માનસિક ચંચળતાના એ મહાયત્ન મેળવેલી વસ્તુને પણ એવી જ રીતે આગળ એકઠી કરેલી અને પાછળથી નકામી ઠેરવેલી બીજી ખણે પડેલી નિર્માલ્ય વસ્તુઓમાં ભેળવી દે છે. તેને એકાદ અંધારા ખૂણામાં ધકેલી દે છે, જ્યાં પાછું હેનું સ્મરણ કરવાને અવકાશ પણ ઓછો હોય છે ! એ અમૂલ્ય વસ્તુની આવી ગતિ થતાંજ પળવારમાં કઈ બીજી વસ્તુને માટે એવોજ બળવાન આતુર મેહ જાગૃત થાય છે! એકને મૂકીને તુરત ત્યાંથી ઉતરેલી મનની નજર બીજી નવી વાત ઉપર દોડે છે! હાયરે! મન ! આ પ્રમાણે અનંત બ્રહ્માંડની કેટલી બધી અનંત વસ્તુઓ ઉપર નજર દેડાવી ?! કેટલી બધી મેળવી અને ફેંકી દીધી?! તેપણ તને કદિ તૃપ્તિ મબીજ નહિ! મનના પ્રેરેલા આવા નાશકારક મેહમાર્ગમાં મરતો પછડાતે મનુષ્ય વારિને વૃથા વલવી વલોવીને માનવજીવનને અમૂલ્ય વખત ગુમાવી દે છે. પરિણામશૂન્ય પુરૂષાર્થમાંજ-નિષ્ફળ યત્નમાં જ તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જેને સુખ સમજીને પ્રાપ્ત કરવાનાં તરફડીયા મારે છે, તે તે મૃગજળની પેઠે, ભૂતના ભડકાની પેઠે દૂરનું દૂરજ નાસતું ફરે છે. જે વસ્તુને મેળવવા પિતાને અમૂલ્ય અવતાર અર્પણ કરે છે, તેની માત્ર છાયા જ હાથમાં આવે છે અને એ છાયામાં ધુમાડાના બાચકા ભરતાં ખાલીના ખાલી રહેલા હાથીરફ નજર કરત–પાશ્ચાત્તાપ કરત-નિસાસા ભરતે છેલ્લાં ડચકા સાથે આ જગતને છેલ્લી સલામ કરીને, “બાંધી મુઠ આય સે પસાર હાથે જાગોએ ૧૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ અમૂલ્ય વાક્યનાં સત્યને અનુભવમાં ઉતારીને, પસારેલી ખાલી હથેળી જગતને ખતાવતા જાણે કહેતા હાય કે, ‘ભાઇએ! ચેતે, અને આ અમૂલ્ય જીવનનું જે માર્ગોમાં સાર્થક થવાનું છે, તે ધર્મોંમાનું ગ્રહણ કરી. નહિ તેા અક દિવસ તમને પણ આમ મારીજ પેઠે પશ્ચાત્તાપ કરી ખાલી હાથે પાછા વળવું પડશે ! જગનાં નાશવંત-ક્ષણિક-ભાસમાત્ર સુખસાધનમાં તમારૂં કંઈ નહિં વળશે. એ સુખ, એ સંસાર અને હેના સ્નેહસંબ ંધ નથી, કાઇના થયા અને નહિ કાઇના થાય, માટે એ મેહજાળમાંથી છૂટાય એવા ઉપાય કરીને શ્રીપ્રભુનું શરણુ સેવા, સ્વધર્મનું પાલન કરેા, પરમામાં પ્રાણાર્પણ કરી તેાજ આ અમૂલ્ય અવસરનું સાર્થક થશે. મનુષ્યનું મન આવું અનિશ્ચિત અને ચલ છે. ૧૩૦ ****** ક્રમ. મનને સરી જવાના કૅચન અને કામિની એ એ મ્હાટાઢાળાવ છે. એ એમાં રૂપના મેહથી મનને અનિવાર્ય આકનારી કામિની એ મુખ્ય-ભયંકર ખાડ છે; જેણે બ્રહ્મા અને શંકર સરખા, તેમજ વિશ્વામિત્ર અને પરાશર સરખા પુરૂષાનાં મનને પણ સ્થિર રહેવા દીધાં નથી, ત્યાં સામાન્ય મનુષ્યેાનાં નિર્મૂળ મન અનાયાસે સી પડે એ સ્વાભાવિકજ છે. એથીજ શાસ્ત્રકાર લખી ગયા છે કે— विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशना । dsपि स्त्री मुखपंकजं सुललितं दृष्ट्वैव मोहं गताः ॥ शाल्यनं सघृतं पयोदधियुतं भुंजंति ये मानवास्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद्विध्यस्तरेत्सागरे ॥ એથીજ સૃષ્ટિમાં માનવ જાતિની સેંકડે નવાણું વ્યક્તિ–પ્રાય: સેાએ સે જીવાનાં મન કામમાં, મેહમાં અને રૂપતૃષ્ણામાં ફ્સ્યાં જ રહે છે. સ્ત્રી અને સુવર્ણ એ એ પદાર્થો મનમત્સ્યને મીઠા ગળ બતાવી, તુરત જાળમાં ફસાવી એ કાંસાદ્વારા જીવાત્માને તરફડાવીને મારી નાંખે છે. આ ભયંકર ખાડમાંથી મનને ખચાવી સ્થિર રાખવુ હાય તેા, તેનેા સરલ ઉપાય એજ છે કે, મનને એ ભયંકર ખાડની નજીક જ જવા ન દેવુ. કાંટાવાળા માર્ગના આગળથી જ ત્યાગ કરી દઢ નિશ્ચય અને યત્નપૂર્વક તેનાથી દૂર રહેવું. સમીપ જવાનું અંધ થયું ત્યાં સંકટ કે ભયના સંભવ પણ નથી. આ પ્રમાણે મેહના આકર્ષણુમાંથી મનને મચાવનારૂં-ભયંકર ભવરાગનું તત્કાળ નિવારણ કરનારૂં સ ંસર્ગ પરિત્યાગ અર્થાત્ સંગત્યાગ જેવું બીજું કાઈ રામખાણ ઔષધ જ નથી. માટે જ્યાં જ્યાં ભુવનમેાહિની સ્ત્રીજાતિનાં સુંદર મુખનું દન થતું હાય, તેના કમનીય કંકણને ખણુખણાટ અથવા ચરણનપુરના અણુઅણુાટ પણ કાને પડતા Page #163 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મને બળ–અધિકાર. ૧૩૧ જઝwww=====ઝરાજન=====+==== હેય, એ ડાકિનીના વળગાડ જેવી તેની છાયા, તેનો ઓળો આંખે જણાતે હાય, જ્યાં તેના પ્રસ્વેદની ગંધ પણ નાકને પહોંચતી હોય અથવા તેને અ૫ વિચાર પણ જે જે સ્થાનમાં-વાતાવરણમાં તરવરતો હદયને સ્પર્શ કરી શકત હોય, ત્યાંથી દઢતાપૂર્વક દૂર રહેવું. વાઘ કે સિંહની ગંધ આવતાં ગાય, ઘેડા વગેરે પશુઓ જેમ પાછાં હડી દૂર નાસે છે, તેમ વિનાશમાંથી બચવા ની ઈચ્છાવાળા અજીત જીવાત્મા પણ ઉપરનાં સર્વ સ્થાન અને સંસર્ગજન્ય સ્વપનાઓને માત્ર ભયના નહિ, પણ સાક્ષાત્ વિનાશનાં સ્થાન હમજીને તુરત તેને ત્યાગ કરવાથી જ પિતાના ઓજને ટકાવી શકે છે. રક્તપિપાસુ પ્રચંડ ચામુંડા જેમ ખડ્ઝ હાથમાં ધારણ કરી અનંત રક્તબીજને રણમાં રગદોળી તેના લોહીનું પાન કરતી ખડખડાટ હસી રહી છે, અનંત રાક્ષસ સેનાને પણ એક નયન પલકારે પરાજય કરી રહી છે, તેમાં સાક્ષાત્ મહામાયાને અવતાર સ્ત્રીજાતિ પણ મેહક ખર્શ હાથમાં ધારણ કરી, પશુવૃત્તિપરાયણ પામર જીને પીલી, નિચોવી, તેના ઉપર જય કરી હાસ્યપૂર્વક તેનું લેહી પીવામાં પાછી હઠતી નથી. માત્ર સ્વપ્નમાં પણ સંગદેષથી સાક્ષાત્ કરનારા નિર્બળ જવાત્માનું સત્યાનાશ કાઢયા વગર રહેતી નથી. ત્યારે સમક્ષ વ્યવહારમાં દિવસ રાત સંસર્ગ સેવનારાને મેહનિશો ચડાવવાની, આવાગમનના શીશામાં ઉતારવાની એ મહાશક્તિને શી વાર લાગે? એટલામાટેજ શાસ્ત્રો ઢોલ વગાડી, ઉંઘમાંથી જગાડી જીવાત્માને સાવધાન કરતાં આદેશ આપી રહ્યાં છે કે तप्तांगारसमा नारी घृतकुम्भसमः पुमान् । तस्मात्पुरूषं च नारी च नैकत्र स्थापयेद् बुधः ॥ નીતિકાર કહે છે --નારી ધગધગતા અંગારા જેવી છે. પુરૂષહૃદય ઘીના ઘડા જેવું છે. બન્નેને પાસે રાખવાથી ઘી પીગળ્યા વગર રહે નહિ એ કુદરતને કાયદો જ છે. માટે કલ્યાણની ઈચ્છાવાળા બુદ્ધિશાળી મનુષ્ય એ દેવતા અને દારૂને કદિ પણ એક સાથે ન રાખવા. વળી બીજે ઠેકાણે પણ કહ્યું છે કે એ કામનેજ પ્રતાપે પ્રાય: ઘેર ઘેર વેરઝેર, ઠગાઈ, લડાઈ, નબળાઈ અને આળસાઈએ ઘેરો ઘાલ્યો છે. મનુષ્ય તોપના ગોળાથી, તીર તરવાર કે કટારના ઘાથી, બોમ્બ અથવા ડાઈનામાઇટના ઉલ્કાપાતમાંથી વખતે ભાગ્યબળે બચી જાય છે, પણ જળસ્થળવ્યાપી મદન મહારાજના મારથી-કામદેવનાં બાણથી તે કરોડમાં કોઈકજ બચી, પોતાનું શાશ્વત કલ્યાણ સાધીને ઉભય લેકને જીતી શકે છે. બાકી તો વિશાળ જનસમુદાય તો એ ઝેરી બાણથી ઘાયલ થઈને આ સં. સારસાગરમાં ગોથાં ખાતાં ડુબતે મરતે જન્મમરણની રેંટમાળમાં–વંટેળીઓમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૩૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ========= === ======*** **=== હડેલા તણખલાપેઠે ઘુમ્યા કરે છે. આ જગતની મેહમાયારૂપી ઝંઝાવાતની ચકકરડીમાં ઉલગબરડીઓ ખાતે, ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં શેકાતે, અનેક આફતેના ખડક સાથે અફળા ને ટીચા, તોફાની ભવસાગરમાં સુકાન કે હીંવગરના તુટેલા-કુટેલા નાવની પેઠે ખેંચાતો અને તણુત પ્રલયના ભયંકર દિન વસ પર્યન્ત અનંત દુઃખને અનુભવ કરે છે. આવા ચાલુ ભયંકર મોતમાંથીઆત્માનું એવું મેત ઉપજાવનારા કામદેવના વિષમ બાણમાંથી પોતાની પ્રજાને પિતાની સંતતિને બચાવવા માટે જ આપણા દીર્ધદશી પ્રવીણ પૂર્વજોએ આર્ય ઋષિ મહર્ષિઓએ તેમના આડી બ્રાન્ચની અભેદ્ય પ્રબળ દિવાલ બાંધી દીધી છે. જ્યાં સુધી એ દિવાલોનું આર્યો દત્તચિત્તથી રક્ષણ કરતા, ત્યાંસુધી એ દિવાલ પણ વિષયને ચેપી ભયંકર રોગ ફેલાવનારાં કામનાં રજકણો અને બા માંથી તેમને બચાવ કરતી. એ દિવાલને પ્રતાપે જ વેદવ્યાસ અને વાલ્મીક જેવા, મન અને યાજ્ઞવલ્કય જેવા, ભીષ્મ અને અર્જુન જેવા, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા, શ્રી મહાવીર અને બુદ્ધ જેવા પ્રતાપી મહાપુરૂષ આગલા યુગમાં ભારતે ઉપજાવ્યા હતા. આ યુગમાં પણ મહારાણા પ્રતાપ અને શિવાજી સરખા, તત્વજ્ઞાની શ્રી શંકર અને ગતમ સરખા, ભક્તરાજ વિજયસિંહ અને શ્રી ચૈતન્ય સરખાં અમૂલ્ય રત્નો આ દેશમાં ઉત્પન્ન થયાં છે, જેમની કીર્તિ માત્ર હિંદમાં જ નહિ પણ સમગ્ર જગતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરમાં અંકાઈ ચુકી છે. ભારતના દુર્ભાગ્યે આજે અભેદ્ય દિવાલમાં ઠેકઠેકાણે ગાબડાં પડયાં છે. તેનો યમ નિયમરૂપી ચુન વિષયના લુણાથી ખવાઈ ગયા છે. તેના કાકા અને કાંગરાઓ મરામત કે વારફેર વગર–શાસ્ત્રાવલોકન અને અધ્યયનના હાથફેરા વગર કટાઈ કાળાં ઠીકરાં જેવાં થઈ ગયાં છે. આળસુ આર્યો આજે દેખતી આંખે પિતાનું અભય રક્ષણ નષ્ટ કરી રહ્યા છે. પિતાની અમૂલ્ય જીવનદોરી પ્રમાદની છરીવડે છેદવા લાગ્યા છે. કરાલ કલિની ઉષ્ણતાથી એ આશ્રમધર્મના મૂલાધાર પ્રબળ પાયારૂપ બ્રહ્મચર્યની દુર્ભેદ્ય દિવાલને આગ લાગી છે. અંધ આર્ય. સંતાને પિતાનાં બળતાં ઘરને, ભવિષ્યનો-ભાવિ પ્રજાને લેશ પણ વિચાર કર્યાવિના, આંખો ટમટમાવતા જોઈ રહ્યા છે. અરે, એ દિવાલમાંથી ક્રમાનુસાર ખરી પડતા મજબુત પત્થરને પિતાને જ હાથે ઉપાડી ઉલટા દૂર ફેંકવા લાગ્યા છે. પિતાના હાથેજ પિતાના પગ પર કુહાડી મારી દેખતી આંખે વિનાશ માગનારાને કોણ બચાવી શકે ? સમગ્ર જગતનું ખરાબ કરનારા એ કુટિલ કામના ભયંકર મારમાંથી બચવાને માટે બ્રહ્મચારીઓ કઠોર વજામય નિયમનું પાલન કરતા. બ્રહ્મચર્યાશ્રમના એ અસરકારક નિયમો કેઈક કેસમાંજ નિષ્ફળ જતા. એ નિયમોના અવિચ Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મનોબળ–અધિકાર. ૧૩૩ લિત પાલન સહિત, વિહિત વિધિ અને નિશ્ચયપૂર્વક, આશ્રમધર્મને અનુસરનારની સમીપમાં પણ કામદેવ કદીએ આવી શકતો નથી. વ્રતધારી વીરબાલકોનાં હૃદયમાં તે કદી પણ ફાવી કે તેમને સતાવી શકતો નથી. એ એવું નિધાન છે કે, અલ્પઆહાર, અલ્પનિદ્રા અને સત્સંગતિમાં રહી સારા આચારવિચાર અને સદવિદ્યાઓનું સેવન કરવાથી, વાસના કે વિકારવર્ધક આહાર-વિહાર તેમજ તદૂષિત સંસારવ્યવહારનો પણ સંસર્ગ ત્યાગ કરવાથી, કામ તેને કનડી શકતો નથી. શરીરમાં રસો હોવા છતાં તેની શક્તિ કંઈ કામ કરી શકતી નથી. તેની તીવ્રતા, તેનું ઝેર, તેની અસર મરી જાય છે. તેને જુસ્સો મંદ પડી જાય છે. જે તે હુડી જાય તે પછી ઉતરતો નથી. આ સત્ય વિદ્યાથી–બ્રહ્મચારીઓના લક્ષમાં જ હોય છે, તેથી તેઓ શત્રુને અડવા કે વધવા દેતાજ નથી. નસ કે નાડીઓમાં પ્રવેશ કરવાને અવકાશ પણ આપતા નથી. અને હેના પ્રબળ અંકુશમાં તેનું જોર નરમ પડી જાય છે. તેઓ સ્ત્રીશૂન્ય એકાંતમાં ગુરૂ અથવા બીજા વિદ્યાથીઓનાજ સહવાસમાં રહે છે. પોતાના સ્થાનનો ત્યાગ તેઓ પ્રાયઃ કરતા નથી, ગ્રામ કે જનસંસર્ગમાં જતા નથી, સ્ત્રીઓનો સહવાસ તો શું પણ તેમનાં દર્શનને પણ તેઓ દોષરૂપ–પાપરૂપ સમજે છે. નાચ-તમાશાનાટક-ચેટક-ભાંડ ભવાઈ-વિવાહ-વરાળા એવા વિષયવર્ધક સંસારી કીચડથી તેઓ કદી ખરડાતા જ નથી. પિતાને માટે–પિતાના ભવિષ્યને માટે નરકની બારી જેવી ગણેલી સ્ત્રી જાતિતરફ તો તેઓ ઝાંખીને જોતા પણ નથી. અભ્યાસ-તપઇદ્રિયનું દમન અને વ્રત પાલન તેમને ચોમેર બચાવે છે. એ એક કુદરતી નિયમ છે કે, વિષયો અને તેમને વાસના ભગવડેજ વૃદ્ધિને પામે છે. લોહી ચાખનાર વાઘ શિકારી થાય છે; લેહી ન ચાખ્યું હોય ત્યાંસૂધી તેમની રક્તપિપાસા જાગૃત થતી નથી. એવાં પ્રમાણ પદાર્થવિજ્ઞાન અને પ્રાણીવિદ્યાના ગ્રંથમાં અનેક મળી આવે છે. આર્યશાસ્ત્રો આ નિયમને બરાબર સમજી શક્યાં છે એથી તેમણે ચેતવણુ દેવાને સત્સિદ્ધાંતની દીવાદાંડી જગાવી કહ્યું છે કે न जातु कामः कामानामुपभोगे न शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥ (मनु) પ્રકટ થયેલો કામ એ કામનાના ઉપભેગવડે કદી પણ શાન્ત થતોજ નથી. શાન્ત હોય એવું જેઓ માને છે, તેમની મહેાટી ભૂલ છે. કેમકે અગ્નિમાં ઘીની આહુતિઓ આપવાથી એ અગ્નિ શાન્ત થવાને બદલે વૃદ્ધિને જ પામે, તે પ્રમાણે કામાગ્નિ-વિષયાનિ પણ ભેગરૂપી આહુતિઓના પ્રદાનથી શાન્ત Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જો. ૧૩૪ થવાને કે બુઝાઈ જવાને બદલે વૃદ્ધિનેજ પામે છે. આ સિદ્ધાન્ત—આ સત્યઆ શાસ્રવચનનું મૂલ્ય આગળના આ ધર્મ વીરાથી કાંઈ અજાણ્યુ નહાતું; એથી તે વિષયના ચિત્ત્વનને પણ મહાદોષરૂપ ગણીને બિલ્કુલ અવકાશ દેતા નહિ. દિવસ રાત અભ્યાસ કરતાં અવકાશ મળે ત્યારે પ્રણવનો જપ કરતા. રાત્રિમાં જ્યારે આલસ્યનું પ્રાબલ્ય વધે અને નિદ્રાના સ ંદેશા આવવા લાગે ત્યારેજ ૫થારીપર પડતા અને પડયા કે તુરત શાન્ત ચિત્તથી સુષુપ્તિમાં લીન થઈ જતા. એ નિદ્રા પણ દિવસના પૂરતા પરિશ્રમને લીધે સ્વમશૂન્ય, શાન્ત અને સુખરૂપ આવતી. રાત્રિના બે ક્લાક બાકી હૈાય ત્યાં તેઓ પથારીને પરિત્યાગ કરીને ભગવદ્ભજન, અધ્યયન અથવા શ્રીઈષ્ટસ્મરણમાં ચિત્તને પરાવી દેતા. ત્યારપછી શાચ, સ્નાનાદિ નિત્યકમેમેથી પરવારી પાછા પેાતાના સ્વાધ્યાયમાં જોડાતા. અલ્પ આહાર અને અલ્પનિદ્રાનું મુખ્ય પ્રયેાજન એજ છે કે, તેથી આલસ્ય-પ્રમાદ - બેચેની–ખેાટી વાસનાઓ-કુતર્ક કે નિદ્રાકાલે સ્વપ્નાંએ નથી આવતાં. અધિક સુનારા ઉંઘણસીને તેમજ પ્રાત:કાળમાં સૂઈ રહેનારા આળસુને અવશ્ય ખરામ સ્વપ્ન આવે છે. વધારે નિદ્રા કરવાથી જડ-સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર શાન્ત રહી શકતું નથી; તેથી તેમાં મન અનેક તર્કવિતર્કનાં જાળાં ગુંથવાનું કરાળીઆનું કામ ચાલુ કરે છે. હૃદયમાં ભ્રમનું વૃક્ષ ઉભું થાય છે. માટે વ્હેલા ઉઠ્ઠી શાચાદિથી પરવારી, પેાતાના કાર્યોંમાં લક્ષ લગાવે છે. ખરાખ–વિષયવ ક પ્રાણી પદાર્થો તરફ નજર કરતા નથી, તેવેા વિચાર કરતા નથી, તેવી વાતે સાંભળતા નથી. વૃત્તિ કે સ્મૃતિને એ દિશામાં કઢિણુ દોડાવતા નથી, પરંતુ નિર ંતર બ્રહ્મના ધ્યાનમાંજ મગ્ન રહ્યા કરે છે; તેમને કામ ક્યાંથી સ્પશી શકે ? મેાહ કેમ ભમાવી શકે ? માયા શું સતાવી શકે? અને સ્વપ્તસૃષ્ટિનું મૃગજલ કેમ ડુબાવી શકે? દશમ ~~~~~~~————— આવાં ઉગ્ર મનેામળ, પવિત્ર વર્તન અને સંસગ પરિત્યાગના બળથીજ આર્ય બ્રહ્મચારીએ જગત્ની બજારમાં ભારતની કિંમત કાહીનુર જેવી કરાવી ગયા છે. આવા માર્ગના અવલ ંબનથીજ તેઓ નવિનિષ્ઠ અને અષ્ટસિદ્ધિ મેળવી ચુકયા છે. આવાં અવિચલિત વ્રત નિયમથીજ ભગવાન તીર્થંકરા, આર્ય શાસ્ત્રકાર, દર્શનકાર અને સ્મૃતિકાર, ગાતમ, કણાદ, પતંજલિ, વ્યાસ, વાલ્મીકિ આદિ મહાન ઋષિઓ, વેદાંતપ્રચારક શકરાચાર્ય અને ઐદ્ધમતપ્રચારક કપિલમુનિગાતમ બુદ્ધ, એવાજ ઉગ્રવર્તનવાળા હેમચંદ્ર સૂરિ, ખલભદ્ર સૂરિ કે જયવિજય આ જગતમાં શાશ્વત જય મેળવીને ધર્મના પવિત્ર માર્ગને પેાતાની નિળ પ્રભાથી પ્રકાશિત કરી ગયા છે. અને એજ માર્ગ છે કે જેના અવલંબન અને અનુસરણમાંજ ભારતના પુનરૂદ્ધાર તેના ધર્મોના જીર્ણોદ્ધાર, તેના બાળકાનું Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, મને બળ–અધિકાર. ૧૩૫ *****ઝઝઝઝઝઝwwwજજનનનનન પુનરૂજજીવન અને તેના જ્ઞાનનો પુનઃપરિષ્કાર સમભાવે સમાઈ રહ્યો છે. આજે એ મનોનિગ્રહવિના હિદનું હાણ અસ્થિરતાના મહાસાગરમાં ઝોકાં ખાતું, વૃત્તિવાયુના વંટોળિયાપર હડીને વિષયની બારીમાં ચકકર ખાતું, અધર્મના વિનાશકારક ખરાબાપર અથડાવા લાગ્યું છે. ધડાધડ લાગતી પવનની ઝડીએથી સખ્ત પત્થરના વધારે સખ્ત ખડકનો બહાર નીકળેલાં જડબાઓમાં એ વહાણ પછડાય છે, અથડાય છે. તેનાં પાટીઆઓ એક પછી એક ભાંગીને ખસી જવા લાગ્યાં છે. તેમાં થઈને પાણીનાં તોફાની બેઓ વહાણમાં ધસવા લાગ્યાં છે. અને મૃત્યુશધ્યાપર પડેલા મનુષ્યની હેઠે એ વહાણું પણ “ઓ ડુખ્યું ! એ ચાલ્યું !” થઈ રહ્યું છે. આત્મપ્રિય, ધર્મપ્રિય, શ્રદ્ધાપ્રિય પ્રવાસી વિરાઓ ! એ ભરદરિયે ડૂબતાં વહાણને જે બચાવવું હોય અને આ ભવસાગરને પેલે પાર જે સહિસલામત ઉતરવું હોય, તો ઉપર દર્શાવેલા માર્ગમાંથી નિશ્ચયનાં નવાં પાટીઆ સંગ્રહી આ તમારા અસ્તવ્યસ્ત થતા વહાણને જડે, તેને દઢ અને મજબુત એવા સ યમના ખીલા લગાવો. સંગપરિત્યાગનાં તેની બને બાજૂએ ત્રાંબાનાં પડ્યાં છેક તળી સુધી ઠેકી દો અને શ્રદ્ધાના શઢ હડાવીને પશ્ચિમ છોડી પૂર્વ દિશા તરફ આગળ વધો. ખરાબાના માર્ગમાંથી પાછા વળો. પછી જૂઓ કે ઘડઘડાટ કરતું તમારું વહાણ મોક્ષબંદરને કિનારે કેવું ત્વરાએ જઈ પહોંચે છે? પછી જૂઓ કે, તમારા વિજયના ડંકા દિગતને ભેદીને શ્રીપરમાત્માના ચરણસૂધી જઈ પહોંચે છે કે નહિ ? * મનોબળ વધવાનો ઉપાય. * વિજયજ મનની દ્રષ્ટિથી જોયા કરવા છતાં, પૂર્વે અથવા પૂર્વજન્મમાં સેવેલા કોઈ અગ્ય વિચારના ફળરૂપે પ્રસંગે દુઃખ આવી પડતું કવચિત્ જેવામાં આવે છે, તેથી વિજયને જોયા કરનારે, ભવિષ્યમાં દુઃખના અનુમાનથી સાવધાનતા સેવવાની અગત્ય સ્વીકારીએ તે સ્વીકારી શકાય, પણ આ સાવધાનતાને અને તે સાવધાનતાએ સૂચવેલા ઉપાયને દિવસમાં સવાર સ્મરણમાં આણ, એ અનુમાન કરેલા દુઃખને સત્વર આવવાનું નિમંત્રણ કરવા તુલ્ય છે. સાવધાનતાએ સૂચવેલા દુઃખના અનુમાનને સમૂળ વિસરી જવું, એ સર્વોત્કૃષ્ટ છે; તેમ ન બને તે પ્રાપ્ત થનાર દુ:ખના પ્રસંગે શું કરવું તેની યોજના એકવાર ઘડી કાઢી, પણ તે જનાને મગજના સાતમા પાતાળમાં ડુબાવી દેવી અને ભવિષ્યમાં દુઃખ આવે તેજ તેને બહાર ડોકું કાઢવા દેવી, નહિ તે તેને નિરંતર ડુબેલી રાખવામાંજ, અર્થાત્ ભુલી જવામાંજ હિત છે. * * વિજયનાંજ ચિત્ર મનમાં રચ્યા કરે. જાગ્રમાં, સ્વમમાં, સર્વ અ* મહાકાળી માસિક. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ વસ્થામાં વિજ્યને જ જોયા કરો. તમારા મન, વાણી અને ક્રિયાને વિજ્યના વિચારવડેજ રંગી નાખો. પરાજયની કે દુ:ખની કલ્પનાસરખી પણ ન કરે. બળવાન સંકલ્પથી અર્થાત્ આત્મસંયમથી દુ:ખના વિચારેને તમારા મનમાં પ્રવેશવા ન દે. તમારું મન શું જોયા કરે છે, શાનું ચિત્ર રચે છે, તે સાવધાન થઈને વારંવાર જોયા કરો. જો તે રેગનું, નિર્ધનતાનું, નિષ્ફળતાનું જીવત્વનું ચિત્ર રચતું હોય, તો તત્કાળ તે ચિત્રને પલટી નાંખી તેને સ્થાને આરેગ્યનું ઐશ્વર્યનું, વિજયનું અને બ્રહ્મત્વનું ચિત્ર રચે. એકવાર આવું ચિત્ર રચીને બેશી ન રહો, પણ પુનઃ પુનઃ રચે. તમારા મનમાં તમે રચેલું સુખદ ચિત્ર પ્રત્યક્ષ દેખાય, તે તમને સ્વભાવસિદ્ધ થઈ જાય, ત્યાં સુધી પ્રયત્ન કાયમ રાખો. પ્રયનથી કાયર થાઓ નહિ. કચરાના ઢગલાવાળા અવાવરૂ ઘરને સાફ કરવાની મહેનતથી જેઓ કંટાળે છે, તેઓ ઉકરડામાં જ રહેવાને લાયક છે, પણ સ્વચ્છ ઘરમાં રહેવાને લાયક નથી. * * જેના ઉપર તમે તમારી ઈચ્છતા સ્થાપે છે, જે વસ્તુને તમે તમારું ધ્યેય કરે છે, તે વસ્તુની પાસે અને પાસે તમે આવતા જાઓ છે, અથવા તે વસ્તુ તમારી પાસે આવતી જાય છે. આ અધ્યાત્મશાસ્ત્રનો સિદ્ધાંત છે. વિજયપ્રતિ દષ્ટિ સ્થાપતાં તમે વિજ્યની સમીપ જતા જાઓ છે, અથવા વિજય તમારી પાસે આવતે જાય છે. આ છે દર્શન એ સર્જન છે, એ સૂત્રને કદી વિસરશે નહિ. જે તમારે જોઈતું હોય તેને જોયા કરે,-એજ ટુંકે ને ટચ વિજયને ઉપાય છે. જે ને જેઇતું હોય તેને કદીજ જેતા નહિ. જગને માટે ભાગ આખો દિવસ આમજ કરે છે; અને દુઃખી રહે છે. દુઃખને ટાળવાને અને સુખને મેળવવાને ઉપાય હવે કેઈને પૂછવા જતા નહિ. સિધેશ્વર ઘંટનાદ કરીને કહે છે કે દર્શન એજ સર્જન છે. તમને તે સંભળાય છે? અને સમજાય છે? હા, તે આ ક્ષણથીજ આચારમાં મૂકે. કારણ કે સાંભળવાથી થતા ફળકરતાં, સમજવાનું ફળ હજારગણું વધારે છે, અને સજવાના ફળકરતાં આચારમાં મૂકવાનું ફળ લાખગણું અધિક છે. ' જ રણભૂમિમાં જ્યાં શસ્ત્રો ઉછળે છે, ત્યાં જતાં અથવા અંધારામાં જતાં જેઓ પાછી પાની કરે છે તેઓ માત્ર કાયર, બીકણ કે બાયલા છે, એમ કંઈ નથી, પરંતુ પિતાને જે ખરું ભાસે છે, તે કરતાં, અથવા જે વિચારે પિતાને સાચા જણાય છે, તે બીજાના આગળ જણાવતાં જેઓ ડરે છે, તેઓ પણ બીકણ અને બાલાજ છે. પોતાને જણાતું સાચું કરવાની અને કહેવાની જેનામાં હિંમત નથી તેનાથી ઉન્નતિ હજાર હાથ છેટે રહે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ મનેબઈ-અધિકાર. ૧૩૭ * * મનુષ્ય સમુદાયમાંથી કેટલાક મનુષ્ય વ્યવહારરૂપ ફળનાં વૃક્ષોને ઉ. ગાડનાર અને ઉછેરનાર ખેડુત હોય છે, અને કેટલાક પરમાર્થરૂપ ફળનાં વૃક્ષોને ઉગાડનાર તથા ઉછેરનાર ખેડુત હોય છે. સિદ્ધેશ્વરના મંદિરને ઘંટનાદ મુખ્યત્વે કરીને પારમાર્થિક ખેડુતો અર્થ છે. * અક્ષય સુખ અથવા શાંતિ, એ પારમાર્થિક કૃષિકર્મ (ખેતી) નું અદ્વિતીયફળ છે. કર્મ ઉપાસના તથા તત્વજ્ઞાનરૂપ સુંદર વૃક્ષે અભ્યાસજળથી સિંચાઈ જ્યારે ફલીપુલી મોટાં થાય છે, ત્યારે તેમના ઉપર એ શાંતિરૂપ અને દ્વિતીય મહા મનોહર ફળ પ્રકટે છે. આ વૃક્ષને ઉગવાનું અને ઉછેરવાનું સ્થળ સાધકની મનેભૂમિ અથવા અંત:કરણરૂપ ક્ષેત્ર છે. * * ભૂમિમાં રોપેલાં વૃક્ષેને, જમીનમાં રહેલું પોષણ સંપૂર્ણ અંશે મળે, એ માટે કુશળ ખેડુત, સાવધાનતાથી દરાજ જમીનમાંથી ઉગી નિકળતાં નકામાં ઝાડઝાંખરાને નિંદી નાંખે છે. આમ જે તે નથી કરતો તે નકામાં વૃક્ષો, ચોર અને લુટારાની પેઠે જમીનને બધે કસ ચુસી જાય છે અને કામનાં વૃક્ષ ભૂખે મરી દુર્બળ રહે છે. આમ થતાં તેમના ઉપર ફળ આવતાં નથી, અને કદાચ આવે છે તે તેમની ફળમાં ગણના કરવા જેવાં તેઓ હોતાં નથી. શિક * પારમાર્થિક ખેતી કરનાર હજાર ખેડુતેમાંથી કોઈ વિરલ ખેડુતજ વ્યાવહારિક ખેડુતના જેવું આ નિદણનું કાર્ય સંતોષકારક રીતે કરતે દષ્ટિએ પડે છે. મોટા ભાગના સાધકની મનભૂમિમાં તે ઝાડીઝાંખરાનું એવું તો ગીચ વન દષ્ટિએ પડે છે કે ઉપાસના તથા તત્વજ્ઞાન વગેરેના સુકુમાર છાડ કયે સ્થળે છે, અને કેટલા મોટા થયા છે, તે તીક્ષણ દષ્ટિવાળાને પણ નજરે પડતા નથી. * * ઉત્તમ સ્વાદિષ્ટફળને પ્રકટાવનાર વૃક્ષોને જ સર્વ ઈરછે છે, અને તેને પણ કડવાં ફળને પ્રકટાવનાર નિરુ૫ચોગી વૃક્ષ છે અથવા કાંટાવાળાં ઝાંખરાં મનોભૂમિમાં કેટલાં ઉગ્યાં છે, અને નિત્ય નવાં ઉગે છે, તથા તેઓએ કેટલી હાનિ કરી છે તથા નિત્ય કરે છે તેને થોડાજ મનુષ્ય વિચાર કરે છે. * * આ નિરુપયોગી વૃક્ષ મને ભૂમિમાં ઉગીને સત્ત ચુસી ન લેતાં હેત, અને તેમ કરીને ઉપયોગી વૃક્ષને મને ભૂમિમાંથી ઓછું પોષણ મળે, એવી સ્થિતિમાં આણી ન મૂક્તાં હતા તે આ સંબંધમાં બુદ્ધિમાનને વિચાર કરવા જેવું ભાગ્યેજ રહેત પણ જ્યારે તેઓ તેમ કરે છે, ત્યારે તે પરમાર્થરૂપ ઉપરોગી વૃક્ષને ઉછેરનાર વિવેકી સાધકનું તે સંબંધી જેમ બને તેમ સત્વર વિચાર કરવાનું ર્તવ્ય સિદ્ધ થાય છે. ન જ પિતાના અંત:કરણમાં પાછું વળીને જેનાર પ્રત્યેક મનુષ્યને, વ્યાવ૧૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ દશમ ૧૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. - જનકજનન=કwwwઝઝઝઝઝઝઝન હારિક કે પારમાર્થિક કઈ પણ શુભ ફળને ન ઉત્પન્ન કરે એવા હજારે વિચારો, ઈચ્છાઓ, કામનાઓ વગેરે પ્રાત:કાળે જ્યારથી તે જાગ્રત થાય છે ત્યારથી તે નિદ્રા આવતાંસુધી પિતાના મનમાં પ્રકટ થયેલાં જોવામાં આવ્યાવિના ભાગ્યે જ રહેશે. આ વિચારે મનેભૂમિના સત્વબળઉપરજ જીવે છે. તેઓ પ્રકટ થઈને અંત:કરણના બળને ક્ષય કર્યા જ કરે છે. ઘણા વિચાર કરવાથી મગજ થાકી જાય છે, તેને સર્વને અનુભવ હોય જ છે. આ અનુભવ એ સિદ્ધ કરે છે કે વિચારની ક્રિયા એ મગજના બળનો ક્ષય કરે છે. # # જે વિચારની ક્રિયાથી વ્યાવહારિક કે પારમાર્થિક કોઈ પણ શુભ ફળ પ્રકટે, તે ક્રિયામાં મગજના બળનો ક્ષય થાય તે ચગ્ય છે, પરંતુ જે વિચારોનું કશું જ શુભ ફળ ન હોય તેવી ક્રિયામાં મગજના બળને વાપરી નાખવું, એના જેવું અવિચારી કૃત્ય બીજું એકે નથી. અને તોપણ હજારમાં એકાદ મનુષ્ય પણ આ અવિચારી કૃત્યથી વેગળો રહેલો ભાગ્યેજ જોવામાં આવે છે. સઘળાજ શસ્યામાંથી ઉઠે છે ત્યારથી ગમે તેવા વિચાર કર્યા જ કરે છે. નકામા વિચાર કરવા, નકામી વાત કરવી, અને નકામી એટલે જેમાં કશું પણ ઉત્તમ ફળ નથી, એવી ક્રિયાઓ કરવી, તેમાં બળને ક્ષય થાય છે, એ વાતનું સ્વરૂપ, જેવું છે તેવું કેઈજ સમજતું નથી, અને સમજવા પ્રયત્ન કરતું નથી. * * મનુષ્યને પિતાના ઉપયોગ માટે જેટલું જોઈએ તેના કરતાં અધિક બળ નિત્ય શરીરમાં ઉત્પન્ન થાય છે; તથાપિ સેંકડે મનુષ્ય કામ કરતાં થાકી જવાની નિત્ય ફરીયાદ કરતાં જોવામાં આવે છે. કેટલાકનું એક કલાક કે બે ક્લાક વ્યાવહારિક કે પારમાર્થિક અભ્યાસ કરતાં મગજ થાકી જાય છે. તેઓ મગજની કે શરીરની નિર્બળતાની બુમો પાડે છે. ઉપાયે કરતાં છતાં પણ ઘણાને મગજ કે શરીર બળવાનું થયેલું જણાતું નથી. શી રીતે જણાય? તેઓએ આવકનું એક દ્વાર ઉઘાડું રાખ્યું હોય છે, અને જાવકનાં સેંકડો દ્વારા રાખ્યાં હોય છે. જાવક્નાં દ્વાર બંધ કર્યાવિના આવક થયેલી શી રીતે સમજાય ? નકામા વિચારે, અને નકામી ક્રિયાઓ, એ જાવકનાં દ્વાર છે. તેમને બંધ વિના મગજ અને શરીર બળવાનું થતું નથી અને મગજ અને શરીર બળવાન થયા વિના વ્યાવહારિક કે પારમાર્થિક ઉત્તમ ફળ પ્રકટાવી શકાતાં નથી. * ખેતરમાંથી ઝાંખરાં વગેરે નકામાં ઝાડને ઉખેડી નાંખનાર ખેડુત ઉપયોગી છોડને અધિક પિષણ મળતું કરી, બેવડાં બળવાન કરે છે, તેમ મનમાંથી નકામા વિચારેને કાઢી નાંખનાર મનુષ્ય, અને તેમ કરી મબળના અસાધારણ ક્ષયને અટકાવનાર મનુષ્ય, પોતાની માનસિક શક્તિઓને તેઓ હાય છે તે કરતાં એક કે બે વર્ષમાં દ્વિગુણ કે ત્રિગુણ બળવાન્ કરે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મનેાખળ–અધિકાર. ૧૩૯ --- ❤❤❤❤a * ખેતરમાં જેમ આંખરાંના ઉપયાગ નથી, તેમ મનમાં નકામા વિચારાના ઉપયોગ નથી. બુદ્ધિમાને તેમને શામાટે ત્યારે મનમાં રાખવા, અને મનનું સત્ત્વ ચુસાઇ જવા દેવું? * જે ઈચ્છા અને કામનાઓ આપણને ઉંચે ચઢાવતી નથી, પણ નીચે ઢાળી પાડે છે, તેને આ ક્ષણથીજ સેવવી બંધ કરશે, જે વિચારવર્ડ આપણુ હૃદય અધિક ઉન્નત અને આધ્યાત્મિક થતું ન જણાય તે વિચારને હૃદયમાં આ ક્ષણથીજ રમવા ન દો. જે કલ્પનાનાં ચિત્રા તથા જે ગઈ ગુજરી વાતા આપણુને વધારે ઉચ્ચ તથા વધારે વિશુદ્ધ જીવનપ્રતિ આકર્ષતી નથી, તેમને હૃદયમાં જોવાનું અને સ્મરણ કરવાનું આ ક્ષણથીજ મૂકી દે. જે ઉદ્દેશ અને અભિલાષા આપણી ઉન્નતિ અને અભ્યુદય સાધનાર ન હેાય તેમને તત્કાળ હૃદયમાંથી રજા આપે. તેમણે તમારા હૃદયમાં આજ સુધી રહીને તમારૂંજ ખાઇને તમારૂંજ ખાવું છે. તમે આજે આ જાણ્યું છે. સિદ્ધેશ્વરના ઘંટાનાદથી તમારા કાન ઉઘાડયા છે. સાવધાન થાઓ. અયોગ્ય વિચાર અને અયાગ્ય ક્રિયારૂપી કાળા નાગને તમારા પેાતાના એજરૂપ દૂધને ન પાએ, તે તમનેજ દશીને તમારા પ્રાણ હરે છે જાગૃત થશેા, અને આ કલ્યાણકારક ગંભીર નાદ સાંભળશેા ? નિરૂપયોગી વિચારશ અને ક્રિયાએ મનુષ્યનું સત્ત્વ ખળ અસાધારણુ પ્રમાણમાં હરી લેછે. * આ જગમાં પ્રત્યેક મનુષ્ય ખેડુત છે, કારણ કે જેમ ખેડુત, જમીનમાંથી પોતે નક્કો કરેલી કાઈપણ વસ્તુ ઉગાડવાનો નિત્ય પ્રયત્ન સેવતા હાય છે, તેમ પ્રત્યેક મનુષ્ય પાતે નક્કી કરેલું ક઼ાઈપણ ફળ પ્રાપ્ત કરવા નિત્ય પ્રયત્ન સેવતા હાય છે. ** ખેડુત જો કુશળ નથી હાતા તેા જમીનમાંથી સામાન્ય પ્રકારના પાક પણ ઉત્પન્ન નથો કરી શકતા, તેમ મનુષ્યા જો કુશળ નથી હાતા તેા આ જગમાં પાતે નક્કી કરેલા ફ્ળને સામાન્ય પ્રકારે પણ પ્રાપ્ત નથી કરી શકતા. Âજા–મારા અધિકારની વૃદ્ધિ મારે શી રીતે કરવી ? સમાધાન–ઉંચા વિચારા અને ઉંચા કર્મો મનુષ્યના અધિકારને ઉંચા કરે છે. આપણે આપણા અધિકાર ઉંચા કરવા હાય તા જે અધિકારમાં આપણે હાઇએ તેથી ચઢતા પ્રકારના વિચારો અને કર્મો કરવા માંડવાં તેમ થતાં ઘેાડે કાળે આપણે ઉંચા અધિકારમાં આવવાના, વળી તે અધિકારથી ચઢી Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. 557 ૧૪૦ દેશમ *** .. ચાતા વિચારા અને કર્માનું જ્ઞાન મેળવી તે પ્રમાણે કરવા માંડવું, એટલે તે અધિકારથી પણ ચઢતા અધિકારમાં જવાનું. પણ તમે પૂછશે કે પેાતાના અ ધિકાર હાલ શા છે, અને તેથી ચઢીઆતે અધિકાર કયા છે, તે શી રીતે નક્કી કરવું ત્યાં પેાતાના અધિકારના નિર્ણય સામાન્ય રીતે આ પ્રમાણે કરવા. અધિકારના -ભેદ સેંકડા પ્રકારના હાય છે, તાપણુ સૂક્ષ્મભેટ્ઠામાં નિહ ઉતરતાં અને તેમ કરવું આ પ્રસંગે પ્રયેાજનવાળું પણ ન હેાવાથી, આપણે મુખ્ય ત્રણ ભેદ પાડીશું; એક શારીરિક અધિકાર, ખીન્ને માનસિક અધિકાર, અને ત્રીજો અધ્યાત્મિક અધિકાર જેઓને શરીરમાં અને શરીરના વિષયેામાંજ પ્રીતિ હાય છે, તેઓ શારીરિક અધિકારવાળા ગણાય છે. આ અધિકારવાળા મનુષ્યના અત્યંત પ્રીતિના વિષયા, ઉત્તમ ખંગલાઓ, માગબગીચાએ, નવાં નવાં વસ્ત્રો, ઘરેણાં, ગાયન, વિવિધ ખાનપાનના પદાર્થો, વિવિધ પ્રકારની ફ્રેન્સી વસ્તુઓ, સ્વપમાં ઉત્તમ વિષય માત્ર હાય છે. તેઓ આખા દિવસ આ શરીરની અને શરીરના વિષયાનીજ વાતા કર્યા કરે છે. પૈસા અને પૈસાથી મળનારાં ઉંચાં ઊંચાં સુખા, એ તેમનો આ જગતમાં મેળવવા ચાગ્ય અને સિદ્ધ કરવા ચેાગ્ય ઉદ્દેશ હાય છે. જેમ ભમરા પુષ્પની આજીમાજી ઉડયા કરે છે, તેમ તેઓએ આ શરીરને સુખ ઉપજાવનાર જે વસ્તુઓ માની હાય છે, તેની આજુબાજુ તે ઉડવા કરે છે. આ વિષયેા મળતાં તેમની આઠે પાંખડી ખીલે છે, અને તેમાંના એકના અથવા ઘેાડાના અભાવ થતાં તેમને પ્રાપ્ત સુખા અગ્નિ જેવાં લાગે છે. નવાં નવાં સ્થાના, અને નવા નવા પદાર્થો તેમને નિત્ય મળતા રહે છે તેજ તેમને જીવવામાં કાંઈ સાર જેવું જણાય છે, નદ્ધિ તેા જીવવા કરતાં મરવું તેમને અધિક પ્રિય હાય છે. તેમના આખા દિવસના બધા વખત ઉપર જણાવેલા વિષયાનાં ચિંતનમાં, તેમની વાતેામાં અને તેમને મેળવવાના ઉદ્યોગમાંજ તેએ ગાળે છે. તેઓ પા ઘડી કદાચ પરમેશ્વરનું સ્મરણ કરે છે, તેપણુ ઉપરનાં સુખા પરમેશ્વર તેમને આપે, એટલાજ માટે તેઓ તે સ્મરણ કરે છે; વિષયાના ત્યાગપૂર્વક ઇશ્વરનું કરેલું મરણુજ સાચાફળને પ્રશ્નટાવે છે, એમ જે તેમને કાઈ કહે છે, તે તે વાત તેમને કડવીઝેર જેવી લાગે છે. સ્વરૂપમાં શરીર અને શરીરના વિષયેામાંજ જેમને કેવળ સુખબુદ્ધિ છે, તેઓ શારીરિક અધિકારવાળા મનુષ્યા છે ? માનસ અધિકારવાળા જે મનુષ્ય હાય છે તેમને શરીરનાં સુખા કરતાં માનસ સુખામાં અધિક પ્રેમ હાય છે તેમાંના કેટલાક, શરીરનાં સુખાને માટેજ મનના ઉંચા અધિકાર પ્રાપ્ત કરવાના પ્રયત્નને સેવનારા હાય છે, અને Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મને બળ–અધિકાર ૧૪૧ કેટલાક મનને ઉંચે અધિકાર થવાથી જે માનસસુખનો અનુભવ થાય છે, તેનેજ માટે મનને અધિકાર વધારવાનો પ્રયત્ન કરનારા હોય છે. સંસારનાં વિષયસુખો મેળવવાને માટેજ જેઓ વિદ્યાકળાના અભ્યાસવડે પિતાની માનસિક શક્તિઓને કેળવે છે, તેઓ પ્રથમ વર્ગના છે, અને સંસારનાં સુખ મળે અથવા ન મળે, પણ વિદ્યાકળાના અભ્યાસથી પ્રાપ્ત થતા માનસઆનંદને માટેજ જેઓ વિદ્યાકળાના અભ્યાસમાં લીન રહે છે, તેઓ બીજા પ્રકારના છે. આ બીજા પ્રકારના મનુષ્યો પ્રથમ પ્રકારના મનુષ્યો કરતાં ચઢીઆતા છે. પ્રથમ પ્રકારનાં મનુષ્યને વિદ્યાકળાના અભ્યાસના અંતમાં વિષયસુખો મળે છે, એટલે તેઓ તે સુખમાં ડુબી જાય છે. તેમને વિદ્યાકળા ઉપરને પ્રેમ છુટી જાય છે. વિષયસુખ પ્રાપ્ત થયા પૂર્વે જેટલે માનસઅધિકાર તેમણે મેળવ્યું હોય છે, તેમાં પછીથી તેઓ કંઈપણ વૃદ્ધિ કરતા નથી. બીજા પ્રકારના મનુછે તેથી જૂદા જ પ્રકારના હોય છે. વિષયસુખ મળતાં છતાં, તેઓ તેમાં લુબ્ધ થતા નથી. તેના મેહથી અંધ થઈ, વિદ્યાકળાનું પોતાનું પ્રિય વ્યસન તેઓ ત્યજતા નથી, પણ પ્રતિદિન તેમાં આગળ ને આગળ વધ્યાજ જાય છે. વિદ્યાકળાના વિચારથી પ્રકટતા માનસ આનંદ આગળ વિષયના આનંદ તેમને અત્યંત તુચ્છ લાગે છે, અને તેથી તેઓ તેમાં પિતાના આયુષ્યને અત્યંત અલ્પ સમયજ ગાળે છે. આધ્યાત્મિક અધિકારવાળા પુરુષને એકપક્ષે જેમ વિષયનાં સુખો તુચ્છ લાગે છે, તેમ અન્ય પક્ષે વિદ્યાકળાથી પ્રકટતાં માનસ સુખો પણ તુચ્છ ભાસે છે. આત્મા અથવા પરમાત્મા એજ તેમની પ્રીતિનો વિષય હોય છે, અને તેથી તેમને જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધનામાંજ તેઓ પોતાને સમય વિશેષ કરીને ગાળે છે. તમારો સમય વિશેષ કરીને શામાં જાય છે, એ જે હવે તમે વિચારી જોશો તે તમારે અધિકાર તત્કાળ તમને સ્પષ્ટ થશે. ખાનપાનના વિષયેનાં ચિંતનમાં, તેનીજ વાતમાં, અને તેને ઉપયોગ કરવાના પ્રયત્નમાંજ તમારા આયુષ્યને મોટે ભાગે તમે ગાળતા હોતે તમારે છેક નીચો અધિકાર છે, એ સ્પષ્ટ થાય છે. ઉંચા અધિકારમાં જે તમારે આવવું હોય તે તમારું સઘશું જીવન તમારે ક્રમે ક્રમે બદલી નાંખવું જ જોઈએ; અને નીચા અધિકારનાં લક્ષણોને છેડીને ઉંચા અધિકારનાં લક્ષણો ધારણ કરવાં જ જોઈએ. તેમ કર્યો વિના અધિકારની વૃદ્ધિ કદી થતી જ નથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. --- ---" સંસારમાં સુખી રહેવાની અને મેક્ષ મેળવવાની અનેક સગવડા હાવા છતાં તે વીંખાઈ જાય છે એટલુંજ નહિ પણ અનેક અણુધારી અગવડા, દુ:ખા અને જન્મમરણનાં દઢ બંધના પ્રાપ્ત થાય છે તેનું ખરૂં કારણુ વિચારવામાં આવશે તે મનેાખળને અભાવ એજ છે એ નક્કી થશે. મળહીન–અતિ ચંચળ મન જ્યાં ત્યાં દોડતું કરશે અને અનંત ઉપાધિએ વ્હારશે, મહા મજબુત ફ્રાંસાઓમાં સાથે અને અપાર યાતનાઓનાં ચક્રોમાં ચડી આત્માની પાયમાલી કરશે. માટે મનેામળને કાયમ રાખવું, વધારવું, સદગુરૂ અને ઉત્તમ પુસ્તકાના પરિચયથી મનેાખળ મેળવવું, મનને નિળ કરનારાં નમાલાં વાંચને અને નમાલા પરિચયાને અટકાવવા વગેરે ખાખતા બહુ જરૂરની છે અને તેથી હવે પછી મન કેળવણી અધિકારને સ્થાન આપવાને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - मनकेळवणी-धिकार. મ ન પાતાની સ્થિરતા-એકાગ્રતાને છેાડી વ્યગ્ર મની આડે રસ્તે ન ઉતરી પડે તે માટે ઉત્તમ વાંચન, ઉત્તમ શિક્ષણ, ઉત્તમ સંગતિ, ઉત્તમ પરિચય વગેરેથી તેને ધીમે ધીમે કેળવીને સ્થિરતાવાળુ –એકાગ્રભાવવાળુ –મજખત કરવું જોઇએ. ઘણા મનુષ્યા ઉત્તમ વૃત્તિવાળા હાવા છતાં તેઓનું મન કેળવાયેલું નથી હાતું તે તેઓ નખળા વિચારના–ડગુમગુ વૃત્તિવાળા રહી ધારેલા કાર્ય માં સફળતા પ્રાપ્ત કરી શક્તા નથી, ધર્મ તરફ્ના પ્રેમ છતાં તેમાં અડગ રહી શકતા નથી. એટલા માટે મનને ચેોગ્ય રીતે કેળવવુ જોઇએ; જેથી આપણે જેએના સમાગમમાં આવીએ તે આપણને આપણા ચેાગ્ય નિશ્ચયથી ડગાવી ન શકે તે માટે તેએના મનને આપણે પારખી શકીએ અને તેની સાથે આપણા મનને સ્થિર રાખી શકીએ એ સમજાવવા આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. અવઢવાની ચેષ્ટાથી અંતઃકરણની પીછાણ, ૧૪૨ अनुष्टुपू. आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवऋविकारैश्च, लभ्यतेऽन्तर्गतं मनः ॥ १ ॥ દેશમ }fi. 1.) શરીરના આકાર, અંદરના ભાવ, ચાલવાની રીત, ચાળા, ભાષણુ, નેત્રનેા ઇસારા તથા મેાઢાના વિકાર એએવડે શરીરમાં રહેલું મન જાણી શકાય છે. ૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ મનકેળવણી અધિકાર. ========= મનની સ્વસ્થતા જાળવવાની આવશ્યક્તા. સાહિની. चित्तायतं धातुबद्धं शरीरं, चिते नष्टे धातवो यान्ति नाशम् । तस्माच्चितं यत्नतो रक्षणीयं, स्वस्थे चित्ते बुद्धयः सम्भवन्ति ||२|| પચ્છેિદ. }સ્. ૧૪૩ (યૂ. મુ.) ધાતુથી ગાઠવાયેલ શરીર ચિત્તને આધીન છે. તેથી જો ચિત્ત નાશ પામ્યું ( અર્થાત્ જે મન બગડયું . તે ધાતુમાત્ર નષ્ટ થઈ જાય છે. તેથી સંભાળપૂર્વક ચિત્તનું રક્ષણ કરવું જોઇએ, અને જ્યારે શાંત ચિત્ત હાય છે ત્યારે જીદ્ધિના સંકલ્પે ખીલે છે. ૨ *જીવનમાં અનુકરણીય નિયમા મનુષ્ય સ્વભાવ તપાસતાં જે કાંઈ તેની નખળી ખાજુ દેખાય, તે તરફ તમે દુર્લક્ષ રાખતાં શીખો, અને તેની મજબુત ખાજીતરફ્ ષ્ટિ રાખી તેનુ અનુકરણ કરજો, એટલે તમે પણ તેવા મજબુત થઈ શકશેા. જ્યારે કાઈ પણ ખામત માટે તમે તમારી નિર્ણય દર્શાવા, ત્યારે હંમેશાં તમારૂં લક્ષ તમારા મનતરફ આપે!; કારણકે મનઉપર લક્ષ આપીને તેના આદેશાનુસાર વર્તન કરવાથી અવશ્ય તમારૂં નિીત કાર્ય ફળીભૂત થશેજ. કાઇની પણ ભૂલ શોધવાના પ્રયત્નજ આદરશા નહિ. દરેક મનુષ્ય અગર પ્રાણીમાંથી સદ્ગુણા–સારભૂત ગુણા શેાધો. મનને હમેશાં હલકી ખાખત તરફ દોરશેાજ નહિ. દરેક સ્થળે જે ઉત્તમ સાર માલૂમ પડે તે તરજ લક્ષ આપજો, એટલે દરેક વસ્તુમાંથી પણ ઈચ્છવાલાયક સાર તમે હમેશાં શેાધી શકશેા. જ્યારે જ્યારે કાંઈ પણ કાર્ય કરવાની મનુષ્યને ઈચ્છા થાય છે, ત્યારે ત્યારે તેની શક્તિ અને સારાંકૃત્યાતરફનુ તેનું વલણુ–તે એ ખાખતાઉપર ધ્યાન - પવામાં આવે છે. તે નેમાટે શુદ્ધ, આનંદી, દૃઢ, મજપુત, સદ્ગુણગ્રાહી મનની ખાસ જરૂર છે. મનને તેવું મનાવવા પ્રયત્ન આદરો, એટલે તમારાં ઈચ્છિત કાર્ય સત્વરજ ફળદાયી નિવડશે. જયારે કાઈ પણ કાર્ય કરતાં ગુંચવાડા થઈ જાય, તેમાંથી બહાર કેવી રીતે નિકળવું તે સુઝે નહિ, મન મુંઝાઈ જાય, ત્યારે થાડી ક્ષણ સુધી શાંત થઈ * શ્રી જૈન શ્વેતાંબર કાર્ન્સ હેરલ્ડ, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. રામ ~~~~~~~ ~~~~~~~~~~~ જાએ; આંતર હૃદયમાં પણ શાંતિ રાખા, મનને ઘેાડા વખત ખીજી વળષ્ણુતરફ દ્વારા. દરેક કાર્યમાંથી બહાર નિકળવાના રસ્તા હેાયજ છે, પણ ગુંચવાઇ ગયેલું મન તે શેાધી કાઢવાને અશક્ત થઈ જાય છે. ઘેાડી ક્ષણ તદૃન શાંતિ રાખવાથી તે ગુંચવણુ તરતજ દૂર થાય છે, અને મન સ્વત:જ માર્ગ શોધી કાઢે છે, અને મુંઝવણ દૂર થાય છે. ' જે કાંઈ પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા હાય, તે ઈચ્છામાં જ્યારે તમે નાસીપાસ થાઓ, ત્યારે એક ક્ષણપણ નાસીપાસીને દિલગીરીને તમારા હૃદયમાં પેસવા દેશે! નહિ. તરતજ તમારા મનની વળશુ ફેરવી નાંખજો, અને પ્રથમના કરતાં વધારે સારી વસ્તુની ઇચ્છા કરો. આ પ્રમાણે વર્તન કરવાથી દરેક કાનુ-દરેક ઈચ્છાનુ પરિણામ તમારા લાભમાંજ આવશે તે નિશ્ચય માનજો, જ્યારે જ્યારે કાઈ પણ મનુષ્ય એમ ધારે કે મેં અતિશય કાર્ય કર્યું છે હું કાર્ય કરીને થાકી ગયા છું, ત્યારે નક્કી માનજો કે તે માણસ કાર્ય કરવાની પદ્ધતિથી તદૃન અજ્ઞાત છે. વારંવાર કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેવું દર્શાવનારમાટે ચેાકસ માનજો કે તે અન્ય કાર્યો કરવાને અસમર્થ છે. આખા દિવસ કાર્ય કરતાં પણ શ્રમ લાગતાજ નથી. મનમાં અતિશય કાર્ય કરવાની ગણત્રી ગણનારજ શ્રમિત થઈ જાય છે. વળી કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેમ વિચારનારની કાર્ય કરવાની શક્તિ પણ ઓછી થતી જાય છે; પરંતુ જ્યારે જ્યારે ખપ પડે ત્યારે ત્યારે શ્રમના નકામા વિચાર નહિ કરનાર, અને દરેક આવેલ કાર્ય કરવામાં તત્પર મનુષ્યની શક્તિ હંમેશાં વૃદ્ધિજ પામતી જાય છે. કાઈ કાઈ વાર જીવનમાં એવા વખત આવી જાય છે કે જ્યારે કાઇપણુ કાર્ય કરવાં સારાં લાગતાંજ નથી. દરેક કાર્ય અનિચ્છિત–ભૂલવાળાંજ લાગે છે, પણ તે વખતે ભૂલ આપણા મનનીજ થાય છે તેમ નક્કી સમજો, જ્યારે કાઈ પણુ કાર્ય તરફ ખાટી દષ્ટિથી જોઈએ, ત્યારે તે સર્વ કાર્યો ભૂલવાળાં-ખાટાં, આપણને નહિ ગમતાંજ લાગે છે. જ્યારે આપણે અંધારામાં હાઇએ, ત્યારે દરેક વસ્તુ આપણુને પણ અંધકારમયજ લાગે છે. પણ પ્રકાશમાં આવવું તે જેમ શકય છે, તેમજ હમેશાં પ્રકાશમાં રહેવું તે પણ બની શકે તેવું છે. વળી જ્યારે આપણે પ્રકાશમાં હાઇએ, ત્યારે દરેક વસ્તુ પ્રકાશમય, સુંદર, ઈચ્છવા લાયક, સારીજ લાગે છે; સારાંશ કે પ્રકાશમાંજ રહેવું, અંધારાને આપણાથી સદાને માટે દૂરજ રાખવું, એટલે આપણા જીવનમાં સર્વ પ્રકાશમયજ દેખાશે, પ્રકાશ તે પ્રકાશજ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મનકેળવણી-અધિકાર. ૧૪૫ આખા દિવસમાં થોડી ક્ષણે તે હમેશાં તદ્દન શાંતિમાં જ પસાર કરવાની ચાલુ ટેવ કદી છોડી દેશે નહિ. બને તે દિવસમાં જેટલો વખત બની શકે તેટલો વખત મનને શાંત-ગુંચવણભરેલા વિચારોથી રહિત-સંસારની ઉપાધિમય ખટપટથી રહિત–રાખવા અવશ્ય પ્રયત્ન કરજે. થોડે છેડે વખતે આવી રીતે પ્રાપ્ત થતી શાંતિ મનને શુદ્ધ કરશે, વિચારશક્તિને વધારશે, અને મનની દબાયેલી શક્તિ ધીમે ધીમે ખુલ્લી થઈ જશે. જ્યારે કઈ પણ વખત તમે તમારી ધારણા સફળ થતી ન દેખો, તમારી ઈચ્છાનુસાર ફળપ્રાપ્તિ થતી માલુમ ન પડે, ત્યારે કદી પણ દિલગીરી ધારણ કરશો નહિ. કોઈપણ વખતે શોક દર્શાવ દૂરજ રાખજે, કારણ કે દિલગીરી દર્શાવ્યાવગર સર્વ સમયે તમારે જે કાર્ય સાધવું હોય, જે ઈચ્છા ફળવતી કરવી હોય તેમાં દઢ મનથી ઉદ્યોગથી વળગી રહેવાથી અવશ્ય તે ફળશેજ, અને તમારી પ્રથમની ધારણ કરતાં વધારે સારું ફળ તમે મેળવી શકશે. દિલગીર અને નાસીપાસ દેખાવથી તે તે કાર્યઉપરને અને તમારા મન ઉપરનો પણ તમારો કાબુ નાશ પામે છે, ગુમ થઈ જાય છે, અને તે કાબુ મેળવતાં ઘણા વધારે વખત અને પ્રયત્નની પાછી જરૂર પડે છે. પણ દઢ મન, નિણત વિચાર, અને અડગ શ્રદ્ધા-ખંતથી તે કાર્ય પછવાડે મંડ્યા રહેવાથી તે કાર્ય અને વશ્ય સફળ થવાનું જ, અને તમારી ઈચ્છા પાર પડવાની જ. માટે કદી કઈ પણ કાર્ય કરતાં દિલગીર કે નાસીપાસ થવુંજ નહિ, શ્રદ્ધાથી અને ખંતથી તે કાર્ય પાછળ મંડવું, અને અવશ્ય વિજયમાળા તમનેજ મળવાની. તમારે કદિ પણ નાહિંમત, નાસિપાસ, ગભરાયેલા મનવાળા, અગર શેકાન્વિત થવું નહિ. આવી રીતે મનનું નાહિંમત થવું, ગભરાઈ જવું તેજ તેની નબળાઈ સૂચવે છે, અને તેવું નબળું મન જે કાંઈ મુશ્કેલીઓ તત્કાળમાં આવેલી હોય, તે દૂર કરવા સમર્થ થઈ શકતું નથી, જે મન હિંમત રાખી શકે છે, નિર્ણયથી ચળતું નથી, સદા આનંદી રહી શકે છે, અને શ્રદ્ધાને ત્યજતું નથી, તેવા મનવાળા મનુષ્યાજ દરેક મુશ્કેલીનો નાશ કરી શકે છે, કારણ કે તે મનુષ્ય સર્વ સ્થિતિમાં સવ વખતે ગમે તેવા પ્રસંગોમાં પણ મજબુત રહી શકે છે. ગભરામણવાળી અંધકારમય ક્ષણેમાં મનની નાસીપાસ—નાહિંમતી થઈ જવાની વલણ તેજ નિષ્ફળતાનું મુખ્ય કારણ છે. કારણ કે મુંઝાતાં મુંઝાતાં મન એવી સ્થિતિએ જઈ પહોંચે છે કે જ્યારે તેની શક્તિ અને તેનામાં રહેલી ન્યાયબુદ્ધિને નાશ થઈ જાય છે. જ્યારે જ્યારે મુશ્કેલીભર્યા કલાકમાં પણ મન મજબુતાઈથી કાર્ય કરે છે, પોતાનું શોર્ય અજમાવી ગ્રહણ કરેલ કાર્ય પાર પહોંચાડે છે, ત્યારે ત્યારે તેની શક્તિ-બુદ્ધિ-ચાતુર્યમાં સર્વદા વૃદ્ધિ થાય છે, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. , દામ તેથી તમે મનનપૂર્વક આ વાત લક્ષમાં રાખો કે તમારા મનને તમે કદી પણ નિરૂત્સાહી, નાહિંમતી, અગર નાસીપાસ થવા દેશો નહિ, પણ હમેશાં પ્રાપ્ત છે. કાર્યમાં આગ્રહથી અને ખંતથી મચ્યા રહેજે, એટલે અવશ્ય ઉત્તમ ફળની તમને ધ પ્રાપ્તિ થશેજ. જ્યારે તમને એમ લાગે કે અંધકારમય સમય આવી પહોંચે છે, તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળે તેવો જ સમય વર્તે છે, ત્યારે પણ તમારી સર્વ શક્તિનો ઉપયોગ કરે. જે તમે નાસીપાસી ધારણ કર્યા વગર તમારી શક્તિનો ઉપયોગ કર્યાજ કરશો, તો બાજી તરતજ પલટાતી માલુમ પડશે; અંધકારમાં પ્રકાશ પડતો માલુમ પડશે. જે કાચમાં ચાલુ નિષ્ફળતા મળતી લાગતી હોય, તેમાં પણ સફળતા મળતી જશે. પણ તમે તેવા સમયમાં તમારી શક્તિનો ખ્યાલ કર્યા વગર તેને આવરી દઈ તે અંધકારમય મુશ્કેલીઓને તાબે થઈ જઈ તેની સામા થવાને બદલે તે રૂપજ બની જશે, તો તમે નીચા અને નીચાજ ઉતરી જશો, અને તમારી શક્તિનો પણ ઘણે અંશે કદાચ. નાશ થઈ જશે. તમારું વાતાવરણ ગમે તેવું હોય, પણ તમારી કાર્યશક્તિ તો તમારા મનસાથેજ સંબંધ ધરાવે છે. તમે નાહિંમત બન્યાવગર ધીરજ રાખી કાયે આગળ ચલાવ્યા કરે, તે તમારી ઘટતી જતી લાગતી શક્તિની વૃદ્ધિ થવા માંડે છે, અને છેવટે મુશ્કેલીઓનો પણ અંત આવે છે, તેથી ઉલટું જે હિંમતને-ધીરજને નમસ્કાર કરી મુશ્કેલીઓને વશ થઈ જશે, તે મન મુંઝાશે, અને તમારી કાર્ય શક્તિને ધીમે ધીમે નાશ થઈ જશે. આમ હોવાથી તમારે માટે ખાસ જરૂરનું અને ફાયદાકારક તેજ છે કે તમારે હમેશાં વધારે શક્તિ, વધારે માનસિક વિશાળતા, વધારે પૂર્ણતા, વધારે હિંમત, વધારે આનંદ તમારામાં રહે તેવી જાતને સર્વદા પ્રયત્ન કરજે. ઉંચા ચઢા, અને વધારે ઉંચા ચઢે, અને વધારે ઉંચા અને મજબુત વિચારવાતાવરણમાં વિચરતાં શીખો અને મનની વધારે ઉંચી શક્તિઓને વિચાર કરી તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સે, અને આવા પ્રયત્નથી જ સર્વ કાર્યમાં સર્વદા તમને સફળતા મળશેજ. આપણું ચાલું જીવનમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, એવું ઘણું વિચારક્ષેત્ર હોય છે કે જેને માટે આપણે અન્ય મનુષ્યઉપર આધાર રાખવો પડે છે, તેથી જે જે માણસના સહવાસમાં આપણે આવીએ તે તે માણસ સાથે યથાયોગ્ય સંબંધ થાય તેવી રીતે વર્તવાની ઘણી જરૂર છે. જ્યારે જ્યારે તમે કેઇના સંબંધમાં આવવા ઈછે, ત્યારે ત્યારે આનંદી સ્વભાવ, મનની વિશાળતા વિગેરે સદ્દગુણોને ધારણ કરીને જ, તમારાથી બને તેટલી ઉત્તમતા દર્શાવતાં તેના સંબંધમાં અાવવા પ્રયત્ન કરજે, તેમ કરવાથી તેની પાસેથી જેની Page #179 -------------------------------------------------------------------------- ________________ પાછેદ. - મનકેળવણી અધિકાર. ૧૪૭, તમારે અપેક્ષા હશે તે વસ્તુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તમે પ્રાપ્ત કરી શકશે. આપણે અન્ય મનુષ્યમાં આપણાઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય, અને આપણું તે માટેની યેગ્યતાનો તેના મનમાં નિર્ણય તરતજ થાય તેવી રીતે વર્તવું જોઈએ. દિલગીર, નાસીપાસ, દુ:ખી ચહેરે વિશ્વાસ ઉત્પન્ન કરી શકતાજ નથી; વળી તમારા મનમાં તે વસ્તુ પ્રાપ્ત થશે કે કેમ તેમાં શંકા હોય, ત્યાંસુધી પણ ઇચ્છિત કાર્ય ફળીભૂત થતું નથી. માટે શંકાને મનમાંથી દૂર કરી ઇચ્છિત કાર્ય સત્વરજ સફળ કરવાની તમારામાં શક્તિ છે તેવા તમારા મનને મજબુત નિર્ણયસાથે આનંદી સ્વભાવમાં રમણ કરતાં સર્વની સાથે સંબંધમાં આવવાનું વિચાર રાખજે, એટલે ધારેલ ધારણામાં તમે સત્વરેજ ફળીભૂત થશે, તેમાં જરાપણ સંશય નથી.. દુનિયામાં કોઈ પણ વ્યક્તિને નીચે ઉતારી પાડવાને, હલકી દેખાડવાને પ્રયત્ન જ આદરશે નહિ, પણ તમારી જાતને જેમ બને તેમ આગળ વધારવા, વિચારવાતાવરણમાં શ્રેષ્ઠ થવાનું, મનઉપર અંકુશ રાખવાનું, ઈચ્છિત કાર્યની સફળતા થઈ શકે તેવા આંદોલનમાં વિચારવાનું શીખજે. કાર્યક્ષેત્રમાં આવી રીતે આગળ વધવાથી હમેશાં પરિણામ લાભદાયીજ-ચિરસ્થાયી–સંતેષકારકજ આવશે પિતાની જાતને આગળ વધારવાની ટેવ હમેશાં પ્રાપ્ત કાર્ય સંપૂર્ણ કરાવે છે, અને મનને સંતેષ–આનંદ ઉપજાવે છે. જ્યારે અન્યને ઉતારી પાડવાની હલકા બનાવવાની ટેવ કેાઈને પણ સુખી કરતી નથી; તમારું વિચારક્ષેત્ર પણ અશુદ્ધ થાય છે; મન આડે રસ્તે ઉતરી જાય છે, અને સામા માણસને પણ નુકશાન થાય છે, અને તમને તેમાંથી કેઈપણ જાતનાં સુખ-સંતોષ મળતાં નથી, માટે અન્યની નિંદા–ટીકા કરવામાંથી સર્વદા દૂર જ રહેશે. તમારી પિતાની જાતને કેમ વધારે સુધારવી, માનસિક વિશાળતા કેવી રીતે વધારવી, તેજ પ્રયત્નમાં સર્વદા રહેજે. જે તમારે તમારા કાર્યોમાં ફત્તેહ અવશ્ય મેળવવીજ હોય તો તમારી જાતને સુધારે, અને તમારા કાર્યોને ઉત્તમ બનાવો. તમારા કાર્યોતરફજ દષ્ટિ રાખો, પણ તમારા હરીફમાટે એક અક્ષર પણ વિરૂદ્ધતાને ઉચ્ચારતા નહિ. કોઈપણ માણસ સાથે દુશ્મનાઈ બાંધવી-શત્રુતા ઉત્પન્ન કરવી તે મનમાં ગેરવ્યવસ્થાન ઉત્પન્ન કરે છે અને આવી સ્થિતિમાં કોઈપણ કાર્ય સંપૂર્ણ થઈ શકતું નથી–ઇચ્છિત ફળ આપી શકતું નથી, તેથીજ અન્ય સાથે શત્રુતા રાખવી– તેની ટીકા કરવી, કે તેને હલકે પાડવો તે તમારી જાતને જ નીચે ઉતારી પાડવામાં સાધનભૂત થાય છે. અન્ય સાથે શત્રુતા, કે અન્યની નિંદા-ટીકા તે તેને તે નુકશાન કરે અગર ન પણ કરે, પણ તમારી જાતને તો તેનાથી અવશ્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. નુકશાન થવાનું જતમે તો નીચી પાયરીએ ઉતરી જવાનાજ, માટે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તમારી શક્તિને અન્યને હલકા પાડવામાં બે વ્યય ન કરશે, પણ તમારા કાર્યમાંજ મા રહેશે, તે અવશ્ય ફત્તેહ મળશેજ. - જે તમને એમ ખાત્રીથી લાગતું હોય કે તમારા વિચારે ઉત્તમ છે, અને ન્યને અનુકરણ કરવાલાયક છે, અન્ય તે ગ્રહણ કરશે તે તેમને બહુ ફાયદો થશે, તે તમારા વિચારોની ઉત્તમતા દર્શાવવા અન્યના વિચારોની કદીપણુ મને શ્કરી અગર ટીકા કરશો નહિ. અન્યની માન્યતા-વિચારશ્રેણે બેટી છે, તેવું સાબીત કરવામાં નકામે વખત ગુમાવશેજ નહિ. તમારી માન્યતા તમારા વિચારે ખરા છે, અનુકરણીય છે તે બાબત દર્શાવવામાં તમારે વખત પસાર કરે; અન્યના વિચારો ભલે તેની પાસે જ રહે. તમારે તેની સાથે કશો સંબંધ નથી. તમારે તે વિચારો બેટા છે તે દર્શાવવાની પણ જરૂર નથી. જેમાં સત્યતા હશે તે સ્વત:જ તરત તરી આવશે; પણ અન્યને વિચારો હલકા છે; ઉતરતી પંક્તિના છે, તેની માન્યતા ખોટી છે એમ દર્શાવવું તે ઉત્તમતાની નિશાની નથી. અથવા તમારા વિચારો પણ હલકાજ છે તેમ તમારી નિંદાટીકા કરવાની ટેવજ સાબીત કરે છે. સત્યને અસત્ય સાથે કદી લડાઈ કરવી પડતી જ નથી. સત્યને હમેશાં જયજ થાય છે. સત્ય વિચારે, સત્ય વસ્તુ સ્વતજ તરી આવે છે, અને કેઈ પણ મનુષ્ય અસત્યને સ્વીકાર કરશે જ નહિ. તેથીજ તમારી સત્ય બાબત સાબીત કરવા પ્રયત્ન આદરે. તેમાં વખત પસાર કરે, પણ અન્યની નિંદા-કુથલીની ટેવ છેડી દેજે. તેમ નિંદા કરવાથી અન્યની માન્યતા જૂઠી છે તેમ કદી સાબીત થવાનું જ નથી. અન્યની નિંદા-ટીકા દ્વારા પિતાના વિચારોની ઉત્તમતા દેખાડવા જનાર અંતે નાસીપાસ થાય છે. તેના ઉત્તમ વિચારે ઉપર પણ બીજા મનુષ્યોને શંકા ઉઠે છે; માટે તેવી પ્રવૃત્તિ છોડી દઈ તમારા સત્ય વિચારે જેમ વધારે ફેલાય, જેમ લેકસમૂહમાં વધારે જાણવામાં આવે તેવો પ્રયત્ન કરજે, અને તમારી સત્ય વાત અતે અવશ્ય પ્રગટ થશેજ, લોકે તેને માન આપશે, અને અન્યના હલકા વિચારો સ્વત:જ ઉડી જશે. જોકે તેના તરફ દષ્ટિ પણ નહિ કરે તે ખાત્રીથી માનજે. * Efficiency નામક અંગ્રેજી માસિકમાંથી અવતરણ. . Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મનકેળવણી અધિકાર. અન્તરાત્માને પુછવાની યુક્તિ. કરવા જોઇએ. †શું કરવું અને શું ન કરવું એનો મનુષ્ય માત્ર વિચાર તેના વિચાર ન કરવાથી કરવાયેાગ્ય કાર્ય થતું નથી અને ન કરવાયેાગ્ય કાર્ય કાઈ વખતે થઈ જાય છે. વિચાર એ કવ્યનું મૂળ છે અને જેથી કાઈ પણ કામ કરતાપહેલાં વિચાર કરવાની જરૂર છે. વિચાર થયાસિવાય કાઈ પણ કાર્ય થતું નથી. વિચારમાંથીજ કાર્ય ઉત્પન્ન થાય છે. જેથી શું કરવા ચેાગ્ય છે અને શું કરવા ચાગ્ય નથી તેને મનુષ્ય માત્ર વિચાર કરી તેના નિશ્ચય કર્યા પછીજ તે કાર્ય માં પગ મુકવા જોઇએ, ------- ૧૪૯ ⌁www આને વિચાર કર્યા સિવાય જે માણસ કામ કરે છે તે અવશ્ય દુઃખી થાય છે. જે કરવાથી આપણને સુખ થાય તે કામ કરવું જોઇએ. જેનાથી કાંઈ ફળપ્રાપ્તિ થાય, જે કરવાથી આપણી ઉન્નતિ થાય અને જે કરવાથી આપણને પસ્તાવા થાય નહિ તે કાર્ય કરવું જોઇએ, તેવીજ રીતે જે કરવાથી દુ:ખ થાય, જે કરવાથી તેનું પિરણામ સારૂં આવે નહિ, જે કરવાથી ટાઇમ નકામા જાય તે કામ કરવું નહિ. આ પ્રમાણે પ્રત્યેક કાર્યના આરંભમાં તે કાર્ય કરવા ચેાગ્ય છે કે કેમ તેનો પાતે પ્રથમ વિચાર કરવા જોઇએ. અને તે પછીજ તે કાર્ય - નો આરંભ કરવા જોઇએ. શું કરવું અને શું ન કરવું તેના સંબંધમાં માણુસે વારંવાર ગુંચાયા કરે છે. આ સંબંધમાં તે અન્ય મનુષ્યેાની સલાહ વારવાર લેછે. અન્ય મનુષ્યા કહે છે કે તે કરવા ચાગ્ય છે તેા તે કાર્ય કરવાને મચી પડે છે, અને કાઈ ના કહે છે તેા તે કરતા નથી. આ અભિપ્રાયેા સેાએ સૈા ટકા સત્ય હાતા નથી અને તેથી ઘણીવાર અન્યના અભિપ્રાયાઉપર વિશ્વાસ રાખનારા નિષ્ફળ થાય છે. શું કરવું અને શું ન કરવું તેનો ખીજાના અભિપ્રાયઉપર આધાર R!ખવાકરતાં પોતાનું અંત:કરણ શું કહે છે તેનો પ્રથમ વિચાર કરવા જોઇએ, અને તે સંબંધમાં પેાતાનું અંત:કરણ જે અભિપ્રાય આપે તે ઘણે અ ંશે સત્ય હાવાથી તેમાં લાભજ થાય છે. આ સંબંધમાં ખીજાની સલાહ લેવા કરતાં પેાતાના અંતરસ્થિત અંતરાત્માની સલાહ લેવી એ ઘણે દરજજે ચેાગ્ય છે. આ અંતરાત્માની સલાહ કેવી રીતે લેવી એ ઘણાના સમજવામાં આવતું નથી અને જેથી તે સલાહ કેવી રીતે લેવી તેની ગભરામણમાં કેટલાક પેાતાનો ↑ ભાગ્યેાધ્ય વર્ષ ૧ લું અંક ૪ થા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ દિવસ વ્યતીત કરી ગુંચવાયા કરે છે. આ સર્વને પોતાના અંતરાત્માની સલાહ મળે છે. જાણે કે અજાણે પણ અંતરાત્મા તેને સલાહ તે આપે છેજ પણ તેઉપર ઘણા મનુષ્ય ધ્યાન આપતા નથી. - જ્યારે તેઓ કોઈ પણ કૃત્ય કરે છે ત્યારે તે કૃત્ય ખોટું છે કે ખરું તેનો તેમના મનસાથે પડઘે થાય છે, જેમ, ચોરી કરવા જાય છે ત્યારે તેનું મન તે કામ ખોટું છે એવું જણાવે છે અને તેના જણાવ્યા છતાં પણ ચેરી લોકે “એમાં શું પૈસા મળશે, ખોટું કે ખરું; એમ કહી ચોરી કરવા તત્પર થાય છે. અને તેવી જ રીતે દરેક મનુષ્યને કોઈ પણ કામ ગમે તો ખોટું હોય કે ખરૂં તોપણ તે કરતા પહેલાં તેને તેનું મન તે કામ કરવું કે નહિ તેનો અભિપ્રાય આપે છે. આ અભિપ્રાય, આ સલાહ, તે બીજું કઈ નહિ પણ તેના અંતરાત્મા તરફથીજ આપવામાં આવે છે. અને તે સત્ય જ હોય છે. જે કોઈ આ સલાહ સમજી જાય છે તે સુખી થાય છે, અને જે કઈ આંખઆડા કાન કરે છે તે આખરે દુઃખી થાય છે. મનુષ્ય માત્ર આ સલાહતરફ ધ્યાન આપવું જોઈએ અને ગમે તે કામ કરતા પહેલાં જે તેને તેના અંતરાત્માતરફથી તે ન કરવા માટે સલાહ આપવામાં આવે છે તે કામ કદી પણ કરવું નહિ. સત્ય કામ કરતી વખતે તે કામ કરવાને ઉત્સાહ આપનાર પણ અંતરાત્મા જ છે. અને અસત્ય કામ કરનારને પાછાં પગલાં ભરાવનાર, અને તે કામ અસત્ય છે એવું જણાવનાર પણ અંતરાત્માજ છે. શું કરવું અને શું ન કરવું તેનો નિશ્ચય પોતાના અંતરાત્માને જ પુછીને કરવો. કઈ પણ કામ કરતા પહેલાં તે કામ કરવાથી શું લાભ કે હાનિ થશે તેને વિચાર પિતાના અંતરાત્માને પૂછયાપછીજ કરવો. ઘણું માણસ કહે છે કે “હું અમુક કામ કરવા જતો હતો પણ મારું મનજ તે કામ કરવાનું ના કહેતું હતું” “તે કામ કરવાનું મારું મન જ નથી!” આ મન આમ કહે છે અને આ મન તેમ કહે છે, એ બીજું કોઈ નહિ પણ તે મન અંતરાત્માને સંદેશેજ માત્ર પહોંચાડે છે. અંતરાત્માના સ્વરને બહાર લાવી સંભળાવ એ મનનું કામ છે. અને તે જ્યારે મનની શાંત સ્થિતિ હોય છે ત્યારે જ જણાય છે. ઘણા માણસો કઈ વસ્તુ ભુલી જાય છે, કોઈ વસ્તુ આડી અવળી મુકી હોય છે અને જ્યારે જડતી નથી ત્યારે થોડીવારે તે સંભારી કાઢવાને માટે Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિએજીદ. મનકેળવણું–અધિકાર. ૧૫૧ શાંત થાય છે, અને તે વસ્તુ કયાં છે તેને વિચાર કરે છે તે વખતે તેને સાંભરી આવે છે કે તે વસ્તુ ફલાણુ જગ્યાએ છે, અગર ભૂલી ગયેલી વસ્તુ યાદ આવે છે. આ યાદ લાવરાવનાર બીજું કઈ નથી પણ તેમના અંતરાત્માનો સંદેશો છે. એકાગ્ર અને શાંત ચિત્ત થવાથી તેને ખુલાસો અંતરાત્માદ્વારા આવે છે અને તે બહાર જણાવે છે કે મને યાદ આવ્યું. આ યાદ લાવરાવનાર અંતરાત્મા છે. તેવી રીતે અમુક કામ કરવાગ્ય છે કે નથી કરવાચોગ્ય, તેનો પ્રથમ એકાગ્ર અને શાંત થઈ વિચાર કરવો અને જેથી તે કામ કરવું કે કેમ, અથવા કરવા એગ્ય છે કે નથી, તેનો નિર્ણય પોતાના અંતરાત્માદ્વારા સહજમાં થઈ શકશે. જે તે કરવા ગ્ય હશે તો તમારું મન ઉત્સાહિત થશે અને તે કરવાનો નિશ્ચય કરશે અને નહિ કરવા યોગ્ય હશે તો તમારું મન કલુષિત થશે અને તે કરવા માટે તમારાં પાછાં પગલાં ભરાવશે. અથવા તો તે કરવાનો વિચાર કરતાં જ તમારું મન ચિંતાતુર થશે અને વિચાર આવશે કે આ કામ ન કર્યું હોય તે સારું. તે તે વખતે સમજજો કે આ અંતનો નિશ્ચય અંતરાત્માજ મનદ્વારા જણાવે છે. જેથી તે જે વિચાર જણાવે તે પ્રમાણેજ વર્તવાને નિશ્ચય કરજો. કઈ પણ કામમાં બીજાની સલાહ લેવા કરતાં તમારા અંતરાત્માનીજ સલાહ લેતાં શીખજે. અંતરાત્માની સલાહ લેનારા આખરે વિજય પામે છે, જ્યારે બીજાની સલાહે દેડી જનારા અને પિતાના અંતરાત્માના સ્વરને ન ગણકારનારા આખરે નિષ્ફળતાને મેળવે છે. અંતરાત્માની સલાહ લેવાને અભ્યાસ પડ્યા પછી સહેજ બાબતને નિર્ણય કરવો હશે તો પણ ડીવારમાં થઈ જશે. અભ્યાસ વધતાં અંતરાત્માના સંબંધમાં વારંવાર આવવાની જરૂર પડશે અને જેમ જેમ સંબંધ વધશે તેમ તેમ ઉન્નતિનું પણ એકેક પગથીઉં આગળ વધતા જશો. અંતરાત્માની સલાહ લેવાને માટે ટાઈમની જરૂર પડે છે. જેમ કોઈ અધિકારીને મળવા જવું હોય છે તે તે વખતે તેમને વીઝીટીંગ કાર્ડ આપવું પડે છે, અને જે તેમને મળવાનો વખત હોય છે તે જ આપણું મુલાકાત લે છે, તેવી જ રીતે અંતરાત્માની સલાહ લેતી વખતે પણ તેમને તે વખતે ટાઈમ છે કે કેમ તેનો નિર્ણય કરવાની જરૂર છે. તેમને હંમેશાં ટાઈમ તે છેજ પણ તેમને મળી શકવાને માટે આપણને અનુકૂળતા છે કે નહિ તેને વિચાર છો. . Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. થત જનજાકઝકઝઝઝઝઝઝઝઝઝન કકક કકકર કરવાની પ્રથમ જરૂર છે. એટલે આપણે સર્વ ઉપાધિથી મુક્ત થયા પછી જ તેમની સલાહ લઈ શકીએ છીએ. ઉપાધિથી મુક્ત થવું એટલે ઘરબાર કે બૈરી કરીને ત્યાગ કરવાને નથી પણ આપણા વિચારનાં કેકડાંને વાળી લઈ, બધા આમતેમ અને અગ બગડ વિચારેને એક ખણે મુકી આપણે એક્લાએજ શાંત થઈ અંતરાત્માના સંબંધમાં આવવાને માટે એકાગ્ર થવું. એકાગ્ર થઈ પછી આપણે જે બાબતની સલાહ પૂછવી હોય તે તમામ બાબત મનમાં અને મનમાં જણાવવી. આમ જણાવવાથી જે તે કામ કરવાનું તમારું મન ઉત્સાહિત થતું હોય તે જાણજો કે તે કામ કરવાની તમારા અંતરાત્માતરફથી સલાહ મળી છે અને જે તેમ કરવાનું મન ન થતું હોય તે જાણજો કે તે કામ કરવાની તમને તમારા અંતરાત્માતરફથી સલાહ મળતી નથી. પ્રત્યેક કાર્ય કરતા પહેલાં તે કાર્ય કરવાગ્ય છે કે કેમ તેનો નિર્ણય દરેક મનુષ્ય કરવો જોઈએ. ખોટું કામ કરતા પહેલાં મનુષ્યને પાછા હઠાવનાર બીજું કઈ નથી પણ અંતરાત્માજ છે. તે કામ કરતાં મનદ્વારા તે રેકે છે. મનદ્વારા તે આંચકા ખવરાવે છે છતાં ન માને અને દુઃખી થાય છે તેમાં તેનેજ વાંક છે. આથી દરેક મનુષ્ય પોતાના અંતરાત્માતરફથી જેવી સલાહ મળે તે પ્રમાણેજ વર્તવું જોઈએ. શું કરવાગ્ય છે ને શું કરવાયેગ્ય નથી તેને નિર્ણય અંતરાત્મા પાસેથી કરી લેવું અને પછી જે કરવાચ્ય હોય તેનો આરંભ કરવો. - જે કામ કરવાથી આપણને સુખની પ્રાપ્તિ થાય તે કામ કરવાચોગ્ય છે અને તે કામ કર્યું છે તેનો નિર્ણય અંતરાત્મા સિવાય બીજો ભાગ્યેજ કરી શકે છે. તેવીજ રીતે જે કામ કરવાથી તેનું પરિણામ દુઃખમય આવે છે તે તે કામ કર્યું છે તેને નિર્ણય પણ અંતરાત્માજ કરી શકે છે, અને જેથી તે જે નિર્ણય કરે તે પ્રમાણે વર્તવું એ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે. જે મન ખરી કેળવણી પામ્યું હોય–તેમ ખરી રીતે કેળવવામાં આવ્યું હોય તેના પર ઉત્તમ સંસ્કારે લાગેલા હોય તે તે સ્થિરતાને પામે છે, ચંચળપણાને છોડી દે છે, વ્યગ્રતા ઉપજાવનારા પ્રસંગોમાં પણ વ્યગ્રતાને વશ થતું નથી અને શાંતિનો અનુભવ કરે છે. આવી જાતની મનની સ્થિતિ મન:સમાધાન કહેવાય છે. જેઓએ આવું મન:સમાધાન પ્રાપ્ત કર્યું છે તેઓ મનુષ્યત્વ પામીને જે ઉંચામાં ઉંચા લાભ તેણે મેળવવા જોઈએ, જે ખરા કર્તવ્યને તેઓએ આ Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મન:સમાધાન લાભ-અધિકાર. ૧૫૩ : - વકાર આપી સિદ્ધ કરવું જોઇએ, તે લાભ મેળવે છે અને તે બ્યને સિદ્ધ કરી શકે છે એ સમજાવવુ આવશ્યક હૈ.વાથી હવે પછી આપણુંપણું મન:સમાશ્વાનલાલ એ અધિકારને આવકાર આપીશું અને આ અધિકારની સમાપ્તિ કરીશું. મનઃસમાધાન લાખ–અધિષ્ઠાર. આંખથી ન જોઈ શકાય તેવાં પરમાણુએ જ્યારે એકઠાં મળે છે ત્યારે આંખથી જોઈ શકાય તેવી એક વસ્તુ બને છે મનુષ્ય પોતાના મનમાં જે જે વિચારા-શુભ વા અશુભ સંકલ્પા ખાંધે છે તેનું ફળ મનુષ્યાને અવશ્ય મળેછે. તેથી સુખી થવા દરેક મનુષ્યે સદ્વિચારજ મધવા, નહિંતર તંદુલમસ્યની માફક ખરાબ સંપથી નરકસ્થિતિ ભાગવવી પડશે. “ સમુદ્રમાં જ્યારે મગરમચ્છ પેાતાના આહાર કરવા ઇચ્છે છે ત્યારે પેાતાના પહેાળા મેઢામાં ઘણું પાણી ભરી લેછે, તે પાણીમાં અનેક જળજતુઓ પેાતાના મેઢામાં આવી જાયછે અને પાણી કાઢી નાખી જળજંતુઓને પેાતે ગળી જાયછે તે વખતે કેટલાક નાના જંતુઓ પાણીની સાથે નીકળી જાય છે. મગરમચ્છની આંખની પાંપણમાં સૃષ્ટિ લીલાથી ચેાખાના આકારના એક મત્સ્ય ઉત્પન્ન થાયછે તેને તદુલમત્સ્ય એવું નામ આપવામાં આવેછે તે તંદુ૯ મત્સ્ય મગરમચ્છના મુખમાંથી નીકળી જતા પાણીની સાથે ખચી જતા જળજ તુઓને જોઇ વિચાર કરે છે કે જો હું મગરમચ્છને ઠેકાણે હાઉં તેા મુખમાં આવેલા જળજ તુઆને ખચવા દઉં નહિં. એવા અશુદ્ધ વિચારથી તે તંદુલમત્સ્ય નરકસ્થિતિને પ્રાપ્ત થાય છે. તે વિચારદ્વારા પણ પાપ નહિ બાંધવા ભલામણુ કરવા આ અધિકારની ચેાગ્યતા માની છે. મનાનિગ્રહ–ત દુલમસ્ય अनुष्टुप् १ थी ७. मनः संवृणु हे विद्वन्नसंवृतमना यतः । याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमीं नरकावनीम् ॥ १ ॥ ( (ય. જ.) “ હું વિદ્વન્ ! મનના સંવર કર; કારણકે તદુલમત્સ્ય મનના સંવર કર“તા નથી તેા તુરતજ સાતમી નરકે જાય છે. ” ૧ २० Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દરામ વિવેચન--અને વ્યાપાર મને બળ અધિકાર આજ વિષય પર લખાયેલ છે. અત્ર વધારે સ્પષ્ટ શબ્દમાં મને નિગ્રહ કરવાની ભલામણ કરે છે. સર્વ યોગમાં મનોગનું રૂંધન વધારે મુશ્કેલ છે પણ તે તેટલું જ વધારે ફળદાયી છે. વળી જે મનોયોગનો વિરોધ કરવામાં આવતો નથી અને મનને ગમે તેમ રખડવા દેવામાં આવે છે તે તે મહા પાપબંધ કરાવે છે. તદુલમસ્ય મનના વેગથીજ મહાતીવ્ર પાપબંધ કરે છે. એનું દષ્ટાંત શાસ્ત્રપ્રસિદ્ધ છે. એ તંદુલમસ્ય મોટા જબરા મગરમચ્છની આંખની પાંપણમાં ગર્ભકપણે ઉત્પન્ન થાય છે. અંતમુહૂર્ત ગર્ભમાં રહે છે અને પછી તેની માતા મગરમચ્છની પાંપણમાં જ તેને પ્રસરે છે. ગર્ભજ હોવાથી તેને મન હોય છે. તેનું શરીર તંદુલ ( ચેખા) જેવડું હોય છે, અને આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે મગરમચ્છની આહાર લેવાની રીત વિચિત્ર છે. એ પાણીને મેટો જથ્થો મેઢામાં ભરી લે છે અને તેમ કરતાં સંખ્યાબંધ માછલાં તેના મોઢામાં જાય છે. પછી તેના મોઢામાં જાળી હોય છે ( દાંતની બેવડ) તેમાંથી તે પાણી પાછું કાઢી નાખે છે, પણ આ જાળીનાં છિદ્રો મોટાં હોવાથી સ ખ્યાબંધ ઝીણાં ઝીણાં માછલાંઓ નીકળી જાય છે. આ વખતે દુર્ગાને ત દુલમસ્ય આ ખની પાંપણુમાં બેઠે બેઠે વિચાર કરે છે કે જો હું આ મગરમચ્છના સ્થાને હોઉં તે આમાંથી એક પણ માછલાંને નીકળવા દઉં નહિ. આવા દુર્ગાનમાંજ નરકાયુ બાંધી કાળ કરી તેત્રીશ સાગરોપમને આઉખે સાતમી નારકમાં ઉત્પન્ન થાય છે. ઉક્ત પાપ તદ્દન માનસિક છે, છતાં પણ તેની વૃત્તિ બહુજ ખરાબ હોય છે. મન૫ર અંકુશ ન હોય તેની આવી જ સ્થિતિ થઈ જાય છે. જેઓ આખો વખત ગામની વાત કરતા હોય, કુથલી કરતા હોય, તેઓએ આ નાની હકીકતથી બહુ સમજવાનું છે. સ્ત્રીઓએ પણ વિકથા ત્યાગ કરવા ખાસ વિચાર કરવો જોઈએ, એમ આ દષ્ટાંત બતાવે છે. વળી જેમ મનથી મહા પાપબંધ થાય છે તેમજ તેને સંવર ક્યથી મહા લાભ થાય છે તે માટે હવે જુઓ. ૧ મનના વેગ વિશે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત. प्रसन्नचन्द्रराजर्मनः प्रसरसंवरौ । नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥ २ ॥ (थ. ૧ અંતર્મુહૂર્તના ઘણા ભેદ હોવાથી નાનાં નાનાં કેટલાંક અંતર્મુહને મળીને પણ અંતમુહુર્ત જ કાળ કહી શકાય. ૨ તંદુલમસ્ય તથા પ્રસન્નચંદ્ર રાજર્ષિની હકીકત ડી ડી ઉપર લખી છે, તો પણ ખાસ કારણથી તેનું અત્ર પુનરાવર્તન કર્યું છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. *** મન:સમાધાન લાભ-અષિકાર, ૧૫૫ 77 == “ ક્ષણવારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનુક્રમે નરક અને મેક્ષનું કારણ થઈ.” ૨. વિવેચન—મનનો વેગ અત્યંત છે. શુભ અધ્યવસાયની ધારા જ્યારે માનિક રાજ્યદ્વારા આત્મકુજપર પડે છે તે વખતે તેનાપરના મેલ એકદમ ખસી જાય છે, પડી જાય છે, હઠી જાય છે અને જીવ અલ્પ સમયમાં પેાતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર શાસ્ત્રપ્રસિદ્ધ છે. તેઓને પણ એજ પ્રમાણે થયું હતું. મેતા મુનિ, ધન્નાશાળિભદ્ર, ગજસુકુમાળ વિગેરે અનેક મહાપુરૂષ મનેારાજ્યપર અંકુશ પ્રાપ્ત કરી શુભ ગાંતના ભાગી થયા છે. ધનવિજયગણિ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર આપે છે, તદનુસાર અત્ર ટુકામાં લખીએ છીએ. ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક નગર હતું. વિચિત્ર પ્રકારની ભાથી આખા વિશ્વને તે પોતાના તરફ આકર્ષણ કરતું હતું. અનેક દુકાન, ખજારા અને હસ્યોથી તે નગર અહુ Àાલતું હતું. પ્રસન્નચંદ્ર નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. વિશાળ ભુજામળવાળા આ મહારાજા શત્રુદમનમાં કુશળ અને ન્યાયના નમુના હતા. તેની પ્રજા સર્વ પ્રકારે સુખ ભાગવતી હતી. રાજ્યસુખ ભાગવતા હતા તેવામાં શ્રી વીર પરમાત્મા એક વખત તે નગરની બહાર સમવસર્યા. રાજાએ સમાચાર સાંભળ્યા એટલે વંદન કરવા સારૂં ગયા. સંસારના અસ્થિર ભાવનું સ્વરૂપ સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા, સંસારવાસના ઉડી ગઈ અને આંતરાષ્ટિ જાગ્રત થઈ. ખાલ્યાવસ્થાના પુત્રને રાયપર સ્થાપન કરી તેણે દીક્ષા લીધી અભ્યારા કરતાં ગીતા થયા અને રાષિતરીકે આળખાવા લાગ્યા. અન્યદા ધર્મતત્ત્વનું ચિંતવન કરતા અને શુભ ભાવના ભાવતા તે રાજિષ રાજગૃહ નગરની બહાર કાર્યાત્મ ધ્યાને રહ્યા છે. હવે તે વખતે વીરપરમાત્મા નજીકના ભાગમાં સમવસર્યા છે, તેમને વંદન કરવામાટે લેાકેા ટાળે મળીને જાય છે. લેાકેાના સમૂહમાં શિતિપ્રતિષ્ટિતપુરના વાણીઆ હતા, આ ખન્ને જણા વાતા કરતા કરતા શ્રી વીરપ્રભુને વંદન કરવા જતા હતા, તેવામાં તેઓએ પેાતાના આગલા રાજાને દીઠા. એટલે વૃદ્ધ વિણક એલ્યું. “ અહા ! રાજ્યલક્ષ્મીના ત્યાગ કરી આ રાષિએ તપલક્ષ્મીનેા સ્વીકાર કર્યા છે તેથી તે ધન્યાત્મા છે, ભાગ્યશાળી છે. ” બીજો વાણીએ એલ્યેા “ અરે જવા દેને! આ મુનિને ધન્યવાદ તે શું ઘટે છે? તેને તે ખરેખરા ઠપકા ઘટે છે. એમણે દીક્ષા લીધી ત્યારે પુત્ર મહુ ખાળવયના હતા, ખળવગરના હતા, પણ એ વાતના વિચાર કર્યોવગર તેને રાજ્યપર સ્થાપી પાતે તે વ્રત લઈ લીધું એટલે કૃતકૃત્ય થઈ ગયા ! હવે એના સગાવહાલા બિચારા ખાળને હેરાન કરે છે, આખા શહેરને ઉપદ્રવ કરે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ છે અને લોકોમાં કાળકેર વરતાઈ રહ્યો છે. આટલા માટે આ મુનિની તે સામું જોવું પણ યોગ્ય નથી.” આ વાર્તાલાપ કરતા કરતા તેઓ તે કર્ણ પથથી દૂર થયાપરંતુ તેની વાત સાંભળી રાજષિ ધ્યાનભ્રષ્ટ થયા, તેમને ક્રોધ ઉત્પન્ન થયે અને સંસારથી એકવાર નિવૃત્ત થયેલું મન પાછું સંસારમાં રખડવા માંડયું. આર્તધ્યાન ચાલ્યું અને વિચાર થયે કે–અહો ! અહા ! હું બેઠાં પુત્રની આવી હાલત કેમ થાય!! આવા વિચારની સાથેજ મનમાં તેના વિરેધીઓની સાથે યુદ્ધ કરવા માંડયું. આવી રીતે મુનિ મહારાજના મનમાં પ્રચંડ યુદ્ધ ચાલી રહ્યું છે તે વખતે વિરપ્રભુને પરમભક્ત શ્રી શ્રેણિક નૃપતિ તેમને વંદન કરવા ચાલ્યા. રસ્તામાં મુનિને જેઈ વાંઘા, પરંતુ મુનિએ તેના પર નજર પણ કરી નહિ. શ્રેણિકે ધાર્યું કે આ મહાત્મા આ વખત શુકલ ધ્યાનારૂઢ થયા હશે. શ્રેણિક પ્રભુ પાસે ગયા સવિનય નમસ્કાર કર્યો, વાંધા, દેશના સાંભળી. પછી પૂછ્યું “હે ભગવન ! જે સ્થિતિમાં મેં પ્રસનચંદ્ર રાજર્ષિને વાંધા તેજ સ્થિતિમાં તે વખતે તેઓ કાળ કરે તે કઈ ગતિમાં જાય?” ભગવાન બોલ્યા–“સાતમી નરકે જાય.” શ્રેણિક રાજાને આ પ્રત્યુત્તર સાંભળી બહુ આશ્ચર્ય સાથે દિલગિરી થઈ. હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિને શું થયું તે જોઈએ. તેઓ તે મનમાં મેટી લડાઈ કરવા મંડી ગયા. મોટા સમરાંગણમાં સર્વ શત્રુઓને મારી નાખ્યા પણ બાકીમાં એક પ્રધાન શત્રુ રહ્યો. આ વખતે સર્વ શસ્ત્રો ખુટી ગયાં, હાથમાં તરવારસરખી પણ રહી નહિ, છતાં ક્ષત્રિય વીર ડર્યો નહિ. હિંમત મજબૂત રાખી માથાપરના ટેપથી એને મારી નાખીશ એમ વિચાર કર્યો. હવે પિતાના માથા પર ટેપ લેવા હાથ ઉંચે કર્યો અને માથા પર હાથ ફેરવે છે તે કેશ કુંચિત તાલકું મળ્યું. સુજ્ઞ વીર ચે, જ્ઞાનદષ્ટિ જાગી, વિપર્યાસ ભાવ ભાગ્ય અને સંવેગ પ્રાપ્ત થયું. વિચાર્યું કે અરે જીવ! આ તું શું કરે છે? કેના પુત્ર અને કોનું રાજ્ય ? વગર વિચાર્યું તે પ્રથમ વ્રતનો ભંગ કર્યો. આવા શુદ્ધ અધ્યવસાયમાં ધ્યાનારૂઢ થતાં સ્વઆચરણની નિંદા કરવા માંડી અને અતિચાર આલોચવા માંડ્યા. મનથી બાંધેલાં કર્મ મનથી જ ખપાવી દીધાં અને સાતમી નરકને યોગ્ય દળીયાં એકઠાં કર્યાં હતાં તે વિખેરી નાખ્યાં. હવે વીરપ્રભુને શ્રેણિકે થોડે વખત જવા દઈ ફરીને પ્રશ્ન પૂછો કે “હે પરમાત્મન ! તે રાજર્ષિ કદાચ અત્યારે કાળ કરે તે કયાં જાય ?” પ્રભુએ ઉત્તર આપે કે “અનત્તર વિમાને દેવ થાય.” શ્રેણિકને આ ઉત્તરથી વધારે આશ્ચર્ય થયું, તેથી તેનું કારણ પૂછ્યું. મનોરાજ્યનું સ્વરૂપ, તેનું જોર, તેને વશ કરવાથી Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મન:સમાધાન લાભ-અધિકાર. Swe p થતી અનંતગુણુની પ્રાપ્તિ વિગેરે પ્રભુએ સમજાવ્યું. તે સમયે દેવદુંદુભિના અવાજ થયા. શ્રેણિકે પૂછ્યું કે “ હે પ્રભુ! આ દુદુભિ શેની વાગે છે ? પ્રભુએ કહ્યું કે “ શ્રેણિક રાજા! એ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. ” એ ણિક રાજાને આ હકીકત જાણી મનના વેગ કેવા બળવાન હાય છે તે ખરાબર સમજાયું. ૧ == આ દષ્ટાંતથી મનેારાજ્યની વેગવાળી ભાવના સમજણી હશે. એ અગત્યના વિષયમાં વારંવાર પર્યાાચન કરવાની જરૂર છે. મધાણુ પણ જાણવા જેવું છે. સ્થિર થવાના ઉપાય. यथा यथा मनःशुद्धिर्मुनिः साक्षात् प्रजायते । (દયાવિ.) तथा तथा विवेकश्रीहृदि धत्ते स्थिरं पदम् ।। ३ ।। જેમ જેમ મનની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ વિવેક બુદ્ધિવાળા મુનિ અંત:કરણને વિષે શાંત થતા જાય છે. ૩ ૧૫૭ અધ મેાક્ષનુ કારણ મન છે. मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः बन्धने विषयासङ्ग मुक्तौ निर्विषयं पुनः ॥ ४ ॥ મનુષ્યોને બંધન તથા મેાક્ષનું કારણુ મનજ છે. વિષયાની આસક્તિથી અ'ધનનું અને વિષયાથી વેગળુ રહેવાથી મેાક્ષનું કારણ પ્રાપ્ત થાય છે. ૪ શુદ્ધ મનથી માહુ દૂર રહે છે. } (વા. 7.) सततोदारनुत्तासु, कथासु परिशीलितम् । સંવનિક લેતો, મોદજ્જૈન જિતે ॥ ૧ ॥ હંમેશાં થતી શુદ્ધ આચરણવાળી કથાઓને લીધે સમ્યકત્વાદિ સંપત્તિથી યુક્ત અને નિર્મૂળ અંત:કરણ મેહરૂપી કાદવથી ખરડાતું નથી. પ શુદ્ધ મનઉપર સમૃદ્ધિના આધાર. } (STT. (STT. 9) સર્વાં • સમ્પન્નયસ્તત, વિશુદ્ધે ચચ્ચે માનસમ્ । ૩વાનઢપાય, નનુ ચતૃતૈવ સૂઃ ॥ ૬ ॥ જેવી રીતે જોડા પહેરનાર મનુષ્યને આખી પૃથ્વી ચામડાથી મઢેલ ભાસે છે. તેવી રીતે જવું મન શુદ્ધ છે તેને સર્વ સમૃદ્ધિ હૈાય છે. ૬ (મૂ. મુ.) A Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ------ #my poe*** એકાગ્ર મનનુ મળ एकाग्रमनसा ध्याता, देवाः शैलमया अपि । કવિ નૈવ તુન્તિ, દ્દિ પુનઃ ચેતનો બનઃ || ૭ || ૪. મુ.) એક મનથી જો પથ્થરના દેવાનું પણ ધ્યાન કર્યું હાય તા તે દેવા ટુક વખતમાં પ્રસન્ન થાય છે ત્યારે ચૈતન્યમય મનુષ્યનું તે પ્રમાણે ધ્યાન કર્યું હાય તા તે ટુંક સમયમાં પ્રસન્ન થાય એમાં આશ્ચર્ય નથી. ૭ વૈરાગ્યની ખાસ જરૂર. આર્યાં (૮-થી-૨૦) चेतः पशुमशुभपथं, प्रधावमानं निराकर्तुम् । वैराग्यमेवमुचितं, गलकाष्ठं निर्मितं धात्रा ॥ ८ ॥ દેશમ ---- * (૧. અ.મુ.) અશુદ્ધ રસ્તા તરફ જો-ખધ દોડતા પશુરૂપી મનને અટકાવવાને માટે વિધાતાએ વૈરાગ્યરૂપી ગળે લાકડું લટકાવ્યુ છે એ ચેાગ્ય છે. અર્થાત્ વૈરાગ્ય વિના મનનું અશુદ્ધ વલણ ખદલાતું નથી. ૮ ન્યારૂપી મનના નિરોધ કરવાના ઉપાય. अद्वारतुङ्गकुडगे, गृहेऽवरूद्धो यथा व्याघ्रः । बहु निर्गमप्रयत्नैः, श्रान्तस्तिष्ठत्यनुपतन्स तथा ॥ ९ ॥ सर्वेन्द्रियावरोधादुद्योगशतैरनिर्गमं वोक्ष्य । शान्तं तिष्ठति चेतो, निरूचमत्वं तदायाति ॥ १० ॥ (૧.મા. શ્ર.) જેમ ખારરહિત અને ઉંચી ભીંતવાળા ઘરમાં પૂરાયેલે વાઘ બહાર નીકળવાના ઘણા પ્રયત્ના કરી, કૂદવાથી થાકી જઇને શાંત ઉમેા રહે છે તેમ મન સર્વ ઇંદ્રિયાના રૂંધાવાથી ( દાખથી ) નીકળવાના સેંકડા ઉપાયા કર્યો છતાં નહિ ફાવવાથી શાંત થઈ ઉભું રહે છે અને ત્યારે નિરૂધમ બને છે. ૯–૧૦ મનેાનિગ્રહના કેટલાક ઉપાય. उपजाति. स्वाध्याययोगैश्चरणक्रियासु, व्यापारणैर्द्वादशभावनाभिः । सुधीस्त्रियोगीसदसत्प्रवृत्ति फलोपयोगैश्च मनोनिरुन्ध्यात् ॥ ११ ॥ (प.क.) “ સ્વાધ્યાય ( શાસ્ત્રના અભ્યાસ ), ચેાગવડુન, ચારિત્રક્રિયામાં વ્યાપાર, “ખાર ભાવના અને મન વચન કાયાના શુભ અશુભ પ્રવૃત્તિનાં ફળનાં ચિત“ વનથી સુન પ્રાણી મનના નિરાધ કરે. ” ૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ મન:સમાધાન લાલ–અધિકાર. ~~~~~~~~~~~~~ ww ̄ ̄ ̄ ̄ ભાવાર્થ-શાસ્ત્રાભ્યાસ-સ્વાધ્યાયનાં પાંચ રૂપ છે. વાચના ( ભણવું), પુચ્છના ( સવાલા કરવા ), પરાવના ( પુનરાવર્તન-રીવીઝન ), અનુપ્રેક્ષા ( મનમાં ચિંતવન ) અને ધર્મકથા ( ધર્મ ઉપદેશ ). યાગ એટલે મૂળ સૂત્રેાના અભ્યાસની યાગ્યતા માટે ક્રિયા તથા તપશ્ચરણુ, આ ચેાગેન્દ્વહન મનાનિગ્રહનું પ્રખળ સાધન છે અને ઉત્તમ ખીજ વાવવામાટે એ ભૂમિકાને શુદ્ધ કરનાર પ્રબળ ઉપાય છે. એ બન્નેના એકઠા અર્થ સ્વાધ્યાયમાં વ્યાપારથી મનના રાધ કરવા’ એવા પણ થાય છે. આ અર્થ પણ સુંદર છે. એ રીતે વચનયોગપર જય મેળવવાની સૂચના કરી, અને વળી એમ પણ કહ્યું કે જ્ઞાન એ મુખ્ય મેાક્ષસાધન છે. ' પરિચ્છેદ ૧૫૯ મનેનિગ્રહનું બીજું સાધન ક્રિયામાર્ગ છે. શ્રાવક ચાગ્ય દેવપૂજા, આવચક સામાયિક, પૈાષધ વિગેરે તથા સાધુને આહાર, નિહાર, પ્રતિલેખન, પ્રમાન, કાચેાત્સગ વિગેરેમાં કાયાની શુભ પ્રવૃત્તિ. જેઆ ક્રિયામાર્ગ તરફ કટાક્ષની નજરથી જોતા હાય તેમણે ખાસ યાદ રાખવું ક્રિયામા એ પણ મનાનિગ્રહનું પરમ સાધન છે. પ્રવૃત્તિવાળા જીવને તે જે નિરાંત મળે તે તે કઈક જાતનું તેાફ઼ાન આદરી બેસે; તેને માટે ક્રિયા બહુજ ઉપયોગી છે, એટલુંજ નિહ પણ ખાસ જરૂરની છે. આ રીતે કાયયેાગપર જય કરવાની સૂચના કરી. આ સંસારમાં કાઈ વસ્તુ બેસી રહેવાની નથી-સર્વે નાશવંત છે ( અનિત્ય ), આ જીવને મરતી વખતે કાઈ થેલી રાખનાર નથી ( અશરણુ ), સસારની રચના વિચિત્ર છે ( ભવ ), આ જીવ એકલા આવ્યા છે અને કલા જવાના છે ( એકત્વ ), બીજા સર્વથી જૂદે છે (અન્યત્વ, શરીર મળ મૂત્ર વિષ્ટા વિગેરેથી ભરેલું છે ( અશુચિ ), મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગથી કર્મ ખાંધી જીવ સંસારમાં રખડે છે ( આશ્રવ ), પણ તેજ જીવ જો સમતા રાખે–મન વિગેરેના નિગ્રહ કરે તેા કર્મબંધને શકે છે ( સંવર ), અને જો તપસ્યા કરે તેા નિકાચિત કમેથિી પણ મૂકાય છે (નિર્જરા ), ચાદ રાજલેાકનું સ્વરૂપ ચિતવવા ચાગ્ય છે ( લેાકસ્વભાવ ), સમ્યક્ત્વ પામવું ખરેખરૂં દુર્લભ છે ( એાધિ ), ધર્મને કહેનારા ઘણા થયા છે, પણ અરિહંત મહારાજ જેવા નિરાગી કહેનારા બહુ થોડા છે ( ધર્મ ). એવી રીતે ખાર ભાવનાને વારંવાર ભાવી, તેપર વિચાર કરવા એ મનેાનિગ્રહના ત્રીજો ઉપાય છે. આ ઉપાયથી મનપર અંકુશ આવે છે. શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ સારૂં થાય છે અને ખરાબ પ્રવૃત્તિ કરવામાં આવે તેનું ફળ ખરાબ થાય છે એસબંધી વિચારણા કરવી, આત્મનિરીક્ષણ કરવું, આત્માવલેાકન કરવું એમનેાનિગ્રહના ચાથેા ઉપાય છે. જે Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ મહ—ભાગ ૩ જે. ૧૬૦ કામ -~ ~~~~❤ B યસ. પ્રાણી પેાતાની પ્રવૃત્તિપર વિચારણા કરે છે તેને મનેાનિગ્રહ બહુ જલદી થઈ જાય છે. અત્ર મનેનિગ્રહના ચાર ઉપાય કહ્યા. શાસ્ત્રાભ્યાસ, ચારિત્ર અને ક્રિ યામાં શુદ્ધ વર્તન, ભાવનાનું ભાવન અને આત્મનિરીક્ષણુ. શાસ્ત્રકાર કહે છે કે આત્માને નિરંતર સયમયાગામાં પ્રવૃત્ત રાખવા; તેથી ઘણી જાતના ફાયદા થાય છે. જો એને છૂટા મૂકયા હાય તા ઉપર જણાવ્યું તેમ એ ઘણી જાતનાં તાફાન કરે છે. તેટલા માટે ઉમાસ્વાતિવાચક કહે છે કે पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगैरात्मा, निरन्तरं व्यापृतः कार्यः ॥ · પિશાચની વાત અને કુળવધૂનું વૃત્તાંત સાંભળીને આત્માને નિર ંતર સચમચાગેામાં પરાવેલા રાખવા. ’ એક વાણીઆએ પેાતાનું કાર્ય સાધવામાટે એક પિશાચની સાધના કરી. મંત્રયેાગે તે પિશાચ સિદ્ધ થયા. તેણે પિશાચને પેાતાનું કામ ખતાવ્યું. મનકામ સાધ્ય કામ કરનાર પિશાચે અલ્પ સમચમાં કાર્ય સિદ્ધ કરી આપ્યું. પછી તે વાણીઆને કહે કે હવે મને કામ અતાવ નહિ તેા તને મારી નાખું. અખંડ ઉદ્યમવાળાએ નવા બેસતા નથી. વાણીએ બુદ્ધિશાળી હતા. તેણે કહ્યું કે અત્રે ખાડા ખેાદ; ખાડા ખેાદાવી તેમાં પાણી આવ્યુ. એટલે કહ્યું કે તેમાં એક વાંસ નાખ. પછી એક કાણેા વાટકા તેને આપી તે વાંસપર ખ ંધાવ્યો અને કહ્યું કે તારે કુવામાંથી પાણી કાઢી વાટકા ભરી દેવા, અને એનું કાણું પૂરાઈ ન જાય એ ધ્યાનમાં રાખવું. જ્યારે હું તને બીજું કામ ન અતાવું ત્યારે તારે આ કામ કર્યા કરવું. કુળવધૂનું દૃષ્ટાંત પણ એવુ જ છે. પતિ પરદેશ જવાથી તેને ખરાબ ચવાની ઇચ્છા થઈ છે એમ સસરાએ દાસીમારફત જાણ્યું ત્યારે પોતે વહુને માથે ઘરના સર્વ કારભાર મૂકયા અને એટલા કામમાં નાખી દીધી કે વિષયસંબંધી વિચાર કરવાની પણ ફુરસદ મળે નહિ. આવી રીતે તે સુધરી ગઈ. આ નિયમ ધ્યાનમાં રાખી આત્માને નિરતર સંયમયેાગામાં પ્રવૃત્ત થયેલા રાખવા, કે જેથી તેને અસ્તવ્યસ્તપણે જ્યાં ત્યાં રઝળવાની ટેવ પડે નહિ અને પડી હાય તા મટી જાય. ૧૧ મન:સમાધાનપુર ગુર્જર કવિતાઓ. મનહર—૧૨ થી ૧૫. મનવના હાથ પગ હેાય તે ન કામ કરે, મનિવેના કાણા જેવા આંખ કાન નાક છે; ૧ પ્રશમરતિ પ્રકરણુÀાક ૧૨૦ મે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મન:સમાધાન લાભ–અધિકાર. ૧૬૧ મનવિના મીઠા મેવા પણ ખાણ જેવા લાગે, મનવિના મિથ્યા બધું જપ તપ દાન છે. મનવિના હેત પ્રીત પણ પરખાય નહિ, મનવિના ભણતર ભારની સમાન છે; કેશવ કહે છે એક મનની રમત બધી, મનવાળા માણસને માણસમાં માને છે. શરીર અંદનરૂપ ઇંદ્રિય છે અશ્વરૂપ મન સારથીથી દૂર દૂર દોડ્યો જાય છે; મન જેમ લઈ જાય તેમના ઘોડા તણાય, મહારાજ જીવ બેસનાર મલકાય છે; કામકાજ કરવાના મનને આધીન બધા, મન તારનાર ને બુડાડનાર થાય છે, કેશવ કહે છે એજ મન હાથ રાખવાથી, ભારે ભવસાગરને પાર ઉતરાય છે. મનને સુખેથી સુખ મનને દુખેથી દુઃખ, મનને મનાવાથી સંતોષ મનાય છે; મન મિત્ર મન પુત્ર મન છે કલત્ર રૂપ, મનવડે મમતામાં ચડાય પડાય છે; મન વિના વ્યવહાર સિદ્ધ કઈ થાતું નથી, મન વિનાને માનવ પશુમાં મનાય છે; કેશવ કહે છે તન મનને સુગ છતાં, ભાન ભૂલી જાય તેના મુંડા હાલ થાય છે. ચિત્ત વિના કામ કાજ સાચું ન મનાય કોઈ, ચિત્ત વિના લેખ પત્ર પીપળાનું પાન છે; ચિત્ત વિના આરંભ અધુરા રહી જાય બધા, ચિત્ત વિના કેનું માન કેનું અપમાન છે, ચિત્ત વિના સુખ દુ:ખ દેહને જણાય નહિ, ચિત્ત વિના ધળધાણું જપ તપ ધ્યાન છે; કેશવ કહે છે ચિત્ત વિના ચતુરાઈ કેવી, એક ચિત્ત વિના તન લાકડા સમાન છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ વ્યગ્રમનવાળાં મનુષ્યો સામાન્ય વ્યવહારના કાર્યમાં પણ સિદ્ધિ મેળવી શકતાં નથી. સિદ્ધિ મેળવી શકતાં નથી એટલું જ નહિ પણ હાથમાં લીધેલાં કાર્યની સ્થિતિ વીંખી નાખી તેને નષ્ટ કરી દે છે. વ્યગ્રમનવાળે રેગી સાધ્યરેગના સપાટામાં છતાં અસાધ્ય આપત્તિના પંજામાં સપડાય છે અને અસાધ્ય રોગના પંજામાં પડેલે માણસ પણ જે સ્થિર મનવાળો હોય તો તે પરમાત્માની કૃપાથી સુખી જીવનનો લાભ લઈ શકે છે તેવી જ રીતે સંસારસાગરમાં પડેલા મનુષ્યો મનની વ્યગ્રતાને લીધે તરી શકવાની બીજી સગવડે છતાં તરત ડૂબી જાય છે અને જે તેઓમાં મન:સમાધાન હોય ભયંકર મેં જાંઓની સામે થઈને પણ તેમાંથી તરી જાય છે. વળી જેનામાં મન:સમાધાન હોય છે તેઓજ પિતાની સંકલ્પશક્તિને કેળવી શકે છે. સંકલ્પશક્તિ શું? તથા તેને શો પ્રભાવ છે તે દેખાડવામાટે સક૯૫શક્તિ અધિકારને સ્થાન આપવાને આ મન:સમાધાન અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. संकल्पशक्ति अधिकार. મનુષ્યમાં સંકલ્પશક્તિ હોય છે તે મનુષ્ય આ સંસારમાં પિતાના પ્રત્યેક ધારેલા કાર્યમાં નિ:સંશય સિદ્ધિ મેળવે છે જેઓને મન સમાધાનની સિદ્ધિ થયેલી હોય છે તેઓ જ સંકલ્પશક્તિ મેળવી , શકે છે. સંકલ્પશક્તિ મેળવવી, તેને કેળવવી અને જાળવવી એની કેટલી જરૂરીયાત છે, એનો કે માટે પ્રભાવ છે અને એનાથી કે અતિશય ઉંચામાં ઉંચે લાભ થાય છે તે સંક્ષેપથી જણાવવા માટે આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. સંકલ્પશક્તિ મેળવવાની અને કેળવવાની આવશ્યકતા. આગળના કષિ મુનિઓ, મહાત્માઓ, અને બ્રહ્મીભૂત સ્થિતિને પ્રાપ્ત કરનાર મનુષ્ય સંકલ્પથી ઘણું સામર્થ્ય દર્શાવતા હતા. કેઈ દેવ પિતાના ભક્તને વરદાન આપતા હતા. તે વરદાન આપવાને માટે માત્ર તમને અમુક ફળ પ્રાપ્ત થાઓ એવા ભાવને સંકલ્પ કરતા હતા. સંક૯પશક્તિ એ એક આશ્ચર્ય * ભાગેય. સને ૧૯૧૩ અંક ત્રિજે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સંકલ્પશક્તિ-અધિકાર. ૧૬૩ કારક શક્તિ છે. આ શક્તિ પ્રાપ્ત થવાથી બીજું ર્તવ્ય રહેતું નથી. આ શક્તિ મનુષ્યમાત્રમાં રહેલી હોય છે. પરંતુ તે ગાઢ સુષુપ્તિમાં હોવાથી તેને જાગ્રત કરવાની જરૂર હોય છે. જેમ કેઈ મનુષ્ય પોતાની પાસે દિવ્ય આયુધ પિતાનાજ ઘરમાં હોય અને તેમ છતાં જાણતું ન હોય તે તે નકામાં છે, તેવી જ રીતે આ દિવ્ય શક્તિ માણસમાત્રમાં રહેલી છે, તેને કોઈ જાણતું નથી, અને જાણવા છતાં પણ તેનો કેવી રીતે ઉપયોગ કરે તેનું જ્ઞાન ન હોવાથી નકામાજેવીજ પડેલી હોય છે. સંકલ્પશક્તિ એ એક દિવ્ય શક્તિ છે. અને તેનું સામર્થ્ય અગાધ છે. તેનાથી આપણે જે કાર્ય ધારીએ છીએ તે કરી શકીએ છીએ. અસંખ્ય દ્રવ્યને આકર્ષિ શકીએ છીએ અને આપણે જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તેવી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ શક્તિને માણસ માત્રે કેળવવી જોઈએ અને તે દ્વારા ધારેલું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. પિતાના મૃતપતિને સજીવન કર્યા છે. આ શક્તિ વડે જ દુષ્ટ મનુષ્યોને સતીઓએ ભયંકર કષ્ટ આપ્યાં છે અને આ શક્તિવડેજ મહાત્માઓએ પોતાના ભક્તોને તાર્યા છે. આ શક્તિ તે કેની છે તે તમે જાણો છે? તે આપણું અંતઃકરણમાં વિલસી રહેલ દૈવિ સામર્થ્ય શક્તિસંપન્ન પરમાત્માની જ છે. તેનો ઉપયોગ કરવાની રીત આ પ્રમાણે શીખીએ છીએ તો પછી કઈ પણ કાર્યની સિદ્ધિ થવી એ મુશ્કેલ નથી. આપણા મૂળ સ્વરૂપ પ્રતિ લક્ષ આપો. આપણે કોણ છીએ તે તમે જાણો છે ? આપણે પરમતત્વભિન્ન પરબ્રહ્મ છીએ. આપણે બ્રહ્મસ્વરૂપ છીએ. અને જેથી આ શક્તિનો ઉપયોગ કરવો તે આપણું કર્તવ્ય છે. તે શક્તિ તે આ પણી જ છે. આપણ વસ્તુનો ઉપયોગ કરવો તે આપણું કર્તવ્ય છે. આપણે પરમાત્મા સ્વરૂપ છીએ એવું આપણાં શાસ્ત્રો હિંડિમ વગાડીને કહે છે, અને તે ઘણા કાળથી પડેલા ઉલટા સંસ્કારોથી આપણે આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ અને તે સાથે આપણા સામર્થ્યની પણ વિસ્મૃતિ થઈ ગઈ છે, ગદંબ્રહ્માસ્મિ. આ વેદવાક્યના આધારે હું બ્રહ્મસ્વરૂપ છું, તેમ પરમાત્મા તે તું પિતેજ છું, એવું આપણાં શાસ્ત્રો કહે છે. અને આપણું ખરું સ્વરૂપ દર્શાવે છે તે પછી આપણા ખરા સ્વરૂપને અને તેના સામર્થ્યને અનુભવ કરવા કેમ પ્રયત્ન ન કરે? હવે આપણે પોતે જ પરમાત્મા છીએ અને આપણું પોતાનામાંજ પરમાત્મા વિલસી રહ્યા છે એવું જાણ્યા પછી તે પ્રમાણે કેમ ન માનવું જોઈએ? આપણુ ખરા સ્વરૂપનો અનુભવ કરવા માટે આપણે તે ખરા સ્વરૂપના ગુણ ધર્મો શા છે તે પણ સાથે સાથે જાણવું જોઈએ અને તે જાણ્યા પછી તે તે ગુણધર્મોને આપણામાં પ્રત્યક્ષ કરવા પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માના ગુણનું Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. vi -v ww ~~~ આપણામાં સ્થાપન કરવું જોઇએ. જ્યારે આપણે પરમાત્માજ છીએ ત્યારે પછી એવું માઢ ખેલવામાત્રથીજ તેના સામર્થ્ય ના અનુભવ થતા નથી. પરંતુ પ્રયત્નવડે તેના જેવા ગુણ્ણાનું આપણામાં સ્થાપન કરીએ છીએ ત્યારેજ આપણે તેના સામર્થ્યના અનુભવ કરીએ છીએ. સંકલ્પ શક્તિ એ પરમાત્માના સામરૂપ દિવ્ય શક્તિ છે અને તે શક્તિ આપણે જ્યારે આપણા મૂળ સ્વરૂપને આપણામાં જાગ્રત કરી તેના મૂળ ગુણધર્માનું આપણામાં સ્થાપન કરીએ છીએ ત્યારેજ વાપરી શકીએ છીએ. અંત:કરણની ઉચ્ચતા, રાગ, દ્વેષ, ક્રોધ, મદ, લેાલ, શાક, માહ, કામ, ભય આદિ શત્રુઓના ત્યાગ, અને હંમેશાં આપણામાંજ આપણા ગુણધર્મોના સ્વરૂપનેજ વિચાર કરી તેનું જ્યારે આપણે આરાપણ કરીએ છીએ, આપણા સ્વરૂપનુંજ વારંવાર ચિંતન કરીએ છીએ ત્યારેજ આ સંકલ્પશક્તિરૂપ દિવ્યશક્તિ આપણે વાપરવાને લાયક થઇએ છીએ. અને ત્યારેજ તે વાપરવાની કળા આપણામાં આવે છે. તેથી સંકલ્પશક્તિ વાપરવાની કળા જોઇતી હાય તેા આપણે આપણા ખરા સ્વરૂપનું અને તેના ગુણધર્માનું આપણામાં સ્થાપન કરવુ જોઇએ, આપણા સ્વરૂપનું અખંડ ચિંતન કરવું - ઇએ અને તૈલ ધારાવતુ આપણે આપણા સ્વરૂપના ગુણધર્મોથી વિમુખ થવુ જોઇએ નહિ. કાઈ પણ વખતે, કેાઈ પણ કામ કરતાં, કે કાઈ પણ વિચાર કરતાંપહેલાં આપણે જોવું કે આ કામ આપણું છે કે કેમ ? ક્રોધ થાય તેા વિચાર કરવા કે ક્રોધ શું પરમાત્મામાં હોય છે ? જે પરમાત્મામાં નથી હાતા તે પછી આપણામાં તે કયાંથી આવે ? અને આવીજ રીતે આપણામાં પરમાત્માનાજ ગુણેા છે કે નહિ તેનું અખંડ ચિંતન કરવુ જોઇએ. સંકલ્પશક્તિ પ્રાપ્ત કરવાને માટે એકાગ્રતાની ખાસ જરૂર છે. વિચારની એકાગ્ર સ્થિતિ થતાં આ શક્તિ પ્રાપ્ત થાય છે. વિચાર સર્વ કરવાને શક્તિમાન છે. અટષ્ટમાંથી જે કાંઈ ઉત્પન્ન કરવું હાય છે તે વિચારવડે ઉત્પન્ન થાય છે. આજે આપણી નજરે જે જે જણાય છે તે તે સર્વ અષ્ટમાંથીજ થાય છે-ઉત્પન્ન થયું છે. જે જોઇએ તે સર્વ અદૃષ્ટમાં ભરેલું છે, અને અષ્ટમાંથી દૃષ્ટમાં એટલે સૂક્ષ્મમાંથી સ્થૂલમાં પ્રકટ કરવાને માટે વિચારનાં આંદોલનાના મળને મેળવવામાટે સંયમ-એકાગ્રતાની જરૂર છે. અને એકાગ્રતાની સિદ્ધિ થતાં અષ્ટમાંથી દૃષ્ટમાં લાવવાનું સામર્થ્ય આવે છે અને આ સામર્થ્ય આવ્યાપછોજ સંકલ્પદ્વારા વિચારનાં આંદોલના ફૂંકવામાં આવે છે. આગળ આપણે માહાત્માઓના સામર્થ્યની વાતા આપણાં સૂત્રામાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્યચકિત થઈ જઇએ છોએ કે વળી આમ તે મનતું હશે ? નાટકામાં ઋષિમુનિએનાં પાત્રાદ્વારા સંકલ્પ કરતા વેષધારીઓને આપણે જોઇએ છીએ ત્યારે કેટલું આશ્ચર્ય ૧૬૪ દામ Page #197 -------------------------------------------------------------------------- ________________ સકલ્પશક્તિ—અધિકાર. ૧૬૫ ~~~~ wwwwwЯis. લાગે છે ? તા જ્યારે આપણા તે ઋષિમુનિએનું સામર્થ્ય આપણામાં પ્રાપ્તજ થાય ત્યારે કાંઈ ઓછું આશ્ચર્ય ? તેમણે પેાતાના વિચારમળને સંયમદ્વારા ઘણું કેળવી તેના ઉપર વિજય મેળવેલેા હતેા અને તેથીજ તેએ પેાતાના સંકલ્પવડે જે ધારતા હતા તે કરતા હતા. વિચારનું સામર્થ્ય સર્વસામર્થ્યોકરતાં શ્રેષ્ઠ છે. વિચારસિવાય કશી વસ્તુ દુનિઆમાં ખનવી અસંભવિત છે. વિચાર એ સ કરવાને સમર્થ છે. સંકલ્પશક્તિ એ સર્જનશક્તિ છે અને તે વિચારદ્વારાજ ઉત્પન્ન થઈ શકે છે. વિચારની જેટલા પ્રમાણમાં એકાગ્રતા સાધવામાં આવે છે, તેટલા પ્રમાણમાં તેની સિદ્ધિ થાય છે. વિચારની એકાગ્રતાની સિદ્ધિ કરવામાં એક વિચારનેજ વળગી રહેવું. વિધી વિચારને તેમાં પ્રવેશ થવા દેવાથી આવેલું સામર્થ્ય ક્ષીણ થઈ જાય છે, માટે કાઈ પણ એક વિચારનેજ વળગી રહેવાના અભ્યાસ સેવવાથીજ વિચારનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. મત્રા એ શું છે ? તે એકજ વિચારને વળગી રહી તે મંત્રના અર્થમાં વિચારની એકાગ્રતા કરવાની કળ છે. આ મ ંત્રાના અમાં વિચારની લીનતા જયાં સુધી થતી નથી ત્યાં સુધી તે મત્રથી જે સામ આવવાના સંભવ છે તે સામ પ્રાપ્ત થતું નથો, અને આ સામર્થ્ય તે એકાગ્રતાથીજ પ્રાપ્ત થાય છે. વિચારની એકાગ્રતા થતાં વિચારનાં આંદોલનાના બળદ્વારા સંકલ્પથી કાર્ય સિદ્ધિ કરવાનું સામર્થ્ય મનુષ્યમાં આવે છે. પૂર્વના ઋષિમુનિઓએ આ સામર્થ્યને મેળવ્યું હતું અને તે મેળવવામાટે તેમણે હજારા વર્ષ સુધી તપ કર્યું હતું, આ તપ તે ખીજુ કાંઇજ નહિ પણ વિચારનું એકજ વિષયમાં તલ્લ્લીન થવું અને આ પ્રમાણે એકજ વિષયમાં વિચાર વળગી રહે તેને માટે પૂર્વે હજારો વર્ષ સુધી આપણા ઋષિમુનિઓએ તપ કર્યું હતું અને સંકલ્પદ્વારા મહાન કાર્ય કરવાનું સામર્થ્ય મેળવ્યું હતું. આ સિદ્ધિ હાલ પણ મેળવી શકાય છે. મન-વિચારની એકાગ્રતા થતાં આ સિદ્ધિ દરેક માણસને મળે છે. અને આ સિદ્ધિ પ્રાપ્ત થતાં ખીજી કાઇપણુ વસ્તુની ન્યૂનતા રહેતી નથી. આ સિદ્ધિનું નામજ સંકલ્પશક્તિ છે. ભક્તિ, યોગ કે તત્વવિચાર એ સર્વ માર્ગો, વિચારની એકાગ્રતાની સિદ્ધિ કરવાને માટેજ છે. વિચાર ઉપર અંકુશ પ્રાપ્ત થતાં સર્વ કાર્યો કરવાનું સામ વિચારમળમાં આવે છે. જે પ્રકારની વિચારની એકાગ્રતા કરવામાં આવે છે તે પ્રકારનું ખળ તે વિચારમાં આવે છે. આપણે જેવું મળ મેળવવું હાય, જેવી શક્તિઓ કે સામર્થ્ય મેળવવું હાય, તેવી દિશામાં વિચારની એકાગ્રતાની સિદ્ધિ થવામાટે પ્રયત્ન કરવેશ, વિચાર માત્ર આંદેલના પ્રકટાવી શકે છે પણ તેની સિદ્ધિ તે વિચારની એકાગ્રતાઉપર આધાર રાખે છે. માણસ જેવા વિચારને વધારે વખત સેવે છે તેવા સામર્થ્યને તે પેાતાના પ્રતિ આકર્ષે પરિચ્છેદ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ છે. તમે સુખના, આનંદના, સામર્થ્યના, વિગેરે શુભવિચારો વારંવાર કર્યા કરે તે તમને સુખ આનંદ વિગેરે પ્રાપ્ત થયેલું જણાશે. દુ:ખના, કલેશના, ભયના અને ક્રોધના વિચારોને વારંવાર સે, થોડાજ વખતમાં તમને તે તે પ્રસંગો પ્રાપ્ત થયેલા જણાશે. આવી રીતે તમે જેવા વિચારને વધુ વખત સેવશો તેવા સામર્થ્યને તમે પ્રાપ્ત કરશે. આથી હવે તમને સુખ કે દુઃખ આવવું એ તમારાજ હાથમાં છે. તમારી સ્થિતિ તમેજ માગી લીધી છે, તેમાં બીજા કેઈન દોષ કાઢવો કે અમુકથી મને અમુક દુઃખ આવ્યું તે તે મિથ્યા છે. કારણ કે તમે જેવા વિચાર કર્યા હશે તેવા તમે હાલ છે, અને હાલ જેવા વિચાર કરશે તેવા તમે ભવિષ્યમાં થશે. જે તમારે સુખ જોઈતું હોય તે સુખના વિચાર કરે અને દુઃખ જોઈતું હોય તે દુઃખના વિચાર કરે. તમારે જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તેવી સ્થિતિ તમે તમારી મેળે જ પ્રાપ્ત કરે. વિચારો દ્વારા જે આંદોલન ઉત્પન્ન થાય છે તે સર્વ કરવાને શક્તિમાન છે, અને તે આંદલને પ્રેરવાનું સામર્થ્ય મેળવવાને માટે વિચારેની એકાગ્રતા કરવાની જરૂર છે અને તે એકાગ્રતાની સિદ્ધિ થતાં વિચારનાં આંદોલન દ્વારા જે સંક૯પ પ્રેરવામાં આવે છે તે સિદ્ધજ થાય છે. આ વાત આપણા પૂર્વજોનાં દષ્ટાંતથી સાબીત થાય છે. તેમણે વિચારની એકાગ્રતા કરી તે સિદ્ધિને પ્રાપ્ત કરી હતી અને તે વાત તેમનાં દષ્ટાંતોથી આપણાં શાસ્ત્રોમાં વાંચતાં મળી આવે છે. સંકલ્પ દ્વારા થતી સિદ્ધિના વિષયને હાલમાં કેટલાંક મનુષ્યો અમેરિકન વિચારોના આ વિષએ છે એવું માને છે પણ તેમનું આ માનવું ભૂલભરેલું છે. તેમણે આવા સામને અનુભવેલ રૂષિમુનિઓનાં જીવન આપણા શાસ્ત્રોમાંથી વાંચી ખાત્રી કરવી. આપણે સંપશક્તિનું સ્વરૂપ તથા પ્રભાવ જા પણ તે સંકલ્પશતિના પ્રત્યેક અંગમાં એકાગ્રતાની કેટલી જરૂર છે તે પણ જાણવું જોઈએ. કારણ કે જે એકાગ્રતા ન હોય તે સંક૯પશક્તિ વીંખાઈ જવાને ભય તૈયારજ ઉમે હોય છે. વળી એકાગ્રતાથીજ પ્રત્યેક કાર્યમાં વિજ્ય મળે છે અને એકાગ્રતાના અભાવથી પ્રત્યેક કાર્યમાં પાછા પડવું પડે છે. તેથી એકાગ્રતાના લાભ દેખાડવાને હવે પછી એકાગ્રતા અધિકારને સ્થાન આપવાને આ અધિકારની વિરતિ કરવામાં આવી છે. – ૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. એકાગ્રતા-અધિકાર. एकाग्रता-अधिकार. Distill indivitHE i = TIME | vadi પEETELEMIHiા diveli મા=મા- એમાં એકાગ્રતા નથી તેઓ ઉચ્ચભૂમિકાપર કદીપણ ચડી શકતા નથી એકાગ્રતા વગરનું મન તેઓને હમેશાં પાછા ખેંચતું રહે છે અને સાધેલી એકાગ્રતા મનુષ્યને તેની વિજ્યભૂમિકા-સિદ્ધિ સ્થાન મનુષ્યજન્મના સાફલ્યના લક્ષ્યબિંદુ તરફ આગળ વધાર્યો કરેજ. માટે મનુષ્ય એકાગ્રતા સાધવી જોઈએ ધર્મપ્રવૃત્તિ અને જ્ઞાનપ્રાપ્તિ એ સઘળામાં એકાગ્રતાની જરૂર છે એ દેખાડવા માટે આ અધિકારનો આરંભ છે. એકાગ્રતા એજ વિજ્યને વાવ છે. *વિજયથી મળનારા સુખને સર્વ ઝંખે છે, પણ જે પ્રયત્નથી વિજય મળે છે તે પ્રયત્ન કરવા કોઈજ કમર બાંધે છે, અને વિજય પ્રયત્નવડેજ મળ હેવાથી પ્રયત્ન ન કરનારા વિજયવિના દુર્ભાગી જ રહે છે. વિજયને આપનાર પ્રયત્ન તીવ્ર ઈચ્છામાં પ્રકટે છે. કોઈ મનુષ્ય કહે કે મને વિદ્વાન થવાની બહુ ઈચ્છા છે, પણ જે તે અભ્યાસ કરતો નથી, તે તેની “બહુ ઈચ્છા” તે તીવ્ર ઈચ્છા જ નથી. પ્રયત્નવિનાની મળી ઇચ્છા તે ઈચ્છાજ નથી. જે અડતાં દઝાડતું નથી તે જેમ અગ્નિ નથી, તેમ જે વૃત્તિ અંત:કરણમાં પ્રકટતાં, પ્રયત્ન થતજ નથી તે ઈચ્છા જ નથી. જેમ દ્વારમાં બેસાડેલ માટીને સિપાઈ દેખવા માત્ર હોય છે, અને તે ઘરનું રક્ષણ કરી શકતો નથી, તેમ પ્રયત્નવિનાની ઇચ્છા દેખવા માત્ર હોય છે તે તીવ્ર ઈચ્છા જ નથી, અને, તેથી તે વિજય અપાવતી જ નથી. તીવ્ર ઈચ્છા જે અંતઃકરણમાં પ્રકટે છે, તે મનુષ્યને પિતાની ઈચ્છાના વિષયવિના બીજું કશુંજ સૂજતું નથી. ઈચ્છાને વિષય નથી મળતું ત્યાંસુધી તે પૃથ્વી તળેઉપર કરી નાંખે છે. તે ખાતો નથી, પીતા નથી, અને ઉંઘ નથી. સર્વોત્તમ વિજય પ્રાપ્ત કરનારા પૂર્વના તથા વર્તમાનકાળના કોઈપણ માનુષ્યના જીવનને તમે જોશે તે તેમાં તમને ઉપર કહેલી તીવ્ર ઈચ્છા અને તે. નાથી થતે અખંડ પ્રયત્ન એ બંને વ્યાપી રહેલાં લેવામાં આવશે. તીવ્ર ઈચ્છા આગળ અચળ પર્વત માર્ગ આપે છે, અને દુસ્તર મહાસાગર ખાબોચીયાજેવા થઈ જાય છે. * મહાકાળ માસિક. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩.જે. દશામ વિજ્ય શી રીતે પ્રાપ્ત થાય છે, તે વિષે વિદ્યાર્થીઓને કહેવા હું ઈચ્છું છું. તેઓએ ઈચ્છાના વેગને અંત:કરણમાં પ્રકટાવતાં શીખવું જોઈએ. ઈચ્છાને હૃદયમાં પ્રકટાવવાનું, અને તે પણ એકજ વિષયની ઈચ્છામાં પિતાનું તનમન અને સર્વસ્વ તલ્લીન થઈ જાય, એવી તીવ્ર ઈચ્છા પ્રકટાવવાનું જ્યાં સુધી તેમને નહિ આવડે ત્યાંસુધી જેવા થવાની તેઓએ ધારણા રાખી હશે તેવા તેઓ કદીએ પણ થઈ શકશે નહિ. જે ઈચ્છા, સિદ્ધ નથી થતી ત્યાંસુધી હૃદયમાં શલ્યનીપિઠ વેદનાઉપર વેદના કર્યા જ કરે છે અને એક ક્ષણ પણ જંપવા દેતી નથી, એનું નામ જ ઈચ્છા છે; અને આ ઈચ્છાજ વિજ્યને અર્પનારી છે. આવી ઈચ્છાના મહાવેગને આખું જગત્ એકસંપ થઈને પણ અટકાવવાને સમર્થ નથી. ગમેતેટલી નિર્ધનતા અને ગમેતે વ્યાધિ, આવી ઈચ્છાને પ્રતિબંધ કરવાને અસમર્થ છે. એક ચકલાસરખાની પણ મદદ ન હોય તે પણ આવી ઈચ્છા જરાપણ નાહિંમત થતી નથી. આવી ઈચ્છા પ્રટતાં તત્કાળજ પ્રયત્ન થાય છે. ઈચ્છા અને પ્રયત્ન મનુષ્યને ત્રિભુવનને પતિ બનાવે છે. વિજય મે. ળવવાની અમથી નિર્માલ્ય ઈચ્છાથી વિજય મળતો જ નથી. પણ ઈચ્છાને વિજય મેળવવાનો પ્રયત્ન કર્યા વિના જેને ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું ઉંઘવું નથી ભાવતું કે કશુંજ બીજું કરવું ભાવતું નથી તેનેજ–આવી ઈચ્છા વાળાનેજ-વિજય મળે છે. એકાગ્રતા વ્યવહારની પણ સર્વોત્તમ સિદ્ધિ કરાવનાર છે. એકાગ્રતાને ઉત્તમ પ્રકારે સિદ્ધ કરનાર પુરુષો વ્યવહારમાં પણ કેવા વિજયી થાય છે, એ સંબંધમાં બાબા ભારતીએ અમેરીકામાં કરેલા એક વ્યાખ્યાનમાંને નીચેને ફકરે સારે પ્રકાશ પાડનાર હોવાથી તેનું ભાષાંતર આપીએ છીએ – નેપોલીયનની સૈનિક કારકીર્દિ નિર્દોષ હતી, એમ હું કહેતા નથી, પરંતુ તેનું ઉદાહરણ આપીને સાંસારિક કીર્તિના લેભથી લેભાયેલા એક ગીનું અત્યંત જ્વલંત ઉદાહરણ હું તમને આપું છું. પૂર્વ જન્મમાં નેપોલીયન એક ચગી હતો. કોઈ પૂર્વ શરીરમાં તેણે પિતાની મનની શક્તિઓ કેળવી હતી. અત્યંત એકાગ્રતાથી પરમેશ્વરની ભક્તિ કરનારે કઈ મેટો મહાત્મા તે પૂર્વ જન્મમાં હશે-હશે શું, કેટલાંક કારણોથી હું જાણું છું કે તે હો. કોઈ કર્મને લીધે, કેટલાંક દુષ્કૃત્યના પ્રભાવથી જગતમાં કીર્તિ સંપાદન કરવાની તેને ઈચ્છા થઈ આવી.–કીર્તિની અમર્યાદ લલુતા થઈ આવી, એમ હું કહેતા નથી, કારણ કે તેમ કહેવું એ તેની બદબાઈ કરવા જેવું છે, અમર્યાદ લોભથી કે લલુતાથી Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. એકાગ્રતા-અધિકાર. ૧૬૯ જwwwwwwwwxwwwwwwwwww તેણે કશું જ કર્યું નથી,–તેણે જે કાંઈક કર્યું છે, તે કીર્તિને માટે જ કર્યું છે પણ તેની પ્રત્યેક ક્રિયામાં તેણે સંપાદન કરેલા અસાધારણ મનોબળને ઉપગ થયા વિના રહેલે નહિ. એકાગ્રતાથી તેણે પ્રાપ્ત કરેલું - ગબળ તેના આ જન્મમાં કાંઈ નાશ પામ્યું નહતું (મનને એકવાર એકાગ્ર કરતાં આવડયું તે પછી તે જ્ઞાન કદી નષ્ટ પામતું નથી. મન એ એક એવું શસ્ત્ર છે કે જેને એકવાર ઘડીને તૈયાર કર્યું કે પછી તે આપણને આપણું સર્વજન્મમાં જ્યાં સુધી આપણે આપણું મુખ્ય કર્તવ્ય જે મેક્ષને પ્રાપ્ત કરવાનું છે, તે પ્રાપ્ત કરીએ છીએ ત્યાં સુધી આપણે ઉપગમાં આવ્યાજ કરે છે.) સેંટહેલીનાના કેદખાનામાં નેપોલીયનની સાથે જે ડોકટર હતો તેણે એકવાર તેને પૂછયું, મહારાજ! તમે આજસુધીમાં જે આશ્ચર્યકારક કામ કીધાં તે તમે શીરીતે કર્યું તે કહેશે? કેઈપણ વિષયનો પહેલેથી તમે શી રીતે વિચાર કરી, તેને તોડ ખોળી કાઢતા, અને તેને પરિણામ લોકોને જણાવતા ? અને તમે કહેલોજ પરિણામ પછીથી તમે શી રીતે આણું શકતા ? હવે તમે મને કહો કે તમે જે જિત મેળવતા તે કયા મૂળ કારણમાંથી મેળવતા અને તે જિત મેળવ્યા અગાઉ તમે તે મેળવવાનું ભવિષ્ય શીરીતે કહી શકતા? ને પેલીયને ઉત્તર આપે. મારા આખા જીવનમાં હું લોકોને કહેતો આવ્યું છું કે હું શું કરવાનો છું, તેની અગાઉથી મેં કદીપણ એજના ઘડી નથી. હું જે કંઈ કરતો, તેનું પરિણામ કેવું આવશે તે સંબંધી વિચાર કરવાનું જ, ખરેખર હું બંધ કરી દેતે. (હું જે કંઈ કરતો તે મનની અત્યંત એકાગ્રતાથી કરો અને પરિણામે મને વિજય શી રીતે મળતે તે હું જાણતો નથી.) મારા ઉદ્દેશઉપરજ કેવળ મારું મન એકાગ્ર થતું, અને તેવિના બીજા કશાઉપર તે જતું નહિ; અને આ પ્રમાણે મારા ઉદ્દેશમાં મારા મનને તદાકાર કરીને હું મારું કર્તવ્ય કર્યેજ જતો અને જે પરિણામ આવતે તે એકાગ્રતાના ફળરૂપજ હતું. આમ જુઓ ડોકટર ! હું જે કહું છું તેઉપર તમને વિશ્વાસ પડતો હોય એમ જણાતું નથી. વળી હું કહું છું કે મારા ભાગ્યની દેરી મારા હાથમાં લેવાને બદલે હું ભાગ્યનાજ હાથમાં મારાં કૃત્યનું સ્વરૂપ રચવાનું સેંપી દેતે. તમને મારું કહેવું સારું લાગતું નથી. હવે ડોકટર ! હું તમને આ વાતને એક પુરાવો આપવા ઇચ્છું છું, અને તે પુરાવો પણ હું હમણાંજ આપું છું. મારા મગજમાં, જુદા જુદા વિષયનાં, જાણે જૂદાં જુદાં ખાનાં હોય, એમ મારું માનવું છે. મારે રાજનીતિનો વિચાર કરે હોય છે તે હું મારા મગજમાંથી રાજનીતિનું ખાનું બહાર કાઢું છું, અને રાજનીતિ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ વિના બીજા કેઈપણ વિષયને હું વિચાર કરતે નથી; બીજે કઈ વિચાર મારા મગજમાં પ્રવેશતો નથી, અને મને વિક્ષેપ ઉપજાવતા નથી. તે રાજનીતિના વિચારોને પ્રવાહ મારા મગજમાં અખંડિતપણે, અને બીજા કશાપણ વિચારના ડખલવિના ચાલ્યા જ કરે છે. જે મારે મારી સ્ત્રીવિષેનો વિચાર કરવો હોય છે, તે જે ખાનામાં મારી સ્ત્રી પ્રત્યેને મારો પ્રેમ છે, તે ખાનાને હું ઉઘાડું છું, અને સ્ત્રીનાજ વિચારનો પ્રવાહ મારા મનમાં ચાલે છે; તેવિના બીજે કશે જ વિચાર મને ક્રૂરત નથી, અને વિક્ષેપ કરતો નથી. ડોકટર ! આ વાત તમારા માનવામાં આવે છે? ડોકટરે અવિશ્વાસને સૂચવનારૂં, અત્યંત વિનયવાળું મંદહાસ્ય કર્યું. નેપોલીયને કહ્યું, હવે ડેાકટર ! અબઘડી હું તમને આ વાતની સાબીતી આપું છું, હું તમને બીજી એક વાત કહું –જ્યારે મારા મગજનાં બધાં ખાનાં હું અડકાવી દેઉં છું ત્યારે હું એકદમ, તે ક્ષણેજ ઉંઘી જાઉં છું. ડોકટરે કહ્યું, આપ નામદાર આ ક્ષણે મને તે બતાવે. નેપોલીયને કહ્યું, હા, ડોકટર-ડોકટર, હું બધાં ખાનાં અડકાવી દેઉં છું. અને આ શબ્દો બેલતાની સાથે તે ધબ લઈને તેના તકીયાઉપર પડે, ડોકટર તેની પાસે ગયો, અને પિતાની પાસેનાં સઘળાં ઓજારોવડે તેને પ્રત્યેક રીતે તપાસ્ય, લાંબા વખતસુધી તેને તપાસ્યાસ કર્યો. નેપોલીયન ભરનિદ્રામાં ઘસઘસાટ ઉંઘતે હતે.” એકાગ્રતાથી વિઘો પણ વિજ્યરૂપ થાય છે. *દરેક કામમાં જ્યારે જ્યારે વિને આવે છે ત્યારે ત્યારે એ વિદને દુઃખ આપવા માટે નહિ પણ ભવિષ્યમાં મળનાર મહાન લાભ આપવામાટે આવે છે એમ સમજવું. તે વિદનેમાંથી શીરીતે પસાર થવું તેને માટે આગળથી જના કરી મુવી કે ભવિષ્યમાં તેના ભાગરૂપ થવાય નહિ. જેમ પરીક્ષા પાસ કરતાં પહેલાં તે પરીક્ષામાં આવનાર વિષમાં શી રીતે પાસ થવાય તેને માટે અભ્યાસ કરી રાખવામાં આવે છે અને પછી જ તેમાં બેસવામાં આવે છે કે જેથી તે પરીક્ષામાં પાસ થવાય. તેમ કઈ પણ કામ કરતાં પહેલાં તે કામ નિર્વિને શી રીતે પસાર થાય અથવા તેમાં વચ્ચે વચ્ચે આવી પડનાર વિન ઉપર જય શી રીતે મેળવે કે ભવિષ્યમાં નાસીપાસ થવાય નહિ તેને માટે પ્રથમથીજ તજવીજ કરી રાખવી જોઈએ. કોઈપણ કામ કરવામાં સામર્થની જરૂર છે અને તે સામર્થ્ય અંતઃકર* ભાગ્યોદય માસિક સને ૧૯૧૩ અંક ૮ મો. Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, એકાગ્રતા–અધિકાર. ૧૭૧ ણના બળની ઉચ્ચતા સિવાય મેળવી શકાતું નથી. જેમણે જેમણે સામર્થ્ય મેળવવું હોય તે સર્વેએ પોતાના અંતઃકરણની એવી ઉસ્થિતિ કરવી કે ભવિષ્યમાં તે કામ પાર ઉતારી શકાય, અને વચ્ચે વચ્ચે આવી પડનાર વિ સામે ટકી શકાય. આ અંત:કરણની ઉચ્ચતા કરવાને માટે પિતાના આત્મબળઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. અને તેને માટે દિનપ્રતિદિન સંયમદ્વારા આત્મા સાથે એકાગ્રતા સાધવી જોઈએ. જેમ જેમ એકાગ્રતાની સિદ્ધિ થતી જો તેમ તેમ આત્માનાં સામર્થો જે ગુપ્તપણે રહેલાં છે તે આપણામાં પ્રકાશવા લાગશે. અને પછી જે જે કામ કરવામાં આવશે તે તે સઘળા કામમાં વિજયજ મેળવી શકાશે. કટાઈ ગયેલું લોઢું જુઓ. તે અત્યારે કેવું નિરૂપયોગી થઈ પડી રહ્યું છે? પણ તેજ લોઢાને જ્યારે નડ્રોમાં તપાવી અને ઘસવામાં આવે છે ત્યારે તેનું ખરું સામર્થ્ય તેમાંથી બહાર આવે છે. અને પછી તે દરેક કામમાં છ શકાય છે, તેવી જ રીતે મનુષ્યનામાં દરેક કામ કરવાની શક્તિ રહેલી છે. પરંતુ તે શક્તિ ગુપ્તપણે રહેલી હોય છે, તેને જ્યારે એકાગ્રતાદ્વારા જાગ્રત કરવામાં આવે છે ત્યારે તે આપણામાં પ્રકાશી નીકળે છે. અને તે દ્વારા ધાર્યા કામ થઈ શકે છે. આ સામર્થ્ય મેળવવું એ બીજાના હાથમાં નથી પણ આપણું પિતાના હાથમાં છે. જે પ્રમાણમાં એકાગ્રતા સિદ્ધ થાય છે, તે પ્રમાણમાં આ સામર્થ્ય પ્રાપ્ત કસ્વાને માટે દરેક મનુષ્ય એકાગ્રતાની સિદ્ધિ કરવી જ જોઈએ. કેટલાક મનુષ્યો કહે છે. ભક્તિ કરનારા, એકાગ્રતા કરનારા અને તેવાજ પરમાર્થ સાધનારા મનુષ્યથી વ્યવહાર સાધી શકાતું નથી, પરંતુ તેમનું આ કહેવું ભૂલભરેલું છે. એકાગ્રતાથી પરમાર્થ સધાય છે એટલું જ નહિ પણ સર્વોત્તમ વ્યવહાર સધાય છે. અને તેથી દરેક મનુષ્ય પોતે પોતાના કાર્યમાં વિજય મેળવવાને માટે એકાગ્રતાની સિદ્ધિ કરવી જ જોઈએ. જેણે જેટલા પ્રમાણમાં એકાગ્રત સાધી હોય છે તેણે તેટલા પ્રમાણમાં પોતાના વ્યવહારમાં પણ વિજય મેળવી હોય છે. અને પછી વ્યવહાર સાધવામાં એકાગ્રતાની જરૂર નથી એવું કહેનારા તે અવિજયનેજ મેળવે છે. જેણે જેણે આ વ્યવહારમાં વિજય મેળવ્યો છે, જેણે જેણે આ સંસારમાં આવી પડનાર વિઘો સામે ટકી રહેવાનું સામર્થ્ય મેળવ્યું છે તે તે સર્વેએ થોડા યા ઘણે અંશે, જાણતાં યા અજાણતાં પણ એકાગ્રતા સાધેલી જ હોય છે. અને તેથી જ તેમને પોતાના કામમાં વિજય મળે છે. આથી વિન આવે ત્યારે બેબાકળા થવાની કે દુઃખ પામી માથે મટે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દામ ઓઢી “હવે હું શું કરીશ” આવું બેલવાની જરૂર નથી. તેમણે પિતાના ઉપર આવી પડેલાં વિનાને વધાવી લેવા જોઈએ. કારણ કે તે વિનિ એ ભવિષ્યમાં મળનાર મહાન લાભને અપાવનાર દ્વારરૂપ છે. જે તે દ્વારરૂપ વિનિમાંથી આપણે અંદર પસાર થયા તે પછી કુદરત આપણા ગળામાં વિજયની વરમાળ પહેરાવવા ઉભી જ છે. જે તેમાંથી નાસીપાસ થયા અને ગભરાયા તે પછી ભવિષ્યમાં મળનાર લાભ મળતા નથી એટલું જ નહિ પણ પ્રાપ્ત સુખને પણ ત્યજવું પડે છે. તેથી દરેક માણસે આ વિનામાંથી પસાર થવાય તેવું સામર્થ્ય પ્રથમથી જ મેળવી કામનો આરંભ કરે કે પછી ભવિષ્યમાં પસ્તાવાને વખત ન આવે. પરીક્ષા આપવી એ કાંઈ દુઃખદાયક નથી, જે તે દુઃખદાયક હોત તો આજે યુનીવર્સિટીમાં અને બીજી પરીક્ષાઓમાં હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે બેસે છે તે બેસત નહિ. તે દુ:ખદાયી નથી, પણ ભવિષ્યમાં મેળવી આપનાર સુખદાયી છે. તેવી જરીતે વિનિ આવવાં એ દુઃખદાયક નથી પણ ભવિષ્યમાં સુઅને મેળવી આપનાર પરીક્ષારૂપ છે. અને તેથી વિધરૂપ પરીક્ષાઓ પાસ કરવાનું દરેક માણસે સામર્થ્ય મેળવવું જ જોઈએ. જેમણે જેમણે વિનોને સહન કર્યા છે તેમને જઈ પુછે, કે આ વખત તેઓ જે સુખ ભોગવે છે તે શાના પ્રતાપ? તો તે એજ જવાબ આપશે કે, અમને આવી મળેલાં વિનોનાજ પ્રતાપ. કારણકે જે તેમણે તે વિનોઉપર જય મેળવી પોતાની સ્થિતિ ટકાવી રાખી નહોત તો આજે તેમનાં પણ પાટીઆ બેસી ગયાં હોત, અને મોટા દડાવવા કે સેલ મારવાનો વખત રહેત નહિ. પણ તેમણે વિનરૂપી પરીક્ષાઓ પાસ કરી છે, અને તેથી જ હવે તે નિશ્ચિત થઈ પોતાને મળતા લાભેના સ્વાદ ચાખી સુખમાં દિવસ વિતાવે છે. માટે પ્રિય બંધુ! તમારે કોઈપણ કામમાં આવપડતાં વિદનોથી નિરાશ થઈ ઢીલા ઢબ થઈ જવાની જરૂર નથી, પણ તેની સામે ટકી રહેવાનું સામર્થ્ય મેળવી ભવિષ્યમાં મળનાર લાભને ગ્રહણ કરવાની જરૂર છે. અને આ સામર્થ્ય અંતરાત્મા સાથે એકાગ્રતા કરતાં તમારામાં આપઆપ આવેલું જણાશે. તેને મેળવવા માટે એકાગ્રતા સાધવી એ તમારું કામ છે. પછી વાંચીને બેસી રહો યાતો તેની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે તે તમારી મરજીની વાત છે. - સુન્ન બંધુ! હું ધારું છું કે હવે તમે બેસી રહો તેવા નથી. સુખ કેને Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, સાવધાનતા–આધકાર. ૧૭૩ ન જોઈએ? આનંદ કોને ન જોઈએ? સામર્થ્ય કોને ન જોઈએ? તે દરેક માનુષ્યને જોઈએ છીએ. અને તે મેળવવું એ દરેક માણસનું કામ છે. તે પછી ચાલે, આપણે આ નવીન વર્ષના આરંભમાંજ સાથે સાથે પ્રયાણ કરીએ. આપણે આપણું અંતરમાં અંતરાત્મા પાસે જઈએ અને ત્યાં સ્થિર થઈ આંતરબળને મેળવીએ. સંસારમાં જે જે પુરૂષો અથવા જે જે સ્ત્રીઓ ઉત્તમ રીતે અસાધારણ પં. ક્તિમાં પ્રકાશી ગયેલ છે તે તે પુરૂષ અને તે તે સ્ત્રીઓ પિતાના મનની એકાગ્રતાને કદી પણ છોડતાં નથી. નિશાન તાકનારે પુરૂષ એકાગ્રતાવગરને હોય તે પિતાના કાર્યમાં નિષ્ફળ નિવડે છે પણ જે એકાગ્રતાવાળો હોય તો જ નિશાનને પાડી શકે છે તેમ જન્મસાફલ્યની પ્રવૃત્તિમાં પરાયણ થયેલો પુરૂષ એકાગ્રતાવાળો હોય તેમજ પોતાના જન્મને સફળ કરી શકે છે એ આ અધિકારથી સમજાવીને હવે પછી સાવધાનતાવાળો પુરૂષજ એકાગ્રતા જાળવી શકે છે તેથી સાવધાનતાઅધિકારને આદર આપવાને આ અધિકારની વિરતિ કરવામાં આવે છે. सावधानता-अधिकार. છે કે કાર્ય કે જે વિચારપર આરૂઢ થવામાં આવે તે કાર્ય કે તે વિચાર ઉપર મનવૃત્તિની સ્થિરતા રહે તે એકાગ્રતા કહેવાય છે અને તેવી . આરૂઢ સ્થિતિમાંથી ખસી ન જવાય તેવી સાવચેતી તે સાવધાનતા છે. કહેવાય છે. જેમાં આવી સાવધાનતા હોય છે તેઓ જ તે એકા છે કે ગ્રતાને જાળવી રાખીને સિદ્ધિ મેળવી શકે છે માટે સાવધાનતા પ્રત્યેક મનુષ્યને માટે બહુ આવશ્યક છે એ સમજાવવાને આ અધિકારનો આરંભ છે. સાવધાનતા એ સિદ્ધિની માતા છે. *આ વ્યવહારમાં જેની જરૂર છે તેને ઘણુ માણસ જાણવા છતાં જાળવી રાખતા નથી અને તે ન જાળવી શકવાથી તેઓ વારંવાર ઉન્નતિના રસ્તે જતાં ઠોકરો ખાયા કરે છે. આ જાળવી રાખવાથી તેને ઉન્નતિ થવામાં વિશેષ પ્રતિબંધ નડતો નથી, પરંતુ તેના ઉન્નતિરથનાં પૈડાં આગળ અને આગળ ચાલ્યા કરે છે. આ વસ્તુને જાળવી રાખવી એ માણસમાત્રનું કર્તવ્ય છે. તે જાળવી રાખવી એવું તે વારંવાર વાંચે છે, સમજે છે, અને માને છે છતાં પણ વારં * ભાગ્યોદય સને ૧૯૧૩ અંક ૧૦ મે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વ્ય:ખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. દશમ ચાચા ન જ ર = ***** વાર ભૂલ કરે છે અને તેતરફ બેદરકાર રહેવાથી થતા નુકશાનને સહન કરે છે. આ શું છે તે તમે જાણાછે ? તે કાંઈ નિવન નથી છતાં તેતરફ્ જોઇએ તેટલું લક્ષ આપવામાં આવતું નથી અને તેથીજ માણસ વારંવાર અન્યાય, દ્વેષ, અને ભૂલેા કરી પેાતાની ઉન્નતિના પ્રતિષધરૂપ પોતેજ થાય છે. આ શું છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે ? તેા ચાલા, સાંભળેા તેનું નામ સાવધાનતા છે. તે સાવધાનતાનુંજ ગ્રહણ કરી રાખવાથી વારંવાર થતી ભૂલા મટી જાય છે. ઘણા માણસા વાંચે છે વધારે, સમજે છે વધારે, અને વિચારે છે પણ વધારે, પરંતુ તે પ્રમાણે વર્તન કરવામાં ઘણી વખત નિષ્ફળતા પ્રાપ્ત કરે છે, અને તેનું કારણ એટલુંજ છે કે તેમણે સાવધાનતાને પરિત્યાગ કર્યો છે. કોઇપણ કામમાં તમારે વિજય મેળવવા હાય તા તે કામ કરતી વખતે સાવધાનતાને જાળવી રાખજો. આ સાવધાનતાને જરાપણુ દૂર ખસવા દેશે નહિ, તેા તેથી તમારા કાચમાં ભાગ્યેજ વિઘ્ન આવશે. સાવધાનતા એ દરેક કાર્યમાં ડુખતાને મહાર કાઢનાર છે. ખાટુ કામ કરતાં પહેલાં સાવધાન થજો અને વિચાર કરો કે આ હું શું કરૂંછું? આ કામ કરવું શું મને ચેાગ્ય છે? આમ પાતે પેાતાને પ્રશ્ન કરવાની સાવધાનતા રાખજો. તરતજ તમેા આડે રસ્તે જઈ ખાટુ કામ કરતા હશે। તા ચેતી જશે અને સવળે રસ્તે વળશેા. સાવધાનતા એ શું છે? તે માણસ માત્રને ખાટાં નૃત્યેાથી ખચાવનાર છે. ન્યાય કરનારાએ અન્યાય કરતાં ડરવું જોઇએ, ખીજાઓના વૈરી થતા ૫ઢેલાં તેનાપર વેર રાખતાં અટકવું જોઇએ, બીજાના દ્વેષ કરવા જતાં પાછાં પગલાં ભરવાં જોઇએ. ચારી, અન્યાય, લાંચ, વ્યભિચાર વિગેરે દુષ્ટ ક્રમાં કરતા પહેલાં પાતે પાતાને ઉપરના પ્રશ્ન પૂછવાની સાવધાનતા રાખવી. અને આ સાવધાનતાને હમેશાં કાયમ રાખવાથી ભાગ્યેજ કાઈ મનુષ્ય ખાટાં કામ કરી શકે છે. આપણે કાણુ છીએ તેને વારંવાર વિચાર કરવા. એક વખત જાણ્યું કે ‘હું બ્રહ્મસ્વરૂપ છું' પણ તે જાણ્યા છતાં આચારમાં ઉતારવાની તસ્દી ન લેવી એથી શું લાભ થનાર છે ? જ્યાંસુધી વર્તનમાં મતાવી શકતા નથી ત્યાં સુષી મુખથી પાપટની માફક ખેલ્યા કરવાથી કાંઈ લાભ થનાર નથી. અને જેથી પાતે કરેલા તે વિચારને વારંવાર વળગ્યા રહી કાઈપણ ખાટુ કામ કરતા પહેલાં સાવધાન થઈ વિચાર કરવા કે શું ચારી કરવી, અન્યાય કરવા, છળપ્રપંચ કરવા, લાંચ લેવી, બીજાઓના ઉપર દ્વેષ રાખી વૈર રાખવું, ખી Page #207 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાવધાનતા-અધિકાર. ૧૭૫ જાઓની નિંદા કરવી, ક્રોધ કરે, પરસ્ત્રીપર મહ પામી કામવશ થવું, પારકા પિસા અન્યાયથી મેળવવાને માટે પ્રયત્ન કરે; આવાં અને આવા જ બીજા અને નીતિનાં કાર્યો કરવાં એ શું બ્રહ્મસ્વરૂપ થવા ઈચ્છનારને એગ્ય છે? અને જે ગ્ય નથી એવું તમારું અંત:કરણ કબુલ કરતું હોય તે પછી તમે કે જે બ્રહાસ્વરૂપ છે એવું માનો છો તે તમને શું તેવાં કામો કરવાં એગ્ય લાગે છે? જે ના, તો પછી તેવાં કાર્યો કરતાં કેમ અટકતા નથી? આવી જ રીતે દરેક કાર્યોમાં તે કરતા પહેલાં તે કાર્ય કરવાને માટે પોતે એગ્ય છે કે કેમ તેટલે પ્રશ્ન પૂછવાની સાવધાનતા સેવનારા ભાગ્યેજ ખોટાં કામ કરી શકે છે. આ સાવધાનતા રાખવી એ માણસમાત્રનું કર્તવ્ય હોવા છતાં, ઘણા માણસો તે જાણવા છતાં ભૂલી જાય છે અને સાવધાનતાથી સો ગાઉ દૂર રહે છે, અને અનીતિનાં કાર્યો કરતી વખતે પોતાની વર્તમાન સ્થિતિના મદમાં - જઈ જઈ પોતાના મૂળ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. કેઈપણ કામ કરતી વખતે પિતાના સ્વરૂપનું ભાન ન ભૂલાય તેને માટે માણસમાત્રે સાવધાનતા રાખવી, સાવધાનતા રાખવાથી પોતાના સ્વરૂપનું વિ સ્મરણ થશે નહિ અને પોતાના સ્વરૂપનું ભાન અખંડ જાગ્રત રહેશે. આ પ્રમાણે પિતાના સ્વરૂપનું અખંડ ચિંતન કરનારા ઘણાજ છેડા પરિશ્રમે બ્રહ્મીભૂત સ્થિતિનો અનુભવ કરે છે. સાવધાનતા એ એક હથીઆરરૂપ છે, તેને હમેશાં અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ ધારણ કરી રાખવું જોઈએ. જેમ રણમાં યુદ્ધ કરવા ઈ છનાર બળવાન યોદ્ધો હથીઆરસિવાય રણમાં જતો નથી અને જાય છે તે તેનો વિનાશજ થાય છે તેમ તમારે પણ આ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી પિતાના સ્વરૂપને અનુભવ કરવા માટે વિકાર ઉપર સામ્રાજ્ય મેળવી, તેમની સાથે યુદ્ધ કરી તેમને પરાજય કરવા માટે સાવધાનતારૂપી હથીઆર હમેશાં પાસે રાખવાની જરૂર છે. સાવધાનતા રાખનારા મનુષ્ય વ્યવહાર અને પરમાર્થ બંને સર્વોત્તમ રીતે સાધી શકે છે. જેવી રીતે પરમાર્થનાં સાધનો સાધવાને માટે તેની અગત્ય છે, તેવી જ રીતે વ્યવહારનાં કામમાં વિજય મેળવવાને માટે પણ તેની જરૂર છે. સાવધાનતા એ એવો ગુણ છે કે તે માણસમાત્રને દુ:ખના ખાડામાં પડી જતા બચાવે છે. આમ છતાં તેને ઘણાજ થોડા મનુષ્યો ધારણ કરી શકે છે. તેને ધારણ કરવાનું ઘણાને મન હેાય છે, પરંતુ તેનું તેઓ વારંવાર વિસ્મરણ કરી દે છે, અને દુઃખી થાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. * દરામ સાવધાનતાનેજ માત્ર ધારણ કરી રાખવાથી મહાન કાર્યોમાં વિજય મેળવી શકાય છે. અવનતિમાં, સાવધાનતાનું વિસ્મરણ કરવું એ એક મુખ્ય કારણ છે. જેણે જેણે વિજય મેળવે છે, જેણે જેણે વ્યવહાર અને પરમાર્થનાં ઉપચેગી સાધન સાધવાં છે તે સર્વેએ સાવધાનતા રાખવાની મુખ્યત્વે કરીને જરૂર છે. સાવધાનતા એ વિજય અપાવનાર છે એમ કહીએ તો ચાલી શકે તેમ છે. ઘણા માણસો પુસ્તક વાંચી ઉન્નતિ શી રીતે કરવી એ જાણે છે છતાં તે રીતે ન વર્તવાથી પિતાની ઉન્નતિ કરી શક્તા નથી તેનું કારણ સાવધાનતાનું વિ. સ્મરણ એજ છે. અંધારે જતાં હાથમાં ફાનસ રાખવાથી ખાડા, વિગેરેથી જેમ બચી જવાય છે તેમજ સાવધાનતા એ ઉન્નતિને માર્ગ બતાવનાર અને દુ:ખરૂપી ખાડામાં પડી જતાં બચાવનાર ફાનસરૂપ છે. તેને હમેશાં ધારણ કરી રાખવાથી સુખને સહજ પ્રાપ્ત કરી શકાય છે. સુખની ઈચ્છાવાળા તમામ મનુષ્ય સાવધાનતાને ધારણ કરી રાખવી જોઈએ. ન્યાયાધીશ ન્યાય કરતી વખતે પિતે તે વખતે કઈ સ્થિતિને પ્રાપ્ત છે તેનો વિચાર કરી જે ન્યાય કરે છે તે ભાગ્યે જ તેના હાથે અન્યાય થાય છે. ન્યાય કરતી વખતે પોતે જે રાજ્યસત્તાના બળે કામ ચલાવે છે તે રાજ્યસત્તાતરફ તેણે લક્ષ રાખવું જોઈએ. તે વખતે તેણે હું ફલાણો છું, હું માટે હેદ્દાવાળા છું, હું ધારું તે કરી શકું તેવો છું એવું ભાન રાખવું જોઈએ નહિ પણ પોતે પવિત્ર રાજ્યસત્તાના પ્રતિનિધિરૂપ છે એવું માનવાની સાવધાનતા રાખવી અને પિતે અમુક માણસ છું તેનું વિસ્મરણ કરી પિતે એક રાજ્યસત્તાધીશ છે અને જેમ રાજ્યસત્તા અન્યાય કરી શકતી નથી તેમ મારે પણ અન્યાય નજ કરવો જોઈએ એમ માનવાની સાવધાનતા રાખી ચગ્ય ન્યાય આપવો જોઈએ તેવીજ રીતે મનુષ્યમાત્રે પિતે પોતાનું આત્મસ્વરૂપનું વિસ્મરણ ન થાય તેને માટે સાવધાનતા રાખવી અને દરેક કામ કરતી વખતે પોતે મનુષ્ય છે, પિતે પૈસાવાળો છું, લાગવગવાળો છું કે અમુક સત્તા ધારણ કરવાવાળો છું, તેવા અને ભિમાનનું વિસ્મરણ કરી મનુષ્યસ્વભાવથી થઈ જતાં અનીતિનાં કાર્યો કરતાં પિતાના આત્મસ્વરૂપના ભાનની સાવધાનતા રાખી ડરવું જોઈએ. મનુષ્યનું કર્તવ્ય સુખ મેળવવાનું છે અને એ સુખ તે સુખસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કર્યા સિવાય મળી શકતું જ નથી અને પરમાત્માને પ્રાપ્ત કરવાને : માટે પોતે બ્રહ્મસ્વરૂપ છે તેનું અખંડિતપણે ભાન કાયમ રાખવું એસિવાય બીજે સહેલો ઉપાય નથી. Page #209 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સ્વાશ્રયી–અધિકાર. ૧૭૭ બ્રહ્મસ્વરૂપનું ભાન અખંડિતપણે કાયમ રહે તેને માટે સાવધાનતાની જરૂર છે અને સાવધાનતાને હમેશાં કાયમ રાખવાથી પોતાના આત્મસ્વરૂપના ભાનથી વિમુખ થતાં બચી જવાય છે અને અખંડિતપણે પોતાના સ્વરૂપનું ભાન કાયમ રાખી શકાય છે. જેથી વિવેકીએ જે સુખ મેળવવુંજ હોય કેઈપણ કામ કરતા પહેલાં તે કામ કરવાને માટે પિતે બ્રહ્મસ્વરૂપ હોવાથી ગ્ય છે કે નહિ તેનો વિચાર કરવાની સાવધાનતા રાખવી, અને આ સાવધાનતા રાખવાથી હમેશાં આવી પડતાં દુઃખોથી બચાવ કરી શકાય છે અને સુખને સત્વર પ્રાપ્ત કરી શકાય છે. પ્રિય વાચક! તમારે પણ સુખની ઈચ્છા હોય તે આ સાવધાનતાને 2હણ કરી રાખજે, તેનું કદી પણ વિસ્મરણ કરશે નહિ. તેનું વિસ્મરણ કરવાથી દુ:ખને આવતાં વાર લાગવાની નથી અને તેને સતત કાયમ રાખવાથી સુખને આવવાને વિલંબ થવાનો નથી. વ્યવહારનાં કામ કરતી વખતે પણ આ સાવધાનતાનું વિસ્મરણ કરતા નહિ. દરેક કામમાં તેની જરૂર છે. તેનું વિસ્મરણ મોટા મોટા પણ કરે છે, તે મારા અને તમારા જેવાની તે વાત જ શી! તે જાળવવી ઘણું મુશ્કેલનું કામ છે, અને તે અહર્નિશ જાળવી રાખવી એ પણ એક બહાદુરીનું કામ છે. અંતમાં આ સાવધાનતાને મનુષ્યમાત્ર ધારણ કરી આવી પડતાં વિનેથી બચવા પ્રયત્ન કરે એજ શુભેચ્છાસહ વિરમાય છે. સાવધાનતાને સાચવી રાખવી એ જે પુરૂષ સ્વાશ્રયી હોય તેનાથીજ બની શકે છે. પરાશ્રયી પુરૂષ સાવધાનતાવાળે ન હતાં ઘણે ભાગે ગાફલ જ હોય છે કારણકે તે પરવશ છે. માટે સ્વાશ્રયી કેમ બનવું તથા તેમાં કેવા લાભ છે તે સમજાવવાને સ્વાશ્રય પ્રસંસાને સ્થાન આપવા માટે આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. स्वाश्रयी अधिकार. F """""* R એ પિતાના કેઈપણ કાર્ય માટે બીજાઓની ઉપર આશા રાખી બેઠા રહે છે તેવા પરાશ્રયી પુરૂષે કોઈપણ કાર્યમાં ધારેલી ફતેહ મેળવી શકતા નથી. “પારકી આશ સદા નિરાશ” આ એક સામાન્ય કહેવત સૌના લક્ષમાં હોય છે છતાં તેનું ૨હસ્ય સમજ નારી બહુ થોડા નિકળે છે. પિતાના કાર્ય માટે બીજાઓ પર આધાર રાખનારા અને આશામાં ને આશામાં ખેંચાતા રહી પરિણામે ખેદને અનુભવ ૨૩ T HAT BHINETTING Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ નનનનન +નનન== ======= === કરનારાઓ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. આવા પુરૂષે પિતાના વ્યવહારને પણ સિદ્ધ કરી શકતા નથી તો પછી આત્મકલ્યાણરૂપ ઉચ્ચકોટિના કાર્યને કયાંથી સિદ્ધ કરી શકે? આમ હોવાથી પ્રત્યેક મનુષ્ય સ્વાલંબી અથવા સ્વાશ્રયી થવાની જરૂર છે તે સમજાવવાને આ અધિકારને સ્થાન આપવામાં આવે છે. પરાશ્રયી દરેક કાર્યમાં પાછા જ પડવાનો સંભવ છે. * તમે કંઈપણ કામ કરો તે ગમે તે નાનું હોય, સ્કાય મોટું હોય, હલકું હાય, હાય ભારે હાય, ગમે તેવું હોય તે પણ તે કરવાને માટે તમારે બીજાઓના ઉપર આધાર રાખે નહિ. જે તે કામ કરવાનું તમારામાં તમને સામર્થ્ય જણાય તો જ તેને આરંભ કરે, નહિતે બીજાઓના ઉપર આધાર રાખી તેનો પ્રારંભ કરશો નહિ. અમુક માણસ આવી મારૂં અમુક કામ કરી આપશે એવું માની જેઓ લમણે હાથ દઈ બેસી રહે છે તે અવશ્ય દુ:ખી થાય છે. બીજાઓના આધારે જેઓ કામને આરંભ કરે છે તેઓ તે કામમાં આખરે પિતાનું બળ હોય છે તેજ ફતેહ મેળવે છે, નહિતે તેમનું ગાડું અધવચથી ઉંધું પડે છે. સ્વાશ્રયી થાઓ. તમે તમારા પિતાનાજ બળવડે ઝુજે. શા માટે બીજાઓની આશા રાખે છે? તમારામાં શું નથી? તમારામાં સર્વ કરવાનું સામર્થ્ય છે, કારણ તમે પોતે જ સામર્થરૂપ છે દુનિઆમાં મહાન કાર્ય કરનારાઓ તરફ દષ્ટિ આપે, શું તેમણે બીજાઓના ઉપર આશ્રય રાખ્યો હતો? શું તેઓએ બીજાઓ આપણું કામ કરી આપશે અને આપણે ખાઈશું એવો વિશ્વાસ રાખે હતે? શું તેમણે બીજાઓની ઓથથી કામનો આરંભ કર્યો હતો? નહિ જ. તે સર્વેએ પિતે પોતાના બળવડે આ દુનિઆમાં વિજય મેળવ્યું છે. પોતાનાજ સામર્થના વિશ્વાસે કામને આરંભ કર્યો હતો, પોતાનાજ બળઉપર આધાર રાખી મહાન કાર્યો કર્યા હતાં, અને પોતાનાજ બળવડે આજે મહાન પુરુષની ગણનામાં પિતાનું નામ મુકી ગયા છે. દુનિઆમાં થઇગએલા મહાન શોધક તરફ દષ્ટિ નાંખો, શું તેમણે જે જે શોધ કરી છે તે સર્વ બીજાના આશયથી કરી છે? ના. તેમણે તે સર્વ શે પિતાનાજ સામવડે કરી છે. અને આજે પિતાનાજ બળવડે અને પિતાનાજ સામર્ચવડે મહાન શોધમાં ફળીભૂત થઈ દુનિઆની દષ્ટિએ દષ્ટાંતરૂપ થઇ પડ્યા છે. જે માણસો બીજાઓના ઉપર આધાર રાખે છે તે સર્વથા દુ:ખ ભોગવે છે. જે માણસ પોતાના જ બળઉપર ઝઝુમે છે તે ધાર્યા કામ પાર પાડે છે. * ભાદય સને ૧૯૧૩ અંક ૧૦ મે. Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સ્વાશ્રયી-અધિકાર. ૧૭૯ ===============× =w wwારક્રક તમે પણ તમારા કોઈપણ કામમાં બીજાના આશ્રયે ઝઝુમ નહિ, પણ તમારા પિતાના બળવડેજ ઝઝુમે, તમારામાં શું નથી? જે જોઈએ તે સર્વ છે. જ્યારે બીજાનામાં તમારું કામ કરી આપવાની શક્તિ છે એમ તમે માને છે, ત્યારે તે શક્તિ તમારામાં કેમ નથી? ન હોય તે મેળવવા પ્રયત્ન કરો, અભ્યાસ કરે, અને પછી તે કામ કરવાનું તમારામાં સામે આવે ત્યારે જ તમે કામનો આરંભ કરો, અવશ્ય તમે તે કામમાં વિજય મેળવશેજ. તમારામાં શક્તિ ન હોયતો જેટલી શક્તિ હોય તેટલું જ કામ કરે, વધુ કામ કરવાને માટે અને વધુ શક્તિ મેળવવામાટે પ્રયત્ન કરે, અને જ્યારે તમારામાં તે શક્તિ આવેલી તમને જણાય ત્યારે જ તે કામને આરંભ કરે. બીજાઓના ઉપર આધાર રાખવાથી તમે પરતંત્ર બની જશો, અને તમારી જે શક્તિ હશે તે પણ જતી રહેશે, અને આખરે તમે ઢીલાઢબ થઈને બીજાઓના મેં સામું જોઈ બેસી રહેશે. બીજાઓના સામર્થ્ય ઉપર આધાર રાખી દરિદ્રીની માફક બેસી રહેવું એ શું યોગ્ય છે ? નહિ જ. તમે તમારા સામર્થ્યને મેળવો અને પછી તેના ઉપર વિશ્વાસ રાખી કામ કરવાનો આરંભ કરે. આ સામર્થ્ય શી રીતે મેળવવું એ પ્રશ્ન થાય છે? સાંભળે. આ સામધ્યે મેળવવું એ ઘણુંજ કઠિન કામ છે એવું માનશે નહિ. આ સામર્થ મેળવવું એ ઘણુંજ હેલું કામ છે પણ તે તમારા પિતાના ઉપર આધાર રાખે છે. તે મેળવવા માટે પ્રયત્નની જરૂર છે, અને જે તે પ્રયત્ન તમે જરાપણ ચમક્યા સિવાય કરશે તે તમને તે સામર્થ્ય મળશે. અને પછી બીજાનો આશ્રય લેવાની તમને જરૂર પડશે નહિ. આ પ્રયત્ન છે ? તે એજ કે તમારે તમારા આત્મા સાથે એકતાને અનુભવ કરે. અને આત્મામાંથી જે સામર્થ્યને પ્રભાવ હંમેશા તમારા તરફ વહ્યા કરે છે તેને આશ્રય લે. આત્માની સાથે એકતા કરવાને માટે તમારે આત્માનું જ સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવાનું છે, તેમનામાંજ લીન થવાનું છે. તમે પોતે આત્મસ્વરૂપ છે એમ માની આત્માના જે ગુણધર્મો છે. તેજ ગુણધર્મો તમારામાં છે એવું અખંડ ભાન કાયમ રાખવું. અને આ ભાન કાયમ રહે તેને માટે તમારે અહોનિશ સાવધાનતા રાખવાની જરૂર છે. તમારે તમારા આત્માના જે ગુણધર્મો છે તે ગુણધર્મોથી ભ્રષ્ટ થવું જોઈએ નહિ, અને અહોકાળ તમે પિતે આત્મસ્વરૂપજ છે એમ માની તેનાજ ગુણધર્મોને ધારણ કરી ફરવાનું છે. આત્મા એ સામને મહાસાગર છે, અને તેથી તમે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ પણ સામર્થન મહાસાગર છે, એવું ભાન હમેશા કાયમ રાખે; એટલું જ નહિ પણ વર્તનમાં પણ તે પ્રમાણે જ ઉતારે. આવું ભાન કાયમ રાખ્યા પછી નાનાં મોટાં કર્તવ્ય કરવાનાં માથે આવી પડે તે વખતે કાયર બની બીકણ બિલાડીની પેઠે નાસભાગ ન કરે, પણ તે કર્તવ્યોને સાધવાને માટે કમર કસી તૈયાર થાઓ. મનુષ્ય પ્રયત્નથી પિતાને જે ધારે છે તે કરી શકે છે. તમે મનુષ્ય છે. તમે પોતે જેવું ધારશે તેવું કરી શકશો. તમારામાં તે કરવાનું સામર્થ્ય છે. તે સામને મેળવો અને પછી કામનો આરંભ કરે. પછી તમારે બીજાના બળ ઉપર મુઝવાનું નહિ રહે. તમારામાં જે જોઈએ તે સર્વ છે, કારણ કે તમે પોતે જ આત્મસ્વરૂપ છે, આત્મા અને પરમાત્મા એક છે. તમારામાં રહેલા અલૈકિક સામર્થ્યને પ્રકટ ન કરતાં બીજાના સામર્થ્યઉપર વિશ્વાસ રાખી તેને બળવડે ઝઝુમવું એ યંગ્ય નથી. પિતાનીજ પાસે ધનના ભંડાર ભરેલા હોવા છતાં બીજાની પાસે ભીખારીની માફક યાચના કરવા જનાર મનુષ્યને કણ ડાહ્યો કહી શકશે? પિતાની પાસે ભરેલા ધનના ભંડારે ન ઉઘાડતાં બીજાઓને ત્યાં પાઈ પૈસાના બાચકા ભરવા જવું એ શું એગ્ય છે? તેવી જ રીતે તમારામાં જ અખંડ સામર્થ્યના ભંડાર ભરેલા છે તે ન મેળવતાં આડાંઅવળાં ફાંફાં મારવાં એ શું ચગ્ય છે? તે સિદ્ધ કરવાનું તમારામાં સામર્થ્ય છે એમ માની તે સાધવામાટે ઉત્સાહથી મચી પડો. અવશ્ય તે કામ સિદ્ધ થશેજ. આ પ્રમાણે દરેક કાર્યમાં તમારે તમારા સામર્થ્યને ભૂલી જવું જોઈએ નહિ, પણ તે કામ સિદ્ધ કરવાનું તમારામાં સામર્થ્ય છે એવું માની તે કરવાને માટે વળગ્યા રહેવું. તમારે તે આત્માના સત, ચિત્, અને આનંદ, આ જે આત્માના મુખ્ય ગુણે છે તેને તમારામાં સ્થાન આપવું. તેના વિરોધી ગુણોને તમારામાં લેશ પણ સંચય થવા દેવો નહિ. ક્રોધ કરે, એ આત્માને ગુણ નથી. ભય, કલેશ અને એવાજ બીજા જે ગુણો છે તે પુગલના ગુણ છે. તેમને તમારામાં સ્થાન ન આપવું. તમારે અહોનિશ તમારા આત્મસ્વરૂપમાં લીન રહેવું અને તેનાજ ગુણધર્મોનું ચિંતન કરવું. નાની નાની બાબતમાં પણ તમારે તમારા આત્મસ્વરૂપનું વિસ્મરણ કરવું નહિ. આવું ભાન અહાનિશ કાયમ રહેતાં પુગલભાવના ગુણધર્મો આપેઆપ તમારાથી વેગળા નાસશે, અને તેથી તમારામાં આત્માના તમામ ગુણધર્મોનું સ્થાપન થશે. જેમાં સામર્થ્ય એ પણ આત્માનો ગુણ છે અને તેથી તે સામ તમારામાં પણ આવશે. એટલે પછી કેઈપણ કામ સિદ્ધ કરવાને માટે તમારામાં સામર્થ્ય આવેલું તમને જણાશે. આ સામર્થ્ય આવ્યા પછી તમારે Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. સ્વાશ્રયી-અધિકાર. ૧૮૧ =========ાજનકકકકws*=== બીજાઓના આશ્રયની જરૂર રહેશે નહિ, અને કેઈપણ કામમાં બીજાઓના એશીયાળા થવાનું તમને પસંદ પણ પડશે નહિ. અને દરેક કામ તમે તમારા સામર્થ્યથી સિદ્ધ કરી શકશે. સ્વાશ્રયી થવું કે પરાશ્રયી થવું એ તમારું કામ છે. સ્વાશ્રયી થશે તે આખરે વિજય મળશે અને પરાશ્રયી થશે તે આખરે શું થશે તેને વિચાર હું તમને જ સોંપું છું. ' (સ્વાશ્રયી પર દુષ્ટાન્નો.) એક ટંટામાં બે ભાઈઓ એક ન્યાયાધીશસન્મુખ આવ્યા, તેમને એક લક્ષાધિપતિ હતા અને બીજે ગરીબ હતે. ન્યાયાધીશે લક્ષાધિપતિને પૂછયું કે “તું આટલે બધો શ્રીમંત શી રીતે થયે? અને ત્યારે ભાઈ આટલે બધે ગરીબ કેમ?” તેણે જવાબ આપે કે-“પાંચ વર્ષ પહેલાં અમે બંનેને અમારા બાપ તરફથી સરખીજ મિલક્ત મળી હતી. દરેકને ભાગ દોઢ દેઢ લાખ રૂપિયા આવ્યા હતા. મહારા ભાઈને “હું ઘણોજ પૈસાદાર છું” એમ લાગવા માંડયું, અને આપને માલમજ હશે કે કેટલાક શ્રીમંત કે કામ કરવું એ હલકું સમજે છે તે પ્રમાણે એ પણ આળસુ બન્યો અને બધું કામ કરે ઉપર નાખવા લાગ્યા. એકાદ પત્ર આવે તે પણ નોકરના હાથમાં આપીને “આ વાંચ અને શું છે, તે સમજી તે પ્રમાણે અવસ્થા કર એમ કહે. જે જે કંઈ કરવાનું હોય તે સર્વ નેકરને કહે. એ પ્રમાણે સર્વ કાર્ય કરેને હવાલે કરી પિતે બધો વખત એશઆરામમાં ગાળ્યો. ખાવું, પીવું અને આનંદ કરે એજ તેને આયુષ્યક્રમ હતું. તે સદા પિતાના નેકને કહે કે “જા પેલું કામ કર, પેલું જે, ફલાણું સંભાળ.” પિતાના સંબંધમાં તે પૈસાદાર મનુષ્ય બોલ્યો-“મને જ્યારે દોઢ લાખની મીલકતને ભાગ મળે, ત્યારે હારું કામ મોં બીજા કોઈને સેંપી દીધું નહિ. જ્યારે જ્યારે કંઈપણ કરવાનું હોય ત્યારે તે કરવાને હું જાતે ઉઠતે અને નોકરોને હમેશાં “આવે, આવે, હારી પાછળ આવે, મને મદદ કરે એમ કહેતે. મ્હારા મોંમાં હમેશાં “આવો આવો” એ શબ્દો રહેતા અને મહારા ભાઈના મહેમાંથી સદા “જાઓ જાઓ” એ શબ્દો નીકળતા. તેના સર્વ વિતે તેનું જ કહેવું પાળ્યું. તેના નોકર, તેના મિત્ર, તેની માલમતા, તેની સંપત્તિ, સર્વ તેને છોડીને જતાં રહ્યાં! હારું તત્ત્વ “આ” હતું. તેથી મિત્રો, આવ્યા. મિલકત વધી અને સર્વ વસ્તુઓ મને આવી મળી.” આ પ્રમાણે જ્યારે આપણે બીજા ઉપર આધાર રાખી બેસીએ છીએ * સ્વામી રામતીર્થ ભાગ બીજે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દરામ ત્યારે હમેશાં આપણે “જા જા” એમ કહીએ છીએ, પરંતુ જ્યારે આપણે આપણું પિતાનાજ ઉપર આધાર રાખીએ છીએ અને આત્માસિવાય બીજા કશાઉપર વિશ્વાસ રાખતા નથી ત્યારે સર્વ કંઈ આપણને આવી મળે છે. આપણી આસપાસ કાર્ય એકઠું થાય છે. જો તમે પિતાને ગરીબ, તુચ્છ, કીટ અથવા જંતુ જેવા માનશો તે તમે ખરેખર તેવાજ બનશે. પરંતુ જો તમે પિતાને માન આપી સ્વાવલંબી બનશે તે ઐશ્વર્ય તમને વિજયમાળ આરેપશે. જેવી તમારી ભાવનાઓ હશે તેવા તમે બનશેજ બનશે. હિંદુસ્તાનમાં એકવાર એક નિશાળ તપાસવાને ઈન્સ્પેકટર સાહેબ આવ્યા. એક શિક્ષકે એક છોકરાતરફ આંગળી કરી કહ્યું: “આ છોકરો એટલે બધે હોંશિઆર છે કે એને મિલ્ટનનું “પરંડાઈઝ હૈસ્ટ મહેકે છે. તેમાંને ગમે તે ભાગ કહેશો તો પણ તે મોઢે બોલી જશે.” . તે છોકરાને ઈસ્પેકટર સાહેબસામે બોલાવવામાં આવ્યું, પણ તેનામાં વેદાંતનું તત્વ નહોતું. તે તરત શરમાઈ ગયે. અને તેને એ કાવ્ય માટે આ વડે છે? એમ પૂછતાં તે બોલ્યો કે “ના સાહેબ! મહારામાં કાંઈજ નથી, મને કંઈ આવડતું નથી!” આ શબ્દોથી હું વિનયશીલ અને નમ્ર ગણાઈશ” એમ તેને લાગ્યું. તે ફરીથી બેલ્ય:-“ના સાહેબ ! મને કંઈ આવડતું નથી. હું તે શીખે નથી” ઈન્સપેકટરે ફરીથી પૂછયું તોપણ તેણે એજ જવાબ આપો ! બિચારો માસ્તર પણ શરમાઈ ગયા. ત્યાં જ એક બીજો છેકરો હતો તેને તે કાવ્ય આપ્યું મહેઢે નહોતું, પણ તે બોલ્ય:-“સાહેબ ! મને આવડે છે, હું ધારું છું કે તેમાં તમે કહેશે તે ભાગ હું બોલી બતાવીશ.” ઈસ્પેકટરે તેને કેટલાક સવાલો પૂછ્યા, તેણે તુરત તેના જવાબ આપ્યા અને લોક પછી કલેક બેલી બતાવીને ઈનામ મેળવ્યું. તમે તમારી પિતાની જે કિંમત ઠરાવશે તેના કરતાં અધિક કિંમત કેઈ કરશે નહિ. કૃપા કરીને તમારી જાતને બીજાને માખણ લગાડનાર-ખુશામત કરનારડાજી હા કરનાર ક્ષુદ્ર પ્રાણું બનાવશે નહિ. માનાપમાન, પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા, શત્રુઓની ટીકા અને મિત્રોની પ્રશંસા, એ સર્વ દ્રઢ અર્થ વગરનાંજ ભાસે. આજ ઉત્કર્ષનું, યશપ્રાપ્તિનું શા તત્વ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સ્વાશ્રયી-અધિકાર. ૧૮૩ નાયગારાના ધંધના જેસભર્યા પ્રવાહમાં બે મનુષ્ય તણાતા જતા હતા. તેમાંના એકને એક મોટું લાકડું હાથ લાગ્યું, અને પિતાના બચાવને માટે તે તેણે પકડયું. બીજાને, તેને બચાવવા માટે કિનારા ઉપરથી કેટલાંક માણસએ નાખેલી એક નાનીસરખી દેરડી મળી. સદભાગ્યે તે તેને પકડી લીધી. તે લાકડાના જેવી ભારે નહોતી. તે દેરી દેખવામાં પાતળી અને હલકી હતી, તો પણ તેને પ્રાણ તે બચેપરંતુ જેણે પેલું મોટું લાકડું પકડયું હતું તે તે લાકડાની સાથેજ પ્રવાહના જેરમાં ધોધ નીચેના પ્રચંડ મોજાંના ઉછળતા પાણી તરફ ઘસડાઈ ગયો અને ડૂબી ગયો. તેવીજ રીતે હે સંસારી જનો ! બાહ્ય કીતિ, વિત્ત, સંપત્તિ, જમીન, જાગીર અને ઐશ્વર્ય ઉપર તમારે ભરે છે. અને પેલા લાકડાના ઠુંઠાની પેઠે એ બધાં મોટાં અને ભારે જણાય છે ખરાં પણ તે તારક નથી. તારક તત્વ તે પેલી પાતળી દેરી જેવું છે. તે ભારે નથી, ઈદ્રિયગોચર નથી, તે હાથમાં લઈને જોઈ શકાય એવું નથી, તેને તમને સ્પર્શ થતો નથી. એ સૂક્ષ્મ તત્વ, એ સૂક્ષમ સત્ય, આયુરૂપ છે. પરંતુ તમને તારનાર એજ સૂક્ષ્મ તંતુ છે. જેના ઉપર અત્યારે તમે વિશ્વાસ રાખે છે તે સર્વ ઐહિક વસ્તુઓ તમારે નાશ કરશે અને તમને નિરાશા, ચિતા અને દુ:ખની ઉંડી ખાઈમાં ફેંકશે. તે માટે ચેતે ! ચેતે !! સત્યને મજબુત પકડી રાખે, અને બાહ્ય વસ્તુઓના કરતાં સત્યઉપરજ વધારે શ્રદ્ધા રાખો, જ્યારે જ્યારે મનુષ્ય બાહ્ય વસ્તુ અને સંપત્તિઉપર પૂર્ણ વિશ્વાસ રાખે છે, ત્યારે તે જરૂર નિષ્ફળ થાય છે. કુદરતને નિયમજ એવો છે. જો તમે અપવિત્ર વિચારો મનમા લાવ્યા કરશે અને અધોગતિએ દેરનાર અનીતિને તમારા હૃદયમાં જગ્યા આપશે, તે તમારી એ સ્વાથી વાસનાઓ તૃપ્ત થતાં જ હૃદય વિદીર્ણ કરનારી વેદના, તીવ્ર પીડા અને ચિત્તક્ષેભ કરનારાં દુઃખ તમને પ્રાપ્ત થશે અને શેક તમારા આત્માને ગ્રાસ કરશે. વિષને આપણે ઉપભોગ લઈએ છીએ એમ મૂર્ખ લેક સમજે છે, પરંતુ અપવિત્ર વિચાર અથવા આચારથી તેમની શક્તિને વ્યય થઈ તે ક્ષય પામે છે. સ્વાથી વૃત્તિથી જ્યારે તમે તેને દુરૂપયોગ કરે છે ત્યારે કર્મને કાયદો તેનું વેર લે છે, અને તમને ગભરાવી નાંખે છે. વાંચનાર સંપૂર્ણ સમજેલ હશે કે પરાશ્રયી પુરૂષ સંસારસાગરમાં અથડાયાજ કરે છે અને સ્વાશ્રયી પુરૂષ મેહટી મુશકેલીઓને પણ ત્રોડીને પોતાના માર્ગને સુગમ કરે છે. પણ સ્વાશ્રયી થવા માટે ઉચ્ચ-શુદ્ધ વિચારની જરૂર છે. દરેક કાર્યમાં ગ્યવિચાર કરવાની ટેવ પડવી એ જરૂરની છે અને તેથી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ વિચાર અધિકારને વિચાર કરવા આ સ્વાશ્રયી અધિકારની અહીં સમાપ્તિ કરવામાં આવે છે. –– –– વિવાર–અધિવાર. TE. રેક કાર્ય તેના પરિણામ સુધીને વિચાર કરીને જ કરવું અને જે સાહસિક લોકો વિચાર કર્યા સિવાય કાર્ય આરંભે છે તેમને | તે બાબતમાં સંકટ આવી પડતાં મહા કલેશમાં પડવું પડે છે . ઈત્યાદિ બાબત જણાવવા સારૂ આ અધિકારની યોગ્યતા માની છે. દરેક કામ વિચારીને જ કરવું. ગુડ્ડા . (૨–૬). अपरीक्षितं न कर्तव्यं, कर्तव्यं सुपरीक्षितम् । .. पश्चाद्भवति सन्तापो, ब्राह्मणी नकुलं यथा ॥१॥ વિચાર (પરીક્ષા) કર્યા સિવાય કોઈ કામ ન કરવું, પરંતુ પરીક્ષા કરીને જ કામ કરવું, નહિતર તપાસ્યાસિવાય કાર્ય કરનાર મનુષ્યને જેમ બ્રાઘણી સ્ત્રીએ નળીઆનો નાશ કરી પછી પશ્ચાત્તાપ કર્યો તેમ પાછળથી સંતાપ થાય છે. (આ વાર્તા પ્રસિદ્ધ છે). ૧ વિચારનો મહિમા. पुंसो निजमनोमोहः, कल्पितोऽनल्पदुःखदः । संसारविषवेतालो, विचारेणैव लोयते ॥२॥ (શા.૨) મનુષ્યને પિતાના મનનો મોહ (અજ્ઞાન) તે ઘણું દુઃખને આપનારજ કલ્પાય છે એટલે અજ્ઞાનથી સાહસ કરી મનુષ્ય અનેક દુઃખોને પ્રાપ્ત થાય છે પણ એ સંસારના મેહરૂપી ઝેરી વેતાલ-પ્રેત વિચારથીજ લીન થઈ જાય છે અર્થાત સવિચારથી તે નષ્ટ થઈ જાય છે. ૨ અવિચારે કાર્ય કર્યાનું ફળ. यथा कोऽपि पुरा विद्या सिद्धसिंहास्थिदर्शनात् ॥ सिंहाङ्गं सकलं कृता, सजीवं कर्तुमुद्यतः ॥ ३ ॥ .. T..) वारितः सुहृदा किन्तु, सजीवमकरोन्मदात ॥ हतोऽसौ तेन सिंहेन, त्वमप्येवं विभावय ॥ ४ ॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિચાર–અધિકાર. * ૧૮૫ જેમ પહેલાં કોઈ વિદ્યાની સિદ્ધિમાન પુરૂષ સિંહનાં હાડકાં જેવાથી સિંહનું આખું શરીર બનાવીને તેને સજીવ કરવા તત્પર થયો. તેને સન્મિત્રે વા છતાં ગર્વથી સજીવ કર્યો તે (સિદ્ધ) તેજ સિંહથી હણાયે. તું પણ તેમ જાણુ. આ દષ્ટાન્ત કોઈ વિચારહીન અભિમાની શક્તિમાન પુરૂષ અને તેના મિત્રના સંબંધનું છે અથવા વિચારહીનને વિદ્યા વિગેરેનું દાન દેવાઉપર છે. ૩-૪ દુ:ખને ખસેડવાનો સરલ ઉપાય. विचारदर्पणे लग्नां, धियं धैर्यधुरंगताम् । आधयो न विलुम्पन्ति, वाताश्चित्रानलं यथा ॥ ५ ॥ જેમ પવનો ચિત્રમાં રહેલા અગ્નિને નાશ કરી શકતા નથી તેમ વિચારરૂપી આરીસામાં આસક્ત થયેલી, ઉત્તમ ધીરજથી ઘેંસરીને પ્રાપ્ત થયેલી બુદ્ધિને મનની પીડાઓ છીનવી શકતી નથી. ૫ અવિચારથી આવતી આપત્તિ અસાધ્ય વ્યાધિજેવી છે. शल्यवन्हिविषादीनां, सुकरैव प्रतिक्रिया । सहसा कृतकार्यस्याऽनुतापस्य तु नौषधम् ॥ ६ ॥ શલ્ય (બાણને શરીરમાં ચેલે ભાગ), અગ્નિ અને ઝેર વગેરે પદાથી હરકત આવી હોય તો તેની પ્રતિક્રિયા (તે દુ:ખ મટાડવાની ક્રિયા) સુકર છે એટલે કે સુખેથી કરી શકાય છે પરંતુ સાહસથી કરેલ કાર્યના ૫ શ્ચાત્તાપનું કાંઈ ઔષધ નથી. ૬ . વિચારહીન કાર્યનું પીડાકારક પરિણામ. માની. (૭-૮) उचित मनुचितं वा कुर्वता कार्य जातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अति रभसकृतानां कर्मणामाविपत्ते (g. ૨. ) भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ ७ ॥ યોગ્ય કે અયોગ્ય ગમે તેવું કાર્ય કરતી વખતે ડાહ્યા માણસે-પંડિતે અને વશ્ય તેનું પરિણામ વિચારવું જોઈએ. (કારણ કે) અતિ ઉતાવળે કરેલાં કાચૅનું પરિણામ વિપત્તિરૂપે શની પેઠે હૃદયમાં દાહ કરનાર થાય છે. ૭ ૧ થી Page #218 -------------------------------------------------------------------------- ________________ १८४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ બુદ્ધિમાન લેકે ક્ષમા કરે છે એટલે સહન કર્યા કરે છે તે પણ વિચારનું જ કારણ છે. यदपसहति मेषः कारणंतत्महत् मृगपतिरपि कोपात्सङ्कचत्युत्पतिष्णुः। हदयनिहितवैरा गूढमंत्रप्रचाराः, किमपि विगणयन्ते बुद्धिमन्तः सहन्ते।।८।।2.3 વિશેષ બળથી પ્રહાર કરવા માટે ઘેટે પાછા હઠે છે અને તલપ મારવાની ઈચ્છાવાળો સિંહ પણ પિતાના શરીરને સંકેચે છે તેમ હૃદયમાં વેરને છુપાવનારા, વિચારવાળી ગોઠવણને ગુઢ રાખનારા બુદ્ધિમાન પુરૂષે કાંઈપણું ગણતરી કરીને જ સહન કરે છે. મતલબ કે વિચાર કરીને જ પગલું ભરનારા પુરૂ પિની સામે તેના શત્રુઓ ફાવવાને બદલે પરિણામે ફસાઈ જાય છે. કારણ કે વિચારશક્તિવાળો પુરૂષ જુસ્સાભર ચડી આવતા શત્રુને પિતે પાછળ હઠી પૈયું આપી પિતાને દાવ આવતાં પકડી પછાડી દે છે. ૮ ઉલટાલય નહિ તપાસવાથી પશ્ચાતાપ. શાવિત્તિ (૧-૨૦--) कश्चिल्लक्षमुदीर्य पृच्छतु शुकं विद्वांसमुचेऽत्र कः सन्देहस्त्वितिमात्रशिक्षितशुकः पृष्टस्तदेवाब्रवीत् । तावन्मात्रकृतप्रतीतिधनिना क्रीतो गृहीखापगं, લડશ સોર દા પુરતો જ કરાશર | એક ઠગારે પિપટ પાળીને બીજાની પાસેથી લાખ રૂપીઆ કઢાવા “એમાં શું સંદેહ છે એ અભ્યાસ પિપટને કરાવ્યું. સુવર્ણની ઘુઘરીવાળું રૂપાનું પાંજરું બનાવી પોપટને અંદર રાખી એક નગરમાં વેચવા માટે ફરવા લાગ્યો અને તારો કહેવા લાગ્યું કે આ પોપટ સર્વ શાસ્ત્રને જ્ઞાતા છે અને પોપટની લાખરૂપીઆની કિંમત છે આવા શબ્દો એક ધનાઢ્ય શેઠે સાંભળ્યા અને તેમને બોલાવીને પિપટને ધનાઢયે પૂછ્યું કે કેમ પોપટ ! તારી લાખરૂપીઆ કિમત છે? ત્યારે શુકે જવાબ વાળ્યો કે તેમાં શું સંદેહ છે? ફરી શેઠે પૂછયું કે તું સર્વ શાસ જાણે છે? જવાબમાં પિોપટે કીધું કે તેમાં શું સંદેહ છે? આવા બે જવાબ ઉપરથી શેઠ ખુશ ખુશ થઈ ગયો અને લાખ રૂપીઆ ગણું આપ્યા, બાદ દુકાને ગયે. તારે દુકાને જઈ શેઠનાં વખાણ કરવા લાગ્યું કે આપ ગુણગ્રાહી છે. વિગેરે પ્રશંસા કરતે કરતો ચાલો ગયો અને કહેતે ગયો કે શેઠજી એ પિોપટનો ભજનનો સમય ચાલ્યો ગયો છે Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. વિચાર-અધિકાર. એટલે વધારે સુધાતુર થયો હશે માટે તેમને દાડમનાં બીયાં ખવરાવી પછી આપ તેની સાથે વાર્તાલાપ કરશે. કેટલાક દિવસો વિત્યાબાદ શેઠ પિતાના ઘરમાં મિત્રમંડળની સાથે બેઠે હતા તે વખતે પ્રસંગ આવતાં પિપટનું પાંજરું મંગાવી તેમાંથી પિપટને બહાર કાઢી એક હાથઉપર બેસારી બીજા હાથવતી તેની પીઠ થાબડીને શેઠે પૂછયું કે આપની જન્મભૂમિ કયાં છે? જવાબમાં કીધું કે એમાં શું સંદેહ છે. એ સાંભળી સર્વ મિત્રો હસી પડયા અને શેઠ જંખવાઈ ગયા. ફરી શેઠે પૂછ્યું કે હું મારા લાખ રૂપીઆ પાણું થયા? જવાબમાં પિયે કીધું કે તેમાં શું સંદેહ છે. વળી શેઠે પૂછયું કે ત્યારે હું શું મૂM? જવાબ મળે કે તેમાં શું સંદેહ છે? અવા બને જવાબ સાંભળી શેક લાખ રૂપીઆ જવાના ભયથી રુદન કરવા લાગ્યો. માટે બીજા પાસેથી વસ્તુ લેતી વખતે તેની સારી રીતે પરીક્ષા કર્યા બાદ તે વસ્તુને સ્વીકારવી. ૯ तल्यौ हस्तच कोरभृञ्च तृषितो वृक्षाश्रयेऽहेमुखातत्रोर्खापतगरं नृपतिना नीरेच्छयात्तं तदा। (2 x ) तहरीकृतमभ्रगेन हि पुनः क्रोधेन वै मारितो, भूपस्तत्तदनूरगश्च पतितः खेदं तु दृष्ट्वा करोत् ॥१०॥ એક રાજા હાથમાં ચરપક્ષી ધારણ કરી વનમાં એક વૃક્ષનીચે ઉભે છે અને પિતાને ઘણી જ તૃષા લાગી છે તે સમયમાં વૃક્ષઉપરથી અજગરના મુખમાંથી ઝેર પડવા લાગ્યું. રાજાએ તેને પાછું માની પ્યાલો ભરી લીધો. તે પાણી પીવાની તૈયારી કરે છે તે વખતે ચારપક્ષીએ પાંખ મારી પાણીનો પ્યાલો ઢોળી નાખે, ફરી રાજાએ પ્યાલે ભર્યો તે પ્રમાણે વળી પક્ષીએ ઢળી નાખે એટલે રાજાને બહુજ ક્રોધ આવવાથી તે ચકાર પક્ષીને મારી નાખ્યું. થોડી વાર થઈ એટલે વૃક્ષ ઉપરથી મરેલ અજગર–સપ પડે તે ઉપરથી રાજાને વિચાર થયો કે અરે!!! આ સર્પ છે, તેના મુખમાંથી ઝેર પડયું હતું, જે હું તેને પાણુ માની પીઈ જાય તે જરૂર મરી જાત. પણ આ ઉપકારી દયાળુ પક્ષીએ મને બચાવ્યો. અરે! મેં તેના ઉલટા પ્રાણ લીધા? હું જેવો બીજો કોણ દુષ્ટ હશે ? મને ધિક્કાર છે? ૧૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ વિચારનું ઉત્તમ ફળ, મનહર. પ્રથમ શ્રવણ કરી ચિત્તકો એકાગ્ર કરી, ગુરૂ ઔર આગમ કહે સે ઉર ધારીએ; દ્વિતીય મનન વારવાર હિ વિચારી દે છે, જોઈ કછુ સુને તાહિ કેરિકે સંભારીએ; તૃતીયે પ્રકાર નિદિધ્યાસન જુ નીકે કરી, નિસર્ગ વિચાર તે અપનમેં સુ ટારીએ; તેહસે સાક્ષાત યાહી સાધન કરત હેઈ, સુંદર કહત હૈતબુદ્ધિકું નિવારીએ. એક હિ વિચાર કરી સુખદુઃખ સમજાને, એક હિ વિચાર કરી મલ સબ ધોઈએ; એક હિ વિચાર કરી સંસાર સમુદ્ર તટે, એક હિ વિચાર કરી પારંગત હોઈએ; એક હિ વિચાર કરી બુદ્ધિ નાનાભાવ તજે, એક હિ વિચાર કરી દુસરે ન કઈ હે; એક હિ વિચાર કરી સુંદર સંદેહ માટે, એક ડિ વિચાર કરી એક બ્રહ્મ જોઈએ. શુદ્ધ વિચાર પ્રતિ વિનતિ. રાગ-ગરબા. સુતી વિનતી કરે શુદ્ધ વિચારને, પિતાજી હું લાગું તમારે પાયે, આ નવદ્વારી નગરીના તમે નરપતિ, હું હજુ છો કુંવારી કન્યા. સુ. ૧૩ અમરવર વરવાને મારે નેમ છે, અવિનાશીને અપ્યું મારું અંગ મન સુબાનું કહ્યું રખે માનતા, રો એ રંગમાં પાડે ભંગ. સુ. ૧૪ શદ્ધવિચાર પિતાને શાંતિ માવડી, ખોજ કરી ખળી કહાડા જીવન, મનસુબે માણુક થંભ ચોડે ચોકમાં, અખંડાનંદ સુતીનું છે ધન, સુ. ૧૫ સ્વયંપ્રકાશક સ્વામિ છે સહામણા, સુતીએ જોયું સ્વામીનું રૂપ, સઉસામગ્રી સેંપી કન્યાદાનમાં, મેહન મહા પદમાં ભળવું નામ રૂપ, સુહ ૧૬ મોહન પદ્યાવલી. જ આ દાંતને ગત છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. વિચાર-અધિકાર, ૧૮૯ ન નનનનન નનકકકકકક#========== સરળ વિચારમાં જ સુખ છે. એક સસલો, સર્પ અને શિયાળ એ ત્રણે ભાઈબંધ હતા, તેથી તેઓ એક ખડની ગંજમાં એકઠા રહેતા હતા. એક વખત તે ગંજી દૈવયોગથી સળગી તે જોઈ ત્રણે જણ ગભરાયા, અને એક બીજાને પૂછવા લાગ્યા કે આ વખત સૌ સૌની અક્કલ દેડાવવાની છે, માટે ઉગરવાને શું ઉપાય સૂઝે છે? સપ–મારી તે કાંઈ ફિકર કરવી નહિ. હું તે લાખ મતિવાળો છું. જેથી ગમે તે સડેડાટ આડો અવળો જમીન પર દેડી જાઉં, કે જમીનમાંહે પેલું અગર ઉંચે ચડી જાઉં, પણ આ વખત તો ઝાડપર ચડી જવું ઠીક લાગે છે, માટે હું તે આ પાસેના ઝાડપર જડી જઇશ. સસલે-મારી અક્કલ કાંઈ ઓછી નથી. હું સો મતિવાળા છું. હું જમીનપર દેડી જાઉં એટલું જ નહિ, પણ જમીનની માંહે પણ પિસી જાઉં તેથી હું તે અહિઆ નીચે મારું દરે છે તેમાં પેસી જઈશ. શિઆળ–તમે બધા ઘણું મતિવાળા છો પણ હું તે એક મતિવાળ છું. આપણે તો ફક્ત એકજ તરેહનું જ્ઞાન છે કે કાંઈ સંકટમાં હાઈએ તે ભાગી છુટવું, માટે હું ભાગીને દૂર જઈ રહીશ. એમ કહીને ત્રણે જણાએ સૌ સૌને રસ્તો પકડે. ગંજી જોરથી સળગવા માંડી તેની જવાળા પાસેના ઝાડને લાગવાથી ઝાડનાં પાંદડાં તમામ બળી ગયા, અને સર્પ શેકાઈને તેનું બેખું લટકતું રહ્યું. સસલો એજ ગંજી નીચે દરમાં પઠો હતો ત્યાંજ ઉપરના તાપના લીધે સડસડી ગયો. શિઆળ જે ત્યાંથી ઘણે દુર નાશી ગયે હતું તે માત્ર બચ્ચે. તેણે આ વીને પિતાના મિત્રોના હવાલ જેયા અને બોલ્યા કે “લાખમત લડબડી સેમત સડસડી, પણ એક મત બિચારી બાપડી, તે ઉભે માર્ગ મેલ્યાં તાપડી.” વિચારશક્તિની કરી. સંકટના વખતમાં ખરેખરી હોંશિઆરીની પરીક્ષા થાય છે. હોંશિઆરીનું અભિમાન ધરાવનારાઓએ તે વખતે પિતાનું અભિમાન છેડી દઈ લાંબે વિચાર કરે જરૂરનો છે. પણ એમ નહિ કરતા એમાં શું છે, એમ તુચ્છ ગણી કામ કરવા જાય તે સંકટની બેડી તુટવાને બદલે ગળામાં સજજડ જડાઈ જાય છે. * કૌનકમાળા, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ અિભાઈનો ગોખલો. જુનાગઢમાં એક તીસમારખાં નામે મુસલમાન રહે, તે ઘણે મુફલીસ હાલતમાં આવી ગયે તેથી પિતાની હવેલી વેચવા તૈયાર થશે. એક વાણિઓએ તે હવેલી અમુક કિસ્મતથી વેચાતી લીધી. હવેલીમાં એક ગોખ હતો તે વેચાણના સાટામાં ગણવામાં આવ્યો નહોતો. “એ ગોખે પોતાના પીરનો છે. તેથી તેમાં ધુપ દી કઈ વખત કરવો પડે છે. તે ગોખલે વેચવામાં આવે તો વેચાણ લેનાર ધણ ગોખલો કાઢી નાખે તેથી અને ખોટું લાગે.' એવું બહાનું બતાવી ગોખલાપર મિએ પિતાનો હક રાખ્યો. વાણિઓએ ગોખલાની વાતને દમ વગરની ગણી કાંઈ લક્ષ્ય આપ્યું નહિ, ને વિચાર્યું કે “મિભાઈ પોતાની આખી હવેલીની માલેકી લખી આપે છે, તો પછી ગોખલો રહ્યો તેય શું ને આ તોય શું! ! તેની દરકાર ડીજ છે.” તેથી કરીને ગોખલાપરનો મિઓનો હક કબુલ રાખ્યો. એ રીતે ઈમારતનું વેચાણખત થયું તેમાં પણ ગોખલે મિભાઈને છે એમ મજકુર લખવામાં આવ્યો. વાણિઓ હવેલીમાં જઈ વાસ કરીને રહ્યો, ને સુખનમાં હાડા કડવા લા, મિભાઈ કોઈ કોઈ વખત તેનો તહેવાર હોય, ત્યારે ગોખલાની સંભાળ લેવા આવે, દપ ધુમાડો કરે, ડીવાર બેસે, કલમો પઢે અને ચાલ્યો જાય. કેટલીક મુદત તે વાણિઓને તેથી કાંઈ હરકત જણાઈ નહિ પણ કોઈ વખત ઘરનાં માણસો બારણું બંધ કરી પોતાનું કામ કરતાં હોય, ત્યારે મિઅભાઈ અચાનક આવી બુમો પાડે અને બારણું ખોલવામાં વિલંબ થાય તો ધાંધલ મચાવી લોકોનું ટોળું એકઠું કરે. આથી વાણિઆને ઘણું માઠું લાગવા માંડ્યું. વખતપર સામા થવાનું મન કરે, પણ લાચાર ! દસ્તાવેજમાં ગોખલાપર તેનો હક કબુલ રાખ્યો હતો. તેથી ના પાડવાનું ચાલે એમ નહોતું. મનમાં ઘણો પશ્ચાત્તાપ કરવા માંડે કે ખરે! મારું હૈયું ફુટી ગયેલું કે મેં મિભાઈના ગોખલાનો હક કબુલ રાખ્યો. તે વખતે આ બાબત મને ઘણી નજીવી લાગી પણ હવે તો મહા પીડાકારી થઈ પડી, આ તો “કાગના વાઘ જેવું થયું. એમ અનેક તરેહનાં વાકયથી ખેદ કરતો હતો. મિભાઈએ આથી બબળતામાં ઘી હોમવું શરૂ કર્યું, ને વધારે તેરપર ચઢવા માંડયું. પહેલાં તે તે ખરે તહેવારે આવતો પણ હવે તો તેણે થોડી થોડી મુદતે કાંઈ કાંઈ તહેવારનું બાનું બતાવી આવવા માંડયું. વળી પહેલાં તો તે પોતે એકલો આવતે Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. વિચાર–અધિકાર. =========%૪ર૪ર૪ર* * ** ** પણ હવેથી પાંચ દશ ભાઈબંધોને સાથે તેડી લાવે, ધાંધલ મચાવે, અને વાણિઆને ઘરનાં બૈરાંની ઠઠ્ઠામશ્કરી પણ કરે. આવી આવી રીતે ઘણું કનડવા માંડયું. “હાડિયાને મન હસવું પણ દેડકાનો જીવ જાય” તેમ આ મિભાઈ તે પિતે ગમત માનતે, પણ વાણિઆને તે ઘણું ભારે પડતું હતું. એક વખત વાણિઆથી તે સહન થઈ શકયું નહિ. તેથી મિભાઈ જોડે મોઢે મોટે વઢવાડ મચાવી પણ તેથી તેણે ઉલટે “રાપ બડે કયા”! મિ. ભાઈ તે વધારે જોર પર આવી ગયો ને વાણિઓને પૂરી વિપત્તી પાડવા નિશ્ચય કર્યો. એનામાં વાણિઓને ત્યાં તેના દીકરાનાં લગ્ન નિરધાર્યા હતાં. તેથી વિવાહના માંગલિક કામસારૂ સુશોભિત મંડપ કરાવ્યું હતું, ને હાંડીઓ, ઝુમર તખતા વગેરે બિલેરી કાચથી સારી રીતે શણગારવામાં આવ્યું હતું. એક બાજી બેરાંઓ સારાં સારાં વસ્ત્રાલંકાર પહેરી સમય સમયનાં મંગળ ગીત ગાતાં હતાં. ગામ પરગામનાં પોતાના સગાંવહાલાંઓ વિવાહ માલવા આવ્યાં હતાં. ન્યાતેને જમવાને માટે સાંજના પાંચ વાગતાનાં જોતરા ફરી વળ્યાં હતાં. તેથી નિમેરે વખતે નાતીલાઓ તરેહ તરેહનાં રેશમી વસ્ત્ર પહેરી જમવાના ઉછરંગથી આવવા લાગ્યા ને એક પંક્તિબંધ બેસી ગયા. તે વખતે તેમને માટે બનાવેલાં ઊમદા પકવાન વગેરે પિરસવા શરૂ થયાં. માણસે ઘણાં હતાં તેથી એક પછી એક પિરસતાં પા કલાક થઈ ગયે, તેપણ પીરસવાનું કામ ખલાસ થયું નહોતું. પંક્તિમાં પત્રાળી માંડી બેઠેલ જમનારાઓનાં મહોમાંથી પાણી છુટવા માંડયું. એક કરે તે ઉતાવળે થઈ તેના બાપને પૂછયાજ કરતો કે હવે આ જમવાની શી વાર છે” એક ગામડીઓ જમવા આવેલ તે તો જેના આદમીને પૂછતે કે “આતે જેટલું પીરસ્યું છે એટલુંજ ખાવાનું કે બીજું જોઈતું હશે તે મળશે?” તેમ બીજાઓ પણ પિટની પૂજાને માટે ટાંપી રહ્યા હતા. પણ કાળની ગતિ ન્યારી છે. જમવાને હોં આગળ ધરેલ પલાળી ખાવી છેજ એમ બેધડકથી કોણ કહી શકનાર છે? “આદર્યા અધબીચ રહે ને હરિ કરે સે હોય. ? એ વાક્ય કોણ ખોટું પાડનાર છે? અહીં જે વખત જાય છે તેમ જમવામાં–આડું ભયંકર વાદળ ચડી આવશે એમ કોના જાણ વામાં હોય ! સર્વ પીરસાઈ રહ્યું ને ન્યાતને જમવાનો આરંભ કરવાની આજ્ઞા આપવામાં આવી. એટલામાં મિભાઈ પિતાના ચાર પાંચ સોબતી સાથે એક બકરૂં લઈ હવેલીના ગોખલા આગળ હાજર થયા, અને બકરૂં ગોખલા નજીક Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ મૂકી, એક જણને તેને વધ કરવા હુકમ કર્યો. આ સાંભળતાં જમવાનું જમવાને ઠેકાણે રહ્યું ? જેના પત્રાળીમાં હાથ તેના પાળીમાં, મોઢામાં તેના મેઢામાં રહ્ય; જમવાને કળીઓ ગળે ઉતરે કે કરે ! વળી જમતાં ઉઠાય પણ કેમ ! તેથી હાં ! હાં ! હાં! એમ મનાઈન પિકાર સર્વતરફથી ઉઠા, બે ચાર મેટા શેકીઆ હતા તેમણે મિને વિનવવા માંડ્યું કે, “તમે હિંદુના ઘરમાં આ શે ગજબ કરવા બેઠા છો? અરે ! વળી આ વખતે જ?” મિએ કહ્યું, “કયા હમ બીનહકસે કરતે હૈ? ઘરકા માલિકનેં વાકિફ હોકે પીછે તકરાર કરનેકું આઓ. એ ગોખલેકી નજીક હમ ચાહે સે કર શકે. બિચમે બોલનેકા દુસરેકા કયા અખત્યાર !” . મિઆનું આવું જુસ્સાબંધ બોલવું સાંભળી લોકો ચૂપ થઈ ગયા. ઘરધણી બિચારો ઘણી મુશ્કેલીમાં આવી પડયો. આંગણે ન્યાત જમવા બેઠેલી, તેથી ટટ કર્યો પાલવે નહિ. તેમજ મિઆ હકદાર હોવાથી ઉલટા સરકારના વાંકમાં આવી જવાની દહેસત વાણિઆને લાગી. અંતે ન્યાતીલાઓની સલાહ મુજબ કાંઇક રૂપિઆ આપી, ગોખલાપરથી મિને હક ઉઠાવું તે હમેશને માટે સુખ થાય એમ વિચારી મિઆને પુછયું, “મિ સાહેબ! તમારે ગેખલાપરનો હક કેટલે રૂપિએ વેચવા ખુશી છે?” મિને લાગ્યું કે આ વખત આપણે માગશું તે પ્રમાણે મળશે તેથી તેણે કહ્યું કે, “છતને રૂપિએ હવેલી, દએહૈ, ઇતને રૂપિએ ગોખલેકા દો તો મેરા હક છેડું.” લાઈલાજે વાણિઆએ તેટલી રકમ આપી મિઆને વિદાય કર્યો. કાંઈપણ કરાર યા કબુલાત વખત ખુબ સંભાળથી કામ લેવાનું છે, સામા ઘણુંને કાંઈ હક, હિસ્સો, પગપેસારો યા લગતી વાત બનતાં સુધી રાખવી કે કબુલત કરવી નહિ, પણ સૌ સૌનો સ્પષ્ટ હક હિસે કરી અલગપણ થાય તેમ કરવું. નહિતે સદાને ૮ટે ઉભો રહે છે. તે વખતપર નઠારું માણસ હોય તે ઘણું જ કપટ કેળવીને દુઃખ આપે છે. એ બતાવવાને આ વાતને હેતુ છે. મેંસાણાના ભાટ જમે કાલ. ગાયકવાડના કડી પરગણામાં મેસાણ કરીને ગામ છે, ત્યાં ભાટ લેકની વસ્તી વધારે છે. તે ભાટેના વાણિઆપર કેટલાક પ્રસંગે જમવાના હક કરેલા હતા. એક વખત વાણિઆ મહાજનમાં કાંઈ પ્રસંગ હતું તે પ્રસંગમાં ભાટ લાકે જમવાને હક કરવા લાગ્યા. વાણિઆ તે હકનો ઇનકાર કરતા હતા. * કૌતકમાળા. Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિચાર-અધિકાર. ૧૯૩ ---- ————————- -જી આથી ભાટ લેકે ભેગા થઈ મહાજનના ઉપર લાંઘવાને બેઠા. ખરાખર એ દિવસ ભુખ્યા તરસ્યા લાંધ્યા, પણ તેથી પક્કા ઠરાવના મહાજન કાંઈ ડગ્યા નહિ, એટલે ભાટ લેાકાએ ત્રાગાં કરીને મહાજનના મુખીને લેાહી છાંટવાના નિશ્ચય કર્યો. તેએ હાથમાં છરા, છરી, કટાર, તલવાર લઇને એકદમ ધશી આવ્યા. આવી રીતનું ધાંધલ જોઈ ધઘેલા ને વેડેમી લેાકેાને અરરાટ વછૂટયા, અને કહેવા લાગ્યા કે, “માતા હમણુા માટેા ગજબ થશે, ભાટના લેહીના તરસ્યા વાણિઓ કાંઈપણુ માનતા નથી, લેાહી પડાવવામાં તેમના ઉપર ઇશ્વરનેા કાપ થશે ને ભુડું થઈ જશે ! બિચારા ભાટ, વાણિઆપાસે હ કરીને કહેવા નહિ જાય તા ખીજા કૈાની પાસે જશે ? એતેા મહાજનની ગાયા છે. ગાયના ઉપર પલાણુ’ મહાજનને જોઇએ નહિ. ” આવી રીતની ભાટના પક્ષની વાતા કહેવા લાગ્યા ને વાણિઆએને તિરસ્કાર આપવા લાગ્યા. આખર ગામની દરેક કામના મુખ્ય મુખ્ય માણસેા વાતમાં પડયા ને મહાજનને કહ્યુ કે, ભાટ ઢાકાનેા તમે ત્રાસ લેવા રહેવા દ્યો ને તેમને જમાડા. ” ઘણું આ ગ્રહવાળુ બધાનું કહેવું સાંભળી મહાજને કબુલ કર્યું, પણ તે વખતે તે જમવાનું હતું નહિં તેથી “ કાલ જમાડશું” એમ કહ્યું. ભાટ લેાકેાએ એ વાત મુખન્નુમાનપર રાખવા દુરસ્ત ધારી નહિ, તેથી લખિત ઠરાવ કરી આપવા કહ્યુ. એ વાત સાને ગમી ને મહાજન પાસેથી કાલરાજ જમાડવાનું લખત માગ્યું. કાબેલ તથા ભાની કાંગારાળથી કંટાળી ગુસ્સે થએલ વાણિઆએનું દિલ ચાખ્ખુ નહતું, જે કે ભાટની માગણી મુજબ એક લખત કરી આપ્યું ખરૂં, ને મેસાણાના ભાટ કાલે જમે' એમ કબલત લખી આપી ખરી; પણ તેમાં તારીખ નાખવામાં આવી નહેાતી, એ એક પેચ હતા. ભાટ લેાકેાને પણ તારીખનું યાદ આવ્યું નહિ. લખત લઈ તે રાજ સા ભાટ પાતપેાતાને ઘેર હરખાતા હરખાતા ગયા. ભૂખ્યા હતા તેથી ઘેર ખાધું, ને ખીજે રાજ જમવાની રાહ જોઈ બેઠા. (6 : , પક્કા વાણિઓએ નક્કો કર્યું હતું કે જમાડવા નથી; કેમકે એક વખત રહેમ નજરથી જમાડવા તેા પછી હંમેશનું લાકડુ ભાટ બ્રાહ્મણનું પેઢું તે નીકળવાનું નહિ. કહેવાય છે કે, સાસુ જીવે ત્યાં ઉભું રહે, ને આવેશ કહે ત્યાં બેસે; ભાટ બ્રાહ્મણુનુ લાકડુ તે, વણ છેલ્યુ પેસે.” ખીરું રાજ જમવાનેમાટે સીધું લેવા મહાજન પાસે ભાટ લેાકેાએ આવી માગણી કરી, પશુ મહાજન એમ કહીને બેડા કે આજ નિહુ કાલે જમાડશું ભાટાએ કહ્યું કે, “ ભલે કાલે જમાડે. એક દિવસમાં કયાં ખાટું માથું થઈ જવાનું છે?” વળી ખીજે રાજ જઇને સીધું આપવાનું કહ્યું, ત્યારે પણ જવામ ૨૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ . ૧૯૪ ૧૪૧૦-૧૪. મન્યા કે, “ કાલે વાત. ” એમ ૩-૪ રાજ મહાજને કાઢી નાખ્યા ત્યારે ભાટલેાકેા તકરાર કરી કહેવા લાગ્યા કે, “ તમે કાલ કાલ કર્યેજાએ છે અને અમને ફેરા ખવરાવા છે, તેમ કરવાનું કારણ શું? તમારાજ હાથનું દીવા જેવું લખત છે. એમાં કાલ એક દિવસની વાત હતી ને તમે તે હવે વાયદા કરા છે. પણ એ છુટકા થવાનેા નથી ! ” મહાજને કહ્યું કે, “ અમારૂં લખત લાવીને જીએ; તેમાં એક દિવસની વાત કયાં લખી છે ? ” ,, દેશમ તુરત લખત લાવીને વંચાવ્યું તે માંહેથી લખાણુ નીકળ્યું કે મેસા ણાના ભાટ કાલે જમે, ' તેના જવાબ મહાજને દીધેા કે, “કાલ જમાડવાની કબુલત છે, આજ જમાડવાની નથી, માટે જ્યારે કાલ થાય ત્યારે આવશે. " 99 ભાટે કહ્યું કે, “આજના દહાડા તે પાછલા દહાડાથી ગણે તેા કાલ થાય છે કે નહિ ? માટે જમાડા, ” મહાજને કહ્યુ કે, “એમાં કાંઈ તિથિ નાખી છે ? અથવા ફુલાણી તિથિથી ગણવાનું અમે લખી આપ્યું છે? લખતમાં તિથી નથી માટે હવે તા જ્યારે કાલ થાય ત્યારે આવજો. ” ભાટાએ કહ્યું કે, “ એમ તેા કાલના કઈ દિવસ ઈંડા આવે નહિ. ” મહાજને કહ્યું કે, “તેમાં અમે શું કરીએ ? જો તમારે જરૂર હતી તેા. લખતમાં ખરાખર ચાકસ લખાવી લેવું. હતું. ?? ભાટાની રીસ ઉતરી ગયેલી તેા હતી ને તેમને! ફરીથી તકરાર કરવાને જુસ્સા રહેલ નહેાતા, તેથી વગર મેલ્યા પેાતાની ભૂલને તાબે થઇ એશી રહ્યા. તે દિવસથી મેસાણાના ભાટ જમે કાલ’, એ કહેવત પ્રસિદ્ધ થઇ. કાંઇપણ કૃત્ય અંત:કરણથી કરવાનું ન હેાય ને ફક્ત મેઢેથી હા કહી, વાયદે ચઢાવવાનું હાય તેવા કામના પ્રસંગમાં ભૈસાણાના ભાટ જમે કાલ’ એ કહેવત વપરાય છે. તેમજ મુદ્દાના વિચાર વગરનાં લખાણથી કેવાં પિરણામ નિપજે છે તે પણ આ વાત અતાવે છે. શુદ્ધ વિચારના વિસ્મરણથી થતી હાનિ. * પરમાત્માનું વિસ્મરણ થવાથી ભય, દુ:ખ, કલેશ આદિ પ્રસંગે આપ* ભાગ્યેાય અંક ૫ સને ૧૯૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, વિચાર–અધિકાર. ૧૯૫ ણને ત્રાસ આપે છે. પરંતુ જ્યાં આપણે આપણી વૃત્તિઓ પરમાત્મામાં જોડી રાખીએ છીએ ત્યાં તેવા દુ:ખકર પ્રસંગો આવી શક્તા નથી. પરમાત્મા એજ જ્યારે આપણું ખરું સ્વરૂપ છે અને તેજ ભાન જયારે આપણે અહોનિશ કાયમ રાખી રહીયે છીએ, તે પછી તેમનું જે સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, આદિ સામર્થ્ય આપણને કેમ પ્રાપ્ત ન થવું જોઈએ ? (જ્યાં સુધી સામર્થ્ય આપણને પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી આપણે માત્ર મુખથીજ છેલીયે છીએ અને તે માત્ર મુખથી બોલી લોકોની આગળ આડંબર બતાવવા જેટલું જ નહિતે જ્યારે તમો ખરા અંત:કરણથીજ માનતા હતા પરમાત્માના સર્વ સામર્થ્યને તમારામાં આવિર્ભાવ થેજ જોઈએ. તો હું પરમાત્મા છું તેવું મેઢે બેલે, બીજાને કહો કે ભાઈ આપણે તો બ્રહ્મસ્વરૂપ છીએ. અને દેવપૂજા કે ઈશ્વર પાસના કરતી વખતે હું આત્મસ્વરૂપ છું એવી ભાવના કરે તેથીજ કાંઈ આત્માનું સામર્થ્ય તમારામાં આવી શકવાનું નહિ. કારણ કે જ્યાંસુધી માત્ર મેં બેલવાપણુંજ છે, ત્યાં સુધી માત્ર શબ્દમાંજ આત્મા બેલાય છે. આપણામાં નહિ, આપણામાં છે પરંતુ નહિ શાથી કે તેના ખરા સ્વરૂપને આપણામાં આવિર્ભાવ થયે નથી, અને તેથીજ આપણામાં બોલવા માત્રથી જ આત્માનું સામર્થ્ય આવતું નથી. તમો માટે બોલો છો કે હું આત્મા છું, હું પરમાત્માસ્વરૂપ છે અને સામર્થ્યમાત્રને મહોદધિ છું. પરંતુ પરમાત્મા તે માત્ર મુખથી બેલવા માત્રમાંજ સમાઈ રહેલા હોય છે. જ્યાંસુધી પરમાત્માની શક્તિઓ આપણામાં આવી નથી, ત્યાં સુધી હું પરમાત્મસ્વરૂપ છું એવું બોલવું તે માત્ર શબ્દમાંજ રહેલું હોય છે, પણ વર્તનમાં નથી. અને આનું કારણ આપણે તપાસીશું તે માત્ર એકજ છે અને તે એ કે આપણી વૃત્તિઓ પરમાત્મામાં સંધાયેલી હોતી નથી. એક માણસ ચીંથરેહાલ હય, લેકોને ત્યાં માબાપ ચપટી આપજે આવું બોલી ભીખ માગી ખાતો હોય અને તેમ છતાં બેલે કે હું રાજા છું. તમો સર્વ મારી રૈયત છે. અને હું ચક્રવર્તી રાજા છું. તે તેવા મનુષ્યને ગમેતે અણસમજુ મનુષ્ય પણ શું કહેશે? તેને રાજા છે તેવું કહેશે? અને થવા રૈયત તેને રાજા તરીકે સ્વીકાર કરશે? કદીજ નહિ. તેને દરેક મનુષ્ય એક ગાંડા તરીકે ગણું કાઢશે અને મૂર્ખ છે એજ ઈલકાબ આપશે. પણ રાજા તો કઈ કહેશે જ નહિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ રાજા કેને માનશે કે જે રાજ્યપદે સ્થિત હશે, રાજાના વસ્ત્રાલંકારથી, તેની રાજ્યસત્તાના સામર્થ્યથી અને તેના પ્રમાણમાં સમૃદ્ધિયુક્ત હશે તેને જ રાજા માનશે. . તેવીજ રીતે તેવા લાખો તો શું પણ કરેડ ચક્રવત્તી રાજાઓ પણ જેના દર્શનની ઈચ્છા કરે છે, જેના સામર્થ્યની ઈચ્છા કરે છે અને જેદ્વારા પોતે સુખી થવા માગે છે તે એક આખા વિશ્વના પતિ પરમાત્મા થવું તે કાંઈ કે બલવા માત્રથી જ થવાતું નથી. આપણે માનીએ છીએ કે આપણે પરમાત્મસ્વરૂપ છીએ પરંતુ આ વિચાર આપણું મનમાં એક વખત કરી અને તેને વળગી રહેતા નથી. દિવસમાં એકાદ વખત આ વિચાર કરી બાકીનો બધો વખત તેથી ઉલટા, દુ:ખના, કામના, શોકના અને કલેશના વિચાર કરીએ તે પછી આપણામાં પરમાત્માના ગુણો શી રીતે આવી શકે? આપણે બહાસ્વરૂપ છીએ એ વાત સાચી છે. પરંતુ માત્ર માટે બોલવામાત્રથી નહિ, આપણે જ્યારથી આ વાત જાણું ત્યારથી જ આ વિચાર આપણામાં અખંડિતપણે જાગ્રત રાખો. જ્યારે પરમાત્મા તેજ આપણું સ્વરૂપ છે તે પછી પરમાત્માના જે ગુણધર્મો તે આપણામાં આવવા જ જોઈએ. અને તે જ્યાં સુધી આવ્યા નથી ત્યાંસુધી આપણે બ્રહ્મસ્વરૂપ છીએ એ વાત મુખથી બોલીએ તે માત્ર ઢગજ છે. અને બીજાને બતાવવા અને ઉપદેશ કરવા ખાતરજ છે એમ સમજી શકાય છે. આપણે પરમાત્મસ્વરૂપ છીએ એવું માનવા લાગ્યા કે તેજ ક્ષણથી પરમાત્માના ગુણધર્મોને આપણે જાણવા જોઈએ. અને જાણી તે ગુણધર્મોને આપણામાં સ્થાન આપવું જોઈએ. 1 મોટેથી બેલીયે કે હું પરમાત્માસ્વરૂપ છું અને પછી બહાર નીકળી બજારમાં ગયા અને ત્યાં શાક લેતાં કાછીઆને જરા તાજવું ઉંચું જતું જોઇ, સાળા જેતે નથી કે આતે ઘી છે કે શાક? આંખો છે કે નહિ? આટલું બધું ઓછું શાક તે હું લઈશ?” આમ કહી બે ચાર ગાળો ચોપડી દેવી, અને સામી તેની સાંભળવી, એ કાંઈ પરમતત્વનું લક્ષણ છે? ઘરમાં પોતાની સ્ત્રીથી અાણતાં પાણને ઘડો ફુટી ગયે કે તેને પણ બે ચાર સંભળાવી લાકડી લઈ પુષ્પાંજલિ આપવી, આ શું પરમાત્માનું લક્ષણ છે? કદી જ નહિ. આવા પ્રસં. Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ વિચાર–અધિકાર. ' ૧૯૭ ગોમાં આપણા વિચારને આપણે વળગી રહેતા નથી અને આપણે કરેલા વિચારનું વિસ્મરણ કરી ક્રોધાદિ છવભાવના જે ગુણે તેને આમંત્રણ કરીએ છીએ. પરંતુ તે જ વખતે જે આપણામાં હું બ્રહ્મસ્વરૂપ છું, આવો વિચાર કાયમ રહેતા હોય તો પછી બ્રહ્મમાં કોધનો આવિર્ભાવ થાયજ શી રીતે, ગમેતો ગમે તે ટલું નુકશાન થાય તો પણ શું થઈ ગયું. શું પરમાત્મા ક્રોધસ્વરૂપ છે? કદી જ નહિ. અને જે તેમને કોઇ નથી તે આપણામાં ક્રોધ આવેજ શી રીતે. અને આવી જ રીતે વ્યવહારના આઠે પહોર સાવધાનતા સેવવાની જરૂર છે. અને આપણે એકવાર જે વિચાર કરીએ છીએ તે વિચારને વળગી રહી વારંવાર તેનું સ્મરણ કર્યા કરવું. પરમાત્માના મુખ્ય ત્રણ ગુણ છે. સત, ચિત્ અને આનંદ. આ ત્રણ ગુણથી પરમાત્માનું નામ સચ્ચિદાનંદ પણ પડેલું છે. અને તેથી વ્યવહારના કોઈપણ સમયમાં એક પણ મિનીટ જેને આપણે આ ગુણથી વિમુખ થઈએ છીએ તો આપણે પરમાત્મા છીએ એવું મિશ્યા બેલીએ છીએ એમ જાણવું. . પરમાત્મા આનંદસ્વરૂપ છેતે પછી આપણામાં આનંદ હંમેશાં વ્યાપી રહેલજ હોવો જોઈએ. કોઈપણ પ્રસંગ કલેશનો પ્રાપ્ત થતાં વિચાર કરવા કે શું પરમાત્મામાં કલેશાદિ દુર્ગુણો છે? જે નથી તે પછી તે આપણામાં શી રીતે પ્રવેશ કરી શકે. સહેજ સહેજ બાબતમાં ફોધ કરવો, સહેજ સહેજ બાબતમાં કલેશ કરવા, જરાપણ કેઈએ આપણા તરફ અણગમો બતાવ્યો કે તેના ઉપર ક્રોધે ભરાવું, • આ શું બ્રહ્મનું લક્ષણ છે? નહિ જ. કારણ કે આ બધાથી આપણું આનંદને નાશ થાય છે. અને આનંદ કે જે પરમાત્માનો ધર્મ તેને આપણામાંથી જરા પણ નષ્ટ થતો આપણે કેમ જોઈ શકીએ ? આવી જ રીતે ઘણા મનુષ્ય જાણે છે છતાં કરે છે. જરાક કેઈએ આ પણું અપમાન કર્યું તે પછી તે વખતે ભલેને મુખથી આપણે કહેતા હોઈએ કે અમો તત્ત્વજ્ઞાની છીએ. અમે બ્રહ્મસ્વરૂપ છીએ. તોપણ તે વખતે તેમના બ્રહ્મસ્વરૂપ અને તત્વજ્ઞાનને ભૂલી જવાય છે. અને માત્ર એક અપમાન, તેનીજ ખાતર માટે મહાજંગ મચાવી મુકે છે, અંદર અંદર કોધ કરે છે, કલેશ જગવે છે, અને બીજાના ઉપર ઠેષ લાવી તે ગમે તે પ્રતિભાવો હોય તે પણ તેને ઉતારી પાડવા કેહેડ કસી મચી પડે છે. તે વાત નથી જોતો ગુરૂ Page #230 -------------------------------------------------------------------------- ________________ દશમ ૧૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. =========×==કwwwwwwxxxwwwwww કે નથી જેતે પુત્ર. ગમેતે હે પણ હું, અને મારું વળી એ અપમાન કરે? આજ તેના મનમાં રમી રહે છે. અને નાહક દ્વેષ ઉત્પન્ન કરી પિતાના આ ત્મબળને ક્ષય કરી પિતાનું ખરું સ્વરૂપ જે બ્રહ્મત્વ તેથી વિમુખ થાય છે. ન આવું મોટા મોટા વિદ્વાનો, પંડિત અને ધર્મરક્ષકે પણ કરે છે. તો બીજા કરે તેમાં તે નવાઈજ શી? આજ પ્રમાણે આપણે જરાપણ આપણા મૂળ સ્વરૂપને વિસારી દઈએ છીએ કે તરતજ આપણા દુશ્મનો કે જે રાગદ્વેષાદિ છે તે આપણું ઉપર ચઢી બેસે છે, અને આપણને આપણા મૂળ સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે. માટે જે આપણે આપણામાં પરમાત્માના સામર્થ્યને આકર્ષવા હોય તે આપણા સ્વરૂપનું જરાપણ વિસ્મરણ કરવું જોઈએ નહિ. અને આપણુમાં આપણા મૂળ ધર્મોને અખંડિતપણે સ્થાન આપવું જોઈએ. પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમ રાખે એ પરમાત્માનું લક્ષણ છે. તે આપણે પણ પ્રાણીમાત્રપ્રતિ પ્રેમ ન રાખવો? અવશ્ય આપણે પણ સવ પ્રસંગમાં પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમ રાખવેજ જોઈએ. - પ્રેમ એ ઈશ્વરને ગુણ છે, તે તે પ્રેમને આપણામાં કેમ સ્થાન ન આપવું જોઈએ? જ્યારે આપણે સર્વતરફ પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણી દષ્ટિ વિશાળ થાય છે. વાવ કુટુંક આ દુનિયા તે આપણા કુટુંબરૂપ થાય છે. અને પછી ત્યાં આ મારો દુશ્મન કે આ મારો મિત્ર એ ભાવ છૂટી જાય છે. અને સર્વ મિત્ર તુલ્ય જ આપણી સાથે વર્તે છે. પ્રેમ એ એવો ગુણ છે કે જે તેને આપણામાં સર્વદા સ્થાન આપતાં આપણે શીખ્યા તે પછી આપણાતરફ દરેક વ્યક્તિ આકર્ષાય છે, દરેક વ્યક્તિ આપણતરફ પ્રેમ રાખે છે, અને તેથી સર્વ આપણું મિત્રો થઈને રહે છે. - જે કોઈ માણસ આપણે બિગાડ કરી જાય તો પણ તેના તરફ તમે પ્રેમની નજરથી જુઓ, તે તમારા સમાગમમાં આવે તે વખતે તો તેને તમારૂં તેના ઉપર હેત છે તેવું બતાવે, તેના ઉપર પ્રેમ ધરે, તેણે કરેલાં કૃત્યને બદલે વાળવા ન જાએ, પરંતુ તેને બદલે તેના ઉપર પ્રેમ લાવી અને વાળો, તે પછી તે તેના કરેલા કૃત્યને માટે આપોઆપ પસ્તાશે. અને જેમ કઈ તરવારને વજમાં મારવાથી વજી તુટતો નથી કે તેમાં ઘા થતો નથી પરંતુ તે તરવાર લોચા થઈ જઈ પાછી પડે છે અને પાછી પડવાથી તેનો Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ૧૯૯ આંચકા તે તરવાર મારનાર મનુષ્યના હાથનેજ વાગી હલકા કરે છે, તેવી રીતે તમેા તમારૂં અંત:કરણ તેના દ્વેષ ન કરે તેવું વા જેવું બનાવા કે જેથી તમારૂં અશુભ ઇચ્છનારને તમારા વરૂપ અત:કરણપરથી પાછી પડેલી દ્વેષરૂપ ત્તરવાર એને આપેાઆપ વાગશે અને તેણે કરેલા કૃત્યને માટે તે પાતાની મેલેજ પસ્તાશે. તે તમારા સમાગમમાં આવે તે વખતે તેણે કરેલા કૃત્યનું વિસ્મરણ કરી જો અને જાણે તે પ્રસંગ અન્યેાજ નથી તેવી રીતે તેના તરફ પ્રેમભાવ બતાવો. તમા તેના સાચામાં સાચા મિત્ર હા તેટલે તેને પ્રેમ ખતાવવેા. કે તરતજ તેના અંત:કરણમાં તેણે કરેલા કૃત્યને બદલે મળી જશે. અને તેથી શાંત થઈ તમારા તરફ માનની નજરથી જોશે. તે તમારા તરફ્ પ્રેમ અતાવશે અને એક સારામાં સારા મિત્રની ગરજ સારશે. · વિચાર-અધિકાર. wwwww~~~~~~~~ માટે તમારે ફાઇનું પણ દ્વેષથી કે ક્રોધથી અશુભ કરવું નહિ. જો તમા કાઇનું પણ અશુભ કરે છે! અથવાતા અશુભ કરવા વિચારસરખા પણ કરી છે કે તરતજ તમારામાં વ્યાપી રહેલા પરમાત્માનું તમે પ્રેમરૂપી ગુણુને તિલાંજલિ આપવારૂપી અપમાન કરે છે. તમે પ્રેમરૂપી ગુણનું વિસ્મરણ કરવાથી ખીજાનું અશુભ નથી કરતા પણ તમે તમારૂં પેાતાનુંજ અશુભ કરેા છે. માટે ભલેને ગમેતેવી હાનિ થાય તાપણું શું થઈ ગયું ? ગમેતેવા ક્રોધને ઉત્પન્ન કરે તેવા પ્રસંગ આવી પડે તેપણ શું થઈ ગયું ? ગમે તે થાય તાપણ તમારા આત્માના ધર્મથી વિમુખ થાએ નહિ. હાનિ અને ક્રોધને ઉત્પન્ન કરે તેવા પ્રસંગ તે ખરેખર તમને દુ:ખદ જણાતા હાય તાપણુ તે ખરૂં જોતાં દુ:ખદ નથી. કારણ કે તેતા માનવામાત્રજ છે. પરંતુ તમેા તમારા આત્માના ધથી વિમુખ થાઓ છે, ત્યારેજ તમારે માથે ખરા દુ:ખદ પ્રસંગ આવે છે એ નક્કી સમજજો. વિચારની સાચી દિશા સમજવાની જરૂર. * જેમ કાઈ રાજાને દિવાન રાજાનું તમામ કામ કર્યા કરતા હાય અને તેના ઉપર રાજા વિશ્વાસ રાખી તે જે કાર્ય કરે તે ખરાખર કરે છે એમ માની રૈયતતરફ નજર રાખતા ન હેાય તેવે વખતે રાજાના આવા વિશ્વાસના ગેરઉપયેાગ કરી તે દિવાન તે રાજ્યના પ્રદેશ ઉપર ઘણા વખત પછી પાતેજ રાજા છે એવું ઠસાવી પેાતાને રાજા મનાવતા હેાય અને તેની અજ્ઞાન મિચારી પ્રજા, ખરા રાજાને બદલે આ દિવાનને રાજા માની તેના વિશ્વાસ રાખી મહે સુલ આપ્યા કરે અને ન્યાય અન્યાય વેડચા કરે તેમજ આપણે પણ આપણું * ભાગ્યોદય અફ઼ ૭ સને ૧૯૧૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ કxxxકરનજનક****** ********** જે મૂળ સ્વરૂપ આપણું વાસ્તવ હું છે તેને વિસારી દઈ તેના ગાઢ સંબંધમાં રહેનાર આ મનને હાલ આપણે આપણા વાસ્તવ હું તરીકે ઓળખીએ છીએ. આથી આપણું વાસ્તવ હજ પરમાત્મા સાથે ગાઢ સંબંધ છે તે તરફ નજર રાખતાં મનના પ્રદેશમાં રખડી હર્ષ શેક અને કલેશને પ્રાપ્ત થઈ આપણે સુખી અને દુઃખી એવા ભેદને ગ્રહણ કરીએ છીએ. પરમાત્મા સામર્થ્ય સંપન્ન અને સુખના મહોદધિ છે. પરમાત્માજ જ્ઞાનસ્વરૂપ છે, અને પરમાત્માને આપણા વાસ્તવ હું જે પરમાત્મા તેમની સાથે ગાઢ સંબંધ છે. જેથી યથાર્થ સુખ અને જ્ઞાનને પ્રાપ્ત કરવા ઈચ્છનારે મનના પ્રદેશમાં રખડવાનું નથી પણ આપણું વાસ્તવ હું જે આત્મા તેના પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે. આત્મામાંથીજ યથાર્થ જ્ઞાન થઈ શકે છે; માટે મનુષ્યોએ મનના પ્રદેશમાં રખડવાથી આત્મામાંથી ઉઠતાં જ્ઞાનનાં કુરણને તેઓ જાણી શક્તા નથી. જેમ કાચ એ દીવાના તેજથીજ પ્રકાશે છે તેમ મન એ અંતરાત્માના પ્રકાશથીજ પ્રકાશે છે. જેમ દીવો લઈ લેવાથી કાચનું તેજ જતું રહે છે તેમ અંતરાત્માના પ્રકાશસિવાય મન એ કેવળ જડ છે. અને તેથી ચિતન્ય સ્વરૂપ જે અંતરાત્મા તેના પ્રદેશમાં પ્રવેશ કરી યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ. એકાગ્રતા અને મનની શાંત સ્થિતિ એ બે અંતરાત્માના પ્રદેશમાં જ વાને માટે અગત્યનાં છે. અને આ બે પ્રાપ્ત કરવાથી અંતરાત્માના પ્રદેશમાં જઈ શકાય છે. અંતરાત્માના પ્રદેશમાં જવાને માટે બાહ્યપ્રદેશ, અને અંદરનો પ્રદેશ. આ બે પ્રદેશમાં કઈ અંદર જવાનું હોય છે. બાહ્યપ્રદેશઉપર જય મેળવવાને માટે જ્ઞાનેંદ્રિયોને કબજામાં રાખવી પડે છે, કારણ કે મન એ પાંચ જ્ઞાનેંદ્રિયવડે બાહ્ય જગતનું જ્ઞાન મેળવી શકે છે, અને તે જ્ઞાન સત્ય નથી પણ ભ્રાંતિવાળું છે. વ્યવહારના વિવિધ ભેગે, અને વ્યવહારના પદાથો મળવાથી યથાર્થ સુખ મળતું નથી. કારણ કે તે નાશવાન હોય છે અને જેની તે પદાર્થોમાંથી આસક્તિ છુટી ગઈ હોય છે તેને યથાર્થ જ્ઞાનના અધિકારી ગણવામાં આવે છે. ઇંદ્રિ દ્વારા થતું જ્ઞાન એ અસત્ય જ્ઞાન છે. જ્યારે ઇંદ્રિય વિના જે જ્ઞાન થાય છે તે સત્યજ્ઞાન છે. ઇદ્રિના જ્ઞાનમાં મશગુલ રહેનાર કોઈપણ મહાન કાર્ય કરી શકતા નથી. જેઓ વિષયમાં મશગુલ રહે છે તેમાં જ્ઞાનની ઝાંખી પ્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિચાર–અધિકાર. **** --> ~ કટેલી હાતી નથી. નવા નવા શેાધા અને કળાએ શેાધી કાઢનાર મહાન પુરૂષો વિષયામાં મશગુલ રહેતા નથી પણુ વિષચેાથી દૂર રહે છે. .܀ ઉત્તરદિશા તરફ જનાર મનુષ્ય દક્ષિણ દિશામાં શી રીતે પ્રવેશ કરી શકે? ઘરમાં જવા ઈચ્છનાર ઘરની મહાર દોડ્યા કરે તે! ઘરમાં કયારે જઈ શકે? તેવીજ રીતે બાહ્યજગતમાં જે માણસે પેાતાની ઇંદ્રિયાને અને મનને ફેંકી તેમાંજ મશગુલ રહે છે તે અંતરના પ્રદેશને ઓળંગી અંતરાત્માના પ્રદેશમાં શી રીતે જઈ શકે ? એક નદી પૂર્વેથી નીકળી પશ્ચિમમાં વહેતી હૈાય તેા પછી તે નદી પશ્ચિ મમાં વહેવાની કે પૂર્વમાં ? તેનું જળ પૂર્વમાંજ એકઠું થવાનું. તેમજ આપણાં મન અને ઇંદ્રિયા મહાર ફાંફાં મારતાં હાય તા પછી તે અંદર શી રીતે જઈ શકે ? અંદરજવાને માટે તે તેમને બહારના પ્રદેશમાંથી પાછાં વાળી અતરના પ્રદેશમાં વાળવાં જોઇએ. ઇંદ્રિચેના વિષયને જેએ જેટલે શે ત્યજે છે અને વિષયે શેાધવાને દારુલી ક્રિયાને તથા મનને જેટલેઅંશે જ્ઞાન જ્યાં ઉદ્દભવ પામે છે ત્યાં એટલે અંતરાત્માના પ્રદેશમાં જોડે છે. તેટલેશે તે ઉંચા ઉંચા જ્ઞાન અને સામખ્યને મેળવીશકે છે. એકજ વખતે એ દિશાપ્રતિ કાઇપણ વખત પ્રવેશ થઈશકતા નથી, એજ વખતે એકજ દિશાતરફ પ્રયાણ થઈશકે છે. માટે જો આપણે મદ્ઘાર ફાંઢાં મારી નાશવાન પદાર્થમાં મેાહવશ થઈ તે મેળવવા ફાંફાં મારવાં હાય તા છિદ્રા અને મનને અડ્ડાર દોડાવવાં, પરંતુ સત્યજ્ઞાન અને અખડ સુખને મેળવવું હાય તેા તે પછી અંતરમાં આપણા અંતરાત્માના પ્રદેશમાં આપણી ઇંદ્રિયા અને મનને જોડવું જોઇએ. કોઈપણ કામ કરતું હોય, પછી નાનું હોય કે માટું, તેપણ તે જે સારૂં કરવુ હાય તા, શાંત અને એકાગ્રતાવાળી સ્થિતિમાંજ થઈશકે છે, નહિક અહાર ફાંફાં મારતા હાઇએ કે આપણું મન અહાર વિચાર દોડાવતું હાય અને આપણે તે કામ સારૂં કરી શકીએ, વ્યવહારનું કામ સર્વોત્તમ કરવુ હાય તાપણું એકાગ્રતાની જરૂર હોય છે, તેા પછી પરમાત્મસ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય તેમાં એકાગ્રતાની કેમ જરૂર નિહુ. એકાગ્રતા અને શાંત સ્થતિ સિવાય કોઈપણુ કામ સર્વોત્તમ થઈ શકતું જ નથી. ૨૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ આત્માના સામર્થ્ય પ્રાપ્ત કરવા, અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય અને દુઃખમાત્ર ઉપર જય મેળવવો હોય તો આત્માવલંબી થાઓ. આત્મામાં શ્રદ્ધા રાખે, અને આત્માને જ આશ્રય . વિષયેની આસક્તિ ત્યજી, વિષનાં ચિંતન ત્યજી આત્મામાંજ આસક્તિ ધરે અને આત્માનું જ ચિંતન કરે. તમારી યથાર્થ ભક્તિ થતાં આત્મા પોતાના યથાર્થ સ્વરૂપને પ્રકાશ તમારા મન ઉપર નાંખી, તેમનાં સામર્થ્યનું દાન તમને કરેશે. સુખ મેળવવાને માટે આ એકલેજ સર્વોત્તમ રસ્તો છે. આ સિવાય સુખ મેળવવાનો બીજો એકપણ રસ્તો નથી અને તેથી જો તમારે સુખ જ જોઈતું હોય તે અત્યારે તમારા આત્માના પ્રદેશમાં પ્રવેશ કરે. આત્માના પ્રદેશમાં પ્રવેશ કરવો એ સુખના ભંડારમાં પ્રવેશ કરવા બરાબર છે. એકાગ્રતા સિવાય એકપણ મનુષ્ય મહાન કાર્ય કર્યું નથી અને કરવાને પણ નથી. જે જે માણસેએ મહાન કાર્ય કર્યા છે તે તરફ દષ્ટિ સ્થાપે. તેઓએ પિતાને ઘણો સમય એકાંત અને એકાગ્રતામાંજ ગાળેલો જણાશે. - એકાગ્રતા સિદ્ધ થતાં ચેડા કે ઘણે અંશે આત્માનો સાક્ષાત્કાર થાય છે અને તેના પરિણામરૂપ તે મહાન કાર્ય કરી શકે છે. A બહાર ભટકતા મનને માણસ કશું કરી શકવાને સમર્થ નથી. આત્મા તે જ્ઞાન અને સામર્થ્યને અખૂટ કરે છે. જ્ઞાન અને સામર્થ્યને ઈચ્છનાર મનુષ્ય આત્માતરફ વળવું જોઈએ. જેમ તૃષા નિવૃત્ત કરવા ઈચ્છનારે જળ મેળવવા નદી કે સરેવરનો આશ્રય લેવાની જરૂર છે, તેમજ જ્ઞાન અને સામર્થ્યને ઈચ્છતા મનુષ્ય આત્માના આશ્રયની જરૂર છે. આત્મામાંથી પ્રકાશ પામતું યથાર્થજ્ઞાન તેજ જ્ઞાન છે. તે બહાર ફેંફાં મારવાથી કે પુસ્તકોમાં શોધ્યા કરવાથી મળતું નથી, પણ આત્મા સાથે સંબંધવાળા થવાથી જ મળે છે. પુસ્તકો વાંચો પણ તે ઉપયોગી અને સારભૂત પુસ્તકો વાંચે, એક વાંચ્યું, બીજું વાંચ્યું એમ ન કરો. સારભૂત થોડાં પુસ્તકે વાંચે અને મનન કરો અને એકાંતમાં આત્મા સાથે સંબંધવાળા થઈ સત્યના પ્રકાશનો અનુભવ કરો. અન્નની દરેક માણસને જરૂર પડે છે. દિવસમાં એક કે બે વખત જમવાની જરૂર પડે છે. જમવાનો વખત થાય છે ત્યારે વૃત્તિ વલવલે છે. જરા વહેલું થાય છે તો ધુંવાપુવા થઈ જાઓ છે, અને તે સિવાય ચાલતું નથી. આ બધું શાને માટે? માત્ર શરીરના પોષણ માટે જ છે. અન્નનું ગ્રહણ કરવાથી શરીર ટકી શકે છે, છતાં પણ ગમેતેવા અન્નનો સ્વિકાર કરતા નથી પણ જે રૂચિકર અને સ્વાદિષ્ટ હોય, જે શરીરને પોષણ આપી શરીરને પુષ્ટ કરનાર હોય તેવા અન્નને જ ગ્રહણ કરવામાં આવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. વિચાર-અધિકાર. ૨૦૩ શરીરના પિષણ માટે અન્નની જરૂર છે. અને તે અનુકૂળ અન્ન કે જેથી શરીર પુષ્ટ થાય તેવું તે પછી મનના પિષણમાટે કશાની જરૂર નથી? શરીર કરતાં મનની અધિક ઉપયોગિતા છે. અને તેથી મનના પોષણ માટે સારાં પુસ્તક વાંચવાની પણ જરૂર છે. પુસ્તકો વાંચવાથી મન ષિાય છે. જેવાં પુસ્તકે વાંચવામાં આવે છે અથવા તો જેવી સેબત કરી જેવા વિચારને સંગ કરવામાં આવે છે તેવા પ્રકારનું મન બને છે. એક પુસ્તક વાંચ્યું વળી બીજું વાંચ્યું તેથી કાંઈ સફળતા નથી, વાંચી વિચાર કરતાં શીખવું એ જેટલું જરૂરનું છે તેથી અધિક વર્તનમાં ઉતારવાની જરૂર છે. બહાર ભટકતાં મન અને ઇન્દ્રિયોને એકાંતમાં સ્થિર કરી પરમાત્માના સંબંધને સેવવો એ કાર્ય ઘણું દુર્ધટ લાગશે, પરંતુ દરેક કાર્ય પ્રયત્નથી સિદ્ધ થાય છે. દરરોજ પ્રયત્ન કરી મનને બહાર ભટકતું અટકાવી અંતરમાં ઉતારે. મન અને ઇન્દ્રિયના વેગને થોડા વખત સ્થિર કરી હૃદયમાં વાળી જુઓ કે ત્યાં આગળ મનના બહાર વાળેલા ગોટાળાનાં કેટલાં ગુંચળાં આવી ખડાં થાય છે ? આ બધા તરફ દષ્ટિ ન નાંખો અને તમારી વૃત્તિઓ અંતરાત્માપ્રતિ ઉંડાણમાં ઉતારો. મન અને મનના વિચારતરફ લક્ષ આપ નહિ, કેવળ શાંત સ્થિતિને અનુભવ કરે, ત્યાં તમને તમારા આત્માને સ્વર સંભળાશે, અને આવી એકાગ્રતાવાળી શાંત સ્થિતિમાં આત્મામાંથી જે સ્વર સંભળાય છે તે કેવળ સત્ય હોય છે. આવી સ્થિતિમાંજ મહાન કાર્યો મહાન શોધએ કર્યો . આત્માના શાંત સ્વરની મદદથીજ મહાન વિદ્યાકળા અને શોધ પેદા થઈ છે. જેટલે અંશે બહાર ભટકતા મનને પાછુંવાળી અંતરાત્મા સાથે જોડાશે તેટલે અંશે તમારામાં મહાન કાર્યો કરવાનું સામર્થ્ય આવશે. ઇદ્રિના વલવલાટને રેકે અને તમારા અત્યંત નજીકમાં રહેલા સત્યજ્ઞાન અને સામર્થના મહોદધિમાં ડુબકી મારે ત્યાં જ્ઞાન અને સામર્થ્યરૂપ મોતી શોધો. ઉતાવળ ન થાઓ, ગભરાઓ નહિ. જેમ જેમ તમે તમારાં ઇંદ્રિયેના વેગને બહાર ભટકતા અટકાવશો તેમ તેમ તમારો પ્રયત્ન સફળ થયેલો તમને જણાશે. સત્યજ્ઞાન, સુખ અને સામર્થ્ય મેળવવાને આ સિવાય બીજો રસ્તો નથી, સુખ કે દુઃખને લાવનાર વિચારજ છે. મનુષ્ય જેવા વિચાર કરે છે તે તે થાય છે, તમે જેવા વિચાર કરશો ર ભાગ્યોદય અંક ૯ સંવત ૧૯૧૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ તેવા તમે થશે. હવે તમારે જેવા થવું હોય તેવા થાઓ. સારા થવું ચા નરતા થવું એ તમારા જ હાથમાં છે. બીજા માણસના ઉપર આધાર રાખી જેઓ રોદડાં રડતા ફરે છે તેઓ હંમેશાં દડાં રડ્યા જ કરે છે. માટે તમારે તમારી સ્થિતિના સંબંધમાં બીજાને દોષ દેવાની બિલકુલ જરૂર નથી. તમારી હાલ જે સ્થિતિ છે, તે દુ:ખી હોય તો પણ તેને તમેજ છેલાવી છે, અને સુખી હોય તોપણ તે તમારા વિચારેનાજ પ્રતાપ છે. દુઃખી થવું એ પણ તમારા હાથમાં છે, સુખી થવું એ પણ તમારા હાથમાં છે. એક હાથમાં અમૃત અને બીજા હાથમાં વિષ. બેમાંથી જેને તમે ઈછતા હો તેને ગ્રહણ કરો. અમૃત ગ્રહણ કરશે તો તેથી તમને જ લાભ છે, અને વિષનું પાન કરવાથી પણ તમને જ હાનિ છે. તેવી જ રીતે સુખ અને દુઃખ એ બંનેમાંથી તમને જે પ્રાપ્ત હોય તેમાં તમેજ કારણભૂત છો. દુ:ખના વિચાર કર્યા કરો, તમારા આગળ દુ:ખના ડુંગરો જણાયા કરશે. સુખના વિચાર કરો, તમને સુખનાજ ભંડારો જણાશે. તમે જેવા વિચારો કરશે તેવું ફળ તમને પ્રાપ્ત થયેલું જણાશે. મનુષ્ય જે આનંદના વિચારો સેવે છે તો તેને હંમેશાં આનંદજ પ્રાપ્ત થાય છે. આનંદ એ મનુષ્યમાત્રને પ્રિય છે. આનંદથી જડતા જતી રહી શરીરમાં કાંઈક નવિન જાગૃતિ પેદા થાય છે. શરીરસંપત્તિમાં પણ એક આનંદિત મનુષ્યને જુઓ, તેનું શરીર કેવું તેજસ્વી અને સુદઢ હોય છે. તેના મુખ ઉપરનો આનંદનો પ્રભાવ કેવો! બીજા મનુષ્યને પોતાના તરફ આકર્ષિ લાવે તેવો હોય છે. તેને બદલે એક ફોધી મનુષ્યને જુઓ! તેનું મુખ કેવું નિસ્તેજ અને દમવિનાનું લાગે છે, શરીર કેટલું બધું કૃશ થઈ ગયું છે, નેત્ર કેવાં ફિટ પડી ગયાં છે, બંને મનુષ્ય છે. છતાં પણ એકે આનંદને સ્થાન આપ્યું છે, જ્યારે બીજાએ ફોધને સ્થાન આપ્યું છે તેમાં કેટલો ફેરફાર લાગે છે. તેવીજ રીતે માણસ જેવા વિચારોને રાત્રિ દિવસ પિતાના મગજમાં સેવ્યા કરે છે તે વાજ સુખ કે દુ:ખને તે મેળવે છે. તમે આનંદને ઈચ્છતા હોતે હમેશાં આનંદમાં રહો આનંદનાજ વિચાને સેવો, મુખ ઉપર પ્રસન્નતાને ધારણ કરે, તમારું સુખ શામાટે રાત દિવસ આનંદથી મલકાતું ન રહે, અભ્યાસ કરો, ખંતથી પ્રયત્ન કરો અને આન Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિચાર–અધિકાર. ❤ * 7777 ~~~~ દને તમારામાં સ્થાન આપો. માનદ એ ઇશ્વરનું સ્વરૂપ છે. જો તમેા ઇશ્વરના રૂપ થવા ઈચ્છતા હાતે પછી ઇશ્વરનાજ ગુણધર્મરૂપ જે માનદ તેને તમા શામાટે વિસારી મુકેછે? તેને દૂર કરવાથી ઇશ્વર દૂરજ રહેશે. તેને ધારણ કરવાથી ઇશ્વરરૂપ પરમાત્મા તમારામાંજ પ્રકટ થશે. × X ૧ X આનંદ એ એકજ ગુણને વળગી રહેા. આનંદનુંજ ચિંતન કરે. મુખથી નહિ પણ વર્તનમાં પણ આનંદનેજ લાવા. તમારા મુખ ઉપરથીજ ખીજા મનુષ્યને તમા આનંદીપુરૂષ છે એવું પ્રત્યક્ષ ભાન થાય તેવા પ્રયત્ન કરે. જીએ પછી તમને સુખના ભંડારેાની કુંચી પ્રાપ્ત નથી થતી ? અવશ્ય થશેજ, આન ંદ છે ત્યાંજ સુખ છે. જ્યાં આનદ છે ત્યાંજ લક્ષ્મી છે અને આનંદ છે ત્યાંજ પરમાત્મા છે. જો તમારે પરમાત્મપદને પ્રાપ્ત કરવું હેાય તે આજે આ નિવન વર્ષના આરંભમાંજ નિશ્ચય કરો કે હું હુંમેશાં આનંદમાંજ રહીશ.’ ગમે તેવા વિપત્તિના પ્રસંગ આવે તાપણું હું હંમેશાં આનંદ આનંદ અને આનદમાંજ લીન રહીશ ' આવેાજ નિશ્ચય આજથી કરા, કાલથી તેજ નિયમે જો. જીએ પછી તમારાં વ્યવહાર અને પરમાર્થનાં કાર્યો કેવાં સર્વોત્તમરૂપે સધાય છે. , × X * X ૨૦૧ X * ક્રોધ, ભય કે દુ:ખના પ્રસંગેાકેાનેમાટે છે? તે તમારેમાટે નથી, તેનું તમારા આગળ કશું પણ ચાલતું નથી. કારણ કે તેમના ખળકરતાં તમારૂં આનનું ખળ વિશેષ છે. જે તમે તમારા હાથમાં માત્ર આ એકજ હથીઆરને સાચવી રાખશેા તેા પછી તે હશીઆર તમારા હાથમાં જ્યાંસુધી હશે ત્યાંસુધી ક્રોધ, કલેશ અને દુ:ખજેવા નિર્માલ્ય શત્રુએ તમારા ઉપર સામ્રાજ્ય મેળવીશકશે નહિ. પણુ જ્યાં તમારા હાથમાંથી તે હથીઆર ગમેતા બેભાન અવસ્થામાં, જાગ્રતમાં કે નિદ્રામાં નીચે પડી ગયું કે તુરતજ તમારા શત્રુએ તમારા ઉપર ચઢી બેસશે અને પેાતાનું જોર ચલાવશે. માટે તેને બહુજ સાવચેતીથી સાચવવાનું ક્રામ છે. આ સાચવવાનું કામ ઘેાડાક વખત નવેનવું હશે ત્યાંસુધી તમને કઠિન જણાશે. પણ જ્યાં મહાવરા થયા કે પછી તે હંમેશાં તમારી પાસે અને પાસેજ રહેશે. પછી તેને બહુ સાચવવાની તમારે જરૂર પડશે નહિ. માટે હાલ તે છટકી ન જાય તેટલામાટે મહુજ સાવધાનતા રાખવાની જરૂર છે. X × * X X ઘરમાં કામ કરતાં કરતાં સ્ત્રી, પુત્ર કે ભાઇથી કાંઈ નુકશાન થયું તેા તેથી તમારા પિત્તો કેમ ખસી જાય છે! તે વખતે તમેા તમારા આનંદને એક ખૂણે X Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ સુવાડી દઈ શામાટે ક્રોધના તાબેદાર થઈ જાઓ છો? આ તમારા સંબંધી વર્ગથી થયેલું નુકશાન તમો ક્રોધી થઈ ધમપછાડા કરશે તેથી કાંઈ સુધરવાનું છે ! એતે થયેલું નુકશાન સુધરતું હોય તો તે જુદી વાત છે. પણ તેમ તે બનવાનું નથી, ત્યારે શામાટે ધમપછાડા કરી આનંદરૂપ પરમાત્માનો ત્યાગ કરી ક્રોધરૂપ પિચાશને તમારામાં સ્થાન આપોછે ? આથી થયેલું નુકશાન સુધરતું નથી એટલું જ નહિ, પણ તમે તમારી સ્થિતિ કફેડી કરી નાખે છે. આ ક્રોધને સ્થાન આપવાથી તમારા મનમાં કેટલો ઉદ્વેગ થાય છે અને તેથી તમારા હદયમાં કેટલો ધક્કો પહોંચે છે, તેનો વિચાર કરે, તે વખતે તેજ વિચારમાં તમે ગાંડા જેવા થઈ જાઓ છો. નુકશાન કરનાર તમારૂં ખાસ સ્નેહી હોય તે પણ તમે તેને તે વખતે દુશ્મન દેખે છે. અને એક બે કલાકસુધી તમારો જીવ ઠેકાણે બેસતો નથી. શાંતિ ખોઈ બેસે છે, કામમાં મન ગાઠતું નથી અને માત્ર નુકશાન અને તે કરનાર મનુષ્ય બંનેના વિચાર તમારામાં વારંવાર આવી ઉઠેગને ઉત્પન્ન કરે છે. આથી એક નજીવી વસ્તુનું નુકશાન થવાથી જે હાનિ થઈ હોય છે તેના કરતાં તમે તમારા અંત:કરણની સ્થિતિ આનંદમાંથી પલટાવી કોધમાં લઈ જાઓ છો તેથી તમને વિશેષ હાનિ પહોંચે છે. આવા વખતે ક્રોધ કરે નહિ પણ નુકશાન કરનાર મનુષ્યના તરફ ક્ષમાની દ્રષ્ટિથી જોવું, તમારા અંતઃકરણની આનંદની સ્થિતિ સાચવી રાખવી અને તે મનુષ્યને તેનાથી થયેલા નુકશાનના પરિણામમાં તેને થયેલા ખેદને ભૂલી જવા કહેવું અને તેને બદલે તેને આશ્વાસન આપી કહેવું કે હોય! આથો કાંઈ ગભરાવા જેવું નથી, ફરી લાવશું. માટે ખેદ કરે નહિ. આવું કહી તેને ધીરજ આપવી. એકતે નુકશાન થવાથી તેનું અંત:કરણ ચિંતાવશ તે થયું હોય તેમાં તમે તેના ઉપર સવાર થઈ જાઓ એ કેટલું બધું નિદૈયપણું કહેવાય? આવું કરવાથી તમે ઘણું જ નુકશાન વેઠે છે અને તમારી આનંદની અમૃતમય સ્થિતિમાં કોધરૂપ વિષને રેડી આનંદને વિષમય કરી મુકે છે. જે ફરી પાછી આનંદની સ્થિતિ લાવતાં લાવતાં મહામૂ શ્કેલી પડે છે. એટલું જ નહિ પણ વ્યસની માણસ જેમ એક વખત ચટાકા કરવા બીડી પીએ છે અને ફરી “એમાં શું! લાવ જરા પી લઈએ” એથી કાંઈ વળગી જવાની છે એમ માની ફરી પીએ છે. એમ કરતાં કરતાં ગારૂડી બની જાય છે તેવીજ રીતે તમે એક વખત કોધવશ થયા કે ફરી વારંવાર તે તમારા ઉપર સ્વામિત્વ ભગવશે અને આખરે તમારામાં આનંદરૂપ પરમાત્માને બદલે ક્રોધરૂપ પિશાચનું સ્થાન થશે. અને જ્યાં આનંદસ્વરૂપ પરમાત્માના રાજ્યમાં સુખ અને સામથ્થોને ભેગ કરતા હશે ત્યાં પિશાચરૂપ ક્રોધનું સામ્રાજ્ય - વાથી તે દુબ, કલેશ આદિ વિષ્ટાનાં કુંડેકું ડાં તમારામાં જમાવ કરી દેશે. Page #239 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિચાર–અધિકાર. 33 માટે તમે તમારામાં કાઇપણ પ્રકારે ક્રોધના આવિર્ભાવ ન થાય તેને માટે અરાખર સાવચેત રહેજો, અને આનંદને હંમેશાં કાયમ રાખજો. * X X X x X જો તમારે સુખ જોઈતું હાય તા પછી શામાટે કલેશના અને ક્રોધના વિ. ચારાને સેવી દુ:ખને વહેારી લેછે ? શામાટે આનંદનાજ વિચારેામાં મગ્ન રહી આનંદ આનંદ અને આનંદમાંજ મસ્ત રહેતા નથી? આનંદ એ પરમાત્મસ્વરૂપ છે. તમે આનંદને તમારા હૃદયમાં સ્થાન આપે! કે પછી જુએ તુરતજ તમારાં દુ:ખા વિલાઈ જશે અને તમે સુખને પ્રાપ્ત કરશેા. અંદરના દુશ્મનાને ઓળખવામાં ગાફલ રહેા નહિ. *દુશ્મનેાથી તમામ મનુષ્યા સાવધ રહે છે. ચેારાથી તમામ મનુષ્યા સાવધુ રહે છે અને એવીજ રીતે પેાતાને નુકશાન કરનારાઓથી દરેક માણસ સાવધ રહેવા ખરાખર કાળજી રાખે છે. તાપણ તે પાતાને થતા નુકશાનથી ખચવા પામતા નથી. કારણકે તે શત્રુએથી અને ચારાથી જેવા સાવધ રહે છે તેવી રીતે તેની નજીકમાં નજીક જે શત્રુઆ છે તેનાથી સાવધ રહેતા નથી અને તેથી તે શત્રુ તેમના ઉપર ચઢી બેસે છે. અને નુકશાન કરે છે. X X × જો એકવાર એમ જાણવામાં આવે કે અમુક મનુષ્ય પેાતાના ઉપર વેરભાવ રાખે છે તેા તે મનુષ્યના તે ફ્રી વિશ્વાસ રાખતા નથી, અને તેનાથી હમેશાં સાચવીને કામ લેછે. તેમજ ઘણા એવા મનુષ્ય છે કે આવાજ વૈરભાવ રાખનાર અને તેથીપણુ ઘણુંજ અહિત કરનારા તેમના ઘણા શત્રુએ છે એવુ જાણવા છતાં પણ તેમનાથી સાવ રહેતા નથી. × ૨૦૭ × × X X X X X X × શરીરના શત્રુએ મહારથી હાનિ ોસિવાય જેમ રહેતા નથી તેવીજ રીતે માનસિકશત્રુએ . પણ હાનિ કર્યોસવાય રહેતા નથી. મહારથી જણાતા શત્રુએ જ્યારે શરીરથી દૂર રહી હાનિ કરે છે ત્યારે આ માનસિકશત્રુઓ શરીરની અંદર પ્રવેશ કરી અને નુકશાન કરે છે. X × X X × બહારના શત્રુઓથી સાવચેત રહેવામાટે ગમેતેમ પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આ માનસિક શત્રુઓથી ખચવાને માટે ખીલકુલ કાળજી રાખવામાં આવતી નથી. શારીરિક શત્રુએ જેટલી હાનિ કરે છે તે કરતાં આ માનસિક * ભાગ્યેાય અંક ૧૨ સંવત ૧૯૧૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ * ૨૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ક ક ક કકકક= = == ==== ======= શત્રુઓ ઘણીજ હાનિ કરે છે. અને તે જાણવા છતાં પણ તેનાથી બચવાને માટે જેટલી સાવચેતી રાખવી જોઈએ તેટલી ઘણા રાખતા નથી. x x x x x આ શત્રુઓ તે બીજા કોઈ નહિ પણ તે કામ, ક્રોધ, ભય, શોક વિગેરે છે. આ સર્વ અનર્થ કરનારા છે એવું જાણ્યા છતાં પણ કેટલાક મનુષ્ય તેની દરકાર રાખતા નથી અને તેમની મૈત્રી કરે છે. આખરે આ શત્રુઓ જામી જાય છે અને પછી પિતાની સેબતનું જે દુ:ખરૂપી ફળ તે પિતાના મિત્રને આપે છે અને જ્યારે ગાઢ મિત્રી થાય છે અને દુઃખ પડે છે ત્યારે તેને છોડવા પ્રયત્ન કરવામાં આવે છે પણ તે પ્રયત્ન નકામે જાય છે, અને આ શત્રુઓથી બચાવ થતું નથી. બહારના શત્રુઓથી બહવાની જેટલી જરૂર છે તેના કરતાં આ શત્રુઓ કે જે આખું આયુષ્ય ખરાબ કરી મુકનાર છે તેમનાથી વધારે ડરવાની જરૂર છે. બહારના શત્રુઓ કદાચ નિંદા કરશે, કદાચ કોઈ કામમાં આડા આવી નુકશાન પહોંચાડશે અથવાતો એવોજ કઈ ગેરલાભ કરશે, પણ આ શત્રુઓ આપશામાં ધીમે ધીમે પ્રવેશ કરી આખરે આખી જીંદગી દુઃખમય કરી મુકે છે. અને પછી આખરે ઘણા દિવસનો સહવાસ થવાથી તેમને છોડવાનો બીજો કોઈ ઉપાય રહેતો નથી. x x x - સુખને ઈચ્છનાર દરેક મનુષ્ય જેવી રીતે વ્યવહારમાં શત્રુઓથી સાવધ રહેવું જોઈએ તેવીજ રીતે આ માનસિક શત્રુઓથી પણ સાવધ રહેવું જોઈએ. અને તેમને આપણે સાથે જરાપણ સંબંધ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવી જોઈએ. કર્તવ્યનું મૂળ વિચાર છે. પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે અને ત્યારપછી કર્તવ્ય જન્મ પામે છે. આ વિચાર જેટલે દરજજે શુદ્ધ તેટલે દરજે કર્તવ્યની સિદ્ધિ થાય છે. શુદ્ધ વિચારનું સેવન કરનારાઓનું લક્ષ્યસ્થાન સુખ મેળવવાનું હોય છે અને અશુદ્ધ વિચારરૂપી કામ ક્રોધાદિ દુશ્મનનું સેવન કરવાથી તે તેમને દુઃખને રસ્તે દેરી જાય છે. માટે કર્તવ્ય કરવામાં જેટલી સાવધાનતા શખવી જોઈએ તે કરતાં વિશેષ સાવધાનતા પિતે કેવા વિચારોનું સેવન કરે છે તે સી રાખવી જોઈએ. કેમકે જેવા વિચારોનું તે સેવન કરે છે તેવા ફળને તે પામે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પરિચ્છેદ. વિચાર-અધિકાર, જાનકwwwxxwwwwwwwwઝwwwઝકઝ જે તમારે દુઃખને મેળવવું હોય તે કામના, કોધના અને ભયના વિચારેનું સેવન કરે કે તરત જ તમને કલેશાદિ દુર આવી વળગવાનાંજ. જે તમારે સુખને મેળવવું હોયતે શ્રદ્ધા, શાંતિ, આનંદ, વિગેરે શુદ્ધ વિચારેનું સેવન કરે તે તેમના સેવનથી અંતે સુખ જ મળશે. મનુષ્ય જે કોઈપણ કામમાં શ્રદ્ધા રાખે છે, તે તેને તે કાર્યમાં વિજય મળે મુશ્કેલ નથી. શ્રદ્ધાના વિચારોનું સેવન કરે, કોઈપણ કામ કરતી વખતે તે કામમાં વિજય મળશેજ, અથવા અમુક આમ બનશેજ. એ પ્રમાણેના વિચારને વળગી રહેવું, અને શંકાના વિચારો રાખવા નહિ તેનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા રાખનારા સુખી થાય છે. દેવ કે ઇષ્ટ પણ શ્રદ્ધા રાખ્યાસિવાય ફળતા નથી. જે તેમના ઉપર શ્રદ્ધા રાખવામાં આવે છે તે ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. શંકાની નજરથી જોવામાં આવે છે તે કાર્યની સિદ્ધિ થતી નથી, તેવી રીતે દરેક કાર્યમાં શ્રદ્ધા રાખવી એ કાર્યસિદ્ધિમાં કારણરૂપ છે. 1 x x x x x x શંકાના વિચાર કરવા, ભયના વિચારો કરવા અને એવી જ રીતે કોઈપણ કામ કરવામાં તેનું ફળ મળશે કે કેમ? એવી અશ્રદ્ધા રાખ્યા કરવી એ ખરેખર નિષ્ફળતા પ્રાપ્ત કરાવનાર છે. શંકાથી કાર્યમાં ઉત્સાહ રહેતું નથી, મન છગડગ થાય છે. અમુક કામ થશે કે કેમ ? એ છગડગ વિચાર કરી તે કાર્યમાં ફળ મળશે કે કેમ તે બાબત શંકા રાખી જે કોઈ કાર્ય કરવામાં આવે છે તે તે સિદ્ધ થતું જ નથી. તેવી જ રીતે શંકા રાખ્યાસિવાય તે કાર્યમાં વિજય મળશે એવી શ્રદ્ધાપૂર્વક કરેલું કામ ફળની સિદ્ધિ કરાવે છે. માટે શંકાના અને ભયના વિચારે આપણુમાં ન પ્રવેશ કરી જાય તેને માટે સાવચેતી રાખવી. આ વિચારો તેવા શંકાશીલ મનુષ્યની સેનતથી આપણમાં પ્રવેશ કરી જાય છે. તેવા મનુષ્યો પિતે શંકાશીલ હોય છે અને જેમ એક અફીણું બીજાને અફીણ ખાતાં શીખવે છે, એક વ્યસની બીજને વ્યસની બનાવે છે તેમ તેવા મનુષ્ય બીજાને શંકાશીલ બનાવી દે છે. તેમને વારંવાર તેમના કાર્યમાં ભય બતાવી શંકાશીલ કરે છે. અને આવી રીતે ઘણે પ્રસંગે આવા મનુષ્યો દરેક કાર્યમાં શંકા કરતાં શીખે છે. જેમ જેમ શંકાના વિચારોનું સેવન કરતાં શીખે છે તેમતેમ કાર્યમાં વિશેષ અને વિશેષ નિષ્ફળતાને મેળવે છે. ૨૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જે, ઇન જેમ મહારથી ઘરમાં ચાર ન પેસી જાય તેની કાળજી રાખવામાં આવે છે. તેવીરીતે બહારથી આવા શંકાના, ભયના અને અશ્રદ્ધાના વિચારે રૂપી ચારા આપણા મનમાં પ્રવેશ ન કરે તેને માટે સાવચેતી રાખવી જોઇએ. જેમ ચારાથી રક્ષણ મેળવવા ખારીખારણાં બંધ કરી પૂર્ણ જાપતા રાખવામાં આવે છે તેમ આ કુવિચારે રૂપી ચારેાથી બચવાને માટે તેએ આપણા મનમાં પ્રવેશ ન કરે તે માટે આપણે તેમને પ્રવેશ કરવાનાં ખારીબારણાં બંધ કરવાં જોઇએ. × X ૨૧૦ X × * કુવિચારનું સેવન કરનારાઓની સખતથી આવા વિચારે આપણામાં દાખલ થાય છે. માટે જે મનુષ્યા આવા શંકા, ભય અને અશ્રદ્ધાના વિચારાનું સેવન કરનારા હાય તેમની સેામત કરવી જોઇએ નહિ અને તેમની વાતા સાંભળવી નહિ. જેમ બને તેમ તેમના વિચારે આપણામાં પ્રવેશ ન કરી જાય તેને માટે સાવચેત રહેવું. દશમ X X X × મનને શુદ્ધ વિચારમાં જોડી રાખવાથી અશુદ્ધ વિચાર તેમાં પ્રવેશ કરી શકતા નથી. શ્રદ્ધા અને ઉત્સાહના વિચારામાંથી મનને છુટું ન પડવા દેવાથી તેમાં શંકાના કે ભયના વિચારે પ્રવેશ કરીશકતા નથી. માટે હમેશાં મનને શુદ્ધ વિચારમાંજ જોડી રાખવું. ઉન્નતિને કરવી હાય, વિજયને મેળવવા હાય અને કાર્યસિદ્ધિ કરવી હાય તેા શ્રદ્ધા અને ઉત્સાહના વિચારાનું સેવન કરવું અને ભય, શંકા અને અશ્રદ્ધાના વિચારોને તિલાંજલિ આપવી એજ સુખ મેળવવાના સરળ રસ્તા છે. X X શુદ્ધ વિચારાનું સેવન *પ્રવેશના નિયમાનું પાલન અવશ્ય કર્તવ્ય છે, અને શુદ્ધ વિચાર અને શુદ્ધાચરણ એજ આ નિયમેાનું પાલન છે. આ જન્મમાં અવશ્ય મને ઇષ્ટસાક્ષાત્કાર અથવા સ્વરૂપસાક્ષાત્કાર થશેજ, એવી હૃઢ શ્રદ્ધાથી સ્વરૂપ સાક્ષાત્કારની વાટ જોયા કરવી, એપણ શુદ્ધ વિચાર છે. આ આદિ અનેક પ્રકારેની શુદ્ધવિચારમાં ગણના થાય છે. આવા વિચારીને નિરંતર સેવવા, એજ ચિતિ શક્તિના અનંત સામને હૃદયમાં પ્રકટાવવાની અમેાઘ કળા છે. મનુષ્ય જેવા વિચાર કરે છે, તેવા તે અવશ્ય થાયજ છે. શુદ્ધ વિચાર મનુષ્યને શુદ્ધચિતિ શક્તિસ્વરૂપ અવશ્ય કરી મૂકેજ છે. અખંડ સુખનેા, અનંત સામર્થ્યના આ * મહાકાળ માસિક Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. વિચાર-અધિકાર. ૨૧૧ વિના અન્ય કોઈ ઉપાય પૂર્વે હતો નહિ, આજે છે નહિ, ભવિષ્યમાં હશે નહિ. સાધનમાત્રને ઉદ્દેશ પછી તે ભક્તિ હય, વેગ હોય, સાંખ્ય હોય કે ગમે તે હેય પણ વિચારની અત્યંત શુદ્ધિ સાધવી, વિચારને ચિતિશક્તિમય કરી દે એજ છે. શુદ્ધવિચારને સે. શુદ્ધવિચારનું જ સેવન કરે. ગુઢ વિપારનેર ગંતમાં સર્વલા ર. અશુદ્ધવિચાર તત્કાળ ત્યજીદે, હમણું ત્યજે, આ ક્ષણે ત્યજે. તમે દેવ થશો, દેવના પણ દેવ થશો. ત્રિભુવનમાં તમારું સ્વામિત્વ પ્રવર્તશે. ધન, ઐશ્વર્ય આરોગ્ય બળ, વિદ્યા, જે જોઈશે તે સર્વ તમારે ચરણે પડશે. તમને કંઈપણ દુર્લભ નહિ રહે. તમે સર્વાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ થશે. શુદ્ધ વિચાર સેવ કઠિણ જણાય છે? શુદ્ધ આચરણનું પાલન અશકય જણાય છે? શામાટે મિથ્યા ભડકે છે ? સરળને કઠિન બ્રાંતિથી શામાટે માને છે, તમારા અંતઃકરણમાં સર્વાધિપતિ ચિતિશક્તિ વિરાજે છે. સિંહની સમીપમાં રહીને સસલાથી બીહો છે? લજજા પામો. અસંખ્ય મહારથીઓને પૂર પડે એવો અર્જુનસમાન ચિતિશક્તિરૂપ અતિરથી તમારા હદયરથમાં છતાં બીકણ ઉત્તરકુમારની પેઠે પાઇપગે નાસો છે શું? સ્થિર થાઓ, શ્રદ્ધા ધરે, ભયને પરિત્યજે શુદ્ધવિચાર સેવવો એ બહુજ સરળ છે, શુદ્ધવિચાર સ્વાભાવિક છે. અશુદ્ધ વિચાર અસ્વાભાવિક છે. સ્વાભાવિકને સેવવું એમાં કઠિન શું? - જ્યારે અંતઃકરણમાં ભય પ્રકટે, અને સંતાપ આપે, ત્યારે ભય એ જાણે કોઈ મનુષ્ય હોય તેમ નેત્ર મીંચી મનમાં તેને કહેવું, ભય! મારા હૃદયમાંથી આ ક્ષણે ચાલ્યા જા. આખી દુનિયામાં ફરીઆવ, અને સર્વ સ્થળેથી મારે માટે પ્રેમને લઈ આવ. જા, હમણાજ જા. વિકારેની સાથે આ પ્રમાણે વાતચીત કરવાનો અને આપણા અંતઃકરણમાંથી તેમને કાઢીને વિશ્વમાં ફરવા મેકલવાને ઉત્તમ સમય રાત્રિએ પથારીમાં સુતા પછી છે. તે સમયે સઘળું શાંત હોય છે, અને તેથી આપણું કાર્ય વિ કારે બહુ સત્વર કરે છે. જે પ્રકારને ભય આપણને સ્પરતા હોય તે પ્રકારના ભયને કહેવું, ભાઈ ભય! જા, વિશ્વમાં ફરીને મારે માટે નિર્ભયતા અને હિંમતને સત્વર શોધી લાવ. કોને કહેવું, કોધ! મારે રાત્રે તારું કશું કામ નથી, માટે હું નિદ્રાવશ થાઊં છું, તે સમયમાં વિશ્વમાં ફરીઆવ, અને શાંતિને જ્યાં ત્યાંથી શોધીને મારે માટે લઈ આવ. દ્વેષને મનમાં જ કહેવું, ભાઈ દ્વેષ! તું પણ હમણાજ મારી પાસેથી જા. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ હજw=wwwઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝનક ઝનન અને આખા જગમાં ફરીને મારે માટે પ્રેમને લઈ આવ. સમકે? જા, હમણાજ જા. નિર્ધનતાની, વ્યાધિની, મૃત્યુની અને એવી જ વિવિધ પ્રકારની ચિંતાને કહેવું, ચિંતા! તારું પણ અત્યારે મારે પ્રયોજન નથી, માટે તે પણ અહીંથી હમણાં જ, અને આખા જગતમાં સ્થળે સ્થળે ફરજે, અને પરમેશ્વરની રક્ષક સત્તામાં વિશ્વાસને અને શ્રદ્ધાને શોધીને મારે માટે લેતી આવજે. જા, સત્વર જા. આ પ્રમાણે બીજા પણ છે જે વિકારોને કહેવું ઘટે તેને કહેવું. ખરા મનથી આમ કરવું. અજ્ઞાન અવિદ્યાને પણ તેજ પ્રમાણે કહેવું, કે સૃષ્ટિમાં બધે ફરીને જ્ઞાનને અને વિદ્યાને લઈ આવ. આ પ્રમાણે વિકાર વગેરેને આજ્ઞા કરી શાંતિથી નિશ્ચિત થઈ ઉંઘવું, આપણે પ્રેરેલા વિચાર બહાર જશે, અને વિશ્વમાંથી આપણે જે મંગાવ્યું છે, તે અવશ્ય લાવી, આપણા હદયમાં સ્થાપશે, એવો વિશ્વાસ રાખ. વિચારો, એ એક અદ્ભુત સામર્થ્ય છે; અને જાગ્રતમાં આપણે પ્રેરેલા વિચારો, નિદ્રામાં આપણે ન જાણીએ તેમ આપણામાં વિવિધ ફેરફારો કરે છે, માટે આ ક્રિયાને કોઈએ હસવાલાયક ગણું કાઢવા જેવી નથી. આપણે નિદ્રામાં હોઈએ છીએ ત્યારે વિશ્વમાં પ્રવર્તતાં વિચારનાં હજાર આંદલનો, આપણા અંતઃકરણની સ્થિતિ પ્રમાણે આપણને સારી અથવા નઠારી અસર કરે છે. ઉપર વર્ણવેલી કિયાથી સારા વિચારનાં આંદોલન જ આપણા તરફ આકર્ષાઈ આવે, એવી આપણે આપણા હૃદયની સ્થિતિ કરીએ છીએ, અને તેથી જે નિત્ય આપણે આ અભ્યા સને સેવીએ છીએ તે આપણે આમંત્રણ કરેલા ગુણો આપણામાં આવે છેજ. વ્યર્થ વિચારોને ત્યાગ કર જોઈએ. એક માણસ સારી સ્થિતિનો હતો તે પણ તે બહુ ફિકર કર્યા કરતે, ને પોતાની બાયડી પાસે બેસી રેજરેજ ભવિષ્યનાં દુ:ખોની ગણત્રી કર્યા કરતો. તે કહેતો કે, હવે આપણને છોકરાં થશે ને ખર્ચ વધશે, છોકરાંની સગાઈ કરવી પડશે ને વેવાણે ખરાબ મળશે તે પંચાતી. આપણામાં રીતભાત વધી ગઈ. એક વહુ લાવતાં ત્રણહજાર રૂપિઆને દાગીનો જોઈએ. જે ચાર પાંચ છોકરા થાય તે ભેગ મળે ના ? રોજગાર ઘટી ગયા, રસકસ ઓછા થયા, વેપારમાં સાર રહ્યો નહિ ને ખરચ વધ્યાં જાય છે. હવે કરવું કેમ ? મારી મા પણ હવે માંદી સાજી. તે કેસ પણ પાંચ પંદર દિવસે ખેટ છે, એટલે કાંઈ દહાડે પાણી સ્વર્ગનું વિમાન. Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. વિચાર–અધિકાર. ૨૧૩ =======૦નનનનનનન=====×== જ્યોવિના ચાલશે? છ મહિના પછી તારી સુવાવડ આવશે ત્યારે વળી પંચાતી. સુવાવડ કરવા કેને બેલાવશું? બહેન તે કાંઈ આવે તેમ નથી, એને ને તાતે બારમો ચંદ્રમા. આવતે વરસ તારે ભાઈ પરણશે ત્યારે વળી દેશમાં જવું પડશે. મારે કાકે પણ મરવા પડે છે; કાણે ગયાવિના કાંઈ છુટકે છે? ઉપરાઉપર ખરચ. હવે તે કરવું કેમ? શેઠને છેક જુવાન થતું જાય છે તેમ તેમ તેને મીજાજ પણ ફાટતે જાય છે. એની સાથે પણ વખત જતાં પાધરું ચાલે તેમ નથી. નાની બેનને વર પણ માંદ સા. તારા બાપને મીજાજ તે રજ, એની તરફથી પણ કાંઈ દેકો મળવાની આશા છે? આપણું જૂનું ઘર પણ કાંઈ ઉખેળ્યાવિના ચાલે તેમ છે? એ ઉખેળશું ત્યારે બારી મૂકવાસારૂ પાડશી જોડે કજીયે કર્યાવિના છુટકે નથી. આફત તે કાંઈ થોડી છે? આટલાં બધાં દુઃખ તે કોઈને હેય નહિ. એટલીબધી જંજાળ તે કેમ ખમાય? આવી રીતે બીજાઓ પાસે ને પિતાની બાઈડી પાસે તે રોજ સિજ રેદણાં રેયા કરતા. એ ફિકરમાં ઉદાસ રહેતે, ને હલકા વિચારો કરતે તેથી બાઈડીને લાગ્યું કે પિતાની મૂર્ખાઈથી વગર દુઃખે દુઃખી થતો આ તે કેઈક દિવસ મતની ફિકરમાં આપઘાત કરી બેસશે. માટે તેને કાંઈ સમજવો જોઈએ. એમ ધારી એક દિવસ બાઈડીએ ઘરમાં કાંઈ કામકાજ કર્યું નહિ, તે જાણજોઈને ઉદાસજે ચેહેર કરીને સૂઈ રહી. રાતે પણ ઘરમાં આ બે ત્યારે જુવે છે તે દી કરેલ નહિ, ઝાડુ કહાડેલું નહિ, વાસણ માંજેલાં નહિ, રાઈ કરેલી નહિ ને પાછું પણ ભરેલું નહિ. ત્યારે ધણીએ ગુસ્સે થઈને પૂછયું કે, આજે શું છે ? બાઈડીએ કહ્યું કે, મારા દુ:ખને કાંઈ પાર નથી. આજે એક બ્રાહ્મણ આવ્યા , તે કહી ગયો કે તમારું આયુષ સાઠ વરસનું છે તેમાં હજી મને વશ થયાં, બાકી ચાળીશ રહ્યાં, તે ચાળીશ વરસમાં મારે શું શું કરવું પડશે ? તેની મેં ગણત્રી કરી તે જરા સાંભળે, પછી મારી ઉપર ગુસ્સે થાઓ. રોજ બે પાલી મને દળવું પડે છે તે મહિનાનું સાઠ પાલી ને વરસનું ૭૨૦ પાલી થયું; અને ચાલીશ વરસનું અઠાવીશ હજાર ને આઠસો પાલી થયું. રેજ દસ ઘડા પાણું ભરવું પડે છે, તે મહિનાનું ત્રણ ઘડા ને વરસનું ત્રણહજાર છસે ઘડા થયું, ને ચાલીશ વરસનું એક લાખ ગુમાલીશ હજાર ઘડા પાણી થયું. રેજ બેય વખતનાં મળીને નાનાં મેટાં ચાલીશ વાસણ માંજવાં પડે છે, તે મહિનાનાં બાર વાસણ થયાં, વરસના ચેરહજાર ચાર વાસણ થયાં ને ચાલીસ વરસનાં પાંચ લાખ છેતેરહજાર વાસણ મારે માંજવાનાં થયાં. હવે તમે વિચાર કરો કે અઠાવીશ હજારને આઠસો પાલી ઘઉં હું કેમ દળી શકું? એક લાખ ને ચુમાલીશ હજાર ઘડા હું પાણી કેમ ભરી Page #246 -------------------------------------------------------------------------- ________________ હ ૨૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ ક ==×====×= ======= ===== == ==== શકું? અને પાંચ લાખ ને છેતેરહજાર વાસણ મારા બાપને બાપ ને તેને બાપ આવે તો પણ હું કેમ માંજી શકું? વળી તે બ્રાહ્મણ કહી ગયે કે તમને ચંદ છોકરાં થશે. એક છોકરું હજી ત્રણ મહિનાનું પેટમાં છે, એટલામાં તે મરવા પડી છું. ત્યારે ચાદ છોકરાં ઓય મારા બાપલિયા ! એટલું બધું દુઃખ કાંઈ આપણાથી ખમાય નહિ; એ કરતાં તે મરી જવું સારું. ત્યારે ભાઈડાએ કહ્યું કે, રાંડ ભૂખી ! દિવાની કેમ થઈગઈ છે? એ બધું તારે એક દહાડામાં થોડું જ કરવાનું છે ? ચાદ છોકરાં કાંઈ તારે ભેળાં જણવાં છે? તારે તો રોજના જેટલું જ કામ કરવાનું છે. એમાં વળી એવી ગણત્રી શાની ? ત્યારે બાઈડીએ કહ્યું કે, તમે છોકરાંના છોકરાની ફિકર શું કરવા કરે છે? જેમ મારાં વાસણ, પાણી મને ખબર નહિ પડે તેમ થઈ જશે, તેમજ તમારાં દુઃખો પણ તમને બહુ ખબર ન પડે તેમ ચાલ્યાં જશે. એમાં ભવિષ્યનાં દુઃખને યાદ કરોને વિનાકારણ શામાટે દુઃખી થાઓ છો? ભક્તિમાન્ બાઈડીને એ ઉપદેશ તેને સચોટ લાગી ગયે, ને તે દિવસથી ભવિષ્યની મતની ફિકર તેણે છોડી દીધી. સંસારમાં ઉત્તમ પંક્તિમાં સ્થિતિ મેળવી, આત્મકલ્યાણ કરવું વગેરેને આધાર વિચારની વિશુદ્ધતા ઉપરજ છે. વિચારશીલ મનુષ્યના હાથથી કદીપણ હીનકર્મ થતું નથી અને શુભાશુભ સ્થિતિનો આધાર વિચારઉપજ છે. મનુષ્ય. જેમ જેમ વિચારવંત થતો જાય છે તેમ તેમ પોતાના અવગુણોને પણ સમજે છે, એટલું જ નહિ પણ બીજાઓની પરીક્ષા કરવામાં તેની બુદ્ધિ વિકાસ પામે છે અને સત્યાસત્યને શોધતાં શીખે છે. વિચાર કરવાથી પરીક્ષા કરવાની ટેવ પડે છે તે પરીક્ષા કેમ કરવી એ અનુભવ મેળવવા હવે પછી પરીક્ષા અધિકાર લે એગ્ય માની આ વિચારઅધિકારને અહિ વિરમે છે. परीदा-अधिकार. E A દ છે રેક પદાર્થની પરીક્ષા સમય આવ્યે જ થાય છે, સમય આવ્યા સિ F\ વાય તેની સત્ય પરીક્ષા થઈ શકતી નથી, મનુષ્યને સંપત્તિમાં . og | ઘણુ મનુષ્ય મદદ કરવામાં તત્પર રહે છે પણ ખરી સ્થિતિમાં Ra/680 તેઓ બધાં ખસી જાય છે. તેમજ કોઈ સાથે સંબંધ બાંધવ, કંઈ મંડળમાં ભળવું, કેઈપણ ચીજ ગ્રહણ કરવી. એ સઘળું પરીક્ષા કર્યા બાદજ કરવું જરૂરનું છે. ઈત્યાદિ બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પરીક્ષા–અધિકાર. પ્રસગે પરીક્ષા થઇ જાય છે. અનુષ્ટુપ્ (૧ થી ૩) हंसः श्वेतो बकः श्वेतः, को भेदो बकहंसयोः । नीरक्षीरविभागे तु हंसो हंसो बको बकः ॥ १ ॥ તુ, ** 'न विना मधुमासेन, अंन्तरं पिककाकयोः । વસતે ૨ પુનઃ માણે, વાદઃ યાદ: વિષ્ઠઃ વિઃ ॥ ૨ ॥ ૨૧૫ 3. ૨. નાં.) હંસ પણ ધેાળેા છે અને ખગલા પણુ ધાળેા છે, માટે હુંસ તથા મગલામાં શે! ભેદ ? ઉત્તર-દૂધ તથા પાણીને જુદાં પાડવામાં તે હંસ તે હુંસ છે અને અગલેા તે મગલેા છે. એટલે સજ્જન પુરુષની પરીક્ષા તેના કાર્ય માંજ થઈ શકે છે અને ત્યાં મૂર્ખનું મૂખ પણું પણ જણાઈ રહેછે, એવા ભાવ છે. ૧ વાણીથી સજ્જન તથા દુર્જનની પરીક્ષા થાય છે. --- નિકટના કુટુંબની પરીક્ષાના સમય. जानीयात्प्रेषणे भृत्यान्, बान्धवान् व्यसनागमे । મિત્રમાવિ જાણે ૨, માર્યાં ૬ વિમવયે ! રૂ !! મુ. મુ.) વસન્ત ( ચૈત્ર ) માસિવના કાગડા તથા કાયલના ભેદ જાણી શકાતા નથી, પરંતુ વસન્તઋતુ પ્રાપ્ત થતાં કાગડા તે કાગડા છે અને કાયલ છે તે કાયલ છે. અર્થાત્ વસંતઋતુમાં કોયલનું ખેલવું થાય છે. એવી રીતે વિદ્વાનની પરીક્ષા તેના ખેાલવાથીજ થઈ શકે છે. ૨ æ. મુ.) કોઈપણ સ્થાનમાં મેાકલી ચાકરીની પરીક્ષા કરવી એટલે પેાતાની પાસે જ્યાંસુધી નાકર હાય ત્યાંસુધી તે તે ખરાબર ધ્યાન આપી કાર્ય કરે ૫રંતુ જ્યારે પરાક્ષમાં ચિત્ત દઈ નાકરી ખજાવે ત્યારેજ તેની પરીક્ષા થઈ શકે. સંકટ વખતે માંધવ–સગાઓની પરીક્ષા થાય છે અને દુ:ખ વખતે મિત્રની ૫રીક્ષા થાય છે, તેમજ જયારે ઘરમાં કાંઈપણ વૈભવ ( ધન વિગેરે ) નહાય ત્યારે સ્ત્રીની પરીક્ષા થાય છે. ૩ કાના કાની પરીક્ષા કયાં કયાં અને કયારે કયારે થાય છે. ૩ઞાતિ. (૪–૧) वन्हौ सुवर्णस्य रणे भटस्य, गतौ तुरंगस्य नये नृपस्य । नार्याश्च नैःखे व्यसने स्वबन्धोर्दातुः पुनर्दुः समये परीक्षा ॥ ४ ॥ ૧. ૧.) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઇ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. W અગ્નિમાં સેાનાની, રણસંગ્રામમાં ચાદ્ધાની, ચાલવામાં ઘેાડાની, ન્યાયમાં રાજાની, નિનસ્થિતિમાં સ્ત્રીની, સંકટમાં પેાતાના ખંધુની અને ખરાબ સમય ( નિર્ધન અવસ્થા) માં દાતા પુરુષની પરીક્ષા થાય છે, અર્થાત્ કે ખરા સમય આવ્યાસિવાય ખરી પરીક્ષા થઈ શકતી નથી, ૪ કાણુ કાની પરીક્ષા કરી શકે છે. ? દશમ योगी समाधिं विरहं वियोगी, मृगो निनादं सुरतं च भोगी । जानाति शूरं सुभटावतंसः कविः कवींद्रं गुणिनं गुणाढ्यः ||५|| (મ. ૪.) ચાગી પુરુષ સમાધિની, વિયેાગી ( વિરહી ) પુરુષ વિરહની, મૃગ' સરાતના નાદની, ભાગી ભાગના સુખની, ઉત્તમ શૂરવીર શૂર પુરુષની, કવિ ( કાચકર્તા કવીન્દ્રની અને ગુણાત્ર પુરુષ ગુણી પુરુષની પરીક્ષા કરી શકેછે. પ અનુભવીવગર પરીક્ષા થઇ શકતી નથી. વામ્ય. गुणगुणं वेत्ति न वेत्ति निर्गुणो, बली बलं वेत्ति न वेत्ति निर्बलः पिको बसन्तस्य गुणं न वायसः करी च सिंहस्य बलं न मूषकः || ६|| (सु.र.नां.) ગુણી પુરુષ ગુણને જાણી શકે છે પણ ગુણહીન પુરુષ ગુણને જાણી શકતા નથી. મળવાન પુરૂષ મળને જાણી શકે છે પણ નિખળ મનુષ્ય મળને જાણી શકતા નથી. વસન્તઋતુના ગુણને કાયલ જાણે છે પણ કાગડા જાણી શકતા નથી, અને સહુના પરાક્રમને હાથી જાણી શકે છે પણ ઉંદર તેના પરાક્રમને જાણી શકતા નથી. ૬ કેટલાંએક સુપરીક્ષક દૃષ્ટાંતા. * મનહર છંદ. તાણતાં તણાય નહિ તાણનાર તાણી મરે, તે તેા ધર્મ કુસપી ધંધામાં કે ધરાળમાં; ઉત્તમ મધ્યમ સ એકઠુંજ કુટી મારે, એતા ગુણ અવિવેકી પ્રાણી કે પરાળમાં; ઉત્તમ મધ્યમ મળ્યાં અલગ અલગ કરે, એતા જીણુ મહા મતિમાન કે મરાળમાં; ઊંચી ગતિ ચઢને ચઢાવે દલપત કહે, એતા ગુણુ વાવડા લેાક કે વરાળમાં. છ * દલપતકાવ્ય ભાગ ખીન્ને. ૧ ગાડાને ધેાંસરા તરફ ઝાઝા ભાર થાય તે ધરાળ, અને પાછળ ઝાઝો ભાર થાય, તેને ઉલાળ કહે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અપરીક્ષક–અધિકાર. ૨૧૭ રાજઋનકકજwwwwજકજંજાર છે, પરીક્ષા કરીને ગ્રહણ કરે કેઈપણ માગે, કોઈ પણ ચીજ કે કોઈ પણ મનુષ્ય, ધર્મ કે દેવ પરિણામે સુખકારક થાય છે પણ વગર પરીક્ષાઓ જેમાં તેમાં ફસાઈ જવું એ દુઃખકારક છે ગુણવાન મનુષ્ય હોય છે તેઓ એકબીજાની પરીક્ષા કરીને પરસ્પર સ્નેહસબંધ બાંધે છે. પણ એક ગુણવાન અને એક ગુણહીન એઓ વચ્ચે સંબંધ બંધાતો નથી. કદાચ બંધાય છે તે તેમાં પરીક્ષાના અભાવને લીધે દુ:ખજ થાય છે. ગુણગ્રાહી પુરૂષે મળે ત્યારે જેટલે પરસ્પર આનંદ થાય છે. તેટલો આનંદ અણસમજુ માથાકુટીઆ પુરૂષે મળે ત્યારે થતો નથી, તો તે અણસમજુ કેવા હોય તે દર્શાવવા પરીક્ષા અધિકાર પૂર્ણ કરીને અપરીક્ષક અધિકારની પ્રાપ્તિ માની છે. श्वपरीक्षा अधिकार. , દંભ ઉત્તમ અશ્વની પંક્તિમાં ગણાતો હય, વેશ્યા સ્ત્રી સતિભાવમાં 8 ગરિ ગણાતી હોય, વિદ્વાનને મૂખની પંક્તિમાં બેસાડવામાં આવતું હોય, જય ન્યાયાધીશ ધનેચછાથી અગડંબગડું કરતો હોય, ઉપદેશક હાંગી છતાં રસ મહાત્માની ગણનામાં મેલાતો હોય એવા અપરીક્ષક સ્થાનમાં વસવું “ એ હિતકર નથી. કારણ કે “ટકે શેર ભાજી ટકે શેર ખાજાં” . * * એ વાતની માફક શિષ્યની જેમ કઢંગી સ્થિતિ થઈ તે પ્રમાણે આપ પણ ભોગ થવા સંભવ છે. એમ માનીને તે સ્થાનનો દૂરથી ત્યાગ કરે. એ દેખાડવાને આ અધિકાર આરંભ છે. તરછોડાયેલા ખેડાતુર ગુણવાનનું આશ્વાસન ' જુદુ. अयि स्यक्तासि कस्तूरि, पामरैः पशङ्कया। ચરું ન મૂTTwા દિન નિ મારે છે (. 3. ન. હે કસ્તુરિ! પામર મનુષ્યોએ કાદવની શંકાથી તને તજી દીધી છે પણ ખેદ નહિ કર. શું હારા ગ્રાહક ભૂમિપાલે (રાજાઓ) પૃથ્વીમાં નથી. ૧ તથા – ૨૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ वसन्ततिलका. हे राजांस किमिति त्वमिहागतोऽसि, पोऽसौ बकः स इह हंस इति प्रतीतः । . ii.) तद्गम्यतामनुपदेन पुनः स्वभूमी, यावद्वदन्ति न बकं स्खलु मूढलोकाः ॥२॥ હે રાજહંસ ! અહીં તું શા વાને આવ્યું છે? કારણ કે જે આ બગલો હતે તે અહિં હંસ એવી રીતે પ્રસિદ્ધિને પામ્યો છે એટલે રાજહંસ થઈ બેઠો છે. તેથી જ્યાં સુધીમાં મૂર્ખલેકે તને બગલો ન કહે ત્યાં સુધીમાં આવ્યું તેમ તરત પિતાના સ્થાન પર પલાયન કરી જા. ૨ કેવળ મૂર્ખતાની સમજણ. શાવિદિત. छेदश्चन्दनचूतचम्पकवने रक्षापि शाखोटके, हिंसा इंसमयूरकोकिलकुले काकेषु नित्यादरः। .. (. . ii.) मातओन खरक्रयः समतुला कर्पूरकासियोरेषा यत्र विचारणा गुणिगणे देशाय तस्मै नमः ॥३॥ ચંદન, અબ તથા ચંપકનાં વનોને કાપવાં અને બેરડી બાવળના ઝાડની રક્ષા કરવી, તેમજ હંસ, મે ૨, કોકિલનાં કુલોની હિંસા કરવી અને કાગઠા તરફ સ્નેહું રાખવો તથા હાથી આપને ગધેડે ખરીદ કપાસ અને કપૂરની સરખી કિંમત, ગુણી અને મૂખની સરખી ગણના, એવી પરીક્ષા જે દેશમાં હોય તે દેશને નમસ્કાર છે એટલે તે દેશમાં વસવું નહિ. ૩ બુદ્ધિહીનમાં પરીક્ષાની ખામી. મનહર. સાધારણ કનકની કિંમત ન કરી જાણે, કુંદનની કિંમત તે કેમ કરી જાશે; હળદીની કિસ્મત હયાતિમાં ન કરી હોય, કેસરની કિસ્મત તે કેમ ઉર આણશે; કિડિયાં મેતીની કઈ કિમ્મત ન કરી જાણે, મોંઘાં મુલાં મોતીને શું વિવિધ વખાણશે; કહે દલપત કાંઈ કવિતા ન કંઠે કરી, કવિતાની કિસ્મત તે શી પરે પ્રમાણશે. ૪ * બુદ્ધિની ખામીને લીધે આ અધિકારમાં બતાવ્યા પ્રમાણે પરીક્ષાની રીતિ મળી શકતી નથી તે આવા દુર્ગુણમાંથી મુક્ત થવાને માટે અવશ્ય બુદ્ધિની જરૂર છે. વળી બુદ્ધિની ખામીને લીધે કુટુંબમાં કલેશ, જ્ઞાતિમાં ઝઘડા, ગામ કે શહેર અથવા દેશમાં ઉથલપાથલ થાય છે. તો બુદ્ધિ કેવાં કેવાં કાર્યો કરે છે તે દર્શાવવા બુદ્ધિઅધિકારને હવે પછી જવા ગ્યતા માની છે. જ દલપત કાવ્યું ભાગ ૧ લે, Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, મુદ્ધિ-અધિકાર. बुद्धि अधिकार. यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किम् જેને સ્વાભાવિક બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું કરી શકશે ? બુદ્ધિ-વિચારશક્તિ આ મનુષ્યાનું ઉત્તમ મનુષ્યત્વ કહેવરાવનારૂં લ ક્ષણ છે. માટે તેનું સંરક્ષણ કરવું એ ઉત્તમ પ્રકારનું ઈત્યાદિ ખાખત જણાવવા સારૂ આ અધિકાર શરૂ થાય છે. બુદ્ધિથીજ સારગ્રાહી થવાય છે. વ્ય છે. . મનુછુ. (-થી-૧) षट्पदः पुष्पमध्यस्थं यथा सारं समुद्धरेत् । तथा सर्वेषु कार्येषु, सारं गृह्णाति बुद्धिमान् ॥ ભમરા પુષ્પના મધ્યમાં રહેલા સારને જેમ કાર્યામાં બુદ્ધિમાન મનુષ્ય સારને શ્રદ્ગુણ કરે છે. ૧ १ ॥ æ. ખેંચી લે છે. તેમ સર્વ बयोsनुरूपाः प्रायेण, प्राणिनां हृदि बुद्धयः । रसाकस्य कषायाम्लमधुराः क्रमशो रसाः || ३॥ ૨૧૯ -- મુદ્ધિમાની બુદ્ધિની સત્તા. एकं हन्यान्न वा हन्यादिषुर्मुक्तो धनुष्मता । बुद्धिर्बुद्धिमता त्यक्ता, राष्ट्रं हन्यात्सराजकम् || २ | ધનુર્ધારી પુરુષે મુકેલું ખણુ એક મનુષ્યને હણી શકે અથવા ન હુણી શકે, પ ંતુ બુદ્ધિમાન્ પુરુષે મૂકેલી બુદ્ધિ રાજાસહિત દેશનેા નાશ કરે છે. ર બુદ્ધિ અવસ્થાઉપર પણ આધાર રાખે છે. પાણી આવ્યાપહેલાં પાળ ખાંધવી, उत्पन्नपरितापस्य बुद्धिर्भवति यादृशी । Treat यदि पूर्व स्यात्कस्य स्यान्न समीहितम् ॥ ४ ॥ (મૂ. મુ.) (મૂ. મુ) }(ડ્યું. (મુ. મુ.) પ્રાપ્ત થાય છે. પ્રાણીઓને ઘણુંકરીને હૃદયમાં અવસ્થાપ્રમાણે બુદ્ધિ ત્યાં ઢાંત કહે છે કે—આંબામાં (કેરીમાં ) ક્રમેથી તુરા, ખાટા, મધુર (મીઠા), આવા રસ તે વૃક્ષની અવસ્થા પ્રમાણે ક્રમથી ઉત્પન્ન થાય છે. ૩ (યૂ. મુ.) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ 777 વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. -: + 5 • ( કૃષ્કૃત્યના પરિણામરૂપ) પીડા જેને ઉત્પન્ન થઈ છે એવા મનુષ્યની બુદ્ધિ જેવી તે વખતે થાય છે તેવી જો ( તે કાર્ય કરવા) પહેલાં થાય તેા કયા મનુષ્યનું ઇચ્છિતકૂળ સિદ્ધ ન થઇ શકે? ૪ કાપેલ દેવની ખુબી અતાવે છે. દૂ. દશમ देवं रुष्टं चपेटां कि, विश्राणयति जातुचित् । किंतु तां दुर्मतिं दत्ते यया रोदिति रंकवत् ।। ५ ।। તમાચા લગાવતું નથી પણ તે " ખરામ બુદ્ધિ રૂષ્ટ થયેલ ધ્રુવ કદીપણ આપે છે કે જે ખરાબ બુદ્ધિવડે મનુષ્ય રાંકની પેઠે રૂદન કરે છે. અર્થાત્ ઉંધે રસ્તે ચડી એવાં કામ કરે છે કે પરિણામે તેને રેવું પડે છે. પ્ શુદ્ધબુદ્ધિ તે ખરેખર કામધેનુ છે. उपजाति, મૂ. મુ.) श्रियं ते विपदं रुणद्धि, श्रेयांसि सूते मलिनं प्रमार्ष्टि । संस्कारयोगाच्च परं पुनीते, शुद्धा हि बुद्धिः किल कामधेनुः || ६ || ) (æ. મુ.) શુદ્ધબુદ્ધિ ખરેખર કામધેનુ ગાયજેવી છે, તે લક્ષ્મી ( ધન ) ને ઉત્પન્ન કરે છે, દુ:ખના નાશ કરે છે. કલ્યાણેાને જન્મ આપે છે. મલ (અપયશ–પાપ) ના નાશ કરે છે અને સંસ્કારના યાગથી જીવને પણ શુદ્ધ કરે છે. અર્થાત્ શુદ્ધબુદ્ધિ મનુષ્યેાની તમામ કામનાએને સિદ્ધ કરીશકે છે. ૬ બુદ્ધિબળથી થતા લાભ शार्दूलविक्रीडित्. जीवान् हन्ति हरिस्तदा वनचराः प्रोचुः किमर्थ हरे, प्रत्येकोपरे वरं हि शशको घस्त्रे विलम्ब्यागतः । पृष्टो वक्ति हरे बने व रिपु दर्शये हन्मि तं, कूपे स्वं प्रतिबिम्बमीक्ष्य पतितस्तेनाशु बुद्धया हतः ॥ ७ ॥ દાન. એક સિંહ (વનમાં) સર્વ પશુઓને મારવા લાગ્યો, ત્યારે પશુએ મેલ્યાં કે હું સિ! શામાટે સર્વ પશુએને તમે ત્રાસ આપેા છે. તમાને વારા પ્રમાણે હમેશાં એક એક પશુ આપીશું એટલે બીજા પશુએ સુખે રહે. તે તહુનાનું સિંહ કથુલ રાખ્યું. એક દિવસે સસલાના વારા આવ્યા અને તે જરા મેાડા ગયા, એટલે ક્રોધાયમાન થયેલા સિંહ બેલ્યા કે કેમ મેડા આવ્યા સસલે જવાબ આખ્યા કે હું ભાઇ! વનમાં તારા શત્રુ છે અને તેમણે મને Page #253 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. બુદ્ધિ-અધિકાર. ૨૨૧ રેકી રાખે એટલે મારે આવવાને વિલંબ થયો. કહતે તેને દેખાડું. સિંહે કીધું કે મને તે બતાવ. એટલે તેને હણી નાખું. પેલો સસલે તે સિંહને વનમાં જ્યાં એક કુવો હતો ત્યાં લઈ ગયે. કૂવાના કાંઠાઉપર ઉભે રાખીને કીધું કે જે આ કૂવામાં તારે શત્રુ છે, એટલે સિંહે કૂવામાં જોયું તો પોતાનું પ્રતિબિંબ દેખાયું કે તરત તે કૂવામાં પડ્યો. આવી રીતે સિંહ સસલાની બુદ્ધિથી મરણ પામે. છ. બુદ્ધિને પ્રભાવ. દેહા, વગર બુદ્ધિએ જોરથી, થતું હોત જે કાજ; વાધ વરૂ ને વાંદરાં, કરત જગતમાં રાજ. ૮ જે.નિજ બળ જાણે નહિ, વરતે પર આધીન હાથી અજ્ઞાને રહે, માવત આગળ દીન. ૯ બુદ્ધિ વિના વિવેક વિચાર રહી શકે નહિ બુદ્ધિ વિના ધન ધામતણે ડાટ વળે છે; બુદ્ધિ વિના રૂપ બળ શલ્યની સમાન થાય, બુદ્ધિ વિના ઉદ્યમનું ફળ કોને મળે છે. બુદ્ધિ વિના દુઃખ કઈ દૂર ન કરી શકાય, બુદ્ધિ વિના મોટા હોય તેય પણ તો છે; બુદ્ધિ વિના બેલબેય લોકને બગાડવાને, કેશવ કહે છે હીન લોક સાથે હળે છે. - બુદ્ધિમાન પાસે ધનધામ કામ દૂર નથી, બુદ્ધિમાન બળવાન હેકને દબાવે છે; બુદ્ધિમાન બાલ હોય વૃદ્ધની સમાન તેય, બુદ્ધિમાન વિધા કલા કુશલતા લાવે છે, બુદ્ધિમાન સમય વિચારી સુખ શોધી શકે, બુદ્ધિમાન લોક નિજ દેશને બચાવે છે; કેશવ કહે છે દેહ મનને વાણીનાં દુઃખ, વિવેક વિચારવડે બુદ્ધિ વિસરાવે છે. ૧૧ બુદ્ધિની કસોટી. * અકબરશાહના રાજ્યમાં દિનપ્રતિદિન બીરબલનું માન અધિક અધિક વૃદ્ધિ થતું ચાલ્યું, તેમજ શાહ પણ બિરબલના ચાતુર્ય બળથી કેવળ ઇષ્ટમિત્રની મુજબ તેને નિરંતર ચાહતે હતે. તે જોઈ ઈર્ષ્યાખોરોનાં અંત:કરણ અને ત્યંત ધખી ઉઠયાં. ઘણી વખત તેઓના હાથ હેઠે પડ્યા હતા, અને શાહે પુષ્કળ વખત અપમાન કરેલ તદપિ “કુતરાની છડી ગમેતેટલી વખત ભયમાં રાખે તેપણ બહાર કહાડી કે વાંકીને વાંકીજ” “પડી ટેવ તે ટળે કેમ ટાળી” તે પ્રમાણે પિતાની હમેશાંની બુરી આદતને * બીરબલ અને બાદશાહ. Page #254 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ અ-ભાગ ૩ જો. ww ૨૨૩ PER " આગળ વધારી વખતેાવખત હુરમ સાહેબને સમાચાર આપતા કે “ નામદાર ! બિરબલે ખાદશાહ સાહેબને શું ભુરકી નાંખી છે કે તેનીજ આંખ્યે જૂએ છે ! ’” અમે આપના ભાઇને વજીરાત મળી જોઈ સર્વકાઈ હર્ષ વત થયા હતા અને ખુદા પાસે દુવા માગતા હતા કે - સદાકાળ નેકખ દાઉપર આવીજ નીઘાડુ રાખી ઉમેદ ખર આણુશેા. ' પરંતુ તે હું તેા વાદળની છાયા જેટલેાજ વખત ટકવા પામ્યા ! હશે એતા હવે એકવાર કદિ મનને સમજાવી લઇએ, પણ સભાના દેખતાં આપના ભાઈ પાસેથી વછરાતના હાદ્દો છીનવી લેઈ બિરખલને સુપરદ કર્યા, એ અપમાન થયું જોઇ અમાને કારી જખમ થયા; પરંતુ કરવું શું? “ સત્તા અગાડી શાહણુપત શું કામ આવે? ” એમ સમજી મુંગે મ્હાઢે બેસી રહેવું પડયું, પરંતુ આપ હરકેાઈ રીતે તે ભાઈનું અપમાન થયાના ખદોા વાળવા ખિરબલને આપણા રાજ્યમાંથી પદચ્યુત કરવા ન ભૂલવા અમારી વારવાર ભલામણ છે. આ પ્રમાણે હુરમ સાહેબને સમાચાર ઉપરાઉપર ગતાવળગતા મારફતે પહેાંચાડવા લાગ્યા, તેથી હુરમ સાહેબને પણ પાતાની ભાઈનું અપમાન થયું તેવિષેના ખદા લેવા તરફ ખહુજ મન ઉશ્કેરાયું. અહા ! દુષ્ટજનાની દુવૃત્તિવિષે શાસ્ત્રકારાએ કહ્યું છે કે “ મન્યે દુર્ગપિત્તવૃત્તિને ધતિ મગ્રોથમાં ” અર્થાત્ વિધાતા સર્વ પ્રકારનાં કઠિન કાર્ય સાધ્ય કરવામાં ફતેહમદ નિવડેલ છે, પણ દુર્જનના ચિત્તની વૃત્તિ હરવામાં તેના ઉદ્યમ ભાંગી પડ્યો છે ( નિષ્ફળજ નિવડ્યો છે ). ખરેજ એ વાક્ય ઉક્ત વાર્તાની પૂર્ણ પ્રતીતિ આપી રહ્યુ છે. દેશમ એક સમય તે હુરમ સાહેબના મહેલમાં શાહનું પધારવું થયું તે વખતે અનેક હાવ–ભાવ–હાસ્ય-વિલાસની ગમ્મતા કરતાં જ્યારે શાહનું પ્રસન્ન (રાજી) ચિત્ત પાતાના સ્નેહમાં લીન થયું જણાયું ત્યારે સમય વેચારી ખિરખલને ખસેડવાની યુક્તિ આદરી તેણે કહ્યું કે “ આપ આટલા બધા પ્યાર રાખેા છે. તપિ તે પ્યારના પ્રમાણમાં મારા જીવને આનંદ આપવામાં બહુજ ભેદબુદ્ધિ રાખા છે. તેથી ચાખું જણાઈ આવે છે કે સ્વાર્થના જેટલીજ સગાઈ ધરાવેા છે. સત્ય અને શુદ્ધ પ્રેમની કાઈ અલૈાકિકજ મુખી પ્રકાશે છે ! પરંતુ તે પ્રેમની માહે લુંટવા હજી હું ભાગ્યશાળી થઈજ નહિં ! તેથી હવે મને ઘણેા કંટાળા આવે છે કે આવા પ્રપંચી પ્રેમભાવ કરતાં પ્રાણને પરલાક પાઠવી દેવા એ વધારે સારૂં છે. ” એમ કહી સ્રીચરિત્ર ખતાવી અન્નુપાત કરવા લાગી. તે જોઇ શાહે બહુ પ્રકારે તેનું મન રાજી કરવા અનેક યુક્તિ લડાવી કહ્યુ કે “ દિલેશજાન ! તું શામાટે ઉદાસ થાય છે ? હું તારા કહેવા પ્રમાણે શું નથી કરતા કે તું આવા મમાં ખેલ ખેલી મારા કામળ મળજાને કટાળા ઉપજાવે છે! Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિ છેદ - બુદ્ધિ અધિકાર. ૨૨૩ જે તારા મનમાં ખટક હોય તે બેધડકથી કહે એટલે તેને નિકાલ આવે. ગભરાય છે શાને !” આ પ્રમાણે શાહનું પ્રીતિયુક્ત બેલવું સાંભળી પિતાની ધારણાને પાર પાડવા બેલી કે “શું તમે મારું કહેવું માને છે? કેક તે પાછળ બેલે પણ હું તે આપના હેડેજ કહું કે એક રતિભાર મારું મન આપ રાખતા જ નથી ! અને જે રાખો છે એ વાર્તા સિદ્ધ હોય તે તેની મને ખાત્રી કરાવવા એક સુકન આપને અત્યારે કહું છું કે બિરબલને એકદમ તેના હોદા ઉપરથી દૂર કરી મારા ભાઈના પાસેથી છીનવી લીધેલી જગ્યા પાછી મારા ભાઈને સુપરદ કરો ! જે નહિં કરો તે તુરત આપના પ્રેમપતંગને રંગ દેખાડી દઈશ, એટલું જ નહિ પણ તે સાથે હું મારા વહાલા પ્રાણને અકાળે જીનતમાં મોકલી દેઈશ! બસ આ છેલ્લું જે કહેવાનું હતું તે કહી દીધું” આવાં “છેલે કયારે પાણી પહોંચ્યાં સરખાં દુખદ વચનો સાંભળી શાહ મહા મુંજવણના વંટેળીઓમાં ઘેરાય. અહા ! સ્ત્રીઓ કેવી મૂખ હોય છે? કેવળ પિતાની વાત સાચી કરવા, સર્વેનું અકલ્યાણ કરવા યજ્ઞ આદરે છે? ધિ:પ્રકાર છે સ્ત્રીહઠને !ભલે તેણી સ્ત્રીહઠ કરી પ્રાણ ત્યજી દે તેની મને જરા દરકાર નથી ! એક કરતાં એકાશી તેવી સ્ત્રીઓ મને મળશે, પરંતુ બિરબલ સરખો વિદ્વાન બુદ્ધિશાળી નરરત્ર મંત્રી મને મળ મહા મુશ્કેલ છે. માટે હું તેને હઠ પ્રમાણે કદિપણ ચલાવવા ચાહિશજ નહિં! સાચી મહોબત મરદની કે ખરી વખતે માથું કુરબાન કરે ! રાંડનું મહે સાચવવાથી શું દારિદ્ર મારવાની હતી? શું એક સ્ત્રીનું કહ્યું માની મારું વચન ફેક કરૂં? “ વચન પાળે તે રાય બાકી તે રાંડરાંડો !' માટે ગમે તે થાય પણ જે મેં ટેક ૫કડી તે જાળવતાં થાકાનોના વપરાશકીશો - એવા નિ. શ્રય ઉપર આવી શાહે આવેશસાથે કહ્યું કે “તને બિરબલના બુદ્ધિબળવિષેની અનેક વખત પ્રતીતિ મળી છે છતાં તે નરરત્રનું નિકંદન થવા ચાહે છે એનું પરિણામ સારું આવશે જ નહિં! જે વાતમાં પાછળથી પસ્તાવો થાય તે વાતમાં પ્રથમ વિચાર કરી પોતાને લાભાલાભ તપાસી પ્રવેશ કરીએ તો વિશેષ લાભ થાય છે. માટે હૈયું ઉઘાડી ઉડું તપાસી જે ! તેમ કરતાં પણ તને મારી સુશિક્ષા અસર ન કરતી હોય તો ભલે ! તું પ્રાણ ત્યજીશ એમાં તને જ હાનિ છે? પરંતુ હું મારી રાજનીતિ, ટેક અને નેકને એબ લગાડવા હાલા વિવેકી બિરબલને ત્યજીશ નહિ? કેમકે કસુર શિવાય તેને એક સુખન પણ કેમ કહેવાય ? માટે જે કસુર હોય તે બતાવ તે તેને ઠબકે દઉં, પણ તેને પદભ્રષ્ટ કરવો એ મારાથી તે નહિંજ બ” વાહ ધન્ય છે એવા અટકી ગુણગ્રાહી નીતિવાન નરવને !!! Page #256 -------------------------------------------------------------------------- ________________ રામ ૨૨૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. જનજનકઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝનજરૂર જ આ પ્રમાણે શાહનું બોલવું સાંભળો હુરમે વિચાર્યું કે “જે હું વધારે હઠ કરીશ તે હવે સારમાં “કેઠી એ કાદવ નિકળે તે પ્રકાર બનશે ! ઘણું તાણવા જાઉં તે તુટી જતાં વાર લાગવાની નથી, અને શાહની શુદ્ધ પ્રીતિ બિરબલ ઉપર છે, એટલે મારી ખટપટ હવે નકામી છે જેથી શાહનું મન જાનવી ઉપાય આદરૂં તેજ ઠીક થાય, નહિ તો “ડાહપણથી દાટ વળશે.” એમ વિચારી શાહ પ્રત્યે કહેવા લાગી કે “ખુદાવિંદ ધન્ય આપની નેક ટેકને ? હું એજ જેવા ચાહતી હતી કે દિલ્હીપતિ દિલદારપણાના ધર્મને પૂર્ણપણે ઓળખે છે કે નહિં; પણ હવે મને પૂર્ણ ખાત્રી થઈ તેથી હું આપના અવિરલ પ્રેમને શતકેટિ ધન્યવાદ આપું છું? તદનંતર શાહે હરમ પ્રત્યે જણાવ્યું કે “જો આ વાક્ય તમારા ભેદભાવરતિ હશે તે તેથી હું ઘણું જ સંતોષ પામું છું અને ભલામણ કરું છું કે-જે બિરબલનું બુદ્ધિબળ કોઈપણ યુક્તિ આગળ શાંત કરી શકો તેવી યુક્તિ શોધી કહાડે તે તમારા ભાઈના અપમાન થયા બદલને બદલો વળી શકે તે રસ્તો મારી પાસે છે. ” આવાં શાહનાં વાકો સાંભળી હુરમ નમ્રતા સાથે બોલી કે” જે આપ ગુસ્સો ન કરો તે ગમ્મતખાતર એક યુક્તિ રચીએ કેકાલે પ્રાત:કાળે આપ મારા ઉપર ગુસ્સે બતાવી કેપભુવનમાં નિવાસ કરો અને બિરબલને એ તાકીદી હુકમ આપો કે આજે હુરમસાહેબ પિતાની મેળેજ અહીંયાં આવી મને મનાવી જાય તેવી યુક્તિ લઢાવો. જે એ યુક્તિમાં પછાત પડશે અને કોઈ બીજે એ કામ પાર પાડશે તો હું તમારી જગ્યા (હોદો) બીજાને સેંપી દઈશ! આજે મારી ટેક રાખવા એ યુક્તિ રચવાની અત્યાવશ્યક્તા છે. “ લાખ જતાં પણું સાખ રહેવી જોઈએ. માત્ર નોકચોકનાં નાણાં છે જેથી તે કામ જલદી પાર પાડો. તેમજ બીરબલ મને સમજાવવા આવશે તે પણ હું કેઈપણ પ્રયતવડે એનું કહેવું માનીશજ નહિં, એટલે તે કામ તેનાથી પાર ન પડયું જાણી તેને ચાર્જ હુસેનખાને આપવામાં કશી અડચણ રહેશે નહિં. પરંતુ આપ આ વાતનો ભેદ તેને કશો આપશો નહિ. આ પ્રમાણે હુરમની પ્રપંચરચના જાણી શાહે વિચાર્યું કે “બીરબલ હરેક પ્રયત્ન તેને મારી પાસે મોકલ્યાવિના રહેનારજ નથી એવી મને પક્કી ખાત્રી છે.” એમ જાણે તે વારતા શાહે કબુલ રાખી તેજ ગોઠવણ મુજબ પ્રાત:કાળે હરમસાથે દરબારી લોકો જાણે તેમ તકરાર ઉઠાવી પ્રપંચરચના અમલમાં લીધી અને બીરબલને પૂર્વોક્ત પ્રમાણે તાકીદ આપી. તે સાંભળી બીરબલે વિચાર્યું કે “દંપતિ (ધણ ધણીઆણું) ની તકરાર લાંબે વખત ટક Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. બુદ્ધિ-અધિકાર. ૨૨૫ વાની છેજ નહિ, પરંતુ એની મેળેજ હરમસાહેબ શાહને મનાવા જાય એવી યુક્તિ રચું તેજ મારું નામ બીરબલ.” તદંતર બીરબલ હરમસાહેબને મહેલે ગયા અને સલામ કરી અગાડી ઉભું રહ્યો. તેને જોઈ હુરમ મનમાં વિચારવા લાગી કે-“અ ! મારા ભાઈનું માનખંડન કરનાર આવી પડેચ્ચે, ખરેખર આજે એનો ઘાટ ઘડી નાખું! ઘણા દિવસથી માતેલા સાંઢની માફક જ્યાં ત્યાં માથું ઘાલી સહુને સહેજમાં દબાવતું હતું, પરંતુ “ઘણું કરે એ થડાને માટે” આવા આવા સ્ત્રીબુદ્ધિને લાયક તર્ક કરી કુલાતી હતી, તેટલામાં બીરબો કરી રાખેલ સંકેતથી એક પટાવાળો આવી કહેવા લાગ્યો કે, “નામદારે હુકમ ફરમાવ્યો છે કે થયેલી વાર્તા આપણે હેતુ જલદી પાર પાડવા ઠીક સંબધ ધરાવે છે માટે વિષે બીજા બિલકુલ યનો આદરશો નહિ; પણ આપણું ધારેલું કાય જેમ જલ્દીથી સિદ્ધ થાય તેમ તેમાટે ઝટપટ ધ્યાન આપવું, નહિ તે વચમાં કાંઈ રાજખટપટનાં વિધ્રો આવો નડશે.” એમ કહી પટાવાળો ત્યાંથી રૂખશત થયો. પટાવાળાના બોલવા તરફ ખાસ હુકમ સાહેબે ધ્યાન ચેહટાડયું હતું તેથી તે સમાચાર સાંભળી મનમાં વિચારવા લાગી કે “એવી શું વાર્તા? ગમેતેમ હોય પણ કાંઈ છુપા ભેદભરેલી વાર્તા છે? એમતે એ શબ્દને અર્થ વિચારતાં જ સ્પષ્ટ માલમ પડે છે” એમ વિચારી બીરબલ પ્રત્યે પૂછવા લાગી કે “બીરબલજી! આ કહી ગયે તે વાર્તાનું રૂપ શું છે?” ત્યારે બીરબલે હાથ જોડી કહ્યું કે “જહાંપનાહનો એ હુકમ છે કે, આ વાર્તા હાલ બે દિવસ સુધી કોઈને પણ જણાવવી નહિ અને પછી જે થશે તે એની મેળે પ્રકાશમાં આવશે, એવો હુકમ છે એટલે તે વાર્તાનું રહસ્ય સમજાવવા લાચાર છું ! આપની સેહજ સલામી કરવા આવ્યો હતો. હાલ મને જરાપણ અવકાશ મળી શકતા નથી એટલેજ આપની હજુર પણ વધારે વખત હાજર રહી શકતો નથી. અહા ! અણધાર્યું શું બની આવે છે ! મારા જીવને એ વાતથી ઘણોજ પરીતાપ ઉપજ છે; પરંતુ જેનું નિમક ખાવું તેનું કહ્યું માથે ચઢાવી લેવું એ માણસનો સત્યધર્મ છે!” આવું ભેદભર્યું બીરબલનું બોલવું સાંભળી હરમ ઘણાજ ઉંડા વિચારમાં પડી ગઈ અને એવી શંકા ઉત્પન્ન થઈ કે “જ્યારે મને કહેવાય તેવી વાર્તા નથી ત્યારે ખાસ એમ સમજાય છે કે-બાદશાહ સરકાર બીજી સ્ત્રી સાથે સાદી કરવાના હશેજ! તે સિવાય આટલી છુપી બાબત હોય નહિ? તેમજ મને ખાત્રી થાય છે કે હાલમાં મારા ઉપરથી પ્રેમ પણ તેમણે ઉતારી દીધો છે, મારા ભાઈનું અપમાન પણ તેજ કારણથી થયું અને મારા કહેવા પ્રમાણે રૂસણું કરવું પણ કબુલ કર્યું તેનું પણ એજ કારણ હોવું જોઈએ. મને સારૂં લગાડવા મારી યુક્તિ કબુલ રાખી, પરંતુ મુદ્દામાં તે એકાંતમાં રહી પા Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ તાનો પેચ પાર પાડવા યુક્તિ ઝડપથી આદરી છે એમાં જ શંકા નથી! મારા સારા નસીબેજ પટાવાળો આવી બોલી ગયો તેથી પ્રથમ મારા સમજવામાં આવ્યું. હું મારા ડહાપણમાં બીરબલને ખસેડવામાં યુક્તિ રચતાં હુંજ કયાંક ખસેડાઈ જઈશ અને સરકારને એકાંતમાં રહેવા દેવા, એથી મારે માથે , અપાર દુ:ખને ડુંગર ડાલશે. તેથી ડહાપણ ઓળવું મૂકી દેઈ ઝટપટ ખુદાવિંદની હજુર જવું એમાંજ સાર છે. નહિ તો બાજી હાથથી ગયા પછી પસ્તાવાનો પાર રહેશે નહિ.” એમ વિચારી જ્યાં શાહે કોપભુવનમાં નિવાસ કર્યો હતો ત્યાં એકદમ છડીસ્વારીએ જઈ પહોંચી અને ખાવિંદ આગળ પિતાના ભાઈબદલ નીધેલી હઠવિષેની બનેલી કસુરની માફી માગવા લાગી. તે જોઈ શાહને ભારે આશ્ચર્ય ઉત્પન્ન થયું અને હુરમ પ્રત્યે કહેવા લાગ્યું કે “યારી! આપણે કરેલો ઠરાવ કેમ ભૂલી ગઈ? ” તે સાંભળી હુરમે કહ્યું કે “શું ત્યારે રૂણું રાખવા દેઈ આપને બીજી સાથે લગ્ન કરવા દેઉં કે? “એવું એનું શું કામનું કે કાન ડે” એવા રૂસણામાં મારો મનખો લાસ થઈ જાય. માટે સંકેતને શું કરે !” તે સાંભળી શાહે જણાવ્યું કે “આ હેમ તને કેણે ઠસાવી દીધું? કુરાનના સોગંદ ખાઈને કહું છું કે મારો એવો વિચાર બિલકુલ છેજ નહિ! હું ખાત્રીપૂર્વક સમજી ચુક્યો છું કે તને બીરબલે એ ફં. દમાં ફસાવી હશે! અને જે વાર્તા આપણી ધારેલી પાર પાડવાની હતી તેમાટે ફેકટજ દોડાદોડ થઈ. છેવટે “રબીઆ ગઢવી કયાં ગયા હતા કે ઘેરના ઘેર અને ભરકડા ભેર” તેવું બન્યું.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક શાહનું બોલવું સાંભળી હુરમને ખાત્રી થઈ કે “હું ભરમમાં ભૂલી અને મારી અક્કલનું તેલ કરાવ્યું અને બીરબલના બુદ્ધિબળને અધિક બળવાન બનાવ્યું તથા હાથે કરીને મારો દાવ હું હારી બેઠી. હશે ભાઈનું “નસીબ ચાર ડગલાં આગળનું આગળ.” રહે છે? હું શું કરું ? એની ખટપટથી ઉલટે બીરબલને વિશેષ લાભ થયો “ભાગ્યશાળીને માટે ભૂત રળે” એ વાત સવાશે સત્યજ છે. એમ વિચારી બીરબલનું બુદ્ધિબળ જોઈ પિતે શરમીંદી બની ગઈ અને શાહે બીરબલની બુદ્ધિનાં વખાણ કરી તેના માનમાં વધારો કર્યો. વસંતતિલકા છે. જેને અનીતિ પ્રિય હોય સદાજ ઝાઝી, તેને સુનીતિ પથ ગાતી જણાય પાજી; પાપી પ્રપંચ કરી પૂષ્કળ દ્વેષ ધારે, સીઝે ન અર્થ તદપિ ન મતિ સુધારે. બિરબલ અને તાનસેનનું અદ્ધિનો મુકાબલે. દિલ્હીપતિ નામદાર અકબરશાહની હર બિરબલ નામના પ્રધાન (દિવાન) * બિરબલ અને બાદશાહ Page #259 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. બુદ્ધિ—અધિકાર. *** મહા ચતુર, ધૂર્ત અને અક્કલવાન હતા તેથી કદરદાન ખાદશાહ સલાહ લીધા શિવાય આગળ ડગ ભરતા નહાતા; તેવા સબંધથી તમામ મુસલમાનવ ઘણાજ નારાજ રહેતા અને નિરંતર એજ વિચાર થતા કે “ આપણા મુસલમાની રાજ્યમાં વળી “ કબાબમાં હડ્ડી” સમાન નડનાર એ બ્રાહ્મણે માટા રાજ્યના કારોબારની લગામ કેવળ પેાતાને હાથ કરી લીધી અને આપણને તેની તેહેનાતમાં રહેવું પડે છે, ખરેખર હીણપદ છે! માટે કાઇપણ પ્રકારે તે પદભ્રષ્ટ થાય અગર અહીયાંથી દૂર ટળે તેા તેની જગ્યા આપણી કામના માણસને હાથ આવે !” એમ નિશ્ચય કરી એક તાનસેન નામના ગવયેા કે જેણે તમામ હિંદુ મુસલમાનાને પાતાની ગાયનકળાવડે કેવળ વસ્ય કરી લીધા હતા, તેને તે જગ્યાઉપર દાખલ કરવા ! એમ ધારી એક દિવસ તાનસેનને ગાયન કરવા એક અમીરે એલાબ્યા અને શાહુ નામદારને આમત્રણ કર્યું કે “ આજ આપ મીજલસમાં પધારવા મહેરબાની કરશેા. ” તન તર સર્વ અમીર ઉમરાવ અને બાદશાહ વગેરેનું પધારવું થયું. મીજલસ ભરાણી તેવચ્ચે તાનસેને પ્રથમ દી૪ રાગ છેડયા કે તે રાગના પ્રભાવથી રેાશનીમાટે કરી રાખેલી બત્તીઓએ એની મેળેજ તત્કાળ જ્યેાતિ પ્રકાશી દીધી અને જ્યાંત્યાં રાશની ઝગઝગાટઅંધ દ્વીસન્માન થઇ, તેથી ખા શાહ અને સ` મીજલસના મનુષ્યા અત્યંત આધૈર્યયુક્ત થઈ ગયા; તદન તર તાનસેને સર્વ પ્રકારની સમય સમયની રાગરાગણીએ ઉત્તમ આલાપસહુ ગાઈ બતાવી, તે વખતે સર્વ મડળ આનંદમય મની એક અવાજે વાહ ! વાહ !! સામાશ છે !!! એમ કહી તાનસેનના શુણુની પુષ્કળ તારીફ કરવા લાગ્યું કે “ તાનસેનકી તાનમે સખી તાન ગુલતાન બાદ ગાયન ખંધ કર્યા પછી અમીર ઉમરાવ અને તમામ મુસદ્દી વર્ગ વગેરે બાદશાહની મરજી સુપ્રસન્ન નિહાળી કહેવા લાગ્યા “જહાંપનાહ! બિરબલથી તાનસેન કેટલા ગુણવાન અને જ્ઞાનવાન છે? તેના પ્રત્યક્ષ દાખàા કિવા મુકાબલા હન્નુરની હુન્નુરજ મેાજુદ છે એટલે વિશેષ તારીફ કરવાની જરૂર નથી! માટે સેવા ચાહે છે કે એવા અક્કલવાન્ પુરૂષને કદાચ ખરબલની જગ્યા આપવામાં આવે તે ઘણુંજ ઉત્તમ ગણાય. આવું તેખેાનું ખેલવું સાંભળી ખાદશાહે જણાવ્યુ કે “ તમારૂં કહેવું ખરૂં છે, અને ખિરખલ કરતાં ગમે તેટલા તાનસેન વધારે ગુણવાન છે તદપિ બિરબલના બુદ્ધિબળઅગાડી તાનસેનના ગુણુ વખતે માન્ત થઇ જાય એમ હું માનું છું! અને એ વાતની ખાત્રી તમેાને થાડાજ વખતમાં ખતાવીશ.” એ પ્રમાણે કેટલીક વાતચીત થયા ખાદ પાનગુલામ વહેચ્યા પછી મીજલસ બરખાસ્ત થઇ. ** ખીજે દિવસે બાદશાહે ઇરાનના શાહુને એક પત્ર લખ્યા કે “આય તરફ ?? ૨૨૭ 9 Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રડ-ભાગ ૩ જો. - બિરખલ અને તાનસેનને માલ્યા છે તેમનાં આ પત્ર દેખતાં શિરચ્છેદકરાશા.” એવી મતલબના પત્ર લખી પેાતાની માહાર છાપ કરી તે પત્રસાથે તમે ઇરાનના શાહ પાસે જાએ અને આ પત્રના પ્રતિઉત્તર લઇ આવા.” એમ કહી તે બન્નેને ત્યાં રવાના કર્યા. ૨૨૮ www દેશમ બાદશાહની આજ્ઞા પ્રમાણે ખીજેજ દિવસે બન્ને જણાએ ઘટીત દખદખાસાથે પ્રયાણ કર્યું, કેટલેક દિવસે ત્યાં જઇ પહેાંચ્યા બાદ દરબારમાં જઈ ચેાગ્ય રીતિ પ્રમાણે વંદન કરી અમ સાથે રહી અકબર બાદશાહે આપેલા પત્ર હાજર કર્યા, તે પત્ર શાહે વાંચવાની સાથેજ સેવકોને હુકમ કર્યા કે આનાં મસ્તક ઉડાવી દ્યો. આવી શાહની આજ્ઞા થવાથી સીપાઇએ બન્નેને પકડી વધસ્થાનકે લેઈ ચાલ્યા; ત્યારે તાનસેન ઘણેાજ ભયભીત થઈ રડવા લાગ્યા તે જોઇ બિરબલ ખોલ્યા કે “હવે રડવાથી શું વળવાનું છે ? કષ્ટવખતે ઘણું ધૈર્ય ધારણ કરી આવી પડેલી આ પામાંથી ખચવું એજ ડહાપણ અને ચાતુરી છે; તેમજ મારા કરતાં આપ ગુણુમાં અધિક ક્રેષ્ઠ છે; કારણ કે બિરબલની જગ્યા આપને અપાવવો એવી તમારા જાતિભાઇઓએ ખુદ બાદશાહને વિનતિ પણ કરી છે; માટે ખાદશાહે આપણુ બન્નેની અક્કલના મુકાબલા કરવા આવા પ્રસંગ આણેલા છે તેથી આપ ગુણના પ્રભાવવડૅ સ કટ નિવારણ કરે. આ સાંભળી તાનસેન હાથ જોડી ખેલ્યા કે “ ભાઇ! તમે! મેટા પાપકારી છે અને આપનું બુદ્ધિબળ અગાધ છે, હું આપને શરણુ છું ! જેથી મારા ઉપહાસ ન કરતાં પ્રાણરક્ષણ કરવાની યુક્તિ ચેાજી મને વિતદાન આપે. ” આ પ્રમાણે દીનવાણીચુક્ત તેનું ખેલવુ`સાંભળી ખિલે કહ્યું કે “હીશેા નહિં ! ધૈય ધારણ કરેા અને હું કહું તે પ્રમાણે કરા એટલે સંકટરહિત થશે. ” તાનસેને તે કબુલ કર્યુ. બાદ બિરબલે જણાવ્યું કે “ જે વખતે આપણને આ સીપાદ વધસ્થાનકે લેઇ જાય તે વખતે ઘણાજ સાથે મને પ!છળ હઠાવી સીપાઇઓને કહેવું કે “ ભાઇએ ! પહેલું મારૂં માથુ કાપા! અને હું તમને પાછળ હઠાવો કહીશ કે ભાઈ ! એનાથી પહેલું મારૂં માથું કાપા! એ પ્રમાણે અત્યંત ઉત્સાહ બતાવવા; પછી જે મારે ખેલવું હશે તે હું એકલીશ.” તદ્દન તર ચાલતાંચાલતાં કેટલાક વખતે વધ કરવા ( મારી નાખવા )ની જગ્યાએ પહોંચ્યા એટલે પ્રથમ કરી રાખેલી ગાઠવણ મુજબ બન્ને જણે ધામધુમ આદરી, તે જોઈ વધકારા અત્યંત આશ્ચર્યવત થયા કે “ આ બન્ને કેવા મૂર્ખ છે! સાક્ષાત્ મરણના સમય આવ્યેા છે છતાં આનદ્રવૃત્તિથી માંહેામાંહે ધામધુમ મચાવી રહ્યા છે કે પેહેલાં મારૂં માથું કાપે! અને બીજો કહે છે કે પહેલું મારૂં માથુ કાપા ! માટે આ આશ્ચર્યજનક વાર્તા શાને જાહેર કરવી Page #261 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. બુદ્ધિ અધિકાર. ૨૨૯ જwwwxxwwww================== જોઈએ, પછી જેમ તે નામદારને હુકમ હશે તેમ કરીશું. એમ વિચાર કરી તે બન્નેને શાહની હજુર લઈ ગયા અને સઘળી હકીકત જાહેર કરી, જેથી શાહ પણ તાજુબ થયે અને કહ્યું કે “મનુષ્યમાત્રને પ્રાણથી વધારે વ્હાલી કઈ ચીજ નથી ! તેમ છતાં તમે બન્ને જણ બેફીકરા બની અંદર અંદર પ્રથમ જાન (જીવ) આપવામાં આકળા થઈ રહ્યા છો એનું શું કારણ છે? એવું શાહે પુછ્યું ત્યારે બિરબલ બોલ્યો કે “નેકનામ કદરદાન! એ વાત આપ અમને પુછશો નહિ અને કહીશું પણ નહિ. કારણ કે એથી અમને ઘણું જ નુકશાન થાય છે અને જે આશા પાર પાડવા અમારા ધણીએ આપની પાસે મોકલેલા છે તેમની આશા પૂરી થશે નહિ. અમારા પ્રાણ લેવા એ અમારા ખાવિંદે આપને પત્ર લખેલે છે તે જાણવું જ જોઈએ કે તેમાં કાંઈ ખાસ મતલબ હોવી જ જોઈએ! એમ આપના દિલમાં ખ્યાલ સહેજ આવોજ જોઈએ; કેમકે જે અમારા ફક્ત પ્રાણજ અમારા ધણને લેવા હતા તે તેમને કાંઈ ત્યાં મુશ્કેલ નહોતું, પરંતુ આપની તરફ શિરચ્છેદ કરવા મોકલ્યા માટે ખાસ જરૂરનું કારણ છે એ તે સિદ્ધજ થાય છે, માટે વાર ન કરતાં એકદમ મારું શિરછેદ કરો અને પછી તાનસેનનું.” આ પ્રમાણે બિરબલનું બેસવું સાંભળી શાહને ઘણીજ આતુરતા વધી કે અત્રે વધ કરવા મોકલ્યા તેનું સબળ કારણ હશેજ તેથી કહેવા લાગે કે “જ્યાં સુધી તમે તે ખરી વાત મારા અગાડી જાહેર નહિ કરો ત્યાં સુધી શિરચ્છેદ કરવામાં આવનારજ નથી” ત્યારે બિરબલ બોલ્યા કે “ જ્યારે આપ એ વાત બરાબર જાણી ત્યે ત્યારે તરત અમારા શિરચ્છેદ કરવા અને એ વાત અમારા બાદશાહને કાને બિલકૂલ જવા દેવી નહિ!” શાહ બોલ્યા કે “કબુલ છે. પછી બિરબલ હાથ જોડી શાહ પ્રત્યે અરજ કરવા લાગ્યો કે “અમારા ધણીને આપનું રાજ્ય પોતાના તાબામાં લેવા માટે ઘણું વખતથી આતુરતા ભરી આશા લાગી રહી છે, પરંતુ ખુદ આપ તે સમશેરબહાદુર છે ! એથી લઢાઈ કરી મનની મુરાદ બર આવે એમ ન જણાવવાથી ના (લા) ઇલાજ થયા હતા, પણ હાલ મકકેથી બાદશાહ સરકારને ત્યાં એક પીરજાદા પધારેલા છે તેમને હાથ જોડી નમ્રતાથી પૂછયું કે “ઈરાનના શાહનું રાજ્ય મારા તાબામાં શી રીતે આવે ?” તેના ઉત્તરમાં પીરજાદાએ કહ્યું કે “ઈરાનને શાહ માટે પુણ્યશાળી પ્રતાપર્વત છે; માટે એનું રાજ્ય તમારા તાબામાં આવશે નહિ, પણ જે તેમના હાથથી બે મનુષ્યો નાહક-બેગુન્હેગાર મરાય તે એની મેળેજ તે શાહ ગુજરી જશે. પરંતુ બે જણ વગરવાંકે મરાય તેમાં જેને પહેલે વધ થાય તે શાહની ગાદીનો માલીક થશે અને પછી વધ થશે તે બિરબલની પદવી પામશે ! એવું પીરજાદાનું બાલવું સાંભળી બાદશાહે અમને બે જણને વિશેષ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો. દશમ સૌર ***== પ્યારના કારણથી આતરફ આ યુક્તિ લઢાવી મેાકલ્યા છે માટે હવે વાર લગાડવાના વખત નથી. પહેલાં મારૂં અને પછી તાનસેનનું શિરચ્છેદ કરા જેથી વહેલું કાર્ય સિદ્ધ થાય ” શાહે કહ્યુ “જ્યારે એમ છે ત્યારે હું મારૂં પેતાના હાથેજ નિકંદન કરવા શામાટે તૈયાર થાઉં! બળતી લાહ્યમાં કાણુ પડશે ? માટે જેવા આવ્યા તેવા તમારા ઘેર તુરત ચાલ્યા જાએ અને હું તમારા શાહને મુરબ્બી સામજતા હતા પણ હવે એના ભુરા કાવતરાથી એના લખેલા પત્રને માન્ય કરતા નથી ” આ પ્રમાણે શાહનાં વચના સાંભળી જાણે અને ઘણા નારાજ થયા અને ઉતરેલે હેરે ત્યાંથી વિદાય થયા. કેટલેક દિવસે દિલ્લી આવી પહેાંચ્યા અને બાદશાહને મળ્યા તેમ ત્યાં બનેલી સઘળી હકીકત અને પત્ર રજી કરી ઉભા રહ્યા. પત્ર વાંચી ખાદશાહે દરબાર ભર્યો અને તાનસેન તથા બિરબલને સભાસમક્ષ પૂછ્યુ કે “ તમેા શી રીતે જીવતા આવ્યા ? તે સાંભળી તાનસેને ત્યાં બનેલી સઘળી હકીકત કહી અને ખેલ્યા કે “ ગરીબપરવર ! ખિરખલની અક્કલને ધન્ય છે અને એની અજબ ચાતુરીથી મારા પ્રાણ બચ્ય” એ સાંભળી બાદશાહે પેાતાની જાતવાળાઓને કહ્યું કે મેં તમાને પ્રથમજ કહેલું હતું કે ખિરખલની અલ આગળ તાનસેનના ગુણ દટાઈ જાય ! તેના પ્રત્યક્ષ દાખલા જોયા ?” આવું બાદશાહનું ખેલવું સાંભળી બિરબલનું દ્વેષી મંડળ પૃથ્વી ભણી નિહાળતું જણાયું અને ફ્રીથી ખિરખલવિષે ઝાઝી અદેખાઈ ન કરવા તેમના મનસાથે તેમણે પ્રતિજ્ઞા કરી. 66 બુદ્ધિના ચમત્કાર. *એક વખત શાહુ આનંદભુવનમાં મીજલસ ભરી દરખારી સહુવ માન ગમ્મતમાં ગુલતાન અન્યા હતા. તે વખતે શાહે ઉંચા એક અત્તરની શીશી કાહાડી, પરંતુ તેમાંથી અત્તર કાડ઼ાડતાં થે ુ ગાલીચાપર ઢળી ગયું તેથી કાઇના જાણવામાં ન આવે તેમ ગાલીચાઉપરથી આંગળી વડે પાછું લેવા યત્ન કર્યા પરંતુ નકામા ગયા; કેમકે તે અત્તર તેા ગાલીચા ઉપર પડયું તેવુજ ગાલીચા પી ગયા હતા. આ બનાવ કાઇના જોવામાં આવ્યા નહેાતા; ણા સરદાર ખિરખલે તે બનાવ જોયેા તેથી શાહને “ હિંદના ખાદશાહ થયા છતાં પણ મારી કબ્રુસ પ્રકૃતિ રહી ગઈ છે એમ આ બનાવથી બિરબલના મનમાં આવશે અને તે કાક વખતે મારી મશ્કરી કરશે. ” એમ વિચારી ખીજે દિવસે શાહે એક પાણીને હાજ ખાલી કરાવી બિરબલ અને બાદશાહ. ¥ પરંતુ નજીક એઠેલ શા સાચ થયા. કારણ કે Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. બુદ્ધિ-અધિકાર. ૨૩૧ તે અત્તરથી ભરી કઢાવ્ય અને શહેરના લોકોને બોલાવી તેને લૂંટાવ્યા; અર્થાત જે જેની મોજમાં આવે તેમ તેમાંથી અત્તર લઈ જવા હુકમ આપે. આ બેનાવ બિરબલના જોવામાં આવવાથી તે હજનજીક આવ્યો અને તેને જોઈ શાહે કહ્યું કે “કેમ બિરબલ! કેવી મજા ઉડી રહી છે?!” તે સાંભળી બિરબલ બોલ્યો કે “હજૂર બેઅદબી માફ કરશો પણ જે બુંદથી ગઈ છે તે હોજથી સુધરવાની છે?” આ પ્રમાણે બિરબલનું ભાષણ સાંભળી શાહને ગુસ્સો આવ્યો કે “બિરબલે મારી હલકાશ બતાવી! પરંતુ તે ગુસો પ્રગટ કરે એ વધારે હલકાશ બતાવવાને થઈ પડે, માટે અત્યારે કશું ન બેલવું પણ પછી વાત !” એમ વિચારી ત્રીજે દિવસથી બિરબલની સલામ લેવા બંધ કરી અને નિત્યના નિયમ પ્રમાણે તેને બેલાવો બંધ કર્યો. તે જાણી બિરબલે વિચાર્યું કે “શાહને મારા ખરા બોલથી માઠું લાગ્યું, હશે! ખેર તે સઘળું ઠીક કરીશું, પરંતુ મારે હાલ અહીંયાં રહેવું એ ઠીક નહિ; કેમકે શહેરમાં રહેવું અને દરબારમાં જવું નહિ ! તે બનાવ જાણ પ્રતિપક્ષીઓ રાજી થાય તથા શાહની અને મારી મિત્રાનો અભાવ સમજાય, તેવો લાગ પ્રતિસ્પધીઓને મળવા દેવો નહિ જ જોઇએ, માટે બહારગામ જવું એ વધારે સારું છે.” એમ વિચારી બુદ્ધિનિધાન બિરબલ શહેરમાંથી ગુપચુપ રીતે પ્રયાણ કરી એક લ્હાના ગામડામાં પાટીદારના ઘરમાં પિતાનું નામઠામ ખરું ને બતાવતાં અન્ય નામ ઠામ બતાવી ત્યાં રહ્યો. બાદશાહે બિરબલની સાથે દિલની ઓછાશ દેખાડી તો ખરી; પણ બિરબલની સાથે એવો સજ્જડ સંબંધ જોડાઈ ગયું હતું કે તે શિવાય એક દિવસ પણ ચાલી શકે નહિ તે પણ ગુસ્સાને લીધે આઠ દિવસ તેની ખબર લીધી નહિ; પરંતુ કચેરીમાં તો દરરોજ નવા ચમત્કારિક કેસ (ફરીયાદ) આવ્યાજ કરતા હતા અને તેના ફેંસલા આપવા વખતે બિરબલ યાદ આવ્યા વગર રહેતો નહોતો. છેવટે તેના વિના ન રહેવાયાથી સીપાઈઓને મેકલી તેડું કર્યું પણ “તે ગામ ગયો છે એવા સમાચાર મળ્યા; તેથી જાણ્યું કે “સ્નેહના હકકમાં હું મોટાઈમાં તણાઈ સલામ બંધ કરી તેથી તેને પણ માઠું લાગ્યું. માટે રીસનો માર્યો ગામ ચાલ્યો ગયો હશે પણ ગમે તે પ્રકારે એની શોધ કરી પાછો બોલાવી લે એમાંજ મારું ભૂષણ છે! રાજયમાં એવા સલાહકારવિના તમામ બાજી રદ્દ થઈ જાય.” એમ વિચારી ગામેગામ ખેળ કરાવી પણ પત્તો લાગે જ નહિ. એમ કરતાં છ માસ વીતી ગયા તેથી દેશદેશ વાર્તા ફેલાઈ કે “અકબરશાહના રાજ્યમાં (હજૂરમાં ) જે ચતુર અકકલવાન અને Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૩ર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ============ઝનનનનનનકજનનનનન હિમ્મતબાહાદૂર પ્રધાન હતા તે રીસાઈ ગયું છે.” આ વાર્તા જાસુદ મારફતે શહના શત્રુ રાજાઓએ જાણી, તેથી તે તકનો લાભ લેઈ દિલ્લી પતિનું રાજ્ય હસ્ત કરવા મસલત ચલાવી અને તે શત્રુરાજાઓ પૈકી તુર્કસ્થાનને શાહ આગેવાની ધરાવતો હતો તેણે વિચાર્યું કે “બિરબલ હતો ત્યાં સુધી દિલ્લો ઉપર હલ્લો કોઈ કરી જય મેળવી શકે એ આશા ફોકટ હતી અને હવે સહેલાઈથી તે જ ઉપર હાથનું બળ અજમાવી રાજ્ય હાથ કરી લઈએ તેપણ કશો વાંધો નથી; તોપણ હજુ જાણવું જરૂરનું છે કે દિલીપતિના આગળ હવે બીજો કોઈ બુદ્ધિમાન પ્રધાન છે કે નહિ? જે કઈ તેવોજ બુદ્ધિમાનું પ્રધાન વિદ્યમાન હોય અગર છુપી રીતે બિરબલ સલાહ આપતા હોય તે જીત મેળવવી મુશ્કેલ થઈ પડે માટે પ્રથમ તેની ખાત્રી કરી લેવા યુક્તિ રચવી જ જોઈએ.” એમ વિચારી એક પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે “આ પત્ર વાંચી એક ઘડો ભરીને અકકલ ચાર માસની અંદર મોકલાવી દેવી અને જે ન મોકલો તે લઢાઈ માટે તૈયાર થજે.” આ પ્રમાણે પત્રમાં હેતુ લખી સાંઢણીસ્વાર હલકારા સાથે વિદાય કર્યો. કેટલીક મુદતે તે દિલ્લી શહેરે આવી પહોચે અને અકબરશાહને તે પત્ર આપ્યો. શાહે વાંચી વિચાર્યું કે “બિરબલના અભાવથી શત્રુરાજે મારા પ્રત્યે ત્રાપ મારવા ટમટમી રહ્યાં છે, બિરબલને પત્તો લાગતો નથી, તેમજ આ કાગળનો ઉત્તર અથવા માગણી પાર પાડવા એનાશિવાય બીજો કોઈ શક્તિમાન નથી! હવે કરવું શું! મારી મૂર્ખાઈનાં ફળ મનેજ મળ્યાં! “હાથનાં કર્યા હૈયે વાગે” એમાં બીજાનો શો દોષ? * પાણી પીને ઘર પુછયું? એવો ઘાટ મેં કર્યો છે! રીસાવી કહાડો અને હવે શોધી કહાડો એ કેટલી બધી ભૂલ? પરંતુ તેમ કર્યાસિવાય સિદ્ધિજ નથી. સબળ શત્રુઓ ડાળા ઘુરકાવી રહ્યા છે, માટે એક યુક્તિ રચી બિરબલને શોધી કહાડું.” એમ વિચારી પોતાના રાજ્યના દરેક ગામે મુખી પટેલઉપર હુકમ લખી મોકલ્યો કે “જે અમારા માણસ સાથે બેકડે મોકલ્યો છે તેને દરરોજ પાંચશેર દાણો તથા ઘાસ વગેરેને ખોરાક આપવો છતાં આજે જેટલા વજનથી બેકડો તમારી તરફ રવાના કરવામાં આવ્યું છે તેટલાજ વજનવાળો એક માસની આખર તારીખે રહેવો જોઈએ; જે વધારે છે વજન નમાં થશે તે દેહાંત ( શુળી) ની શિક્ષા દેવામાં આવશે.” એવી યુક્તિવાળે હકમ ગામેગામ લખી અકેક બોકડો અને અકેક તેના રક્ષણમાટે માણસ મોકલાવી દીધું. જે ગામમાં બિરબલ છુપી રીતે રહેતો હતો તે ગામમાં પણ તે હુકમ આવી પહોએ તેથી ગામના લેકે બહુજ ફિકરમાં પડ્યા. બેકડાને પુષ્કળ Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. બુદ્ધિ-અધિકાર, ૨૩૩ રાક આપવા છતાં વજનમાં વધારે ઘટાડો ન થવા દેવો એનો શી રીતે ઘાટ ઉતરે? ખોરાક મળે એટલે વજનમાં વધેજ જોઈએ, તેમ એને ખોરાક ઓછો આપવા હુકમ નથી ! માટે સહુનું મહેત ફરી વળ્યું છે, બાકી કશો ઉપાય થવાનો નથી !” એમ વિચારી સઉકે ઉદાસ બની ગયા. તે વાત બિરલના જાણવામાં આવી. તે જાણી ચેતી ગયે કે “મને શોધી કહાડવાનીજ આ યુક્તિ છે.” એમ વિચારી બીરબલે ઘરવાળા પટેલને કહ્યું કે “ પટેલ! આજસુધી તમારે આશરે હું રહ્યો તેને બદલે વાળવા મારાથી કશું બની શક્યું નથી, પણ આજે તમારા ઉપર જે સંકટ આવી પડયું છે તે દૂર થવાને રસ્તો મને સૂઝી આવ્યું છે તે તમને બતાવું છું. જે તે પ્રમાણે તમે કરશો તે તમારા ઉપર આવેલું દુઃખ દૂર ટળશે.” ( આ પ્રમાણે બીરબલને બોલવું સાંભળી પટેલ બે કે “ભાઈ ! જે તમે આ દુ:ખમાંથી છુટવાનો રસ્તો બતાવશે તો હું તમારો જન્મસુધી ગુણ ભુલીશ નહિ અને તમે જ જીવિતદાન આપ્યું એમ સમજીશ.' બીરબલે કહ્યું કે “ તમારા ગામમાં ફકીરે જે વાઘ પાળે છે તે વાઘની પાસે આ આવેલા બોકડાને થોડીવાર લઈ જઈ બાંધે તેથી તે વાઘના ભયથી જ દાણચારે ખાતાં છતાં પણ વજનમાં વધશે નહિ; અર્થાત્ આજે જેટલે વજનમાં છે તેટલો જ મહીનાની આખર તારીખે રહેશે, વધારે એ થશે જ નહિ. પરંતુ આ યુક્તિ મેં બતાવી છે એવું કેઇના જાણવામાં આવવું ન જોઈએ.” બીરબલના કહેવા પ્રમાણે પટેલે યુતિ અમલમાં લીધી તેથી આખર તારીખે બેકડ તેટેજ વજનમાં રહ્યો અને તે બાદશાહકને પહોચાડવા પોતે પણ સાથે ગયે. બાદશાહે દરેક ગામથી આવેલા બોકડા જોખી જોયા તે તે વજનમાં વધારે ઓછા થયા પણ આ પટેલના ગામમાં રહેલા બોકડો સરખા વજનનો થયે જાણી શાહને ખાત્રી થઈ કે તેજ ગામમાં બીરબલ છુપાઈ રહ્યો છે, પછી પટેલને પૂછતાં ઉત્તર મળ્યો કે “નામદાર ! અમારે ત્યાં એક મેમાન ફરતો ફરતો આવી ચઢવ્યો હતો તેણે આ ઉપાય બતાવ્યો હતો, તે પ્રમાણે મેં અજમાવ્યો. તે જાણી શાણુ શાહે મોટા ઠાઠથી સ્વારી મોકલી તેજ ગામથી બીરબલને તેડી મંગાવ્યો તથા પ્રથમ કરતાં પગાર માન અકરામ વધારી પ્રધાનપદને પોશાક બક્ષ્યો. તદનંતર તુર્કસ્થાનના શાહનો આવેલે રૂક્કો વંચાવ્યો. ઘડે ભરીને અકડલ મોકલવી તે વિષે તજવીજ કરવા શાહે બીરબલને ભલામણ કરી, તેથી બીરબલે એક માટીને ઘડે લાવી તેમાં એક તુંબડાના વેલાએ વળગેલું હાનું તુંબડું ગોઠવી દીધું. દિવસે દિવસે તે તુંબડું મેટું થતું ગયું. ઘડે તુંબડાના Page #266 -------------------------------------------------------------------------- ________________ २३४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. શમ વધવાથી ભરાઈ ગયો તે જોઈ તેને ડીંટડેથી કાપી અલગ કર્યું. બાદ બાદશાહને જણાવ્યું કે “નામદાર અકેલથી ઘડે ભરાઈ ગયો છે, માટે તુર્કસ્થાનના શાહની પાસે મોકલી દેવડાવો અને પત્ર લખી જણાવે કે આપના પત્ર પ્રમાણે ઘડે ભરીને અકકલ મોકલી છે. માટે ઘડે ન ભાંગતાં, અકલો ચ ન કરતાં, અકબંધ અક્કલને કહાડી લઈ અમારે ઘડા પા સાજોતા એનો એજ જલ્દી મોકલાવી દેશો. જે એમ ન બને તે અર્થાત્ ઘડાને કે અક્કલને નાશ કર્યો તે તે અક્કલની કિસ્મત ત્રણ ક્રોડ રૂપિયાની છે, માટે તે રકમ મોકલી આપશે; જે એમ પણ ન બને તે લડાઈ કરવા તૈયાર થજો, અમે લડાઈ કરવા તૈયાર છીએ!” આ પ્રમાણે પત્ર અને અક્કલને ભરેલો ઘડો શાહે તુર્કસ્થાનના શાહ હજૂર સાંઢણ સ્વાર સાથે મોકલાવી આપો. કેટલીક મુદતે તે સ્વાર ત્યાં જઈ પહ ઓ અને તુર્કસ્થાનના શાહ હજૂર જઈ ઘડે તથા પત્ર રજુ કર્યો. તુર્કસ્થાનના શાહે પત્ર વાંચી તમામ દરબારીઓને તેની બીના જાહેર કરી તેથી સ કોઈએ પિપિતાની અકકલ પ્રમાણે ઘડાને ખાલી કરવા પ્રયત્ન ચલાવ્યા, પરંતુ તમામ ઇલાજ નકામા ગયા. તેથી જાણ્યું કે અકબર બાદશાહની હજુર હજી અક્કલવાનું બીરબલ મોજુદ છે માટે જે લડાઈને મામલે ઉઠાવશું તે કેવળ લાખોની નુકસાની સિવાય કશો ફાયદો મળનાર નથી, તેમજ અક્કલને કહાડી લઈ ઘડાને પાછો મોકલવાનું કામ પણ બનવાનું નથી માટે ત્રણ કોડ રૂપીઆ આપી ગુપચુપ બેસી રહેવું એ વધારે સારું છે !” એમ સર્વાનુમતે સિદ્ધ વિચાર કરી ત્રણ ક્રોડ રૂપીઆ અકબરશાહને મોકલાવી આપ્યા અને તે રૂપીઆ અકબરશાહે ખજાનાને શરણ કર્યો. આણંદ કહે પરમાણંદ, માણસે માણસે ફેર; એક તે લાખ રૂપીયે ન મળે, (અને) એક તાંબીઆના તેર. બુદ્ધિવંતની બલિહારી. એક સમયે અકબરશાહે વિચાર કર્યો કે “હુરમ પિતાના ભાઈવિષે ઇહેરાત સમજે છે, માટે તેનામાં કેટલી ઝહેરાત (અક્કલ-ચાતુરી) છે? તે દર્શાવવા એક અજબ યુતિ રચી હુરમને પ્રતીતિ કરાવી આપું.” એમ વિ. સારી હુરને બોલાવી કહ્યું કે “રૂમશ્યામના શાહને એક ભેટ દાખલ અમૂલ્ય શ્રી કલીએ તે ઠીક, કેમકે તે શાહ તરફથી ઉત્તમ નિવાજેશો માનમરતબા * બી. બા. Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. બુદ્ધિ-અધિકાર 66 મજલ ઘરમજલ વગેરે મળવા સ ંભવ છેજ; માટે હુસેનખાંને મેકલવા નિશ્ચય કરેલ છે, તે વિષે તમારા શું અભિપ્રાય છે ? ” તે સાંભળી હુરમ એટલી કે “ જે આપે મારા ભાઈ માટે વિચાર્યું હશે તે ચેાગ્ય હશે એટલે મારા અભિપ્રાય તે વાર્તાને પૂર્ણ ટેકા આપે તેમાં શી નવાઈ ? ” શાહે જણાવ્યું કે “ ઠીક છે ! ત્યારે કાલે તેમને તે કાર્ય માટે અવશ્ય પ્રયાણુ કરાવીશું !” એમ કહી શાહ રાજ્યકાર્ય માં પ્રવત્યાં. તદન તર ખીજે દિવસે એક સુંદર સેનાની દાબડી ચિત્રવિચિત્ર ચિત્રા અને અમૂલ્ય નગેાથી જડિત તેમાં મહિપુત્રીને ભરી બંધ કરી તે ઉપર કારચેપી કામ કરેલા તથા જરીદાર, કીનખાપ, રેશમી અને નકશીદાર ગલેફા એક પછી એક વીંટી લાખતુની દોરીથી કુસુમગુચ્છ પ્રમાણે આકૃતિ કરી તે દડા હુસેનખાંને ખેલાવી સંપરદ કર્યો અને કહ્યું કે “હાથી, ઘેાડા, પેદલ અને અન્ય સુÀાભિત સરંજામ સહિત ચેાગ્ય દમદમાથી ખીરમલની પદવી સાથે આ અમૂલ્ય ભેટ આપવા માટે રૂમસ્યામના શાહ હંજૂર જાએ અને શાખાશી મેળવી વહેલા આવા. ” તે સાંભળી હુસેનખાં ઘેલા બની ગયા અને સલામ કરી શાહના હુકમ પ્રમાણે દખદખાસડુ રૂમસ્યામભણી પ્રયાણ કર્યું. કરી કેટલાક દિવસે રૂમસ્યામની સરહદ નજીક પહાંચ્યો. તે ખાતમી ત્યાંના શાહને મળી કે તુરત હવત થઈ યાગ્ય સ્વારી સાથે પેાતાના દિવાનને બિરઅલ જેવા શાહુમેમાનને માનઆવકાર આપવા માકલ્યા અને ધામધુમસાથે શહેરમાં પ્રવેશ કરાવી ઘટતા સત્કાર કર્યો. ખાદ બનાવટી મિરમલે (હુસેનખાંએ) શાહની મુલાકાત લેઈ નમ્રતાસહ અક્બરશાહે આપેલી ડબ્બી ( દાખડી ) શાહના આગળ ભેટ કરી કહ્યું કે નેક નામદાર ! અક્બરશાહે આ દાખડીમાં પેક કરીને કાંઈ અમૂલ્ય વસ્તુ માકલી છે તે વસ્તુ મસ્તક અને દાઢીમાં નાંખવામાટે દિલ્હીપતિએ ભલામણ કરી છે. ” તે સાંભળી શાહુ પરમ ઉત્સાહથી દડા છેાડવા લાગ્યા, જેમ જેમ છેડતા જાય છે તેમ તેમ નવિન અમૂલ્ય ગલેની રચના નિહાળી “ વાહ ! શાભાન અહ્વાહ ! કયા મેરે અજીજ બિરાદરને મેરે વાસ્તે તજવીજ અનાકે ઈંડા ભેજા હૈ ! ઉસકી કાનસે સુઅનેાંસે તારીફ્ કરૂં ? નયા નયા રંગ, ઔર નયે નચે કીસમકી કારીગરીકે ખડે કિસ્મતી કડું કે ગલેફ લપેટ કે જે ચીજ ખુખસૂરત ઔર જવાહીરાંસે જડીહુઈ ડખ્ખીમે રખ્ખકર ભેજી G ા ચીજ કયા ઉમદા હેાગી ! આરવુસ ચીજસે મેરા મેહેતર-જીકર હા જાય વૈસી ઈકમાંસે ભરી હુઈ હાગી ! યા પાક પરવરદિગાર ! યા મેરે માલા ! તેરી અજબ તરીખ હૈ” એવા હુ માં મગ્ન થયેલા શાહે જ્યારે દાખડી જોસમ ધ ઉઘાડી કે અંદર તા ઝીણી રેત ભરેલી હતી ? તે એક્દમ ઉડી અને આંખ તથા મ્હોંમાં પડી તેથી શાહે અત્ય ંત 66 ? 4 ~~~ ૨૩૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. દશમ ૩૨૫ કુંજે ભાજ polyc= ' વિસ્મયતા સાથે પૂછ્યું કે “ અએ મીરખલ ! એહ કયા ચીજ હૈ ? ” મિચારી ભાડુવાતી ખીરમલ તા એ પ્રશ્ન સાંભળતાં આંખેારુખ મની એલ્યા કે “ નામદાર એ તેા કુલ માલમ હેાતી હૈ !” તે સાંભળી શાહ ગુસ્સે થઈ ખેલ્યા કે કયા મેરે લેમેં લ ડાલનેકે લીયે તુજે યહાં હૈ,જા હૈ ? ઔર દિલ્લીકે શાહુનેભી મેરે જઇકી મશ્કરી કરને અહું ચીજ ઈતને ધામધૂમકે સાથ ભેજી ? કયા કરૂં તું બિરબલ હૈં જીસ્સે મેરે ગુસ્સે દખા રખતા હું લેકીન આરો કેઈ સબ્સ હતા તે સમશેરફે તાબે કર ડાલતા ! બસ અમ એહું ચાહતા મિરખલ હું કે તમારા કાલા મુંહ લેકે જલ્દી ધરસે રૂખસદ હા જાએ ” ( હુસેનમાં ) તે એ સુખન સાંભળી એવા શ્યામ અને ઠંડા થઇ ગયા કે કાપા તે ન પણ ન નિકળે! મુંગે મ્હાર્ડ કુરનસ બજાવી દિલ્લી ભણી રસ્તે માખ્યા. રાતી સિસ્કો દિલ્લી પહોંચ્યા અને શાહ હાર જઈ વિતેલી નિતક નિવેદન કરી "" 6 અરજ કરી કે “ નામદાર ! ઠીક મારા ઘાટ ઘડાવવા મ્હોટા દુદખા સાથે બિરખલના ચાંદ આપી મેકલ્યા હતા ! મારા સિતારા પાંસરે અને ખુદાતાલા વ્હારે ચઢ્યા તેથી જીવતા આવ્યા. નહિ તા ત્યાંજ સેાએ વર્ષ પૂરાં થઇ જાત. તે સાંભળી શાહુ મેલ્યા કે “ અરે ! ગાંડા થયા ? તમારા ઘાટ ઘડાવવા માટે વિચાર સ્વપ્ને પણ થાય? અરે ! મેં તા તમને સારા માટે મેાકલ્યા હતા પણુ તમારામાં ઉત્તર આપવાવિષે અક્કલ ન હાય ત્યાં હું શું કરૂં ? ગેર પરવે છે, પણ ઘર સુતર ચલાવી આપતા નથી !” હવે એજ દાખડી બિરખલને કશું પણ જણાવ્યાવગર તેજ શાહ પાસે મેલું છું. બ્લુઆ એ પછી કેવી ખુબી લઢાવે છે ? તે સહુકા જોઇશું ? ” એમ વારતા થયા બાદ હુસનમાંના મનને શાંત કરવા મીઠી મીઠી વાતા કહી સમાવી ઘેર ચકલ્યા. જ્યારે શાહુ રાત્રે હુરમના મહેલે ગયેા કે હુરમ તા તાતી ઉત્ત્તી થઇ એકમ કહેવા લાગી કે “ વાહ ! શાખાશ છે ખાવિદ ! મારા ભાઇનું કાસલ કહાડવા ઠીક પેચ રચી ઉંચે ચઢાવી નીચે પછાડવા માકન્યેા હતા ? એ બિચારાને માટી પદવી હવે જોઇતીજ નથી ! અને હું કાંઇ દિવસ એના બદલ આપને કશું પણ કહેનાર નથી ! શું દાખડીમાં મૂળ ભરી ખિચારાનું માથું કપાવાને વિચાર આદરી મોટા બનાવી એકલ્યે! હતા ? નાહક હજારા રૂપીઆને માથે પાણી ફેરવ્યું ! ” આવું હુરમનું ખેલવું સાંભળી શાહુ મેલ્યા કે “ ચારી જાન ! જો તારા મનમાં એવા વ્હેમજ હસી ગયા હૈાય તે! સવારે તેજ રાખડી તારા દેખતાં મિરઅલને આપી તેજ શાહ હજૂર મેલું, પછી જો કે તે કેવી અક્કલ કેળવે છે? પંડમાંજ અક્કલ ન હોય તા પછી ખીજો શું યુક્તિ ચલાવે? એ તારા ભાઈ તા તારા ભાગ્યથી ભાગ્યશાળી ગણાય છે! ” એવી વારતા કરતાં કરતાં અન્ને જણાં નિદ્રાદેવીને આધીન થયાં. Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ, - બુદ્ધિ–અધિકાર. ૨૩૭ પ્રાત:કાળે બિરબલને બોલાવી કહ્યું કે “હુસેનખાં સાથે રૂમશ્યામના શાહને એક કુદરતી કારીગરીવાળી અમૂલ્ય વસ્તુ મોકલાવી હતી, પરંતુ જે વિશેષ અગત્યની ચીજ હતી તે ભૂલથી અત્રેજ રહી ગઈ હતી માટે તે વસ્તુ અવશ્ય પહોંચતી કરવી જ જોઈએ. હુસેનખાં શ્રમસહિત છે તેથી આ વખ્ત તમે જાઓ અને અમૂલ્ય ભેટ આપી પાછા જલ્દી આવે.” એમ કહી પૂક્ત દાબડી બિરબલને સુપરદ કરી, સારા દબદબા સાથે પ્રયાણ કરી બિરબલે રૂમશ્યામભણીનો માર્ગ લીધે. કેટલાક દિવસે તેની સરહદે જઈ પહેઓ એટલુંજ નડે, પણ તેજ પાયતખ્રના શહેરમાં જઈ પહોંચે ! ત્યાંના શાહને રાજદ્વારીઓએ ખબર આપી કે “પ્રથમ તો નામને કહેવાતે બિરબલ આ હતું, પરંતુ આતે ખાસ પ્રખ્યાત ભારતભૂષણ બિરબલજ જાતે આવ્યો છે. એમ સાંભળી શાહે કહ્યું કે “ઠીક હૈ ઉનકી અકલ દેખે, જીસ પીછે માન અકરામ દીયા જાયગા.” એમ કહી શાહે બિરબલની ચાતુરી જેવા એકસરખા બાર તંબુ ખડા કરાવ્યા, અને સરખી ઉમ્મર તથા સરખી સકલના, સરખા પોષાકથી સરખા દબદબાથી બાર પાદશાહ બેસાડી દીધા, અર્થાત્ અગ્યાર તંબુમાં અન્ય દરબારી માણસને શાહરૂપ બનાવી બેસાડયા. અને છેલ્લા બારમા તંબુમાં ખુદ શાહ બીરાજમાન થયે. જ્યારે બીરબલ નજીક આવી પહોંચે ત્યારે રાજ્યના સાધારણ કારભારીઓ સામા જઈ શહેરમાં લઈ આવ્યા અને દરબારગઢમાં દાખલ થયા. બીરબલે તે રાજ્યકારભારીઓને પૂછયું કે “નામવરની સ્વારી હાલ ક્યાં હશે ! અને ક્યા ટાઈમે (વખતે) મુલાકાત થશે?” વગેરે વગેરે પ્રશ્ન પૂછતાં તેઓએ જણાવ્યું કે “ખુદાવિદ આ સામેના ચોકમાંજ બીરાજમાન થયેલા છે.” આ પ્રમાણે બેલિવું સાંભળી બીરબલ તે ચોકમાં જઈ પહોંચ્યા અને ત્યાં જઈ જુવે છે તે બાર તંબુની અભિનવ રચના રચેલી જણાઈ. બારે તંબુએ ફરી તમામ પાદશાહને જોઈ જ્યાં રૂમશ્યામ શાહ બીરાજમાન થયે હતો ત્યાં જઈ સલામ કરી ઉભો રહ્યો તે જેઈ શાહે આશ્ચર્યતા સાથ આદરસત્કાર આપી પુછ્યું કે “મેરેકું કીસ તરહ સે પહેચાન લીયા?બિરબલે નમ્રતા સાથે જ ણાવ્યું કે “નેક નામદાર ! બનાવટી હીરા અને સાચા હીરા છુપા રહી શકતા નથી, જે માત્ર બિચારા બે ઘડીના મેમાનરૂપ શાહને પોષાક પહેરી બેઠેલા તેમનું તેજ અને આપનું તેજ કાંઈ છૂપું રહે? મેં જ્યારે સરવેની મુખમુદ્રા તરફ જોયું તો તે સર્વે દબદબામાં આપની સમાનતા ધરાવતા હતા, પરંતુ તે એક રતિ વિના એક રતિના જણાતા હતા તેમજ તેઓની દષ્ટિ તિરછી ગતિએ છેલ્લા ( આપના ) તંબુ તરફ હતી અને આપની નિર્ભય-અચળ દષ્ટિ હતી તેથી સ્પષ્ટ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ***** =====v=============ાક= = જણાઈ આવ્યું કે આ અગ્યાર નામના પાદશાહ છે! એમ જાણી આપ નામદારને કુરનસ બજાવી. ” આ પ્રમાણે બુદ્ધિશલ્યભરી વાર્તા સાંભળી શાહ હર્ષવંત થયે અને બિરબલ અક્કલ બહાદુર છે એમ ખાત્રી થઈ ! બાદ બિરબલે અકબરશાહની આપેલી દાબડી કહાડી શાહ આગળ રજુ કરી તે જોઈ શાહે વિચાર્યું કે “યહ જે પહેલે બિરબલ બનકે ડબ્બી લે કે આયાથા વહી મગર દેખું કે અંદર કયા હૈ?” એમ વિચારી એક પછી એક ગલેફ ઉકેલી દાબડી ઉઘાડી જોયું તો પ્રથમ પ્રમાણે તેમાં ધુળજ ભરેલી હતી તે જોઈ શાહ ગુસસે થઈ બે કે “કયું બિરબલ! પહેલા બિરબલ બનકે આયા થા વહાભી મેરે પેલેમેં ધૂલ ડાલને કે લીયે યેહી ડબ્બી લેકે આયા થા ઔર તું નામાંકિત અક્કલ બહાદુર હકે ભી ફીર કી હી ધુલ લંકે હાજર હવા ? જબ યહાં પહેલે આયા સબ્સકું એને છતા છોડા તબ ફીર મેરી મશ્કરી કરને કે વાસ્તે તું આયા અબતે યહી ઠીક હૈ, હે ઈસ તલવારકે તાબે કરકે ખુદાકે હજૂર ભેજ દઉં.” આ પ્રમાણે વિપત્તિસૂચક વાક્યો સાંભળતાંવેંત જ તર્કશક્તિ ફેલાવી હાથ જોડી બેલ્યો કે “ નામદાર! મોટા પુરૂષ તુચ્છ વાત તરફ લક્ષ આપે એ પણ સમયની જ બલિહારી છે, કેમકે એવી ધળ જેવી હલકામાં હલકી ચીજ આપ તરફ લાખો રૂપીઆ ખર્ચ કરી દિલ્લીપતીએ મોકલી તે તેમાંએ મહત્તા હોવી જ જોઈએ. કાંઈ ધળમાટે આટલો પરિશ્રમ લેવાય ખરે! ખુદાવિંદ એ ધૂળની વાત જ્યારે પૂરેપૂરી રીતે સાંભળશે ત્યારે આપ આપના હાથથીજ માથામાં, દાઢીમાં અને આખા કુટુંબના માથામાં તથા મહેમાં હસી હસીને નાખશો. નામદાર! દિલ્લીપતી દરરોજ પોતાના રાજમહેલમાં કુવા ઉપર એક મોટી ચાદર પાથરી તે ચાદરને ચાર ખૂણે ચાર લીંબુ મૂકી તે ચાદરના મધ્ય ભાગે અકબરશાહ બેથી પાંચ વખત નિમાજ પડતા અને ખુદાની બંદગી કરતા હતા. એમ કરતાં જ્યારે છ મહિના વિતી ગયા ત્યારે ખલકકે ખાવિંદ ખુદા શાહની નેકી ઉપર ખુશ થઈ નિમાજના વખતે અકબરશાહની સામા આવી ઉભા રહ્યા જોઈ અકબરશાહ અત્યંત ખુશી થઈ ખુદાના પગમાં પડી ઘણીજ અરજ ગુજારી અને ખુદાએ પણ ભારી દુવા દીધી. તે વખતે જે જગ્યા ઉપર ખુદા રસુલ પાકપરવરદિગાર આવી ઉભા હતા તે જગ્યાની ધૂળ એકઠી કરી તે ધૂળ પોતાની દાઢી તથા પિતાના માથામાં, મહામાં અને આખા જનાનખાનામાં તથા બિરાદર બાળ બચ્ચાં વગેરે સરવેને માથે ખુદાતાલાની ખાસ પ્રસાદીરૂપ જાણું નાંખી અને પિતાની જીંદગી સફળ કરી. તે પ્રસાદીમાંથી આપ નામદારમાટે લાખોનું ખર્ચ કરી આપની પાસે મેકલી, Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિચ છેદ. બુદ્ધિ-અધિકાર. ૨૩૯ તે પ્રસાદીનું એક વખત અપમાન કર્યું, તદપિ ફરી અકબરશાહે પિતાનો સાચો નાત જાળવવા મને મોકલે. છતાં આપ તેને ધૂળ ગણી ફરી અપમાન કરે છો એ ખુદાતાલાનું અપમાન કરવા જેવોજ પ્રકાર છે! આપ ગુણને બદલે અવગુણ લેઈ પ્રસાદી આપવા આવનારને તરવારને તાબે કરવાનું કહે છે એ પણ એક ભાગ્યની રચના છે ?” ( આ પ્રમાણે બિરબલનું બોલવું સાંભળી શાહ તે હર્ષલે બની ગયે અને તે દાબડીમાંથી ધૂળની ચપટીઓ ભરી ખુદાની પ્રસાદી મોઢામાં માથામાં અને દાઢીમાં પિતાને હાથે નાંખવા મંડી પડયો અને કહેવા લાગ્યો કે “યા ખુદાતાલા યા પાકપરવરદગાર યા ગપુરે હીમ, ચા માલા મે તેરા ગુન્હેગાર હું, મેં તબાહ પુકારતા હું, મેરી બડી ક હુઈ હૈ. મેરા બીરાદરને એસી ઉમદા ચીજ ભેજી, તોબી મૈ કેસા બેવફાદાર બે મુરવત હું? યા ખુદા રસુલ! તેરી મહેરબાની આજ મેં નિહાયત ન્યામતબાર હવા હું, ઔર સબ અલાબાદ દફે હઇ. વાહ ! અમે અજીજ બીરાદર અકબર ! તેરાભી ગુન્હેગાર હું એમ કેટલીક માફી માગ્યા બાદ પોતાના જનાનખાનામાં તથા બાલ બચ્યાં અને બીરાદરને તે પ્રસાદીની ભેટ લેવા સૂચવ્યું. તદઅંતર બિરબલઉપર ઘણેજ ખુશી થઈ બોલ્યો કે “ શાબાશ ! અક્કલ બહાદુર બિરબલ ! મેં બેવાકેફ ગારીસે છે માયનેવાળી વાતકુ બુરી માનકર માલિકકા બડા ગુન્હેગાર હોતાથા લેકીને તેને સચ્ચી બાત સમજાઈ જસે સબ અચ્છા હૈ ગયા, ઈસલીયે તેરાભી મેં ઐસાનમંદ હું, ઔર તેરી કયા તારીફ કરું? જૈસી તારીફ ને મેરે કાસે સુનીથી વીસે ભી જ્યારે દેખી! ખુદાતાલા હમેશાં તેરેકું અલાલા ઔર હર આફતોમેં બચાવે ઔર અંદગીભર ખુદા મોજમજાહ વ તંદુરસ્તીમેં રખે” એમ કહી ઉમદા પિશાક પહેરાવી એક સારું પરગણું તથા મોટી રકમ બક્ષિસ કરી. બાદ કેટલાક દિવસ ત્યાં રાખી સારી મેમાનગત દાખવી. જ્યારે બિરબલે જવાની રજા માગી ત્યારે નાઈલાજ થઈ શાહે રજા આપી અને બિરબલને માનપત્ર તથ શાહને ખુશાલીને પત્ર લખી આપી માન અકરામ સાથે વિદાય કર્યો. બિરબલ પોતાના રસાલા સાથે મજલ દરમજલ કરતાં દિલ્લી આવી પહોંચ્યો અને અકબરશાહની ભેટ લઈ પોતાને મળેલું માનપત્ર તથા બક્ષેલી જાગીરેન રૂઠે અને આભારવંત ખુશાલીના પત્ર રજુ કરી ઉભો રહ્યો. શાહે તે પત્રોથી વાકેફ થઈ આશ્ચર્યતા સાથે બનેલી હકીક્ત વિષે પૂછ્યું તેથી બિરબલે સઘળી હકીકત નિવેદન કરી. તે સાંભળી શાહ ઘણો પ્રસન્ન થયા અને સુંદર પિષાક બો. બાદ દરબારીઓને તથા હુસેનખાં અને હુરમ સાહેબને તે સઘળી બીના કહી સંભળાવી તથા હુસેનખાં અને બીરબલની અક્કલમાં કેટલો Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ તફાવત છે? તેને તાદશ દાખલો આપ્યો તેથી સર્વકઈ ચુપ થઈ ગયા. ગુણિજો ગર્વાનંદ બન્યા અને દુર્જને ઈર્ષાગ્નિમાં બળી ખાખ થઈ ગયા. સમય વર્તે તેજ સુજાણ, નહિં તે નર નહિં પણ ખર જાણ. અલની કસોટી. એક દિવસ બાદશાહ સવારના પહોરમાં મોટું છે ખીજમતદારોની અકકલ જેવા બીજમતદારે કહ્યું કે “જાઓ જલ્દી બોલાવી લાવ.' ને બેલાવી લાવે તે માટે કશું જણાવ્યું નહોતું, તેમ ફરી પૂછાય પણ કેમ? તેથી ખીજમતદારે આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા અને કેને બોલાવી લાવ તે વિષે ગડમથલ કરવા લાગ્યા, તેવા સમયે બીરબલે આ લેને ઘાભરા બનેતા જોઈ પૂછયું કે “કેમ આમ દોડાદોડ કરી રહ્યા છે?” તે સાંભળી અને રજ કરી “સાહેબ ખુદાવિદે હુકમ કર્યો છે કે જાઓ જલદી બોલાવી લાવે, પણ કેને બોલાવી લાવો તે ફરમાવ્યું નથી માટે મહા મુંઝવણમાં પડ્યા છીએ, આપ કોઈ રસ્તો બતાવો તો જીવીએ, નહિ તો નોકરી જવાનો સમય રસપધે છે ” એવી દીનતાયુક્ત વાણી સાંભળી બિરબલે પુછયું કે “તમને હુકમ કર્યો તે વખતે બાદશાહ શું કરતા હતા ?” હજુરીઓએ ઉત્તરમાં જણાવ્યું કે મુખ ધોઈ ઉભા રહ્યા હતા.” બિરબલે કહ્યું કે “જાઓ ત્યારે હજામને બોલાવી લાવો,” આ હુકમ થતાં તેજ પ્રમાણે હજામને બોલાવી બાદશાહ હ. જુર ગયા અને અરજ કરી કે “ખુદાવિંદ બોલાવી લાવ્યા. “ મારશાહે કહ્યું કે” ખીજમતદારે જણાવ્યું “નામદાર ! હજામને બોલાવી લાવ્યો ” તે જાણી શાહને વિસ્મય થયો અને વિચાર્યું કે આ બુદ્ધિચાતુર્ય ખીજમતદારો પૈકી કોઈનું હોય એમ સંભવ નથી, પરંતુ કોઈ અન્યની હેવી જોઈએ! એમ વિચારી ઉલટપુલટ તપાસ કરતાં જણાયું કે આ બિરબલનું બુદ્ધિચાતુર્ય છે! તે જાણી શાહ ઘણે બિરબલની તારીફ કરતો પિતાની હજૂરમાં બુદ્ધિનિધાન નરરત્નો છે એવા તરંગમાં ગર્વાનંદ પામ્યો. બુદ્ધિબળ. દિલ્લી શહેરમાં એક મહા કુટિલ કોભાંડી અને તરકટ રચનાર સ્ત્રી રહેતી હતી, તે સ્ત્રીને એક દિવસ તેની પડેસણુની સાથે કોઈ કારણસર તકરાર થઈ તેથી તે (પડોસણ) ને ઘાટ ઘડવા તેણે પોતાના છોકરાને મારી નાખી મેટેથી બુમ મારો. તે પાપણું પ્રપંચ રચી બિચારી પડોસણને ગળે પડી કે : બી. બી. Page #273 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. બુદ્ધિ-અધિકાર. ૨૪૧ મારા છોકરાનું ખુન કરનાર આ રાંડજ છે. હાય ! હાય રે! એણે મારું સત્યાનાશ વાળી મુકયું. ગઈ કાલે રંટ થયો હતો તેનું વેર રાખી આજે મારા નિરપરાધી બાળકનો હત્યારીએ જીવ લીધે. પણ હું એને મારા છોકરાને મારી નાખ્યાનો બદલો અપાવ્યા વગર કદિ છેડનાર નથી.” એમ કપટકળા કેળવતી ફતવા કરતી પડેાસણને જઈને વળગી અને બોલી કે “રાંડ, કાળા કર્મની કરનારી! આ કામને પહોંચી? બસ. ચાલ તું સરકારમાં ત્યાં તારા દષ્ટ કૃત્યને બદલે અપાવું. છિનાળ! ઘણા વખતને તારે પાપને ઘડે ભરાયો છે તે આજે ફેડી નાંખું, જ્યારે મારા છોકરાના ખુન માટે તને શૂળો ઉપર ચઢેલી જોઉં ત્યારે જ મારી ઉછળતી છાતી અને ઉકળતું લોહી શાંત થશે.” એમ કહી બિચારીને ગમેતેમ બોલી સાડલાને છેડે પકડી કચેરીમાં ઘસડી ગઈ. “ તમાસાને તેવું હોતું નથી કેટલાક કે તે તમારો જેવા કચેરીમાં સાથે ગયા, ત્યારે ન્યાયાસન ઉપર ખુદ બિરબલ બિરાજમાન થયે હતું, તેની આગળ કહભાંડખોર સ્ત્રીએ ફરીયાદ કરી ત્યારે તેની પડોસણ બાઈને બિરબલે તેના ઉપર તહોમત મુકવાનું કારણ અને ખનની હકીક્ત પુછી, તે વિષે તે બાઈ બોલી કે “હું તે ખુનના સંબંધમાં કશું જાણતી જ નથી. કેવળ ખોટું આળ મારા માથે મુકી નાહક મને દેષિત ઠરાવવા તરકટ રચેલું છે. આપ આ કેશમાં દીર્ધદષ્ટિ નહિ વાપરશો તે હું નિરદેષ અબળા દેષવાન ગણાઈશ.” પછી તે બન્નેની અરસપરસ ઉલટ પાલટ તપાસ કેટલોક વખત સુધી ચલાવી. પરંતુ સત્ય શું છે? તે કળવામાં આવ્યું નહિ, તેમ સાથે આવેલા માણસની સાક્ષી લેતાં પણ ફરિયાદીની વાત ખરી છે એમ જણાયું; તેમ પ્રતિવાદણ આવું ઘર કર્મ કરે પણ નહિ, એમ સ્વાભાવિક રીતે તેની મુખમુદ્રાપરથી ભાસતું હતું. તે જોઈ બીરબલે તર્કશક્તિ ફેલાવી ફરીયાદણને કહાંકે તમો બહાર જઈને બેસે, થોડીવાર પછી તમને બોલાવું છું.” ફરીયાદણના ગયા બાદ પ્રતિવાદીયણને કહ્યું કે “જે તમે ફરીયાદણ બાઈના છોકરાનું ખુન કર્યું નથી એમ કહો છો એ વાત ખરી હોય તો કચેરીને ખાત્રી થવા કચેરીસમક્ષ તમારાં વસ્ત્ર હાડી નગ્ન થઈ ઉભાં રહે.” એટલે બસ છે. તે સાંભળી બાઈ બેલી કે “સાહેબ મારો જીવ જાય તે શિક્ષાને પાત્ર થવા ખુશી છું, પરંતુ જીવ જતાં પહેલાં કોઈ કાળે પણ આપે હુકમ ફરમાવ્યો તે અમલમાં આણીશ નહિ. ભલે આપ માલિક છે. દેષિત ઠરાવી શિરચ્છેદ કરાવશે તે મારું શિર હાજર છે.” આ પ્રમાણે બાઈતું બોલવું સાંભળીને તેને બહાર જવા કહ્યું અને ફરીયાદણને અંદર બોલાવી કહ્યું કે “જે તમારા કરીને તમારી પડોશણેજ માર્યો છે એ વાત ખરી છે તે કચેરીને ખાત્રી થવા કચેરી સમક્ષ ૩૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ તમામ વસ્ત્ર દૂર કરી નગ્ન થાઓ, એટલે બસ. બીજા કશા પુરાવાની જરૂર નથી.” આ સાંભળતાં પોતાની ધારેલી ધારણા બર આવવાની આશાએ ઝટપટ નગ્ન થવા હિલચાલ ચલાવી. તે આચરણ જેઈ બીરબલને ખાત્રી થઈ કે આ ફરીયાદણ નિર્લજજ, નીચ અને કેવળ તરકટોર છે એમાં જરા શક નથી. નહિ તે આવી બાબત સભાસમક્ષ કરવા તૈયાર થાય જ નહિ. એમ વિચારી ફરીયાદણને માર મારવાનો હુકમ કર્યો, સીપાઈઓએ ચોદમું રત્ન શરૂ કરાયું કે ખરી વાત કબુલ કરી, તે જોઈ બાદશાહ વગેરે સરવ કોઈ તાજુબ થયા. તરકટ ખોર બાઈને જીવતી બાળી મુકેવી એવો કઠેર હુકમ કર્યો, કારણ કે ફરીથી એવાં તરકટ કરવા કોઈપણ પગલું ન ભરે માટે તેને એજ નશીયત ઠીક હતી અને એનો ધડો લઈ અન્ય પણ બુરાં આચરણે આદરે નહિ. તેવી જ રીતે પિલી પડશણને સદાચરણવાળી જેણું મોટા સન્માન સાથે પ્રશંસા કરી ઘેર પહોંચતી કરી અને બાદશાહ તથા શેહેર નિવાસિઓ બીરબલની બારીક તપાસમાટે વખાણ કરવા લાગ્યા. કરશે તેજ ભરશે. બિરબલની બુદ્ધિ. એક વિશ્વાસુ માણસે પિતાના વિશ્વાસુ વાણિયાને ત્યાં એક હજાર રૂપિયા અનામત મૂક્યા હતા, કારણ કે પોતાના છોકરાઓથી છાની રકમ વૃદ્ધાવસ્થામાં કામ લાગે તેવા ઈરાદાથી મૂકી હતી, તેને કેટલોક વખત થઈ ગયા બાદ જરૂર પડવાથી તેણે વાણીયા પાસે જઈ પોતાની મુશ્કેલી અનામત પાછી માગી, ત્યારે વાણિયે બિલકુલ ઈન્કાર ગયે. તેણે ઘણા કાલાવાલા કર્યા પણ “સાકરને હીરો ગો” તે મુજબ કરી ઉલટ તકરાર કરવા લાગે છેવટે બન્ને જણા કચેરીમાં લઢતા લઢતા ગયા. થાપણ મુકનારે ફરીયાદ નોંધાવી. પ્રતિવાદીને પુછતાં તેણે જણાવ્યું કે “ગરીબ પરવર ! આ ડેાસે ગળપડુ છે! પૂછે એના ત્રણે છોકરાઓને બોલાવીને, જે તેઓ ફરીયાદીની વાતને વજનદાર કહે તે પછી આપ જેમ ફરમાવશે તેમ હું હુકમને તાબે થઈશ. આ સાંભળી સરકારે સીપાઈ મારફતે ફરીયાદીના છોકરાઓને બેલાવી રૂપિઆવિષેની વાત પૂછી તે તેઓએ જણાવ્યું કે “સરકાર સાહેબ ! અમારા બાપની હમણુ ડાગળી છટકી ગઈ છે. દિવાનો થઈ ગયો છે. માટે તેની ફરીયાદી ઉપર કશું પણ વજન રાખવા જેવું નથી, પણ કેઈ આબરૂદારની આબરૂપર નાહક હુમલે કરે તેવી * બિરબલ અને બાદશાહ. Page #275 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ બુદ્ધિ-અધિકાર. ૨૪૩ =======ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝનજરના કઢંગી રીત માટે ઘટતે ઉપાય લેઈ તેને શાસન અપાય તે ઠીક; કારણ કે તે શિવાય તેમનો જીવ ટેકાણે આવશે નહિ!” આ પ્રમાણે ફરીયાદીના છોકરાઓનું બોલવું સાંભળી ફરીઆદીને પુછયું કે “આવિષે હવે શું બેલવા માગે છે?” તે સાંભળી સે અરજ કરી કે “નેકનામદાર ! એ બોલવા માગું છું કે હું દિવાને નથી! છેકરા કે કે મનુષ્ય પૈસા સાથેજ સગાઈ ધરાવે છે એ આપ સાહેબથી અજાણ્યું નથી! મારી પાસે કશું નથી એમ મેં એકરાઓને દર્શાવ્યું તેથી મને તેઓએ ત્યજી દીધો છે; મેં વૃદ્ધાવસ્થામાં કામ આવે એવા હેતુથી આ વિશ્વાસુ વાણિઆને છોકરાઓ ન જાણે તેમ રૂપિયા સોંપ્યા હતા. તે વખતે કઈ સાક્ષી નહેતું, માત્ર આંબાના ઝાડતળે ગણી આપ્યા અને એ લઈ ગયો!” આ પ્રમાણે ફરી આદીનું બોલવું સાંભળી બિરબલે પુછયું કે,“ જ્યારે આંબાના ઝાડનીચે બેસી ગણી આપ્યા છે ત્યારે શું ફિકર છે? જાઓ આંબાને જઈને કહો કે “નામદાર સરકાર તને મારીવતી સાક્ષી પુરવા ફરજ પાડે છે માટે તે વિષે તારે શું વિચાર છે? અને તે કેવા પ્રકારે સાક્ષી આપવા ચાહે છે?” આવું બિરબલનું બોલવું સાંભળી સર્વ સભાજનોને નવાઈ જેવું લાગ્યું! વાદી ત્યાંથી આંબા તરફ ચાલ્યો. આશરે ઘડી થવા આવી એટલે બિરબલે બહુજ તાકીદ બતાવી કહ્યું કે “ હજુ સુધી વાદી ઝાડ પાસે જઈને કેમ આવી પહોંચ્યા નવિ ? કેટલી બધી વાર ! તે સાંભળી પ્રતિવાદી કહે સાહેબ તે આંબો દૂર છે તે સાંભળી બિરબલ બોલ્યા કે જ્યારે તે ફરીયાદીની થાપણ રાખી જ નથી અને તે વાતજ તદન ખોટી છે તે તને શું ખબર ? કે તે ઝાડ દૂર છે! માટે મારી ખાત્રી આ તારા શબ્દથી જ થાય છે કે તે તેજ આંબાના ઝાડતળે ફરીયાદીની થાપણ ગ્રહણ કરી છે એમાં જરા શક નથી ! માટે જલદી આપી દે નહી તે સખ શિક્ષાને પાત્ર થઈશ!” આથી પ્રતીવાદી ગભરાયો અને ગુપચુપ તે થાપણના ૧૦૦૦ રૂપિયા લાવી ફરીયાદીને સ્વાધીન કર્યા. આ જોઈ બાદશાહ અને કચેરીમંડળ બિરબલના બુદ્ધિબળની ઘણી જ તારીફ કરવા લાગ્યું. બુદ્ધિથી અદ્દલ ઇનસાફ એક સમય કઈ બે સ્ત્રીઓ શાહ હજુર આવી, તે પૈકી એક જાણીએ ફરીયાદી કરી કે “મારે દીકરે આ છિનાળ ધુતારીએ ફેસલાવી ફટાવી પોતાના કબજે કરી લીધો છે માટે મારે હવાલે કરાવવો જોઈએ.” શાહે બીજી સ્ત્રીને * બિરબલ અને બાદશાહ. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. પુછયું કે–તારી શું ફરીયાદ છે? બીજી સ્ત્રીએ જણાવ્યું કે “નેક નામદાર! મારી એ ફરીયાદ છે કે આ સ્ત્રીએ જે આપ હજુર ફરીયાદ કરી છે, તે તદ્દન પાયા વગરની છે; ઉલટ ચાર કેટવાળને દંડે તેવું તેણે કરવા માંડ્યું છે; કેમકે એ દીકરો મારો જ છે; છતાં કેવળ બદદાનતથી “મારે છોકરે છે એ દાવો ધરાવે છે; પરંતુ છેવટ ન્યાયીનામદાર આગળ દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં વિભાગ પડશે.” આ પ્રમાણે પરસ્પર વિરેધી ફરીયાદ સાંભળી શાહ ભારે મુઝવણમાં પડયે તેથી બીરબલે અરજ કરી કે-મુંઝવણમાં પડવાનું કહ્યું કારણ નથી, માત્ર કરવતવડે એ છોકરાના બે ભાગ કરી બન્નેને આપી દેવા એટલે તકરાર પતી. એમ કહી વધ કરનારને બોલાવવા સીપાઈને હુકમ આપ્યો; એટલે જે છોકરાની સાચી મા હતી તે ગભરાઈને બોલી કે–ગરીબ પરવર! મારે એ છોકરાની જરૂર નથી, તે હું મારે દાવ પાછા ખેંચી લઉં છું, કેમકે છોકરાને કાપી તકરાર પતાવવી તેથી તે એ બહેતર છે કે, ભલે એજ છોકરાને લઈ જાય. જે જીવતે હશે તે હું તેને દૂરથી નિહાળી આનંદ પામીશ; પરંતુ નાહક તેનું નિકંદન કરાવવું એ હું દુરસ્ત ધારતી નથી. ભલે એ છોકરાને આ બાઈ લઈ જાય. પ્રભાકર પંડિતના સરખું અભ્રષ્ટ અને તભ્રષ્ટ થવાથી પરિણામે પશ્ચાત્તાપનો પાર રહે નહિ. શાહે પુછ્યું કે-તે પ્રભાકર શી રીતે બને તરફથી ભ્રષ્ટ થયા? અને પરિણામે કેવા પ્રકારે પશ્ચાતાપ કરવો પડયો ?” સ્ત્રી બેલી કે “પ્રભાકર નામને એક પંડિત પરદેશથી વિદ્યાભ્યાસ કરી પોતાના ઘરભણ પાછો ફર્યો, તે વખતે એક ગામમાં રાત્રિએ વિશ્રામ લેવા માટે લેકને પુછયું, કે આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? લોકેએ કહ્યું કે હા. એક બ્રાહ્મણનું ઘર છે, શું તમારે રાતવાસો કરે છે? જુઓ પેલું સ્વામું દેખાય તેજ ઘર. પછી પ્રભાકરે ત્યાં જઈ ઉતારે લીધે અને તે ઘરવાળા બ્રાહ્મણની સ્ત્રીએ સત્કાર કર્યો. તથા ખાનપાનની પણ સગવડ સાચવી શયનમાટે ગોઠવણ કરી આપી. પ્રભાકર પણ તે લોકની બરદાસથી ખુશી થયો અને નિદ્રાને સ્વાધીન થઈ આરામમાં રાત્રિ વ્યતીત કરી પ્રાત:કાળે ડાઈધાઈ સંધ્યા પૂજા કરી ભેજન આરેગી આરામમાં બેઠે, તે વખતે પ્રભાકરને તે બ્રાહ્મણ પુછવા લાગી કે મહારાજ ! આ મારા બે છોકરા છે તેને જઈઓ દેવી કે સુનત કરાવવી ? આ વાક્ય સાંભળી પ્રભાકર તે બિચારો વિચારમાં પડયો કે બ્રાહ્મણના છોકરાને સુનત કરવી કેવી ?! એમ વિચારી પ્રભાકર બેલ્યો કે “બાઈ ! બ્રાહ્મણના દીકરાને તે જોઈને જ અધિકાર છે. પણ તમે સુનત કહો છે તેનું કારણ શું ?! બાઈ બોલી કે “વીરા, હું પહેલાં તે બ્રાહ્મણી હતી Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. બુદ્ધિ-અવિકાર. WUSUT** જ -- પણ આ છેકરાના ખાપ સૈયદ તેની સાથે મારે નેક ધાવાથી તેમના ઘરમાં આવીને બેઠી. ત્યાં પછી આ એ છેાકરા થયા. આ ગામમાં કાઈ બ્રાહ્મણુનું ઘર નહેાતું તેથી ગામના લેાકેાએ મળીને વિચાર્યું કે કેાઈ પંડિત, પુરાણી કે વટેમારગુ બ્રાહ્મણ આવે છે ત્યારે તેને ઉતરવા ખાવાપીવાની અડચણ પડે છે માટે એક બ્રાહ્મણનું ઘર હાય તા વધારે સારૂં. માટે આપણા સૈયદના ઘરમાં બ્રાહ્મણી છે, તેથા તે સૈયદને બ્રાહ્મણુ બનાવવા એટલે થયું. ’ એમ વિચારી અમેાને બ્રાઘણુ ખનાવ્યાં, તેથી હવે આ છેકરાઓને જનેાઇ આપવી કે સુનત આપવી તેવિષે મને વારંવાર વિચાર થવા લાગ્યા, પણ કાઇ સમજી બ્રાહ્મણ મળે તેા પૂછું, એવા ઇરાદામાં હતી; તેટલામાં તમે આવ્યા તેથી બહુ રાજી થઇ અને માર મનના ખુલાસા પણ કર્યો. માટે હવે આપ જે સલાહ આપે। તે કરીએ, પ્રભાકરે આ ઇતિહાસ સાંભળ્યો. મિચારી ચિત્રામણના પૂતળાની પેઠે સ્તબ્ધ થઈ ગયો અને મહા પશ્ચાત્તાપ કરતા વિચારવા લાગ્યો કે ‘અરે પ્રભુ ! મારૂં બ્રહ્મત્વ સમૂળગું નાશ પામ્યું. ચવનનું અન્ન પાણી આરેાગ્યું. જેથી વિદ્યા, કર્મ, ધર્મ અને દેહ ભ્રષ્ટ થયાં, પણ હવે ઉપાય શું ? ’ બ્રાહ્મણી મેલી કે–મહારાજ ! કેમ મારી વાત સાંભળી નિસ્તેજ બની ગયા ? મારા પૂછેલા પ્રશ્ન માટે શું આપના અભિપ્રાય છે? તે તા મને જણાવેા. મહારાજ ખેલ્યો કે– ભાઇ શું મારૂં કપાળ અભિપ્રાય આપું ? તારે તેા જનોઇ કે સુનત જે થવાનું હશે તે થશે; પણ મારી ઘાર કે ચિતા ? તેજ મોટી સુંઅવણમાં પડ્યો છું. હું ન બ્રાહ્મણ રહ્યા કે ન મુસલમાન. ધાબીના કુતરા ઘરના કે ઘાટના એકેમાં ન રહ્યા. આ પ્રમાણે અપાર પશ્ચાત્તાપ કરતા પાતાના દેહની શુદ્ધિ કરવા ગંગાજીના શરણમાં ગયો અને શુદ્ધ થઈ તપશ્ચર્યામાં પેાતાનું જીવન ગાળ્યું. કહેવાના ભાવાર્થ એ છે કે, એ સૈયદના છેાકરાં તા મુસલમાનપણામાં માજથી રહ્યાં; પરંતુ બિચારા પ્રભાકર વિનાકારણે જગતથી વિત થયો. તેજ પ્રમાણે અમે અન્ને જણીઓ પાતપાતાના તાનમાં રહીએ, પણ બિચારા છેાકરાના નાહક જીવ જાય માટે એમાં કશે પશુ હું ફાયદો સમજતી નથી, તેથી ખુશીની સાથે મારા છેકરાને એ સ્ત્રી લઇ જાય, ૨૪૫ આ પ્રમાણે વિચારયુક્ત કાનાં વાત્સલ્ય પ્રેમશક્તિનાં વચને સાંભળી ખિરબલ આવ્યો કે– બાદશાહે આલીજહાં! આ માર્કનાજ તે છેકરી છે એમાં જરા શ ́કા નથી, કારણ કે, જે અંતરનું સગુ હાય છે તેનાજ અંતરમાં પ્રેમના અંશ ઉત્પન્ન થાય છે. અને એજ હેતુ માટે છેારાનું મૃત્યુ થવા વિષેના પ્રકાર તેને ગમ્યો નહિ, તથા પેાતાના દાવા રદ કરવા તૈયાર થઈ. માટે માના પેટમાંજ આંતરડાની સગાઈ હાય છે એ કહેવત સિદ્ધ થાય છે. અને આ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. બ === ~~~~ બીજી સ્ત્રી છે તે કેવળ ગળેપડુ છે. તેમ તેનેા એ છેાકરા નથી, જેથી તેને કાપી કે ભાગ કરી વહેંચી લેવા હુકમ થયો છતાં તે કશુ મેલી નહિ, માટે એ તરકટાર છે, તેથી તેને યોગ્ય નશીયત આપવી ઘટે છે; આ પ્રમાણે બી. રમલનું ખોલવું સાંભળી શાહે તે છેકરી સમજુબાઇના સ્વાધીન કર્યા અને ગળેપડ઼ રાંડને વિનાભાડાની કોટડીમાં મેકલાવી દ્વીધી, દામ વાણિઆ મગનું નામ પાડે નહિ તે પણ બુદ્ધિ, *એક વખત બાદશાહ કચેરી ભરીને બેઠા હતા, તે વખતે તેને વિચાર થયા કે સર્વથી દૂરંદેશી જાત કઈ હશે ? તેથી તેણે લહુવાને પૂછ્યું. “અમે લહુવા સખસે દુરંદેશી જાત કાનસી ?' લહુવા—સાહેબ, વાણિાની. બાદશાહ છત્! આતા ગંડુજાત હૈ, ઉસ્કી શિકલતા રૃખા કેસી ગુમારમુઆ' લગતી હૈ! લહુવે—ગરિષ્ઠપરવર, આપ ન માનેા તેા મરજી. પરંતુ હુંતા ધારૂંછું કે વાણિઆ જેવી ત્રીજી કોઈપણ જાત દૂર દેશી નથી. બાદશાહ—તખતા હમારી ખાતરી કરદે કે નિઆકી જાત દૂરંદેશી હૈ. લહુવાએ કોઠારમાંથી તરત એક મણ મગ મગાવી ઢગલા કર્યા, ને ખજારમાંથી બે ચાર વાણિઆને મેલાવી, તેમને મગનેા ઢગલા ખતાવી પૂછ્યું કે 66 આશી ચીજ છે ? ” વાણિઆતા બહુ વિચારમાં પડયા કે આ મગ છે તે લહુવા તથા ખાદશાહ અને જાણે છે, તેમ છતાં આપણુને પૂછે છે, તે એમાં કાંઈપણ ભેદ હશેજ, તેથી તેએ એક ખીજાની સલાહ પૂછવા લાગ્યા કે જવાખ શે। દેવા ? પહેલા—આપણને વાંકમાં લાવવાના ખાદશાહના ઇરાદા હશે, તેથી પૂ છતા હશે. બીજો—“ નવરા બેઠા નખાદ ઘાલે ” તેમ માદશાહને કાંઈ કામ નથી લાગતું, આંટા ખાવા પડે છે તે આપણે, ખેાટી પશુ આપણે થઇશું, ઉભા રહીને પગ આપણા દુખશે અને ભૂખે તરશે પણ આપણે મરીશું. અને કાંઈ ઉચાટ છે? માઢેથી ખેલવાનું પણ આળસ તેથી લહુવા પાસે પ્રશ્ન પૂછાવે છે ? પણ કાંઇક મવિના આમ હાય નહિ. ત્રીજા—ભાઈ ગમેતેમ હાય, પણ ઉત્તર આપ્યા વગર કાંઈ છૂટકા છે ? * કૌતકમાળા. Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ બુદ્ધિ-અધિકાર. २४७ કદાપિ આપણી પરીક્ષા કરવા પૂછતા હોય માટે જવાબ તે દેજ જોઈએ? ચોથો વાણિ –તમે બધા નાનાં છોકરાં જેવી વાતો કરે છે, આમાં જરૂર કાંઈ દગે છે, માટે મગનું નામજ પાડવું નહિ. એજ ખરો રસ્તો છે. આ પ્રમાણે માંહોમાંહે સંતલસ કરતા હતા, તેવામાં ફરીથી લહુવાએ હાટે મારી પૂછયું, “ભાઈઓ! શું વિચાર કરો છો? આ શી ચીજ છે? તે જલદીથી કહી.” એક વાણિઓ–આતે કાંઈ અનાજ જણાય છે. બીજો , –હા, કઠેળ જેવું કાંઈ લાગે છે ખરું. ત્રીજે , –કઠેnતે ખરું, પણ પેલા કેવારે...અરે ! તેનું શું નામ (યાદ આવતું નથી એવો ડોળ કરી) નાના દાણા જેવું લાગે છે તે? - એથે વાણિઓ–આતે મરી જેવા ઝીણા ઝીણા દાણું છે. અડદના હોય તે ના નહિ. - બાદશાહ–(ગુસ્સે થઈને) સબ બનીએ અધે હોય કે કયા? એ મુંગ હે સે દેખતે નહિ. બધા વાણું આ બોલી ઉઠયા, હા, આ આ! સાહેબ એજ, આપે નામ દિધું એજ. લહ–શું નામ? વાણિઆબાદશાહે કહ્યું એએએજ એનું નામ. લહે–તમે ફરીથી બોલો એનું શું નામ? વાણિઆ–(ભુલી ગએલું યાદ કરતા હોય એમ) પેલું કેવુંરે, બાદશાહે કહ્યું, એજ, એ જ, એતો બાદશાહ સાહેબ બેલશે ત્યારે યાદ આવશે. આમ રગઝગ થઈ પણ ફરીથીએ મગનું નામ દીધું નહિ. તેથી બાદશાહને ખાત્રી થઈ કે વાણિઆની જાત બડી ખબરદાર છે. પછી એ વખત તે સોને રજા આપી. બાદશાહ ઉપલી વાતથી સમજો કે વાણિઆની જાત પહોંચેલી ખરી પણ કોઈ પ્રકારે એમને ફાંદામાં લાવી શિક્ષા કરવી એમ નિશ્ચય કર્યો. તેના ડાહ્યા પ્રધાન હવાએ યુક્તિ બતાવી કે “સાહેબ, આપ શિકારમાં સૂવર મારીને લાવે, તેને દરવાજાની વચોવચ્ચ ટાંગી વાણિઓને બોલાવીને પૂછવું કે, “આ શું જનાવર છે”? વાણિઆ કહેશે કે “સાહેબ સૂવર છે,” એટલે આપ સાહેબને અપશબ્દ કહ્યાનું તહોમત મૂકી શિક્ષા કરી શકાશે.” બાદશાહને Page #280 -------------------------------------------------------------------------- ________________ દશમ ૨૪૮. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. *====***=જન જનક્રકઝકઝરના આ વાત ગમી. બીજે દિવસે શિકારમાં સૂવર મારી લાવી દરવાજા વચ્ચે ટાંગી, વાણિઓને બેલાવવા મોકલ્યા. સિપાઈઓ તેડવા આવેલા જઈ વાણિઆઓએ વિચાર કર્યો કે, બાદશાહ આપણને બોલાવે છે, તે આપણે કાંઈ વાંકમાં આવ્યા હઈશું. અથવા તે વાંકમાં લાવવા હશે. અગાઉ પણ મગ જેને સઘળાઓ ઓળખે, એવી ચીજનું નામ આપણી પાસે કહેવરાવવાનો યત્ન કર્યો હતે. માટે જુવાનીઆઓનું કામ નહિ. ચાર ઘરડા વાણિઆએ જવા તૈયાર થયા. ને લી આગળ પહોંચ્યા કે તરત જ તેમને સવાલ કર્યો કે, “અબે બનિયા યહ કેનસા જાનવર હૈ?” આવા સવાલથી વાણિઆઓ તાજુબ થઈ ગયા, ને કાંઈપણ ખટપટવાળો ન બુદ્દો છે, એમ અગમ બુદ્ધિવડે ધ્યાનમાં રહેલાઇથી આવી ગયું. તેથી તેઓએ એનું ખરું નામ સૂવર કહેવું નહિ, એમ સંતલસ કર્યો. બાદશાહ સૂવરના શિકારસાથે વાણિઆઓને શિકાર નજીક આવેલે જોઈ ખુશાલીને ચહેરે મંદ મંદ હસતો હતો. આથી વાણિઓના મનપર એ મર્મની અસર વધારે થઈ. આખરે તાકીદથી જવાબ માગવાથી વાણિઆઓ એક પછી એક કહેવા લાગ્યા -- પહેલો વાણિઓ–(મેં ઉંચું કરી આંખઉપર ચાર આંગળા, ધરી, ધારીને જેતે હોય એ 3ળ કરી) સાહેબ, કદાપિ હાથી સૂકાઈ સૂકાઈને આ થઈ ગએલ હોય તે ના નહિ. બીજે વાણિઓ–[ આસપાસ ફરીને ] સાહેબ, હું ધારું છું કે બિલાડી ખુબ જાડી થઈ ગઈ હોય તેના જેવું આ જનાવર છે! - ત્રીજે વાણિઓ–સાહેબ, આતે અમારી ગોળની વખારમાં વણિઅર આવે છે તેવું છે! ચેથ વાણિઓ–અરે સાહેબ, આતે રીંછનું બચ્યું છે! બાદશાહ આવા જૂદા જૂદા ઉત્તર સાંભળવાથી ગુસ્સામાં આવી જઈ કહે છે, “ તુમ સબ દેખતે હો કે નહિ? એતે સૂવર છે.” સઘળા વાણુઆએ-હા આ આ, એજ, સાહેબ, બાદશાહ-[ફરીથી ] કયા નામ ઉસકા? વાણિ –આપ સાહેબે કહ્યું એજ. આ ઉપરથી બાદશાહને લહુવાના કહેવાની વિશેષ ખાત્રી થઈ. ઉપરની બંને વાતે ઉત્તમ પ્રકારની દીર્ધદષ્ટિને ચિતાર બરાબર આપે છે. હરેક જાતના કામકાજમાં તેવી શકિત ગુંચવાડામાંથી નિખાલસ કરી સાબાશી અપાવે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. બુદ્ધિ અધિકાર. ૨૪૯ બુદ્ધિથી ચરને વિંછી કરડાવનાર વાણિઓ. એક વખત નાંદેદ ગામમાં વાણિઆવાડમાં રોજ રાતના ચોરે ફરતા અને ચોરી કરવાને લાગ જોયા કરતા હતા. શેરીનાં તમામ માણસેના જાણુવામાં આ વાત આવી હતી તેથી તેઓ સઘળાઓ સાવધપણે રહેવા લાગ્યા. કેઈએ આખી રાત જાગતાજ રહેવાને ઠરાવ કર્યો, તો કેઈએ આખી રાત દીવે બળતે રાખવાનું વાજબી ધાર્યું. કોઈ ચોકીદાર માણસ સૂવાડવા લાગ્યાં તે કઈ ક્લાક બે કલાક ખુંખારા હાકોટા કર્યા કરે. પરંતુ એક હોંશીઆર અને વિચક્ષણ વાણિઆએ કાંઈ નવીજ યુક્તિ કરી. તેણે એક વાઘરી પાસે વિછી ૫કડાવી મંગાવ્યો. તે એક દાબડામાં મૂકી તે વાતથી પિતાની બાઈડીને વાકેફગાર કરી દાબડે ઘરમાં મૂકવા આપે. ગજેગે તેજ રાત્રે તેના ઘરમાં ચેરાએ ખાતર પાડયું અને એક ચાર માંહે પિઠે. ચાર પેઠાની વાણિઆને ખબર પડી એટલે ધીમેથી ચારને સંભળાવવામાટે પિતાની સ્ત્રીને કહે છે કે – વાણિઓ—સાંભળે છે કે? અરે! સાંભળે છે કે વાણિઅણુ–હા, હા, શું કહે છે? વાણુઓ–આજ તને પેલો દાબડે આ તે ક્યાં મૂક્યું છે? વાણિઅણું–તે તે સામેની ભીંતને ગોખલામાં મૂકે છે. વાણિઓ–અરે રાંડ! એમ ગોખલામાં તે મૂકાતે હશે ! એ દાબડામાં તે લાખ રૂપીઆના હીરા માણેક ને રત્ન છે. વાણિઅણ–બળ્યું. હવે રાત્રિએ તે નિરાંતથી ઊંઘે ને ઊંઘવા દે. એ તે જ્યાં મૂક હશે ત્યાંને ત્યાં હશે! સવારમાં ઉઠીને પટારામાં મૂકી દઈશું, તમે દિવસે નચિંત નહિ તે નહિ, પણ રાત્રે પણ તેવાજ ! વાણિઓ-નશ્ચિત તે શાના હોય? રળીને લાવવું હોય તે ખબર પડે. તારે તે ખાધે પીધે દીવાળી ને ઉગરે ઉચાટ.” ઘરધણીના કહેવા ઉપરથી દાબડામાં લાખો રૂપિઆના જવાહિર જાણી ચાર ઘણું હરખાય, અને તે ચાર જવાનું ધારી, વાણિઓ અને તેની સ્ત્રી બંને જણાં પાછાં જ પી જાય તેની રાહ જોતે બેઠા થોડીવારે બેલતાં ચાલતાં બંધ થયાં, એટલે રે ગોખલામાને દાબડો ખોળવા માંડે. થેડી વારમાં તે હાથ લાગ્યો કે ચારે ઉઘાડીને માટે હાથ નાંખ્યો. એટલે તરત વિંછીએ કંપ કૌતકમાળા. ૨૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. માર્યો. ચારને ઘણું જ વસમું લાગ્યું પણ પકડાઈ જવાની ધાસ્તીએ રાડ નહિ પાડતાં હાથપર ડુંક મારવા મંડ. આ સાંભળી વાણિઓ બોલી ઉઠ, ચાર ભાઈ, જરા થુંક ચેપ થુંકે, અને હાથ જરા ઊંડે નાખે એટલે બીજાં સારાં રત્ન જડશે.” આ સાંભળી તે વાણિઆને પ્રપંચ જાણી ગયો, અને કાંઈપણ ચેર્યા સિવાય શરમીદ થઈ લાગલો નાશી ગયા. જેનામાં પોતાનું હિત કે અહિત સમજવાની યુક્તિ નથી તે આ જગતમાં પશુતુલ્ય જીવન ગાળે છે, માટે સારાસાર સમજવાની શક્તિ આવે તેવાં પુસ્તકો વાંચવાં તથા તેની યોગ્ય સંગતમાં રહેવું તે ભલામણ આપી હવે બુદ્ધિહીન મૂર્ખ લેકેની સ્થિતિ કેવી અગ્ય છે તે બતાવવાને મૂર્ખ અધિકારને સ્થાન આપવા આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. પૂર્વ-અવિવાર. નામ: નીયામાં મૂર્ખતાથી અધમ એકપણ પદાર્થ નથી. મૂર્ખતાથી જોઇએ તેવો ધનવાન પણ તિરસ્કારને પાત્ર થાય છે. મૂર્ખતા એક જાતની ( 6 નથી તેના ઘણા અવાંતરભેદ છે. એક તો જે તદન કાંઈ ભર્યોદ ગયો ન હોય તે પિતાને આવડે તેમ હોય છતાં કહે છે કે ભણનાર પણ મરે છે ને આપણે પણ મરવું છે, નાહક મગજને શામાટે તારદી આપીએ ! આવા વિચાર કરે છે, ખોટું બોલવાથી ઈ જીભ કાપી દેતું નથી. તેમ તા.વામાંથી ખરી પણ પડતી નથી; માટે ઈચ્છા પ્રમાણે જાયું.જાણયું બેધડક કિનાર, પોતાના ગુરૂની વિદ્યાથી અભિમાન રાખનાર, બાપકમાઈ ઉપર મોજમજા ઉડાવનાર, સારાસારા પદાર્થો અને બીજાની સ્ત્રીઓ તરફ અવળું વલણ રાખનાર, કાઈની ખોટી ખોટી વાતોમાં ખુશી રહેનાર, અબ માં ફાડીને દાંત દેખાડી ખડખડાટ હસનાર, વગર કારણે વાતની વાતમાં હસનાર અને બીજાઓને પણ આરોપી બનાવવામાં જેટા ખોટા કુતર્કો બાંધનાર, આવી રીતે મૂના ઘણા ભેદ છે કે જેઓ પોતાને અમૂલ્ય મનુષ્યજન્મ વૃથા ગુમાવે છે. તેમ ન થવા અને તેવી મૂર્ખતામાંથી છુટવા માટે આ સ્થળે દષ્ટાન્ત સહિત લખવાની જરૂર પડી છે, તે દરેક મનુષ્ય તે વાંચી તેવી મૂર્ખતામાંથી નિમુક્ત રહી શુભ માર્ગ કે જેમાં લોકમાં યશ વધે અને પરલોકમાં કલ્યાણ થાય તે માર્ગે ચાલવું. એવા અભિપ્રાયથી આ અધિકારને સ્થાન આપ્યું છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખ અધિકાર. મૂર્ખનું હૃદય શૂન્ય હેાય છે. અનુષ્ટુપ્. ( ?-થી-૧) अपुत्रस्य गृहं शून्यं दिशः शून्या अबान्धवाः । मूर्खस्य हृदयं शून्यं, सर्वशून्या दरिद्रता ॥ १ ॥ પરિચ્છેદ. IFTY નિરૂઘમી મૂર્ખના વિચાર. पठितेनापि मर्तव्यं शठेनापि तथैव च । उभयोर्मरणं दृष्ट्वा, कण्ठशोषं करोति कः ॥ २ ॥ (ન.ની. સા પુત્રહીનનું ( વાંઝીયાનું ) ઘર શૂન્ય છે, અન્ધુએવિનાની દિશાએ શૂન્ય છે, મૂખનું હૃદય શૂન્ય હાય છે અને દરિદ્રતા સર્વ રીતે શૂન્ય હેાય છે. અર્થાત્ જ્યારે પુત્ર ન હાય ત્યારે ઘરમાં કાઈ ન રહેવાથી શૂન્ય ( ખાલી ) થાય અને દિશાઓમાં ( પરદેશમાં ) મામા, માસી, ફ્ઇ-વગેરે સમધી ન હાય તેથી જવું ન પડે માટે તે પણ શૂન્ય અને મૂર્ખને કાઈ જોઇએ તેટલાં હિતવાકા કહે પણ તેના હૃદયમાં ન રહે તેથી તે પણ શૂન્ય તેમજ દરિદ્રતાવાળાને કાંઈપણુ ન સુઝે તેથી તેને સમગ્ર જગત્ શૂન્ય ભાસે છે. ૧ गुरुणा विद्यया विद्वान्, पितृवित्तेन वित्तवान् । સૂરઃ વસાવેન, નયિંતિ નિમ્ ॥ રૈ ॥ ૧.ની. શ.) }ા. વૃં. ૪.) ભણનારા પણ મરેછે અને મૂર્ખ ણુ તેમજ મરે છે, માટે એયનું મરણ જોઇને કઠતષ કાણુ કરે ( ગળું કાણુ તાણે )? એ વિદ્વાન ન મરતા હાય તા તે ભણવું ઠીક છે, આતે તે પણ મહેનત કરીને મરી જાય છે. આવા કુવિચારથી તે પેાતાના જીતિને નિષ્ફળ કરે છે. ર બજાની મોટાઇથી મેાટાઇ માનવી એ મૂર્ખતા છે. }સૂ (ă. મુ. ) ગુરૂની વિદ્યાથી પેાતાને વિદ્વાન માનનાર અથવા જરૂર હેાય ત્યારે ગુરૂ પાસે જાય ત્યારેજ જાણી શકનાર, બાપના પૈસાથી પૈસાવાળા (પાતે કમાવાની શક્તિવગરના) અને ખીજાની મદદથી શૂરવીર હાય તે પુરૂષ કેટલા સમય આન ંદ કરી શકે ? અર્થાત્ ગુરૂ ન હાય ત્યારે તેનું પાગળ ખુલ્લું થાય બાપ ન હેાય ત્યારે બીજા ભાઇઓવગેરે સાથે વેંચણ થતાં તેમાંથી માંડ ભાગે પડતું મળે છે અને પોતાનામાં કમાવાની શક્તિ નથી હેાતી તેથી પાછનથી તે દુ:ખીજ થાય છે તથા પેાતાનામાં સામર્થ્ય (મલ) ન હેાય અને બીજાના Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૫ર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. દશમ જેરથી છતા હોય તો કઈ જગ્યાએ એકલે હોય ત્યારે અથવા બીજાને આપવા દ્રવ્ય ન હોય ત્યારે તેની સામે ભય આવીને ઉભે રહે છે. આવી રીતે તેઓ પરિણામે દુઃખી થાય છે. ૩ મૂર્ખનું લક્ષણ. परकाव्यैः कवित्वं यद्गा याचितभूषणैः। . या च याचनया वृत्तिस्तदेतन्मूर्खलक्षणम् ॥ ४॥ બીજાની બનાવેલી કવિતાઓથી પિતાનું કવિપણું જણાવે, માગેલા દાગીના પહેરીને અભિમાન કરે અને ભીખ માગીને પિતાની આજીવિકા ચલાવે એ સૂનું લક્ષણ છે. ૪ તથા— મૂર્ખશિરેમણિ કોણ? चारुपियोऽन्यदारार्थी सिद्धेऽन्ने गमनादिकृत् । । નિા છોડચ, નિતીનાં નિઃપા (સં. મુ.) શ્રેષપણાની ચાહના રાખનાર છતાં પરસ્ત્રીની ઈચ્છા કરે તે, સેઈ તૈયાર છતાં ત્યાંથી ચાલ્યા જાય અથવા કંઈ કામમાં લાગી જઇ વિલંબ કરે અગર કલેશ કરે છે અને નિધન છતાં મોજમજાહ કરવાની ઝંખના કરતે હોય તે મૂર્ખામાં શિરેમણિ ગણાય છે. કારણ કે પરસ્ત્રીની ઈચ્છા કરનારનું શ્રેષપણું હયાત રહેતું જ નથી, તૈયાર રઈને તરછોડનારે પોતાનું જ બુરું કરે છે અને દરિદ્ર છતાં મોજમજાહના વિચાર કરે તેમાં તે વિચાર પાર ન પડવાથી ખાલી તેનું લેહી બળે છે. ૫ પિતાની ભૂલ છતાં અન્ય ઉપર આપ. ચર્ચા (૬–૭). विपुलहृदयाभियोग्ये, खिद्यति काव्ये न मौख्ये स्वे । । ગાં) निन्दति कञ्चुकमेव प्रायः शुष्कस्तनी नारी ॥६॥ મૂર્ખ છે તે જ્ઞાનીથી સમજી શકાય તેવા કાવ્યમાં (કવિતામાં) ખેદ પામે છે, પણ પિતાની મૂર્ખતામાં ખેદ પામતે નથી, કે જેથી તેના ભાવને તે જાણી શકતું નથી. ઘણૂંકરી સંકુચિત સ્તનવાળી સ્ત્રી કમખાને (ચોલીને) નિદે છે પણ પિતાનાં સ્તન સુકાઈ જવાથી કમ મેટે જણાય છે એ તરફ તેનું ધ્યાન જતું નથી. ૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ - મૂઅધિકાર. ૨e અધિક મૂર્ખતા. वाचयति नान्यलिखितं लिखितमनेनापि वाचयति नान्यः।। अयमपरोऽस्य विशेषः स्वयमपि लिखितं न वाचयति ॥७॥सु.. ना. બીજાનું લખ્યું તે વાંચતું નથી અને તેનું લખ્યું બીજે કઈ વાંચતે નથી. પણ આમાં આટલું વિશેષ કે પિતે લખ્યું પણ પિોતે વાંચે નહિ. ૭ એ પ્રમાણે મૂર્ખ તથા સજનમાં અંતર. પતિप्रकाशिताशेषनिजास्यरंध्रा, लघुखमायान्ति जडा हसन्तः । किंचिञ्चलबारुकपोलमूलाः, सन्तो न दन्तानुपदर्शयन्ति ॥ ८॥ જેઓએ હસતાં હસતાં આખા મેમાં રહેલા દાંત તાળવા વગેરેના ભાગે બોલી દીધેલા છે એવા મૂ (મે ફાડીને હસનારા) હલકાઈને પામે છે. અને , સજજન પુરૂષે જ્યારે હસે છે ત્યારે કાંઈક સુન્દર તાળવાના ભાગથી કપલ (ગાલને ભાગ) હાલે છે અને તેઓ દાંત દેખાડતા નથી. તેથી પણ મૂખની અને વિદ્વાનની પરીક્ષા થાય છે. ૮ લઘુતા (હલકાઈ) પમાડનારાં કારણે. " | નોધ | वालसखित्वमकारणहास्यं, स्त्रीषु विवादमसज्जनसेवा।। गईभयानमसंस्कृतवाणी, षट्स नरो लघुतामुपयाति ॥९॥ सु. १. ना.) નીચે લખેલાં છ કાર્યમાં પુરૂષ લઘુતા (હલકાઈ) ને પામે છે. એક બાળકને સાથે મિત્રતા, બીજું કારણવગર હસવું, ત્રીજું સ્ત્રીઓ સાથે વાદવિવાદ કરવા, ચેાથ. નીચ કેની સેવા કરવી, પાંચમું ગધેડાની સ્વારી કરવી, અને છઠું વગર વિચાર્યું ધડાવિનાનું જેમતેમ બોલવું. આ છ કાર્યો હલકાઈ લાવવાનાં કારણરૂપ છે. ૯ મૂર્ખના આઠ ગુણ. સાવિત્રીડિત (૨૦–૨૨) मूर्खत्वं मुलभं भजस्व कुमते मूर्खस्य चाष्टौ गुणा, ... निश्चिन्तो बहुभोजनोऽतिमुखरो रात्रिंदिवा स्वमभाक् ! (જ્ઞ. ઉ.) कार्याकार्यविचारणान्धबधिरो मानापमाने समः, पायेणामयवर्जितो दृढवपुर्खः मुखं जीवति ॥ १० ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ રાજ વ્યાખ્યાન સાહિત્યસહજાગ ૩ જે. શામ હે તુચ્છ મતિવાળા ! મૂર્ખતા મેળવવી સુલભ છે, માટે તે મૂર્ખતા મેળવ. મૂખના આઠ ગુણ છે. જેમકે નિશ્ચિત રહેવું, બહુ જમવું, અતિ બકવું, રાત દહાડે સુઈ રહેવું ( આઠ કલાક કરતાં વધારે ઉંઘવું), સારાનરસા કાર્યમાં આંધળા અને બહેરાતરીકે વર્તવું, માન અપમાનમાં સમાનતા, ઘણે ભાગે રોગવર્જિત અને મજબુત શરીરવાળો મૂર્ણ સુખે જીવે છે. ૧૦ ' મૂખનું ઔષધ શું? રાજ્ય વયિતું જન મુળ સુતો, नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ।। (. ની. ૪) व्याधिर्भेषजसमहैश्च विविधैन्त्रिप्रयोगैषिं, सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम्॥११॥ અગ્નિ પાણી વડે શાંત કરાય છે. સૂર્યને તડકે છત્રીવડે વારી શકાય છે બોંકી ગયેલા હાથી તીક્ષણ અંકુશવડે વશ કરાય છે, ગાય કે ગધેડું લાકડિવતી વાળી શકાય છે, વિવિધ પ્રકારનાં ઔષધોથી વ્યાધિ મટાડી શકાય છે અને મંત્રના બળથી ઝેર ઉતારી શકાય છે એટલે સર્વનાં ઔષધે શાસેએ બતાવ્યાં છે પણ મૂર્ખનું ઔષધ જ નથી. ૧૧ ઉપરાઉપરી મૂર્ખાઈનું દૃષ્ટાંત. પર कश्चिन्मत्त्वेष्टदेवीं किल निजरमणीं पूजयन् पाप कांचिन्, मूर्ति लम्बोदरीयां तदधिकबलिनं मूषकं तद्भुजं च । श्वानं संसेवमानः पुनरपि रमणीं स्वां च तत्ताडयित्रोमानर्चातीय मूर्खः कलयति न मतिं स्वल्पमात्रोपदेशैः ॥ १२ ॥ કોઈ એક મૂર્ણ વાણી વિચારવા લાગ્યું કે મારે કોની પૂજા કરવી જોઈએ? છેવટે વાણીઓ નિર્ણય ઉપર આવ્યું કે મારી સ્ત્રી હમેશાં મને અન્ન રાંધીને ભેજન કરાવે છે, માટે તે મહાદેવની પૂજા કરવી એગ્ય છે; એમ વિચારીને સ્ત્રીની પૂજા કરવા લાગ્યો. એક દિવસે વાણુઓને ત્યાં કઈ મહાત્મા આવ્યા તેમણે આ વાત જાણીને વાણીઆને કીધું કે અરે મૂર્ખ ! સ્વીકી ક્યાં પૂજા કરતે હા, કેઈ દેવદેવીકી પૂજા કરે, ત્યારે વાણીએ કીધું કે મહારાજ કેની પૂજા કરૂં? આપ સમજાવે. એટલે મહાત્માએ એક પત્થરની નાની ગણેશની મૂર્તિ આપી. તે વાણીઓ હમેશાં ગણપતિની મૂર્તિની પૂજા કરવા લાગ્યું. (૬.૫) Page #287 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂર્ખ અધિકાર. --- નાન - 56 એક દિવસે ઉંદર ગણેશની મૂર્તિને એક દરમાં લઈ ગયા. શેાધતાં શેાધતાં ઉંદરના દરમાંથી મૂર્ત્તિ હાથ લાગી. એટલે વાણીએ સમયે કે આ મૂર્ત્તિકરતાં ઉંદર બળવાન છે માટે તેની પૂજા કરવી ચાગ્ય છે એમ વિચારી લાડુવિગરેનું નૈવેદ્ય ઉંદરને આપી તેની પૂજા છેટેથી કરવા લાગ્યા. તેવામાં એક ખિલાડીએ આવીને ઉદરના મેાક્ષ કરી નાંખ્યું! એટલે વાણીએ સમયે કે આ દર કરતાં તે લિાડી દેવી માટી જણાય છે માટે ખીલાડીની પૂજા કરવી ચાગ્ય છે એમ વિચારીને ખીલાડીની પૂજા શરૂ કરી. થેાડા દિવસ ગયા બાદ એક કુતરા આવ્યા એટલે બીલાડી બેન તા રસ્તા માપી ગયાં એટલે વાણીએ સમયે કે ખીલાડી કરતાં ગ્રામરક્ષક (કૃત) મહાન દેવ જણાય છે તેથી દહીં ભાત વિગેરે ખવરાવી તેની પૂજા કરવા લાગ્યા. કોઈ દિવસે ગ્રામદેવ ભસવા લાગ્યા એટલે વાણીઆની સ્ત્રીને ક્રોધ ઉત્પન્ન થયા એટલે તેણીએ લાકડી લઇને ગ્રામદેવને વધાવ્યો એટલે માં મઉ કરતા ગ્રામદેવ તે પલાયમાન થયા એટલે વાણીએ સમજ્યા કે આપણે તે જ્યાં ત્યાં મત ભટકયા કારણ કે મળવતી એવી આ ગૃહદેવી (સ્વસ્રીને) છેાડીને બીજાની તે શામાટે પૂજા કરવી ? આમ વિચારીને ગૃહદેવીને સાગિ પ્રણામ કરીને નિત્ય પૂજા કરવા લાગ્યા. ૩૫૫ આ ઉપરથી એમ જણાઈ આવે છે કે અલ્પ ઉપદેશથી મૂર્ખ સમજી શકતા નથી. ૧૨ સૂખને કેમ આળખવા ? દાહા. જગમગ્યે જુદાં નથી, ગાંડા જનનાં ગામ, ગુણહીણા તે ગાંડીયા, દિસે દલપતરામ.૧૩ મૂરખ ન ચહે સ્વર્ગ સુખ, ખાનપાન શુલતાન; શિશુ શુ કરે સુવ ને, ભક્ષ કોનું ભાન.૧૪ મેટાસાથે માન લે,ગુહિણ નહિ વખણાય;હિર સાથે પૂજાય પણ, મૂર્ખ`જ શંખ ગણાય.૧૫ ભણ્યા નથી હું ભવિષે, લખી ન જાણું લેશ; માટે કામ મુસિ ્ğ, સોંપે મને નરેશ.૧૬ નાજીત શું જોશેા તમે, મન રાખેા મજમ્મુત; સમજાવ્યું સમજે નહિ, તે પડે તાબુત.૧૭ વિવાહની વરશી. ચાઇ વધામણી વીવાની કહી, મૂરખને માકલીએ તહીં; અવળુ સવળું જઈ ઉચરે, વીવાની વશી તે કરે. એળિખ ન શકે અક્ષર એક, છૂટા કર્યાં રમતમાં છેક; વળી વેપાર વડા આદરે, વીવાની વરશી તે કરે. હરફ ન જાણે હાય હજામ, કરે વળી વૈદકનુ કામ; * લપતાવ્યું. ૧૮ ૧૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ પછી પરાયા પ્રાણ હરે, વીવાની વરશી તે કરે. બેલિ ન જાણે વિગતે બેલ, તેનો તે શે કહિયે તેલ, સભા વિષે પછિ જે સંચરે, વીવાની વરશી તે કરે. . નીતીનું તે ન મળે જ્ઞાન, પૃથ્વી પતિને થાય પ્રધાન સંધિવિગ્રહ શું સાંભરે, વીવાની વરશી તે કરે. ભય નિર્ભયનું ન મળે ભાન, એને કરિયે આગેવાન તે લશ્કર તે સઘળું મરે, વિવાની વરશી તે કરે. સજે ભલે શોભીત વેષ, લાયક ગુણ તે ન મળે લેશ તેનાથી કંઈ શું સુધરે, વીવાની વરશી તે કરે. એ પણ એક ગમાર. દેહા. . આખાની આશાથકી, અધે તજે આહાર; પછી પૂરો પસ્તાય છે, એ પણ એક ગમાર.૨૫ જે વસ્તુ જાતી રહે, એને શેક અપાર; કરે સદા સંભારીને, એ પણ એક ગમાર.૨૬ જેની સોબતથી થયું, અતિ દુખ એકવાર; વળી તેની સાથે વસે, એ પણ એક ગમાર.૨૭ સહસા કામ સમેટીને, વળતી કરે વિચાર; પાણી પીને ઘર પૂછે, એ પણ એક ગમાર ૨૮ વાદે નાણું વાવરે, આપે બની ઉદાર, કરજ કર્યાને ડર નહિ, એ પણ એક ગમાર.૨૯ ભૂતળમાં ભંડાઈને, ભરે ભલો ભંડાર, સાબાશી સપને ન લે, એ પણ એક ગમાર.૩૦ સારુંનરસુંશોધિને, જુએન સારઅસાર, ગોળ ખોળ સરખાં ગણે, એ પણ એક ગમાર.૩૧ છત ઝાઝી ઘરમાં છતાં, નામ ધરે નાદાર, કૃપણપણું પોતે કરે, એ પણ એક ગમાર.૩૨ ઘરધણિયાણીથી લડી, બાળીદે ઘરબાર; વિમાસણ વળતી કરે, એ પણ એક ગમાર.૩૩ કરી ન પાળે કઈ દિન, વળતી વધે વિકાર, ભારે પીડા ભેગવે, એ પણ એક ગમાર.૩૪ વિખનું જેવા પારખું, તે મુખમાંહી લગાર; મેહિ વગર મતે મરે, એ પણ એક ગમાર.૩૫ સમજે જે જન સર્વથી, હુંજ ઘણે હુંશયાર પછી ન પૂછે કેઈને, એ પણ એક ગમાર.૩૬ ચડે નજર જન ચાલતાં, ચાલે લાલાર, પ્રીછે નહિ પરિણામને, એ પણ એક ગમાર.૩૭ વિરૂદ્ધ દીસે વિશ્વમાં, એમ સજે શણગાર, અપજશથી નવ સરે, એ પણ એક ગમાર ૩૮ કરે ખુશામતખોર જન, વખાણ વારંવાર સાચું માને સર્વતે, એ પણ એક ગમાર.૩૯ ઉપજ ખરચના આંકને, શેળે નહિ શુમાર; વણલેખે ધન વાવરે, એ પણ એક ગમાર..૦ ભેળપણાથી ભૂમિમાં, ગાય વારેવાર કપટ કશું ન કળી શકે, એ પણ એક ગમાર.૪૧ તનની પીડા ટાળવા, કરેનહિ પ્રતિકારક ભર્સે કરે ભવિષ્યને, એ પણ એક ગમાર.૪૨ માલ તજી મીઠાશને, વિખની ભારે વખાર; સાલે સિને સાલસમ, એ પણ એક ગમાર.૪૩ ઉદ્યમને અળગો ધરી, જેને રમે જુગાર છે ધન એમાં થકી, એ પણ એક ગમાર.૪૪ પાપે પેટભરે સદા, ચહેસ્વરગ સંચાલકે રાખે ભગતને, એ પણ એક ગમાર.૪૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂખ–અધિકાર ====== W - પછા પાખ’ડીતણે, પણ રાખે પતિયાર; ખત્તા ખાય ખરા પછી, એ પણ એક ગમાર.૪૬ જોતાં કઇક જતા રહ્યા,જન જમરાજદ્વાર; તાપણુ તેના ત્રાસ નહિ, એ પણ એક ગમાર,૪૭ વેગે કલાક વડિંગઇ, ઉગ્યા પછી અગ્યાર, તાય ન ચેતે ચિત્તમાં, એ પણ એક ગમાર.૪૮ પોતે સાંપે પુત્રને, અનધનને આગાર; વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણ એક ગમાર. ૪૯ વૃદ્ધપણે પરણે વળી, નાની સરખી નાર, વળતી હેરે હેરાં, એ પણ એક ગમાર. ૫૦ પ્રભુ કરૂણાથી પૃથ્વીપર,થઇ સુમે સરદાર,આશિષ લે નહિ અવરની,એ પણ એક ગમાર.૫૧ અભણની અચરત. હરિ ભજન વિના. એ રાંગ. *મન શરમાશે, જંગલી જન આગળ કાગળ ના મેલે; જે જન પાસે, કાગળ નવ ખોલે તે જંગલી તાલે. એ ટેક. એક મહેતા જંગલી જન સાથે, માકલ્યાં ફળ કાગળ દઈ હાથે; ગયા જંગલી ગાંસડી લઇ માથે. મન શરમાશે.. પર કહે જંગલી જયાં ફળ ગણી લેશે, કેટલાં છે તે ત્યાં કાણુ કહેશે; કહે મહેતા કાગળ કહી દેશે. અરધે રસ્તે તે તેા આવ્યા, ત્યાં વિચાર તે મનમાં લાવ્યે; કાગળ દઇ મુજને ખીવરાવ્યા. કાગળને મુખ કે જીભ નથી, તેા કહેશે કથન ક્રિયા સુખથી; સંતાડુ' ફળ હું તે સુખથી. કહેવા લાગ્યો કાગળ લઇને, ભાઈ જો તું ખોલે ત્યાં જઈને; તા ખોલ અહિં સનમુખ થઇને, કાંઈ કાગળ નવ ખોલે વાણી, જગલીએ વાત જુઠી જાણી; તેથી લીધાં માંહીથી ફળ તાણી. જઈ ફળ ઢગલા નૃપ પાસ કર્યો, કાગળ પણ નૃપ આગળજ ધર્યા; લખ્યાથકી ઓછાં રહેતાં; દીલમાં મુરખા કાંઇચે ન ડી. કાગળ વાંચી મૂળ ગણી લેતાં, તે પૂછ્યું જંગલીને ધમકી દેતાં. કહે જંગલી કાણુ ઓછા કહે છે, નૃપ કહે આ કાગળ કહી દેછે; કહે જંગલી વાત જુડી એ છે. જો કાગળ કહે મુજ સાંભળતાં, જે દૃીધા પ્રમાણે નથી મળતાં; તા દંડ કરે! મારા વળતાં. “ લપતકાવ્ય. ૩૩ ૨૫૭ મન ૫૩ મન૦ ૧૪ મન ૫૫ મન પ મન પછ મન૦ ૫૮ મન પ મન દેવ મન૦-૬૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જ. દશમ રાજા કહે મુરખ જન પાસે, કાંઈ કહેતાં કાગળ શરમાશે; સમજી સાથે બોલવા ચહાશે. મન દ૨ સુણી જંગલી અચરજ ઉર ધરે, આ માણસ નહિ પણ દેવ ખરે; જડવસ્તુ જે સંગ વાત કરે. મન ૬૪ ચલ જાઊં કે ટપ જાઊં!!! કાઠિયાવાડના એક એજન્સી થાણદારની કચેરીમાં જમાલભાઈ કરીને એક નવો સિપાઈ રાખવામાં આવેલ હતો. જમાલભાઈ બિચારો અવસ્થાવાન, એલ, ને સર્વ વાતે જુના જમાનાના સિપાઈને નમુને હતો. એવા માણસને સરકારી નોકરીમાં રહેવું પડયાથી “જૂની આંખે નવા કેતક” જેવું હતું. પ્રથમની તમામ કરી રજવાડામાં કરેલી, જેથી તે વખતની નોકરી નહિ પણ સાહેબતરીકે ગણી મિએ દિવસ ગુજારેલા; પણ આ સરકારી નોકરીમાં કાંઈ તેમ ચાલે નહિ? જમાલભાઈને નોકરીમાં રાખે છેડી મુદત થઈ એટલામાં અણીયાળી ગામ જવાને તેમને વારે આવ્યું. થાણદાર તરફથી મુખીને બેલાવી લાવવા હુકમ થ. જમાલભાઈ અણીયાળી જવાનું સાંભળી ચમક્યા! “અરે ખુદા! ઐસા ગામ તે મને કબી મેરી જીંદગાનીમેં નહિ સુના હૈ! એ ગામ કિધર આયા ! કેનસા રસ્તા ! એ અપનકું તે માલુમ નહિ. અરે ! દુસરાતો કુછ નહિ, લેકીન ગામંકા નામ કીસ તરેહસે યાદ રહા જાયેગા? યાદ રહેશે તે બંદા વિ હાતસેબી ઢલાવે એસા ! મગર નામ બડા અટપટા હૈ !” એમ ફડફડવા માંડયું. તે જોઈ ભલા નાયકે એક સોટીને અણી કાઢી જમાલભાઈના હાથમાં આપી કહ્યું કે, “અણઆળી નામ મોઢે બોલતા જાઓ ને કદાચ ભુલી જાઓ તે આ સેટીની અણી સામું જેજે, એટલે ગામનું નામ અણીયાળી યાદ આવશે.' મિઆં સેટી લઈ અણયાળી બોલતા રસ્તે પડયા. ચોમાસાનો વખત હતા, તેથી રસ્તામાં ગાર, કીચડ, અને ઘણાં ખાડા ખાબોચીયાં પાણી ભરેલા આ વતાં હતાં. એક પાણીનો વહેળો આવ્યા, ત્યાં આગળ પાછું અને કીચડ હતો. તે જોઈ મિઆ વિચારમાં પડયે કે જે પગરખાં ઉતારીને ચાલીશ તો પગે કીચડ ચૅટશે માટે આટલો નાનો વેહળે કૂદી જો એજ ઠીક છે. પણ કદાચ પડી જવાયું તો વાગશે ને હાથપગ કીચડવાળા પણ થશે, તો ચાલીને જવું કે કૂદીને જવું? એ એક વાત સૂઝે નહિ, પણ “ચલ જાઉં કે ટપ જાઉં !!!” એમ વિચાર થયા કરે. આખર મિએ પિતાના હાથની સેટીને ટેકો - કૌતુકમાળા. Page #291 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મૂ—અધિકાર. ૨૫૯ દઈ ઠેકી જવા નિશ્ચય કર્યો, ને તેમ કરી ઠેકીને પેલી તરફ તે પડયે ખરે, પણ સેટી પાતળી અણસહીત ભાંગી કડક થઈ, તે કડકા જમાલભાઈએ નાખી દીધા. હવે તે જમાલભાઈને “ચલ જાઉં કે ટ૫ જાઉ” એ બોલી કે ચ ઢ હતો, તેને તે યાદ રહી ગયે. પિતાને જવાના ગામનું નામ પણ એક ધારી બેઠે. ગામનું નામ સૂચવનાર સોટીની અણુ હતી તે ભાંગી ગઈ હતી એટલે મને ખરૂં નામ યાદ આવવાપણું રહ્યું નહિ. મીઆ રસ્તે કાપતે જાય ને ઉપર મુજબ બેલતો જાય. રસ્તામાં મળે તે માણસને “ચલ જાઉ કે ટ૫ જાઊં” ગામ કેટલે દૂર એમ પૂછે, ત્યારે લોકો આશ્ચર્ય પામી કહેતા કે એવું ગામ તે કઈ જગ્યાએ છે નહિ.” એમ પાંચ છ જણાએ કહ્યું, એટલે મિનો હાથ ઉપર આવ્યો ને બોલવા લાગ્યું કે, “મેંને અવલથીજ બોલી યાથા કે ઐસા ગામ તે મેરી દગાનમેં સુના નહિ હૈ! આખરભી ઐસાને ઐસાજ હવા! સરકાર બડી દિવાની હૈ? એસે એસે કુલમેં પઢતે સબ લડકેકુ થાનદાર બનાતા હૈ ઉસકું ગામક નામથી માલુમ નહિ હતા. જે દરબારી ૧દેતીઆ હોવે તે ઐસા ગામકું કબી ભેજનેવાલા નહિ. ચલ છવા પીછા? યે થાનદારકી પાસ જાકે અછી તરેહનેં ઉસ્કી ધૂલ, ઝટકના.” એમ કહી જમાલભાઈ પાછા વળીને થાણદાર પાસે સાંજે આવ્યું. થા ણદારે પૂછયું “તમને જે ગામ મોકલ્યા હતા ત્યાં જઈ આવ્યા?” ત્યારે જ માલભાઇએ કહ્યું, “અરે? તમને ખાલીપલી મેરેકું “ચલ જાઉં કે ૮૫ જાઉ” ગામ ભેજા એસા ગામ તે દુનિયાકી બિચમેંભી નહિ હૈ!” થાણદારે કહ્યું, “તમને અણીયાળી ગામ મોકલ્યા હતા ને “ચલ જાઉં કે ૮૫ જાઊં” નું નામ કયાંથી લાવ્યા. બેલા નાયકને?” નાયકે આવી જમાલને પૂછયું, “જમાલભાઈ! તમને અણુયાળી ગામ જવા કહ્યું હતું, ને તેની નિશાનીસારૂ સેટીને અણું કાઢી આપી હતી, તેમ છતાં તમે કેમ ત્યાં ન ગયા? સેટી કયાં ગઈ! કેમ દેખાતી નથી? ” - જમાલભાઈઝહાઆઆઆ! અબ યાદ આયા! સચબાત! સોટીકું અણી નીકાલ દીઈથી એ એક પાનીકે ખડ઼ાપર મેં કૂદા, તબ ટુકડા હે ગઈલેકીન ઉસીબખ્ત મને “ચલ જાઉં કે ૮૫ જાઉ” ઐસા બિચાર કિયાથા સે યાદ રેગયા. આ સાંભળી સે હસવા લાગ્યા. ફરીથી કાગળમાં નામ લખી આપી તેને મોકલ્ય. ૧ મેહેતા, કારકુન, વહીવટદાર, દવાત રાખનાર તે દેતી. કમરમાં લાંબી પ્તિળની. દવાત રાખી ફરવાની રીત રજવાડામાં હેય છે તે ઉપરથી કહેવાય છે, Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ . દેશમ આ વાત તદન ભેળ અને અકલવગરના અગાઉના રજવાડી સિપાઈના નમુના વિષેની છે. જવ તે ગયે પણ રંગ તે રહ્યા. * એક રેવાસી હોળી પરણેલો હતું, પરંતુ તેની ઓરત ઘેર આવતી નહતી. વારંવાર બિચારો કેળી તેડવા જાય, ત્યારે ઓરતને પક્ષ કરી, તેનાં માબાપ એવું બહાનું બતાવતાં કે, તેના પગ પર મેદીનો રંગ મૂકેલ છે, તે રંગ રસ્તામાં રહે નહિ, માટે હમણા મેકલીશું નહિ. તજવીજ પણ એમજ રાખેલી કે ધણું તેડવા આવે કે તેજ વખત પગ ઉપર મેંદી રંગ નવેસરથી મૂકે, અને જ્યાં સુધી તે રહે, ત્યાં સુધી તે રંગને ઘણી તરેહથી સાચવી રાખે. પગ ધૂએ નહિ, બહાર તળાવ કે નદીએ જાય નહિ. એવી રીતે પિતાના ધપણને દેખાડવા ઢગ કરી મૂકે. જ્યારે પણ વિલે મેટે પાછો ઘેર જાય એટલે પાછું કાંઈજ નહિ. આવી રીતે દશ વીશ વખત તે કળીને નકામા આંટાફેરા થવાથી ઘણા ઘુસ્સે થયે, ને પિતાની ઓરતને છાની રીતે ઉપાડી લઈ જવાનો નિશ્ચય કર્યો. પણ પ્રથમ કઈ ચાર પાંચ નાતીલાને જાહેર કરવું એ વધારે સારું છે, એમ સમજી તે થોડા ન્યાતિલાને જાહેર કરી, આરતને તેડવા જોડે લઈ ગયે. તે લોકોને જોઈ તે પગ ઉપર મેંદીનો રંગ લગાવી દીધે. ઓરતને મોકલવાનું કહેતાં તેનાં માબાપે રંગ જતો રહેવાનું બહાનું બતાવ્યું, તેથી સાથેના ન્યાતિલાઓએ ઘણો ઠપકો દીધું કે, અમેટાં છોરૂ સાસરે સારાં.” રાજાને શું કમી હોય છે, પણ તેની દીકરીએ પરઘેર જાય છે. કેમકે દીકરી તે સાસરે કે મસાણુ શેભે! આમ ઘણી રીતે સમજાવતાં પણ હઠીલાં સાસરીઆં એકનાં બે થયાં નહિ. છેવટે નાતબાર મૂકવાનો ભય બતાવ્યું. એ થી એ બાઈને તેના ધણી સાથે સાસરે મોકલવા ઠરાવ્યું તો ખરું, પણ તેને પગે મેંદી રંગ છે, તે રંગને કાંઈપણ હરકત ન થાય એવી શરતે કબુલ કર્યું. આ શરત કરવાને તેમનો હેતુ એ હતું, કે રંગને હરકત થયા સિવાય તે લઈ જઈ શકે તેમ નથી, તે “એ પાણીએ ટેઠા મગ ચડવાના નથી” પણ તેમાં તેઓ નિષ્ફળ થયા. ધણીનો ઈરાદે તે ગમે તેમ કરી “દળણું દૂળતાં પણ વસ્તી રાખવા” ન હતું, તેથી તે કંટાળી ગયેલ ધણીએ રંગ રહેવા દેવાની શરત કબુલ કરી, ઓરતને પિતાની જોડે લીધી. પગના કૌતુકમાળા. Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂઅધિકાર. રંગને કાંઈ હરક્ત ન થાય એટલા સારૂ જેડા પહેરાવી લીધા. ચાલતાં ચાલતાં એક મોટી નદી આવી. ઓરતે જાણ્યું કે હવે તેનું ફાવશે નહિ. ને મને રજા આપી દેશે; પણ રંગને હરક્ત થવા ન દેવી, એ તેનાં ધણીના ધ્યાનમાંજ હતું, તેથી ઓરતને પ્રથમ પિતાના ખભા ઉપર નાખી નદીમાં ચાલ્યું. જરા દૂર ગયે એટલે ઓરતના પગ બરાબર પાણી થવા આવ્યું, ને રંગ ભીંજાવાની સંભવ લાગે, એટલે તરત ખભા ઉપરથી ઉતારી બે હાથવતી બે પગ ઉંચા ઝાલી રાખી ચાલવા માંડ્યું. ફક્ત શરત મુજબ પગના રંગને બચાવવાતરફ જ તેણે પોતાનું લક્ષ રાખ્યું. આમ થવાથી પગ ઉંચા રહ્યા ને ઉંધે માથે આખું શરીર પાણીમાં ઘસડાતું ચાલ્યું. તે બાઈએ ઘણું કલ્પાંત કરવા માંડયું પણ જંગલી સાંભળેજ શું કામ ? મેઢામાં પાણી પસવા લાગ્યું ને તેથી મૂંઝાવા માંડી. પણ આ કેળભાઈ લીધી વાત મુકે તે લાજ જાય ! ધીરે ધીરે નદી ઊતરી ગયે. ઓરત ઉધે મસ્તકે પાણીમાં ઘસડાવાથી બેભાન થઈ મરણ પામી. કાંઠા પરના લોકેએ મળીને ઠપકો આપી દયું, “અરે ! મૂ, આમ ટ્રારની માફક દસડી કેમ લા ? આ જે, એનામાં જીવ પણ નથી. અરે ! રામ રામ ! તે બિચારીનો નાહક જીવ લીધે, તારે એમ શામાટે કરવું પડયું ? કોળીએ કહ્યું, “જીવતે ગયે પણ રંગતે રહે,” માણસેએ કહ્યું, “રંગતે રહો” એ શું? તે કોળીએ કહ્યું તેના માબાપની સાથે મારે શરત હતી કે તેના પગની મેંદીના રંગને કાંઈ હરકત આવવા દેવી નહિ. જૂઓ એના પગ ? બરાબર જાળવ્યા છે કે નહિ! જાળવતાં મરી જાય તેમાં મારે વક શાનો? આવી રીતનું કેળીનું બોલવું સાંભળી લે કે તેની મૂખઈને હસવા લાગ્યા, ને કેબીભાઈ તો ઘરતરફ ચાલતા થયા. જંગલી ને જડસા જેવા માણસને જે હકીકત કહેવામાં આવી હોય, તેનું પરિણામ પિતાને ભયંકર ને દુ:ખદાયક થતું હોય તેમ છતાં પણ કહેલી વાત છેડતા નથી, તે બતાવવાને આ વાતનો હેતુ છે. ના ભાના હમ, હું ભૂખ્યો નથી. એક ધાણધાર મૂલકને કણબી, પિતાના, દૂરના સગાને સગે અમદાવાવાદમાં રહેતું હતું. તેને ત્યાં કામ પ્રસંગે આવીને ઉતર્યો. દૂર ગામને સગે પિતાને ત્યાં ઘણે દિવસે આવ્યો, તેથી તેને સારૂ, સારી સારી ને સ્વાદિષ્ટ - કૌતુકમાળા. ૧ રાંધણપુરની આસપાસને મુલક. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જો. દેશમ ---; in "" સાઈ બનાવી પીરશી, ધાણધાર મૂલકના જડલરથજેવા કણખીએ તેવી રસાઈ સ્વસામાં પણ જોએલ નહિ, તેથી અચ્છા તડાકા માર્યા, એ પેટ કરી જન્મ્યા ને છેવટ તૃપ્ત થઈ ઉઠયેા. જમી રહ્યામાદ ઘરધણીએ પાનની બીડી આગળ ધરી ગૃહ્યું કે, “ આ યો. ” પટેલે કહ્યું, “એ શું છે. ” ઘરધણીએ કહ્યું, “એ પાનની મીડી છે.” પટેલે વિચાર્યુ કે, વળી આ ખટ્ટા તે ચ્યાંથી વળગી ! પેટમાં જો જરાએ મારગ હાત, તે જેમ પાંચ વખત પીરસાવ્યું, તેમ એક વખત વધારે પીરસાવીને વધારે જમત નહિ ? હવે તા જરાએ ભૂખ્યા નથી, ને આ શું કામ પાનની બીડી આપતા હશે ? એમ વિચારીને ઘરધણીને ગૃહ્યું કે, “હું નથી ભૂથો માટે મારે નથી ખાવી, તમે ખાઓ. ” ઘરધણીએ કહ્યું “ અરે લ્યો, લ્યો, તમે પરાણા ન ખાઓ ને અમારાથી કેમ ખવાય ? ” પટેલે કહ્યું, “ના, પણ હું ભૃદયો નથી.” ઘરધણીએ કહ્યુ, “ પટેલ, આગ્રહ શામાટે કરાવે છે, મારા સમ આ મીડીયો ” પટેલે કહ્યું, “ના ભાના હમ, હું નથી ભુદા ” ને ભૂયેા હાઉં તા ઝીનું લહરતું પાંદડુ ચમ રેવા દઉં ” ( કુળનાં પાંદડામાં જમવાને પીરસેલ તે પત્રાળી પડતી મૂકેલ માટે ) આથી ઘરધણી સમજ્યો કે આ જડસાર્જવા પટેલને પાનની બીડી તે શું હશે, ને કયારે ખવાય. તેના વિવેકની ખબર નથી ! “ ગદ્દા કયા જાને 'જાફરાનકી બાત !” તેને જો તેનું અજ્ઞાનપણું ખતાવી આગ્રહ કરીશ તેા વખતે ખાટું લાગશે. માટે આ વખત વધારે કાંઈપણ કહેવું નહિ એમ દુરસ્ત ધારી વગર આલ્યો રહ્યો. '' www ગામડાના લોકા શહેરના લેાકેાની રીતભાત ને વિવેકથી કેટલા અણુવાકિ હાય છે, તે બતાવવાને ઉપરની વાત ઉપચાગી છે. કર્યું ભગાના જેવું. ખેડામાં ભગવાનદાસ કરીને એક વાણિ રહેતા હતા. તે ભગાના ઉપનામથી આળખાતા હતા. પેાતે સારા કુળના હાવાથી નાનપણમાં મહેમદાવાદ પરણ્યા હતા. તેનેા ખાપ તેને નાના મૂકીને મરી ગયા હતા. તેથી તેની રાંડેલી માને હરીફરીને તેના સામું જોઈ રડાપા ગાળવાના હતા. તે તેને આંધળાની આંખ મા ગણતી હતી. જરાવાર પણ તેને વિલા મૂકતી નહિ. રમવા તા શું, પણ ભણવાએ ઘરબહાર જવા દેતી નહિ. આથી ભગા ૧૮–૨૦ વર્ષના થયા ત્યાંસુધી કેવળ વ્યવહારની માહિતીવગર મૂર્ખ રહ્યો. ૧ કેસર. * કૌતુકમાળા, Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ મૂખ-અધિકાર, २६३ નન નનનનનનનનનન======= = = = = = = ભગાને સાસરે લગ્ન હોવાથી તે અવસરે તેને તથા તેની વહુને તેડાવ્યાં. વહ બિચારી માંદી રહેતી હતી તેથી તેનાથી જવાય તેમ નહોતું. ભગાને કઈ દહાડા બારણાબહાર કાલે નહિ, તેથી તેને એક મોકલવાની તેની માની હિંમત ચાલતી હતી. પણ મોકલ્યા વિના છુટકે નહોતે. હોંશીલા સાસુ સસરા આવા શુભ અવસરે પિતાના જમાઈ ભગાભાઈને ઘેર આવેલા ન જૂએ તે ઘણું ખોટું લાગે એમ હતું. આખરે ભગાને મોકલો એમ એની માએ નક્કી કરી જવાના દિવસે તેને પોતાની પાસે બોલાવી કહ્યું. “ભાઈ તારે સાસરે લગ્ન છે માટે તારે આજે મહેમદાવાદ જવું છે, તે તૈયાર થા.” ભગો તૈયાર થઈ પોતાની મા પાસે રજા લેવા આવ્યો. માએ શીખામણ દીધી કે “દીકરા, તું હજી બાળક છે. કોઈ દિવસ પરગામ એકલે ગયો નથી, તેમાં વળી આતે સાસરે જવું છે માટે ઠાવકા થવું, થોડું બોલવું, પૂછે તેને ઉત્તર ધીમેથી આપવો, એક વાતની હા કહેવી તે એક વાતની ના કહેવી, એમ ડાહ્યો ડમરે થઈને રહેજે.” ભગાએ કહ્યું, “મા ! તારે ફિકર રાખવી નહિ તારા દીકરામાં કાંઈપણ કહેવાપણું આવવા નહિ દઉં. પછી કાંઈ?” આમ કહી વિ. દાય થયો. તેની અધિરી મા ભાગળ સુધી વળાવા ગઈ, ત્યાં પણ ફરીથી એની એ શિખામણ દીધી. - સાંજ વખતે ભાગે મહેમદાવાદ આવી પહોંચે. સાસરાને ઘેર જુહાર કરી બેઠો. જમાઈ પિતાને આંગણે આવેલો જોઈ માયાળુ સાસુએ ઉલટર આવી તેનાં મીઠડાં લીધાં. રસીલી સાળીઓએ પાણી લાવી મૂક્યું. હોંસલે સાળો પાનપારી તૈયાર કરી આપવા બેઠા. એમ ભગાભાઈને ચારે તરફથી આદર સત્કાર થવા લાગ્યો. સાસુએ સમાચાર પૂછવા માંડયા. સાસુ-પિતાની દીકરી ન આવી તેથી) એકલા જ આવ્યા છે કે ? ભગે--હા. સાસુ--અમારી દીકરી નથી આવી? ભગે- ના. સાસુ-તમારી મા સારાં છે? ભગે--હા. સાસુ--બધાંએ હેમખેમ છે ? કઓવારણાં. સામા માણસના માથા તરફ પિતાના હાથ લઈ જઈ તે હાથ પાછા પિતાના લમણું સાથે દાબી દાચકા બોલાવી દે છવું કે તારાં દુ:ખ ગે. આવી રીતે બાઇડીઓમાં માન આપવાની રીત છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ભગે--ના. સાસુ--અમારી દીકરી હજી માંડી છે? ભગે--હા. સાસુ--હજી સારું થયું નથી ? ભગે--ના. સાસુ--ઓસડ વેસડ કરતા હતા? ભગે--હા. સાસુ- કેદ ઔષધની ટીક્કી લાગતી નથી? ભગે--(ઘણું જવાબ દેવાથી કાયર થઈ ગયો હોય તેમ તું કહાણું કરીને) ના. સાસુ--(જમાઈએ મેં બગાડયું તેથી વહેમ આવવાથી,) શું કાંઈ છાનું રાખવા જેવું છે ? ભગે--હા. સાસુ--(કેરે લાવીને ધીમેથી) છોકરીતે જીવતી છેકની ? ભગે--ના. સાસુ--અરર ! મરી ગઈ? ભગે-- હા ! આથી ઘરમાં રડારોળ થઈ રહી. એવામાં ભગાને સાસરે બહાર ગયે હતો ત્યાંથી આવ્યા. તેની જોડે ખેડાનો રહેનાર ભગાને પાડોશી કામનો પ્રસંગ હોવાથી આવ્યો હતો. તેઓ રડારોળ જોઈ ગભરાઈ ગયા, અને પૂછતાં માલમ પડ્યું કે ખેડામાં પરણાવેલી તેની દીકરી ગુજરી ગઈ. પેલો પાડોશી એ બાઈને નજરથી જોઈ તુરતનો આવેલ હતું તેણે કહ્યું. “ હું તમારી દીકરીને નજરે જોઈ ઘોડાપર બેશી હમણાંજ ચાલ્યું આવું છું. અને આવા માઠા સમાચાર તમને કોણે કહ્યા?” એટલે સૌએ ભગાભાઈનું નામ દીધું, જે ત્યાં હાજર હતા. ત્યારપછી તે બંનેની રજુઆત થઈ તેમાં ભગાભાઈનું પાળું ઉઘાડું થયું કે, તેની ઓત તે જીવે છે, પણ માંદી છે તેથી આવી શકી નથી. તેની માએ એક વાતની “હા”ને બીજી વાતની “ના” કહેવા શીખા મણ દીધી હતી તે ઉપર સુરત રાખી જવાબ દીધું છે તેથી આમ થયું, એમ ખુલ્લું તેણે કહી દીધું. આથી સોએ તેને ઢોર જેવો મૂર્ખ કહી ફિટકાર આપ્યો! આ વાત ગામેગામ અને દેશદેશ પ્રસરી ગઈ, અને તે દિવસથી કોઈ માણસ જે બહુ છેટું કામ કરે તે “ક ભગાના જેવું” એમ કહેવાયું. કાકા ન કર Page #297 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મૂર્ખ —અધિકાર. ૨૬૫ કર્ક કાંઈપણ કામમાં નહિ ધાલું ઘણું ખાટુ' પિરણામ લાવનારને આ વાતમાંના “ભગા” ના જેવા અને તેના કૃત્યને “ ભગાના જેવું કર્યું. ” એમ કહેવામાં આવે છે. આ વાતના હેતુ ખાટુ કૃત્ય ખતાવવાના છે. ખાથી એક કામમાં અનેક કામ કરવામાષત. *પોરબંદર ગામમાં એક શેઠને ત્યાં પુષ્કળ દાલત હતી. શેઠની દુકાનનું સઘળું કામકાજ તેના ઘણા વર્ષના જૂના ને વિશ્વાસુ મુનિમ ચલાવતા હતા. તે પૂરા ખખરદાર, સર્વ વાતના અનુભવી હાવાથી શેઠને દુકાનતરફના કાંઇ ચાટ-ફિકર હતાંજ નહિ. એ મુનિમના તરને શેઢને ઘણેાજ સંતાષ હતા. તેમજ સુનિમ ઉપર શેઠના પ્રેમ પણ ઘણુંાજ હતા. દરેક કામકાજમાં તેને પાતાની મરામર માન આપતા હતા. મુનિમને ત્યાંના કાઈ કામ અવસર ઉપર પાંચ પચાસની બક્ષિસ પણ શેઠ કરતા હતા. મુનિમ શેઠના તરફ ખરાખર વફાદાર રહેતા, ને પાતાના ઘરના કામની માફ્ક પૂરી કાળજી અને ઉલટથી શેઠનું કામ બજાવતા હતા. ગ્રેડની પાસે મુનિમનું આવું માનપાન હે!વાથી શેઠાણીથી ખમાયું નહિ. શેઠાણીના ભાઈ કાંઈ કામધધાવગર બેઠેલ હતા, તેને એ મુનિમની જગેાપર રાખવા તેની વૃત્તિ થઇ. રવાને અંગે માણસ આંધળું ભીંત થાયછે. તેથી જે વખતે શેઠ મુનિમનાં વખાણ કરવા કે તેના કામની તારીફ કરવા બેસે, તે વખત શેઠાણી તેમાંથી કાંઇ નહિ ને કાંઇ ખાડ કહી ખતાવે. પ્રસંગ જેઈ તેના કામની ટીકા કરી વાંકું પણુ બેલે. શેઠને શેઠાણીની વાત કાંઇ પસંદ નહાતી આવતી, પણ હઠીલી સ્ત્રીની સામી માથાફાડ કરવી, એમાં કાંઇ ફળ નહિ, એમ સમઅને શેઠ કાંઇ જવાબ આપતા નહાતા. એક વખત લાગ જોઇ શેઠાણીએ હઠ લીધી કે તમે મુનિમને પગાર ખવરાવેાછે તે શું તમારા સગા છે? પેાતાના સગાંને તે ભાવ પૂછતા નથી ! મારા ભાઈ કેટલા દિવસથી વગરધધે એઠા છે, તા પરાયા પગાર લઈ જાય છે તેથી તે ઘરના માણસ શું નરતા ! એને મુનિમનું કામ સોંપશેા તે એ પણ મુનિમના જેવુંજ કરશે. શેઠ જાણતા હતા કે મુનિમનું કામ એનાથી નહિ બની શકે, પણ શેઠાણીના આગ્રહને તાબે થઈ સારૂં લગાડવા મુનિમને રજા આપી. પેાતાના સાળાને તે જગાએ રાખ્યા. સ્ત્રીને દેખાડવા માત્ર મુનિમને રજા હતી; તેના પગાર ચાલુ રાખ્યા હતા, તેથી મુનિમ દુકાનપર આવ્યા સિવાય શેઠના તરનું કામકાજ કર્યે જતા હતા. * કૌતકમાળા. ૩મ Page #298 -------------------------------------------------------------------------- ________________ વ્યાયાનસાહિત્યસંગ્રહ- ભાગ ૩ . e-m ફળો અનુભવવગરના અણુઘડ નવા મુનિમ દુકાનનું કામ શું કરી શકે ? ખિચારા, શેઠાણીના ભાઈના બાપગોત્રમાં કાએ તે કામ કરેલ હાય તેા જાણેકની ? અનુભવવગરનું કાચું. એક વખત ગામને પાદર પરદેશી ઘીનાં ૫૦૦ કુડલાં વેચવાને આવ્યાં હતાં, તે લેવા નવા મુનિમને મેકલવામાં આવ્યા, પ્રથમ તે ઘીના ભાવ પૂછી આવ્યા, રીને મેલતાં ખીજી વખત કુવા તાલ તે પૂછી જોંચે. ત્રીજી વખત કેવા રૂપિઆના ભાવ કહ્યો છે, એમ જૂદા જૂદા ત્રણ ચાર આંટા ખાધા ત્યારે એક ઘીના ભાવ નક્કી થયા. તે પછી એ ઘી લેવું કે નહિ, એ સારૂ ગામમાં ઘીનેા શા ભાવ ચાલેછે એ તપાસ કરવા મેાકલ્યા. પેાતાને કાંઈ ભાન નહિ એટલે શેઠ કહે એટલું કરે, આથી શેઠ પણુ કાયર થઇ ગયા. Re દશમ એટલામાં જૂના મુનિમ સવારમાં પાદર ગયા હશે, તેના જોવામાં ઘીના કુડલાં આવ્યાથી તુરત ત્યાંજ તમામ પાંચસે કુડલાનું સાટું કરી, પાતે શેઠના નામથી લઈ લીધાં. તે વખત મજા ગામના વેપારીએ ઘી લેવા હાજર હતા, તેમને થાડાં થાડાં ઘીનાં કુડલાં અેક રૂપિઆના નફાથી પરભાર્યા વેચી દીધાં ને રૂ. ૫૦૦ નફાના ગાંઠે બાંધી ભેટની આગળ મૂકી બધી વાત કહી આપી. શેઠ ઘણાજ પ્રસન્ન થયા ને શેઢાને હ્યું કે, “આ જો તારા ભાઈ ચાર વખત ઘી આગળ જઈ આવ્યેા. જેટલું કહ્યું તેટલું કરીને આખર પાછે। આવ્યે અને આ જૂના મુનિમે વગર પૂછે પેાતાની અક્કલથી ઘી ખરીદ કરી વેચી પણ દીધું, જેના નફાના રૂા. ૧૦૦) લાવી આગળ ધર્યા છે. હવે કહે, એમાંથી કાણુ હેાશિઆર ને સારા ? તારા ભાઈ ખતાવ્યુંજ કામ કરે તે શા કામનું ? એક કામમાં અનેક કામ તેની અક્કલના જોરથી કરી લાવે તે તે મુનિમપણાને લાયક કહેવાય. ’ શેઢાણી—આહા ! કાઈ કામમાં અેમ પણ થાય, તેમાં તમે તેનું વાં તે શું ખેલા છે ? કામ કરવાથી ધીરે ધીરે આવડે! કાઇ શીખીને અવતરતુ' નથી ! ' શેઠાણીનાં વચન સાંભળી શેઠ વગર ખેલ્યા રહ્યા. શેઠાણીએ છાની રીતે પેાતાના ભાઈને કહ્યું કે, “ હવેથી હુશીઆરી રાખતા જા. આજે શેઠ વઢતા હતા, માટે એક કામમાં અનેક કામ સાથે કરવાની ટેવ રાખવી. શેઠને એક છેાડી ખાર વર્ષની થવા આવી હતી. તેના લાયક હુશિઆર સેાળ વર્ષના વર જોવા સારૂ શેઠાણીએ તેના ભાઇને મેાકલવાનું પસંદ કીધું, અને તેને તૈયાર કર્યો. જતી વખત તેને શીખામણ આપી કે “સારા કુળના, ખાનદાન, હુશિઆર ને સેાળ વરસના વર શેાધી લાવજે હા! વર્ષ વધારે કે એ Page #299 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. મૂર્ખઅધિકાર. ૨૭ ના જજનનનનનક7%============== છાને ન જોઈએ. બરાબર સેળ વર્ષને જોઈને સગપણ કરજે. વળી બીજે ફેરે થાય નહિ, માટે વિચારીને જે કાંઈ પૂછવું છે તે પૂછી લેજે. શેઠાણીના ભાઈએ વિચાર્યું કે આમાં બીજું કાંઈ પૂછવાનું નથી, પણ કદાચ સેળ વર્ષને વર ન મળ્યો, તે વળી પૂછવાને ફેર રહેશે, માટે આ વખત ખુલાસે કરું તે ઠીક. તેથી કહ્યું કે “જે સેળ વર્ષને એક વાર ન મળે તે આઠ આઠ વર્ષના બે શોધી લાવું તે ચાલેકની?” આથી શેઠાણું ઘણું રીસે ભરાઈ કે મૂર્ખને એટલી અક્કલ નથી કે બે વરતે હોય ! પણ પિતા ભાઈ એટલે તેને વધારે શું કહી શકે ! ટુંકામાં કહ્યું કે “જા, તું તારે દુકાનનું જ કામ કર.” એમ કહીને મેક્લવે બંધ કર્યો. શેઠ તે આ બધી મૂર્ખાઈ કાંઈ બેલ્યાવગર જોયાજ કરતે હોતે, કેમકે તેના મનને નક્કી હતું કે શેઠાણીનો ભાઈ મુનિમની જગાએ નભવાનો નથી. તેના કામથી એની મેળે તેની બેનને વાંક સૂજશે ને રજા દેશે. ડે દહાડે શેઠને શરીરે મંદવાડ થયો, તે એકદમ વધી ગયે, તેથી વૈદને બોલાવવા સારૂ શેઠાણુએ તેને મોકલ્યો. વૈદને બોલાવીને ઘેર આવતાં તેણે વિચાર કર્યો કે, એક કામમાં અનેક કામ કરવાની ભલામણ મારી બેનતરફથી થઈ છે, આ વૈદને બેલાવી જાઉં છું પણ શેઠને કસર વધારે છે ને કદાચ આરામ ન થયે તે વળી ખાંપણ, નાળિએર, સૂતર, વાંસ વગેરે લાવવાના આંટા ઘણું થશે, એ ઠીક નહિ. માટે એ બધાં વાનાં લઈ જવાય તેજ એક કામમાં અનેક કામ કર્યા કહેવાય. એમ ધારી વેદને પરભારે શેઠપાસે ઘેર મેકલી પિતે ખાંપણ ઈત્યાદિક લઈ ઘરતરફ વળ્યો. વળી સૂજી આવ્યું કે દેવ ઈચ્છાથી નઠારું પરિણામ આવ્યું તો સગાંવહાલાંને કહેવા જવું પડશે, માટે તે પણ બે ચાર સગામાં કહેતો જાઉં કે ફરીને આંટા ન પડે. એથી સગાંઓને કહે ગયે કે “શેઠને બહુ કસર છે તે તમે સૌ તાકીદે આવી પહોંચજે.” શેઠાણના ભાઈએ સૂતર, વાંસ વગેરે ઘેર લાવીને એક ખૂણામાં નાખ્યાં. તે જોઈને તેની બેહેને પૂછયું કે “આ બધું શું લાવ્યો?” તેણે ઉત્તર આપ્યો કે “ તું કહેતી હતી કે એક કામમાં અનેક કામ કરવાં જોઈએ, તેથી વૈદને તેડવા ગયો તે ભેળાં રસ્તામાંથી ખાંપણુ, સૂતર, શ્રીફળ, વાંસ વગેરે સામાન પણ લેતો આવ્યો ને સગાંને કહેતે પણ આવ્યો છઉં. કદાચ તેમને જીવ ન રહ્યો તો મારે બીજો ફેરો રહે એમ મેં રાખ્યું નથી.” આટલી વાત થઈ એટલામાં તે બારણે ચાર પાંચ ભાઈડા ઓ ઓ : ઓ એ : ઓ ઓ એક કરતા આવી પહોંચ્યા! આથી શેઠાણીને પગથી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ નજરનઝકન=નક= જજ == = = = = જ માથાસુધી વાળા ઉઠી ને તેના ભાઈને કહ્યું કે, “અરે, પટયા, ગજબના કરનાર! તું તારા બનેવીને મારવાનું ધારે છે ને મને રંડાપો આ છે! જા! તું તારું કાળું કર ! તું તે એ મૂર્ખ છું કે તું એક મૂર્ખામાંથી સે સે મૂર્ખ થાય !” " એમ કહી શેઠાણીએ તેને રજા આપી, એટલે કે જૂના મુનિમને બેલાવી પાછો રાખે. આ ઉપર એક સાખી છે કે – આણંદ પૂછે પરમાણંદ, માણસે માણસે ફેર; એક નાણું ખરચે ન મળે, એક ત્રાંબીયાના તેર, માણસ સિ સરખાં હતાં નથી. માણસની કિંમત તેના ગુણ કર્મ પરથી થાય છે. એ બતાવવાને આ વાતને હેતુ છે. ઘી ખાતા, ગુડ ખાતા ને બરાબર સતા કયું નહિ. એક અબુધ નામનો આરબ એક રાજાની નોકરીમાં હતો. એક વખત ત્રીજોરી પરગામ મોકલવાની હતી, તે સાથે તેની નોકરીની કરમાસ થઈ. તેથી સળગતી જામગરીવાળી-રૂપાનું પતરું જડેલ બંદુક ખાધપર મૂકી, કમરમાં જ મૈઓ, છરી, તલવાર અને માબર વગેરે લટકાવી તૈયાર થયે, ને ત્રીજોરીની ગાડી જોડે ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં ગાડીનું ઠાંઠું છોડે નહિ. ગાડી ઉભી રહે તે પોતે ઉભેજ છે, ને જ્યાં ચાલી કે તે પણ ચાજ છે. નહિ ભૂખ કે તરસની દરકાર ! નહિ ટાઢ કે તડકાની અને નહિ અંધારી કે અજવાળી રાતની દરકાર ! આરબની નિમકહલાલ જાત જે ગુણોથી પંકાઈ છે, તે સર્વ ગુણ તેનામાં હતા. મુખ્ય એક નિમકહલાલીપર બરાબર સુત હતી. રસ્તામાં ઘી ગોળની રાતબ આપવા રાજાને હુકમ હતું, તે મુજબ આ આરબને પણ ઘી ગેળ મળતાં હતાં. ચાલતાં ચાલતાં એક છાણને પોદળો ભંયપર પડેલ તે પ્રથમથી અબુધના જોવામાં નહિ આવ્યાથી તે ઉપર અચાનક પગ પડશે, ને તે ઢળતી જમીન ઉપર હોવાથી પગ લપસ્યો. એટલે શરીર હાથમાં રહી શક્યું નહિ, ને અબુધ ભેયપર પડી ગયે. તે જોઈ જોડેના ત. મામ માણસો ખડખડ હસ્યા. આથી તમે ગુણી આરબે પૂરી રીતે પિતાની મશ્કરી થવાનું માન્યું, ને તેમ થવાનું કારણ, તેનો પગ જે બરાબર રીતે ચાલ્યો નહિ ને લપસી ગયો, * કૌતકમાળા. ૧ ચાલતા. ૨ ગાડા પછવાડાને ભાગ. Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મૂખ-અધિકાર. ૨૬૯ તે માટે પગના એ મોટા વાંક બદલ તેને શિક્ષા કરવાને તેણે નિશ્ચય કર્યો. તુરત કમરપર હાથ નાખી રૂપેરી મ્યાનમાંથી જમૈયો બહાર કાઢી, પોતાના પડી જનાર પગ પ્રત્યે બેલ્યો કે, “એ પગલું ઘી ગુડ ખિલાયા, એર તેરે નહિ ખિલાયા ? તું બી ઘી ખાતા, ગુડ ખાતા ને બરાબર સંતા યું નહિ? બરા નિમજ્હરામ !” એમ કહી જોતજોતામાં જમૈયો તે પગ ઉપર લગાવી દીધો, ને જાણે પિતાના પગને શિક્ષા કરી મર થતા હોય એવું ડાળ બતાવ્યું. એ જોઈ સર્વ કઈ તેની સમજણને માટે વિરમય પામ્યા; પણ કરે શું! જે બન્યું તે નહિ બન્યું થવાનું નહિ, પગમાંથી લેહી વહેવા માંડ્યું! જરાવાર થઈ ત્યાં ઘા ઠર્યો ને તેથી તેના પગ ભેપર માંડી શકાય તેમ રહ્યું નહિ, એટલે ગાડી ઉપર બેસારી મુકામ પર લાવ્યા. ત્યાં કેટલાક દિવસ દુઃખ પામી, પાટા પીંડી ને દવા દારૂ કરવાથી આખર આરામ થયો. - આ વાત એકજ તરેહનું જ્ઞાન ધરાવનારાઓનું ભેળપણ બતાવે છે. - સૂર્યસામે લડાઈ ચલાવનાર મિ. ગુજરાતમાં મુસલમાનને એક નાનો કસબો હતો. ત્યાંથી નજીક ત્રણ ગાઉ ઉપર એક શહેર આવેલું હતું. ત્યાં સરકારની મુખ્ય કચેરી હતી, તથા કમ્બાતીઓને લેવડ દેવડને સર્વ રીતનો સંબંધ હોવાથી હરવખત તેમને શેહેરમાં આવવું પડતું હતું. કરબાતી મિઆ સાહેબે પૂરા બંધાણી હતા. બંધાણીઓની આ કહેણી છે કે, “શિયાલેકા પઢ, ઉન્હાલેકે દપેર, ઔર માસેકી રાત; અલ્લા મરણ દીજીઓ, મગર ગમન મત દીજીએ.” તે મુજબ તડકામાં જવા આવવાને બદલે તે મરણને વધારે પસંદ કરતા. આથી મિભાઈ સવારમાં શીરાવીને નીકળતા તે હું ગડગડાવતા ઠક ઠશુક કરતાં કલાક નવ દશને સુમારે શહેરમાં આવી પહોંચતા. કચેરીના ને બીજા કામથી ફારક થઈને ચાર પાંચ વાગતાને સુમારે પાછા વળતા તે સાંજના છેક સાત વાગતે ઘરભેળા થતા. કસબાથી કચેરીનું શહેર ઉગમણી દિશાએ હતું, તેથી સવારમાં જતી ને સાંજના આવતી બેઉ વેળા તેમને સૂર્ય સામે આવતો હતો. સૂર્યનો તડકો બરાબર મોં ઉપર આવતો હોય તો ગમેતેવા માણસને પણ આકરો લાગ્યા વિના રહે નહિ. તે અફીણના બંધાણી મિ સાહેબને લાગે તેમાં શું આશ્ચર્ય ! નિત્યની આ તડકાની પીડાથી મિભાઈ * કૌતુકમાળા. ૧ ખાદને-સવારમાં ખાવાની ક્રિયાને શીરાવવું કહે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ *=================== == = તદન કંટાળી ગયા અને દુઃખ ટાળવાને માટે ઇલાજ ખેળવાના ઈરાદાથી તમામ કબાતીઓએ ભેગા થવા નિશ્ચય કર્યો. સને દુ:ખરૂપી કૂ આડે આવતો હતો તેથી તે બાબત દઈએ આનાકાની નહિ કરતા ઉલટથી એક પછી એક ચેરાપર આવી બેઠા એટલે વાત શરૂ થઈ. એક મિ –દેખો યારો, યે સૂરજ અપને પીછે લગાવૈ, જીસ વર્ષા શહેરમું જાતે ઉસ વષ્ઠ સામને આતા હૈ, ઔર પીછે આતે ઉસ વખ્તભી સામનેકા સામને ! બીજ–તેબાહ અલ્લાહ! સામને આતા ઇતનાહિ નહિ હૈ મગર આંખુંમેં પઠકે અંધે કર ડાલતા હૈ. ઈસ્કા કુછ ઈલાજ કરનાહી ચાહીયે. ત્રીજે—બડે ભાઈ, તુમ સચ કહેતેહે, ઐસા ઈલાજ કરના કે ફિરસે સામને આના ન પાવે ! એક વૃદ્ધ મિતુમ સબ લડકી મુઆફક બાતચીત કરતે, ઈ. સસે કયા ફાયદા હોગા ? ઈલાજ કરના હોવે તે ચલે સબ ફજરમેં મેરી સંગ અપને અપને હથિઆર- ઢાલ, તલવાર, બંદુક, બરછી, ઓર તીરકામઠે સબ લેકે ! કમબત સૂરજકી ક્યા એકાત કે અપની સામને રહ શકે ? અપને સબ અઢારે ભાઈહે ઓર સામને યે એકીલા સુરજ ! ગલી ઓર તીરકે મારમેં સૂરજકા ટુકડે ટુકડા કર ડાલેંગે! આ વૃદ્ધ મિની વાત ટુંક અક્કલના અને ઉછાંછળા મનના મિભાઈઓને ગમી ને સે એક મતે તે પ્રમાણે કરવા કબુલ થઈ ઘેર ગયા. રાત્રિએ સૂતા પણ ઊંઘ આવી નહિ, અનેક પ્રકારના તુરંગ આવવા લાગ્યા. ક્યારે સવાર થાય અને હથિઆર બાંધી મેદાનમાં નીકળી મદઈ બતાવીએ! એકાદ સૂરજને ટુકડો હાથમાં આવે છે તે આપણે ઢાલપર જડી દઈશું. વગેરે ભિન્ન ભિન્ન હવાઈ તુરંગમાં વહાણું વાયું. સવાર થતાં ચાંદભાઈ, સુલતાનભાઈ, અહમદમિ, મહમદમિ, અકર્કડખાં, ફક્કડખાં વગેરે અઢાર ભાઈઓ હથિઆરબંધ થઈ ગામ વચ્ચેથી નીકળ્યા. આ તમાસે ગામના એક સમજુ પણ પ્રપંચી વાણિઆના દીઠામાં આવતાં, પૂછવા લાગ્યો કે, “મેહેરબાને, આ સર્વ હથિઆર બાંધી તૈયારી કરીને જ્યાં ચાલ્યા?” એક મિએ ઉત્તર આપે કે, “સૂરજકી સામને લડાઈ કરનેકું ઔર ઉસકું માર મારકે નીચે ગીરાને જાતે હૈ. ક્યા હમ કુછ કમતી હય?” વધારે પૂછગાછ કરતાં ઉપરની તમામ હકીકત વાણિઆના જાણવામાં આવી તેથી મનમાં હ. આ મૂર્ખના સરદારો કેવળ અશક્ય કામ પાર પાડવા ઈએ Page #303 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મૂ–અધિકાર. ૨૭૧ છે તે તેમાં કાંઈ એઓનું વળવાનું નથી એ એમની માટી મૂર્ખાઈન લાભ આપણે ન લઈએ તે વાણિઆના દીકરા શાના ! - આમ વિચારી સમય ઓળખીને ઝાંપા બહાર તમામ મિભાઈ એકઠા થયા હતા ત્યાં જઈ વાણિએ કહ્યું કે “તમે એકદમ સૂરજની સામે લડાઈ કરવાને તૈયાર થયા છે, પણ તેને આગળથી ખબર આપી છે ? અગર તેને મત વઢવાને કે તાબે થવાનું છે તે તમે કાંઈ જાણે છે? શૂરા પુરૂષે આમ અણુચીંતા કેઈ ઉપર ચઢાઈ કરતા નથી, માટે તમારે પ્રથમથી વિષ્ટિ ચલાવવી જોઈએ.” વાણિઆનું આ કહેવું સર્વને વ્યાજબી લાગ્યું. એક ડાહ્યામાં ખપનાર મિએ કહ્યું કે, “તુમ્હારી બાત તે સચ્ચી હૈ લેકીન ઉસ્કી ઔર હમારી પંચાતમે કોન પડેગા ? ઔર ઉસ્કી પાસ પેગામ કેણ લે જાયેગા. વાણિઓ–અરે મિઆ સાહેબ, નેળનાં ગાડાં કાંઈ નેળમાં રહ્યાં સાંભળ્યાં છે! પાંચ પૈસા ખરચ કરવા હોય તે બધું થાય. - મિ —–ખર્ચકી કુછ ગીનતી નહિ એતે ચઈએ ઈતના કરેંગે, લેકીન કામ કરનેવાલા કૌન હૈ? - વાણિઓ–કામ કરવાવાળો હું તૈયાર છું. રૂપિઆ પાંચસેં તમારે આપવા પડશે. તે તમારો અને સૂર્યને કજીઓ હું પતાવી દઈશ. મિ –પાંચસો રૂપિઆ કુછ બડી બાત નહિ. દ પાંચસો કયું નહિ હતા ! હમ કુછ મુજીખાં નહિ હૈ કે ટેનેસે પીછા હઠે? હમ આ દેકું તૈયાર હૈ. વાણિઓ–ઠીક ત્યારે, અત્યારે તે સૈ સૈને ઘેર જાઓ; રાત્રે હું સૂર્યની સાથે વિષ્ટિ કરી તમને એ બાબતના સમાચાર દેવા આવીશ. સઘળા મિઆ સાહેબે પોત પોતાને ઘેર ગયા. વાણિઓ પિતાની દુકાને જઈને વિચાર કરવા બેઠે કે અરે દૈવ! ગાંડાના ગામ કાંઈ જૂદાં વસતાં નથી, પણ તેઓ બીજા માણસેની ભેળા ગામમાં જ વસે છે ! શહેર અહીંથી ઉગમણી દિશાએ છે તેથી જતી આવતી વખતે સૂર્ય સામે આવેજ આવે ! એટલી સહેલી બાબત પણ તેના મગજમાં આવતી નથી ! કુદરતી નિયમ તે કોઈથી ફરી શકે એમ નથી, પણ મિઓ પિતાને વખત બદલે એટલે શેહેરમાં જવાનો વખત સાંજનો ને પાછા વળવાને વખત સવારને રાખે તે પીડા મટી શકે ખરી, માટે એ ગાંડીઆઓ પાસે જવા આવવાને ટાઈમ ફેરવાવ અને રૂપીઆ પાંચ પડાવી લેવા ચુકવું નહિ. * લેભી. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ જનજwwwwwwwwwwxxxજન=નક == = = આવો ઠરાવ કરી રાત્રે વાળુ કરીને મિભાઈ પાસે ગયો. ત્યાં તમામ તેની રાહ જોઈ બેઠા હતા હકાને ગડગડાટ થતું હતું, કોઈ અફીણના જેરથી માથું નમાવી ઝોકાં ખાતા હતા, તે કઈ અગાઉના બાદશાહોની વાતે કરતા હતા, તે સાંભળી બીજા હોંકારા આપી રાજી થતા હતા. ને વાણિઆને આવતે જોઇ તેમણે તેને આદરમાન આપી બેસાર્યો ને એક બુટ્ટાએ પૂછયું. “કયું શેઠ, કેસી ખબર હૈ ?” વાણિઓ–બબરમાં શું પૂછવું! તમારા સામે આજ ચારખુંટ ધરતીમાં કેણ થઈ શકે એમ છે. જ્યાં સૂરજને વાત કરી કે “અમારા કતી તમારી સાથે લડાઈ કરવા તૈયાર થયા છે.” તેવાં જ તેને તો ગાત્રજ શિથિલ થઈ ગયાં ! જાણે તેલમાં માંખી ડૂબી હોય તે થઈ ગયો ! તેણે કહ્યું જે “મિ સાહેબે કહે તેમ કબુલ છે. હું કાંઈ તેમનાથી બહુ નથી, પણ તેણે – બુ મિ -(વચ્ચે બોલી ઉઠ) દેખો સૂરજ કૈસા નરમ ઘેંસ જેસા હો ગયા! હું અં અં! પછે કયા? (વાણિઓને આગળ વાત ચલાવવા કહ્યું.) વાણિઓ–(કહેવું જારી રાખ્યું) પણ તેણે કહ્યું છે કે એક મારી વાત પણ કબાતિઓએ મંજુર રાખવી. - મિ –ઓ બાત ક્યા હૈ. સૂરજ એસા ડર ગયા હૈ, તબ હમ કાયકું ઉરકી બાત મંજુર ન રખે! અલબત છે. વાણિઓ–તેનું કહેવું એવું છે કે “તમારે સાંજે શહેરમાં જવું અને સવારે પાછા આવવું, એટલે કોઈ વખત સામે આવીશ નહિ.” બુઢા મિ –ચે બાતકી ફિકર નહિ. અપના ડરાયા ડરગયા તે એ જે મંગતા હૈ સે હમારે કબૂલ હૈ. લેકીન ઉલ્કી પાસ પર જાણે કેહઆના કે અબ કબી સામને આયાતો ટુકડે ટુકડા કર ડાલે ! ! ! વાણિઓ–એમાં શું શક? જઈને એને કહી આવીશ, માટે ઠરાવમુજબ રૂપિઆ મને આપવા જોઈએ. કચ્છતીના ઘરમાં તે કાંઈ રૂપિઆ હતા નહિ તેથી તુરત કરજે કાઢી રૂપિઆ પાંચસે આપ્યા તે લઈ વાણિઓ મિઆ સાહેબની મૂઈને હસતે હસતે ઘેર આવે. આ વાત કુદરતના નિયમવિરૂદ્ધ અશક્ય બીના બનવાની ઈચ્છા રાખનારા મૂર્ખ ને અક્કલના દુશ્મન માણસોના દષ્ટાંત તરીકે વપરાય છે. તેમજ તેવા બેવકૂફ લોકોને પ્રપંચી લેકે કેવી યુક્તિ વાપરી સંતોષ પમાડી ઠગે છે, તે બતાવી આપે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ પરિચછે. મ–અધિકાર 93 અલ્લાજે ડર હોય તે અસાંજે માલીએ અય! કાઠિઆવાડના મચ્છુકાંઠામાં માળીઆ તાલુકો આવેલો છે. તળ માળીઆમાં અને તેની આસપાસના ગામમાં મિઆણું જાતના મૂસલમાન વસે છે. તેઓ શરીરે કદાવર, હિમતે બહાદુર, લડવે શૂરાપૂરા, નેકરીઓ નિમકહલાલ, અને જેનું એક વખત જરા અન્ન ખાધેલ હોય તો તેને માથું આપનાર તરીકે જાણીતા છે. એ જાતને એક મિઆણ પરગામથી આવતો હતો. રસ્તામાં ધર્મચુસ્ત આરબ પિતાના હમેશના રીવાજ મુજબ નિમાજ પઢતે હતો. નિમાજ પઢતાં કઇવાર ઉભા રહીને, તે કોઈવાર વાંકા વળીને, કોઈવાર ઘુટણભેર બેસીને તો કોઈવાર સેંયસાથે માથું અડાડીને ખુદાની બંદગી કરવી પડે છે, તેમ આ આરબ કરતો હતો. તે જોઈ અજ્ઞાન મિઆણાના મનમાં આવ્યું કે, “આ આરબ જરાવાર ઉભો રહે છે. બેશી જાય છે, અને વળી વાંકે વળે છે એનું શું કારણ હશે ? જરૂર તે કોઈનાથી ડરે છે ને ધાસ્તીનેમા આમતેમ કરે છે, માટે તેને પૂછી જોઉં તે ખરે!એમ ધારી – મિણે–અરે, જનાદાર, તું આમ ઉંચો નીચો થયા કરે છે તે કેનાથી ડરે છે, અને શામાટે ડર રાખવો પડે છે? આરબ- નારે ભાઈ, મારે કઈ માણસને ડર છેજ નહિ. મિઆણે–ત્યારે તું આમ શા માટે ઉંચ નીચો થયા કરે છે? આરબ–આતો હું નિમાજ પડું છું. અલ્લાની બંદગી કરું છું. મિઆણે–અલ્લા કોણ છે? અને શામાટે તેની બંદગી કરવી પડે છે? આરબ–અલ્લાએ આપણને પિદા કરેલ છે. તે આપણું પિષણ કરે છે. આપણને જે જોઈએ તે મળી આવે છે તે એની રહેમીઅત છે. આથી કરીને તેની બંદગી કરી તેના ગુણ ગાવા જોઈએ, અને આપણા હાથથી ઘણી તકસીર બને છે તે બાબતની માફી ચાહવી જોઈએ; તેથીજ આ તેની બંદગી મિઆણ–તું અલ્લાની આમ બંદગી ન કરે તે તે શું કરે? આરબ—તેમ ન કરીએ તો તે ગેબી શિક્ષા કરે છે. માટે એક અદ્વાનો ડર રાખું છું અને તેનાથી ડરીને આમ કરૂં છું. મિઆણે –“અલ્લાજે ડર હોય તે અસાંજે માળીએ અચ! * કૌતુકમાળા. ૩૫ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. -૦૦ થ=== === જ્યાં અહ્વાને ડર નહીં!' મતલબ કે જો પરમેશ્વરના તારે ડર હાય તા અમારે માળીએ ચાલ જ્યાં પરમેશ્વરના ડર પણ નથી. આવી રીતનું ઇશ્વર સખશ્રી અજ્ઞાનતાનું મેલવું સાંભળી આરખ વગરએલ્કે રહ્યો. દેશમ મિઆણા લેાકે પાતાના મળ ને હિંમતને લીધે બીજા બધાથી કેવું નિડરપણું રાખતા, તે આ વાત ખતાવી આપે છે; તે એટલેસુધી કે પરમેશ્વરના ડર સાને હાવા જોઇએ તે ડર પણ લેખતા નહિ. ને માનતા હાય કે જાણે પેાતાના શૂરના આવેશથી “ર” એ ચીજ નાશ થઈ ગએલ છે; તેાપછી પરમેશ્વરના ડર પણુ કયાંથી હાય ! આ ઇશ્વરસંધી પૂરી અજ્ઞાનતા અને જંગલીપણું કહેવાય. આવા લેાકેાને ભણાવી ગણાવી સારા સહવાસમાં રાખી, સુધારવામાં આવે તે તે શૂરવીર જાત ઘણી ઉપયેગી થઈ પડે. આ વાત અગાઉના વખતની કહેવાય છે પણ હાલમાં તે લેાકેા કેટલેક દરજ્જે સુધરતા જાયછે. માલ ભલે લૂતી ગયા, પન ભરટીઉં મારી પાસે છેકની !!! *ઈડરમાં લુકમાનજી વાઘેારા રહેતા હતા, તેને અસમાલજી કરીને વાણે!તર હતા. પેાતાનેા કેટલેાક માલ મુંબાઇથી અમદાવાદ આવેલા હતા તે લાવવા માટે અમદાવાદ અસમાલજીને મોકલવામાં આવ્યા. તમામ માલ ભરત આ મુજબ તપાશીને લાવે તેસારૂ તે માલનું ભરતીઉં તેને આપવામાં આવ્યું હતું. અસમાલજીએ અમદાવાદ આવી પેાતાના શેઠના માલ ભરતીઓ મુજબ તપાશી લીધા; ને એ ગાડાં ભરી રાત્રિના અગીઆરેક વાગતાને સુમારે અમ દાવાદથી ઈડર આવવા નીકળ્યા. અસમાલજીને ચારાના ડર બહુ લાગતા હતા. તેથી ગામના પાદરમાંથી ગાડાવાળાએસાથે માટે માટે સાદે વાતા કરી વખત ગાળવા લાગ્યા. ગાડાવાળાએ જરાક કું ખાય કે અસમાલના જીવ તળે ઉપર થઈ જાય! તુરત તેમને જગાડી વાતે ચાલતી કરે. રસ્તામાં કેટલાક કાળીઆએ 'હેઠું રાખ્યું હતું. થાક કેસ આવ્યા એટલે કાળીએ જૂદી જૂદી દિશામાંથી ઉઘાડી તરવાર સહિત આવી ગાડા ઉપર ચઢી ગયા. ગાડાવાળાએ હૅઠે ઉતરી એક જગાએ જઈ બેઠા. અસમાલજી ધ્રજતા જતા ચારાને કહેવા લાગ્યા કે, “ મારા જાન લેસે નહિ; ટમારે ટુ હાય કે ખટ્ટુ લઈ જાઓ. હું જરીપન ખેલવાના નથી. ” ચારેા ગાડામાંથી જે જે કિંમતી માલ હતા તે લઈ ગયા. કૌતુકમાળા. ૧ પીડા. ** Page #307 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂર્ણ અધિકાર. ર૭૫ ચેરો ગયા પછી ગાડાવાળા ગાડા પર આવી બેઠા, અને અસમાલજીની સાથે વાતો કરવા માંડી. ગાડાવાળાએ કહ્યું કે, “આ ગામ નજીક આવે છે ત્યાંના મુખી પટેલને આ ચોરીની વાત આપણે જાહેર કરીએ ” અસમાલજીએ કહ્યું, “આપણે માલ ગેરવલ્લે જનાર નઠી, માટે અહિં રસ્તામાં મુખી શાનદાર પાસે નકામા અથડાવાની જરૂર શી? પન હવે બાકીને માલ ઈદર તાકીદે લઈ જો એજ થીક છે.” એ રીતે કોઈને જાહેર કર્યા વગર અસમાલજી ઈડર આવી પંહએ. ગાડામાંનો માલ ઘણે એ છે જેઈ શેઠે પૂછ્યું – લુકમાનજી–કેમ અસમાલજી! આતોજ માલ જણાય છે! અસમાલજી–વાટમાં ચેરલોકે મલા ઊટા ટે લઈ ગયા ! પન ફિકર જેવું નઠી. લુકમાનજી–શું ટમે પટ્ટો મેલ છે ! અઠવા ટે ટમે સરકારમાં જાહેર કરૂં હોય ને કોટે માલ ને કાંઠે વલટર મલવાની ઉમેદ જેવું છે? એમ હોય ટે ટે ફિર જેવું નહિં! અસમાલજી–જાહેર બાહેર ટે કરું નથી. જાહેર કરવાહી સરકાર કોઈ માલ આપટા નઠી, એ ચોર પકરી લા ટ ટેને સજા કરે, માતે જાહેર કરીને દલતા સરકારી કચેરીમાં આઠરાવું શું કામનું ! વરી આટો એમ ચાર એની મેલે આપનને પુછવા આવે એમ છે, ટેડી ચંટા જેવું નઠી. લુકમાનજી–માલ લુતી ગયા, ટે પુછવા આવે એમ ટે વરી બને? અસમાલજી–“માલ ભલે લુટી ગયા પન ભરટીયું મારી પાસે છે કેની ?” હરામખરે, ભાવ ટાલ જાના વગર વેચશે શી રીતે !!! અલબટ આપની પાસે ટેમને આવવું જરૂરનું છે? 2 વખત પકરાવી ડઈશું! હાલ ફરિઆદી કરીએ ટે ચાર લોકે ભરટીઉં જેવા આવે નહિ! ' લુકમાનજી–અરે ગદ્ધા ટેને ભરટીઆનું શું કામ? ટેને શું રૂપિઆ આપીને માલ લીધો છે કે નફે ચરાવા સારૂ ભરટીઆની જરૂર પરે ! ટેનેટે જે ઉપજે ટે ટમામ નફે છે માટે જાહેર કરૂં નહિ એથીજ મને નુકશાન ખમહું પરવાનું! આવી રીતે કેટલેક ઠપક અસમાલજીને આપવામાં આવ્યું પણ અવસર ગયા પછી બધું નકામું હતું. લુકમા જીને પિતાને માલ ગ તેની ઘણી દિલગીરી થઈ અને પેલા મૂર્ખ અસમાલજીને નોકરીમાંથી રજા દીધી. આ વાત એક જાતની મૂર્ખાઈ બતાવી આપે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ' મૂર્ખવિષે વધારે વિવેચન કરવું એ અગ્ય છે. કારણ કે મનુષ્ય જે ભાવ અથવા રજકણ સેવે તેવો ભાવ અંતઃકરણમાં જામતો જાય છે જેમકે મનુષ્ય કામપ્રદીપક પુસ્તક વાંચે અથવા કામપ્રદીપક વાતો સાંભળે તે જરૂર મનમાં કામવાસના જાગે છે. તેવી જ રીતે કોઈ સ્ત્રી કરૂણાજનક જે રૂદન કરતી હોય તે અવશ્ય વજય પુરૂષની આંખમાંથી અથુપાત શરૂ થાય છે તેવીજ રીતે પ્રભુ ભક્તિમય વાર્તાલાપ થતું હોય તો જરૂર હૃદયમાં નાસ્તિક જેવાને પણ થોડે અંશે ભક્તિભાવ ઉદભવે છે. તે દિવ્ય પુરૂષને તેની પૂર્ણ અસર થાય એ સ્વાભાવિક છે. મૂના જૂદા જૂદા પ્રકારો પર લક્ષ આપતાં તેમાંથી એક એવું સામાન્ય લક્ષણ આપણું ધ્યાનમાં આવે છે કે પરિણામે પિતાનું હિત ન સમજે તે મૂર્ખ કહેવાય. વ્યવહારમાં પિતાનું હિત જાળવતા હોય છતાં પોતાના પાર લોકિક હિતને ગુમાવતો હોય તો તે વ્યવહારમાં ડાહ્યો ગણાવા છતાં પરિણમમાં મોહાટી પડાનું પાત્ર બનવાનો હોવાથી મહેટ મૂર્ણ ગણાય છે. આજ કાલ ઇશ્વરને, તેના ભક્તોને તથા ધર્મને માનવામાં શંકા કરનારાઓ અથવા તેને એક જાતની ઘેલછા ગણનારાઓ ઘણાક નાસ્તિકલેકે પિતાને સાથી ડાહ્યા ગણે છે અને ભગવાનની પૂજા કરનારાઓને, ભવિકજનોને સત્કાર કરનારાઓને તથા ધર્મમાં સુરત રહેનારાઓને મૂર્ખ કહે છે તથા તેને ઉપહાસ, કરે છે. સર્વવ્યાપક જ્ઞાનવાળા સર્વેશ્વરમાં પોતાની ચંચલ ચિત્તવૃત્તિને સ્થિર કરવા માટે જે મૂર્તિમાં ઈશ્વરભાવનાના અભ્યાસી હોય છે તેમને તેઓ અણસમજુ ગણે છે અને પોતે મૂર્તિપૂજાના નિંદક બની પોતાને સમજુ અને વિદ્વાન ગણાવવાની કોશીસ કરે છે. આવી વિકળ વિદ્વત્તાના ઝભા નીચે ઢંકાએલા એવા ખરા મૂર્ખાઓ સમજતા નથી કે મૂર્તિપૂજામાં ખરી શ્રદ્ધા રાખી ઈશ્વરભક્તિ કરનારાઓ ચિત્તની નિર્મળતા અને એકાગ્રતાને પામીને બહુ સહેલથી તત્વવેત્તા બની ઈશ્વરરૂપજ થાય છે. જ્યારે નાસ્તિકલોકે સેંકડે જન્મ પણ તેવાને તેવાજ એટલે માત્ર પાણી લેવવાવાળા જ રહે છે. માટે મૂર્ખતાની મોટામાં મેહાટી નિશાની નાસ્તિકપણું છે તેને ત્યાગ દૂરથીજ કરવાની ભલામણ છે. કદાચ કોઈને પ્રશ્ન થાય કે ત્યારે આવા મિથ્યાત્વ અથવા અજ્ઞાન અથવા મૂર્ણ વિગેરેના અધિકારજ ન વર્ણવ્યા હોય તે ઘણું સારું. છતાં એવા અધિકારે ગ્રાહા શામાટે માન્યા છે, તે તેનું સમાધાન કરવામાં આવે છે કે જગતમાં જે દુર્જન હેય નહિ તો આપણે સજજન કોને કહેત ? માટે Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂખ સ્વયં પ્રગટે અધિકાર. ૨૭૭ સજનને અને ડાહ્યાને ઓળખવા ખાતર દુર્જનને તથા મૂખને જાણવાની જરૂર છે. જેમ સુવર્ણ અને પીતળની લગડીઓ સાથે પડી હોય તો પીતળની લગડી છેડી દેવી ને સોનાની લગડી લઈને ઘરેણાં ઘડાવવાં એ પીતળની માહિતી વિના કેમ જાણી શકાય! એ નિયમને આધારે મૂર્ણ વિગેરે અધિકારની ગણના કરી છે. – ઝર – मूर्ख स्वयं प्रगटे-अधिकार. ખે મનુષ્ય જેમ ગુરૂ વગેરેને સંતાપ આપનાર હોય છે તેમ ધરતી તેવા અક્કલહીન વગરજરૂરનાં વાકયો ઉચ્ચારીને કે વગર જરૂરની 9 કાંઈ ચેષ્ટાઓ કરીને પણ જનસમૂહમાં પિતાની મૂર્ખતાને પિતેજ [ જાહેર કરનારા હોય છે તે બતાવવા માટે આ અધિકારને સ્થાન આપવામાં આવે છે કે જે વાંચી તેવા કાંઇ સમજણ ધરાવતા થાય. મુર્ખ મનુષ્ય ચુપ રહી શકતા નથી. સાÇવિત્રીતિ. लोलामात्यवशाश्चतुर्मुखसमाः श्रुखा नृपस्तद्गृहे, गत्वा पश्यति ताः पतिर्वदति भो मौनं विधेयं तदा। तद्भोज्ये नृपवर्णिता सुवटिका तिस्रो गिरोचुः स्वतो, दृग्भ्यां क्रोशति तूर्यका हि हसतःप्रोचे न किं कां पयः ॥१॥ કોઇએક પ્રધાનને ચાર સ્ત્રીઓ હતી. તે ચારે સ્ત્રીઓ બબડીઓ હતી એ વાત રાજાએ સાંભળી અને વિચાર કર્યો કે આપણું પ્રધાનની ચારે સ્ત્રીઓ બબડી છે એ વાત ખરી છે કે બેટી છે એ જાણવા સારૂ તેની તપાસ કરું. એમ વિચારીને પ્રધાનને ઘેર જમવાનો વિચાર બતાવ્યો એટલે પ્રધાને પિતાની સ્ત્રીઓને મન ધારણ કરવા ફરમાવ્યું. એ વાત ચારે સ્ત્રીઓએ કબુલ કરી. બાદ રાજા ઘેર જમવા આવ્યા ત્યારે સર્વ સ્ત્રીઓને હસવું આવે એવી રીતે વાત કહીને વડીનું શાક ઘણુંજ સારૂ થયું છે એમ પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે એક સ્ત્રીથી રહેવાયું નહિ એટલે બોલી કે “એ વવી તે મેં તવી ” ત્યાં તો બીજી બોલી કે “એ વવી તો તે તવી જે માઈ આઈઆ તેલાઈ પઈ” ત્યારે ત્રીજી બોલી કે “આહિયાં ડીંગડઈ” આવું સાંભળી રાજા Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. હો ત્યારે પ્રધાને આંખ કરી કરીને ચોથી સ્ત્રીના સામું જોયું. ત્યારે તે બેલી કે -મઈમાએ બેયાં નહિ, ચાયાં નહિ, ડાયાં શું કાઢી આવે.” ૧ પટેલકી જેરૂને તલ ચેરિકર ખાયા, યે બાત પાડા કહે સે માનીએ મત. એક ભેજે પટેલ કરીને નાના ગામડાનો પટેલ હતો. પટલાણીનું નામ રાધા હતું. પટેલ પોતાની ખેતીવાડીનું કામ ઉલ્લાસથી કરીને કાળ ગુજારતો હતો. પટલાણી ઘર આગળનું ઢોરઢાંખર બાંધવાં, દોડવાં, ખડ પાણી નીરવાં, અને રાંધવાસીંધવાનું કામ કરવામાં આખો દિવસ ગુંથાએલી રહેતી. પોતાના ખેતરની નીપજના છેડા તલ આવ્યા હતા તે પટેલે ઘરમાં રાખી મૂક્યા હતા. તે તલ બહાર કાઢી એક વખત પટલાણ ખાતી હતી. એવામાં ફળીમાં બાંધેલ પાડું તને સ્વભાવ પ્રમાણે આરહ્યું. પટલાણ પટેલથી છાના પૂછવાગાછળ્યા સિવાય તલ લઈ ખાતી હતી તેથી બિચારી ભેળીભ ટુકને ઉગી આવ્યું કે “પાડે આ વાત જાણે છે તે રખેને કોઈને કહી દેશે તે મારા વિષે ઘરમાંથી છાનું ચરી ખાનાર તરીકે લેકને હલકે વિચાર આવશે ! અરે ! પછી તે આ જીવતર શા કામનું !” તેથી તે બાબતના ઈલાજની તજવીજમાં તે પડી.. પટેલને આવવાના વખતઉપર મોઢું ચઢાવીને તબરા જેવું કર્યું. તેને આવત દેખી આડું જોઈને બેઠી! પટેલે આવી પાણી માગ્યું પણ સાંભળેજ કેણ! તેનો બાપ? પટલાણીને બોલાવવા લાગે તે બવારે જવાબ દીધો કે, “તમારું કાંઈ ઠેકાણું છે ? આજકાલનું પાડું તે પણ મારી મશ્કરી કરવા શીખ્યું ! મારે તે આ ઘરમાં રહ્યું પાલવવાનું નથી. તમારે ગમેતે પાડાને રાખો ને કાંતો મને રાખો ! કાંતે પાડું નહિ ને કાંતે હું નહિ!” પટલાણીનાં આવાં જુસ્સાભરેલાં આકરાં વચન સાંભળવાપરથી પટેલ ડરી ગયે ને ગુસ્સે થવાનું કારણ ધીમે ધીમે પૂછવા લાગે. પટલાણી આંખો ફેરવી બોલી કે, “આજે તમારા ગયા પછી તલ સાફ કરતાં કરતાં બેદાણા મહામાં નાખ્યા, કે તરત મૂઆ પાડાએ આરડી મારી ફજેતી કરવાનું કર્યું! એ આજકાલનું પાડું મારી ફજેતી કરનાર કોણ! હું ઘરધણીઆણી છઉં ! તલ ખાધા તો મારા ધણીના ખાધા ! એમાં એના બાપનું શું લીધું? તમને કહે એની ફિકર નહિ, પણ કોઈ બીજાને માટે કહે તે લોકો તલ ચરી ખાધાનું * કૌતુમાળા Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ૫ --- માને, તેથી મારી આખરૂ અને સાચવટને ખટ્ટો લાગે, માટે એ મારી ફજેતી લૂટાવનારા પાડાને અહીંથી કાઢી મૂકેા. ખસ મારે ઘેર નહિ. ” મૂર્ખ સ્વયં પ્રગટે—અધિકાર. ૨૦૯ પટેલ——આપણે જે અહીંથી તેને બહાર કાઢી મૂકશું તેા રીસનું મળ્યુ બધે ફજેતી કરશે. માટે કાઢી મૂકવું એ ઠીક નહિ. પટલાણી—-હા. તમારે તેા ઠીકજ છેતા. હાલ પણ આપણે ઘેર છતાં ખીજાને માઢ કહીને જેતી કરશે તેા તેને કાણુ ના કહેનાર છે ? પટેલ--અરે! તું ફિકર મૂક. ભલેને પાતું બધાને કહેતું ફ, પણ કાઇ માનેજ નહિ એવા સારા ઇલાજ મારી પાસે છે, હું ગામનો પટેલ હું એટલે મને કાંઇ વાર નથી. આમ બેલી તુરત પટેલે હવાલદાર પાસે જઇને તે વાત કરી, એટલે પટે લના આગ્રહ મુજખ હવાલદારે ભંગીને મેલાવી સાદ પાડવા હુકમ કર્યો કે, પટેલકી જોરૂને તલ ચાર કર ખાયા, ચે ખાત પાડા કહે સા માનીએ મત !” ભગીએ એ મુજબ ગામમાં દાંડી પીટી સાદ પાડી આવ્યેા. આથી પટલાણી ખુશી થયાં કે હવે ઠીક થયું. મારૂં પીટયુ છેને બધે કહેતું ફ! પણ હવે તેનું કહેવું માનશે કાણુ ! ગામના લાકે વાત જાણતા નહાતા તેમણે તે વાત જાણો અને પટેલ પટલાણીની મૂર્ખાઇને હસી પડયા. આ વાત પેાતાની છુપી બિના જાહેરમાં મૂકનાર મૂર્ખનો ચિતાર બતાવે છે. મૂર્ખ મનુષ્ય જે આગળપડતા ભાગ ન લે અને ચુપ રહે તે તેમની મૂર્ખતા જાહેર થતી નથી અને લેાકેામાં તેમની પ્રતિષ્ઠા પણ જતી નથી. પણુ ઘણા એવા હોય છે કે પાતાની મેળે પાતાની મૂર્ખાઈ જાહેર થાય તેવી ચેષ્ટા લેાકેાની હાજરીમાં કરી તેઓને મશ્કરીનું કારણ આપે છે. માટે મૂર્ખજનોએ નિપુણુજનોની સમક્ષ પોતાનું ડહાપણ ન ટાળતાં ચુપ રહેવું એજ તેએને માટે સારૂં છે. એ જણાવવા હવે પછી મૂર્ખ ભૂષણ અધિકારને સ્થાન આપવાને આ અધિકારની સમાપ્તિ કરી છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વ્યાખ્યાનસાહિત્યસ'ગ્રહ-ભાગ ૩ જો. મૃર્વતૃવ–ાધિકાર. . `ને જો પેાતાનું માન જાળવવું હોય તેા માન જેવા ખીજે કાઈપણ રસ્તા નથી. જે માનમાં ને માનમાં સારા લુગડાંલતાં પહેરી રૂડારૂપાળા ખેડા હાય અને જીભ ન ચલાવે તે તેા વાત ભારમાં રહે, પણ જો દભ હાલીતા તાલ થઇ જાય. માટે તેઓએ જ્યાંસુધી ચેાગ્ય જનરજક સમયાનુકૂલ ખેલતાં ન આવડે ત્યાંસુધી મૈન (અંગે મેડે ) રહેવામાંજ માલ છે એમ દેખાડવા આ અધિકારનો આરંભ છે. ન ખેલવાથી મૂર્ખને અનેક ગુણ. મનમાં ગુણ मुखदोषेण बध्यन्ते शुकसारसतित्तिराः । वास्तत्र न वध्यन्ते, मौनं सवार्थसाधनम् ॥ २ ॥ શ ********** અનુષ્ટુપ (૨ થી ૨) रूपवचापि मूर्खोऽपि गत्वा च विपुलां सभाम् । 'રક્ષેશ સ્વાં નિન્દા, માર્યાં દુધરિની યથા | શ્।! (મુ. ૨. નાં.) પુરુષે જેમ પેાતાની ખરાબ ચાલની સ્ત્રીને વશ રાખવી જોઇએ, તેમ મૂર્ખ પુરૂષ પાતે રૂડા રૂપાળા હાય પણ માહાટી સભામાં જઇ પેાતાની જીભને કાબુમાં રાખવી જોઇએ. ( જીભને વશ ન રાખતાં જે કાંઇ ખેલવા જાયછે તા તેથી તેની મૂર્ખતા જાહેર થાયછે. ) ૧ प्रस्तुतं हेतुसंयुक्तं शुद्धं साधुजनप्रियम् । यो वक्तुं नैव जानाति, स जिह्वां किं न रक्षति ॥ ३ æ. મુ.) પાતાના મુખના (ન્હાઢાના) દોષથી પોપટ, સારસ અને તેતર બંધાય છે ( પાંજરામાં પુરાય છે ), પણ બગલાએ તેમાં બંધાતા નથી. માટે મૌન છે તે તમામ અનું સાધન છે ( માનથી મધાં કામ સધાય છે ). મૂર્ખ જો માઢાથી ખેલે તા અંધાય છે ? વિદ્વાનો એટલે તેા બંધન આવે પણ મૂર્ખ ન મેલે તેા શેનો ખ ંધાય ? વિદ્વાનતા વિદ્વત્તાથી છુટી શકે, પણ જો મૂર્ખ ખેલે તા બ'ધાઈ જાય માટે તેમણે ન ખેલવું તેજ સારૂં છે. ર જીભની વ્યર્થતા ( નકામાપણુ' ), }x. મુ.) Page #313 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મૂખ ભૂષણ-અધિકાર - ૨૮૧ જે માણસ સમયાનુકૂલ, હેતુના સંબોધવાળું, શુદ્ધ, સારાં માણસને પ્રિય લાગે તેવું, બોલી જાણતું નથી તે પિતાની જીભને શાવતે (વશ) નથી રાખતે? અર્થાત્ મિાન રાખી બેસી રહે તે અત્યંત સારું છે. ૩ માન રાખવાનું દૃષ્ટાત. बरं मौनेन नीयन्ते कोफिलैरिव वासराः। . यावत्सर्वजनानन्ददायिनी गीः प्रवर्तते ॥४॥ .७ । કેયેલ જ્યાં સુધી બધાં માણસોને ખુશ કરનારી વાણી થાય ત્યાંસુધી વગર બેલે દિવસે કાઢે છે, તેમ મૂર્ખ પણ માણસોને પ્રિય લાગે તેવી વાણી બોલતાં ન આવડે ત્યાં સુધી મુંગા રહેવું સારું છે. ૪ - મૂર્ખપર વિધાતાની કૃપા (!) સપનાતિ. स्वायत्तमेकान्तगुणं विधात्रा, विनिर्मितं छादनमज्ञतायाः।।। विशेषतः सर्वविदां समाजे. विभषणं मौनमपण्डितानाम |॥५॥ सु. २. ना. - પંડિતેની સભામાં અપંડિતએ વિશેષ કરીને ચુપ રહેવું એ મને ઘરેણારૂપ છે. કારણ કે મનપણું એ મૂર્ખતાને ઢાંકી દેવાનાર બ્રહ્માએ પિતા (સૂ) ને આધીન એ ઉત્તમ ગુણ સર્જે છે. ૫ - મૂર્ખને ઓળખવાની સમજણ. દેહા- મકરે વિચાર કર્યા વિના, અવસર વિરૂદ્ધ ઉચ્ચાર; સમય વિશેષ સમજે નહિ, એ પણ એક ગમાર. અંતરકેરા ઉભરા, બકીને કહાડે બહાર; એગ્ય અપગ્ય જુએ નહિ, એ પણ એક ગમાર. કથને જનનાં કાળજાં, કાપે જેમ કટાર; ચતુરપણું ચિત્તમાં ગણે, એ પણ એક ગમાર. વણ તેડાવ્યે વળી વળી, આવે વાર અઢાર વણ બેલાવ્યો બહુ બકે, એ પણ એક ગમાર. હસે ભસે લડવા ધસે, ભરી સભા મોજાર; માણસની મરજાદ નહિ, એ પણ એક ગમાર. પાઈ-બેલી ન જાગે વિગતે બેલ, તેને તે શું કહીએ તેલ, સમાવિષે પછી જે સંચરે, વિવાહની વણી તે કરે. * દલપતકાવ્ય, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે દશમ કણબીની મૂર્ખતા. ચે.પાઈ જતાંભળ એક હતે સુલતાન, મનમાં મોટું ધરત માન; પુત્ર પટેલnણે તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ. કરી ટુંકારે ઉચ કામ, શિર નમિને નહિ કરી સલામ; ભાસ્યો નહિ ભેળાને ભેદ, ક્રોધ કરીને કીધે કેદ. ભૂખણ તેને માટે ભાઈ, ચાલ્યો સુણી ચપે ચિત્ત ચાઈ, ધાયું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું. દુંદા દીડે સુલતાન, હર જે બેલ્યો હેવાન, સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી ઠંદને; ખરેખ સુણી ઉપજ ખેદ, કીધે તેને પણ ત્યાં કેદ બેની વાત સુણી તેને બાપ, આવ્યો શાહ સમીપે આપ. પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક કરી બોલ્યો તે કામ; લોકતણ તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ. શાહ કહે તારે સુત એક, સમજ્યો નહી સલામ વિવેક; મુખે સલામ બીજે કહી મુને, દુજી સલામ કહી દુંદને. કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણ ઉચ, તમને સલામ ન કરી તેજ, માટે મુરખ માણસ એજ. બીજે પણ છે બહુ બકનાર, ચિત્તમાં ચેતી ન કર્યો વિચાર સાહિબને કરીયેજ સલામ, કહાને દુંદતણું શું કામ. હેતુ તે સુલતાન હતા, દુદે ધર, તે દેવતા; ઝાઝી એ સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તત્કાલ. સુણ પટેલતણે જે સગે, ભૂપતિ આગે આવ્યો ભગ; કરી સલામ કહ્યું તતકાલ, પટેલને છેડે ભૂપાલ. છે મારે સાંકડી સગાઈ, અમે બન્ને આંગળીયા ભાઈ: રાજી થઈને પૂછે રાય, કેને આંગળીયા કહેવાય. દેતેતે ઉત્તર દીવાન, હું કહું કહી બેલ્યો હેવાન; પાછાને મરી જાય પિતાય, પાછયાની મા ના જાય. પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, એ પાછયા આંગલીયા ભાઈ; કાપત સુણું માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ. ચારે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત, * લપતકાવ્ય, Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિષદ મૂર્ણ ભૂષણે-અધિકાર.. દીઠા બે જણ ડાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર. સાહિબ પાસે તમે સંચરી, કહે ઘણી આજીજી કરી; જીવાડે તેતે જીવીએ, છેક તમારા છોરૂ છીએ. પ્રજાતણ છે માતા પિતા, શબ્દ કહે એવા શોભિતા; ચડે દયા રાજાને શિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત. દાહા. જુગતી સુણીને બે જણ, અંતરમાં ધરી આશ; આવ્યા અરજી ઉચારવા, પાદશાહની પાસ. બીતા બીતા બે જણ, ઉચર્યા એવું આપ; તમે અમારા છોકરા, અમે તમારા બાપ. શબ્દ સુણું સુલતાન તે, ખીજી પાપે ખેદ; હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ. કોઈએ વાત જઈ કહી, જ્યાં કણબીની જાત; પ્રધાન પાસ ગયા પછી, નર જે કણબી નાત. પ્રીતે કહી પ્રધાનને, વળી વળી વિગતે વાત, પ્રધાન બે પ્રેમથી, સુણે સહુ સાક્ષાત. અધિપતિ આવે અવસરે, માને નહી મુજ વેણુ; બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ. પછે બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર; પ્રણામ કરીને પ્રેમથી, એ કર્યો ઉચાર. સંકટ પડીયું સામટું, તે માટે તુજ પાસ; આજ સર્વ આવ્યા અમે, ઉગરવાની આશ. ધણુ અરજ નથી ધારતા, વાત ન સુણે વજીર; તેય અમારી પ્યારી તું, ધણીયાણું છું ધીર. બેલી બેગમ બેલતાં, ભારે રીસ ભરાય; કણબીની ધણિયાણી તે, કણબણ તે કહેવાય. એમ કહી એ અવસરે, હુકમ કરીને હાલ કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તત્કાળ, વાત વિગતવારે કહી, પૃથ્વી પતિની પાસ; પતિએ કહ્યું પ્રધાનને, કરશે નહિ કચાશ. મૂરખ એવા માનવી, જે જે કણબી જાત, મારી કાઢી મુલકથી, રહે ન એકે રાત, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૨૮૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દશમ નજરજનનનનજનક કwwwwwwજનકજનક ચોપાઈ પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બે શાહ હજુર; કણબી આકરી ચાકરી કરે, કયું પકવી કોઠારે ભરે. મને હુકમ આપ મહારાજ, કેને સંપું એ કાજ; પૃથ પતિ વિચારે પડ, જન એકે એ નહિ જડે. કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ; પછી બે પિતે પરધાન, કથન કહ્યું તે ધારે કાન. રૂડું કણબીથી છે રાજ, એમાં તે સંશે નહિં આજ; અધિક વસે છે વરણ અઢાર, કણબી સૈના પોષણકાર. નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબીવણ ગામ; તે કણબીના ગુણ અતલ, પણ બોલી નહિ જાણે બોલ. રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય; તમે તજે તે માટે રીસ, આપો કણબીને આશીષ. શીતલ થયે સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન; જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશ્કરી તે મહિપતિની થઈ. ૪૮ વિદ્વાનોની સભામાં કે અન્ય જનસમૂહ જેમાં કઈ કઈ પણ નિપુર્ણજનો હોય તેમાં મૂખંજને પણ સારાં કપડાં પહેરી મૈન ધારણ કરી બેઠા હોય ત્યાં લગી તેઓ પણ સભ્ય પંક્તિમાં ગણાય છે. પણ જો તેઓ માન રાખી ન શકતાં કાંઈપણ ઉચ્ચાર કરે છે તે તેની કિંમત થઈ જાય છે, એટલા માટે તેઓએ મન રાખવું એમાંજ તેઓની શોભા છે. માત્ર મુંગા મુંગા બેસી રહી વિદ્વાનો અને નિપુણુજને સાથે પરિચય વધારતા રહે તો તેઓની મૂખેતા ધીમે ધીમે ઘટતી જાય છે અને તેનામાં બોલવાનું ચાતુર્ય પણ ક્રમે ક્રમે આવે છે. માટે મૂખેજનેએ પોતાના ભલાને માટે એગ્ય પંક્તિના મનુબેના પરિચયમાં રહેવું અને તેમના ઉપદેશો સાંભળી તેનું મનન કરવું એ બહ આવશ્યક છે એમ સમજાવીને પઠિતમ્ (વેદીયા ઢેર) અધિકાર લેવા - ગ્યતા માની છે. કેટલાક ભણુ ગયા હોય છે પણ વ્યવહારને બિલકુલ જાણતા જ નથી તે પણ એક જાતના મૂજ છે અને ચાલતું પ્રકરણ પણ તેજ સંબંધનું હોવાથી ઉક્ત અધિકારને સ્થાન આપવા આ ચાલતે અધિકાર બંધ કરેલ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. પતિમૂખોષિકાર. ૨૮૫ જજ રજાનજનક નાન==== पठित-मूर्खाधिकार. કરે કેવળ મનુષ્ય શાસ્ત્ર ભણ્યાજ કરે અને ચલતે વ્યવહાર સમજી શકે Sજ નહિ તે એ મનુષ્ય જગને વધારે ઉપયેગી નીવડતો નથી. કારણ કે, & મનુષ્ય જેવી રીતે સમજે તેવી રીતે દાખલા દલીલેથી જે સમ જાવી ઉચ્ચ કળાઓ પામે છે તે છે સવર્તનમાં અને આત્મદશામાં આગળ વધે. માટે ઉત્તમ શાસ્ત્રવેત્તાએ પણ વ્યાવહારિક જ્ઞાન મેળવવાની જરૂર છે. તે જ્ઞાન ન હોય તે દરેક શાસ્ત્રવેત્તા વેદીઆ ઢારમાં ખપે છે એમ સમજાવવા આ અધિકારને ઉપગી માન્ય છે. વેદીઆ ઢોર, ભણ્યા પણ ગણ્યા નહિ. સોજીત્રામાં રહેનાર વેદમૂર્તિ ગફલશંકરને વિદ્યાધર નામનો પુત્ર હતે. તેને સાત પૂરાં થઈને આઠમું વર્ષ બેઠું, એટલે શાસ્ત્રની આજ્ઞાનુસાર ઉપવીતસંસ્કાર કર્યો. અને તે જ વર્ષે કોઈ સારા કુલીન ગૃહસ્થની કન્યા સાથે લગ્ન પણ કરી દીધાં. ગફલશંકરના બાપદાદા વેદીઓ હતા, તેથી ઘરમાં અગ્નિહોત્રને કુંડ હતો. ત્યાં વેદોક્ત રીતિ પ્રમાણે સદા કિયા થતી હતી. પિતાને ચાલતે આવેલો ધંધે છોકરા પણ ચલાવે તે માટે ગફલશંકર ઘણે ખંતીલે હતો. તે સારૂ ગફલશંકરે ગાફલ ન રહેતાં વિદ્યાધરને વેદનો અભ્યાસ કરાવો આરંભે. પ્રાત:કાળમાં સ્નાન કરી ફળીમાં દર્ભની સાદડી પર સામસામા બેશી છોકરાને મોટેથી વેદના મંત્ર ભણાવવા માંડ્યા. ગફલશંકર–ઉં નાના-નવા પતિવિદ્યાધર–ઉમ ગણુનન– ગફલશંકર–રાંડના! સ્પષ્ટ ઉચ્ચાર કરવિધાધર(ઉંઉ કરી ગળગળો થઈ જઈ) કમાનાનાંરા, છોકરાથી બરાબર શુદ્ધ ઉચ્ચાર નહિ થયા, તેથી ક્રોધમાં આવી જઈ ગફલશંકરે તેના વાંસામાં બે ચાર સેટી ખેંચી કાઢી, આથી છોકરાએ તાણને કરવા માંડ્યું. તેની મા આવી પહોંચી, ને પિતાના ધણને કહેવા લાગી કે છોકરાને મારી નાખે છે કે શું? એમ વિદ્યા આવતી હશે? હવેથી જે એને મારે હોય તે મારે ભણવ નથી.” * ફોતકમાળા, Page #318 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જ. દેશમ ****** *** www આમ થવાથી ગલશ કરે વિચાર્યું કે ઘેર રહીને કરે! ભણશે નહિ માટે પરદેશ માકલવા. તેથી છેકરાને કાશીએ ભણવા મેાકલી દીધા. ત્યાં ગુરૂની આજ્ઞા મુજબ વિદ્યાધરે ચાલવા માંડયું. રાત્ર દિવસ મેહેનત કરી ગુરૂ આપે તે પાઠ કરવા ચૂકે નહિ, અગત્યનાં કામ સિવાય શાળા બહાર જતા નહિ. આવી રીતે વેદ ભણવામાં પેાતાનું લક્ષ ચોંટાડી પોપટીઉં જ્ઞાન સંપાદન કર્યું. વ્યવહારની ખામતપર બિલકૂલ લક્ષ આપતા નહિ, તેથી તેવા જ્ઞાનથી તદન અજાણ્યો રહ્યો. સુમારે દશ વર્ષ કાશીમાં રહ્યા તે અરસામાં ચારે વેદ્ય મેઢે કર્યાં. તે એવી રીતે ઓલતા કે જાણે ગંગાની ધારા છૂટી. તેમાં વળી હસ્વ દી'ના પણ દોષ આવે નહિ. ગુરૂએ તેના આવા સારા અભ્યાસથી પ્રસન્ન થઈ તેને ઘેર જવાની આજ્ઞા આપી, તેથી પેાતાની અઢાર વર્ષની વયે તે વતનભણી વળ્યો. કેટલેક દિવસે સેાજીત્રાથી ત્રણ ગાઉ ઉપર ગામ છે ત્યાં આવી પહોંચ્યા. મધ્યાન્હના વખત થયા હતા તેથી તે ગામના પાદરે એક નદી વહેતી હતી તેમાં સ્નાન કરી કંઇક ટીમણુ કરી લેવાના વિચાર કરતા હતા. તેવામાં તેના ગામના પિછાનવાળા ત્રણ ચાર જણુ મળ્યા. ઘણા દહાડે વિદ્યાધરના મેળાપ થયા તેથી ખૂબ હુથી ભેટયા. તેમાં એક જરા ટીખળી હતા તેણે પૂછ્યું “મહારાજ કયાં સુધી અભ્યાસ કર્યા ?” ૨૮૬ વિદ્યાધર-ચાર વેદ પુરા. ટીખળી-શાખાશ ! હવે તમારી બરાબરી કરે એવા આ પ્રાંતમાં કાઈ નથી. વિદ્યાધર--મારે ઘેર સા કુશળ છે ? ટીખળી--હા. સૈા ક્ષેમ કુશળ છે. પરંતુ (વેદમૂર્તિની વ્યવહારના જ્ઞાનમાં કેવી કુશળતા છે તેની પરીક્ષા કરવા માટે) એક શેકકારક બનાવ બન્યા છે. વિદ્યાધર--(અધીરા થઇને) તે શા મને ઉતાવળે કહા ભાઇ. ટીખળી—તમે વસ્ર ઉતારીને નદીમાં ઉભા રહેા એટલે કહું. વિદ્યાધર-- નદીમાં ઉભા રહી) લેા, હવે કહેા. ટીખળી––તમારી સ્ત્રી રાંડી છે. વિદ્યાધર--શિવ ! શિવ ! શિવ ! આવા કાપ!! ( આમ ખોલી ન્હાતા ન્હાતા પાક મૂકીને રાવા લાગ્યા ). ટીખળી હવે તમે છાના રહેા અને ઘેર જલદ્દી જાઓ. વિદ્યાધર-હું શું માઢું લઇને ઘેર જાઉં ! મારા તે પગજ ઉપડતા નથી ! ! ટીખળી-શું કરીએ! એમાં આપણા ઇલાજ નથી ! વિદ્યાધરે કપડાં પહેરી ઘરભણી ચાલવા માંડયું. બે ત્રણ ખેતરવા ચાલ્યા એટલે વિચાર થયા કે, “મારે ઘેર જવું તે શી રીતે ? મને કાંઈ આવી ખાખ Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, * પતિ મૂખધિકાર. २८७ તનું જ્ઞાન નથી. તેથી પાછે વળી પેલા ટીખળીને પૂછયું કે “મારે ઘેર પાધરા જવું કે કેમ ?” ટીખળીએ સલાહ આપી કે, “તમારે માથે ધોતી ઓઢી દરવાજેથી પોક મૂકવા માંડવી તે ઘર સુધી ચાલુ રાખવી. પછી ઘેર પહોંચ્યા કે ત્યાં બેસી ગેડી વાર રેયા કરવું, ને ઘરનાં માણસો આવી છાના રાખે એટલે રહી જવું.” વિદ્યાધર તે પિલા ટીખળીની સલાહ પ્રમાણે પોક મૂક્તો ઘર આંગણે જઈ બેઠે. આડશીપાડેશી જેવાને એકઠાં થયાં. તેના રેવાને સાદ સાંભળી તેની વિધવા બેન ઘરમાંથી બહાર આવી, અને જુએ છે તે પોતાના ભાઈને પોક મૂકત દીઠે, તેથી ઘણું આશ્ચર્ય પામીને પૂછવા લાગી કે, ભાઈ, તમે આજ દશ વર્ષે ઘેર આવ્યા તેથી અમારે દીવાળીના દિવસ જે આનંદ થયે, પણ તમે રોતા કેમ આવ્યા? વિદ્યાધર--મહા દૈવકેપ થયો! બહેન--શો કેપ થયો? વિદ્યાધર--મારી સ્ત્રી રાંડી છેને!! બહેન--અરે! ભાઈ, એ શું બોલે છે! તમે બેઠા છે અને તમારી સ્ત્રીતે રાંડે !! વિદ્યાધર--જેને બેન, હું બેઠાં, તું રાંડી છે, તો તે કેમ ન રડે ? વિદ્યાધરનું આવું અતિ મૂર્ખાઈ ભરેલું બોલવું સાંભળી તેની બહેન શર. માઈને ઘરમાં જતી રહી. ભેગા મળેલા લોકેએ કહ્યું કે, “તમે કાશીએ જઈને ગમે એટલું વેદનું જ્ઞાન મેળવી આવ્યા પણ આખર “વેદી ઢેર,” “ભણ્યા પણ ગણ્યા નહિ.” . મને " જે રિતઃ ધાવા જેવા એક શિષ્ય ગુરૂની પાસે ઘણું મુદતથી શાસ્ત્રનો અભ્યાસ કરી સંસ્કૃત સારી રીતે શીખ્યો હતે. પિતાને સંસ્કૃત આવડે છે એમ બતાવવાની એક તરફથી અપેક્ષા પૂરી હતી, તેમાં વળી ગુરૂને હમેશને બોધ એજ હતું કે બોલવા ચાલવાનો વવહાર ગીર્વાણ ભાષામાં રાખવે. ગીર્વાણ તે દેવવાણી છે. પ્રાકૃત ભાષા નિષિદ્ધ છે, તે યાવની ભાષાથી શેળભેળ છે. યાવની ભાષા તે કંઠે પ્રાણ આવ્યો હોય તે પણ બોલવી નહિ, એમ શાસ્ત્રની આજ્ઞા છે, માટે બ્રાહ્મણના દીકરાને સંસ્કૃત ભાષા વાપરવી એગ્ય છે. ગુરૂના બોધમુજબ શિષ્ય બોલવા ચાલવાના ને લખવાના પ્રસંગમાં સંસ્કૃત ભાષા વાપરવા માંડી. તેને ગુરૂ સિવાય બીજા લેકેજોડે પ્રસંગ થોડો કૌતુકમાળા. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ******** ===================== પડતા હતા, કેમકે વિદ્યાથી અવસ્થામાં તે હતેા; તેથી પ્રાકૃત ભાષાવગર અડચણ કવચિતજ આવતી, ગુરૂને કાંઈ કારણસર પરગામ જવાનું હેાવાથી શિષ્યને સાથે લીધેા, રસ્તામાં ગુરૂને તૃષા લાગવાથી એક કુવાપર જઇને માંડે પાણીની તપાસ કરવા માંડી. ગુરૂ કુવામાં નજર કરવા જાય ત્યાં અકસ્માત રીતે ખશી જવાયું, તેથી માંહે પડી ગયા. આજ્ઞાંકિત સેવક બહાર હતા તે ગભરાઈ ગયા, ને ખુમેા પાડવા લાગ્યા કે, “મમ ગુરુઃ જે પતિતઃ ધાયન્તુ છે।” એમ સંસ્કૃત ભાષામાં કેટલીક ખુમેા પાડી તે પાસેના ખેતરમાં કામ કરનાર ખેડુતાએ સાંભળી તા ખરી, પણ તે બિચારા તેના અર્થ સમજ્યા વિના શી રીતે આવે! ગુરૂની આજ્ઞા પ્રાકૃત ભાષા ખોલવાની નહેાતી, તેથી પ્રાકૃત ભાષા ખીલે તે ગુરૂની આજ્ઞા ભંગ કરવાના દોષ બેસે ! ગુરૂત એકદમ પાણીમાં કૂવાને તળીએ ઉતરી ગયા, પણ તેમને પાણીએ ઉછાળે! મારી ઉપર આણ્યા; તે વખત તેમને તરવાની યુક્તિ થાડી થાડી આાવડતી હતી તે કામે લગાડી, એટલે પાણીની સપાટી ઉપર માઢું રાખી શકયા, ઉપરથી શિષ્યની ખુમા સંસ્કૃત ભાષાની સાંભળી વિચાર થયા કે આ ભાષાથી કાઈ લેકે આવી ભેગા થઈ શકશે નહિ, ને આખર મારે મૂંઝાઈ મરી જવું પડશે. વળી શિષ્યને તે ખામતનેા કાંઈ વિચાર નથી, કે લેાકેા એ ખેલવું સમજી શકશે નહિ. તેથી તુરત માંહેથી હાક મારી કે 46 यादृशः समयः તાદશો વિધિ:” ( જેવા સમય હાય શિષ્ય સમજી ગયા ને પ્રાકૃતમાં હ્યુમે ગયેલ છે માટે દોડજોરે લેાકે. ” આવ્યા ને ગુરૂને બહાર કાઢયા. એમ ચાલવું. ) એટલી સૂચના કરવાથી મારી કે, “મારા ગુરૂ કૂવામાં પડી સાંભળી તુરત ખેતરના ખેડુતા દાડી આ દશમ આ વાત માત્ર કહેલું કાર્ય કરનારા, પણ પેાતાની અક્કલથી સમયને અ નુસરીને નહિ વનાર લોકેાના દાખલા તરીકે ખેલાય છે. હંમેશાં શાસ્ત્રની, કે ધર્મ સંબંધી જે આજ્ઞાએ છે તેમાં દેશ, કાળ ઇત્યાદિ જોઈ વર્તવાના અપવાદ મૂકેલેાજ હાય છે, એ ધ્યાનમાં રાખવાનું છે. घृताधारे पात्रं ? किंवा पात्राधारे घृतं ? * એક પરણેા કરીને વિદ્યાથી નાના પ્રકારના વિદ્યાભ્યાસ કરતા હતા. એક વખત તેના શિખવામાં આકર્ષણ વિષયની વાત આવી. આકાશમાં ચંદ્ર સૂર્ય, * કૌતુકમાળા. Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, પઠિતમૂર્નાધિકાર. ૨૮૯ જાનજwwwwwwwwwwwwwwwwww===== અને લાખે તારાનું મંડળ દેખાઈ રહ્યું છે, તે સર્વ અદ્ધર કેમ કરી રહેલા છે? શામાટે જમીન ઉપર પડી નથી જતા? વળી આપણે રહીએ છીએ તે પૃથ્વી પણ શા આધારે (થાંભલા વગર ) રહે છે? તેને વિચાર કરતાં આકર્ષણશક્તિઉપર વાત આવી. સર્વ પદાર્થને આકર્ષણશક્તિ વળગેલી છે, તેથી એક બીજા અદ્ધર રહી શકે છે. આવી વાત તેના મનમાં ઉપલક રીતે ઠશી ગઈ હતી. આ વાત કારણે સાથે શીખવવામાં આવેલ તે મુજબ તેના મગજમાં ઉતરેલું નહિ, અને તેથી ખરી રીતે સમજ્યાવગર ખોટા 3ળથી સમજણ પડયાનું માની લીધું હતું. હવે તેને એ અચંબાભરેલ વાત યાદ રહી, તેથી હાલતાં ચાલતાં કાંઈ ચીજ લેવામાં આવે કે તેના ઉપર આકર્ષણ શક્તિનું યાદ લાવે. અરે ! આતે શા આધારે રહેલ હશે ? એમ તજવીજ કરેજ કરે. પણ ખરી રીતનું પરિપકવ જ્ઞાન એ સંબંધીનું નહિ હોવાથી ભાંગાખરા વિચારથી સમાધાન કરી સંતોષ માને. એક વખત કોઈ ગૃહસ્થતરફથી પરભા વિદ્યાથીને શેર ઘીનું સીધું મળ્યું, તે વાડકામાં લઈને મુકામપર આવતો હતો. રસ્તામાં વિચાર થયો કે, “ વ્રતધારે પાર્ગ? વિ Tiત્રાધા કૃતં? ” અરે આતે હીને આધારે વાસણ છે કે વાસણને આધારે ધી રહ્યું છે? એ સવાલ નક્કી કરે જોઈએ ! વાસણને આધારે ઘી રહેલ છે એ નજરે જોયાથી માલમ પડે છે, પણ ઘીને આધારે વાસણ છે કે કેમ, એ મોટી શંકા છે માટે લાવને અજમાવી તે જો કે તેને નિશ્ચય થાય? એમ વિચારી પોતાના હાથમાંનું વાસણ ઊંધું નમાવ્યું કે ઘી તુરત નીચ ઢળી ગયું! ખાલી વાસણ હાથમાં રહી ગયું અરે! આતો નુકશાન થયું ! પણ ઘીના આધારે વાસણ નથી, એ નકકી થયું. તે નવી શોધને બધે વૃત્તાંત હરખાતે હરખાતે જઈ ગુરૂને કહ્ય, ગુરૂ તેની Mઈસામું જોઈને હસી પડયા. કાંઈપણુ અધુરું શીખ્યાથી તેનું પરિણામ સારું થતું નથી. એ વાત સા કેઈના જાણવામાં છે. અધુરો ઘડો છલકાય, એટલે ઢળી પડે, તેમજ અધુરૂં શી ખેલ પણ છલકાય ને નુકશાનકારક થઈ પડે. માત્ર ગેખણયા બની રહે અને ચાલું વ્યવહારને, ચાલુ પ્રસંગને, લેકિની મનોવૃત્તિને કાંઈ સમજેજ નહિ તે ઉપહાસપાત્ર થાય છે એટલું જ નહિ પણ પિતાનું કાંઈ પણ હિત સાધી શક્તા નથી. વિદ્યા ભણીને પણ વ્યવહાર, Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ચાલુ પ્રસંગ વિગેરેમાં પિતાની વિચારશક્તિને દેરતાં શિખવું જોઈએ, જેથી પિતાને અને અન્યને પણ લાભ થાય. અને જો એમ કરતાં ન આવડે તે વિદ્યા ભણાવવામાં ગુરૂએ લીધેલી મહેનત ફેકટ જાય છે. કારણ કે તેવા વેદીયાં ઢોરને સદ્ અને વિચાર બિલકુલ હોતો નથી. એ બતાવી હવે મૂર્ખવિચાર અધિકારને સ્થાન આપવા આ અધિકારની સમાપ્તિ કરી છે. LIFile પર ML= I LAL मूर्ख विचाराधिकार. – ૨ – ઘા ભણ્યા છતાં પણ જેઓ મૂખે રહે છે તેઓ પંડિત મૂર્ખ કહેવાય છે. આની પહેલાંના અધિકારમાં એ પંડિત મૂખે કેવા હોય છે તેવું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. હવે આ અધિકારમાં કરી વિદ્યા ન ભણવાથી અથવા સુસંગતિના અભાવથી જંગલી જેવા રહેલા દુનિયાના વ્યવહારના ભાનવગરના મૂર્ખ લોકેમાં કદીપણ વિચાર કર. વાની શક્તિ હોતી નથી અને આવતી પણ નથી તેઓ વિચાર વગરના જ હોય ને અથવા શુદ્ધ વિચારના કે વિચિત્ર વિચારના હોય છે અને તેમ હોવાથી તેઓ જનસમાજને ઓછા ઉપયોગી નિવડે છે બિલકુલ ઉપયોગી નથી થતા અથવા વખતે હાનિકારક પણ નિવડે છે એ બતાવવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે. આપણે યાં 'આહહું? શિવદાસ અને નાજે એ બે ભરવાડને ઘણી મૈત્રી હતી. તેઓ હમેશાં સાથે ઢોર ચરાવવાને જતા હતા. વગડામાં ઢોરને ચરવા મેલી પોતે લાકડીના ટેકાવતી આખો દિવસ ઉભા રહેતા હતા. ભૂત જેવી ભરવાડની જાતને તેથી જરા પણ થાક વર્તાતો નહિ. કોઈ વખત કાનમાં આંગળીઓ ખેતશી સામસામાં દૂહા ઝણુકાવતા હતા. તે જાણે કૃષ્ણ, પીઓ અને ગાયને બેલાવવાને વેણુ વગાડતા હોય તેની નક્લ જેવું લાગતું હતું. કેઈ વખત મોઢાથી ડચકારા, પડકારા, રણકારા, વગેરે બેસીને જાણે ઢોરાંની ભાષાથી સમજાવતા હોય એ ડળ લાગતો હતો. સાંજ વખતે ઢોરને હાંકી, ખભે આડી લાકડી રાખી, ૧ ઢોરાંને ચરાવવા જવું તે. * કૌતુમાળા, Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂવિચારાધિકાર. ૨૯૧ નકાર== = === ======= === == === પાછળ પાછળ આનંદભેર આવતા હતા. તેઓનાં નેશડાં છેટે છેટે હતાં. તેમની વચ્ચે આડી નદી હતી. એક વખત આખી રાત વરસાદ થયો, તેથી નદીનાળાં ભરાઈ ગયાં, ને કીચડ પણ થઈ ગયો. તેથી સવારમાં ઉઠતાં નાજાને વિચાર થઈ આવ્યું કે, આપણે આજે કયાં ઢોર ચરાવશું? રાત્રે વરસાદ થયો છે. તે કઈ જગે નદીનાળાંની અડચણ વગર ઢોરાંને લઈ જવાય એવી ઠીક હશે ? એ બાબત શિવદાસને પૂછું તો ખરે? તે શું કહે છે, એવા ઈરાદાથી શવદાસને બોલાવવા લાગ્યા. ના –શવદાસ! હે એએએ !!! આઈ આવ આઈ. શવદાસ–હે એએએ ! શું કામ ? શું કામ !!! ના –હે એએએ! આઈ આવ!!મારી પાહે. શવદાસ–અલ્યા, હે એએએ !! કાંઈ કામ બામ કહેતે ખરો. નાજો–ડેએએએ! કામવાળાના દીરા ! હે એએ! આઈ આવ આઈઈઈ. શવદાસે જાણ્યું કે, પિતાને મિત્ર આટલે આગ્રહ કરીને બોલાવે છે તે જરૂર જવું જોઈએ. કદાપિ કાંઈ માટે સ્વરેથી ન કહ્યા જેવું જરૂરનું કામ જ હોય ! આતે વગડે છે તેથી સે જણ આવતા જતા હોય તે સાંભળે, માટે મારે જવું એ ઠીક છે, એમ ધારી કછેટે વાળી લીધે, ને ધાબળો ડાંગપર ભરાવી લીધે. નદીમાં જતાં જતાં પાણી છાતીપુર થઈ ગયું, કપડાં પલળી ગયાં; ફક્ત ધાબળો ડાંગપર ભેરવી અદ્ધર રાખવાથી કેરે રહ્યો. એ રીતે પોતાના મિત્ર પાસે ગયે. શવદાસ–ભાઈ નાજા ! હું કામ સે? નાજો–કામ વના તે બોલાવ્યું હશે? શવદાસ–તારે હું કામ ? તે કહી દેને ? ના —લે ! આ તે ઘોડે ચડીને હું આ સું? ઉતાવળો હું થાય સે !! ધીરે ધીરે કહેવાય છે. શવદાસ–પણ ચટ સરીખો બેલદેને કે હું કામ મને લાગે? ના–મેંતે એટલા હારૂ બોલાવ્યું કે આખી રાત મે વરસે તે હવે “આપણે ચ્યાં આઠહં?” શવદાસ–તે માળા ભૂત! એટલું પૂછવું હતું તે મને અહીં સુધી હું કામ બેલાબે? હું ત્યાં, બેઠે બેઠે કહેત નહિ! આ મારાં લુગડાં પલળી ગયાં ને ઉતરતાં દુખી થયે. તેતે થાત નહિ. ના –ભૂતના ભાઈ! મને હું ખબર કે તું આ આળસુ થઈ ગયે હઇશ? * વગડામાં રહેનાર ભરવાડ વિગેરે પિતાનું રહેઠાણ કરે છે તેને નેશડો કહે છે, Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. આથી શિવદાસ પિતાને નાહક ફેરો ખવરાવ્યું તે સારૂ ગુસ્સે થયે પણ ખામોશ પકડી. પછી બંનેએ ઢોરોને ચરાવા લઈ જવાની જગ્યા મુકરર કરી. છેલ્લે શવદાસ નદી ઉતરી પાછે પિતાને નેશડે આ. કેટલાક અક્કલહીન માણસે તથા અકલ ખરચવાની આળસ કરનારાઓ સામા ધણીને નાહકના આંટા ફેરા અને તસ્દી આપે છે, તેમની મૂર્ખાઈને ચિતાર આ વાત બતાવી આપે છે. હીરે ગાળે જઈ આવ્યા. ભાવનગર શહેરમાં કમળશી કરીને એક મોટા વેપારી હતો. તેને ત્યાં હીરો કરીને એક વાર હતો. હીરાને અને અક્કલને હજારે ગાઉનું છેટું હતું, પણ દયાળુ શેઠે તેનો નિભાવ કરવા રાખ્યો હતો, તેથી તેને પરગામ કાગળ પત્ર લઈ જવાનું અથવા તો કોઈ ઉઘરાણી જાય તેની સાથે જવાનું કામ સોંપવામાં આવતું, પણ હીરો દરેક વખતે પોતાની ચાલ કી બતાવવા ચુકો નહિ. • એક વખત રાત્રે કમળશી શેઠ ગુમાસ્તાસાથે વાત કરતા હતા કે “હી. રાને કાલે ઘોઘે મોકલે છે.” તે હીરાના સાંભળવામાં આવ્યું. હીરાને રાત્રે સૂતાં સૂતાં વિચાર થયો કે, શેઠજીને ઇરાદો મને ઘોઘે મોકલવાનો છે તો શેઠજી કહે અને કામ કરવું તે કરતાં વગર કો કરૂં ત્યારે જ મારી હાંશિઆરી! મારા બાપ મને જ કહેતા હતા કે “કહ્યું કામ તે ઢોર પણ કરે પણ જ્યારે વગર કો પોતાની સમજણથી કરીએ ત્યારેજ ખરી માણસાઈ.” આ વિચાર કરી પાછલી રાત્રે ચાર વાગે ઉઠી ઘોઘે જઈ સવારમાં આઠ વાગે પાછા આવ્યું. તુરત હરખાતો હરખાતો શેઠ પાસે ગયે, અને જશ લેવાની આશાએ ઉતાવળથી બેલી ઉઠયે કે “શેઠજી, હં હીરે ઘેઘે જઈ આવ્યું.” શેઠે કહ્યું, “તું કયારે, શું કામ, કે ના કહેવાથી ઘેઘ ગયે હતો?” હીરાએ કહ્યું, “શેઠજી, તમો રાત્રે મને ઘેઘે મેકલવાની વાત કરતા હતા તે આપ કહે અને પછી જાઉં તે કરતાં વગર કહેજ જાઉં તે જશ મળે એ સારૂ ગયે હતે.” આથી શેઠ તેની મૂર્નાઈપર હશી, ફોકટ ફેરો ખાધે તે માટે જશને બદલે જુતીઆ (ઠપકે) આપ્યાં. * કૌતુકમાળા, Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ મૂખે વિચાધિકાર. આ વાત ફેગટના ફેરા ખાનાર મૂર્ખાઓની અક્કલ નમુને બતાવે છે, ને તેવા પ્રસંગમાં આ દષ્ટાંત બેલાય છે. સબસે બાંકી લેકીન સરકારકે સિપાઈસેંબી બાંકી હય. ? સુરત જીલ્લામાં એક વાંકી નામની નદી આવેલી છે જે વખત તેમાં પૂર આવે તે વખત ઉતરવાની મહા મુશ્કેલી! નદીને પાટ ઘણેજ સાંકડે હોઈને કમરપુર પાણીમાં ઉતરતાં પણ વખતે માણસથી તણાઈ જવાય! એક વખત એક લશ્કરી સિપાઈ કામસર સૂરતથી દમણ જતો હતે. - સ્તામાં એ નદીના હવાલામાં સિપાઈભાઈને આવવું પડયું. ચોમાસાની રૂતુ એટલે નદીમાં પાણીનું પૂર ઉતર્યું કે ચડયું એમ થયા કરતું હતું. મિભાઈની પાસે જે સામાન હતું તેને એક ગાંસડે બાંધી માથા ઉપર લીધો, ને નદીમાં છાતી પૂર પાણું છે એમ બીજાઓથી જાણી ઉતરવાની તૈયારી કરવા માંડી. " આલ્લાં પાણીની કાંઈ દરકાર મિભાઈએ કરી નહિ. તેથી કિનારાપરના લોકોએ કહ્યું કે, “ મિસાહેબ, એટલું પાણી છે પણ ઉતરાશે નહિ; એમાં વમળ ઘણું થાય છે ને તાણ પણ વધારે છે, તેથી તમને આરામાંથી પાણી દૂર ખેંચી લઈ જશે. પછી ઉંડાં પાણી આવ્યાં કે નીકળી શકશે નહિ. એનું નામ વાંકી નદી છે ને તેનાથી સૌ વિચારીને ચાલે છે માટે કાલે પાણી ઉતરે, ત્યારે જાજે.” મિઓ કહે છે “છાતીપૂર પાણી કયા હતા? ઔર નદીબી કૈસી છેટી હૈ? હમ ઉસકી દરકાર કરતા નહિ. ઉસ્કા નામ બાકી હવે તો હિાને દે સબસે બાંકી લેકીન સરકારકા સિપાઇસેંબી બાંકી હૈ! બડી ગજબકી બાત ! હમ લશ્કરી લેક! ઓ છોટી નદીમેં ડર જાવે તે કિસ તરેહસે લડાઈમેં દુશ્મનકું હઠા શકે !” મિની પતરાજ જોઈ કોઈ વધારે બેલ્યું નહિ. મિએ માથે ગાંસડે લઈ નદીમાં કાવ્યું. ચાલતાં ચાલતાં વચ્ચોવચ ગયો ત્યાં તાણ વધારે લાગવા માંડયું. ને ડોકી નમી જતાં બચકે નદીમાં પડી ગયે. તે લેવા મિઆ પાછળ પડયે, પણ આરા બહાર નીકળી જવાથી પાણુ વધારે થયું ને મિઆં ડૂબી મૂઓ! પાણીની સાથે બાથ ભીડવી નહિ. તેમજ અમલના જોરથી કાંઈપણ સ. હસા કામ ન કરવું એ હકીકત આ વાત સૂચવે છે. મૂર્ખકના વિચારે કેવા વિચિત્ર અને ઉપહાસપાત્ર હોય છે એ ઉપર * કૌતુકમાળા, Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. દામ wwwwwww 777 ના દાખલાએથી બતાવવામાં આવ્યું છે. પણ તેઓ મૂખ હાવા છતાં જો કાઈ તેમની ભૂલ જણાવે અથવા તેમને સમજાવવા જાય તેા તેઓ એવા દુરાગ્રહી હાય છે કે પેાતાની ભૂલ માનતા નથી એટલુંજ નહિ પણ સામા માણસને હલકા પાડવાનાજ યત્ન કરેછે માટે તેવા મૂર્ખ લેાકેાના સમૂહમાં ડાહ્યા માણસે ચુપ રહેવું એ વધારે સારૂં છે એમ દેખાડવાસારૂ હવે પછી “ મૂર્ખ સમીપે વિદ્વન્માન ” અધિકારને લેવામાટે આ અધિકારની વિરતિ કરવામાં આવેછે. मूर्खसमीपे विन्मौन-धिकार. -- મેં ખાંની સભામાં સમય આવ્યા શિવાય વિદ્વાને માન રહેવું ચાગ્ય છે કારણ જે સ્થળે મૂર્ખાના કોલાહલ મચી રહ્યો. ાય ત્યાં વિજ્ઞાનનું ભાષણ સંભળાય પણ કયાં ! જેમ કાગડાના કીકાટામાં કાયલનું ટવકવુ વ્યર્થ છે તેમ વિદ્વાનોએ એલેલું મૂર્ખાના એલવામાં વ્યર્થ છે તેથી સમય આવતાં સુધી માન રાખી બેસવામાં વિદ્વાનોની ખામી ગણાતી નથી મૂખો ખેલતા હાય ત્યાં પોતાથી શ્રવણ ન કરાય તે ચાલી નિકળવું અથવા માન રહેવું પણ મૂનિ ખેલતાં બંધ રાખવા જતાં તેને ન સમજાવી શકતાં પેાતાને પણ તેમની પંક્તિમાં ગણાવું પડે છે, માટે સર્વથા માન શ્રેષ્ટ છે ઇત્યાદિ સમજાવા આ અધિકારને આરંભ છે. મૂર્ખાની સભામાં વિદ્વાને માન રહેવું. અનુષ્ટુપ્. युक्तमेव कृतं मौन, काले प्रावृषि कोकिलैः । वक्तारो दर्दुरा यत्र, तत्र नष्टं सुभाषितैः ॥ १ ॥ æ. મુ.) વર્ષાઋતુમાં ( ચામાસામાં) કાયલ મૈાન રાખે છે તે ચેાગ્ય છે. કારણ કે જેમાં દેડકાં મેલનારાં છે તેમાં સુભાષાવાળાએ ખેલવું નષ્ટ ( વ્યર્થ ) છે માટે જે જગ્યોમાં મૂર્ખાના સમાજ હેાય ત્યાં વિદ્વાનેાએ મૂંગા રહેવુ જ ઉચિત છે. ૧ તથા- આર્યાં. अपसरणमेव शरणं, मौनं वा तत्र राजहंसस्य । ૩ રતિ નિટવી, વાષાદિનો પત્ર ।। ૨ । ૩. ર. નાં.) સુ. Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, મૂખ સમીપે વિન્માન-અધિકાર, ૨૯૫ જે જગ્યાએ સામે બેઠેલો બહુ બલકે ટિટેડે કડવું બોલે છે ત્યાં રાજહંસે મન રાખવું અથવા ત્યાંથી ચાલી નિકળવું સારું છે. તેમ રાજમાન્ય પુરૂષે જ્યાં વાતુઓ સામો બેઠે આઠેય બોલતા હોય ત્યાં કાંતે મન બેઠું રહેવું અથવા ચાલી નિકળવુંજ ઠીક છે. ૨ વળી-- ઉપનતિ. कोलाहले काककुलस्य जाते, विराजते कोकिलकूजितं किम् ।। परस्परं संवदतां खलानां, मौनं विधेयं सततं सुधीभिः ॥३॥ (सु.र. જ્યાં કાગડાઓનો કોલાહલ મચી રહ્યો હોય ત્યાં શું કેયલને શબ્દ છે? માટે જે ઠેકાણે મૂર્ણો પરસ્પર વાદ કરતા હોય ત્યાં ડાહ્યા માણસે સદા શાંત રહેવું. ૩ મૌનથી વિદ્વાનના ગુણમાં ખામી ગણાતી નથી. શિવMિી. अमुष्मिन्नुद्याने विहगखल एष प्रतिकलं विलोलः काकोलः कणति किल यावत्पटुतरम् । (શા. ઉ.) सखे तावत्कीर द्रढय हृदि वाचंयमकलाम् न मौनेन न्यूनीभवति गुणभाजां गुणगणः ॥ ४ ॥ કોઈની પાસે પોપટને ઉદ્દેશીને વિદ્વાન પ્રત્યે અન્યક્તિ છે. હે મિત્ર પોપટ ! જ્યાં સુધી આ બગીચામાં પક્ષીઓમાં ધુતારે ચપલ આ કાગડે બહુજ ચપલપણે મિષ્ટતાવગરનું બેલે છે ત્યાં સુધી તારા હૃદયમાં મિનકળાને મજબૂત કર. કારણ કે ગુણવાનને ગુણસમૂહ મનથી કંઈ ન્યૂન થતો નથી. જ્યાં વચનની પરીક્ષા ન હોય અથવા જ્યાં અનાદર કે ઉપહાસ થવા સંભવ હોય ત્યાં વચનને ઉચ્ચાર કરે નહિ. એ વિદ્વાને કે જેઓ માનપાત્ર છે તેઓને માટે વાજબી છે. ૪ ગધેડાના બેલવા તરફ ઘોડાની ઉપેક્ષા. aધા . वक्रेबल्गप्रकर्षः समरभुवि तव प्राणरक्षापि दैवास्वेच्छाचारो न चास्ते नहि भवति तथा भारवाहो नितान्तम् ।. ( ૩ ૦ =). इत्युक्तोऽश्वः खरेण प्रहसितवदनो मूक एवावतस्थे तस्माज्जात्या महान्तोऽधमजनविषये मौनमेवाश्रयन्ते ॥५॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો, દશમ ~~~~ -~-~~-~ એક ગધેડા ઘેાડાને કહે છે કે તારે હંમેશાં ભાર વહન કરવા પડતા નથી, પણ તારા મુખમાં લગામનું આક રહે છે. કાઈ વખતે રણસંગ્રામમાં તારાં પ્રાણ પણ દૈવયેાગેજ બચે છે. વળી સ્વેચ્છા મુજખ હરવું ફરવું તને થતું નથી, વિગેરે કહ્યા છતાં પણ ઘેાડા હસતું માઢુ રાખીને માન રહ્યો, માટે જેએ જાતિવત છે તેએ નીચ લેાકેાના વચનથી માનજ રહે છે ( અને તેજ નીચને જીતવાનું શસ્ત્ર છે.) પ સૂક્ષ્મ વિદ્વાનને પણ મીણ કહેવરાવે છે. शार्दूलविक्रीडित. मूर्खज्ञो पथि गच्छतः कुसुमितं ताभ्यां पलाशडुमं, Taf हि पाटलं जडमतिर्भो सूर्ख नो पाटलः । वादं तौ कुरुतो जडेन सुकविर्यष्ट्यादिभिस्ताडितो, यष्टया पुष्टिवशाद्विमुञ्च जड़ हे भो पाटलः पाटलः ॥६॥ (૪. . નૈ.) એક રસ્તાને વિષે મૂર્ખ અને પતિ બન્ને જણ ચાલ્યા જાય છે તેઓએ ફુલવાળું ખાખરાનું વૃક્ષ જોયું એટલે મૂર્ખ ખેલવા લાગ્યા કે આ વૃક્ષ પાર્ટલનું છે ત્યારે પડિત ખેલ્યા કે હું મૂર્ખ! એ પાટલ નથી પણ ખાખરાનું વૃક્ષ છે. આમ પરસ્પર વાગ્યુદ્ધ ચાલ્યું. છેવટે મૂર્ખ લાકડી અને મુંઢીના પ્રહારથી પંડિતની પૂજા કરી એટલે તે પ્રહારથી પંડિત મૂર્ખને કહે છે કે અરે મૂર્ખ ! મને છેાડીદે એ ખાખરા નથી પણ ભાઈ! પાટલ છે પાટલ છે. ૬ સૂખની સામે વાદવિવાદ કરવાથી દૂર રહેવુ, દાહા. ગણે નહિ ગંભીર જન, દુર્જનતણા અવાજ; શ્વાન ભસે સ સામટાં, ગણે નિહ ગજરાજ, ઉઘાડવા સંડાસ તા, ઢાંકા નાક નિદાન; જો છંછેડા નીચને, કરા બંધ નિજ કાન. I મનહર. રૃખવા પરાયા દોષ ચક્ષુ ો ચંચળ થાય, અચળ તો આપણીજ આંખ આડું ધરીએ; મિથ્યા મુખ સ્વાદ માટે કરે જો વિવાદ કાઇ, રાખીએ વદન બંધ વેણુ ન ઉચરીએ; * દલપતકામ. Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. મૂર્ખસમીપે વિદ્વજોન-અધિકાર. ૨૯૭ નજજ *** **** ** ** **ણa == સમજી વિસારી કદી સંડાસ ઉઘાડીએ ન, જે ઉઘાડીએ તે નાક બંધ કરી ફરીએ, કહે દલપત્તરામ જે કદાપિ કેઈ ઠામ, ખળ મુખ બેસે ત્યારે કાન બંધ કરીએ. ૯ માનવીઓ મધ્ય અભિમાન ધરી શ્વાન કહે, નગરીના લેક છેક નબળા નરમ છે; હું ભણું સર્વને મને શી ન શકે કેઈ, કેવું મોટું મારું ચેખું બઢતું કરમ છે; ત્યારે તેને તેજ ઠામ કહે દલપતરામ, બેટે એવો મટે તારા મનમાં મરમ છે; ભસવાને ભાઈ તેતે તારેજ ધરમ ધાર, સજજનને ભસવાની અતિશે શરમ છે. ૧૦ મૂર્ખ લોકોની વાત તથા તકરારે ઢંગધડા વગરની હોય છે, કેઈ ડાહ્યો માણસ તેને યોગ્ય જવાબ આપે તેના પર તેઓ ધ્યાન દેતા નથી તેઓ કદાચ ધ્યાન દે છે તે પણ તેનું રહસ્ય સમજવાની તેઓનામાં શક્તિ હોતી નથી તેઓ પોતાને જ કો ખરો હોવાનું જ ફૂટયા કરે છે અને પદ્ધતિસર વાત કરનાર ડાહ્યા માણસનું માથું પકવે છે. માટે તેવા મૂના સમાગમમાં કોઈ કારણે સર આવી જવાયું તે વખત ડાહ્યા માણસે મુંગા રહેવું એજ ઉત્તમ છે. બનતાં સુધી મૂખ લોકેના સમાગમમાં ન આવવાની સંભાળ રાખવી એજ વધારે ઉત્તમ છે રાજા ભર્તુહરિ એમજ કહે છે કે પશુઓની સાથે જંગલમાં ભટકવું પડે તે તે કબુલ કરવું પણ સ્વર્ગ જેવા સ્થાનમાં પણ મૂખન સમા ગમ કરવાથી દૂર રહેવું. આ દશમ પરિચછેદમાં આવા પ્રકારના પણ અધિકારો લઈને દેખાડવામાં આવ્યું કે બુદ્ધિહીન લોકે દુનિયામાં નિદાને પાત્ર થાય છે અને તેઓ પોતાનું કંઈપણું હિત સાધી શકતા નથી ધર્માચરણ અને આત્મવિચાર કરવાને રસ્તે તેઓને માટે ખુલ્લે કયાંથી હોય? કારણ કે તેઓની બુદ્ધિ કુંઠિત હોય છે માટે બુદ્ધિ કેવા કેવા પ્રયત્નોથી ખૂલે તેવા પ્રયત્નનું તથા બુદ્ધિ શ્રેષ્ઠ હોય છતાં શરીર રોગગ્રસ્ત હોય તે બુદ્ધિને વ્યગ્રતારૂપી પિશાચી વળગી તેનો રસકસ ચુસી જાય છે માટે આરોગ્ય પણ જાળવવું જેથી બુદ્ધિ સ્વસ્થ રહે અને આત્મહિત સધાય તે સમજાવાને હવે પછીના પરિછેદમાં યથાશક્તિ પ્રયત્ન કરવાનું ધારી આ અધિકારની સાથે આ પરિચ્છેદની પણ સમાપ્તિ કરવામાં આવે છે અને આ ગ્રંથના વાંચનારાઓને માટે ઈચ્છવામાં આવે છે કે તેઓ સુબુદ્ધિવાળા અને સુપ્રયત્નશીલ બની સમગ્ર સંસારનું તથા પિતાનું પણ કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિમાં પરાયણ રહી પરિણામે નિવૃત્તિનું શાશ્વત સુખ ભોગવે, તથાસ્તુ. Page #330 -------------------------------------------------------------------------- ________________ २८८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દશમ ॥ ग्रन्थं संग्रहिता ॥ गीति. दशमपरिच्छेदोयं विनयविजयमुनिवरमणीतेऽस्मिन् । . ग्रन्थे समाप्तिमगमत्करोतु वं सर्वदा सतां गुणिनाम् ॥ શ્રીવિનયવિજય મુનિવરે કરેલા આ ગ્રંથમાં આ દશમો પરિચ્છેદ સમાપ્ત થયે તે સર્વ ગુણવાન સજજનેને સુખ કરનાર થાઓ, । FFERE FEERESE hi- e - - MOD 06RAMPERATOGre BADCASPASNAS + दशम परिच्छेद परिपूर्ण. । APAN NAGAR Quart -9 STMINS DEBOOK Page #331 -------------------------------------------------------------------------- ________________ एकादश परिच्छेद. શમ પરિચ્છેદમાં લીધેલા અધિકારાનું મનન કરનાર મનુષ્યને નીચત્વ તથા મૃખત્વ વગેરેપર તિરસ્કાર ઉત્પન્ન થઈ ઉત્તમતા વિદ્વત્તા વગેરે તરફ માનવૃત્તિ પેદા થાય એ સ્વાભાવિક છે. મનુષ્ય પોતાનું મનુષ્યત્વ શેાભાવવાને ઉત્તમ થવું જોઇએ અને તેને ઉપયોગી બનાવવાને વિદ્વાન થવું જોઇએ. સારા ગુણ્ણા મેળવવા અને વિ ઘાના આદર કરવા તથા ગુણની પરીક્ષા થાય તે માટે અને વિદ્યાનું સહેલાઈથી સંપાદન થઈ શકે તે માટે વિવિધ પ્રયત્નાથી બુદ્ધિને કેળવવી જોઇએ. બુઠ્ઠી ધારવાળાં હથિયારથી એક નાનું સરખું દાતણ પણુ કાપી શકાતું નથી પણુ તેજ હથિયારને સજવામાં આવે તે તેનાથી લેાઢાની છડી પણ કપાઈ જાય છે તેવી રીતે કેળવણી વગરની બુદ્ધિ સાદી વાત સમજવામાં પણ પાછી પડી જાય છે અને કેળવાયેલી બુદ્ધિ સૂક્ષ્મ શાસ્ત્રીય વિષયોમાં પણ આરપાર જાય છે તા પછી વ્યાવહારિક વિષયોના તત્વને હસ્તગત કરવામાં તે સહેલાઈથી ફત્તેહ મેળવતી રહે તેમાંતે નવાઇજ શું ? એટલામાટે બુદ્ધિને કેળવવાના વિષયોમાં શ્રમ લેવા આવશ્યક છે તથા શરીરની અસ્વસ્થ દશામાં કેળવાયેલી બુદ્ધિપર પણ વ્યગ્રતાનું આવરણ આવે છે માટે શરીરની સ્વસ્થતા જાળવવામાં બેદરકાર ન રહેતાં પ્રયત્નશીલ રહેવું એ પણ જરૂરનું છે વગેરે હકીકતા સમજાવવા માટે આ ૧૧ મા પરિચ્છેદના આરબ છે. ៩ મહેલિા-ઘધિવહાર. મનુષ્યોની બુદ્ધિની ચાતુરી-કેટલીક અસભવિત જેવી જણાતી, પશુ ખરી માર્મિક વાતાથી બહુ સારૂં કામ કરી શકે છે, વળી તે વિચારશક્તિને વધારે છે તેમજ પ્રહેલિકાની કવિતાઓ સમજવાથી મનને વિનેદ થાય છે તેની સાથે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ ઊંચા wwww ------ ગૂઢ અભિપ્રાયો શોધી કહેાડવાનું અને સમજવાનું સામર્થ્ય વધે છે, જે સામર્થ્ય ગૂઢ અભિપ્રાયવાળા તત્વ વિષયોનું રહસ્ય તેમાં ઉંડા ઉતરીને ખરાખર સમજ વામાં પણ રસ્તા ખુલ્લા કરે છે. આવાં દૃષ્ટાન્તા જેમને ભાષામાં વ્રત ( વરત ) કહેવામાં આવે છે તેનાથી આશ્ચર્યજનક ચમત્કારિક કથનશક્તિ પણ વધે છે વગેરે જણાવવાને આ અધિકારને આરંભ થાય છે. ભ્રાંતિ ઉત્પાદક રચના, અનુષ્ટુપ્ (૨ થી ૨) अपदो दूरगामी च, साक्षरो न च पण्डितः । अम्मुखः स्फुटवक्ता च, यो जानाति स पण्डितः ॥ १ ॥ } પગ વિનાના છે પણ દૂર જનારા છે, સાક્ષર (અક્ષરવાળા) છે પણ પંડિત નથી. સુખવગરના છે પણ ચાખ્ખુ ખેલનાર છે. આમાં તમામરીતે વિરાધાભાસ થાય તેવું છે પણ તેમ નથી આ સમસ્યા છે અને તેના પ્રત્યુત્તર-પત્ર ( કાગ ળ) થાય છે. શ્ કાગડાના કેલાહલ. तिमिरारिस्तमो हन्ति, चिन्ताचकितमानसाः । वयं काका वयं काका, वदन्ति वायसा इति ॥ २ ॥ ગા. ૧.) ( માવિ. ) સૂર્ય અંધારાને હણે એવી ચિન્તાથી આકુલ વ્યાકુલ મનવાળા કાગડાએ અમે કાકા ( કાગડા ) અમેા કાકા ( કાગડા ) છીયે આમ લે છે અર્થાત્ સૂર્યના ઉદય થાય તેથી અંધારૂં હુણાય છે માટે કાગડાઓને ભય લાગ્યો કે આપણે પણ કાળા અંધારાજેવા છીયે માટે ક્યાંક આપણને પણ નાખશે તે આવી શકાથી પ્રાત:કાળમાં સૂર્યના ઉડ્ડયના સમયમાં કાકા કાકા શબ્દ ખેલીને અમેાતા કાગડા છીયે અંધારૂં નથી આમ તે સૂચવે છે. ર શ્રી પાર્શ્વનાથસ્વામી. શ્રેણી આર્યા (૩ થી ૪ ) अह नयणा सोलस, पनरस जीहाउ चलणजुअलंच | दुभिजिअ दुन्नि करयल, नमाम्यहं एरिसंदेवम् ॥ ३ ॥ ૪.૪.) સાળ નયનવાળા, પંદર જીભવાળા, એ પગવાળા, એ જીવવાળા અને એ હાથવાળા એવા દેત્રને હું નમુંછું ( અર્થાત્ પાર્શ્વનાથ ). ખુલાસા—શ્રી પાર્શ્વનાથસ્વામીના શરીર ઉપર સાત વાળા સર્પ છે. તે સહિત ભગવાનનું આ વર્ણન છે. સાત ટ્ઠા હાવાથી ચાદ નેત્ર સર્પનાં અને Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. પ્રહેલિક–અધિકાર. ૩૦૧ સ્વસ, બે નેત્ર ભગવાનનાં એમ સેળ નેત્ર, સર્ષની એક એક ફણમાં બબે જીભ હેય તેથી સર્પની ચિદ જીભ અને એક જીભ ભગવાનની એમ કુલ પંદર જીભ, બે પગ અને બે હાથ તે માત્ર ભગવાનનાજ. સર્પને તે હેાય નહિ. અને બન્નેને મળીને બે જીવ. આ પ્રમાણે વિશિષ્ટ સ્વરૂપનું વર્ણન કરી તે શ્રી પાર્શ્વનાથસ્વામીને નમન કરેલું છે જે વર્ણન સમજાયા પછી ભક્તજનોનાં અંતઃકરણમાં વિશેષ ભક્તિભાવ અને અલૌકિક આનંદ ઉત્પન્ન કરે છે. ૩ સ્વમ. उप्पणविमणनाणो, कोयालोयप्पयासदक्खोवि । जलेवली न पासइ, तंदिडं अजराईए ॥ ४ ॥ શદ્ધ જ્ઞાનવાળા, લોક અને અલક જોવામાં સમર્થ એવા જે કેવલી જેને જઈ શક્તા નથી તેને મેં આજ રાત્રિમાં જોયું, (અર્થાત્ મેં સ્વમ જોયું.) આ ખુલાસે–ચાર પ્રકારનાં ઘાતી અને ચાર પ્રકારનાં અઘાતી એવાં આઠ પ્રકારનાં કર્મો દરેક જીવને હેાય છે જ્યારે ઘાતકર્મનો ક્ષય થાય ત્યારે જીવ કેવલી બને છે. અને ઘાતકર્મમાં બીજું કર્મ જે દર્શનાવરણીય છે તેને જ્યારે ઘાત થાય છે ત્યારે કેવલીને નિદ્રા હોતી નથી કારણ કે નિદ્રા દર્શનાવરણીય કર્મને ભેદ છે તેથી કેવલીને સ્વનું હોઈ શકે નહિ. ૪ નાળીએરની સમસ્યા. કપાતિ. (–) वृक्षाप्रवासी न च पक्षिराजत्रिनेत्रधारी न च शूलपाणिः। । त्वग्वस्त्रधारी न च सिद्धयोगी नलं च विभ्रन घटो न मेघः ॥५॥ सु. र. (. . i.) ઝાડના અગ્ર ભાગ ઉપર નિવાસ કરનાર છતાં પક્ષીરાજ (ગરૂડ કે ઉત્તમ પક્ષી) નથી, ત્રણ નેત્ર છતાં શંકર નથી, છાલરૂપી વસ્ત્રને ધારણ કર્યા છતાં સિદ્ધયોગી નથી, જળને ધારણ કર્યા છતાં ઘડે કહેવાતું નથી તેમ વાદળું પણ કહેવાતું નથી. એટલે તેનો જવાબ નાળિયેર. ૫ આંબા (કેરી) ની સમસ્યા. वृक्षाग्रबासी न च पक्षिजातिस्तुणं च शय्या न च राजयोगी। । सुवर्णकायो न च हेमधातुः पुंसश्च नाम्ना न च राजपुत्रः ॥६॥ ઝાડના અગ્રભાગ ઉપર રહેનાર છતાં ઉત્તમ પક્ષી જાતિ નથી, ઘાસની પથારી S Page #334 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્ય ગ્રહ-ભાગ ૩ જે. B ~~~~~~ S ઉપર શયન કર્યો છતાં રાજયોગી નથી, સુવર્ણ જેવી પીળી કાંતિ છતાં સુવર્ણ નથી અને નરજાતિ છતાં રાજપુત્ર નથી, પણ “ આંખ' છે. ૬ વૃષભની સમસ્યા. 302 એકાદશ इन्द्रवज्रा. चक्री त्रिशुलीन हरो न विष्णुर्महान्बलिष्ठो न च भीमसेनः । ' स्वच्छन्दचारी नृपतिर्न योगी सीतावियोगी न च रामचन्द्रः ||७|| (મુ. ર. માં.) ચક્ર ધારણ કર્યા છતાં વિષ્ણુ નથી, ત્રિશૂળ ધારણ કર્યા છતાં શંકર નથી, મહા અલિષ્ઠ છતાં ભીમસેન નથી, સ્વેચ્છાચારી છતાં રાજા કે ચેાગી નથી સીતા ( કાશ ) ના વિયાગ છતાં રામચંદ્રજી નથી એટલે આને જવાબ આંકેલ વૃષભ ( ખુંટ ) છે. ૭ અનેકાર્થ શબ્દથી થતા ચમત્કાર. દાહા. રિઆબ્યા, હિર ઉપન્યા, હરિપુંઠે હરિધાય; હરિગયેા ઝટ હરિ વિષે, હરિ બેઠા વા ખાય. ૮ કસ્યાપિ. ( હિર ) વરસાદ આવવાથી ( હિર ) દેડકા ઉત્પન્ન થયા અને ( ર ) સર્પ ( ર ) દેડકાની પાછળ દાડયા ( હિર ) દેડકા ઝટ ( હિર ) પાણીમાં પેશી ગયા એટલે ( હિર) સર્પ દેડકાની ગેરહાજરીમાં વાયુભક્ષણ કરવા લાગ્યો. અર્થાત્ સ્થળચર સ પાણીમાં રહી શકતા નથી તેથી દેડકા બચ્યા અને સર્પ ફાંફાં મારીને પાછા વળ્યેા. ૮ બન્ને મનુથી શણગાર, સવૈયા. વાહરે વાહ રસાળિ મહીજ, જહીં મળિ સાર હવારે હવા વાસ વસે જહિ ચાહિતપીક, કપિ તહિ ચાહીજશે વસવા; વાદ કરે જિ તાગ નહીંજ, જહીં નગ તાજિ હરેક દવા; વાજષિ તાશિર ચાર કહીશ, સહી કર યાર શિતાખી જવા. (દલપત.) * આ સવૈયા સંસ્કૃત કાલિદાસ ત્રિ જેવાની કવિતાની સાથે ટકે તેવા છે એટલે આનાં ચારે ચરણા અવળાં વાંચવાથી તેનાતેજ શબ્દો આવે છે એ વિની ઊંચી શિક્તનું ભાન બતાવે છે. વળી તેમાં આબુના પર્વતની જમીન, હવા, ત્યાંનાં જાનવરા તથા ત્યાંની ત્રનસ્પતિ વિગેરેને વખાણી, ત્યાં જવા માટે કવિએ ભળામણ કરી એક સામાન્ય લખાણને અમરપટ્ટો આપ્યો છે એ ખુખી છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ શબ્દકૂટ-અધિકાર. ૩૦૩ નકકww w = ==== === ====== પ્રહેલિકા એટલે બાળકે જે ઉખાણું કહે છે તે સમજવાં. આવી પ્રહેલિકાથી તર્કશક્તિ વધે છે તેમજ કવિ કે શ્રેતાઓને આનંદ ઉપજે છે. પ્રહેલિકા સમજવા માટે વધારે શબ્દજ્ઞાનની જરૂર છે. આપણું દેશમાં એવી પ્રહેલિકા અરસપરસ પુછવાને વધારે પ્રચાર હતા, એટલું જ નહિ પણ લગ્ન વખતે વરકન્યા પણ એવી સમસ્યાના લકે પરસ્પર પુછતાં હતાં. તર્કશક્તિને ખિલવવાને તે એક સરલ રસ્તો છે. આ પ્રહેલિકા એ અર્થફૂટ છે તેથી તેની સાથે સંબંધ ધરાવતો શબ્દકૂટ અધિકાર લેવા આ અધિકાર અત્રેજ પૂર્ણ કર્યો છે. રામ-અધિવરાર. , ,' .. , , ; * * $ ', તા -4 se, કવિતાને અર્થ સરલતાથી ન સમજાય એટલે ગુંચવાડાભરેલો હોય તે કૂટ કવિતા અથવા મલેક કહેવાય છે. એને અર્થ પંડિતો પણ બહુધા મુશ્કેલીએ કરી શકે છે અથવા કોઈવાર તે તેને કર્તા પોતેજ જે ખરો અર્થ કહે છે ત્યારે જ સમજાય છે. આવા કાવ્યમાં કવિઓ ઉપરટપકે જોતાં માણસને ભૂલાવામાં નાખે એવા અર્થવાળા શબ્દો તથા એતિહાસિક અને પૌરાણિક પ્રસિદ્ધ કથાઓ ગોઠવે છે એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે સાદી વાત કહેલી હોય પણ તેને બદલે લાંબીકરીને ગુંચવાડો ઉભો કરે છે જેમ કે બીલાડી ઉંદર પકડીને ઘરમાં દોડે છે એટલી કહેવી હોય તેને બદલે નીચલા બે દેહરા બેલે છે. વૃષભ વિધાતા થાય તે, વિષ્ણુ ગાય થઈ જાય; દાનવ સુધાપતિ ઘરે, પય પીવાને જાય. તેના અરિના પુત્રનું, વેગી વાહન જેહ, તેની ગળચી દાબતી, બીલ્લી દોડ ગેહુ. સ્પર્શ–દાનવ (દૈત્ય) ની સુધા (અમૃત) તેને અધિપતિ મયદાનવ તેને ઘેર વિધાતા (બ્રહ્મા) વૃષભ (વાછડે) બનીને અને વિષ્ણુ ગાય બનીને પય (અમૃત) પીવાને જાય છે. આ કથા ભાગવતના સપ્તમ સ્કંધના ૧૧ મા અધ્યાયમાં પ્રસિદ્ધ છે તે મય દાનવના અરિ (શત્રુ) શંકર તેને પુત્ર ગણપતિ, તેનું વેગવાળું વાહન ઉંદર તેની ગળચી દાબીને બીલાડી ઘરમાં દોડે છે. આથી જણાશે કે કૂટ એ “ખોદ ડુંગર અને કાઢ ઉંદર” એવી ઘણી મહેનતે થેડે સાર શેધતાં તર્કશક્તિ અને સ્મરણશક્તિ ખીલે છે તથા બહુકૃતપણે પમાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ ગુણમાં ટોષારોપણ. ગgg (૨) | કિં કુર્યા વા વા કૂમો પોશ્ય નિરીદશી કુરિવાજૈ. સોનિrછે જુન ૨. (૧૩) શું કરીએ અને કોની આગળ કહીયે? મેહની આવી ગતિ છે કે જે ગુણ કરી તે પણ દુષધાતુના ગુણની માફક જ થાય છે. દુષ ધાતુ છે તેમાં ગુણ કરીયે એટલે ઉન ઓ થવાથી દુષને ઠેકાણે દોષ થાય તેમજ અમારે કરેલા ગુણ (ઉપકાર ) પણ દેષરૂપ થઈ પડયો. ૧ - સુલભ વસ્તુતરફ અણગમે. मुत्तोऽप्येक एवार्यो, लघुतापि तयोर्द्वयोः। ) वर्णेष्वेकः शिरस्योऽभूत्, बिन्दुस्तागमग्रगम् ॥ २॥ (सू. मु.। દરેક વર્ણમાં (જાતિમાં ) સુવૃત્ત ( સદાચારવાળે-ગુણવાન ) એક હાય તેજ પૂજાય (મનાય) તે બે થાય તો પણ તેમની (ગુણવાની) હલકાઈ થાય છે ( કિંમત ઘટી જાય છે). તો પછી ઝાઝા થાય ને તેમ બને તેમાં તે શું કહેવું? જેમ વર્ણમાં (અક્ષરેમાં) સુવૃત્ત (સારી રીતે ગેળ) બિન્દુ (અનુસ્વાર–મીંડું) એક હતું ત્યાં સુધી સની માથે હતું (ચડતું) અને જે બે મીંડાં થયાં તે તુરત તે વિસર્ગ થઈને આગળ આવે છે અને જે તેથી ઝાઝાં થયાં તે પછી તે નકામાં ગણાય છે. ૨ આવાં શબ્દકૂટનો ફુરસદ વખતે ઉપગ કરવાથી બુદ્ધિ ખીલી શકે અને વિશેષ અભ્યાસથી પંડિતની પંક્તિમાં ગણાય તેમાં આશ્ચર્ય નથી. હવે તેની અત્રેજ સમાપ્તિ કરતાં વળી પણ તેને જ લગતે કકર્મ અને ક્રિયાદિ ગુમ અધિકાર અહીં લે ઉચિત ધારેલ છે. -- - - * આ દષ્ટાંત શ્રી મહાવીર સ્વામીના જન્મનું છે કે જ્યારે તે પોતાની માતાના ઉદરમાં હતા ત્યારે જ તેમને વિચાર થયો કે જે હું હાલીશ ચાલીશ તો માતાને દુઃખ થાશે તેથી સ્થિર થઈ રહેવું તે સારું છે આમધારી સ્થિર થઈ ગયા ત્યારે તેમનાં માતુશ્રીને ઉલટ ખેદ થયો કે આ ગર્ભ તે શું ગળી ગયો અથવા છોડ થઈ ગયો હશે શું? આવા વિચારથી મહા શેકાકુલ બની ગયાં માટેજ કહેવું પડયું કે મેહની કેવી ગતિ છે કે જે સુખને માટે કર્યું તે પણ દુઃખ મનાય છે અને ગુણ દોષરૂપ થાય છે, Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ; ક કર્મ ક્રિયાદિષ્ણુસાધિકાર ********* कर्तृकर्म क्रियादिगुप्ताधिकार. ૩૦૫ ---. . આ અધિકારના શ્લેાકેાના પણુ અથ વાંચ્યાવિના તેમાંથી કોં—ક તથા ક્રિયા વગેરે ગાતવાં બહુ કઠણ પડે તેમ છે અને તેથી તેમાં બુદ્ધિના વધારે ઉપયોગ કરવા પડે એ સ્વાભાવિક છે. વ્યાકરણુ ભણેલાને તેા આવા ક્ષેાકા તેના અર્થ વાંચ્યા વિનાજ શિખવાના મહાવરા રાખવાથી ઘણા ફાયદા થવા સંભવ છે. આ પણ એક વિદ્વાનેાને વિનેદકારક અધિકાર હાવાથી અત્રે તેને સ્થાન આપ્યું છે જેથી તે સુજ્ઞજનાને આન ઢંકારી થશે. એકથી આઠ સુધિના આ શ્ર્લેમાં કત્તા ગુપ્ત છે. अनुष्टुप् . १ थी ६ गौरीनखरसादृश्य श्रद्धया शशिनं दधौ । इहैव गोप्य कर्ता वर्षेणापि न लभ्यते ॥ १ ॥ (સુ. ૨. નાં.) ઉમાના નખની સમાનતાની શ્રદ્ધાથી ચંદ્રને ધારણ કર્યો. અહીં કો છે. એક વરસ સુધી ( શેાધે) તાપણુ જડે નહિ. ગુપ્ત સ્પષ્ટીકરણ—ઉત્તરાદ્ધ માં જૈવ છે તેમાં ફર્દી અને ત્રુ એ પ્રમાણે પદ મળે છે. ર્ એટલે કામદેવ તેને હૈં। એટલે હણનાર એવા જે શંકર તે અહીં કોં છે. ૧ अनवस्त्रसुवर्णानि रत्नानि विविधानि च । (ડ્યુ. 7. નાં. ) ब्राह्मणेभ्यो नदीतीरे ददाति व्रज सत्वरम् ॥ २॥ ( હે ભાઈ!) અન્ન, વસ્ત્ર, સુવર્ણ અને અનેક પ્રકારનાં રત્ના નદીના કાંઠા ઉપર બ્રાહ્મણ્ણાને આપે છે માટે જલદી તું જા. સ્પષ્ટીકરણ—આ Àાકમાં બ્રાહ્મળ અને રૂક્ષ્ય: એમ એ શબ્દો જૂદા પાડવાથો રૂમ્યઃ એટલે ધનાઢય કર્તા નીકળે છે. એટલે હું બ્રાહ્મણ ! કાઈ એક ધનિક નદીકાંઠે અન્ન, વસ્ત્ર વિગેરે આપેછે. માટે તરત જા એવા અથ થાયછે. ૨ राक्षसेभ्यः सुतां हृत्वा, जनकस्य पुरीं ययौ । अत्र कर्तृपदं गुप्तं मर्यादा दशवार्षिकी ॥ ३३ ॥ ૩૯ (મુ. ૬. નાં.) .. Page #338 -------------------------------------------------------------------------- ________________ ३०६ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશ રાક્ષસે પાસેથી પુત્રી હરિને જનકની પુરીમાં ગયો. અહીં કર્તાપદ ગુપ્ત છે તેને શોધવામાટે દશ વર્ષને અવકાશ છે. સ્પષ્ટીકરણ–ાણેભ્યઃ એમાં બે પદ છે. રક્ષાનાં રૂચ. (રાક્ષસને સ્વામી) રાવણ જનકની પુત્રી સીતાને હરીને લંકામાં ગયો. ૩ श्यामौ तव स्तनावेतौ पिबन्ति सततं मुदा। । અને પર્વ મુ, કર્યા વર્ષની છે જ ! (મુ. ૪. મો.) તેઓ હમેશાં હર્ષથી આ તારા કાળા બે સ્તનને પીએ છે અહીં કર્તા પદ ગુપ્ત રહેલ છે તેને શેધવાની મર્યાદા દશ વર્ષની છે. સ્પષ્ટીકરણ–રામૈતા: (કાળા રંગના બીલાડા) એ શબ્દ અહીં કર્તા છે એટલે તે બિલાડાં આનંદથી પોતાની માતાના બે સ્તનનું પાન કરે છે. ૪ व्ययवासाः पञ्चशिरा, यरिवीनारिभूषणः। असिरोमा क्रियादुर्वः शङ्कलायनवीक्षणः ५॥ ૨. ii.) વસ્ત્ર વગરનાં એટલે દિગંબર, પાંચ મસ્તકવાળા, વરિ એટલે કામદેવના શત્ર હીનામૂળ પક્ષીઓના સ્વામી ગરૂડના શત્રુ સર્પોરૂપી આભૂષણોવાળા, અસિતુલ્ય રેમવાળા અને ચંદ્ર સૂર્યરૂપ નેત્રવાળાં ૩ એટલે મહાદેવજી તમારું લ્યાણ કરે. સ્પષ્ટીકરણ–આ લોકમાં જf, વનામૂવળ એ બે વિશેષણે મુશ્કે. લીથી ધ્યાનમાં આવે તેમ છે જ્યા: એમાં પદ છેદ કરવા જતાં પ્રમાદ થાય તેવું છે. જેમકે યાત્ત–૪: અને વ: એમ ત્રણ પદો એની અંદર છે તે સમજાય ત્યારે અર્થ કરવો સહેલ પડે છે. આ ઉદાહરણ પણ ક મનું જ છે. ૫ व्यामोहं तव भिन्दन्तु छिन्दन्तु दुरितानि च । । ી, જે નાનનિ વિવાદ છે દ II (K • • ના. ) તારા પુષ્કળ મોહને નાશ કરે, અને પાપાને છેદી નાખે. આ લેકમાં કર્તા ગુપ્ત રીતે રહેલ છે તેને જેઓ જાણે તે વિચક્ષણ ગણાય. - સ્પષ્ટીકરણ–આમાં (થા) એ કર્તા છે. ૩ મહાદેવ, રૂ બ્રહ્મા અને એ વિષણુ એ ત્રણે પદનો સમાસ થતાં પહેલી વિભક્તિનું બહુવચન વ્યા: થાય છે, તેને અર્થ એ ત્રણે જે તારા મહને અને પાપને નાશ કરે, એ પ્ર Page #339 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. કકર્મકિયાદિગુપ્તાધિકાર. ૩૦૭ માણે થાય. આમાં પણ ચાર એ એક પદ જણાતાં કર્તારૂપ ચા એ પદ છૂટું તરતમાં ધ્યાનમાં આવતું નથી. ૬ आर्या ७ थी १०. ન રોતિ નામ રોષ, ન વતિ રાકૂના , रञ्जयति महीमखिलां, तथापि धीरस्य वीरस्य ॥७॥ । . .). ખરેખર આ પુરુષ કેઇના ઉપર રોષ કરતે નથી, કઠોર બોલતે નથી અને શત્રુઓને હણતો નથી, તે પણ ધીર, વીરની આખી પૃથ્વીને રંજન કરે છે. સ્પષ્ટીકરણ–આ લેકના ઘોઘ આ એક જણાતા પદમાં ધો: કર્તા છે. આ વીરની બુદ્ધિ સઘળી પૃથ્વીને રંજન કરે છે. એમ ખરે અર્થ થાય છે. ૭ शरदिन्दुकुन्दधवलं, नगपतिनिलयं मनोहरं देवम् । । શૈ મુકૃતં કૃતનિશં, પાવિ પ તિ II ૮ . ની ) જેઓએ હમેશાં પુણ્ય કર્યું છે તેઓનુંજ, શરદ ઋતુના ચંદ્ર તથા ડોલર પુષ્પના જેવા ધોળા, હિમાલયમાં રહેનારા, મનહર દેવને પ્રસન્ન કરે છે. સ્પષ્ટીકરણ–આ લોકમાં મનોરં પદમાંથી મનઃ કર્તા નીકળે છે. એટલે તેઓનું મન શંકરને પ્રસન્ન કરે છે. ૮ * ૯-૧૦ માં કર્મની ગુપ્તતા. मुभग तवाननपङ्कजदर्शनसञ्जातनिर्भरपीतेः। । રાતિ વિક્ષ:, કુળવંત રમી છે ? (એ. જી.) હે સુંદર કાંતિવાળા પુરુષ! તારા મુખરૂપી કમળના દર્શનથી ઉત્પન્ન થયેલી પ્રીતિવાળા ભાગ્યશાળી કયા પુરુષનો રમણીય દિવસ શાંત કરે છે. સ્પષ્ટીકરણ–આમાં રમતિ પદમાં શું કલ્યાણ એ કર્મ નીકળે છે. અને તેથી શાંત કરે છે તેને બદલે કલ્યાણને આપે છે. એવો અર્થ થાય છે. ૯ एहि हे रमणि पश्य, कौतुकं धूलिधूसरतनुं दिगम्बरम् । ।, सापि तद्वदनपङ्कजं, पपौ भ्रातरुक्तमपि किंन बुध्यते ॥१०॥ થયુ.. વાં.) હે મનોહર સ્ત્રી ! અહીં આવ અને ધળથી ધૂસર અંગવાળા તથા નાગા કેતુકને જે. તે સ્ત્રી પણ આવીને તેના મુખરૂપી કમળને પીવા લાગી. હે ભાઈ! આમાં કર્મ કીધું છે છતાં કેમ સમજતો નથી? Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ પષ્ટીકરણ– -- પૃથ્વી ઉપર અને પુરું બાળકને એ પ્રમાણે તુક શબ્દ કર્મ છે એટલે પૃથ્વી પર ધૂળથી ભરાઈ રહેલ નગ્ન બાળકને જે. ૧૦ ૧૧-૧૨ માં કરણ (તૃતીયા વિભક્તિ) ચૂત. ગગુટ્ટા ૨૨ થી ૨૨. पूतिपङ्कमयेऽत्यर्थ कासारे दुःखिता अमी। તુ જાના હૃક્ષ ધ્વિનિત ઘના છે ? • ના• 2 ખરાબ ગંધવાળા કાદવમય સવારમાં દુ:ખી થયેલા આ વારી શકાય નહિ એવા હંસે વર્ષાઋતુમાં માનસરોવરમાં જશે. સ્પષ્ટીકરણ– દુર્વા એ કરણ વિભક્તિ છે એટલે ખરાબ પાણીને લીધે હંસ માનસરેવરમાં જશે. ૧૧ अहं महानसायातः कल्पितो नरकस्तव । મજા નામિ . મી ના દિg as I ૨૨. ((મુ. . .) મહાનાયાત: (મોટા રસોડામાંથી આવેલો) તારા કાળરૂપ કપાયેલ હું છું. મેં સર્વ માંસાદિક ખાધું છે હે બકાસુર ! હું ભીમ છું એમ મને તું જાણ. સ્પષ્ટીકરણ–ફાનસ એ કરણ વિભક્તિ છે એટલે મોટા ગાડાવડે હું ભીમ આવ્યો છું. ૨૨ ૧૩-૧૪માં સંપ્રદાન (ચતુર્થી વિભક્તિ) ગુપ્ત. अम्भोरुहमये स्नात्वा वापीपयसि कामिनी। દ્વાતિ મત્તિસંપન્ન પુત્રમાણTળા | શરૂ | 11. • ના... કોઈ એક સ્ત્રી કમળથી ભરપૂર વાવના પાણીમાં સ્નાન કરીને ભક્તિસંપન્ન થઈને પુત્ર અને સિભાગ્યની ઈચ્છાથી આપે છે. સ્પષ્ટીકરણ–ાદ એ પદમાં અંભોઉં અને અવે એવા બે શબ્દો છે, તેમાં અંયે એ ચતુથી વિભક્તિ છે તેને અર્થ કામદેવને માટે થાય છે. કામદેવને માટે તે સ્ત્રી કમળ આપે છે. ૧૩ प्रशस्त्यायुक्त मार्गस्य, तव सम्मानितां श्रिताः। । દત્તિ ન જે નામ, કુતાણા માં ૨૪ | ((ઉ. • ના.) હે ગુણરત્નાકર પ્રભુ! એગ્ય માર્ગે ચાલનારા આપના આશ્રિત જનો કોણ આપના સન્માનની ઈચ્છા રાખતા નથી? Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિચછે. કકર્મક્રિયાદિતાધિકાર. ૩૦૯ સ્પષ્ટીકરણું-મરાહ એમ બે પદ છૂટાં કરવાથી સંપ્રદાન વિભક્તિ નીકળી આવે છે, એટલે કલ્યાણને માટે આપે કહેલા માર્ગથી કેણુ સન્માનની ઈચ્છા કરતા નથી! એવો અર્થ થાય છે. ૧૪ અપાદાન (પંચમી વિભક્તિ) ગુમ. शिलीमुखैस्त्वयावीर दुर्वारैर्निर्जितो रिपुः। विभेत्यत्यन्तमलिनो वनेऽपि कुसुमाकुले ॥ १५ ॥ . ii.) હે વીર ! તેં દુર્વાર બાવડે શત્રુને જીતી લીધો છે તેથી અત્યંત મ લિન તે પુષ્ય સમુદાયવાળા વનમાં પણ બીહે છે. સ્પષ્ટીકરણ–ચત્તમfજન: એમાંથી બે પદ છૂટાં કરતાં પુષિત વનમાં (મશિનઃ) ભમરાથી પણ તે અત્યંત બીહે છે. એમ અપાદાન વિભક્તિ ધ્યાનમાં આવતાં અર્થ નીકળે છે. ૧૫ સંબન્ધ (છઠ્ઠી વિભક્તિ) ગુમ. भानु जायते लक्ष्म्या, सरस्वत्याथवा मता । સત્ર પછી જુd, જવા રવાજી . ૬ ! . ii.) લક્ષ્મી અથવા સરસ્વતી વડે સૂર્ય ઉદય પામે છે. આ વાત મનાયેલી છે આમાં છઠ્ઠી વિભક્તિ ગુપ્ત છે તેની મર્યાદા દશ વર્ષની છે. સ્પષ્ટીકરણ–મg: એમાં મા અને એમ બે પદ છૂટાં પડવાથી 7 શબ્દની છઠ્ઠી વિભક્તિનું નુ: એવું રૂપ ધ્યાન પર આવે છે. એટલે સરસ્વતી અથવા લશ્મીવડે પુરૂષની મા કાંતિ ઉદભવે છે એમ મનાય છે એ અર્થ નિકળે છે. ૧૬ અધિકરણ (સાતમી વિભક્તિ) ગુખ. या कटाक्षच्छटापांतः पवित्रयति मानवम् । एकान्ते रोपितमीतिरस्ति सा कमलालया ॥ १७॥ । નીં.) જે જરા જેવા માત્રથી મનુષ્યને પવિત્ર કરે છે અને એકાંતસ્થાનમાં પ્રીતિ રાખનાર છે તે કમળનિવાસી લક્ષમી છે. સ્પષ્ટીકરણ–ાસે આમાં છે અને એમ બે પદ છૂટાં પડે છે એટલે જ વિપશુ તેની સપ્તમી પતિરૂપ વિષને વિષે પ્રીતિવાળાં લક્ષ્મીજી છે એવો અર્થ થાય છે. ૧૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. ==== ૧૨-૯૧ માં સંબોધન ( આઠમી વિભક્તિ ) ગુપ્ત. कमले कमले नित्यं, मधूनि पिवतस्तव । વિતિ ન સન્વેદઃ, તું રોષા રોયે ॥ ૨૮ ॥ == (મુ. ૬. નાં.) કમળે કમળે હુમેશાં સારી રીતે મધુ પીતાં તને દોષાકર ( દે. સમૂહ તથા ચદ્ર ) ઉત્ક્રય થયા છતાં નિ:સ ંદેહ કષ્ટ થશે. સ્પષ્ટીકરણ—મણે આમાંથો છે એમ બે પદ નીકળે છે.તેમાં અઢે એ સોધન છે. તેથી હે ભમરા! કમળમાં સુખથી નિત્ય મધુ પીતાં જ્યારે ચંદ્રોદય વખતે તે કમળ ખીડાઇ જશે ત્યારે તને કષ્ટ થશે એમાં કાંઇ સ ંદેહ નથી એવા અર્થ થાય છે. ૧૮ ૨૦ થી ૨૨ સુધિ ક્રિયાપદ ગુપ્ત. प्रातः प्रातः समुत्थाय द्वौ मुनी च कमण्डलू | अत्र क्रियापदं गुप्तमवधिर्ब्रह्मणो वयः || २० | એકાદશ सर्वज्ञेन त्वया किञ्चिन्नास्त्यविज्ञातमीदृशम् | मिथ्यावचस्तथा च त्वमसत्यं वेत्सि न कचित् ॥१९॥ તને સર્વજ્ઞને કંઇપણુ અજ્ઞાત નથી આમ કહેવાય છે કે તું ક્યારેય પણ અસત્યને જાણતા નથી. સ્પષ્ટીકરણ----ર્ધન આમાં ઘેંજ્ઞ અને ન એમ બે સર્વજ્ઞન એ ત્વયાના વિશેષરૂપે ત્રીજી વિભક્તિનું શબ્દો છે તેથી એકવચન નથી પણ | सर्वज्ञेन એમાં અન્ને સબાધનજ છે. એટલે હું સર્વાંન સ્વામી ! એવા અર્થ થાય છે. ૧૯ * (જી. ललाटतिलकोपेतः, कृष्णः, कमललोचनः गोकुलेऽत्र क्रियां वक्तुं मर्यादा दशवार्षिकी ॥ २१ ॥ (મુ. રૂ. માં.) તે મિથ્યા છે કારણ (મુ. રૂ. 7.) હમેશ પ્રાત:કાળમાં એ મુનિએ ઉડીને એ કમંડળીને. આમાં ક્રિયાપદ ગુપ્ત રહેલું છે તે શેાધવા માટે બ્રહ્માનાં સેા વર્ષ સુધીની હદ છે. સ્પષ્ટીકરણ—માત: એ ક્રિયાપદ છે મા= પૂરવું. ત્રીજો પુરૂષ દ્વિવચન વર્તમાનકાળનું માત: એવું રૂપ થાય છે. એટલે એ મુનિએ એ કમંડળાને પ્રાત: કાળમાં ભરે છે. ૨૦ તથા- }< ૩. ૨. નાં. ) લલાટમાં તિલકવાળા, કમળનાં જેવાં નેત્રવાળા, કૃષ્ણ ગાકુળમાં, અહીં ક્રિયાપદ કહેવાને દશ વર્ષની હુદ ખાંધી છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ કતૃ કમ ક્રિયાક્રિષ્ણુતાધિકાર. ---- સ્પષ્ટીકરણ—જહાટ એ પરોક્ષભૂતકાળ ત્રીજા પુરૂષનું એકવચન છે એ ટલે કૃષ્ણે ખાળક્રીડા કરે છે. ૨૧ द्रुतविलम्बित. પરિચ્છેદ www***** ૩૧૧ घनघनाघनकान्तिघनोऽनुजपुञ्जमिनात्रिजगुर्विगः । મુ.ર.નાં.) सकमलोऽपिनडर्धसमां क्रियामिह विलोकयितुं च सकर्तृकाम् ||२२|| | પુષ્કળ પાણીથી ભરપૂર વાદળાંનો કાંતિ જેવા સુંદર, પાપના નાશ કરનાર, સૂર્ય અને ચદ્રરૂપી નેત્રવાળા, ગરૂડ ઉપર બેસનારા, લક્ષ્મીજી સહિત એવા ( કૃષ્ણ અથવા રામચંદ્રે ) દૈત્ય સમૂહને, અહીં કર્તા સહિત ક્રિયાપદ ઓળખવાને છ માસની મર્યાદા છે. સ્પષ્ટીકરણ—આમાં અર્િ એટલે પીસી નાખ્યા એ ક્રિયાપદ અને તે સ્તન ભૂતકાળ ત્રીજો પુરૂષ એકવચનનું રૂપ છે. ( અર્થાત્ કૃષ્ણે રાક્ષસ સમૂહુને દળી નાખ્યા ) અને fe: ( ગરૂડ ઉપર બેસનારા) એ કર્તા છે. ૨૨ કત્તા, કર્મ તથા ક્રિયાપદ ગુપ્ત, अनुष्टुप् २३ थी २५. भवानिशंकरोमेशं प्रति पूजापरायणः । कर्तृकर्मक्रियागु, यो जानाति स पण्डितः ॥ २३ ॥ (મુ. ૬. .) પૂજામાં પરાયણ થયેલ ભવાનીશંકર મારૂં કલ્યાણ. આ શ્લાકમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ગુપ્ત છે. તેને જે જાણે તે પતિ કહેવાય. સ્પષ્ટીકરણ—આ શ્લોકના પ્રથમ ચરણમાંથી મષ અભિન્ન જ ઉમેશ એમ પટ્ટો છૂટાં પાડતાં ઇચ્છિત સબંધ મળી આવે છે. હે કર !( હાથ ) તું ઉમેશ ( શકર ) પ્રતિ અનિશ ( નિરંતર )પૂજાપરાયણ થા. આમાં કર શકર એ કર્મ, અને ભવ એ ક્રિયાપદ ગુપ્ત જોવામાં આવે છે. ૨૩ એ કર્તા, સમાસ ગુપ્ત. विषादी भैक्ष्यमश्नाति सदारोगं न मुञ्चति । रुष्टेनापि त्वया वीर शम्भुनारिः समः कृतः ॥ २४ ॥ (મુ. ર. નાં.) હે વીર ! તેં રાષવાળા થઈને પણ તારા શત્રુને શ ંભુના જેવા કર્યો. જેમકે શંભુ વિષાદી ( કાલકૂટ વિષનું ભક્ષણ કરનારા ) છે તેમ તારા શત્રુ પણ વિષારી ( દુ:ખને લીધે કંટાળીને ઝેર ખાનારા ) થયો છે તથા શંભુને માટે માપશે કહીએ કે નવા રોલ ન ધ્રુવલ (લવાર: અન્ત = *શિ) એઢલે ધા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ ગના–પાર્વતી સહિત છે અને અગ–કૈલાસને છોડતા નથી તેથી તારા શત્રુને માટે પણ સારો ન મુતિ એટલે હમેશાં રગને છોડતો નથી અર્થાત્ હમેશાં માં રહે છે. ભિક્ષા માગીને ખાય છે એ વિશેષણ સારી રીતે બન્નેને માટે સમાન છે. ૨૪ વિભક્તિ ગુમ. प्रमोदं जनयत्येव, सदारा गृहमेधिनः।। કે ઘર્ષ જમી, માં સત્તાવિ ૨I (યું. ન.) ધર્મ અને કામ એ બન્ને ને સાથે હોય તે સદારા (સ્ત્રીવાળા) ગૃહસ્થ આનંદ ઉત્પન્ન કરે જ છે. સ્પષ્ટીકરણ–આમાં ગૃહસ્થ અનેકવચનમાં છે અને ક્રિયાપદ એકવચનમાં છે તેથી એ વાકયમાં દોષ જણાય છે માટે વિર: એ ષષ્ઠી વિભક્તિ એકવચન સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે થઈશકે છે અને સવા એમાં તથા 1 એમ બે પદ છૂટાં પાડવાં તેથી 11 એટલે ગૃહસ્થની લક્ષ્મી જે સાથે ધર્મ અને કામ હોય તો હમેશ આનંદ આપે છે એ ખરે અર્થ થાય છે. ૨૫ સમજવાના અને સમજીને યાદ રાખવાના ઉપયોગી વિષયો સામાન્ય ભાવાવડે જે કે તરત સમજાઈ જાય છે પણ તેમાં બુદ્ધિને મહેનત ન પડેલી હોવાથી તેને તે સાચવી રાખવાને વિશેષ આદર હતો નથી. વગર મહેનતે મળેલું ધન સાચવી રાખવાના પ્રયત્ન કરતાં હમેશાં પૂર્ણ પ્રયત્નને પરિણામે જે વસ્તુ મળે છે તે બહુ આદરપૂર્વક સાચવી રાખવામાં–તેનું પૂર્ણ રક્ષણ કરવામાં આવે છે અને વારંવાર તેનાતરફ ધ્યાન ખેંચાયા કરે છે. તેમ જ વિષય સમજવામાં બુદ્ધિને વિશેષ શ્રમ પડયે હોય તેવા વિષય વિશેષ યાદ રહે છે. તત્વવિચારના કઠિન વિષયે સમજવા માટે કંટાળો ન લાવતાં પૂરત શ્રમ લેવાને બે ઉઠાવવાની બુદ્ધિમાં ગ્યતા પ્રાપ્ત થાય તે માટે તેની કટી કરનારા આવા શબ્દફૂટ અને અર્થકૂટના સાહિત્યના કે બહુ ઉપયોગી છે અને તે બુદ્ધિને ખીલવે છે અને સમજાયા પછી જેમ કોઈપણ વિષયમાં ફત્તેહ મેળવનારને આનંદ અને સંતોષ થાય છે તેમ આનંદ અને સંતોષ આપનાર બને છે. માટે આવા સાહિત્યનું પણ થોડું આસ્વાદ કરાવી આ અધિકાર સમાપ્ત કરવાની સાથે હવે પછી શકુન અધિકાર કે જે બુદ્ધિને માટે ભાવિ અનુમાને કરવામાં કટીરૂપ છે તેને સ્થાન આપવામાં આવે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ * શકુન-અધિકાર. ૩૧૩ જ જનક *** જનજનનકwwાજ=ક શનિઅધિ. ( લો કમાં શકન જોવાની ઘણી રીતિ છે, તેમાં કેટલાંક શુભ સુચ( હર નારાં છે, કેટલાંક અશુભ દર્શાવનારાં છે, કેટલાંક શકુનથી પિ કોટિન . તાનું, દેશનું, રાજાનું, વર્ષનું, વ્યાપાર-ધંધાનું હિતાહિત જાણી કરવા જઈ શકાય છે. કેટલાંક શકુન આંતર છે અને કેટલાંક બાહ્ય છે. આંતરનામાં પિતાના અંગપુરણનાં શકુનો જાણવાં, અને બાહામાં ઘવડપક્ષી, કાગડા, કૂતરા તે સિવાયનાં બીજાં પશુપક્ષીઓની ચેષ્ટા સમજવી. તેઓના જેવાં જેવાં દૃષ્ટાંતો દર્શાવ્યાં છે તેવાજ ફળ આપનારાં થાય છે માટે જે અશુભ શકુન થાય તેની કોઈ સારા વિદ્વાન અનુભવીને મળીને શાતિ કરવાથી આરોગ્ય આદિ મળે છે. માટે ઉપરનું જ્ઞાન મેળવવા સારૂ આ અધિકારની જરૂરીઆત માની છે. ઉત્તમ શકુને. ગgષ્ટ્ર. (થી ૪) पोतकी पिङ्गला काको, जम्बुको भषणस्तथा । पञ्चैतान्युत्तमान्याहुः, शकुनानि मुनीश्वराः ॥१॥ ઘરમાં માળે બાંધી રહેનારી ચકલી, ચંડલ નામનું પક્ષી, કાગડો, શિયાળ અને કૂતરે એ પાંચનાં શકુન મુનીશ્વરેએ ઉત્તમ કહેલાં છે. ૧ - ઘુવડના બેલવાથી લાભ. સાન્તાનાં કિશિ , રામદૂજે શતિઃ | {/. પૂ. ચાત્માનામૃદ્ધદ્ધિાર્થઝર I ૨ રી. . . પિતાની પૂર્વ દિશામાં ઝાડ ઉપર અને ગામથી છેટે ઘૂવડ બેહ્યું હોય તે તમામ માણસને સમૃદ્ધિ વૃદ્ધિ (વધારે) સુખ, અને પૈસાને લાભ કરે. ૨ શશલે કે સ્થળે દેખાવાથી લાભ થાય. તારા જેવા, શરાનો દર રહિત ) महासुभिक्षं जानीयाद्भीतानां चापि निर्भयम् ॥ ३॥ । વાડીમાં ખેતરનું રક્ષણ કરનારને રહેવાની ઝુંપડીમાં અથવા કયારાની Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ **** •••••••• પાળ ઉપર જે શશàા ( પેઠેલા ) દેખાય તેા અત્યન્ત સોંઘવારી જાણવી અને જેએ ભયવાળા હાય તે નિર્ભય થાય ( કાઈ પ્રકારની બીક રહે નહિ ). ૩ વરસાદ વરસવાના નિર્ણય. नीरतीर्थे तटस्थवेदङ्गं कम्पयते शुनः । તંત્ર દેશ થનાં મેપષ્ટિ થતિ માલિનીમ ॥ 9 ॥} શા. વ. ) ( ॥ ॥ પાણીવાળા તીના કિનારા ઉપર જે કૂતરા શરીર કંપાવે તે ત્યાં ( તે દેશમાં) ઘણા વરસાદ થવાના એમ કહે છે. ૪ અંગસ્ફુરણ ( શરીરના ભાગેા ફરકે તે ) નાં શુભાશુભ ફળ, ગાર્યાં. ( ૧ થી ૭ ) । નીપોષવષ્યમાત્રા, છતિ શોષિત ૧૦ ના (શ. ૧. ) પુરૂષનું દક્ષિણ [ જમણું] અંગ અને સ્ત્રીનું વામ[ ડાબું ] અંગ ફરકે તેા સારૂં કરે, શરીરના નીચા ભાગમાં ઉંચા ભાગમાં, અને વચલા ભાગમાં તથા થડીના ભાગ એટલે જેને પેડુ કહેવામાં આવે છે તે જગ્યો પૈકી કાઇપણ ભાગ સ્ક્રૂર તા શરીરની ચાગ્યતા પ્રમાણે ફળ આપે છે. વળી પ -- धनवृद्धिरन्त्रकम्पे, नाभिस्पन्दः स्वदेशनाशाय । पृष्ठे पराजयाय, स्फुरणं हृदयस्य विजयाय ।। ६॥ }(જ્ઞા. ૫. ) થડી ( જેને જલાશય વૈદક રીતે કહેવામાં આવે છે) તે કે તેા ધ નની વૃદ્ધિ થાય, નાભિના ભાગમાં ફરકે તે પેાતાના દેશના નાશ થાય, વાં. સાના ભાગ કવાથી પરાજય થાય અને હૃદય (છાતી) ફરકતું હેાય તે વિજય થાય. આ પ્રમાણે શરીરના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભાગનાં ફળ આપે. દ તથા—— મૃદ્ધિ ફરિત રાજ્ય, અમને સીમનામ' || ( જ્ઞ. ૧.) ॥ ७ એક હાથ ફરકવાથી પ્રિય-(સ્નેહી) સાથે મેળાપ થાય, અંત:કરણ થડકતું હાય તા ભય ઉત્પન્ન થાય, માથું ફરકે તેા રાજ્યના ( રાજા તરફ્થી ) લાભ ખાપે અને આખા ક્રૂરકે તેા સ્ત્રીના લાભ થાય (ઇચ્છિત સ્ત્રી મળે ). છ Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. WAR શકુન—ધિકાર. --- કાશ ( ખજાના ) જ્ઞાન. उपजाति. અરિષ્ટ ( ગુરૂ' ) સૂચત. રૂન્દ્રવન્ના. (૧-o૦) ૩૧૫ wwwww }(શા. ૧.) वसुन्धरायाः कमपि प्रदेशं, मूर्ध्ना स्पृशन्यद्यवलोकते श्वा । ध्रुवं तदा तत्र महानिधानमस्तीति सिद्धैः कथितं रहस्यम् ॥८ ॥ ભૂમિના કાઈપણ ભાગને ઉંધું જોઈ પેાતાનું માથુ અડાડીને જો કૂતરા જુવે તેા તે સ્થળે અવશ્ય માટા ભંડાર હાવા જોઇયે. આમ સિદ્ધપુરુષાએ ગુપ્ત વાત જણાવી છે. ૮ . ग्रामं निशायां खरसारमेयाः, ग्रामे भषिला भषणा स्मशाने, रुदन्ति नाशाय च मुख्यपुंसः ॥९॥ ( (शा. प.) જો રાત્રિમાં ગધેડાં અને કૂતરાં સાથે રૂવે એટલે ગધેડાં કે તેની સાથે કુતરાં પશુ રાવા માંડે તે જાણવું કે તે ગામને ખાલી કરવામાટે રૂએ છે. અર્થાત્ ગામમાં અનેક પ્રકારના રાગાદિ ઉપદ્રવેા થાય અને ગામમાં ભસીને સ્મશાનમાં જઇને રૂએ ત્યારે જાણવું કે કેાઈ મુખ્ય પુરૂષના નાશ થશે. હું તથા- निष्कारणं सम्मिलिता रुदन्तो, ग्रामेऽन्ननाशाय भवन्ति काकाः । रोधं च चक्राकृतयो वदन्ति, सव्यापसव्यभ्रमणाद्भयं च ॥ १० ॥ (શા.૧.) કારવિના એકઠા થઇને કાગડાએ રાતા હાય ( કળેળાટ કરતા હાય ) તા ગામમાં અનાજના નાશ કરે [ મોંઘવારી કરે], ચકર [ ગાળાકારે ] ક્રૂરતા હાય અને ખેલતા હાય તેા કાર્ય રૂંધે એટલે ન થવા દે. અને આડા ને અવળા જાય ને આવે તેમ કરતા ખેલે તે ગામમાં ભય થાય. ૧૦ તેમજ~~ ૭૫નાતિ. (૨૪ થી ૨૭ ) निष्कारणं यः प्रपलायते श्वा विरौति, वा वारिणि योऽवतीर्य । मृताङ्गरक्तास्थिमुखो रुगार्त्तगृहंविशेद्यः स च मृत्युमाह ॥ ११ ॥ વગર કારણે કુતરા દોડાદોડ કરતા હાય [ભાગી જતા હાય ] અથવા શ શા. ૧.) Page #348 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જો, --- www પાણીમાં ઉતરીને રડતા હાય તા તે તથા મુવેલાં પ્રાણીનું અંગ, લેાહી, અને હાડકું મેામાં લઇને આવેલા કુતરા રાગીના ઘરમાં પેઠા હાય તે તે મૃત્યુ સૂચવે છે તેમ જાણવું. ૧૧ ૩૧૬ તે પ્રમાણે- रात्रौ गृहस्योपरि भाषमाणो, दुःखाय धूकः सुतमृत्यवे वा । गृहस्थनाशाय च सप्तरात्रान्नाशाय राज्ञो द्विगुणानुबन्धी ॥ १२ ॥ એકાદશ }(311. 9.) રાત્રિમાં ઘર ઉપર આવીને ઘૂવડપક્ષી એટ્લે તે દુ:ખ આપે અથવા પુત્રના વિનાશ કરે, સાત રાત્રિ સુધી મેલે તેા ઘરધણીના નાશ કરે અને એ અથવા તેથી વધારે આલે તેા રાજાના નાશ કરે. ૧૨ વળી- त्र्यहं गृहद्वारि स्वत्युलूके, हरन्ति चौरा द्रविणं प्रसच । તસ્મિન્ત્રતેશે નિશિ શાયુસ્તોનાગ્રાય ચૅજિકના(ગા. ૧.) ઘરના આંગણામાં ત્રણ દિવસ સુધી ઘૂવડ ખેલે તા બલાત્કારથી ચારલેાકેા તેનું દ્રવ્ય હરિ જાય [ લુંટી લેય ] તેથી તેની શાન્તિને માટે જે જગ્યોએ તે ખેલતું હાય ત્યાં શાકસાથે ખલિ–માકુળા રાત્રે મૂકવા. ૧૩ કાગડાનું ભયકારક શકુંત मध्यन्दिने वेश्मनि यस्य काको, विरौति रौद्रं विधुनोति चाङ्गम् । ન્તિ ચૌરા વિળાનિતસ્ય, પુર્વ તથામ્યો મત પ્રમાદ શા (ર. ૧.) મધ્યાન્હ [ અપાર ] સમયે ઘર ઉપર કાગડા મેલે અને શરીર ધ્રુજાવે [ કંપાવે ] તે તે ઘરધણીને ત્યાં ચારી થાય અથવા ચેાક્કસ તેવેાજ બીજે કાંઈ પ્રમાદ થાય [ ધનહાનિ થાય ]. ૧૪ કાગડાના શકુનથી ભેજનની પ્રાપ્તિ બદામન્યસ્થ હલ થયા, સ્વાતિમાં યોનીલ ( ૧} (જ્ઞા. ૧.) જાનાર આદમી આગળ ગાય અથવા બળદની પીઠ [ વાંસા ] ઉપર, ક્રોખડ ઉપર, ઝાડ ઉપર અને છાણુ ઉપર પાતાની ચાંચ કાગડા તાણુતા ડાય અને ખીજાના મેાડામાં આહાર આપતા હાય [ ખવરાવતા હાય ] એવી રીતે દેખે તે તે દિવસે તે જોનારને સુંદર પકવાન્ના વિગેરે લેાજન કરવાના પદાર્થો સળે, ૧૫. Page #349 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. શકુન–અધિકાર. ૩૧૭ તથા–धान्यपयोवादधिवाप्यवाप्य विरोतिपश्यन्निधिलाभकारी। । करोति लाभं पुरतः स दृष्टो यस्यास्ति वक्रे तृणमप्यशुष्कम् ॥१६॥ અનાજ, દુધ, દહિં ખાઈને અથવા લઈને આગળ [ સા ] કાગડો બેલે તે દ્રવ્યના ભંડારને લાભ કરે અને લીલું ઘાસ [ ખડ] મોમાં હોય ને આ છે ગળ જે હોય તે લાભ આપે. ૧૬ વળી– कां कामिति क्षेमविधौ विरावः, कींकीमितीष्टाशनपानहेतुः। - करोति क्रूक्रूमिति चार्थलाभ, कं क्यं ध्वनिः काञ्चनलाभमाह ॥१७॥ જે કાગડે કવાં કવાં એવા શબ્દ બેલતે હોય તે સુખશાતા સમજવી, અને કીં કીં એવી રીતે બેલે તે ઈચ્છિત ભેજન કરાવે, કું કું એ પ્રમાણે બેલે તે દ્રવ્યનો લાભ કરે, કર્વ કર્વ એવા શબ્દ કરતો હોય તો સેનાનો લાભ થાય. ૧૭ અંગપુરણ ફળ. मंदाक्रान्ता. वामस्याधः स्फुरणमसकृत्संगरे भङ्गहेतुस्तस्यैवोध्वं हरति नितरां मानसं दुःखजालम् ॥ (શા. ૫ ) नेत्रोपान्ते हरति च धनं नेत्रकोणे च बन्धु, सव्ये चैतत्फलमविकलं व्यत्ययं चापसव्ये ॥ १८ ॥ ડાબું અંગ નીચેના ભાગમાં [ કેડથી નીચે | વારંવાર ફરકે તે લડાઈમ ભયનું કારણ સમજવું, તે તરફનુંજ જે નાભિના ઉપરના ભાગમાં ફરકે તે મનની સમગ્ર ર્ચિન્તાને હરે [મનનાં દુ:ખ મટે ]. આંખની ઉપાંતે ફરકે તે ધનને નાશ કરે અને નેત્રને ખુણે ફરકવાથી બધુને નાશ કરે. આ પ્રમાણે ડાબા ભાગનું ફળ યથાર્થ જાણવું અને જમણી બાજુનું તેનાથી ઉલટું જાણવું એટલે ડાબી બાજુમાં શુભ હોય તે જમણી બાજુએ અશુભ અને ડાબીબાજુ અશુભ તે જમણી તરફ શુભ જાણવું. ૧૮ અનુભવી પુરૂષે ખાસ કહે છે કે શકુન એ ઉપયોગી વસ્તુ છે–અહિં જેમ સ્થાયિ શકુનનું વર્ણન કર્યું છે તેમ હવે પછી પ્રસ્થાન [ પરદેશ જવા સંબંધિ ] શકુન વર્ણન કરવા ધારી આ ચાલતે શકુનાધિકાર પૂર્ણ કર્યો છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ WWWM प्रस्थान शकुन-अधिकार. – – કમાં શકુન છે તે ખરેખરૂં પ્રત્યક્ષ પ્રમાણ છે તેને (શકુનને) થડી સમજવાળા લોકે પણ સ્વીકારે છે, માટે દરેક શુભ કાર્યમાં પ્રસ્થાન કરવું હોય ત્યારે સારાં શકુન જઈને પ્રયાણ કરવાથી ઈ ચિછત કાર્યની સિદ્ધિ થાય છે, એ બતાવવા આ અધિકારને અત્ર એ છે. શુભ શકુન જાણવાની રાતિ. G! 5L5 & AN A M મrgy. शुभः प्रागशुभः पश्चादशुभः प्राक्छुभस्ततः। ! પાશ્ચાત્યા હોવ, રાધનઃ સર્વકાર્ય છે ? || (શ. ૧.2. ચાલતાં પ્રથમ શુભ શકુન થાય અને પાછળથી અશુભ થાય અથવા પ્રથમ અશુભ થાય અને પાછળથી શુભ શકુન થાય તે પાછલા શકુનનું ફળ આપે છે. ૧ ગામડે વા પરદેશ જવાની તૈયારી કરવાની સમજણ ગા. (૨ થી ૩) पीतोवदातवेषः, कृतमङ्गल्यः प्रणम्य गुरुदेवान् । ત્તિર ગવવા, ગુને મુક્ત કતિત ૨ | . . . . ) પ્રસન્નતાપૂર્વક સારાં કપડાં વિગરે પહેરી, મંગલતિલક વિગેરે કરી, શુભ શબ્દ શ્રવણ કરી, દેવગુરુને નમન કરી અપ્રતિરથ-ઈષ્ટમંત્રનો જપ કરીને શુભ મુહુર્તમાં પ્રયાણ કરવું. ૨ પ્રસ્થાનને દિવસે વર્ષ કર્યો. मुण्डनवपनविकर्तनतैलाभ्यङ्गाश्रुमोक्षमुख्यानि । ।. मैथुनमधदुरोदरकलहानपि वर्जयेत्तदहः ॥ ३॥ (શી. ૪.) જે દિવસે પ્રસ્થાન કરવું હોય તે દિને મુંડન ન કરાવવું, વપન ન કરા- વવું અને વિકર્તન ન કરાવવું, શરીરે તેલ ચોળીને ન્હાવું નહિ અથવા તેલ ચળવું નહિં, આંખમાંથી આંસુ પાડવાં નહિં, મિથુન (સંગ), મદ્યપાન કેઈ પણ જાતની હોડ (રવદ–અથવા સટ્ટા જુગાર) કજીયે વિગરે પણ ન કરવાં. ખુલાસ–મુંડન, વપન અને વિકર્તન એ ત્રણે હજામત કરાવવાના ભેદે Page #351 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, શુભ શકુનાધિકાર. ૩૧૯ છે એટલે જે ચટલી ઉતરાવવામાં આવે તે મુંડન, માથામાં એટલી રહેવા દઈ હજામત કરાવવી તે વપન અને કાર વિગેરેથી વાળ કપાવવા તે વિકર્તન કહેવાય. ૩ આ શકુન હમેશાં વિદેશ જવાને માટે નકકી કર્યા છે અને કઈ કઈ વસ્તુ દષ્ટિગોચર થઈ હોય તે શુભ ફળ આપે, એ બતાવવા હવે શુભ શકુન નને અધિકાર લેવા યોગ્ય ધારી આ પ્રસ્થાન શકુન અધિકાર પૂર્ણ કર્યો છે. – રક્તशुभशकुनाधिकार. – --- હું નં ર વૃત્તિઃ ” બૃહસ્પતિ મુનિ શકુનને ઉત્તમ માને છે અને છે અનુભવથી પણ સિદ્ધ થઈ શકે છે કે શકુન તે દીવે છેમાટે જ શુભ શકુનો કેને કહેવાં? તે જાણવાની પ્રત્યેક મનુષ્યને ઘણી અને PES ગત્ય છે ઈત્યાદિ બાબત સ્પષ્ટ સમજાવવા સારૂ આ અધિકારને ** સ્થાન આપ્યું છે. શુભ શકુનની સમજણ. ગgg૬ (૨ થી ૪ સુધી.) सयः प्रसूता सुरभी, सवत्साः कामधेनवः । ફો દુર છે, જે નિત્તા ગુમ છે ? શા . તુર્ત જેણે વાછરડાને જન્મ આપે છે એવી ગાય, વાછરડા સહિત એવી કામદુધાઓ (ગા) અને રાશથી બંધાયે બળદ પ્રયાણ વખતે સન્મુખ મળે તો શ્રેષ્ઠ છે. તથા જે તેવા બે બળદ સામા મળે તે અત્યન્ત શુભ સમજવા. ૧ રાજા વગેરેનાં શુભ શકુન કહેવાય છે. દg: શ્રતો વા યૂપાષા શી કરી રૂ. અને વા જશે ના સર્વસિદ્ધિાશ્મતા | ૨ | (શા. ૧) રાજા, ઘોડે, મોર, હાથી, બળદ, આ પાંચ વ્યક્તિઓ પ્રયાણ વખતે અથવા પ્રવેશ વખતે જોવામાં અગર સાંભળવામાં આવે તો તે સર્વે કાર્યની સિદ્ધિ કરનાર થાય છે. એટલે સર્વ વાંછિત અને તેઓ સિદ્ધ કરે છે એ ભાવ છે. ૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશ - કુતરા વગેરેનું શુભ શકુન. स्पष्टचेष्टः शुभः श्वानो, निर्भीको निकटस्थितः। સર્વથા સિલે ગ્રાહ્ય રાજુના સ્પર્શનાઃ | | કર ચરણ વિગેરેની સ્પષ્ટ ચેષ્ટાવાળે ભયરહિત સમીપમાં ઉભે રહેલ કતરે શુભ સમજવો. તેમ ખુલ્લાં દેખાતાં પક્ષીઓ હમેશાં કાર્યની સિદ્ધિને માટે શુભ શકુનરૂપે ગ્રહણ કરવાં એટલે તે પક્ષીઓ શુભ છે એમ સમજવું. ૩ - કુંજડા નામના પક્ષીનું શુભ શકુન, समकालं सजातीया, वामदक्षिणराविणः । । शकुनास्तोरणासंज्ञाः, सिद्धिं कुर्युगमागमे ॥ ४ ॥ એક વખતે સરખી જાતના વામ અથવા દક્ષિણ તરફ બેલિનારા તેરણના આકારમાં ગોઠવાયેલાં કુંજનામના પક્ષીઓ પ્રયાણ વખતે અથવા આગમન વખતે મળે તે શુભ સમજવાં. ૪ શુભ શકુનમાં ૧૪ વસ્તુની ગણના. ગા. ( ૬) दधिर्वाक्षतपल्लवशङ्खश्रीखण्डकुसुमानि । ગતિનિywનામ જોનાથામાનિ | ક | ((શ- . ). દહિં, દૂર્વા, [ ધ ] ચોખા, પલ્લવ, શંખ, ચંદન, પુષ્પ, આરીસે, માંસ, માટી, ગાયનું છાણ, ગેરેચન [એક જાતનું ચંદન ] હથીયાર અને મધ આ બધાં શુભ શકુન જાણવાં. ૫ | રવા સંબંધી શુભ અને અશુભ શકુન. वाम रोदनमाहुः, शस्तं यदि रोदिता न दृश्यः स्यात् । :, शंसन्ति द्वेष्याणां तोरणरुदितं च संसिद्धयै ॥६॥ (शा. ५) જે રુદન કરનાર મનુષ્ય દેખી શકતે ન હોય તે ડાબી તરફ થતું રુદન [ રેવું] ઇ કહેલું છે અને તોરણમાં [ દ્વારા દેશમાં ] કરાતી રેવાની ક્રિયાને દુશ્મનોની ઉત્તમ સિદ્ધિને માટે સુજ્ઞ પુરુષે કહે છે એટલે દ્વારા દેશમાં થતી રુદન કિયા શત્રુઓને વિજય કરાવે છે અને પિતાને પરાજય કરાવે છે–એ તેને ભાવ છે, ૬ Page #353 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. શુભાશુભ શક્રુનાધિકાર. ૩૧ 177-7 આ અધિકારમાં કેવળ શુભ શકુનજ દર્શાવ્યાં છે, તે હવે પછી એકજ વસ્તુથી કારણક્ષર શુભ અને અશુભ શકુન ઉત્પન્ન થાય છે તે સમજાવવા આ ગ્રુભ શકુન `અધિકાર પૂર્ણ કર્યો છે. કે ગુપ્તાગુપ્ત રાનાવિવાર. ~O~ ટલાંક શુભ શકુન હાય છે અને કેટલાંક અશુભ શકુન હાય પણ કેટલાક પ્રકાર તથા સમયના ભેદને લીધે શુભાશુભ ( સારા નરતાં ) આમ મિશ્રરૂપે થાય છે. આ ખામત જણા વવા સારૂ આ અધિકારની પાત્રતા માની છે. અનાજથી ઉત્પન્ન થતાં શુભાશુભ શકુન અનુ. पिष्टान्नमशुभं सर्व, भृष्टं धान्यं न सिद्धये । સિદ્ધમત્ર સર્વત્તિયૈ, ચિતં ઋતવે ॥ ૨ ॥ } ( ર. વ.) સર્વ પ્રકારનું દળેલું અનાજ, એટલે તમામ જાતના અનાજના લેટ તથા જીજેલું ધાન્ય, જો શકુનમાં મળે તે તે અશુભ ગણાય અને કાર્યની સિદ્ધિ ન થાય. અને જો સિદ્ધ કરેલું રાંધેલું ) અનાજ સામું મળે તેા સર્વ કા ની સિદ્ધિ થાય અને બગડેલું અનાજ સામું મળે તેા સંકટની પ્રાપ્તિ થાય. ૧ વચનથી ઉત્પન્ન થતાં શુભાશુભ શકુન. ગાર્યાં (૨ થી ૬) सिध्ध्यै केनचिदुक्तं पृष्ठे गच्छेति पुरत एहीति । માળા પણ ચત્તિ તિષ્ઠત્યેવ, વં નિષેષાય ॥ ૨ ॥ (M. ૧.) પ્રયાણ કરતી વખતે કાઇ પછવાડેથી એમ કહે કે જા, અને આગળથી એમ કહે કે આવ, તેા કાર્યની જરૂર સિદ્ધિ થાય. અને કોઈ એમ કહે કે જા માં, ક્યાં જાય છે? ઉમા રહે. આવા પ્રકારનું જે વચન તે નિષેધને માટે છે. એટલે અપશુકનરૂપ હાવાથી કર્યસિદ્ધિ થવા દેતું નથી. ૨ શબ ( મુદ્દા ) નાં શુભાશુભ શકુન. दृष्टः शवः प्रवासे रोदनवन्धः प्रियाणि साधयति । धत्ते स तु प्रवेशे दीर्घरुजं दीर्घनिद्रां वा ॥ ३ ॥ ૪૧ }< શા. ૧.) Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩રર વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ www~~~~~~ પરદેશ પ્રયાણ સમયે રૂદનના ધ્વનિથી રહિત એવું મુડદુ જોવામાં આવે તે તે મનુષ્યનાં પ્રિય કાર્યોને સિદ્ધ કરી આપે છે. અને ગામમાં પ્રવેશ કરતી વખતે મુડદું સામું મળેતા મહાન રોગ તથા લાંખી નિદ્રા ( મરણ ) ને ઉત્પન્ન pes---------- કરે છે. ૩ મનુષ્યામાં ત્યાગી વિગેરેના મળવાથી થતાં શુભાશુભ શકુન दीनक्षपणोन्मत्तमव्राजक विकृतवेषहीनाङ्गाः । ( સા. વ. ) न शुभाः शुभास्तु सर्वे यतयो भिक्षोल्लसत्पात्राः ॥४॥ કંગાલ, ક્ષપણુ દ્ધભિક્ષુ), ગાંડા, સંન્યાસી, વિકૃત (ખરાબ ) વેજ્વાળા + પુરુષા, હીન અંગવાળા જેવા કે આંધળા, લંગડા વગેરે. આ સર્વ પ્રયાણ વખતે સામા મળે તે શુભ નહિં અને જો શિક્ષાથી ભરપૂર પાત્રવાળા યતિ-સાધુ મળે તેા શુભ જાણવા. ૪ શબ્દાથી થતુ શુભાશુભ શકુન आर्ततस्वरज्ञा विभिन्नदनप्रभिन्न लघु रौद्राः । निन्याः शुभास्तु शब्दाः प्रमुदितपरिपूर्णष्टदशान्ताः ॥ ५ ॥ }(211. ગા. ૫.) પીડાયુક્ત, ઉતાવળા, સ્વરને જણાવવાવાળા જુદા જુદા દીનલેાકાના જુદા જુદા નીચેપી ખેલાતા ( કંગાલીભરેલા ) ભયંકર શબ્દો પ્રયાણ વખતે સંભળાય તે. તે નિંદાને પાત્ર કહ્યા છે અને આનયુક્ત સંપૂર્ણ હૃઢ ( મજ શ્રુત) અને શાત શબ્દો જો સંભળાય તે તેને શુભ જાણુવા, પ આશીવાદરૂપે જે રક્ષણ તેનાથીજ ભક્ષણ તેથી તે અપશકુન, संहारवीजवहुला केनचिदुक्ता प्रशस्यते नाशीः । गमने यद्वत्साक्षात्र्यक्षः क्षपयति विपक्षं ते ॥ ६॥ (શા. ૧. ) ગમન ( પ્રયાણ ) સમયે સંહારનાં ખીજે જેમાં ઘણાં છે એવી વાણીવાળી આશીષ કોઇ મનુષ્યથી કડેવાયલી હેાય તે તે શુભ શકુન કહેવાતું નથી. સંહારબીજવાળી વાણી કેમ જાણવી? ત્યાં કહે છે કે, સાક્ષાત્ ત્રણ નેત્રવાળા હર ( શિત્રજી ) તારા દુશ્મનને નાશ કરે તેવી, એટલે પ્રયાણુ સમયે તેવી વાણી એલવી તે વિચારીનેજ મેલવી એવા ભાવ છે. ૬ આ અધિકારમાં શુભ અને અશુભ એમ અને શકુન જણાવ્યાં. હવે કેવળ અશુભ શકુનાં જેની ગણત્રી કરી છે તેતરફ ષ્ટિ ખેંચવા આ ચાલતા શુભાશુભ શકુન અધિકાર પૂર્ણ કર્યો છે. - Page #355 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અશુભ શકુનાધિકાર. ૩૨૩ अशुन्न शकुनाधिकार. – – નુષ્ય અશુભ શકુને થતાં હોય છતાં પ્રયાણ કરે છે તે ક ર્તવ્ય કાર્યમાં વિજય મેળવી શકતો નથી. માટે તે અશુભ # શકુનો કોને કહેવાં? તે જાણવાની જરૂર છે. કારણ કે જે E.તે અપશકુન થાય તે પાછા ફરવું અને પુન: પાછળના અને ધિકારમાં કહ્યા પ્રમાણે કરવું તેથી મનુષ્યને અશુભ ફળ થતું નથી. ઇત્યાદિ બાબત જણાવવા સારૂ આ અધિકારની ગોઠવણ કરી છે. યુદ્ધ વિગેરે અપશકુનો જણાવે છે માર્યા (૨ થી ૫) . मार्जारमहिषयुद्धं, स्तनितं गृहदाहबन्धुकलहायम् । । વિજ્ઞાનમાત્ર સૂતરે ઘેર ૨ મ (શા. ૫.) બીલાડાનું તથા પાડાનું યુદ્ધ (લડાઈ), મેઘની ગર્જના, ઘરનું બળવું, બંધુઓમાં કલહ વગેરે, વિજળી, વટેળીઓ (પવન), મેઘ (વાદળાં) થી ઢંકાચેલે દિવસ અને મરણ તથા જન્મસંબન્ધી આમ બે પ્રકારનાં સૂતકે આ બધાં પ્રયાણુમાં નિષેધ છે, એટલે અપશકુનરૂપ છે. ૧ ઉલકાપાત વિગેરે અપશકુન કહે છે. प्रतिसूर्यदर्शनोल्का प्रपातकेतुप्रबोधनिर्घाताः। वृष्टिः करकापातः, पुंसां प्रस्थानविघ्नाय ॥२॥ . આકાશમાં બે સૂર્ય દેખાય, ઉલ્કાપાત થાય, કેતુ નામને પુંછડીઓ તારે દેખાય, વજપાત થાય, એકદમ વર્ષાદ પડે, કરા પડવા માંડે, આ બધાં મનુબેને પ્રયાણ વખતનાં વિદનો (અપશકુને) કહ્યાં છે. ૨ * યુદ્ધ પ્રયાણનું અપશકુન क्षोभपलायनभङ्गस्खलनविपर्यासभङ्गवेगादि। યમુથવાદનાં, તણિ નિષેધા ગામની રૂ . (૧ શા. ૧. ) ( રણસંગ્રામમાં પ્રયાણ સમયે) અગ્રેસરેમાં ખળભળાટ, પલાયન (ભ યથી ચાલ્યું જવું તે), ભંગાણ પડવું, ઠેસ આવવી, ઉંધા પડી જવું, અને વેગને ભંગ થવા વગેરે જે થાય તે પણ પ્રયાણના નિષેધને જ સૂચવે છે. એટલે એ અપશકુને છે એમ સમજવું. ૩ 1.) Page #356 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. પદાર્થ નુ અપશકુન જણાવે છે. "निन्यानि लोहशङ्गलभस्मेन्धनरज्जुरिक्तभाण्डानि । कर्पास शविष्ठास्थीनि गुडच लवणानि ॥ ४ ॥ ૩૨૪ ****~-~~ પ્રયાણ સમયે લેtઢાની સાંકળ, ભસ્મ ( રાખ), વાસણુ, કપાસ, કેશ, વિષ્ટા, હાડકાં, ગાળ, ચામડું અને અપશકુન જાણવું. ૪ તથા- तक्रवसातृणकर्परपिण्याकाङ्गारभुजगमार्जाराः । निन्द्यास्तुमुण्डमलिना स्तैलंरिपु महिष गर्दभारूढाः ॥ ५ ॥ }( . . ) ઇંધણ, દોરડું, ખાલી મીઠું સામું મળે તેા અ છાશ, ચરખી, ઘાસ, માથાની ખાપરી, તલના ખાળ, ધૂમાડાવાળા અગ્નિ, સર્પ, ખીલાડા, મુંડન કરાયેલેા, મિલન શરીરવાળા, તેલ, શત્રુ, પાડા તથા ગધેડા ઉપર સ્વારી કરનાર મનુષ્ય આ બધાં અપશકુન સમજવાં. ૫ 5] - એકાદશ ====« જે જે કારણેાથી નુકશાની થાય તે તે કારણેા પણુ જાણવાની જરૂર છે અને તેનું નિવારણ કરવાની પણ ખાસ જરૂર છે. જેથી અપશકુન નિવારણ અધિકારને સ્થાન આપવા આ અશુભ શકુન અધિકાર પૂર્ણ કર્યો છે. अपशकुन निवारण - अधिकार. -- } (. ૧.) પશકુન કુત્સિત ફળને ન આપે તે માટે તે અપશકુનાનું નિવારણ જાણુવાની આવશ્યક્તા છે. તે જણાવવામાટે આ અધિકારને ગ્રાહ્ય ગણ્યા છે. શુભ શકુન મેળવવાનું સાધન, અનુષ્ટુપ્. ( ૨ થી ૨) प्राणायामादिकं कुर्यादा द्विगुणितं द्वये । तृतीये शकुने दुष्टे, तद्दिनं गमनं त्यजेत् ॥ १ ॥ પ્રયાણ કરતાં પ્રથમ જો અપશકુન થાય તે પ્રાણાયામ વગેરે કરવું, અને ખર્જી વખત પ્રયાણ કરતાં અપશકુન થાય તે પ્રાણાયામ વગેરે ખમણું કરવું, અને ત્રીજી વખત પ્રયાણ કરતાં અપશકુન દેખાય તેા તે દિવસે જવાનું કામ તજી દેવું એટલે જવું નહિ. ૧ ( M. વ. ) ( Page #357 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સ્વરદિય-અધિકાર: ૩૨૫ અપશકુમમાં દેવને શરણે જવું. नरस्यात्यन्तिके कार्ये जाते दुःशकुनं भवेत् । यदा तदा जपेत्तत्र, मन्त्रं सुशकुनाप्तये ॥२॥ કઈ કાર્યમાં અવશ્ય જવાનું હોય અને તેને પ્રયાણમાં અપશકુન થાય તે શુભ શકુનની પ્રાપ્તિ માટે ત્યાં મંત્રનો જપ કરે. એટલે ઈષ્ટદેવના મંત્રને યથાશક્તિ જપ કરીને પ્રયાણ કરવું. એ ભાવ છે. ૨ શકુન તથા અપશકુનનો નિર્ણય કરવામાં બીજા પદાર્થોઉપર આધાર રાખવામાં આવે છે, કદાચ તેમાં સમજણફેર થવાથી શકુનના નિર્ણયમાં ભૂલ થવા સંભવ છે તે આ કિલષ્ટ પ્રયત્ન એ છે કરવા સ્વરોદય પ્રકરણ ઉચ્ચ જ્ઞાન દર્શાવનારું હોવાથી આ અપશકુન નિવારણ અધિકારની સમાપ્તિ કર્યા બાદ સ્વરાદયતરફ વાચકનું ધ્યાન ખેંચ્યું છે. -- --- स्वरोदय-अधिकार. ર” ડાબી જમણી નાસિકામાં ચાલતે પ્રાણવાયુ ભાવિ શુભાશુભને સૂચવે છે, તેને સ્વર પુરુષે સારી રીતે અનુભવ કરે છે અને તેને ફલાદેશ પણ કહ્યા મુજબજ મળતે આવે આ છે તેમ સ્વરના બળઆગળ શકુન વગેરેનું ફળ પણ કાંઈ કામ કરી શકતું નથી. આ બાબતને સ્પષ્ટ સમજાવવા સારૂ આ અધિકારની ખાસ જરૂર માની છે. શકનેકરતાં સ્વરની ઉત્તમતા. ગનુ. (૧ થી ૫) स्वरोदये शुभे जाते, शकुनैः किं प्रयोजनम् । હિસાણામે બને, રાહુૌ અિયોગનy | I 30 શા. ૧• 2 સ્વરનો ઉદય જે શુભ હોય તે શકુનેથી શું પ્રયજન છે? એટલે જે ઉત્તમ પ્રકારને સ્વર ચાલતે હોય તે અપશકુન થાય તે પણ તે કાંઈ વિદ્યા કરી શકતાં નથી. અને તે સ્વરાજ જે અશુભ થઈ ગયું હોય તે પણ શકોથી Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. એકાદશ # -~-~~ શું પ્રયેાજન છે ? એટલે સ્વર અશુભ ચાલતા હાય અને શકુના શુભ થતાં હાય તાપણુ તે કાંઈ ફળ આપી શકતાં નથી માટે સ્વર સર્વપિર છે. ૧ સ્વરના જ્ઞાનમાટે પ્રથમ નાડીજ્ઞાન કહે છે. इडा सोमस्य नाडी स्यात्पिङ्गला सूर्यनाडिका । इडा સૌમ્યા મવેટ્ટામા, પિસ્ટોગ્રા જે યુલિના ॥ ૨ ॥.}( રા. ૫. ) ઇંડા તે ચન્દ્રની નાડી છે, અને પિગલા તે સૂર્યની નાડિકા છે તેમ ઇંડાનાડી ડાબી તરફની છે અને શાંત છે, અને પિંગલા નાડી જમણી બાજુની છે અને ઉગ્ર છે. ર પવનની ગતિ કહે છે. हंसाभिधानः पवनो, नाभिमूलात्समुत्थितः । नाडीमार्गेण जन्तूनां प्रकरोति गतागतम् || ३ || ( . ૫. ) મનુષ્યની નાભિના મૂળમાંથી હુંસ નામના પવન નાડી (ઉપર જણાવેલી છે તે) ના મા`થી આવવું જવું કરી રહ્યો છે. ૩ પ્રાણવાયુનું શુભાશુભત્વ કહે છે. इडया सञ्चरन् वायुः, सौम्ये कार्ये शुभःस्मृतः । पिङ्गलायां तथा दीप्ते, द्वयोः कापि न शोभनः ॥ ४॥ }( . . ) પ્રાણવાયુ જો ઈંડા ( ડાબી તરફની નાસિકાની) નાડીથી ચાલતા હાય તે શાંત કાર્યમાં શુભ કહેલા છે અને પિંગલા ( જમણી તરફની નાસિકાની નાડી) માં પ્રાણવાયુ ચાલતા હાય તેા ઉગ્ર ( તેજવાળા ) કામમાં શુભ કહેલ છે; પરંતુ જો પ્રાણવાયુ અને નાસિકામાં સમાનગતિથી ચાલતા હાય તા સામ્ય તથા ીસ બન્નેમાંથી કાઇપણ કાર્યમાં શુભ નથી. ૪ પ્રાણવાયુના પ્રવેશ તથા નિર્ગમનનુ લ કહે છે. शुभः स्यात्मविशन्नन्तर्मारुतो न तु निःसरन् । सौम्ये वा दतकार्ये वा, सर्वत्रैषा विचारणा ॥ ५॥ ( I. ૫. ) ( પ્રશ્ન વખતે ) શાંત કાર્યમાં અથવા ઉગ્ર કાર્યમાં જો પ્રાણવાયુ નાસિકાની અંદર પ્રવેશ કરતા હાય તા તે શુભ સમજવા, પરંતુ બહાર નિકળતા હાય તા તે શુભ ન જાવે. ૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સ્વરાય—અધિકાર. કાર્યપરત્વે ચન્દ્ર સ્વરનું ફળ કહે છે. ગાર્યાં. ( ૬ થી ૮) ------- अध्ययन मित्रसङ्गप्रवेशयात्राविवाहदानेषु । જમજાયેલિહેવિ શસ્ત્ર સોમાંથન વચન: ।।૬।।}( . . ) ૩૨૭ વિદ્યાભ્યાસ, મિત્રના સંગ, કેાઈ સ્થાનમાં પ્રવેશ, યાત્રા, ( વિદેશ જવું, ) વિવાહ, અને દાન; આ કાર્યમાં તથા સમગ્ર શુભ કાર્યોમાં પણ ચંદ્રની (ડામી) નાડીથી ચાલતા પવન ઉત્તમ કહેલા છે. હું સજીવ નાડી કેાને જાણવી ? यस्यां प्रवहति वायुर्नाडी, सा जीवसंयुता गदिता । यस्यां नैष प्रवहति, निर्जीवा सा समाख्याता ॥ ७ ॥ } ( શા. ૧. ) જે નાડીમાં પ્રાણવાયુ ચાલતા હૈાય તે નાડી જીવયુક્ત કહેલી છે, અને જે નાડીમાં પ્રાણવાયુ ન ચાલતા હાય તે નિર્જીવ કહેલી છે. છ કર્યસિદ્ધિના નિર્ણય. दीप्ते कार्ये नाडी परदिशि निर्जीवितां सदा कुर्यात् । शान्ते च जीवसहितां, ततस्तु सिध्यन्ति सर्वकार्याणि ॥ ८ ॥ દીપ્ત કાર્યોંમાં સદા પશ્ચિમ ( ચંદ્ર ) નાડીને નિર્જીવ કાર્ય માં સજીવ કરવી તેથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ૮ કાર્યપરત્વે સૂર્યસ્વરનું’ ફળ કહે છે. (૧.૫.) કરવી, અને શાંત ચોખા. युद्धवादरतिवस्तुविक्रिय यूतभोजनभयोग्रकर्मसु । सूर्यमार्गगमनः समीरणस्तत्त्वदर्शिभिरतीव शस्यते ॥ ९) (शा . प . ) યુદ્ધ કરવું, વાદ કરવા, સ્ત્રીસ’ગ કરવા, વસ્તુએને વેચવી, ઘત, ભેાજન, ભય તથા ભયંકર કર્મોમાં સૂર્યમાર્ગથી ગતિ કરનારા પવન તત્ત્વદેશી પુરુષોએ અત્યન્ત વખાણ્યા છે. ૯ આ અધિકારમાં જેમ સ્વરઉપરથી શુભ અથવા અશુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમ હાથના પંજા ઉપરથી પણ મનુષ્યનું ભવિષ્ય જન્માત્તરીની મા*ક કહી શકાય છે. ખરેખર કાઈ વિદ્વાન સામુદ્રિકવિદ્યામાં તથા જ્યેાતિષ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વ્યાખ્યાન સાહિત્યગ્રહ-ભાગ ૩ જે. એકાદશ શાસ્ત્રમાં નિપુણ હોય તે સામુદ્રિક જ્ઞાન અને જન્મત્તરી એ બન્નેનું ભવિષ્ય ફળ મળતું કહી શકે છે, અને જે મનુષ્યના જન્માક્ષર નથી હોતા તેવા મનુષ્યને હવે પછી લેવામાં આવતે સામુદ્રિક-અધિકાર ઉપયોગી થઈ પડશે એવી મતલબથી તે અધિકારની સમજુતી આપવા આ સ્વદય અધિકારને પૂર્ણ કર્યો છે. EIR सामुद्रिक-अधिकार. – સ – | મુદ્રિક શાસ્ત્ર કેટલું ગંભીર અર્થને બતાવવાવાળું છે? આ બાબતનું ભાન જિજ્ઞાસુ પુરુષને આ અધિકારનું સમાલોચન દિન | કર્યા પછી જ થશે. અને આ સામુદ્રિકશાસ્ત્રના જ્ઞાનની દરેક મનુષ્ય વ્યક્તિને ઘણીજ આવશ્યક્તા છે. કારણ કે કે મનુષ્ય ની ઉત્તમાલમતાની પરીક્ષા કરવી હોય તે તેમાં આ શાસ્ત્ર ઘણું જ ઉપયોગી છે. અને મનુષ્યને જેવા માત્રથી તેના ગુણદોષ જાણી લેવા એજ વિદ્વાન પુરુષની વિદ્વત્તા છે અને તે જાણવાના જ્ઞાનને આધાર આ શાસ્ત્રઉપર છે. નીતિમાં કહ્યું છે કે –“ગાતાજૈિિર્તા , ઈશા માપન ર | પુત્રવિજે, થડનતંકન” આકારથી, અંદરનાં ચેષ્ટિતેથી, ગતિ ( ચાલ) થી, બહારની ચેષ્ટાઓથી, ભાષણથી અને મુખ તથા નેત્રના વિકારથી આ દરનું મને ઓળખી શકાય છે. આમ શાસ્ત્રજ્ઞ પુરુષ જે મનુષ્યની પરીક્ષા કરી તેની ઉત્તમધમતા વિષે ધડે બાંધે છે, તેમાં મુખ્ય સાધનભૂત સામુદ્રિક શાસ્ત્ર છે. એમ ઉપગી જાણ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. મનુષ્યનાં અંગઉપરથી સ્વભાવવિગેરેની પરીક્ષા. (૨ થી ૪૨ ) यथा नेत्रे तथा शीलं, यथा नासा तथार्जवम् । । વથા તથા વિત્ત, વથા તથા કુળ | ૨ | ( . યુ. ) મનુષ્યનાં જેવાં નેત્ર હોય તે સ્વભાવ જાણ, એટલે સ્વભાવની પરીક્ષા આંખ ઉપરથી થાય છે. જેવી નાસિકા (નાક) હોય તેવી નમ્રતા જાણવી. એટલે નમ્રતાની પરીક્ષા નાક ઉપરથી જણાય છે. જેવું રૂપ હોય તેવું ધન સમજવું એટલે ધનનું અનુમાન રૂપ ઉપરથી થઈ શકે છે, અને જેવું આચરણ હોય તેવા ગુણે જાણવા. ૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ન સામુદ્રિક અધિકાર. ~~~~ ---- આવર્તઉપરથી શુભાશુભની પરીક્ષા. आवर्ती दक्षिणे भागे दक्षिणः शुभ कृनृणाम् । बामो वामेऽतिनिन्धः स्याद, दिगम्यत्वे तु मध्यमः ||२|| ) ( क. सु.) ' વળેલી વતુલ ( ગાળ ) રેખા ડાબી તરફના આવતા હાંય તે માં આવતા હાય તા તે મધ્યમ જાણવા. ૨ મનુષ્યના જમણા ભાગમાં દક્ષિણ તરફના આવતા —જમણા ભાગ તરફ હાય તા તે શુભકારી છે, અને ડાખા ભાગમાં તે નિંદવા યોગ્ય છે. અન્ય-ખાકીની દિશા (ભાગ) હથેળીએ દર્પણ છે. દરેક - अरेखं व हुरेखं वा, येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषो निःस्खा, दुःखिता नात्र संशयः ॥ ३॥ ( . યુ. ) જે મનુષ્યોનું હાથનું તળ ( તળીયું) રેખાવગરનુ હાય અથવા મહુ ( ધણી ) રેખાવાળું ાય તે મનુષ્યો અલ્પ ( ઘેાડી ) આયુજ્વાળા, નિન, અને દુ:ખી જાણુવા. આમાં સ`શય નથી. ૩ ટચલી આંગળીની લંબાઇ ઉપરથી ધનની પરીક્ષા. अनामिकान्त्यरेखायाः कनिष्ठा स्याद्यदाधिका । धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तथा ॥ ४ ॥ ( . યુ. ) અનામિકા એટલે ટચલી આંગળી પાસેની આંગળી તેની છેલ્લી રેખાથી ો ટચલી ભાંગળી અધિક એટલે લાંખી હાય તા તેથી પુરુષોને ધનના વધારે થાય છે તેમ તેની માતાના પક્ષ ઘડ્ડા હાય એમ સમજવું. ૪ હાથની ત્રણ મુખ્ય રેખાઓનું સ્વરૂપ જણાવે છે. मणिबन्धात्पितुर्लेखा, करभाद्विभवायुषोः । '' लेखे द्वे यान्ति तिस्रोऽपि तर्जन्यङ्गष्ठकान्तरम् ॥ ५ ॥ } (क. सु. ) મનુષ્યના હાથની હથેળીના મૂળમાંથી જે રેખા નિકળી ચાલે છે તે પિતા ( ખાપ ) ની ( આયુષુ વગેરેને સૂચવવાવાળી ) જાણવી. અને હથેળીના પડખા માંથી જે બે રેખાઓ ચાલે છે તે ધન તથા આયુમ્ની રેખાએ જાણુવી, એટલે આંગળીએતરફ્ની, આયુષ્ની અને કાંડાતરફની ધનની જાગ્રુવી. કાઈ મનુષ્યની એ રેખાએ અથવા ત્રણુ રેખાએ પણ તર્જની ( અંગુઠાપાસેની - ગળી ) તથા અંગુઠાના મધ્યમાં જાય છે એટલે કે કાઇની ત્રીજી રેખા આયુ Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ . એકાદશ મા ** 559 ની ત્યાં પહાંચી શકતી .નથી, તે એ રેખા ધન તથા પિતાની છે, તે ત્યાંસુષી જાય છે એવા ભાત્ર છે. પ ઉપરના શ્લોકમાં કહેલી રેખાઓનું ફળ કહેછે. ૩૩૦ ये रेखा मास्तिस्रः, सम्पूर्णा दोषवर्जिताः तेषां गोत्रधनापि, सम्पून्यन्यथा तु न ॥ ६ ॥ ( . યુ. ) ઉપરના શ્લેાકમાં જણાવેલી આ ત્રણ રેખાએ જે મનુષ્યના હાથમાં સ’પૂર્ણ અને રાષર્જિત હાય, એટલે મધ્યમાં અથવા બીજા કાઈ સ્થાનમાં ખ ડિત ન થઇ હાય તે મનુષ્યનું કુલ ( કુટુંબ ), ધન અને આયુષુ સંપૂર્ણ જાણુવાં એટલે તેઓ લાંબા વખત જીવી શકે તથા ધન, કુટુખનું પણ સુખ રહે. અને ખીજી રીતે એટલે આ રેખાઓ ત્રુટી ગએલી તથા દાષવાળી હાય તેા ઉપરનું સુખ રહેતું નથી. ૐ આયુષના નિર્ણય. उज्जयन्ते च यावन्त्योंऽगुल्यो जीवित रेखया । पश्चविंशतयो ज्ञेयास्तावन्त्यः शरदाम्बुधैः || ७ || (૦. યુ. ) આયુરેખા જેટલી આંગળીઓને એળગી જાય છે, તેટલાં પચીશ વર્ષો તે મનુષ્યનું આયુષુ સુજ્ઞ પુરૂષાએ જાણવું. એટલે તે રેખા ટચલી, તેની પાસેની અનામિકા તથા વચલી આમ ત્રણ આંગળીઓને ઓળંગી ગઈ હાયતા પા @ાસે વર્ષનું આયુક્ તે મનુષ્યનું જાણવું. અને ચાર આંગળીએને એળગી જાય તેા સેા વર્ષનું આયુÞ જાણવું. ૭ શરીરના વર્ણઉપરથી સુખના સાધનના નિર્ણય. न स्त्री त्यजति रक्ताक्षं, नार्थः कनकपिङ्गलम् । दीर्घबाहुं न चैश्वर्य, न मांसोपचितं सुखम् ॥ ८ ॥ }( ). યુ. ) ) જે પુરુષનાં લાલ નેત્ર હાય તેને ો તજતી નથી. એટલે વશ રહે છે. જે પુરુષના વણું સુવર્ણના સમાન પિંગલેા હાય તેના ધન ત્યાગ કરતું નથી. જે પુરુષના લાંબા હાથ હેાય તેના ઐશ્વર્ય ત્યાગ કરતું નથી. અને જેનું શરીર પુષ્ટ હાય તે મનુષ્યના સુખ ત્યાગ કરતું નથી ૮ અંગુઠાના મધ્યનો જવનું ફી यवैरङ्गुष्ठमध्यस्थैर्विद्याख्यातिविभूतयः । જીવશે તથા બમ્બ, શિળા છુૌત્ર તૈઃ ॥ ♦ } (F. g.) ). સુ.) Page #363 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સામુદ્રિક-અધિકાર. ૩૩૧ મનુષ્યના અંગુઠાના મધ્યમાં રહેલ એવા જવનાં ચિહેથી તેઓની વિદ્યા, કીર્તિ અને લક્ષમી જાણી શકાય છે એટલે અંગુઠાના મધ્યનો જવ સ્પષ્ટ દેખાતે હોય તે તે મનુષ્યમાં વિદ્યા, કીર્તિ, લક્ષમી જરૂર હોય છે તેમ દક્ષિણ (જમણા) હાથના અંગુઠામાં રહેલા તે જથી શુક્લપક્ષમાં થયેલો મનુષ્યને જન્મ પણ જાણી શકાય છે. ૯ અંગેની સ્નિગ્ધતા (કમળતા)નું ફળ. चक्षुःस्नेहेन सौभाग्य, दन्तस्नेहेन भोजनम् । वपुःस्नेहेन सौख्यं स्यात्पादस्नेहेन वाहनम् ॥१०॥ નેત્રની સ્નિગ્ધતાથી (અમીથી) સૈભાગ્યની પ્રાપ્તિ થાય છે અને દાન્તની સુકેમલતાથી ભેજનની પ્રાપ્તિ થાય છે. શરીરના રસભરપણાથી સુખની પ્રાપ્તિ થાય છે અને ચરણેના સુકમળપણાથી વાહન (ઘેડ વિગેરે) ની પ્રાપ્તિ થાય છે. ૧૦ સામુદ્રિક શાસ્ત્રનો ઉપક્રમ કહે છે. उक्त सामुद्रिके शास्त्रे, नराणां यच्छुभाशुभम् । लक्षणं तत्समासेन, नखकेशाग्रमुच्यते ॥ ११ ॥ સામુદ્રિક શાસ્ત્રમાં પુરુષોનું જે લક્ષણ શુભ અથવા અશુભ કહેલું છે તે નખથી કેશના અગ્ર ભાગ સુધી સંક્ષેપથી કહેવાય છે. ૧૧ પગની શ્રેષ્ઠતાનું વર્ણન. अस्वेदौ पाटलौ श्लिष्टाङ्गली कूर्मोन्नती मृदू । . । (T. ૨.) Tળો તાત્રની પૂઢ Gૌ નૃળ ગુમ ૨૨ . ' જેમાં પ્રસે થતું નથી એટલે જે ઓગળતા નથી, તેમ લાલાઈવાળો શ્વેત જેઓને રંગ છે, તેમ જેની આંગળીઓ એક બીજી સાથે મળીને રહે છે, અને કાચબાની માફક ઉંચાઇવાળા, કમળ, ગરમ, લાલ નખવાળા અને ગૂઢ (અંદર રહેલી) ઘુંટીવાળા આવા જે પુરુષના ચરણ (બે પગ) છે તે શુભ છે એમ જાણવું. ૧૨ અશુભ પગે કહેવામાં આવે છે. #ાર તથા મા, વI શીતા રિયુતારા , ના પાદુ ક્ષયરાતિનિતિ પારા ((. ૧ ) Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ સુપડાના આકારવાળા, તેમ પીંડીથી ભંગવાળા, વાંકા, ઠંડા, નાડીઓથી વિટાયેલા, ઓગળતા, ફિકા રંગવાળા, રૂક્ષ (લુખા-નિસ્તેજ ) આવા પ્રકારના મનુષ્યોનાં ચરણે (પગ) ઘણા નિંદિત છે એટલે અશુભ છે એમ જાણવું. ૧૩ ચરણમાં રહેલા વિજ વગેરે ચિન્હ તથા શુભ આંગળીઓનું ફળ. राज्याय पादयो रेखा, ध्वजचक्राङ्कुशोपमाः। । अङ्गल्योऽपि समा दीर्घाः संहिताश्च समुन्नताः ॥ १४॥ (पा. च.) જે મનુષ્યના પગમાં દવજ, ચક્ર, અંકુશજેવી રેખાઓ હોય તેને રા જ્યની પ્રાપ્તિ થાય છે. તેમ પગની આંગળીઓ પણ સમાન, લાંબી, મળેલી તથા ઉંચી હોય તે હિત (શુભ) ને આપવાવાળી જાણવી ૧૪ પગના અંગુઠાનું શુભાશુભ ફળ કહે છે. अङ्गष्टैविपुलैर्दुःखं, सदाऽध्वगमनंनृणाम् । वृत्तैस्ताम्रनखैः स्निग्धैः, सहितैस्तु सुखं भवेत् ॥ १५ ॥ પા. ૨ ) મનુષ્યના પગના અંગુઠા જે જાડા હોય તો તેથી હમેશાં રસ્તામાં પંથ કરે પડે તેમ સંકટની પ્રાપ્તિ થાય અને તે અંગુઠા ગોળ, લાલ નવાળા, કોમળ અને કલ્યાણકારી હોય છે તેથી સુખની પ્રાપ્તિ થાય છે. ૫ અંગુઠા કરતાં તેની પાસેની આંગળી મોટી હોય તે તેનું ફળ. हस्वात्लेशाय भोगाया ष्ठादीर्घा प्रदेशिनी। . . (ા. ૫.) समा तु मध्यमाश्लिष्टा धिये दीर्घा कनिष्ठिका ॥१६॥ મનુષ્યના પગને અંગુઠે ટુંકે હોય અને તેના કરતાં તેની પાસેની આંગળી લાંબી હોય તેને કલેશની તથા વિષયભેગની પ્રાપ્તિ થાય છે. એટલે આવી આંગળીવાળો મનુષ્ય કલેશ કરનાર તથા વિષયી (કામી) હોય છે. અને તે આંગળી અંગુઠા બરાબર હોય તેમ વચલી આંગળી સાથે ભેટીને રહે. તી હોય તથા ટચલી આંગળી લાંબી હોય તે તેથી મનુષ્ય બુદ્ધિમાન છે એમ જાણવું. ૧૬ Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ve સામુદ્રિક–અધિકાર. ~~~~ મનુષ્યની ટૂંકી આંગળીઓનુ ફળ કહે છે. असंहिताभिर्हस्वामिरङ्गलीभिस्तु मानवः । ( . 7. ) વાસો વા વાસમાં વા, સમુદ્રશ્વન થા । ૐ૭ || સામુદ્રિકના વચન પ્રમાણે જૂદી અને ટુંકી એવી આંગળીએથી તેા મનુષ્ય કોઈના ચાકર અથવા તા ચાકરતુલ્ય કામ કરવાવાળા થાય છે. ૧૭ મનુષ્યની ચાલવાની ઢબ ઉપરથી શુભાશુભ કહેવાય છે. हंसेभतृषभक्रौञ्चसारसानाङ्गतिः शुभा । खरोष्ट्रमहिषश्वानगतयस्तु महाधमाः ।। १८ ।। }} . 333 750 ૫. ૬. ) જે મનુષ્યની ચાલ ( ગતિ ) હુંસ, ખળદ, હાથી, ક્રંચપક્ષી અને સારસ નામના પક્ષીસમાન હાય તેા તે ગતિ શુભ જાણવી અને ખર ( ગધેડા ) સાંઢીયા, પાડા અને કૂતરાના જેવી હાય તેા તે ગતિ મહા અધમ જાણવી. ૧૮ જંધા ( પીંડી-ગ।ઠણની નીચેના ભાગ) નુ શુભાશુભ ફળ કહે છે. (વા. 7. ) ટુસિન ાન ા મ્યુર્તીના સ્થુળ | बन्धनं चाश्वजङ्गानां, मृगजस्तु पार्थिवः ॥ १९ ॥ જે મનુષ્યેાની કાંગડાતુલ્ય પીંડીયો હાય તે દુ:ખી થાય છે. અને જો લાંખી ( પ્રમાણથી અધિક ) હાય તા તે મનુષ્યેાને સદા ચાલવું પડે છે. અને જેઓની ઘેાડાના જેવી પીંડીયો હાય તેા તે મનુષ્યોને બંધનની પ્રાપ્તિ થાયછે અને જો મૃગલાસમાન પીંડી હાય તેા તે મનુષ્ય રાજા થાય છે. ૧૯ ગાણુ, સાથળ, કેડ તથા મધ્ય ભાગની ઉત્તમતા. जानुनी मांसल स्निग्धे, उरू विस्तीर्णवर्तुले । इष्टिकामा कटी शस्या, मध्यं तु कुलिशोपमम् ॥ २० ॥ .. ॥ તા. ૬. માંસથી ભરેલ કામળ એવા એ ગોઠણુ, વિશાળ અને ગાળ એવી એ સાથળ, ઇંટસમાન કટી ( કેડ ) અને વાસમાન પાતળે મધ્ય ભાગ, ઉત્તમ કહેવાય છે. ૨૦ આ મ હવે ઉત્તર ( પેટ ) નું શુભાશુભપણું કહે છે. मृगorried भोगी, श्वश्टगालोदरोऽधमः । मण्डूकसदृशं यस्योदरं स स्यान्महीपतिः ।। २१ । (વા. 7.) Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ નનનનનનનનન નન=== = === ======= મૃગ તથા વાઘનીસમાન પેટવાળો મનુષ્ય સંસારના ભેગમાં આસક્ત હોય છે. અને કૂતરા તથા શિયાળના સમાન પેટવાળો મનુષ્ય અધમ (નીચ) જાણ. પરંતુ જે મનુષ્યનું દેડકાનાતુલ્ય ઉદર હોય તે પૃથ્વી પતિ–રાજા થાય. ૨૧ નાભિ તથા કુક્ષિ (કાન) નું શુભાશુભ ફળ. वर्तुलावर्तगम्भीरा नाभिश्शस्या न तूनता।. . ભારે મૂતિઃ ઉત્તાને હીસિ: | ૨૨ / (: ૧) મનુષ્યની ગેળ, ઉંડી અને ગંભીર નાભિ (ડુંટી) હોય તે તે નાભિ શ્રેષ્ઠ જાણવી. પરંતુ ઉંચી નાભિ હેય તે તે ઉત્તમ ન જાણવી. અને જે કુક્ષિ (પડખાને ભાગ) ગંભીર હોય તે તે મનુષ્ય રાજા થાય અને ચિતે હેય તે તે મનુષ્ય સ્ત્રીઓના મુખને જોયા કરે. અર્થાત્ વિષયી થાય. ૨૨ વાંસા તથા હૃદયનું શુભ ફળ કહે છે. ईश्वरो व्याघ्रपष्ठः स्यात्कूर्मप्रष्टस्तु पार्थिवः। સોનિવિસ્તીદિન ૧ મામા | ૨૩ | \ થી. . . જે મનુષ્યને વાઘના સમાન વાસ હોય તે ઇશ્વરતુલ્ય થાય. અને કી ચબા જેવા વાંસાવાળો મનુષ્ય રાજા થાય. સમાન કુલ વિસ્તારવાળા હૃદય (હૈયા) થી તે મનુષ્ય ભેગને ભેગવવાવાળો થાય. ૨૩ બાહુનું શુભાશુભ ફળ કહે છે. प्रलम्बबाहुः स्वामी स्याद् इस्वबाहुस्तु किङ्करः। ।। स्वच्छारुणनखौ दीर्घाङ्गुली रक्तौ करौ श्रिये ॥ २४ ॥ લાંબા હાથવાળે મનુષ્ય શેઠ થાય અને ટૂંકા હાથવાળો પુરુષ ચાકર થાય છે. સ્વચ્છ (નિર્મળ) અને લાલ નખવાળા, લાલ રંગવાળા, લાંબી - ગળીઓવાળા હાથ જે હોય તે તે મનુષ્ય લક્ષ્મી મેળવે છે. ૨૪ રાજ થવાનાં ચિન્હો. शक्तितोमरदण्डासिधनुश्चक्रगदोपमा । (પા. ૨. ) यस्य हस्ते भवेद्रेखा, राजानं तं विनिर्दिशेत् ॥ २५ ।। જે પુરુષના હાથમાં શક્તિ, તાર, દંડ (લાકડી), તરવાર, ધનુષ, ચક અને ગદાસમાન રેખા હોય તે પુરુષને રાજા જાણુ. ૨૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સામુદ્રિક-અધિકાર. ૩૩૫ ખાસ વિષ્ણુનાં ચિન્હો કહે છે. ध्वजवज्राङ्कशच्छत्रशङ्खपद्मादयस्तले । (T. .) વાળા રસ્તે, ચાલ શ્રીતિ જુમાનારા ) ધ્વજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને પદ્મ વિગેરે ચિન્હ જે પુરુષના હાથ તથા પગના તળીયામાં દેખાતાં હોય તે પુરુષને સાક્ષાત્ લક્ષ્મીના પતિ વિષ્ણુસમાન જાણુ. ૨૬ સ્વસ્તિક ( સાથીયા) વગેરેના ચિન્હનું ફળ કહે છે. સ્તિ બનૌમાર્થ, પીને સર્વત્ર પૂનિતા , श्रीवत्से वाञ्छिता लक्ष्मीर्गवाद्यं दामकेन तु ॥ २७ ॥ જે મનુષ્યના હાથમાં સાથીયાનું ચિન્હ હોય તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને માછલાનું ચિન્હ હોય તે તે મનુષ્ય સર્વ ઠેકાણે માન મેળવે અને શ્રી વત્સ (નામે સાથીયો) નું ચિન્હ હોય તો તેને લક્ષમીની પ્રાપ્તિ થાય અને દામ (નજણ.) નું ચિન્હ હોય તે તે મનુષ્યને ગાય ભેંસ વગેરે પશુઓની પ્રાપ્તિ થાય. ૨૭ હથેળીના પડખાની તથા અંગુઠા પાસેની . રેખાનું ફળ કહે છે. पुत्रदा करभे रेखा, कनिष्ठाधः कलत्रकृत् । अङ्गष्ठमूलरेखा तु, भ्रातृभाण्डानि शंसति ॥ २८ ॥ (पा. च.) કરંભ (હાથની હથેળીના પડખા) ની રેખા પુત્રને આપવાવાળી જાણવી એટલે ત્યાં જેટલી રેખાઓ હોય તેટલાં સંતાન સમજવાં, અને ટચલી આંગળીની નીચે અને આયુની રેખાના મૂલના થડમાં જે રેખા છે તે સ્ત્રીસંબંધી જાણવી એટલે જેટલી રેખા હેય તેટલી સ્ત્રી તે મનુષ્યને પ્રાપ્ત થાય. અને અંગ ગુઠાના મૂળની રેખા ભાઈભાંડુને જણાવે છે. ૨૮ જવ તથા ઉર્ધ્વરેખાઓનું ફળ. अङ्गष्ठेषु यवैर्भाग्यं, विद्या चाष्ठमूलजैः ।। ના પુનઃ જિજે તેવા ચિર ૨૬ I ( . R.) અંગુઠામાં રહેલી જવતુલ્ય રેખાઓથી ભાગ્યની પ્રાપ્તિ થાય છે અને Page #368 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ અંગુઠાના મૂલમાં રહેલા જવનાં ચિન્હાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. અને જો મનુષ્યના હાથમાં ઉંચા આકારવાળી રેખાએ હેાય તે તે ઘણું ધન આપે છે. ર આયુપ્રેખાનું સિંહાવલાકનથી પુનઃ ફળ જણાવે છે. ૩૩૬ 55 । સૃષ્ટિ સ્થાનિકઢાય, ટીમ નિ ય ૨૦}( ૧૪. ૪. ) ॥ ટચલી આંગળીના મૂળમાંથી નીકળી જે રેખા તર્જની ( અંગુઠા પાસેની આંગળી ) તરફ્ જાય છે તે રેખા જો અતિ મ્હાટી હાય તે આયુષં મ્હાટુ સમજવું અને તે ન્હાની હાય તેા આયુસ્ ટુંકુ જાણવુ. ૨૦ જાડી, સૂક્ષ્મ, ખડિત અને પુટેલ રેખાનું ફળ, स्थूलरेखा दरिद्राः स्युः सूक्ष्मरेखा महाधनाः । खण्डितस्फुटिताभिः स्यादायुषः क्षय एवहि ॥ ३१ ॥ (પા. 7.) જાડી રેખાવાળા મનુષ્યા દરિદ્ર થાય, સૂક્ષ્મ ( ઝીણી ) રેખાવાળા મનુષ્યો ઘણાજ ધનાઢય થાય અને ખ ંડિત તથા ફુટેલી રેખાએથી આયુષને નાશજ સમજવા. ૩૧ ડાક, હાર્ડ તથા મુખના આકારનું ફળ, शंखग्रीवाः प्रशस्यन्ते, शुकोष्ठग्रीवकौ नतु । सम्पूर्णवदनं फुल्लकपोलफलकं शुभम् || ३२ || ( વા. 7. ) જો મનુષ્યની શંખતુલ્ય ગ્રીવા ( ડાક ) હાય તા તે પ્રશંસાને પાત્ર છે. પરંતુ પાપટનાતુલ્ય હાઠ અને ડાક હાય તેા તે પ્રશંસાપાત્ર નથી. ફુલેલા ગાલના લકવાળું સંપૂર્ણ મુખ શુભ કહેલું છે. કર દાંતનું શુભાશુભ ફળ કહે છે. कुन्ददन्तो भवेद्भोगी, विद्यावान्दन्तुरः पुनः । दुःखितो विकृतै रूक्षैर्दन्ते षकसन्निभैः ॥ ३३ ॥ (પા. 7.) જો મનુષ્યના ડાલરનીકળીસમાન દાંત હાય તે તે અનેક પ્રકારના ભાગ ભાગવવાવાળા થાય છે. દન્તુર ( ઉંચા દાંતવાળા ) વિદ્વાન થાય છે અને વિકારને પામેલા, લુખા અને ઉંદરડાના દાંતસમાન દાંતાથી મનુષ્ય દુ:ખી થાય છે. ૩૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. vvv સામુદ્રિક-અધિકાર. -~ દાંતની સંખ્યાનું ફળ, द्वात्रिंशद्दनो राजा भोगी स्यादेकहीनकः । त्रिंशदन्ताच सुखिन एतद्धीनास्तु दुःखिताः || ३४ ॥ જે મનુષ્યને ખત્રીશ દાંત હાય તે રાજા થાય અને એકત્રીશ હાય તા અનેક પ્રકારના ઉત્તમ ભાગ ભાગવવાવાળા થાય. અને જો ત્રીશ દાંત હાય તા સુખી થાય અને આટલી સંખ્યાથી એછા દાંત હાય તેા દુ:ખી થાય છે. ૩૪ જીભ તથા સ્વરનું ફળ કહે છે. ૩૩૦ નાસિકા ( નાક ) નુ લ કહે છે. पार्थिवः शुकनासः स्याद्धस्वनासस्तु धार्मिकः । स्थूलाग्रा विकृता नासा येषां ते पातकप्रियाः || ३६ || पद्मपत्रसमा जिह्वा रक्ता सूक्ष्मा सुशोभना । desired धन्यः क्षीण भिन्नस्वरोऽधमः ॥ ३५ ॥ જે મનુષ્યની કમલના પત્રસરખી લાલ અને પાતળી જીભ હેય તે તે શુભ જાણુત્રી ( અને જાડી તથા ડ્રીકા રંગની હાય તા અશુભ જાણવી. એમ ઉપરના કથનથી અનુમાન કરી લેવુ') અને જે મનુષ્યના સ્વર હંસ તથા ક્રાંચ નામના પક્ષીસમાન હાય તેા તે સ્વર ઉત્તમ જાણવા. અને ક્ષીણુ તથા ફાટી જતા સ્વર હાય તે તે અધમ સમજવા. ૩૫ (પા. 7.) ) श्वानतुल्येक्षणाचौराः पिङ्गाक्षाः क्रूरकर्मगः । गवाक्षाः शुभगा निम्न के राक्षा दुराशयाः || ३७ || ( વા. 7. ) ( M. 7. ) જે મનુષ્યની પાપટના સરખી નાસિકા હૈાય તે રાજા થાય અને નાનું નાક હાય તા તે મનુષ્ય ધાર્મિક થાય છે અને જેએની જાડા અગ્રભાગવાળી અને ભયંકર નાસિકા ( નાક) ડાય તે લેાકેાને પાપ ઘણુંજ પ્રિય હાયછે. ૩૬ આંખ ઉપરથી પુરુષની પરીક્ષા, ( તા. ૧.) જે મનુષ્યનાં કૂતરા જેવાં નેત્રા હોય તે ચાર થાય. પિંગળી આંખેવાંળા પુરુષા દૂર કર્મ કરનારા હેાય છે અને ખળસમાન નેત્રા હાય ! તે શુભ જાણવાં તથા ઉંડાં ( નીચાં ) અને ઉંચ જોયાં નેત્રવાળા પુરૂષ દુષ્ટ અત:કરણવાળા હાય છે. ૩૭ ર Page #370 -------------------------------------------------------------------------- ________________ એકાદશ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ======+= =====જન=== કાન, બ્રિકુટિ તથા ગળાનું ફળ. आवर्तकर्णा धनिनः, स्निग्धकर्णा महामुखाः । भ्रयुग्मे मिलिते कृपावर्तगल्ले कुशीलता ॥ ३८ ॥ (૫. વ.) ગોળ કાનવાળા પુરુષો ધનાઢય હોય છે. કેમળ કાનવાળા પુરુષ મહા સુખી હોય છે. અને બે ભમર સાથે મળી ગઈ હોય તેમ કુવાના ખાડા સમાન ગાલ હોય તે તે મનુષ્યને ખરાબ સ્વભાવ હોય છે. ૩૦ લલાટ ઉપરથી ફળ કહે છે. ललाटे चार्धचन्द्राभे राजा धार्मिक उन्नते। . विद्याभोगी विशाले स्याद्विषमे नैःस्वदुःखित ॥ ३९ ॥१(पा. જે મનુષ્યનું લલાટ અર્ધચન્દ્ર જેવું હોય તે રાજા થાય અને ભાલ ઉંચું હોય તો તે ધાર્મિક થાય. પહોળું હોય તે વિદ્વાન તથા ભેગી (ભગ ભોગવવાવાળો) થાય અને ઉધું કપાળ હોય તે તે મનુષ્ય નિર્ધનપણથી દુ:ખી થાય છે. ૩૯ લલાટની રેખાઓ તથા સ્વરૂપ ઉપરથી ફળ. रेखाः पञ्च ललाटस्थाः समाः कर्णान्तगोचराः। । (T. 3.) भणितं यस्य गम्भीरं तं विद्यात्सकलायुषम् ।। ४०॥ । જે મનુષ્યના લલાટમાં સરખી કાનપર્યત પહોંચેલી પાંચ રેખાઓ હોય, તેમ જે મનુષ્યને સ્વર [ અવાજ ] ગંભીર હોય તેને દીર્ધાયુવાળો જાણવો. ૪૦ મસ્તક ઉપરથી શુભાશુભ ફળ. छत्राकारं नरेन्द्राणां, शिरो दीर्घ च दुःखिनाम् । । મધમાન ઘટNT, rifiના છy g=ઃ | ક | S . ૧• 2 રાજાઓનું મસ્તક છત્રના આકારવાળું હોય છે. દુ:ખી મનુબેનું મસ્તક લાંબું હોય છે. નીચ મનુષ્યનું ઘડાસમાન આકારવાળું હોય છે અને પાપી પુરુષોનું મસ્તક પડીયા જેવું હોય છે. ૪૧ કેશ (વાળ) ઉપરથી શુભાશુભ ફળ કહે છે. मृदुभिश्श्यामलस्निग्धैः सूक्ष्मैर्भवति भूपतिः । દિલૈ પિઃ રજૂ, હ જુ સુવતઃ જરા ૧૧ કમળ, શ્યામ [ કાળા ] ચળકતા અને સૂક્રમ [ ઝીણા કેશથી મનુય રાજા થાય છે. અને છુટેલ, પીંગળા, જાડા અને બરડ કેશથી દુ:ખી હોય છે. ૪૨ Page #371 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. સામુદ્રિક–અધિકાર. ~~~~~~~ કયા પુરુષ મંત્રીશ લક્ષણવાળા કહેવાય ? આા. इह भवति सप्तरक्तः, षडुन्नतः पञ्च सूक्ष्मदीर्घश्व | त्रिविपुललघुगम्भीरो, द्वात्रिंशल्लक्षणः स पुमान् ||४३|| (૧. મુ.) જેના સાત સ્થાનમાં લાલાશ હાય, છ ભાગ ઉંચા હાય, પાંચ કામળ ને ઝીણા હેમ, પાંચ લાંબા હોય, ત્રણુ જાડા, ત્રણ ન્હાના અને ત્રણ સ્થાનના ભાગ ગંભીર હાય. *આ પુરુષ મંત્રીશ લક્ષણવાળા કહેવાય. ૪૩ ચાર વિશાલ સ્થાનનું લ કહે છે. उपेन्द्रवज्रा. ૩૩ कटरीविशालो बनधान्यरोगी, शिरोविशालो नृप। ||21|} (क. सु.) सततं स्यात् ||૪|| ઉત્તમ રાજચિન્હા, शार्दूलविक्रीडित. छत्रं तामरसं धनूरथवरो दम्भोलि कूर्माङ्कुशा, वापी स्वस्तिकतोरणानि च सरः पञ्चाननः पादपः । चक्रं शङ्खगजौ समुद्रकलशौ प्रासादमात्स्याय वा, यूपस्तूपकमण्डलुत्य व निभृत्सञ्चामरो दर्पणः ॥ ४५ ॥ www જે મનુષ્યની છાતી વિશાળ હાય તે ધન તથા ધાન્યને ભેગવનાર થાય અને મસ્તક વિશાળ હેાય તેા ઉત્તમ રાજા થાય. કટિ ( કેડ ) વિશાળ હાય તે ઘણી સ્ત્રો તથા પુત્રવાળા થાય અને વિશાળ ચરણવાળે હાય તા હમેશાં સુખી થાય. ૪૪ * છ લાલ—નખ, ચરણ, લ, હાઇ, તાલુ, હસ્ત, નેત્રના છેડા. ૬ ઊંચા—કાખ, હૃદય, ડાક, નાક, નખ, મ્હોતુ. ૫ કામલ~~(મ) દાંત, ચામડી, કેશ, આંગલીના વેઢા, નખ. ૫ લાંમા-નેત્ર, હૃદય, નાક, હાસડી, હાથ. ૩ વિશાળ---કપાળ, છાતી, મુખ. ૩ ટુંકા——ડાક, પીંડી, પુરુષચિન્હ. ૩ ગભાર્—ાળ, સ્વર, નાભિ. ૩૨ એવી રીતે ખત્રીશ લક્ષણા નવાં. ( ૧. મુ. ) Page #372 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ -------*= - છત્ર, કમળ, ધનુષ, ઉત્તમ રથ, વજી, કાચબેા, અંકુશ, વાપી ( વાવ ) સાથીયા, તારણ, તળાત્ર, સિંહ, વૃક્ષ, ચક્ર, શ`ખ, હાથી, સમુદ્ર, કળશ, મહેલ, મત્સ્ય ( માછલું ), યવ, ( જવ ) યુપ, [ સ્ત ંભ ] કીલ્લો, કમંડલ, ઉત્તમ પ્રકારના ચામર, [ ચમરી ગાયના પુછડાના વાળના અને છે તે] અને અરીસા આવાં ચિન્હવાળા પુરુષ રાજાજ થાય છે. ૪૫ ૪૦ જાગૃત અવસ્થામાં પક્ષી તથા હાથના પંજા ઉપરથી ભવિષ્યની સ્થિતિ જાણી શકાય પર ંતુ નિદ્રાને તાબે થયા પછી પણ જેવાં જેવાં સ્વમાં આવે છે તેવા તેવાં એટલે તે ઉપરથી અમુક જાતનાં ફળ આપણને મળે છે એમ ઘણે ભાગે ચાકસ જેવું અનુમાન આંધી શકાય છે. એ વિષય ધ્યાનમાં લેવા આ સામુદ્રિક ગ્રંથનું જરૂર જેટલું જ્ઞાન આપી તે અધિકારને સમાપ્ત કર્યો છે -- સ્વમ-અધિકાર. -XK નુષ્યાને શકુન, સ્વર અને સામુદ્રિક શુભાશુભ ફળનું સૂચન કરે છે તેમ વસ પણ શુભાશુભ ફળનું સૂચન કરે છે, પરંતુ તે સ્ના શરીતે ઉત્પન્ન થાય છે ? અને કયા કયા મનુષ્યને કયે કચે વખતે સ્વસ થાય તો ફળ આપી શકે છે ? વિગેરે ખાખતા ભુવાની દરેક સુન્ન પુરુષોને આવશ્યક્તા છે, તેા ઉક્ત ખાખતનું દિગ્દર્શન ફરાવવા સારૂ આ અધિકારની જરૂર માની છે. છ પ્રકારથી સ્વપ્તની ઉત્પત્તિ. અનુષ્ટુપ્ (૨ થી ૬ સુધી.) अनुभूतः श्रुतो दृष्टः प्रकृतेश्व विकारजः । स्वभावतः समुद्धूतश्चिन्तासन्ततिसम्भवः ॥ १ ॥ ( . મુ.) સ્વસ થાય છે અથવા હાય તેના સમધમાં પ્રથમ તા જે વસ્તુઓ અનુભવેલી હાય તેમાંથી કાને સાંભળેલ હાય વા આંખેથી જે પદાર્થ જોયેલ સ્વપ ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યની [ કફ્ વિગેરે પ્રકૃતિના વિકારમાંથી સ્વન્ન ઉત્પન્ન થાય છે અથવા સ્વભાવમાંથી ઉદભવે છે તેમ ( કાર્યો સબંધી ) ચિન્તાના સમૂહમાંથી સ્વસ ઉત્પન્ન થાય છે. ૧ Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. સ્વન–અધિકાર, ૩૪૧ સ્વોત્પત્તિનું બીજ. देवतायुपदेशोत्थो, धर्मकर्मप्रभावजः । પાપોટેક્રસમુચિ, યમ ચાનવધા કૃણા ૨ / 5 મનુષ્યોને સ્વમ #દેવતા વિગેરેના ઉપદેશથી ઉત્પન્ન થાય છે અથવા ધર્મ કાર્યના પ્રભાવથી ઉત્પન્ન થાય છે અને પાપના વધી જવાથી ઉત્પન્ન થાય છે. તે (આ બન્ને લેકમાં કહ્યા) પ્રમાણે સ્વમના નવ પ્રકાર થાય છે. ૨ સ્વમના ફળની નિષ્ફળતા. પ્રતિઃ પfમાસુમી ગુમડ વા દણ નિરર્થક , સત્યg ત્રિમિત રૂ . ( ૧. મું. ) પ્રથમ લેકમાં કહેવાયેલા છ પ્રકારોથી જે શુભ અથવા અશુભ સ્વમ જેવામાં આવે છે તે જે બીજા લોકમાં જણાવેલા ત્રણ પ્રકારથી રહિત હોય તા. નિરર્થક થાય છે પરંતુ જે તે ત્રણ પ્રકારોથી યુક્ત હોય તો સત્ય થાય છે. એટલે શુભાશુભ ફળ આપે છે. ૩ રાત્રિના પહોર પ્રમાણે સ્વમના ફળનો સમય કહે છે. તુ યાકુ, દg: મ મ | मासैदशभिः षभिस्त्रिभिरेकेन च क्रमात ॥ ४॥ क.सु. ) રાત્રિનો પહેલો, બીજ, ત્રીજે, ચાશે એમ ચાર પહોરમાં સ્વમ જોવામાં આવે તે તે અનુક્રમે બાર, છ, ત્રણ અને એક માસે ફળ આપે છે એટલે જે સ્વમ રાત્રિના પહેલા પહોરમાં જોવામાં આવે તે બાર માસે, બીજા પહારમાં સ્વમ થાય તે છ માસે, ત્રીજા પહેરમાં સ્વમ થાય તે ત્રણ માસે અને ચોથા પહોરમાં સ્વપ્ત થાય તે એક માસે ફળ આપે છે. ૪ પ્રાતઃકાળના સ્વમના ફળને નિર્ણય. निशान्त्यघटिकायुग्मे, दशाहात्फलति ध्रुवम् । દg , સરાઃ તિ નિશ્ચિત છે ૫ . : ૩ રાત્રિની છેલ્લી બે ઘડીમાં સ્વમ થાય તે દશ દિવસમાં નક્કી ફળ આપે છે. અને જે સૂર્યોદય વખતે સ્વમ જોવામાં આવે તે તે તુર્ત ફળ આપે છે. ૫ ક એટલે સ્વમમાં દેવતા આવી અમુક જાતને શુભ ઉપદેશ આપી જાય છે કે તારે ' આમ કાર્ય કરવું વિગેરે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. wwwww --- સ્વમની નિષ્ફળતા. मालास्वप्नोऽह्नि दृष्टश्च, तथाधिव्याधिसम्भवः । मलमूत्रादिपीडोत्थः, स्वमः सर्वो निरर्थकः || ६ || સ્વમને અનુસરીને ફળ મળવાની યાગ્યતા. આર્યાં. ( ૭ થી ૧૨ ) धर्मरतः समधातुर्यः स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रार्थितमर्थ स्वप्नः प्रसाधयति ॥ ७ ॥ એક પછી ખીજો, બીજા પછી ત્રીજો એમ પરપરાથી જોએલ સ્વપ્નજાળ તથા જે સ્વપ્ર દિવસે જોવામાં આવે તથા જે મનની પીડા અને શરીરની પીડા [ રાગ ] થી ઉત્પન્ન થાય અથવા જે મળમૂત્ર વિગેરેની પીડાથી એટલે દ્વી શંકા લાગી હાય, લઘુશંકા લાગી હાય તેથી ઉત્પન્ન થાય તે સર્વ પ્રકારનું સ્વસ નિરર્થક જાણવું. ૬ -- એકાદશ ૬. સુ.) ) ( . મુ.) જે મનુષ્ય ધર્મમાં પ્રીતિવાળા છે. તેમ સ્વસ્થ પ્રકૃતિવાળા અને જે સ્થિર ચિત્તવાળા છે, જે જિતેન્દ્રિય ( ઇન્દ્રિયાને જીતનારા ) છે અને દયાલુ છે તે પુરુષને ઘણુંકરીને સ્વસ ઇચ્છિત અથ આપે છે. ૭ શુભ સ્વપ્ત થયા પછી નિદ્રા ન કરવી. સ્વમની વાત જાહેર મેલામાં ઉઠતી શંકાનું સમાધાન, न श्राव्यः कुवमो, गुर्वादेस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥ ८ ॥ ( . યુ. ) ગુરુ વિગેરે મ્હાટા પુરુષ આગળ ખરાબ સ્વની વાત ન જો શુભ સ્વમ હાય તા તે વાર્તા તેઓ પાસે કરવી અને વખતે સંભળાવવાને ચેાગ્ય એવા ગુરુ વિગેરે મહાત્માએ ન મળી શકે તેા ગાયના કાનમાં મ્હાઢું રાખીને સ્વમની વાર્તા કહેવી. ૮ इष्टं दृष्ट्वा स्वमं, प्रसुप्यते नाप्यते फलं तस्य । या निशापि सुधिया जिनराजस्तवन संस्तवतः ॥ કરવી પરંતુ શુભ સ્વપ્ર તેમ હાય ( . યુ. ) જો મનુષ્ય ઇચ્છિત સ્વમનું દર્શન કરી શયન કરી [ ઉંઘી ] જાય છે તેા તેને તે સ્વમનું ફળ પ્રાપ્ત થતું નથી ટે શુભ સ્વપ્ત લાધ્યા પછી બુદ્ધિમાન મનુષ્યે શ્રી જિનેશ્વર ભગવાનનાં સ્તાત્રાના સ્તવન [ વર્ણન ] થી સંપૂર્ણ રાત્રિ ગાળવી, પણ નિદ્રા ન કરવી. ૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, સ્વપ્ન- અધિકાર દુષ્ટ સ્વમ થાય તે મનુષ્ય પુનઃ ઉંઘી જવું. ' स्वममनिष्टं दृष्ट्वा, सुप्यात्पुनरपि निशामवाप्यापि। नैतत्कथ्यकथमपि, केषाश्चित् फलति न स यस्मात् ॥१०॥) (१.१ । અનિષ્ટ સ્વમ દેખીને પાછું પણ મનુષ્ય શયન કરવું અને રાત્રિને પામ્યા પછી પણ એટલે રાત્રિ ગયા બાદ આ દુષ્ટ સ્વમ કેઈપણ રીતે કેઈને પણ ન કહેવું કારણ કે તે દુષ્ટ સ્વમ શયન કર્યું છે માટે ફળતું નથી. ૧૦ શુભ પછી અશુભ અને અશુભ પછી શુભ સ્વમ આવે તે તેના ફળનો નિર્ણય. पूर्वमनिष्टं दृष्ट्वा स्वमं यः प्रेक्षते शुभं पश्चात् । । તુ તમgષે તબ્રેિડરિ II ? I ( .. ) પહેલાં અશુભ સ્વપ્રને જોઈ પછીથી જે મનુષ્ય શુભ સ્વપ્નને દેખે છે તે પછી દેખેલું શુભ સ્વપન તેને ફળદાન કરનાર થાય છે તેમ ઈષ્ટ સ્વપ્નમાં પણ જાણવું એટલે પ્રથમ ઈષ્ટ (શુભ) સ્વપન થયેલ હોય ને પછી અશુભ સ્વપન થાય તે અશુભ સ્વપન ફળ આપે છે એમ જાણવું. એટલે છેલ્લા સ્વ“નનું ફળ મળે છે. ૧૧ કેવું સ્વનું પોતાને અથવા બીજાને ફળ આપે તેની સમજુતી. दृष्टाः स्वमा ये स्वम्पति तेऽत्र शुभाशुभा नृणां स्वस्य ।।। ये प्रत्यपरं तस्य ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥ १२ ॥ (१. तु. અહિં મનુષ્યોએ જે સ્વપ્નાઓ પિતા તરફનાં જોયાં છે તે પોતાને શુભાશુભ ફળ આપનારાં થાય છે અને જે સ્વનાંઓ બીજા મનુષ્ય તરફનાં જોયા છે તે તે મનુષ્ય તરફ શુભાશુભ ફળ આપનારાં થાય છે. તેમાં સ્વપ્નના દેખનાર મનુને કાંઈ શુભાશુભ ફળ નથી. ૧૨ સામાન્ય હકીક્તતરીકે સ્વપ્નનું વર્ણન કરવામાં આવ્યું પણ શુભ સ્વપ્ન કોને કહેવા એ જાણવાની અભિલાષા ઉત્પન્ન થાય છે તેથી તે સમાવવા હવે પછી શુભ સ્વપ્ન અધિકાર લેવા ગ્ય માની આ સ્વપ્ન અધિકારને અહિં પૂર્ણ કર્યો છે. --- - ક્સ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. શ --- રાખવમ-અધિાર. -**•* - વ એકાદશ સ કુન તથા સ્વરની માફક સ્વપ્ન ળ આપે છે એમ આગળના અધિકારમાં કહેવામાં આવ્યું છે. તેમાંથી શુભ સ્વપ્ન કર્યું કહે. વાય ? અને તેનું શું ફળ થાય ? વિગેરે બાબત આ અધિકાર આર ભાય છે. જણાવવાસ રૂ સ્વમમાં ઉત્તમ વાહન ઉપર એસે તેનું ફળ. આર્યાં. ( ? થી ૨ ) स्वमे मानवमृगपतितुरङ्गमातङ्ग नृपभसिंहीभिः । युक्तं रथमारूढो, यो गच्छति भूपतिस्स भवेत् ।। १ ( ૬. યુ. ) જે મનુષ્ય સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, ઘેાડા, હાથી, ખળદ અને સિંહી [સિહણુ આ પ્રાણીઓથી જોડાયેલા રથમાં બેસી [ એક ઠેકાણેથી ખીજે ઠેકાણે ] જાય છે, તે મનુષ્ય રાજા થાય. ૧ સ્વપ્રમાં સૂર્ય ચન્દ્રના અિબંને ગળી જાય તેનુ ફળ सूर्यचन्द्रमसोर्विम्बं ग्रसते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णा सार्णवां नियतम् ॥ २ ॥ (क. सु. ) સ્વપ્નમાં જે પુરુષ સંપૂર્ણ એવા સૂર્ય તથા ચન્દ્રના બિંબને ( પેાતાના મુખમાં ) ગળી જાય છે તે મનુષ્ય દીન [કંગાળ ] હાય તાપણુ સમુદ્રસહિત સુવર્ણયુક્ત સમગ્ર પૃથ્વીના રાજ્યને ભાગવે છે. ર નદીને કાંઠે ધેાળા હાથીઉપર બેસી ચાખા જમે તેનું ફળ, आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । કુંત્તિ ભૂમિલિષ્ટાં, સ યાતિ દીનોવિ ધર્મનઃ ॥ાર્ડ( . મુ.) જે મનુષ્ય શ્વેત હાથી ઉપર ચડી નદીના કાંઠા ઉપર ચાખા [ ભાત ] નું ભેાજન કરે છે, ધર્મરૂપી જેને ધન છે એવા તે પુરુષ હીનજાતિના હાય તાપણ સમગ્ર પૃથ્વીને પ્રાપ્ત થાય છે અર્થાત્ રાજા થાય છે. ૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, શુભ સ્વપ્ન–અધિકાર. ૩૪૫ }(. સ. ) સ્વમમાં જમણે હાથે ધોળે સર્પ કરડે તેનું ફળ. शुभ्रेण दक्षिणस्यां यः फणिना दश्यते निजभुजायाम् । आसादयति सहस्रं कनकस्य स पश्चरात्रेण ॥ ४ ॥ ( યુ.) સ્વપનમાં જે મનુષ્યને દક્ષિણ [ જમણી ] પિતાની ભુજામાં ધોળે સર્પ કરડે તે તે મનુષ્ય પાંચરાત્રિમાં હજાર સેનામહેર મેળવે છે. ૪ સ્વમમાં અંગભક્ષણનું ફળ. यो मानुषस्य मस्तकचरणभुजानां भक्षणं कुरुते। . राज्यं कनकसहस्रं, तदर्धमामोत्यऽसौ क्रमशः ॥५॥ જે મનુષ્ય સ્વપ્નમાં મનુષ્યનું મસ્તક, ચરણ [પગ ] ભુજ આ ત્રણ અને ગેનું ભક્ષણ કરે છે, તે મનુષ્ય કમેથી (મસ્તક ભક્ષણ કર્યું હોય તે) રાજ્ય, (ચરણનું ભક્ષણ કર્યું હોય તો) હજાર સેનામહોર અને (ભુજાનું ભક્ષણ કર્યું હોય તે) પાંચસે સેનામહોર મેળવે છે. ૫ - સ્વમમાં તળાવ, સમુદ્ર, નદી વિગેરેના દર્શનનું ફળ. જમાનાનસળવળાટ્યુન્માન[ ! ! / (ક્ર. પુ.) ન यः पश्यति लभतेऽसावनिमित्तं वित्तमतिविपुलम् ॥ ६॥ જે મનુષ્ય સ્વપ્નમાં કમળની ખાણરૂપી તળાવ, રત્નાકર [ સમુદ્ર ], જલથી પૂર્ણ એવી નદીઓ અને મિત્રના મરણને જુવે છે. તે મનુષ્ય નિમિત્ત [ કારણ] વિના ઘણાં ધનને મેળવે છે. ૬ સ્વમમાં દેવની પ્રતિમાની પૂજાવિગેરેનું ફળ. देवस्य प्रतिमाया यात्रास्नपनोपहारपूजादीन् । વો વિપતિ છે, રસ્થમત તિ | ૭ | \ • • 2 જે મનુષ્ય સ્વપ્નમાં દેવની મૂર્તિની યાત્રા, અભિષેક, ભેટ અને પૂજાવિગેરે કરે છે, તે મનુષ્યને સર્વ તરફથી [ ધન વગેરેની] વૃદ્ધિ વિધારે થાય છે. ૭ સ્વમમાં ઘી વિગેરેના ભજનનું ફળ કહે છે. સાથે થો વિતિ રીતે વાત માતા છે . તાવાર વા, જાનૈરસદ શત્તમ | ૮ | \ • • ) જે મનુષ્ય સ્વપ્નમાં શુદ્ધ એવા ઘીને મેળવે છે તે તેથી પિતાના યશનું Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વ્યાખ્યાનસાહિત્યસ’બ્રહ--ભાગ ૩ જો. એકાદશ ==== - દર્શન કરે છે. એટલે તેની કીર્તિ વધે છે એમ સમજવું અથવા દુધપાકનીજ સાથે તે [ ધૃત ] નું ભેાજન કરે તે તે શુભ સમજવું. ૮ શ્વે1 તથા શ્યામ વસ્તુના દર્શનનું ફળ. (૬. યુ. ) ગાય, ઘેાડા, રાજા, હાથો અને દેવતાને છેડીને બાકીની સમગ્ર કૃષ્ણ | કાળી ] ચીજ સ્વપ્નમાં દેખાયા તે અમંગલ જાણુવી. અને કપાસ, લવણુ [ મીઠું ] વિગેરે વસ્તુઓને છેડીને સમગ્ર ધેાળી ચીજ સ્વપ્નમાં દેખાયતે તે શુભ સમજવી. હું " कृष्णं कृत्स्नमशस्तं मुक्का गोवाजिराजगजदेवान् । सकलं शुक्लं च शुभं त्यक्त्वा कर्पासलवणादीन् ॥ ९ મનુષ્યેાને એટલાં બધાં સ્વપ્ન આવે છે કે તેની ગણના કરવી એ કાળ ક્ષેપ કર્યો જેવું છે તથા ગ્રંથના પણુ વિસ્તાર થવા ભય રહે છે તેથી આ નવમા લેાકથી સર્વત્ર લાગુ પડે તેવી ટુંક સમજણુ સારી અપાઈ ગઈ છે એમ માની હવે અશુભ સ્વપ્ન કાને કહેવું ? એ સમવ્રુતી ગ્રાહ્ય હોવાથી તે અધિકાર તરફ મનને ફેરવી આ શુભ સ્વપ્ન અધિકારની સમાપ્તિ કરી છે. पशु स्वाधिकार. સ મ શુભ સ્વપ્ન જાણવાની અગત્ય છે તેમ અશુભ સ્વપ્ના પણ જાણવાની જરૂર છે. કારણ કે તેના ફળને મનુષ્ય જા. ણુતા હાય તા તેનું નિવારણ આ પછીના અધિકારમાં ખતા વવામાં આવેલ છે તેમ કરે અને ઊંચી સકટમાંથી ખચી શુભ ફળને પ્રાપ્ત કરે. આ કારણથી આ અધિકારની અપેક્ષા માની છે. સ્વપ્નમાં ઘેડાવિગેરેની ચારી થયાનું ફળ. આજે (૧ થી ૧) अपहारो हयवारणयानासनसदन निवसनादीनाम् । नृपशङ्काशोककरो बन्धुविरोधार्थहानिकरः || १ | }< ૢ મુ.) * આ લાકમાં શુભસ્યમ તથા અશુભ સ્વપ્ત એમ બન્ને રવમનું કથન માવ્યું છે, કરવામાં Page #379 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. અશુભ સ્વપ્નાધિકાર. ૩૪૭ *******=====E9 સ્વપ્નમાં જે મનુષ્યનાં ઘેાડા, હાથી, રથ, આસન, ઘર અને વસ્ર વિગેરેની ચારી થાય તેા તેને રાજા તરફની શકા ( ખીક ) ની તથા શાકની પ્રાપ્તિ થાય, ભાઇઓમાં વિરાધ થાય, અને પૈસાનું નુકશાન થાય. ૧ હથીયાર વિગેરેનું હરણ થાય તેા તેનું ફળ. हरणं महरणभूषणमणि मौक्तिककन करूप्यकुप्यानाम् । धनमानम्लानिकरं, दारुणमरणावहं बहुशः ॥ २॥ ( . યુ. ) સ્વપ્નમાં જે મનુષ્યનાં હથીયાર, ઘરેણાં, મણિ, મેાતી, સેાનું, રૂપું અને કાંસાના પાત્રા વિગેરેનું હરણ થાય તે તે મનુષ્યનું ધન અને માનના નાશ થાય અથવા ખડુવાર તેવું દુઃસન્ન થયા કરે તેા ભયંકર એવા મરણુની પ્રાપ્તિ થાય. ૨ સ્વપ્નમાં પેાતાની સ્રીતા હરણ વગેરેનું ફળ કહે છે. निजभार्याया हरणे, वसुनाशः परिभवे च संक्लेशः । गोत्रस्त्रीणां तु नृणां, जाये बन्धुवन्ध || ३ || હું . મુ.) જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની સ્ત્રીનું હરણ દેખે તેા તેના ધનનેા નાશ થાય અને સ્વપ્નમાં કાઈ પરાભવ કરી જાય તેા કલેશની પ્રાપ્તિ થાય. અને પેાતાના કુળની સ્ત્રીઓનું હરણ જુવે તે તે મનુષ્યાના ભાઇઓના નાશ થાય અથવા બંધ ( કારાગૃહ વિગેરે ) થાય એમ સમજવું. ૩ સ્વપ્નમાં શયન વિગેરેના હરણનુ ફળ, जायेत यस्य हरणं निजशयनोपानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता, निबिडा स्वशरीरपीडा च ॥४॥ ( . યુ. ) ઉપાહ સ્વપ્નમાં જે મનુષ્યના પાતાનાં શયન ( પર્યક વગરે) તથા ( પગરખાં ) નું હરણ થાય તેા તેની સ્ત્રી મરણને પામે અથવા પેાતાના શરીરમાં ઘણી પીડા થાય એમ જાણુવું. ૪ સ્વપ્નમાં માર વિગેરે ભાંગી પડે તે તેનું ફળ. द्वारपरिघस्य शयनमेङ्खोलनपादुकानिकेतानाम् । भञ्जनमपि यः पश्यति तस्यापि कलत्रनाशः स्यात् ॥५॥ ( . યુ. ) સ્વપ્નમાં ખારણું, તેની ભેગળ, શયન, ( ઢાલીયેા વિગેરે ) હીંડાળા, ચાંખડી અને ઘરનું ભાંગી પડવું એમ જે પુરૂષ જીવે છે તે પુરૂષની સ્ત્રીના નાશ થાય. ૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશી કેટલાંક સ્વપ્ન ઉપરથી મરણની અટકળ. अतितप्तं पानीयं, सगोमयं गरलमौषधेन युतम् । । यः पिबति सोऽपि नियतं म्रियतेतीसाररोगेण ॥६॥ જે મનુષ્ય સ્વપ્નમાં છાણ સહિત અત્યંત તપેલું પાણી પીએ, અથવા ઔષધની સાથે ઝેર પીએ તે મનુષ્ય પણ અતિસાર (ઝાડા) ના રેગથી નકકી મરણ પામે છે. ૬ તથા स्वमे हृदयसरस्यां, यस्य प्रादुर्भवंति पनानि । । कुष्ठविनष्टशरीरो, यमवसतिं याति स त्वरितम् ॥ ७॥ સ્વપ્નમાં જે મનુષ્યના હદયરૂપી તલાવડીમાં કમલો પ્રકટ થતાં દેખાય છે તે મનુષ્યનું શરીર કઢથી નષ્ટ થઈ જાય છે અને તુર્ત યમપુરીમાં જાય છે. એટલે તુ મરણ પામે છે. ૭ રમમાં હસે, નાશે અને ભણે તેનું ફળ, हसने शोचनमचिरात्प्रवर्तते नर्तने च वधबन्धाः ।। पठने कलहश्च नृणामेतत्माज्ञेन विज्ञेयम् ।। ८॥ १.१. જે મનુષ્ય સ્વપ્નમાં હસે તો તેને થોડા વખતમાં શેક થાય અને નૃત્ય કરે તે મરણ અથવા બંધન થાય તથા અભ્યાસ કરે તે મનુષ્યોની સાથે કલેશ (ક ) થાય એમ વિદ્વાન પુરુષે જાણી લેવું. ૮ દુષ્ટ સ્વનિ નિવારણની ભલામણ दुःस्वमे देवगुरून्पूजयति करोति शक्तितश्च तपः। । सततं धर्मरतानां, दुःस्वमो भवति सुस्वमः ॥ ९॥ * દુષ્ટ સ્વપ્ન પ્રાપ્ત થતાં જે મનુષ્ય દેવતાઓ તથા ગુરુઓની પૂજા કરે છે, શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરે છે તથા જે મનુષ્ય હમેશાં ધર્મમાં પ્રીતિવાળાં છે તેઓને દુષ્ટ સ્વપ્ન સુસ્વપ્નરૂપ થઈ જાય છે, અર્થાત દુષ્ટ સ્વનિ હોય તો પણ તે શુભ ફળ આપે છે. હું દુષ્ટ સ્વમને નિષ્ફળ કરવામાં દેવદર્શનને પ્રભાવ. કુટુ! • अमोघा वासरे विद्युदमोघं निशि गर्जितम् । ગોવા વનાવાળી, સો વર્શન ૨૦ કે ૪ ક. ૧) Page #381 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, આયુર્વેદજવરસંબંધીઅધિકાર. નનનનન્નકકકકકકકકરનજનકજનકww» = ક્ર દિવસે વિજળીનું ઝબકવું, રાત્રિએ મેઘનું ગાજવું, દેવથી બેલાયેલી વાણી અને દેવદર્શન એ ચાર બાબત નિષ્ફળ જતી નથી. ૧૦ સારાંશ—દિવસે વીજળી ઝબુકે અથવા રાત્રિએ વરસાદ ગર્જના કરે તે જાણવું કે અવશ્ય મેઘવૃષ્ટિ થવાની છે. તેમજ દેવતાઓએ કેઈને આપેલ વચન નિષ્ફળ જતું નથી એટલે કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે દેવનું દર્શન પણ નિષ્ફળ નિવડતું નથી. તેમજ દિવસે ઝબુકે વીજળી, રાતે ગાજે મેઘ દેવ વાણી મુનિ વચન તે, નિષ્ફળ થાય ન છે. ૧૧ ઘણાં સ્વને શરીરમાં થયેલી ગાદિ વિકૃતિને લીધે પણ થાય છે અને ઘણું દુષ્ટ સ્વપને જે સ્વસ્થ અને અસ્વસ્થ બનાવવાનું ફળ આપનારું હોય છે તેઓ અસ્વસ્થ એટલે રોગીને મૃત્યુના મેહડામાં મૂકનારાં બને છે. માટે પ્રત્યેક મનુષ્ય શરીરરક્ષણમાં તત્પર રહેવું જોઈએ. કારણ કે શરીર સ્વસ્થ હોય તેજ સાંસારિક કામો તેમજ ધાર્મિક કાર્યો બની શકે છે માટે પિતાના શરીરની સ્વસ્થતા માટે તથા પોતાના પુત્રાદિક વા શિષ્યાદિકની સ્વસ્થતા જાળવવા આયુર્વેદ સંબંધી સામાન્યજ્ઞાન મેળવવું આવશ્યક હોવાથી તેના સંબંધમાં જરૂર જેટલું દિગ્દર્શન કરાવવાને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. - - 31-- आयुर्वेद-ज्वरसम्बंधि-अधिकार. – મન્ના – નુષ્યના સુખરૂપ જીવનમાં દુઃખ આપનારા વ્યાધિઓ છે, તે શેનાથી ઉદ્દભવે છે. તેનું નિદાન જાણવામાં હોય તો સુજ્ઞજનોને તે વ્યાધિઓ દુખપ્રદ થતા નથી અને તે સર્વ રોગોમાં અને Eા રી સર-રાજા જવર (તાવ) છે અને તેમની પાછળ આખું દળ (લશ્કર) ક્રમે ક્રમે ચડાઈ કરીને આવી સ્થાન મેળવે છે તે પ્રથમથીજ રાજાને રોકવામાં પ્રયત્ન કર્યો હોય તે લશ્કરને આવવા સમય મળતું નથી. એ રાજા જ્યારે ચડવાને હોય છે ત્યારે અગાઉથી તેના દૂતને મોકલે છે, જે શરીરમાં ત્રુટ થવી, માથું દુખવું, વ્યર્થ શાક, ભ્રમ વિગરે પ્રથમથી આક્રમણ કરે છે કે તુરત રાજાસાહેબની સ્વારી આવી પહોંચે છે તેની જે સારી રીતે ઉપેક્ષા અથવા સરભરા (બરદાસ) થાય તે પછી ત્યાંથી જવાને વિચાર ન કરતાં તેનું શરીર નગર પચાવી પાડવામાં તે પછાત રહેતું નથી. માટે પૂર ન છે કે ગ 1 2 Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ પહેલાં પાળ બાંધવી યોગ્ય છે કે તેનો જન્મજ ન થાય અર્થાત્ તેમને આવવાને સમય ન મળે તે પ્રસંગ સમજવા માટે આ અધિકાર આરંભ છે. - તાવ આવવાનાં ચિહે. બટુ. (૧ થી ૬) ગમ િનિ રિ, શોક જાત શિરોથTI , હાઇ કવર૪ વાળ, સgિ fટતાઃ || ૬ | (S +: ૧. } શરીરનું ત્રુટવું, મ, શરીરનું ભારી થઈ જવું, શેક, બગાસાં, માથાનું દુખવું, દાહ થ આ સાત તાવના મુખ્ય (ચિન્હ) તાવની પ્રસિદ્ધિને પ્રગટ કરે છે. ૧ | મુખ્ય જવરની સંખ્યા. तत्र उवरा दश द्वौ च, मलाजीर्णत्रिदोषजाः। । નો રોલ્યો, ઐત્તિ / ૨ / \ તેમાં મુખ્ય બાર જાતના તાવ છે તે મલ, અજીર્ણ અને વાતપિત્ત ને કફના દોષથી ઉત્પન્ન થાય છે. તે સિવાયના આગતુક જવરના તેર ભેદો છે તેમાં સ્વેદ જવર (પરસેવા વળીને આવત) રક્તવર ( લોહી બગડવાથી) કાલવર (ચાતુર્માસાદિમાં આવત) દષ્ટિદષથી આવતો, એકાંતરે નિત્ય, તરી, ચોથી વગેરે મળી કુલ ૨૫ પ્રકારના છે. ૨ પહેલો જવર આવે ત્યારે શું કરવું તેની સમજણ. ज्वरस्य प्रथमोत्थाने, भेषज दिनत्रयम् । જ.) न देयं कथितं तोयं, भेषजश्च न रोगिणः ॥ ३ ॥ પહેલો વર આવે ત્યારે કુશલ વૈદ્યએ-ડાકટરોએ ત્રણ દિવસ સુધી બિલકૂલ રોગીને કાંઈ કવાથ (કહાડા) કે ઔષધ આપવું નહિ. ૩ તાવને માટે શું ક્રિયાઓ જવી? प्रवातं नातिनिर्वातमपथ्यं नैव लडनम् । । क्रिया साधारणी कार्या, मानुषे ज्वरसंस्थिते ॥४॥ ( મનુષ્યને જ્યારે તાવ આવે ત્યારે બહુ પવન આવતું હોય તેવા સ્થાનનું કે બિલકુલ પવન ન આવે તેવા સ્થાનનું સેવન તેને ન કરવા દેવું. અપ –નુકશાન કરે તેવા ભારે પદાર્થો તેને ન આપવા. તેમ લાંઘણ પણ ન કરાવવી પણ સાધારણ ફિયાની યોજના કરવી. ૪ Page #383 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. આયુર્વેદ જવરસંબંધી-અધિકાર. ૩૫૧ લંધનને નિષેધ. भूततापश्रमानङ्गशोकशङ्कादिसम्भवे । . ([[. .) ज्वरे पित्ताधिके चापि न लङ्घनविधिर्मतः ॥ ५॥ । ભૂત બાધાથી, પશ્ચાત્તાપથી અથવા કેઈ સાથે કલેશ વિગેરે કરવાથી, ખેદ કરવાથી, મહેનત કરવાથી, કામથી, શોકથી અને શંકા આદિથી આવેલા તાવમાં અને પિત્તવરમાં લંઘન (લાંઘણુ) ની મનાઈ છે. ૫ કાયિક અને માનસિક રોગોને માટે ઉપાય. वातपित्तकफोद्भूतो, रोगः शाम्पति भेषजैः। (પા. ર.) मानसो ज्ञानविज्ञान स्मृतिधैर्य समाधिभिः ॥ ६॥ વાતપિત્ત અને કફથી ઉત્પન્ન થયેલે રેગ એસડથી શાંત થાય છે અને મનની નબળાઈથી અથવા વિચારેથી ઉદ્દભવેલો રેગ જ્ઞાન, અનુભવ, સ્મૃતિ (ધર્મશા) ના અવલોકનથી, ધીરજથી અને સમાધિ (ચિત્તની એકાગ્રતા) થી તમામ વિચારે છેડી એકજ નિશ્ચય રાખવાને લીધે શાંત થાય છે. ૬ વર શાંતિ માટે ઔષધ સેવન. * * ૩પનાર. सशर्करानिम्बफलप्रयोगै दिनत्रयं भक्षति तस्य हन्ति । दाहज्वरं शीतजपित्तजं वा, एकान्तरं कामलकं च हन्यात ।। ७॥ (कस्यापि) સાકર સહિત લીંબડાના ફલન પ્રગ સાથે પ્રકૃતિ અને રોગનું નિદાન સમજી યુક્ત ઔષધ ત્રણ દિવસ સેવન કરે તે દાહ જવર (ઉનો તાવ) શીત જવર અને પિત્તજવર એકાંતરી વિગેરે તમામ તાવને દૂર કરે અને કમળાને પણ ખસેડે. ૭ : કફ, પિત, અને વાયુમાંથી સર્વ રોગની ઉત્પત્તિ જણાય છે તેથી કફ, પિત્ત અને વાયુ શા કારણથી કેપે છે અને કોયા પછી તેમનું કયા ઔષધવડે શમન કરાય છે એ જણાવવાને હવે પ્રસંગ ઉત્પન્ન થાય છે તેથી તે અધિકાર દર્શાવવા આ આયુર્વેદ જવરસંબંધી અધિકાર ટુંકામાં સમાપ્ત કર્યો છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર વ્યાખ્યાન સાહિત્યગ્રહ-ભાગ ૩ જે. એકાદશ વ વ્યાધિનિદાન-અધિક્કાર. – – ર્ષના બાર માસ છે અને છ રૂતુઓ છે તેમાં ક્યા માસમાં કોના પ્રકોપથી કયે વ્યાધિ થાય છે અને તે શું અનુપાનથી છે તે દોષ શાંત થાય છે તે જાણવાથી આરોગ્ય જાળવી સુખી રહેવાય આ છે તેને માટે દિગ્દર્શન ન્યાયથી આ અધિકાર લેવામાં આવે છે. RDS USE Fir.૧ જ ગત કફ, પિત્ત અને વાયુને કઈ કઈ ઋતુમાં કેપ હોય છે તેની સમજુતી. ગનુ . (૧ થી ૨) पित्तं राजा शरत्काले, बैशाखज्येष्ठयोरपि । ચૈત્ર નવો બા, જે પવનઃ પુના છે ? / Sા. ૧ઃ ? શરદ ઋતુમાં (એટલે વિશેષે ભાદરવા આસો માસમાં) પિત્તને રાજા સમજો તેમજ વૈશાખ અને જેમાં પણ પિત્ત રાજા છે કારણ કે તે ચારે માસમાં સૂર્ય બહુ ઉગ્ર તપે છે તેથી પિત્તને પ્રપ થવાનો સંભવ છેજ અને ચિત્ર અને ફાગણમાસમાં કફનું પ્રાધાન્ય સમજવું તથા તે સિવાયનાં બાકીના માતેમાં વાયુનો પ્રકોપ જ્ઞમજ. ૧ કફ, પિત અને વાયુના શમનને ઉપાય. कद्वम्ललवणैर्वायुः, कषायस्वादुतिक्तकैः । पित्तमेति शमं तिक्तकषायकटुभिः कफः ॥२॥ કડવાં, ખાટાં અને ખારાં ઔષધે સેવવાથી વાયુ શાંતિ પામે છે, તરાં, મધુર અને કડવાં ઔષધના સેવનથી પિત્ત શમે છે તથા કડવાં તુરાં અને તી. ખાંથી કફ શાંત થાય છે. ૨ કફ, પિત્ત અને વાયુને નિયમમાં નહિ રાખવાથી તે ફાટી નીકળે છે માટે કેવું વર્તન રાખવાથી કફ વિગેરે કેપે છે તે બતાવવા રાગદ્દભવ અને ધિકારની હવે પછી ગ્યતા માની આ વ્યાધિનિદાન અધિકારની સમાપ્તિ કરી છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, આયુર્વેદ-ગેદભવ–અધિકાર. ૩૫૩ S DIETIRTIDI11રાશ ] SNI TIHITE ujals and थायुर्वेद-रोगोय-अधिकार. –– – ગેની ઉત્પત્તિ અનિયમિતરીતે પદાર્થોનું સેવન કરવાથી જ થાય | છે, અતિશય ભેગે ભેગવવાથી, પાચન થાય નહિ તેવું બે જન કરવાથી, પુષ્ટિને માટે બહુજ ધાતુઓ સેવવાથી, દિવસે - સુવાથી, રાત્રિએ જાગવાથી, ઝાડો પેસાબ વિગેરે રોકવાથી તમામ રોગો શરીરમાં ઉદ્ભવી સમય આવે ત્યારે ચાતુર્માસમાં બીજોની પિકે બહાર આવે છે. જેથી આત્મહિત ચાહનારાઓએ તેવા રોગજનક પદાર્થોનો અને તે પ્રવૃત્તિઓને ત્યાગ કરે જોઈએ. રેગની ઉત્પત્તિનું વર્ણન HILLITIEEEID-II His ET IIIlang · अत्यम्बुपानतो घस्रशयनानिशि जागरात् ।। विण्मूत्रादिनिरोधाच, विषमाशनतस्तथा ॥ १ ॥ ઝાઝું પાણી પીવાથી, દિવસના સુઈ રહેવાથી, રાત્રિમાં ઉજાગરા કરવાથી, ઝાડ અને પિસાબ રેકવાથી અને વિષમ (ન પચે તેવું) જમવાથી અથવા વાસી થઈ ગયેલાં અતિશય ખાટાં તીખાં અને બગડેલાં અન્ન વિગેરે પદાર્થો ખાવાથી રોગ થાય છે. ૧ તથા— शोकक्रोधादिचिन्ताभ्यो, वनितात्यन्त सङ्गतः। મન મોળો, ધાતરવા ન ર | ૨) (૧ ૧. ). શોક, ક્રોધ, મદ, મેહ, મત્સર વિગેરે અનેક ચિંતાઓથી, સ્ત્રીઓ સાથે ઝાઝે સંગ કરવાથી, જમેલું અનાજ ન પચવાથી અને પ્રકૃતિને વિરૂદ્ધ પડે તેવું ભેજન કરવાથી રોગો ઉદ્ભવે છે. ૨ અજીર્ણના પ્રકારે. તેમજ – अजीर्णप्रभवा रोगास्तच्चाजीणे त्ततुर्विधम् । पाच.) आमं विपकं विष्टब्धं, रसशेषं तथापरम् ॥ ३॥ રેગો અજીર્ણથી થાય છે અને તે અજીર્ણ આમ, વિપકવ, વિષ્ટબ્ધ અને રસશેષ એમ ચાર પ્રકારનું છે. ૩ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ જનજનકાકનજનકwwજન=નજનાનકકકકકક્કા અજીર્ણનાં લક્ષણે. आमे सदृशगन्धः स्याद्विदग्धे धूमगन्धता। જામી વિધે, સર ગાતા | છ | આમ સંબંધી અજીર્ણ હોય તો તેના ઓડકાર, અધેવાયુ, દસ્ત વિગેરેમાં આમના જેવીજ ગંધ હોય છે, વિદગ્ધ (અધપચા) માં ધૂમાડા જેવી ગન્ધ આવે છે; વિષ્ટબ્ધમાં શરીરમાં ત્રુટ (કળતર ) થાય અને રસશેષમાં જડતા (કેઈનું બોલવું સમજાય નહિ, ધ્યાનમાં રહે નહિ, કઈ સ્થળે મહેનત થાય નહિ તેવી સ્થિતિ) થાય છે. ૪ અજીર્ણના મુખ્ય ઉપાય. आमे च वमनं प्रोक्तं, विदग्धे तूष्णमापिबेत् । विष्टब्धे स्वेदनं कुर्याद्रसशेषे पुनः स्वपेत् ॥ ५॥ (पा. च.) જે આમ અજીર્ણ હોય તે તેને વમન [ ઉલટી ] કરાવવું, વિદગ્ધ હોય તે ખૂબ ગરમાગરમ કઢી અથવા ગરમ પાણી પાવું, વિષ્ટબ્ધમાં પરસે લાવોઅને રસશેષમાં નિદ્રા લેવી. ૫ શત્રુરૂપ થનારા વિષયે. पौषमासे निराहारा बद्दाहाराश्च कार्तिके । ચૈત્ર માસે પુરા માતુ તવ શત્રn I ૬ . ( . . ) પિષમાસમાં ઉપવાસ કરવામાં આવ્યા હોય, કાર્તિકમાં બહુ ખાવામાં આવ્યું હોય અને ચિત્ર મહિનામાં ગેળને આહાર કરેલો હોય, તો તેવા દિવસે તારા શત્રુઓ થાય છે અર્થાત્ પિષમાસમાં ભોજન નહિ કરવાથી, કાર્તિક માસમાં વિશેષ ભેજન કરવાથી અને ચિત્રમાસમાં ગોળ ખાવાથી શરીરમાં રેગ ઉદ્ભવે છે. ૬ રોગ થવાનાં મુખ્ય છે કારણો. ૩પનાતિ. अत्यम्बुपानाद्विषमाशनाच, दिवाशयाजागरणाच रात्रौ। । सन्धारणान्मूत्रपुरीषयोश्च षभिः प्रकारैः प्रभवन्ति रोगाः ॥७॥ 3 બહુ પાણી પીવાથી, વિષમ-ન પચે તેવા પદાર્થો ખાવાથી, દિવસે નિદ્રાથી, રાત્રિમાં જાગવાથી અને મૂત્ર તથા વિષ્ટાને રોકવાથી એમ છ પ્રકારે રે થાય છે. ૭ Page #387 -------------------------------------------------------------------------- ________________ 2 પરિચ્છેદ આયુર્વેદ રેગાંગ-અધિકાર. ૩૫૫ ======================= પ્રતિકૂળ વર્તનથી રેગેની ઉત્પત્તિ બતાવ્યા બાદ આવતા રેગાંગ અધિકારમાં રોગીને લગતાં કેટલાંક સાધને બતાવવાની જરૂર જણવાથી આ ગર્ભવ–અધિકાર પૂર્ણ કર્યો છે. –– ૨ –– आयुर्वेद-रोगाग-अधिकार. – – ગની શાંતિ માટે એગ્ય વૈદ્ય અને રોગીની પૂર્ણ શ્રદ્ધા વગેરેની જરૂર છે. તેમ ન હોય તે તે રેગ એકદમ મટતું નથી, તેમાં રોગીની સરભરામાટે સારો ચાલાક માણસ હવે જોઈએ કે જ રેગીની તમામ હકીકત વેદ્યને કહી સંભળાવે. તેમ થવાથી વૈદ્યને તે બહુજ મદદગાર થાય છે અને રોગીને પણ તે યથાયોગ્ય પ્રકૃતિ જાણીને યોગ્ય દવા આપે તેથી તથા સારવારથી એકદમ આરામ થાય છે. ચાર અંગથી ચિકિત્સાની પરિપૂર્ણતા. ગgs, (૧ થી ૨) भिषक् द्रव्याण्युपस्थाता रोगीपादचतुष्टयम् । । વિઝિત્સિત નિgિષ્મજં તાતુળ છે ? ( . ) વૈદ્ય, દ્રવ્ય, ઓષધને માટે સરભરા કરનાર માણસ અને રોગી આ પ્રમાણે ચિકિત્સાનાં ચાર પાદ છે. અને તે એક એક પાદ અથવા અંગના ચાર ચાર ગુણો છે તે હોય તે જ તે અંગ રેગ મટવામાં ઉપયોગી થાય છે. ૧ વૈદ્ય તથા ઔષધના ચાર ગુણ. दक्षो विज्ञातशास्त्रार्थो, दृष्टकर्मा शुचिभिषक् । बहुकल्पं बहुगुणं सम्पन्नं योग्यमौषधम् ॥२॥ કુશલ, શાસ્ત્રોના અર્થને જાણનાર, ઘણે અનુભવી, અને પવિત્ર, વૈધકને ધ કરનારે વૈદ્ય ચાર ગુણવાળો હોવો જોઈએ, અને ઔષધ પણ ચૂર્ણ અવલેહ વિગેરે જૂદી જૂદી બનાવટે થઈ શકે તેવું, ઘણે ફાયદે કરે તેવું, નહિ બગડેલું તથા જે રેગ૫ર વાપરવું તે રોગને મટાડવાની યોગ્યતાવાળું એમ ચાર ગુણવાળું હોવું જોઈએ. ૨ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશી પરિચારક તથા રાગીના ચાર ગુણ. अनुरक्तः शुचिर्दक्षो, बुद्धिमान प्रतिचारकः। । आढयो रोगी भिषग्वत्सो, ज्ञापकः सखवानपि ॥ ३॥ પ્રીતિવાળો, પવિત્ર, ચતુર અને બુદ્ધિવાળા એ ચાર ગુણવાળો પરિચારક હોવો જોઈએ અને રેગી પણ સાધનસંપન્ન, વૈદ્યપર આસ્થાવાળે, પિતાને થતી પીડા વગેરે બરાબર જણાવી શકનારે અને હિંમતવાળે એ ચાર ગુણવાળી જોઈએ. ૩ રેગાંગ એટલે રેગવાળી સ્થિતિમાં જે જે મુખ્ય અંગે છે તે તે યોગ્ય ગુણવાન હોય તો રેગ તરત મટે છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. એ આરેગ્યની આવશ્યક્તા દેખાડવા આ અધિકારની વિરતી કરવામાં આવી છે --- -- - वायुर्वेद-धारोग्य अधिकार. એ પિતાનું આરોગ્ય જાળવી જાણતા નથી અથવા પિતાના આરોગ્યને માટે બેદરકાર રહે છે તેઓ પોતાના શરીરને જ હાનિ કરે છે એટલું જ નથી પણ આ લોક અને પરલેકને H ere. પણ બગાડે છે. કારણ કે આરોગ્ય એટલે તંદુરસ્તી લથડવાથી તેઓ પિતાના કુટુંબનું પિષણ વગેરે વ્યવહાર ચલાવવા કાંઈ ઉદ્યોગ કરવા સમર્થ થતા નથી તેમ ધર્મનું ઉપાસન પણ કરી શકતા નથી. કારણ કે શરીર નીરોગ હોય તોજ કોઈપણ જાતની પ્રવૃત્તિ થઈ શકે છે. માટે આરોગ્ય મેળવવું અને જાળવવું એ બહુ જરૂરનું છે એ સમજાવવાને આ અધિકારને સ્થાન આપવામાં આવે છે. * આરોગ્ય નહિ જાળવવાથી થતી હાનિ. તંદુરસ્તી, જાળવિ જાણે જ ઘણા જન જંગલી, નાની વયમાં–મરણ થતાં દે દોષ વૃથા પ્રભુને વળી. કાયા કુંચીમાં ચૂક પડે, દરદ દિલમાં તેવાર ગડે, નહિત માંદગી દુખ નંજ નડે, તંદુરસ્તી ૧ * સુબેધચિંતામણી. Page #389 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આરોગ્ય અધિકાર. ३५७ જનજનકકકકકકકન============== જે તે કુદરતને કાયદે, તે જાય તંદુરસ્તી ફાયદો, આ મત અર્વાચિન ઇલૈયદે, તંદુરસ્તી ૨ આકસ્મિક જૂજ બનાવ બને, બાકીનાં મણે બધાં નિપજેતે રેગથીજ નિજ પ્રાણ તજે, તંદુરસ્તી ૩ માબાપ ચૂકથી બાળ મરે, જૂવાને જાતે ચક કરે, ત્યારેજ મરે મેટા ઉચરે, તંદુરસ્તી ૪ જરિ જાય વસ્ત્ર ત્યારે ફાટે, ધોખ ન ધરે કઈ ઊચાટે, તેમ દુ:ખ નહીં ઘરડા માટે, તંદુરસ્તી ૫ પણ વસ્ત્ર નવે ખાંપે આવે, તે વાંકા ચાલ્યાવણ નાવે, તેમ મત જુવામાં ફાવે, તંદુરસ્તી ૬ તે સૃષ્ટિ નિયમને સંભારી, તનજતન કરે બહુ નરનારી, ખાનપાને થઈ મીતાહારી, તંદુરસ્તી ૭ ખાતાં ફરે જે શરીરે ન સદે, પછિ વ્યર્થ નસિબને વાંક વદે કદિ બાધ શોધને તે ન વદે, તંદુરસ્તી ૮ બહુ પ્રીત બતાવે અણઘટતી, તેથી બાળક બગડી જાય અતી, તેમ કેમ ઉછેરવું તે ન મતી, તંદુરસ્તી ૯ જેતે ઑઈ માંદું બાળ પડે, સંભાળવિના દરદ ઉપડે, . પછિ મરતાં મેટું વાળિ રડે, તંદુરસ્તી ૧૦ બૅય ગુણકાર સે રેગણે, ત્યારે દરદી પંડ પિડાય ઘણે, પછિ હાથ રહી નહિ બાજિ ગણો, તંદુરસ્તી ૧૧ શિખવી જોઈએ તન કેળવણું, તે એક જાતની ફરજ ગણું, તે ઉમ્મર વધશે અંગતણ, તંદુરસ્તી ૧૨ જે બાળ જાળવે જતન કરે, બહુ લાડ લડાવી ન હામ હરે, તન કસરત ખૂબ કરાવિ ખરે, તંદુરસ્તી ૧૩ નુર બાળલગ્નથી બાળે નહિ, વિશ વર્ષ સુધી પરણાવે નહિ, વળિ કદી કોડ કરાવે નહિ, તંદુરસ્તી ૧૪ * જૈનધર્મની કેટલીક શાસ્ત્રોક્ત પ્રવૃત્તિઓ અને તેની સાથે તંદુરસ્તીનો ગાઢ સંબંધ. ૧. “પ્રાત:કાળે નવકારશી કરવી અર્થાત્ બે ઘડી સૂર્ય ચઢયા પછી જૈનધર્મ પ્રકાશ. માસિક પુસ્તક ૩૧ મું અંક ૧૦ મે, Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશ ભેજન કરવું.” આ નિયમથી જઠરાગ્નિ તેજ થયા પછી જ તેનાપર અન્નનું વજન પડે છે, તેની મંદતાના સમયમાં વજન પડતું નથી. ૨. “સૂર્યાસ્ત થયા પછી ભેજન ન કરવું, અર્થાત્ સૂર્યાસ્ત થયા અગાઉજ જમી લેવું.” આ નિયમથી રાત્રિએ જ્યારે અગ્નિ મંદ પડે છે અને નાડીઓ સંકુચિત થાય છે તેવે વખતે તેના પર વજન પડતું નથી. તેમજ રાત્રિને વખતે દીપકને પ્રકાશ છતાં ન દેખી શકાય તેવા અને દીપકના પ્રકાશને લઈને નૃપલાઈને પડતા એવા અનેક સૂક્ષ્મ જંતુઓ રાકમાં આવતા બંધ થાય છે, જેથી તંદુરસ્તી બગડતી નથી. આ સિવાય બીજા પણ ઘણું લાભે છે. ૩. “ઘી, તેલ, દુધ, દહીં વિગેરે પ્રવાહી પદાર્થનાં ભાજને ઉઘાડાં મૂકવાં નહીં અને ઉઘાડાં રહેલાં હોય તે બનતાંસુધી તે ચીજો ભજનના ઉપયોગમાં લેવી નહીં.” આ નિયમથી એવા પ્રવાહી પદાર્થોમાં પડીને તદ્રુપ થઈ ગયેલ જંતુઓ અથવા તેમાં પડેલી અને શરીરને હાનિકારક વસ્તુઓ ઉપભેગમાં લેવાતી નથી અને તેથી તંદુરસ્તી બગડતી નથી. ૪. “શુંક, બડો વિગેરે જેમ તેમ જ્યાં ત્યાં નાખવું નહીં અને જ્યાં નાખવું ત્યાં તેના પર રક્ષા કે ધૂળ ઢાંકી દેવી.” આ નિયમથી વ્યાધિવાળા શરીરના થુંક કે બડખાથી તેમાંના જંતુઓ વિસ્તરતા નથી અને અન્યને હાનિ કરતા નથી. - પ. “સામટા મનુષ્ય જ્યાં પેશાબ કરતા હોય ત્યાં કોઈના પેશાબ ઉપર પેશાબ કરવો નહીં, પણ તદન કેરી, છુટી ને તડકો આવે તેવી જમીનપર પેશાબ કરવો.’ આ નિયમથી મૂત્રજન્ય વ્યાધિઓ જે પરસ્પરને લાગુ પડી શકે છે તેનો અવરોધ થાય છે. ૬. “જેમ બને તેમ દૂર અને સૂકી જગ્યાએ જ્યાં લેકેને અવરજવર ન હોય ત્યાં દિશાએ જવું. આ નિયમથી વસ્તીની અંદર દુર્ગધી ફેલાતી નથી. અને બીજે પણ તજજન્ય રેગાદિ ઉપદ્રવ થતું નથી. ૭. “દિશાએ જવાનાં અથવા બીજી રીતે અપવિત્ર થયેલાં વસ્ત્રો તરતજ સ્વચ૭ કરી નાખવાં, તેવાં વસ્ત્રો સહિત પુસ્તક વાંચવું નહીં, એટલું જ નહીં પણ તેને સ્પર્શ પણ કરે નહીં.” આ નિયમથી અશુચિનાં પુદગળે કે વ્યાધિકારક જંતુઓ જે વસ્ત્રમાં ભરાઈ રહેલાં હોય તેની માઠી અસર શરીરને થઈ શકતી નથી. ૮. “સાધુએ તે નિરંતર અને શ્રાવકે બનતાસુધી ઉકાળેલું પાણી પીવું.” આ નિયમથી જળની અંદર રહેલી અનેક પ્રકારની માઠી અસર શરી Page #391 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય-અધિકાર.. ૩૫૯ રને હાનિ કરતી નથી, દેશપરદેશનું પાણું નુકશાન કરતું નથી (લાગતું નથી) અને તંદુરસ્તીમાં સુધારે થાય છે. ૯. “જમવાને ઠેકાણે, પાણી રાખવાને ઠેકાણે, અનાજ રાખવાને–દળવાને– ખાંડવાને ઠેકાણે ઈત્યાદિ સ્થાનકે ચંદરવા જરૂર બાંધવા.” આ નિયમથી તે તે સ્થાન ઉપરના ભાગમાંથી અથવા છાપરામાંથી રજ કચરો અને ઝીણું જીવજંતુઓ તેમજ ઝેરી જીવજંતુની ગરલ વિગેરે ખાવાના પદાર્થોમાં પડતાં નથી. અને શારીરિક તંદુરસ્તીને તેમજ પ્રાણને હાનિકારક કારણેને અટકાવ થાય છે. ૧૦. “અભક્ષ્ય–નહીં ભક્ષણ કરવા લાયક પદાર્થો-ફળફળાદિને ત્યાગ કરવું. તેમાં મુખ્યતાએ વડના, પીપરના, અને ઉંબરા વિગેરેનાં ફળ ખાવાંજ નહીં. આનાથી આવી વસ્તુઓની અંદર જે અનેક ઝીણા ઉડતા જંતુઓ ભરેલા હોય છે, તેવા જંતુઓ રાકમાં આવવાથી તંદુરસ્તી બગડે છે, એ ડાકટરી તેમજ દેશી વૈદ્યકીય બંનેને સિદ્ધાંત છે તે તેવા જંતુઓનો ભય નાશ પામે છે. ૧૧. “માંસ ભક્ષણ કદાપિ કરવું નહીં.” એની અંદર નિરંતર અનેક જીવોનું ઉપજવું અવવું થયા કરે છે. એમ શાસ્ત્રકારે કહે છે. તે સાથે એ પદાર્થ ફરતાથી વાસિત છે. તેની ઉત્પત્તિ ક્રૂરતાવડેજ થાય છે, ખાનારની વૃત્તિ ક્રૂર-નિર્દય રહે છે અને એવી વૃત્તિ રૂધિરને તપાવનાર તેમજ તંદુરસ્તીને બગાડનાર છે. ૧૨. “મદિરાપાન કદાપિ કરવું નહીં મદિરાપાન કરવાથી મનુષ્ય ઉન્મત્ત બની જાય છે, કૃત્યકૃત્ય ભૂલી જાય છે. ન કરવાનું કાર્ય કરી બેસે છે. એવાં અનેક દષ્ટાંત મજુદ છે. વળી દારૂ તંદુરસ્તીનો નાશ કરે છે એ પણ સિદ્ધ થયેલ છે. ૧૩. “મધ, માખણ ખાવાં નહીં.” એ પણ અનેક ત્રસ જીવવાળાં હોય છે. માત્ર એ છ બહુ સૂક્ષમ હોવાથી આપણે તેને દેખી શકતા નથી, અને કોઈ પણ પદાર્થ જવચાહ હોય તે ખાવાથી તંદુરસ્તીને નુકશાનજ કરે છે એ સિદ્ધ હકીકત છે. ૧૪. “રાત્રિ વ્યતીત થયેલ રાંધેલા પદાર્થો-રોટલી, શાક, દાળ, શીરે, પુરી, લાપશી ઈત્યાદિ બીજે દિવસે ખાવાં નહીં. આ તમામ પદાર્થોમાં એક જાતિને કોહવાટ શરૂ થાય છે અને તે ખાવાથી તંદુરસ્તી બગડે છે એ ચેકસ છે. તેથી એ નિયમ શરીરસંબંધે ખાસ ઉપયોગી છે. ૧૫. બે રાત્રિ વ્યતીત થયેલું દહીં ખાવું નહીં.” એની અંદર પણ છેત્પત્તિ થઈ જાય છે અને તે અમુક પ્રયોગ વડે જોઈ પણ શકાય છે, તેથી તે Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદ પદાર્થ તંદુરસ્તીને હાનિ કરનાર છે. કોઈ પણ પદાર્થ તા ખાવે તેજ શરીરને હિતકારક છે એ વાત ચેકસ છે. ૧૬. “કહી ગયેલાં-બગડેલાં-ગંધાઈ ગયેલાં ફળફળાદિ ખાવાં નહિ.” આ નિયમ શરીરસુખાકારીને માટે ખાસ ઉપયોગી છે. કારણ કે પિતાના અસલ રસથી ચુત થયેલ (ચલિત રસ) કઈ પણ પદાર્થ શરીરને અનુકૂળ નથી, પણ પ્રતિકૂળ છે. ફળફળાદિનું કે અન્ય પદાર્થોનું કહી જવું તે એની અંદર ત્રણ જીની ઉત્પત્તિનું સૂચક છે અને ત્રસ જીવ સંયુક્ત પદાર્થ શરીરને હાનિકારક છે. ૧. “બાળ અથાણું ખાવું નહીં.” આવા અથાણામાં પુષ્કળ. ત્રસ જ પડે છે–ગંધ બદલાઈ જાય છે–દુર્ગધ આવે છે, છતાં જિલ્લાના રસીયા મનુષ્યો તેને સ્વાદ છેડતા નથી. પરંતુ તે શરીરને પણ નુકશાન કરે છે. એવાં અથાણું બે બે વરસનાં રાખી મૂકવામાં આવે છે, તેની અંદર પ્રત્યક્ષ રીતે હાલતા ચાલતા નજરે દેખાય છે. તેથી શારીરિક તંદુરસ્તી ઈચ્છનારમાટે પણ તે ત્યાજ્યજ છે. ૧૮. “કાચાં એટલે ઉષ્ણ કર્યા વિના દુધ, દહીં ને છાશની સાથે મગ, ચણા, અડદ, તુર, વાલ, વટાણા, મેથી વિગેરે બે દાળ થાય તેવા (દ્વિદળ ) પદાર્થો મેળવીને ખાવાં નહીં.” આ વસ્તુને મેળાપ જીત્પાદક છે એ તે શાક્ત હકીકત છે, પરંતુ શરીરના હિતમાટે પણ એ પદાર્થ મેળવીને ખાવા લાભકારક નથી. પાચનક્રિયાને બાધ કરનાર છે, દુધ દહીં કે છાશ ઉષ્ણ કરેલાં હોય છે તે તે મેળવણું શરીરને નુકશાન કરતી નથી. ૧૯. ‘વેંગણ-રીંગણાં ખાવાં નહીં.” આ પદાર્થ ખાવાને પ્રચાર જેનસિવાય અન્ય કામમાં ઘણે વિસ્તરી ગયેલ છે, પરંતુ એ પદાર્થ કામેત્પાદક છે, અને જેટલા પદાર્થો કામોત્પાદક હોય છે તેટલા રૂધિરને બગાડનારા હોય છે, વેંગણ બુદ્ધિને જડ કરનાર છે અને બીજી રીતે પણ એ પદાર્થ નુકસાન કરનાર છે. ૨૦. “અફીણ, ગાંજો, તમાકુ વિગેરે કઈ પણ વસ્તુનું વ્યસન કરવું નહીં.” આ નિયમ શરીરને અત્યંત લાભકારક છે. વ્યસનમાત્ર શરીરને નુકશાન કરે છે. મનને પરાધીન બનાવે છે, મેહને ઉત્પન્ન કરે છે, પ્રમાણમાં વધી જાય છે તે પ્રાણહાનિ પણ કરે છે. લાભ કઈ જાતનો નથી. વળી તેવી ઝેરી ચીજને સંગ્રહ પણ હાનિકારક છે. ૨૧, “કાચી માટી-ભૂતડ વિગેરે ખાવાં નહીં.” આ પદાર્થો શરીરને Page #393 -------------------------------------------------------------------------- ________________ પરિચંદ. આરેગ્ય–અધિકાર. બહુજ નુકશાન કરે છે, પેટને ફુલાવી દે છે, અનેક જાતિના રોગ ઉત્પન્ન કરે છે, પીળા પચકેલ બનાવી દે છે, તંદુરસ્તીને નાશ કરે છે, તથા જઠરાગ્નિને બુઝાવી નાખે છે તેથી તે ત્યાજ્યજ છે. ૨૨. “બરફ કે કરા ખાવા નહિ.” આ પદાર્થ શરીરમાંના બળની હાનિ કરે છે અને શરદી ઉત્પન્ન કરે છે, અગ્નિ મંદ કરે છે તેથી તે અપેક્ષાએ પણ તે ત્યાજ્ય છે. ૨૩. “બહુ બીજવાળાં ફળ ખાવા નહિ.” જે ફળાદિમાં સંખ્યાબંધ માત્ર બીજજ ભરેલાં હોય છે તેવા પદાર્થ શરીરને હાનિ કરે છે. તેનાથી કેટલાક રેગ ઉત્પન્ન થાય છે તેથી તેવા પદાર્થો ન ખાવાનો નિયમ હિતકર છે. ૨૪. “તુચ્છ ફળ કે જેની અંદર ખાવું ડું અને ફેંકી દેવું વધારે પડે તે ખાવાં નહિ.” આ નિયમ શરીરને પણ હિતકર એટલા માટે છે કે એવા પદાર્થો વધારે ખાનારના શરીરમાં અમુક અમુક પ્રકારની રેગોત્પત્તિ થાય છે. આર્થિક દૃષ્ટિએ પણ એવા પદાર્થો ત્યાજ્ય છે. ૨૫. “અજાણ્ય ફળ કે કોઈપણ અજાણ વસ્તુ ખાવી નહિ. આ નિયમથી અનેક લાભ થાય છે. કેટલીક વખત તેથી પ્રાણ પણ બચી જાય છે. નામ વિગેરે નહિ જાણ્યા છતાં એવાં ફળ વિગેરે ખાનારનાં પ્રાણ ગયાના દષ્ટ મેજુદ છે. વળી કેટલાક પદાર્થો વ્યાધિ ઉત્પન્ન કરનારા હોય છે તે પણ અજા. તાં ખવાઈ જાય છે. તેથી જે પદાર્થ બીજાને જાણતા હોય, જેના ગુણદોષ જાણવામાં આવેલા હેય, અને જે ખાનપાનમાં વપરાતો હોય તે પદાર્થ જ ખાવ, પણ રૂપ, રસ કે ગંધથી મોહ પામીને અજાણ્યો પદાર્થ ખાવ નહીં. ૨૬. “મીઠાઈ-પકવાન્ન માસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ ને શિયાળામાં ૩૦ દિવસ પછી ખાવું નહિ.” આ નિયમ શરીરમાટે ખાસ હિતકર છે. કારણકે ત્યારપછી તેની અંદર રસ અવશ્ય બદલાઈ જાય છે, ગંધ ફરે છે, પુગી વળે છે અને તેમાં છત્પત્તિ થાય છે. તેથી તેવી મીઠાઈ ખાવાથી અવશ્ય તંદુરસ્તી બગડે છે. ૨૭. “આદ્રનક્ષત્ર બેઠા પછી કેરી ખાવી નહિ.” આ નિયમ જ્યાં ચિત્ર માસથી કેરી આવે છે તેને અનુસરતે છે. જ્યાં શ્રાવણ માસમાં જ કેરી આવે છે તેને માટે નથી. આપણા દેશમાં ( કાઠીઆવાડ-ગુજરાતમાં ) તેની ઋતુ ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એ ચાર માસ છે. તેને માટે આદ્રનક્ષત્ર પછી ન ખાવાને નિયમ જરૂર છે. આ દેશમાં આáનક્ષત્રમાં ઘણી વખત વરસાદ Page #394 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ** ** ** * * * * ** * પણ થઈ જાય છે. હવા તો અવશ્ય બદલાય છે અને તેથી પાકેલી કેરીની અંદર છત્પત્તિ થાય છે, એ સાંભળેલી નહિ પણ નજરે જોયેલી અને દેખાતી હકીકત છે. છત્પત્તિ પદાર્થ કહ્યા વિના થતી નથી અને કહેલો પદાર્થ શરીરને હાનિ કરે છે તે એકકસ છે. તેથી એ નિયમ ગ્રહણ કરવા યોગ્ય છે. - ૨૮. “ફાલ્સન માસ પછી પત્રશાક ખાવું નહિ દરેક જાતની ભાજીએ માં તેમજ પાંદડાંઓમાં ત્યારપછી ત્રસ જીવની ઉત્પત્તિ નજરે પડે છે, અને એવા છત્પત્તિવાળા પદાર્થો શરીરને નુકશાનજ કરે છે. પરંતુ ખાવાના રસવાળા મનુષ્ય મૂળા વિગેરેનાં પાંદડાંઓ બીજા છએ કેરી ખાધેલાં હોય છે છતાં તેને ખાધા સિવાય રહી શકતા નથી. ૨૯. “સૂકો મેવો-ખજુર, ખારેક, દ્રાક્ષ, આલુ, કાજુ, પસ્તાં, બદામની મીંજ, ચારોળી, સૂકાં અંજીર વિગેરેમાંથી કેટલાક પદાર્થ ફાગણ સુદિ ૧૫ પછી ને કેટલાક અષાડ સુદિ ૧૫ પછી ખાવા નહિ.” આ નિયમ શરીરને માટે પણ હિતકર છે; કારણકે એમાં ને એની ઉપર કુગી વળેલી, ગંધ ફરેલી અને ત્રસ જીવ ઉપજેલા વારંવાર નજરે પડે છે, છતાં જીલ્લાના રસને લીધે કેટલાક મનુષ્ય તેને છેડી શકતા નથી, પરંતુ તે તંદુરસ્તીને પણ હાનિ કરે છે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૩૦. “અનંતકાય-કંદમૂળ વિગેરે ભક્ષણ કરવું નહિ.”એની અંદર જીત્પત્તિ અતિ વિશેષ કહેવામાં આવે છે એ હકીકત તો શાસ્ત્રોક્ત છે. પરંતુ તે ખાવાથી શારીરિક પણ બીજી હાનિ હોવાને સંભવ છે. આવા પદાર્થોના ભક્ષણથી કામોત્પત્તિ વિશેષ થાય છે, અને તેનાથી શરીરને બહુ હાનિ થાય છે, માટે તેવા પદાર્થો ત્યાગ કરવાગ્ય છે. ૩૧. “દર પંદર દિવસે એક ઉપવાસ કરવો (પાક્ષિક ત૫)' આ નિચમ ખાસ તંદુરસ્તીને સુધારનાર છે. પંદર દિવસે ઉપવાસ કરનારના શરીરમાંથી ફિગનાં તત્વને નાશ થાય છે અને શારીરિક પ્રકૃતિ સુંદર થાય છે. ૩૨. “દર ચાર મહિને બે ઉપવાસ (ચોમાસી તપ.) અને દર વર્ષને અંતે ત્રણ ઉપવાસ (સંવછરી તપ.) કરવા.” આ નિયમ પણ ઉપર પ્રમા જ શરીરને લાભકારક છે. તેવા તપવડે શરીરમાં ભેગા થયેલે હાનિકારક કચરો અને પાણી વિગેરેના દોષ નાશ પામે છે, તંદુરસ્તી સુધરે છે અને નિગીપણું ટકી રહે છે. ૩૩. “દર છ છ મહિને નવ દિવસ સુધી દરરોજ નિરસ આહાર લે. એટલે કે દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન્ન વિગેરે પદાર્થો ખાવા નહિ. Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય-અધિકાર. એક વખત જમવું, ઉષ્ણ જળ પીવું.” આ નિયમ શરીરને બહુજ લાભકારક છે. કુક જેવા દુરંત વ્યાધિ પણ આ પ્રમાણેની પ્રવૃત્તિથી નાશ પામે છે. શરીરની સ્થિતિ સુધરે છે. હાનિકારક રસને નવ દિવસ સુધી પોષણ ન મળવાથી તે નાશ પામે છે. અને મને નિગ્રહ થવા સાથે શરીર તથા ઇંદ્રિય ઉપર તેનાથી કાબુ મેળવી શકાય છે. ૩૪. “મળમાં, મૂત્રમાં, લેમ્બમાં, રૂધિરમાં, શુકમાં ઈત્યાદિ શરીરજન્ય તમામ અશુચિમાં શરીરથી છુટા પડ્યા પછી બેઘડીની અંદર અનેક વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને તે અશુચિઓ જે વ્યાધિવાળા માણસની હોય છે તે તેની અંદર તેની વ્યાધિને ઉત્પન્ન કરનારા જંતુઓ પણ હોય છે કે જે વૃદ્ધિ પામવાથીફેલાવાથી બીજા અનેક નિર્દોષ અને નિરોગી શરીરને તે તે વ્યાધિના ભેગા કરી દે છે. તેટલામાટે એવી અશુચિ રક્ષા તથા ધૂળિવડે ઢાંકી દેવી, અથવા તાત્કાળિક તેનો નાશ કરવો કે જેથી તે બીજાને ઉપદ્રવ કરે નહિ.” આ નિયમ જેનોને માટે ખાસ કહે છે. કારણ કે તેઓ સૂક્ષ્મ જંતુઓને પણ ઉત્પત્તિ, વિનાશ ન થાય એ ધોરણનો સ્વીકાર કરનારા છે. આ નિયમથી સ્વપરના શરીરને લાભ થાય છે અને અનેક પ્રકારની હાનિ થતી અટકે છે. ૩૫. “જમવા માટે બે અથવા તેથી વધારે સ્ત્રી કે પુરૂષોએ એકઠા ન સવું, એકબીજાના એઠાં પાત્રમાં એક બીજાએ ન જમવું, પાણી પીધેલું પાત્ર કપડાવડે લુંછવા સિવાય ન મૂકવું, અન્યના એઠાં કરેલાં પાત્રવડે બીજાએ પાછું ન પીવું, પાણી પીધેલું જળપાત્ર સામટા પાણીવાળા ઠામમાં ન બળવું, જમતાં એઠું ન મૂકવું. એઠા હાથ કેઈપણ પદાર્થમાં ન નાખવા, એઠી અથવા પિતાના ભાણામાં પીરસાયેલી–ખાવા માંડેલી વસ્તુ અન્યના ભાણામાં ન નાખવી.” ઇત્યાદિ એઠજૂઠને લગતા તમામ નિયમે ખાસ શારીરિક લાભના હેતુભૂત છે. પરસ્પરના વ્યાધિની અસરને દૂર કરનારા છે. આર્થિક વિચારણુએ પણ લાભ કરનારા છે અને જીવહિંસાના પાપથી દૂર રાખનારા છે. ૩૬. “એવી સ્વચ્છતાથી જમવું કે થાળીની અંદર કંઈપણ મિશ્રિત વસ્તુ એકત્ર થઈ અપ્રિય દેખાવ ન આપે. એવી રીતે સ્વચ્છતાથી જમ્યા પછી તે સ્વચ્છ થાળી સ્વચ્છ જળવડે ધોઈને તે પાણી પી જવું.' જેથી પિતાની ગરમી (વિદ્યુત) પિતાને પાછી મળે અને તેમાં હાનિકારક તત્વ હોય તે તેને ચેપ બીજાને ન લાગે-બીજાને હાનિ ન થાય. ૩૭. “વસ્ત્રો સ્વચ્છ રાખવાં, સ્વચ૭ પહેરવાં, મલિન ન પહેરવાં. આ નિયમ મલિન વસ્ત્રથી થતી શારીરિક હાનિને દૂર કરનાર છે, પિઝીશનમાં વ. ધારો કરનાર છે અને વસ્ત્રની સ્થિતિને પણ વધારનાર છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. એકાદશ pr ૩૮. · દિશાએ જવાના કામાં તેમજ તેવા બીજા અપવિત્ર કાર્ય માં વાપરવાનાં વસ્ત્રો ખાસ જૂદાં રાખવાં.’ આ નિયમ તેવા અશુચિના પરમાણ્ડે શરીરને હાનિ ન કરે તેટલામાટે ખાસ ઉપયાગી છે. જો કે તેથી ખીજા પણુ લાભ છે પણ તે અત્ર પ્રસ્તુત નથી. હાલના કહેવાતા સુધરેલા ભાઇઓની જેમ પવિત્ર અપવિત્ર સર્વ કાર્યમાં એકજ વસ્ત્ર રાખવાં તે શરીરને તેમજ મનને પણ હાનિકારક છે. મનની નિર્મળતા થવામાં પણ નિર્મળ વસ્ત્રાદિ કારણભૂત છે. ૩૬૪ ૩૯. · પ્રાય: મૈાનપણે જમવું.' આ નિયમ પણ અન્ય વાતચિતમાં પડવાથી થતી વ્યગ્રતાને લીધે, જમવામાં ખરાખર ધ્યાન ન રહેવાથી, ખાવાનું નિયમિતપણું ન જળવાવાને લીધે થતી શારીરિક હાનિને દૂર કરનાર છે, તે સાથે તેની અંદર ખીજા પણ લાલે સમાયલા છે. ૪૦. ‘પ્રથમ ખાધેલું પચે નહિ ત્યાં સુધી સ્ક્રીને ન જમવું. ’આ નિ યમ ખાસ અજીને અને અણુથી ઉત્પન્ન થતા વ્યાધિને દૂર કરનાર હાવાથી તંદુરસ્તી ચાહનારને પૂર્ણ ઉપયેાગી છે. ૪૧. - જે પદાર્થ પાતાના શરીરને અનુકૂળ હાય તેજ ખાંવેા. પ્રતિકૂળ પદાર્થો રસવૃદ્ધિથી ન ખાવા.’ આ નિયમ પણુ શરીરને ખાસ હિતકારક છે. ઘણા માણસા અમુક પદાર્થ પેાતાના શરીરને હિતકારક નથી એમ જાણ્યા છતાં અને પૂર્વે તેના કટુ વિપાકનેા અનુભવ કરેલા હાય છે છતાં રસને ંદ્રિયને વશ થઇને ખાય છે. પછી તેનાં માઠાં પરિણામ લાગવું છે; તેથી તે ન થવા માટે આ નિયમ ગ્રહણ કરવા ચાગ્ય છે. ૪૨. પરસ્ત્રીના શ્રાવકે સર્વથા ત્યાગ કરવા, સ્વસ્રી સેવતમાં પણ પ્રમાણ કરવું, તિથિ પર્દિકે તેના પણ ત્યાગ કરવા અને દિવસે સ્ત્રીસેવન સર્વથા વવુ’ આ નિયમથી શરીરને અત્યંત લાભ છે, કારણકે એને શરીરની સાથે મીજા બધા નિયમેકરતાં વધારે ગાઢ સંબંધ છે. શરીરની અંદરની સર્વ ધાતુઓમાં વીર્ય એ સર્વ થી ઉચ્ચ અને ખાસ ઉપયાગી ધાતુ છે, તેના નિરર્થક અથવા પ્રમાણ ઉપરાંત વ્યય કરવા એ ન પૂરી પાડી શકાય એવી હાનિ છે. તેના નિવારણમાટે આ નિયમની ખાસ આવશ્યક્તા છે. કામવિકારમાં વધારે લુબ્ધ થયેલા મનુષ્યેા શરીરને પાયમાલ કરે છે, ક્ષયાદિ વ્યાધિના ભાગ થઈ પડે છે અને શરીરની કાંતિ, સ્ફૂર્તિ અને બુદ્ધિને પણ ખાઈ નાખે છે, એના વિશેષ સેવનથી કંદે પણ તૃપ્તિ કે શાંતિ થતી નથી. જેમ જેમ વિશેષ વિષયસેવન કરવામાં આવે તેમ તેમ વિકાર વૃદ્ધિ પામતા જાય છે, તેથી તેમાં પરિમિત થવાની બહુ જરૂર છે. અને અમુક વયે તે સ્વસ્રીના પણુ કામવલાસને અંગે સર્વથા ત્યાગ કરવાની જરૂર છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે વીર્યની ઉત્પત્તિ અતિ અલ્પ Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય-અધિકાર ૩૬૫ થાય છે ત્યારે એક વખતના પણ સેવનથી વ્યય ઘણે થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને હાલના સમયમાં આપણે દેશનાં હવાપાણી પ્રમાણે ૫. વર્ષ પછીની અવસ્થા તે વૃદ્ધાવસ્થા ગણાય છે. દિવસનું કામસેવન શરીરને અત્યંત હાનિકારક છે, તેથી તે શરીરસુખાકારી માટે પણ વજ્યજ છે અને પરસેવન તે અનેક પ્રકારે હાનિકારક છે તેથી તે તો સર્વથા વર્યજ છે. આ અને બીજા પણ કેટલાક ખાસ પાળવાયોગ્ય નિયમે કહેલા છે, તે સર્વને ઉલ્લેખ અહીં કરવામાં આવ્યું નથી. તે નિયમથી શરીરને જે જે લાભ છે અને તે નિયમ ન પાળવાથી જે જે નુકશાન છે તેનું પૂરતું સ્પષ્ટીકરણ તે ડાકટરી યા દેશી વૈદકમાં તેમજ વસ્તુના પૃથક્કરણાદિકમાં જે કુશળ હોય તેજ કરી શકે તેમ છે. તેવા અભ્યાસીની આવા વિષયને માટે ખાસ આવશ્ય ક્તા છે. તેજ એના પર પૂરતું અજવાળું પાડી શકે તેમ છે. - હાલના વિજ્ઞાનીઓ અને તંદુરસ્તીની વૃદ્ધિના સંબંધમાં વિચાર કરના૨ ઓ જ્યારે અનેક પ્રકારનાં જંતુઓ જે કે શરીરને હાનિકર્તા છે તેને વિનાશ કરવા માટે તેને શોધી કાઢવામાં પ્રયત્નવાન છે અને તેના વિનાશનાં અનેક સાધન જે છે ત્યારે જૈન શાસ્ત્રકારોએ એની ઉત્પત્તિજ ન થાય એ માર્ગ સ્વીકાર્યો છે અને પાણી પહેલાં પાળ બાંધવાના જેવા નિયમે કરેલા છે. જેઓ પ્રમાદને અથવા ઇંદ્રીઓને વશ થઈને તે તે નિયમ પાળતા નથી તેઓ શારીરિક હાનિ પ્રાપ્ત કરે છે અને પછી જંતુવિનાશના પ્રયત્નમાં પડે છે. આ માર્ગ જેનીઓને માટે સ્વીકરણીય નથી. ઉપર જે જે નિયમો લખવામાં આવ્યા છે તે દરેક શ્રાવકભાઈએએજ નહિ પણ સર્વ જગતને પાળવાના છે. તેની અંદર હેતુમાત્ર શારીરિક લાભને લગતાજ લખેલા છે, પરંતુ તેટલા ઉપરથી તેજ હેતુએ નિયમ પાળવાના છે એમ સમજવાનું નથી. તે નિયમ પાળવાથી પરમાત્માની આજ્ઞાનું આરાધન થાય છે, જીવદયા અનેક ત્રસસ્થાવરાદિ જીની પળે છે, આત્માની મલિનતા થતી નથી અને રસનેંદ્રિયની આસક્તિ ઓછી થાય છે. ઈત્યાદિ બીજા પણ અનેક લાભ છે. આ બધા નિયમ શ્રાદ્ધવિધિ વિગેરે શ્રાવકના આચારને સૂચવનારા ગ્રંથાદિને આધારે લખેલા છે. સ્વતઃ નીપજાવી કાઢેલા નથી. માત્ર લેખની ઢબ શારીરિક લાભને સૂચવવામાટે તે રૂપમાં વાપરેલી છે. આ સિવાય પણ બીજા ઘણા નિયમો શ્રાવકભાઈઓ વિગેરેએ પાળવાના છે, તે પ્રસંગોપાત્ત પ્રદર્શિત કરશું. હાલ તરતમાં આટલા નિયમો પાળવાતરફ પણ જે વલણ થશે અને પાળવામાં આવશે તે તેટલાથી પણ ઘણે લાભ પ્રાપ્ત થશે. ' Page #398 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશ જનજwજનજાકઝwwwwwwwwwwજક્ર ==== અંગ્રેજ કવિ મિટને કહ્યું છે કે માણસનું મન એજ તેના સ્વર્ગની અને નરકની જગ્યા છે, જહાનમ કંઈ જમીનની નીચે નથી અને જનતા વાદળાં નથી. આ વિચાર સંસ્કૃત પુસ્તકમાં છે:-“મન એજ બંધન (નરક) અને મેક્ષ (સ્વર્ગ) નું કારણ છે. આ સૂત્રને અનુસરીને કહી શકાય કે માણસ રાગી કે નિરોગી રહે તેનું કારણ ઘણી રીતે તે પિતેજ છે. આપણું કર્મથી આપણે માંદા પડીએ તેમ વિચારથી પણ માંદા પડીએ પિતાના દીકરાને કોગળીયું થયું તે જોઈ બાપને પણ થયું, એવા દાખલા આપણે ઘણું જોઈએ છીએ. એક પ્રસિદ્ધ વૈદે કહ્યું છે, કે જેટલા માણસો મરકી વગેરે રોગોથી મરે છે તેના કરતાં વધારે ભયથી મરે છે. “બીકણ વગર મતે મરે છે” એ કહેવત વિચારવા લાયક છે. અજ્ઞાન એ પણ આરોગ્યનો ભંગ કરનારું મોટું કારણ છે. આપણી ઉપર અકસ્માત આવી પડે ત્યારે આપણે કંઈ ન જાણવાથી અશક્ત બની બેબાકળા થઈ જઈએ છીએ, ને સારું કરવા જતાં બરું કરી નાખીએ છીએ. શરીરને લગતા સાધારણ નિયમોથી બિનવાકેફ રહી આપણે ઘણી વેળા ન કરવાનું કરીએ છીએ અથવા સ્વાથી અને ધુતારા ઉંટવેદના હાથમાં આવી પડીએ છીએ. એ એક તાજુબીની વાત છે, છતાં ખરું છે કે આપણને આપણી પાસે જ પડેલી વસ્તુનું જ્ઞાન, આપણાથી દૂર રહેલી વસ્તુના જ્ઞાન કરતાં ઓછું હોય છે. મારી શેરીની ભૂગોળ મને નહિ આવડે, પણ ઈંગ્લાંડના ગામ નદી વગેરે હું ગેખી જઈશ. આકાશમાં રહેલા તારાવિષે બબડાટ હું કરું ખરો પણ મારા ઘરના છાપરાનું જ્ઞાન મને નહિજ હોય. આકાશના તારા ગણી કહાડવાને વિચાર કરીશ પણ મારા છાપરામાં શું છે અથવા કેટલી વળી છે તે જાણવાની મને ઈચ્છા પણ નહિ થાય. મારી નજર આગળ રચાતું કુદરતી નાટક હું જેવા માગતો નથી પણ નાટકશાળામાં થતા રોગ જેવાનું મને બહુ મન થશે. તેજ શૈલી પ્રમાણે મારા શરીરમાં શું થાય છે, તે શું છે, તે શાનું બન્યું છે, તેમાંનાં હાડકાં, માંસ, લેહી વગેરે કેમ બને છે, તે બધાં શું કરે છે, મારા શરીરમાં બેલે છે તે કેણ, મારી ગતિ–કેમ ચાલે છે, મને એક વખત સારા, તે બીજી વખત ખરાબ વિચાર કેમ આવે છે, મારી મરજી વિ. રૂદ્ધ પણ મારું મન કેમ કરેડ માઈલ સુધી દોડી જાય છે, મારું શરીર તે ૧ આરોગ્ય વિષે સામાન્યજ્ઞાન. * मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः । Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરેાગ્ય-અધિકાર. ******=***** ગાકળગાયથી પણ ધીમું ચાલે છે ત્યારે મારૂં મન પવનના વેગ કરતાં હજારા ઘણેા વધારે વેગ કેમ ધરાવે છે, તેનું મને ભાન નથી. આમ મારી નજીકમાં નજીકની વસ્તુ જે મારૂં શરીર, અને તેની સાથેના મારા સંબંધ, તેની મને ઓછામાં ઓછી ખખર છે. ૩૬ ૭ આવી કઠણુ દશામાંથી છુટવું એ મધાની ક્રુજ છે. શરીર અને મનના સંબંધ જાણવા અતા મહા મુશીબતનું કામ છે, પણ શરીરના સાધારણ વ્યા પારિવષે ઘેાડું જાણવું એતા દરેક મનુષ્ય બહુ જરૂરનું ગણવું જોઇએ. માળઅભ્યાસમાં પણ આ જ્ઞાનના સમાવેશ થવા બ્લેઇએ. મારી આંગળી વઢાયતે તેના ઉપાય હું ન જછું, મને કાંટા વાગે તે હું હાડી ન શકું, મને સર્પ કરડે તેા બીકમાં પડયા વિના, મારે તુરત શું કરવું એની મને ખબર ન હેાય; આ બધાંના વિચાર કરવા બેસીએ તા શમાવાજેવુંજ લાગવું જોઇએ. અઘરા શબ્દો વાપરી આવી બાબતમાં પ્રાકૃત મનુષ્ય કંઈ સમજી ન શકે એમ કહી દેવું એ કેવળ - મિથ્યાભિમાન ’ છે, અથવા તા એથી ભૂંડું માણસને તવાના મહા પ્રપંચ ’ છે. 6 આવી પરાધીનતામાંથી અને આવા અજ્ઞાનમાંથી ઇન્ડિયન ઓપિનિયનના જે વાંચનાર ન છુટયા હૈાય તે થાડે અંશે પણ છૂટી શકે એવા આ પ્રકોના પ્રયાસ છે.. આપણી આદત એવી છે કે જરા દરદ થાય કે તુરત આપણે દાક્તર, વૈદ, કે હકીમને ત્યાં દોડીએ છીએ. જો તેમ ન કરીએ તે આપણા હજામ કે પાડાશી જે કઈ દવા લેવાની સલાહ આપે તે લઇએ છીએ. આપણી માન્યતાજ છે કે દવા વિના દરદ જાય નહિ. આ માટે વહેમ છે, અને આ વહેમથી જેટલાં માણસા દુ:ખી થયાં છે ને થાય છે તેટલાં ખીજા કારણાથી નથી થતાં ને નથી થવાનાં. એટલે આપણે દરદ એ શું એટલું સમજીએ તે કાંઈક સમતા રાખી શકીએ. દરદી અ દુ:ખ છે. રાગના અર્થ પણ તેવાજ છે. દરદના ઉપાય ટુવા એ બરાબર છે, પણ દરદ મટાડવાને સારૂ વિવાદ છે એ ફેકટ છે, એટલુંજ નહિ પણ તેથી ઘણી વેળા નુકશાન થાય છે. મારા ઘરમાં કચરા હાય તેને હું ઢાંકી દઉં તેની જેવી અસર થાય તેવી દવાની છે. ક્ચરા ઢાંકુ તેથી તેજ ક્ચા સડીને મને હાનિકારક થવાના છે. વળી ઢાંકણુ સડી જાય ત્યારે ઢાંકણ, એ વધારે કચરા થયા ને અગાઉ હતા અને હવે થયે તે મારે કહાડવા રહ્યો. આવી દશા દવા લેનારની થાય છે. પણ જો હું ક Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ww 55 ચરા કહાડી નાખુ તે ઘર જેવું હતું તેવું સાફ્ પાછું થઈ રહે છે. દરદ-દુઃખપેદા કરી કુદરત આપણને સૂચવે છે કે આપણા શરીરમાં કચરા છે. કુદરતે વળી શરીરમાંજ કચરા નીકળવાના રસ્તા રાખ્યા છે, અને જ્યારે જ્યારે દરદ થાય ત્યારે આપણે સમજવુ જોઇએ કે આપણા શરીરમાં કચરા હતા તે હવે કુદરતે હાડવાનું શરૂ કર્યું છે. મારા ઘરમાં પડેલા કચરા કાઈ માણસ કહાડવાને આવે તેા હું તેના ઉપકાર માનું. તે માણુસ કચરા ક્ડાડી રહે ત્યાં સુધી મને જરા હરક્ત પડશે છતાં હું ખામેાશ પકડીશ. તેજ રીતે કુદરત મારા શરીરરૂપી ઘરમાંથી કચરા કહાડી જાય ત્યાં સુધી હું ખામેાશ પકડું' તે મારૂં શરીર સાફ થઈ જાય ને હું નિરોગ એટલે દુઃખ વિનાના થઈ રહું. મને શરદી થઈ છે; એટલે મારે તુરત કઇક દવા લેવાની–સુંઠ ખાવાની–દેાડ ધામ નથી કરવાની, હું જાણું છું કે મારા શરીરના અમુક ભાગમાં કચરા હતા તે કહાડવા કુદરત આવી છે. મારે તેને રસ્તા આપવા એટલે હું એછામાં ઓછી મુદ્દતમાં સાફ થઈ જઈશ. હું કુદરતની સામે થાઉં તે કુદરતને એવડું કામ; ચરા કહાડવાનું ને મારી સામે લડવાનું. કુદરતને હું મદદ કરી શકુ છું. જેમકે જે કારણથી કચરો દાખલ થયા તે કારણ દૂર કરૂં કે જેથી વધારે દાખલ ન થાય; એટલે કે તે દરમિયાન ખાવાનું બંધ કરૂં, તેથી વધારે કચરા પડતા અંધ રહે; અને ખુલ્લી હવામાં ચેાગ્ય કસરત કરૂં તેા વળી હું પણ શરીરની ચામડી વાટે કચરા કહાડતા થઈ જાઉં. એકાદશ અનુભવ તા એવા છે કે જે ઘરમાં માટલી પેઢી ત્યાંથી પાછી નીકળ તીજ નથી. અસંખ્ય માણસેા આખી જીંદગી કઈ ને કઈ રાગ ભાગવતા રહે છે, ને એક પછી એક દવા વધારતા જાય છે. વેદો હકીમેા ખલ્યાજ કરે છે. રાગ મટાડે તેવા વૈદની શેાધ-ખાળમાં ભમ્યા કરે છે; ને છેવટે પાતે ખુવાર થઈ, ખીજાને ખુવાર કરી તાલાવેલી કરતા મરી જાય છે. પ્રખ્યાત મર્હુમ જજ્જ સ્ટીવન જે હિંદુસ્તાનમાં પણ રહી ગએલા તેણે એક વેળા કહેલું, કે જે વનસ્પતિને વિષે વૈદ્ય ઘણું ઓછું જાણે છે, તે વનસ્પતિઓને જેને વિષે તેથી પણ આછું જાણે છે એવા શરીરમાં તેઓ દાખલ કરે છે. વૈદા પાતે પણ ખરેખર અનુભવ મેળવ્યા પછી એવાજ ઉદ્ગાર કહાડે છે. દાક્તર મેજેન્દ્રી કહી ગયા છે, કે “વૈદું એ મહા પાખ↓ છે. ” સર એસ્ટલી કુપર કરીને પ્રખ્યાત દાતર થઇ ગયા તેણે કહ્યું છે, કે “વૈદક શાસ્ત્ર એ માત્ર અટકળ ઉપર રચાએલું છે. સર જોન ફારમઝે કહ્યું છે, કે “ વંદાના ડહાપણુ છતાં પણ ઘણા માણસાના રાગ કુદરતેજ દૂર કર્યા છે. ” દાક્તર એકર જણાવે છે, કે “રાતીયા તાવમાં જેટલા દરદી મરે છે તેના કરતાં ઘણા વધારે તે દરદની દવાથી મરેછે.” "" Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરેગ્ય-અધિકાર દાક્તર ફરેથ કહે છે, કે “વૈદા કરતાં વધારે અપ્રમાણિક ધંધે ભાગ્યેજ જેવામાં આવે છે.” દાક્તર ટેમસ વોટસન કહે છે કે “ઘણું અગત્યના સવાલવિષે શકથી ભરેલા સમુદ્ર ઉપર આપણે ધંધે ભટક્યા કરે છે. દાક્તર કેઝવેલ કહે છે કે “જે વૈદું નાબૂદ થાય તે માણસજાતને અથાગ લાભ થાય.” દાક્તર ફેંક કહે છે કે “હજારો માણસોની દવાખાનાંઓવાટે કતલ થાય છે.” દાક્તર મેસન ગુડ કહે છે કે “લડાઈ, મરકી અને દુકાળમાં જેટલાં માણ સેને ભેગા થાય છે, તેના કરતાં ઘણું વધારેને ભેગ દવાઓને મળે છે.” જ્યાં જ્યાં વૈદે વધ્યા છે ત્યાં ત્યાં દરદો વધ્યાં છે એવું આપણે ઠેકાણે ઠેકાણે જોઈએ છીએ. જે છાપાઓમાં બીજી જાહેરખબર નહિ આવી શકે તે છાપાએમાં પણ દવાઓની મોટી જાહેરખબરે આવશે ઈન્ડિયન ઓપિનિયનમાં જ્યારે જાહેરખબરે લેવાતી ત્યારે બીજાઓની પાસે જાહેરખબર માગવા તેના કારભારીઓ જતા; પણ દવાની જાહેરખબર નાખવાનું દબાણ આ છાપાઉપર દવાના માલેકે કરતા ને પૈસા પણ પુષ્કળ આપવાની લાલચ આપતા હતા. એક પાઈની કિંમત જેની છે તેવી દવાને આપણે રૂપીઓ આપીએ છીએ. ઘણે ભાગે દવા શાની બને છે તે તેના કર્તા આપણને જાણવાજ નથી દેતા. છુપી દવાઓ એ નામની પડી હાલમાં એક દવાવાળાએજ બહાર પાડી છે. માણસે ન ભમે તે હેતુ એ ચાપડી બહાર પાડવાનું છે. તેમાં તે બતાવે છે કે સાર્તાપરીલા, ફૂટ સેટ, સીરપ વગેરે અંકાએલી (પેટન્ટ) દવાઓ છે તેના આપણે ત્રણથી સાત શિલિંગ આપીએ છીએ. તેમાં આવેલી દવાની મૂળ કિંમત એક ફારધીંગથી એક પેની સુધીની હોય છે. એટલે આપણે ઓછામાં ઓછું છત્રીશગણું ને વધારેમાં વધારે ત્રણસેં છત્રીશગણું દામ આપીએ છીએ. એટલે આપણે ત્રણ હજાર પાંચ ટકાથી પાંત્રીસ હજાર ટકા સુધી ના આપીએ છીએ. આમાંથી વાંચનારે એટલું તે જોવું જોઈએ કે દરદીએ દાક્તરને ત્યાં દેડવાની જરૂર નથી, એકાએક દવાઓ લેવાની નથી, પણ બધાં માણસ એટલી ખાશ નહિ રાખે. દાક્તરે માત્ર અપ્રમાણિક નથી, દરેક વખતે દવા ખરાબજ છે એવું સાધારણ માણસ નહિ માને. એવા બધાને એટલું કહી શકાય કે “તમે બને તેટલી ખામોશ રાખજે. દાક્તરને બને ત્યાંસુધી તસ્દી ન આપતા. દાક્તરને બોલાવો તે સારા માણસની પાસે જજો; અને એકને બેલાવ્યા પછી તેને વળગી રહેજે. તેજ બીજાને બેલાવવા કહે ત્યારે બીજાને બેલાવજે. તમારું દરદ તમારા દાક્તરના હાથમાં નથી. તમારું આયુષ હશે તે તમે ખચીત સારા થશે, અને જો તમે તદબીર કરી તે છતાં તમારું કે Page #402 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ'ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ ------- ======== તમારા સગાનું મરણુ નીપજે તે પણ જિંદગીમાં એક પ્રકારના ફેરફારજ છે.” આ પ્રમાણે આપણે વિચારીએ ને ચાલીએ એવા હેતુ આ પ્રકરણેા લખવાના છે. તેમાં શરીરરચના, હવા, પાણી, ખારાક, કસરત, કપડાં, પાણીના તથા માટીના ઉપચાર, અકસ્માત, અચ્ચાંની માવજત, ગર્ભ વેળા સ્ત્રી-પુરુષનું કર્તવ્ય, સાધારણ જોવામાં આવતાં દૂરદે; આવા વિષયેા મામત વાંચનારની સાથે વિચાર કરવાની મારી ધારણા છે. ૩૭૦ આરેાગ્ય. સાધારણ સમજ એવી જોવામાં આવે છે કે જ્યારે અમુક માણુસ ઠીક ખાય–પીએ, હરે–કરે અને વૈદને ન ખેલાવે તે આરાગ્યવાળા છે એમ મનાય. આવી માન્યતા ભૂલભરેલી છે, એમ ઘેાડા વિચારથી પણ આપણે જોઈ શકીશું. માણસ ખાય-પીએ અને હરે કરે છતાં પેાતાના વ્યાધિની દરકાર ન કરવાથી પેાતાને કંઈ નથી એમ માની બેસે એવા દાખલા ઘણા જોવામાં આવે છે. હકીકતમાં તદ્ન નીરેગ એવા માણુસ આ દુનિયામાં ઘણાજ થાડા મળી આવશે. એક અંગ્રેજ લેખક એમ લખી ગયા છે, કે તેજ માણસ નીરાગ કહેવાય, કે જેના શુદ્ધ શરીરમાં શુદ્ધ મન નિવાસ કરે છે. માણસ એક શરીરનેજ ખનેલેા નથી. શરીર એક તેનું રહેઠાણું છે. વળી શરીર, મન અને ઇંદ્રિયાના એવા ઘાડા સંબંધ છે, કે એકને વ્યાધિ-દરદ હેાય તેા ખીજા બગડેછે. શરીરને ગુલાબના ફૂલની ઉપમા અપાએલી છે. ગુલામના ફૂલના ઉપરના દે ખાવ તે તેનું શરીર છે, તેની સુવાસ એ તેના આત્મા-રૂહ-છે. કાગળનું અનાવેલું ગુલામનું ફૂલ કાઈ પસંદ નહિ કરે, તેને સુંઘવાથી તેમાં ગુલામની વાસ નથી આવવાની, તેની વાસ એજ ગુલામની પરીક્ષા છે; તેમજ માણસની વાસ– તેના આત્માનું ચારિત્ર-એજ તેની પરીક્ષા છે. વળી ગુલાખના જેવું દેખાતું ખીજું ફૂલ હેાય પણ તેની વાસ ખરાખ હશે તે! આપણે તે ફેંકી દઇશું, તેમજ માણસનું શરીર ઠીક દેખાતું હાય છતાં તેમાં રહેનાર રૂતુ જો મેટાં વત્ત - નવાળા હશે તે આપણે તેના શરીરઉપર નહિ માહઇએ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જેનું ચારિત્ર ખરાખ છે તે માણસ નીરાગ નહિજ ગણાય. શરીરને આત્માસાથે એવા ઘાટા સમધ છે કે શરીર નીરાગ હાય તેનું મન શુદ્ધજ હશે. આ ધેારણને આધારે હાલ પશ્ચિમમાં એક પથજ નીક્યો છે. તે માને છે કે, જેનું મન શુદ્ધ હૈાય તેને દરા થાયજ નહિ. ને Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિચછે. આરોગ્ય અધિકાર.. ૩૭૧ જનજ ન = === ======= ==×==== == જેને દરદ હોય તે શુદ્ધ મન રાખી શરીર નીગ કરી શકે છે. આ મત નાખી દેવા જેવો નથી, તે વાસ્તવિક રીતે ખોજ છે; પણ પશ્ચિમના સુધારાવાળા લકે તેને દુરૂપયોગ કરે છે, આપણે તે તેમાંથી એ સાર લે રહ્યો છે કે આરોગ્ય સાચવવાનું બળવાન સાધન આપણું મન છે, અને મનની શુદ્ધિતા એ આરોગ્ય નિભાવનારી વસ્તુ છે. આ માણસ ગુસ્સાવાળે છે, આને મિજાજ તામસી છે, બીજે આળસુ છે, ત્રીજે બહેરો છે, આ બધી ખામીઓ એ ખરું જોતાં દરદની નિશાની છે. કેટલાક દાક્તરો એમ માને છે કે ચેરી આદિ ખામીઓ પણ દરદ છે. કેટલીક ધનાઢય રીઓ વિલાયતની દુકાનમાંથી નજીવી વસ્તુઓ ચારે છે–આ સ્થિતિને વિલાયતના દાક્તરો “કલેટે મેનીયા” એ નામનું દરદ ગણવે છે. કેટલાક માણસ ખૂનખરાબી નહિ કરે ત્યાં સુધી તેને ચેન નહિ પડે. આ પણ દરદ છે. આમ વિચારતાં આપણે કહી શકીએ કે તે માણસ તન્દુરસ્ત છે કે જેનું શરીર અભંગ છે, જેના શરીરમાં કઈ ખામી નથી, જેના દાંત સાજા છે, જેનાં કાન, આંખ વગેરે મોજુદ છે, જેનું નાક વહેતું નથી, જેની ચામડીમાંથી ૫સીને નીકળે છે ને બદબો મારતા નથી, જેના પગ ગંધાતા નથી, જેનું હાં વાસ મારતું નથી, જેના હાથ–પગ સાધારણ કામ કરી શકે છે, જે વિષયાસક્ત રહેતો નથી, જે બહુ જાડા નથી, બહુ પાતળે નથી, અને જેનું મન તથા જેની ઇન્દ્રિય હમેશાં પિતાના કબજામાં છે. આવું આરોગ્ય મેળવવું કે જાળવવું એ સહેલ વાત નથી. આપણે આવું આરોગ્ય જોગવતા નથી, કેમકે આપણ મા-બાપ પણ તે ભેગવતાં નહોતાં. એક મહાન લેખકે લખ્યું છે, કે જે મા-આપ દરેક પ્રકારે લાયક હોય ને તેને પ્રજા હોય તો તે તેમના કરતાં ચઢવી જ જોઈએ. જે આ વાત બરોબર ન હોય તે દુનીઓ ચઢે છે એમ માનનારાએ પિતાનું વાક્ય ખેંચવું જ જોઈએ. સંપૂર્ણ રીતે નીગ માણસને મોતને ડર રહેતેજ નથી. મતનો ડર આપણે બધા રાખીએ છીએ તેજ બતાવે છે કે આપણે તન્દુરસ્ત નથી. મોત એ એક આપણે વિષે મે ફેરફાર છે અને સૃષ્ટિનિયમ પ્રમાણે તે એ ફેરફાર સરસ હોવો જોઈએ. આવું ઉંચા પ્રકારનું આરોગ્ય મેળવવાને મથવું એ આપણું કર્તવ્ય છે; અને તેવું આ રેગ્ય કેમ મળે અને કેમ સચવાય, એ આપણે હવે પછી વિચારીશું. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ ======*******wwwwwwwwx=== હવા. આપણે શરીરની કંઈક રચના જેઈ ગયા તે ઉપરથી આપણને માલમ પડયું, કે શરીરને ત્રણ પ્રકારના ખોરાક જોઈએ: હવા, પાણી અને અન્ન. આમાં હવા એ સર્વથી અગત્યની વસ્તુ છે, તેથી કુદરતે તેને એવા વિસ્તારમાં રાખી છે, કે આપણને તે વગરખર મળ્યા કરે. એમ છતાં હાલના સુધારાએ હવાની પણ કિંમત કરી મૂકી છે. આ જમાનામાં આપણને હવા ખાવાને દૂર દેશ જવું પડે છે, ને દૂર જતાં પૈસા બેસે છે; મુંબાઈમાં રહેનારને માથેરાન હવા ખાવાનું મળે તે તેની તબીયત સુધરે છે, વળી મુંબઈમાં રહીને જે મલબાર હિલઉપર રહેવાય તો વધારે સારી હવા મળે, આમ કરતાં દેઢીયાં જોઈએ; ડરબનમાં રહેનારને ચેખી હવા મેળવવી હોય તો બેરીયામાં જઈ રહેવું, તેમાંએ પૈસા બેસે છે, એટલે હાલના વખતમાં “હવા મફત મળે છે.” એમ કહેવું, એ તદ્દન વાજબી નહિ ગણાય. હવા મફત મળો કે તેના દામ બેસે; પણ એ વિના ઘડીભર પણ આ પણને ચાલતું નથી. આપણે જોઈ ગયા કે લેહી આખા શરીરમાં ફરે છે, તે પાછું ફેફસામાં આવીને સાફ થાય છે, ને પાછું ફરે છે. આ ગતિ આખો દહાડે ને આખી રાત આપણા શરીરમાં થયા કરે છે. દરેક શ્વાસ બહાર કહાડીએ ત્યારે આપણે ઝેરી પવન બહાર કહાડીએ છીએ, ને શ્વાસ અંદર ઈએ ત્યારે આ પણે બહારની હવામાં પ્રાણવાયુ લઈ તેવડે અંદરના લેહીને સાફ કરીએ છીએ. આ શ્વાસ પળે પળે ચાલે છે, અને તેની ઉપર શરીરના જીવનને આધાર છે. પાણુમાં આપણે બી મરીએ છીએ તેનો અર્થ એટલો જ કે આપણે શરીરમાં પ્રાણવાયુને દાખલ કરી શક્તા નથી, અને માંહેના ઝેરી વાયુને બહાર કાઢી શકતા નથી, મરજીવા બખતર પહેરી પાણીમાં ઉતરે છે, ને પાણીની સપાટી બહાર રહેલી ભુંગળીમાંથી બહારની હવા લે છે, તેથી તેઓ ઘણો વખત પાણીની અંદર રહી શકે છે. કેટલાક તબીબેએ પ્રયોગો કર્યા છે તે ઉપરથી સાબીત થયું છે, કે જે માણસને હવાવિને પાંચ મિનિટ રાખ્યો હોય તે તેને પ્રાણ જશે. કેટલીક વેળા માની સેડમાં રહેલું બાળક ગુંગળાઈ મરી જાય છે, તે એવા કારણથી કે બચ્ચાંને નાક મેં દબાયાથી બહારની હવા ન મળી શકી. આ ઉપરથી આપણે જોઈએ છીએ કે હવા એ આપણને સર્વથી જરૂરનો ખોરાક છે, અને તે આપણને વણમાગ્યે મળે છે, પાણી ને અને આપણે Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરોગ્ય—અધિકાર. ****~~~~ wwwww માગીએ ને શેાધીએ ત્યારે મળશે; પણ હવા તેા આપણી ઈચ્છા વિનાએ આપણે લઇએ છીએ. ૩૯૩ જેમ આપણે ખરામ પાણી અથવા તેા ખરાબ ખારાક લેતાં અચકાઇએ છીએ, તેમજ ખરાબ હવાવિષે હાવું જોઈએ; પણ હકીકતમાં તા એવું છે કે આપણે અગડેલી હવા જેટલે દરજ્જે લઇએ છીએ તેટલે દરજજે આપણે મગડેલાં અન્ન-પાણી લેતા નથી. દેખવાનીજ દાઝ છે. આપણે પ્રતિમા પૂજનારા છીએ. હવાને નરી આંખે જોઈ શકતા નથી તેથી આપણે કેટલી ખરાબ હવા લઈએ છીએ તેના ખ્યાલ નથી કરતા. બીજાએ અડકેલા ખારાક ખાતાં આ પણે અચકાઇએ, ખીજાએ એટલું પાણી પીતાં વિચાર કરીએ, અને આપણામાં જરાએ નફરત નિહ હાય તાપણુ બીજા માણસે ઉલટી કરેલાં ખૈરાક કે પાણી તે આપણે નહિજ લઇએ; દુકાળીયાંની પાસે પણ ઉલટી કરેલા ખારાક મૂકશું તે તે મરવું કબૂલ કરશે; પણ તે ખારાક નહિ લે; પણ સામા માણસે એકેલી-શ્વાસવાટે બહાર કહ્રાડેલી હવા આપણે બધા નફરત રાખ્યા વિના લઇએ છીએ ! આરેાગ્યવિદ્યાના નિયમે પ્રમાણે આકેલી હવા, એ એકેલા અનાજ જેટલીજ ખરામ છે. એમ સાખીત કરવામાં આવ્યું છે, કે માણસે મહાર કહા ડેલા શ્વાસ જો બીજા માણસના ફેફસામાં દાખલ કરવામાં આવે તે તેનું તુરતજ મરણુ નીપજશે એવા ઝેરી તે શ્વાસ છે. છતાં એક એરડીમાં ગોંધાઈ બેઠેલા સૂતેલા માણસે આવેા ઝેરી શ્વાસ આખા વખત લીધાજ કરે છે, માણસનાં સારાં નસીબે હુવા એ એટલેા ચંચળ પદાર્થ છે કે તે આખા વખત ઉડયા કરે છે ને ઝપાટાભેર ફેલાય છે, વળી ઝીણામાં ઝીણાં છિદ્રોમાંથી પણ દાખલ થાય છે, એટલે એક તરફથી આપણે કૈાટડીમાં ભેગા થઈ હવાને ઝેરી બનાવીએ છીએ ને ખીજી તરફથી દરવાજાનાં તીણાંમાંથી, છાપરાની રહી ગએલી ડોમાંથી બહારનો પવન થાડો ઘણા આવ્યા કરે છે; તેથી આપણે તદન એકેલી હવા પાછી લેતા નથી. આપણે મહાર કાઢેલી હવા નિરંતર સાફ્ થયાજ કરે છે. ખુલ્લી હવામાં આપણે અંદરની હવા બહાર હાડીએ એટલે તે ઝેરી હવા મહારની હવામાં ` પળવારમાં ફેલાઈ જાય છે, ને સારી હવાનું જે પ્રમાણ છે તેને કુદરત જાળવી રાખે છે. હવા એ અહેાળા વિસ્તારમાં આ નાની સરખી પૃથ્વીની આસપાસ વિંટળાએલી પડી છે. હવે આપણે સમજી શકીએ છીએ કે ઘણાં માણસે કેમ માંદાં ને નખળાં રહ્યા કરે છે. સેકંડે નવ્વાણુ ટકાથી ઉપરાંત માંદગીનું કારણ તે ખરાખ હવા છે, એમાં કાંઇજ શક નથી, ક્ષય, તાવ, અનેક જાતના કહેવાતા ચેપી રાગા, એ બધાનું કારણ આપણે લીધેલી ખરાબ હવા છે; તેથીજ આપ Page #406 -------------------------------------------------------------------------- ________________ ३७४ વ્યાખ્યાન સાહિત્યગ્રહ-ભાગ સે. એકાદશ = ======== ======= === ણને તે રોગો દૂર કરવાનો પહેલે, સહેલો ને છેલ્લો ઉપાય ચેખામાં ચો ખી હવા છે. એને પહોંચનાર વૈદ, દાક્તર કે હકીમ દુનીયામાં બીજે નથી. ક્ષયને રેગ એ ફેફસાં સડવાની નિશાની છે. ફેફસું સડયું તે ઝેરી હવાને લઇને. જેમ એજીનમાં ખરાબ કેલસા ભરવાથી એજીન ખરાબ થાય તેમ ફેફસાંનું છે. આથી હાલના દાક્તરે જેઓ સમજ્યા છે તે અચૂક ક્ષયના રોગને સારૂ પહેલો ઉપાય ચોવીસે કલાક ખુલ્લી હવા લેવાનો આપશે. બીજા બધા ઉપાય તેની પાછળ કામ કરે છે. ને તેના વિના એક પણ ઉપાય કામ કરતો નથી. હવા આપણે ફેફસાંવાટે લઈએ છીએ એટલું જ નહિ પણ ચામડીવાટે પણ કંઈક ભાગ લેવાય છે. ચામડીમાં અગણિત બારીક છિદ્રો છે તે વાટે આપણે હવા લઈએ છીએ. આવી મહા અગત્યની જે વસ્તુ છે તેને ચેખી કેમ રાખી શકાય એ બધાએ જાણવું જોઈએ. ખરું જોતાં બાળક સમજણું થાય ત્યારથી જ તેને હવાની અગત્યવિષે જ્ઞાન આપવું જોઈએ. આ પ્રકરણના વાંચનાર આ ઘણું સહેલું પણ અગત્યનું કામ કરશે, ને પોતે હવાવિષે સામાન્ય જ્ઞાન મેળવી તે પ્રમાણે ચાલી પોતાના છોકરાઓને તે જ્ઞાન આપશે તથા તેઓની પાસે તે પ્રમાણે વર્તન કરાવશે તે હું મને પોતાને કૃતાર્થ થયે માનીશ. હવા બગડવાનાં મુખ્ય સાધનો આપણાં જાજરૂ, આપણું વડા. અને ત્યાં મૂતરડીઓ નોખી હોય ત્યાં મૂતરડી, એ હોય છે. ઘણા થોડા માણસને જાજરૂની ગંદકીથી થતી નુકસાનીનું ભાન હોય છે. બિલાડી કે કૂતરું જ્યારે જાજરૂ કરે છે ત્યારે જમીન ઘણે ભાગે પોતાના પંજાવતી ખેદે છે, અને તે ખાડામાં મળત્યાગ કરી તેની ઉપર ધૂળ નાખે છે. જ્યાં સુધરેલી ઢબનાં–પા. ણના નળવાળાં જાજરૂ નથી ત્યાં ઉપર પ્રમાણે કરવાની જરૂર છે. આપણું પાયખાનાંઓમાં એક બકેટમાં આપણે રાખ કે સૂકી માટી ભારી રાખીએ, ને દરેક વખતે જ્યારે તે પાયખાનું વપરાય ત્યારે તે મેલા ઉપર રાખ કે સૂકી માટી, મેલું તદન ઢંકાઈ જાય તેટલી છાંટીએ, તે બદબો અટકે છે, ને માંખી વગેરે ઉડતા જે મેલાઉપર બેસી આપણા શરીરને અડકતા નથી. જેનાં નાક બગડી નથી ગયાં અથવા મેલની ગંધથી ટેવાઈ નથી ગયાં, તે માણસ મેલું ખુલ્લું રાખવાથી હવામાં કેટલી બદ ફેલાય છે તે જાણી શકશે. આપણા ખોરાકમાં પાયખાનાને મેલ કઈ ભેળવે ને આપણે આગળ મૂકે તે આપણને ઉલટી થશે; પણ પાયખાનાની બદબે હવામાં ભળે ને તે તે હવા આપણે ગળી જઈએ તેમાં, ને પાયખાનાના મેળવેલા અનાજમાં તલભાર પણ ફેર નથી. ફેર Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરાગ્ય અધિકાર. ****************paper હાય તા તે એટલેાજ કે અનાજને મેલની સાથે ભેળવેલું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, ને હવામાં ભળેલા મેલ આપણે જોતા નથી. પાયખાનાની બેઠકા વગેરે તદન સાફ રાખવાં જોઇએ. આવાં કામથી આપણે શરમાઇએ છીએ અથવા તે કરતાં આપણને છીટ આવે છે, પણ ખરૂં જોતાં તેવાં પાયખાનાં વાપરવાની છોટ જોઇએ. જે મેલ આપણા શરીરમાંથી નીકળે છે ને જે બીજા માણુસ પાસે આપણે ઉંચકાવીએ છીએ તે આપણે પાતે સાફ કેમ ન કરીએ? આવાં કામ કરવામાં જરાએ એમ નથી; એ આપણે શીખી બચ્ચાંઓને શીખવવું ઘટે છે. મર્કેટ જ્યારે ભરાય ત્યારે મળને એએક ફૂટના છીછરા ખાડામાં દાટી તેના ઉપર સારી પેઠે ધૂળ ઢાંકી દેવી જોઇએ. જો આપણને જંગલમાં મળ ત્યાગ કરવાની આદત હાય તેા ઘરેથી સારી પેઠે દૂર જવું જોઇએ. ત્યાં હાથપાવડાવતી નાનો ખાડા ખેાદી આપણું કાર્ય કરવું જોઇએ, ને ખેાઢેલી માટી તેની ઉપર પૂરવી જોઇએ. ૩૫ પૈસાખ જ્યાં ત્યાં કરીને પણ આપણે હવા અગાડીએ છીએ. તે આદત તદન નાબૂદ કરવા જેવી છે. જ્યાં પેસામની ખાસ જગ્યા ન હેાય ત્યાં ધરાથી દૂર જઈ સૂકી જમીનમાં પેસાબ કરવા જોઇએ, ને તેનો ઉપર પણ ધૂળ છાંટવી જોઈએ. મળને ઉંડા નહિ દાટવાનાં એ સમળ કારણ છેઃ એક તા એ કે જો મળ બહુ ઉંડા દટાય તેા તેની ઉપર સૂર્યના તાપ કામ નથી કરી શકતા; ખીજું એ કે ઉંડાં ઘટાએલાં મળથી આસપાસના પાણીના ઝરાને હરકત થવાનો સ'ભવ છે. આપણે ગાલીચા ઉપર, ઓરડાઓની ભોંય ઉપર, આંગણામાં, તેમજ જ્યાં આપણે જગ્યા જોઇએ ત્યાં, વગર વિચાર્યે થુંકીએ છીએ. થુંક એ ઘણીવાર ઝેરી હાય છે, ક્ષયવાળા રાગીનું થુંક અહુજ ઝેરી ગણાય છે, તેમાંનાં જ ંતુ ઉડી ખીજાના શ્વાસમાં ભળી તેને નુકસાન કરે છે, વળી થુંકવાથી ઘરવગેરે બગડે છે અતા જૂદુ જ. આ વિષે આપણી જ એ છે કે ધરાની અંદર તે જ્યાં ત્યાં નજ થુંકવું જોઇએ; થુંકદાની રાખવી, ને રસ્તે ચાલતાં થુંકવાની જરૂર જણાય તેા સૂકી જમીનમાં જ્યાં ખૂબ ધૂળ જોવામાં આવે ત્યાં થુંકવું. આથી કરી શુંક સૂકી મટેાડીની સાથે મળી એછી ઇજા કરશે. કેટલાક તબીબેને અભિપ્રાય એવા છે, કે ક્ષયના રાગવાળા માણસેાએ તે જંતુનાશક દવા નાખેલી હેાય એવા વાસણમાંજ થુંકવું જોઇએ; સૂકી જમીન ઉપ? જ્યાં ધૂળ હાય ત્યાં તેવા દરદી થુંકે તાપણ તેના થુંકમાંના જંતુઓના નાશ થતા નથી. આ ધૂળ ઉડીને તેમાં આવી રહેલા શુકના જંતુઓને પણ ઉડાડે છે ને લેાકાને Page #408 -------------------------------------------------------------------------- ________________ ३७६ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જ. એકાદશ ચેપ આપે છે. આ વાત ખરી હોય કે ખેટી, છતાં એટલું તે આપણે તેમાંથી સમજી શકીએ કે જ્યાં ત્યાં થુંકવાની આદત ગંદી અને નુકસાનકર્તા છે. પડી રહેલું ને રાંધેલું અનાજ, શાક વગેરેનાં છેતરાં જ્યાં ત્યાં ફેંકવાની રીત કેટલાકમાં હોય છે. એ બધાંને જમીનમાં છીંછરાં દાટયાં હોય તે તે હવા બગાડી શકતાં નથી, ને કાળે કરી તેમાંથી ઉપયોગી ખાતર બને છે. સડે એવી કંઈપણ વસ્તુ ખુલ્લી ફેંકવી ન જોઈએ. આ બધી સૂચનાઓ સમજાયા પછી અમલમાં મૂકવી એ તદન સહેલું છે, એમ દરેક માણસ અનુભવે જોઈ શકશે. આપણી કુટેવોથી હવા કેમ બગડે છે, ને તેને બગડતી કેમ અટકાવી શકાય, એ આપણે જોયું, હવે હવા કેમ લેવી એ વિચારીએ ધ્રાણેન્દ્રિય. (નાક) (સત્ય પ્રકાશ.) નાક એજ અતિ ઉપયોગી ઓકિસજન નામની પવિત્ર હવાનું આકર્ષણ કરનાર લોહચુંબક છે. માટે તે લેહચુંબકને જોઈતો ખોરાક આપવા માટે સ્વચ્છ હવાની ખાસ જરૂર છે, સ્વચ્છ હવાથી તે સદા આનંદી રહી આપણને સુખ આપે છે, અને અસ્વચ્છ હવાથી તે સદા ગ્લાનિ પામી આપણને દુઃખ આપે છે. આ દુનિઓમાં ઓકિસજન, કાર્બોનિક એસીડ ગ્યાસ, અને હૈદ્રોજન આદિ કેટલીક જાતની હવાઓ છે. જેમાંથી નાક પોતાની ચંચળતાને લઈ ઓકિસજન નામની હવા પિતાના ખોરાકમાટે શોધી લે છે. અને પાછી તેજ હવાને શરીરમાંથી કાર્બોનિક એસીડ ગ્યાસનાં રૂપમાં બહાર કાઢે છે. કાર્બોનિક એસીડ ગ્યાસ નામની હવા અત્યંત ઝેરી છે. જે કોઈ મનુષ્ય તે હવા પિતાનાં નાકને લેવા આપે, તે તરત તે મનુષ્ય મૃત્યુ પામે. મનુષ્યનાં શરીરમાંથી નિકળતી કાર્બોનિક એસીડ ગ્યાસ નામની હવા એકઠી થવાથી આપણને કેટલુંક નુકશાન સહન કરવું પડે છે. પરંતુ આપણા ઉપર મહાન ઉપકાર કરનાર અઢારે ભારની વનસ્પતિ તે હવાનું આકર્ષણ કરી પિ નાના નિભાવ અર્થે શેધી લે છે અને ઓકિસજન નામની હવા પિતાના છિદ્રોદ્વારા બહાર કાઢે છે જેને આપણે ઉપભોગ કરીએ છીએ. ઓકિસજન નામની હવા પણ કેટલાંક કારણોને લઈ બગડે છે, ત્યારે આપણને અતિ નુકસાન સહન કરવું પડે છે. માટે તે હવાને સ્વચ્છ રાખવા માટે પ્રથમ તે ચૌદ પ્રકારનાં સમૂર્ણિમ જીવોનાં ઉત્પત્તિ સ્થાનક અતિ શુદ્ધ રાખવાની મુખ્ય જરૂર છે. પ્રાચીન સમયમાં મકાન બંધાવતી વખતે “પૌશધશાળા” કયાં ગોઠવવી એની ફીકર થતી હતી. તેની બદલીમાં અત્યારે મકાન બંધાવતી વખતે “પાયખાના” ની પ્રથમ સગવડ કરવામાં આવે છે. પાયખાનાઓ કરાવવાથી તેની સ્વચ્છતા તરફ બેદરકારીને લીધે અને સ્વચ્છ હવા પ્રગટ થઈ પિતાનાં ઝેરી જંતુઓવડે ઘરનાં તેમજ આડોસી પાડેસીવિગેરેનાં Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આરોગ્ય-અધિકાર. આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા કે હવા લેવાને માર્ગ તે નાક છે-મેટું નહિ, એમ છતાં ઘણાંજ થોડાં માણસને બરોબર શ્વાસ લેતાં આવડે છે. બહુ માણસો મોઢાવાટે શ્વાસ લે છે. આ ટેવ ઈજા કરે છે. બહુ ઠંડી હવા જે મેં વાટે લેવાય તે ઘણીવાર શરદી થઈ આવે છે, ને સાત બેસી જાય છે. હવામાંના રજકણ મોઢાવાટે શ્વાસ લેનારનાં ફેફસામાં પ્રવેશ કરે છે, તેથી કેટલીકવાર ફેફસાંને મેટી હાનિ પહોંચે છે. આને પ્રત્યક્ષ અનુભવ વિલાયત જેવા શહેરમાં તુરત થઈ જાય છે. ત્યાં ઘણું ચીમનીઓને લીધે નવેમ્બર માસમાં બહુ ‘ફેગ”—પીળી ધમસ થાય છે. તેમાં ઝીણું કાળાં રજકણું હોય છે. જે માણસ તે રજકણથી ભરેલી હવા મેં વાટે લે છે તેના થુંકમાં તે જોવામાં આવે છે. આમ ન થાય તેટલા સારૂ કેટલીક સ્ત્રીઓ, જેને નાકવાટે શ્વાસ લેવાની આદત નથી હોતી, તે માંઉપર ખાસ જાળવાળી મુમતી બાંધે છે. એ મુમતી ચાળણુની ગરજ સારે છે. તેમાં થઈને હવા જાય છે તે ચોખ્ખી થાય છે. કેટલોક વખત વપરાયા પછી તે મુમતી તપાસી હોય તે તેમાં ૨જકણે જેવામાં આવશે. આવી ચાળણ કુદરતે નાકમાં રાખેલી છે. નાકથી લેવાએલી હવા સાફ થયા પછી જ ફેફસાંને પહોંચે છે; વળી નાકમાંથી લેવાએલી હવા ગરમ થઈને અંદર ઉતરે છે, આ વાત ધ્યાનમાં રાખી દરેક માણસે નાકવાટેજ હવા લેતાં શીખી લેવું જોઈએ. તે કંઈ મુશ્કેલીની વાત નથી. ન બેલતા હેઈએ ત્યારે મેં બંધ રાખવું જોઈએ. જેઓને મેં ઉઘાડું રાખવાની ટેવ પડી ગઈ હોય તેમણે મોઢે પડદો બાંધી રાતના સુવું, એટલે પરાણે નાકવાટેજ શ્વાસ લેવાશે. વળી સવાર સાંજ ખુલ્લી હવામાં ઉભી તેણે નાકે વીશેકવાર શ્વાસ લેવા. આમ કરવાથી નાકેજ શ્વાસ લેવાની ટેવ પડી જો તંદુરસ્ત અને નાકથી શ્વાસ લેનાર માણસ પણ નાકવાટે હમેશાં સ્વચ્છ હવામાં શ્વાસ લે તે તેની છાતી મજબૂત અને પહોળી થશે. આ અખતરે દરેક માણસે કરવાલાયક છે. અખતરો કરનારે શરૂઆતમાં છાતીનું માપ લેવું, ને એક માસ પછી ફરી લેવું. તે જોશે કે તેટલી ટુંકી મુદતમાં તેની છાતી કંઈક વિશેષ તમામ માને રોગગ્રસ્ત કરી પાયમાલ કરે છે. ખાળ, ગટર, એઠાનાં વાસણે વિગેરે તરફ પણ બેદરકારી રાખવાથી અસહ્ય સંકટોના ભક્તા બનવું પડે છે. માટે જીંદગીની સફલતા સ્વીકારનાર દરેક માનવંતબાંધવોએ વિવેકપૂર્વક વર્તવા ખાસ જરૂર છે. હાલમાં પ્લેગ આદિ મહારોગ ફાટી નીકળવાનું મુખ્ય કારણ ઝેરી જંતુઓજ છે. અને તે ઝેરી જંતુઓનાં સ્થાનકે જ્યાં સુધી શુદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ઝેરી જંતુ એની ઉત્પત્તિ થયાજ કરે, જેને લઈ આપણ સર્વને છેડા યા વત્તા પ્રમાણમાં દુઃખ સહન કરવું પડે. ૪૮ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ *www-=-7nwaaaawwwwaaaaa પહેળી થઈ છે. સેન્ડો વગેરે ડમ્પબેલની કસરત કરાવે છે તેમાં પણ એજ રહસ્ય રહ્યું છે. ઝપાટાથી ડઅબેલ ફેરવતાં શ્વાસ ઉંડા ને ખુબ લેવાય છે, તેથી છાતી ખૂબ પહોળી ને મજબૂત બને છે. આમ હવા કેમ લેવી એ જાણવાની સાથે ખુલ્લી હવા રાત ને દહાડે લેવાની ટેવ પાડવાની જરૂર છે. આપણી સાધારણ આદત એવી છે કે આ પણે દિવસના ઘરમાં કે દુકાનોમાં ગંધાઈ રહીએ છીએ, ને રાતના પણ તિજેરીના જેવી ઓરડીઓમાં સૂઈએ છીએ, બારી બારણાં હોય તે પણ બંધ કરી દઈએ છીએ, આ ટેવ ઘણું વડવા જેવી છે. જેટલો વખત બને તેટલા વખતને ખસુસ કરીને સૂતી વેળા આપણે ખુલ્લી હવાજ લેવી ઘટે છે; એટલે જેનાથી બને તેણે તે ઉઘાડા વંડામાં, અગાસીમાં, ફળીમાં કે કઠેડામાં સૂવું જોઈએ. જેના નસીબમાં આમ કરવાનું નથી તેણે પોતાની કોટડીના જેટલા દરવાજા ને બારી ખુલ્લાં રાખી શકાય તેટલાં રાખવાં જોઈએ. હવાજ આપણને ચોવીસે કલાક ખાવાને ખોરાક છે તેનાથી બીલકુલ ડરવાનું નથી. ઉઘાડી હવા કે સવારની કેરી હવા લેવાથી માંદગી થાય એવી વાત, એ માત્ર વહેમ છે. જેણે કુટેવ થી પોતાનાં ફેફસાં બગાડ્યાં છે તેને એકાએક ખુલ્લી હવા લેવાથી શરદી થઈ આવવાનો સંભવ છે, પણ તેવા માણસે એવી શરદીથી ડરવાનું નથી. એ શરદી ટુંક મુદતમાંજ દૂર થઈ જશે. ક્ષયની બિમારી ભેગવનારાને સારુ હાલ યુરોપમાં ઠેકાણે ઠેકાણે ખુલ્લી હવા મળે તેવાં ખુલ્લાં મકાનો બાંધવામાં આવ્યાં છે. દેશમાં મરકીને ઉપદ્રવ રહ્યાજ કરે છે તેનું ખાસ કારણ આપણી હવા બગડવાની અને બગડેલી હવા લેવાની બૂરી આદત છે. નાજુકમાં નાજુક માણસ ખુલ્લી હવા લે તે તેને ફાયદો જ થાય એ ચોકકસ રીતે માનવાજેવી હકીકત છે. હવા નહિ બગાડતાં ને સ્વચ્છ હવા લેતાં આપણે શીખી લઈએ તે આપણે ઘણું રેગોમાંથી સહેજે બચી જઈએ, ને દક્ષિણ આફ્રિકા જેવા મુલકમાં આપણું ઉપર ગંદકીને જે આરોપ છે તે કેટલેક દરજજો દૂર થાય. જેમ ખુલ્લી હવામાં સૂવાની જરૂર છે, તેમજ મેંઉપર નહિ એઢવાની પણું જરૂર છે. ઘણું હિંદીની આદત મે ઢાંકીને સૂવાની છે. આમ કરવાથી આપણે બહાર નીકળે ઝેરી શ્વાસ આપણે જ લઈએ છીએ. હવા વસ્તુ એવી છે, કે જરા માર્ગ હોય તે ત્યાં તે પેસી જાય છે. આપણું એાઢવાનું ગમે તેમ લપેટિયું હોય તે પણ બહારની હવા થોડી ઘણું તેમાં પેસી જાય છે. જે આમ નજ થતું હોય ને આપણે માથાસુધી ઓઢીને સૂતા હોઈએ તે ગુંગળાઈને જ મરી જઈએ. પણ તેમ નથી થતું, કેમકે ડીઘણી પ્રાણવાયુવાળી Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય અધિકાર ૩૭ == ======================== બહારની હવા મળ્યા કરે છે. પણું તેટલું બસ નથી; માટે ટાઢ વાય તે માથાઉપર કંઈનેખું વસ્ત્ર લપેટવું, કે કાનપી પહેરવી, પણ નાક તે જરૂર બહાર રાખવું જોઈએ. ગમે તેટલી ઠંડી પડતી હોય ત્યારે પણ નાકને ઢાંકી મૂકવું ન જોઈએ. હવા અને અજવાળાને એટલે બધે નિકટ સંબંધ છે કે અજવાળાને વિષે બે બેલ આ પ્રકરણમાંજ લખવા ઘટે છે. જેમ આપણે હવાવિના ન નભી શકીએ તેમજ અજવાળાવિના ન જવાય. નરકમાં અજવાળાને અભાવજ માન્ય છે. જ્યાં તેજ નથી, ત્યાં હવા હમેશાં ખરાબજ હોય છે. કઈ અંધારી કેટડીમાં આપણે પ્રવેશ કરીશું તે ત્યાંની હવામાં આપણને બદબે માલમ પડશેજ. અંધારામાં આપણે આંખનો ઉપયોગ નથી કરી શક્તા, એ બતાવે છે કે આપણે અજવાળામાં જ રહેવાને પેદા થએલા છીએ. જેટલા અંધારાની જરૂર કુદરતે આપણે સારૂ માની છે, તેટલું અંધારું આપણને સુખાકારી રાત્રિ પેદા કરીને તેણે આપ્યું છે. ઘણા માણસેને એવી આદત પડી ગએલી હોય છે, કે ઘણી ગરમીના દિવસેમાં પણ તેઓ પોતાની ભેાયરા જેવી કોટડીમાં અજવાળું ને હવા બંધ કરીને બેસી કે સૂઈ રહેશે. હવા અને અજવાળાવિના રહેનાર માણસો તેજ અને શક્તિવગરના જોવામાં આવે છે. યુરોપતરફ હાલ એવા તબીબ છે કે જેઓ દરદીઓને ખુલ્લી હવા અને અજવાળું પુષ્કળ આપી તેઓનાં દરદ મટાડે છે. તેઓ માત્ર ચહેરાને હવા અજવાળું આપે છે એટલું જ નથી, પણ દરદીને લગભગ નગ્ન દશામાં રાખે છે, અને આખા શરીરની ચામડી ઉપર હવાની અને અજવાળાની અસર પહોંચાડે છે. આવી માવજતથી સેંકડો આદમીઓ સાજા થાય છે. હવા અને અજવાળાની આવ-જા થાય તે માટે આપણાં રહેવાનાં ઘરનાં બારી-બારણાં રાત દહાડે ખુલ્લાં રાખવાં જોઈએ. ઉપરનું લખાણ વાંચી કેટલાકને એમ શંકા થશે કે જે હવા અને તેજની આટલી જરૂરિયાત હોય તે ઘણુ માણસે પોતાની કેટલીઓમાં પડી રહે છે છતાં તેઓને નુકસાન નથી થતું એ કેમ? આવી શંકા કરનારે વિચાર નથી કરેલો એમ કહેવાય. જેમ તેમ નિભવું એ આપણે વિષય નથી. આપણે વિષય તે એ છે કે સંપૂર્ણ આરોગ્યમાં બને તે નિભવું. એમ ચોક્કસ રીતે સાબીત કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં લોકે ઓછી હવા ને ઓછું અજવાળું લે છે ત્યાં ત્યાં તેઓ માંદા રહે છે. શહેરના લેકે ગામડીઆકરતાં નાજુક છે, કેમકે શહેરના લેકેને હવા અજવાળાં થોડાં મળે છે. ડરબનમાં Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. એકાદશી આપણું લેકમાં ઘાસણ વગેરે રે વિશેષ છે, તેનું કારણ ડરબનને સરકારી દાક્તર એજ આપે છે, કે આપણે એવી સ્થિતિમાં રહીએ છીએ કે આ પણને ચોખ્ખી હવા નથી મળતી અથવા આપણે નથી લેતા. હવા અને અજવાળાને વિષય આરોગ્યને સારૂ એ જરૂર છે કે દરેકે તે કાળજીપૂર્વક સમજવો જોઈએ. પાણી. આપણે આગળ જોઈ ગયા કે હવા એ ખેરાક છે, અને પાણીનું પણ તેમજ છે. હવા એ પહેલી પદવી ભેગવે છે અને પાણી બીજી પદવી ભેગવે છે હવાવિના માણસ થોડી મિનિટજ નભી શકે. પાણીવિના કેટલાક કલાકે, ને દેશને લઈ કંઇક દિવસ પણ કહાડી શકે; તોપણ એટલું તે ચોક્કસ છે કે બીજા ખોરાકવિના લાંબી મુદત ચલાવાય તેમ પાણીવિના નજ ચલાવાય. પણ જે માણસને પાણી પીવાનું મળે તે ઘણું દહાડા સુધી અનાજવિના નભી શકે છે. આપણું શરીરમાં પાણીના સીત્તેરથી વધારે ટકા છે. પાણી વિનાના શરીરનું વજન આઠથી બાર રતલસુધીનું ગણાય છે. આપણુ બધા ખોરાકમાં એાછું વડું પાણી હોય છેજ. આમ જે વસ્તુ આપણને બહુ અગત્યની છે તેની સંભાળ પ્રમાણમાં આપણે બહુ ઓછી લઈએ છીએ. મરકી વગેરે રોગો આપણું હવાવિષેની બેદ રકારીને લીધે આપણને ઘેરે છે. તેવાં પરિણામ આપણી પાણીવિષેની બેદરકારથી આવે છે. લડાઈમાં રોકાએલાં લશ્કરમાં કાળક્વેર ઘણી વેળા ફાટી નીકળે છે તેનો દેષ પાણઉપર સાબીત કરવામાં આવ્યું છે; કેમકે લડાઈમાં ફજેને જ્યાં જેવું મળે ત્યાં તેવું પાણી પીવું પડે છે. શહેરમાં રહેનાર માણસામાં પણ ઘણી વેળા આવી રીતના તાવ ફાટી નીકળે છે, તેનું કારણુ ઘણી વખત પાણી હોય છે. ખરાબ પાણી પીવાથી પથરીને રેગ પણ ઘણીવાર પેદા થાય છે. પાણી બગડવાનાં બે કારણ હોય છે. એક તો એવા પ્રદેશમાં પાણી - ળતું હોય કે ત્યાં ચેખું ન રહે, ને બીજું એ કે આપણે તે પાણીને બગાડીએ. જ્યાં ખરાબ જગ્યાએ પાણી રહેતું કે નીકળતું હોય ત્યાંનું પાણી તે નજ પીવું જોઈએ, ને ઘણે ભાગે આપણે નહિ, પીએ; પણ આપણું ગફલતથી ખરાબ થયેલું પાણી પીતાં આપણે અચકાતા નથી. જેમકે નદીઓમાં આપણે Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરાગ્ય અધિકાર. ww www --- ગમે તે વસ્તુઓ નાખી તેજ પાણી પીવા ધેાવામાં વાપરીએ છીએ. નિયમ એવા છે કે જે જગ્યાએ આપણે નહાતા હાઇએ તે જગ્યાએથી પાણી કદી પણ પીવાનેસારૂ નિહ વાપરવું. નદીનાં પાણી હંમેશાં જે દિશાએથી વહેતાં ડાય તે દિશામાં જ્યાં કાઈ ન નહાતું ડાય ત્યાંથી પાણી લેવું તેઇએ. એથીજ દરેક ગામમાં નદીના એ વિભાગ પડવા જોઈએ. નીચેના ભાગ નહાવા-ધાવાના અને વહેણ ઉપરના ભાગ પીવાના, લશ્કરી જ્યારે પાણીની નજીક છાવણી નાખે ત્યારે અમુક એક માણુસ નદીનું વહેણ તપાસી કાંઠાઉપર વાવટા નાખે છે, ને તેની ઉપરના વહેણ તરફ્ના ભાગ જો કાઈ પણુ ન્હાવા-ધાવા માટે વાપરે તેા તેને સજા થાય છે. દેશમાં જ્યાં આવા ખદાખસ્ત નથી હાતા ત્યાં ખંતીલી આરતા ઘણીવાર વિરડા ગાળી તેમાંથી પાણી ભરે છે. એ રીવાજ બહુજ સરસ છે, કેમકે તેમ કરવાથી પાણી રેતી વગેરેમાંથી ગળાઇને આપણને મળેછે. ફૂવાનાં પાણીમાં ઘણા જોખમેા કેટલીવાર રહેલા હેાય છે. છીછરા કૂવામાં જ મીનમાં ઉતારેલા મળમૂત્રના રસ ભળે છે, વળી તેમાં કેાઈવાર મુએલાં પક્ષીએ હાય છે, ઘણીવાર પક્ષીએ માળા ખાંધે છે, વળી કૂવાને બાંધકામ ન હોય તે તેમાં પાણી ભરનારના પગના મેલ વગેરે ઉતરી પાણીને બગાડે છે; એટલે કૂવાનાં પાણી પીવામાં બહુ સાવચેતી વાપરવી એ જરૂરનું છે. ટાંકીએમાં ભરેલું પાણી તા બહુ વખત ખરાબ હોય છે. ટાંકીનું પાણી નિર્દોષ રાખવાને તેને વખતો વખત ધાવો જોઇએ, તે ઢંકાવી જોઇએ ને છાપરાંવગેરે જ્યાંથો પાણીની આવક હોય તે સાફ્ હોવાં જોઇએ. આવી ચાખ્ખાઈ જાળવવાના ઉદ્યોગ ઘેાડાંજ માણુસા કરે છે, એટલે પાણીના ઢાષ અને તેટલા દૂર કરવાના સાનેરી નિયમ તેા એ છે કે પાણીને અર્ધો કલાક સુધી ઉકાળી, ઠારીને પછી તેને હલાવ્યા વિના ખીજા વાસણમાં કહાડી તેને ત્રીજા વાસણમાં જાડા ને સાફ્ કપડાથી ગળીને પીવું. આમ કરનાર પેાતાની ખીજા પ્રત્યેની ફરજમાંથી મુક્ત થા નથી. સાર્વજનિક ઉપયાગને સારૂ રહેલું પાણી એ તેની, તેમજ ખોજા ખધા તે તે લતામાં કે ગામામાં રહેનારાની મિલ્કત છે. તે મિલ્કતને તે એક વાદીતરીકે વાપરવા બધાએલ છે, એટલે પાણી ખગડે એવું કમ તેનાથી તેા નજ થવું જોઈએ. તેણે નદી કે કૂવાને બગાડવાં ન ઘટે, તેનાથી પાણી પીવાના ભાગ ન્હાવા-ધાવામાં વપરાય નહિ, તેનાથી પાણીની નજીકમાં મળમૂત્રને ત્યાગ થાય નહિ, તે પીવાનાં સ્થળ આગળ મુડદાં ખાળી ન શકે અને તેની રાખ વગેરે તેમાં નાખી ન શકે. પાણીની બહુ સંભાળ રાખતાં પણ તે તદન ચાખ્ખું આપણને નથી મ ૩૮૧ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ =========ઝwwwજનજકન====== ળતું. તેમાં ક્ષારઆદિને ભાગ હોય છે, ને કેટલીક વેળા સડેલી વનસ્પતિને ભાગ હોય છે. વરસાદનું પાણી ચોખામાં ચેખું ગણાય છે, પણ આપણને પહોંચે તે પહેલાં હવામાં ઉડતાં રજકણે વગેરેને તે પાણીમાં પણ ભેળ થઈ જાય છે. તદન ચેખા પાણીની અસર શરીરઉપર જૂદાજ પ્રકારની થાય છે, આમ જાણવાથી કેટલાક અંગ્રેજી દાક્તરે “ડીસ્ટીલ્ડ” એટલે શુદ્ધ કરેલું પાણી પિતાના દરદીઓને આપે છે. આ પાણી તે પાણીની વરાળ બનાવી ઠારેલું છે. જેને કબજીયત વગેરે રહેતાં હોય તે માણસ આ “ડીસ્ટીલ્ડ” પાણીને ઉપ ગ કરે તે તેને પ્રત્યક્ષ પારખું મળી શકે છે. આવું પાણી બધા કેમીસ્ટ (વિલાયતી દવા વેચનારા) વેચે છે. ડીસ્ટીલ્ડ પાણી, ને તેના ઉપાયો ઉપ : હાલમાં એક પુસ્તક લખાયું છે. લખનાર માને છે, કે ઉપર પ્રમાણે શુદ્ધ કે ચેલું પાણી પીવામાં આવે તે ઘણું રે મટી શકે છે. આમાં અતિશયોક્તિ ઘણું છે, છતાં તદન શુદ્ધ થએલાં પાણીની અસર શરીર ઉપર ખૂબ સારી થાય એ અસંભવિત વાત નથી. પાણી કઠણ અને નરમ એમ બે પ્રકારનું હોય છે, એ વાતથી બધા વાકેફ નથી હોતા, છતાં એ હકીકત જાણવા જેવી છે, કઠણ પાછું એ કે જેમાં સાબુ વાપરવાથી તુરત ફિણ ન વળતાં છતા પાણું થઈ જાય છે. આનો અર્થ એ થયે કે પાણીમાં ક્ષાર વધારે છે. જેમ ખારા પાણીમાં સાબુ ન વપરાય તેમ કઠણ પાણીમાં વાપરે મુશ્કેલ પડે છે. કઠણ પાણીમાં અનાજ પકાવવું એ પણ અઘરું છે. તેજ હિસાબે કઠણ પાણી પીને અનાજ પચાવવામાં હરક્ત આવવી જોઈએ ને આવે છે. કઠણ પાણી હમેશાં સ્વાદમાં ભાંભરું હશે, અને નરમ પાણી મીઠું અથવા બિલકુલ સ્વાદવિનાનું હશે. કેટલાકને અભિપ્રાય એ છે કે કઠણ પાણીમાંની વસ્તુઓ પોષક હોવાથી કઠણ પાણી વાપરવાથી ફાયદા છે; પણ એકંદર તે એમજ જેવામાં આવે છે કે નરમ પાણી વાપરવું એજ બરાબર છે, વરસાદનું પાણી એ ચોખામાં ચોખ્ખું કુદરતી પાણી હોય છે. તે પાણું તે નરમજ છે; અને તે વાપરવું ઠીક છે, એમ તે સૌ કઈ માને છે. કઠણ પાણીને ઉકાળ્યા પછી અર્ધો કલાક ચૂલાઉપર રાખ્યું હોય તે તે નરમ થઈ શકે છે. ચુલેથી ઉતાર્યાબાદ ઉપર બતાવ્યા પ્રમાણે તેની વ્યવસ્થા કરવી જોઈએ. પાણી ક્યારે પીવું, ને કેટલું પીવું, એ સવાલ કેટલીક વખત થાય છે. તેનો સીધે જવાબ તે એ છે કે તરસ લાગે ત્યારે તરસ છીપે તેટલું પીવું. ખાતાં પીવામાં ખાસ બાધ નથી ને ખાધા પછી પીવામાં પણ બાધ નથી. Page #415 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરોગ્ય-આધકાર, ૩૮૩ ખાતાં પાણી પીનારે એટલું યાદ રાખવું જોઈએ કે ખોરાક જલદી ગળે ઉતરે એ વિચારથી તો નજ પીવું. ખોરાક પિતાની મેળે ગળે ન ઉતરે તે કાંતે તે બરાબર ચવા નથી અથવા હાજરી તે માગતી નથી. ખરું જોતાં તે પાણી પીવાની જરૂર ઘણે ભાગે નથી ને ન હોવી જોઈએ. જેમ આપણા શરીરની બનાવટમાં ૭૦ ટકા ઉપરાંત પાણી છે તેમજ ખારાકમાં છે. કેટલાક ખોરાકમાં તે ૭૦ ટકાથી બહુ વધારે પ્રમાણમાં પાણી છે. એવું અનાજ એકે નથી કે જેમાં પાણી મુદ્દલ ન જ હોય. વળી આપણે રાંધીએ છીએ તેમાં તે પાણી પુષ્કળ વાપરીએ છીએ, છતાં પાણીની હાજત કેમ થાય છે? આનો પૂરે જવાબ તો ખરાકના પ્રકરણમાં મળી શકશે, પણ સાધારણ રીતે એટલું આ સ્થળે કહી શકાય કે જેના બેરાકમાં બેટી તરસ ઉત્પન્ન કરનારી વસ્તુઓ, જેવી કે મસાલે મરચાં વગેરે નથી આવતાં તેને થોડું જ પાણી પીવું પડે છે. જેઓ પોતાને ખોરાક મુખ્યત્વે લીલા મેવામાંથી મેળવે છે તેને નર્યું પાણી પીવાની ઈચ્છા ભાગ્યેજ થશે. માણસને વગર કારણે હમેશાં અત્યંત તરસ લાગે તેને કંઈક પણ દરદ થયું છે એમ જાણવું. ગમે તેવું પાણી પીવા છતાં કેટલાક માણસને કંઈ નથી થતું, એમ ઉપર ટપકે જાણી, બીજાં કેટલાંક માણસે ગમે તે પાણી પીતાં જોવામાં આવે છે. જે જવાબ હવાના પ્રકરણમાં એવી જાતના સવાલને અપાયે તે જવાબ આ વખતે પણ લાગુ પડે છે. વળી આપણું શરીરનું લેહી એવા સરસ ગુણ ધરાવે છે કે ઘણી જાતનાં ઝેરને તે લેહીજ નાબૂદ કરે છે. પણ સરસ તલવારને વા પર્યા પછી જે તેની ધાર બરોબર ન કરીએ તે નુકસાન પહોંચે છે, તેમજ લોહીનું છે. લેહીની પાસેથી આપણા ચેકીદારનું કામ લઈએ ને તેની માવજત ન કરીએ તે તેની શક્તિ ઘટે, ને છેવટે નાશ પામે, એમાં નવાઈ જેવું નથી. એટલે હમેશાં ખરાબ પાણી લઈએ તો છેવટે લોહી પોતાનું કામ કરતું અટકેજ, ખોરાક. હવા, પાણી અને અન્ન, એ ત્રણ આપણે ખેરાક છે, છતાં સાધારણ રીતે તો આપણે અનાજનેજ ખોરાક માનીએ છીએ, અને અનાજમાં માત્ર દાણે ગણીએ છીએ. ઘઉં, ચાવલ વગેરે ન ખાનારને અનાજ ખાનાર નહિ માનીએ. વાસ્તવિક રીતે હવા એ પ્રથમ ખેરાક છે, તેના વિના મુદ્દલ ન ચાલે Page #416 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશી ન નનનનનનનનન નનનનન+નનન એમ આપણે જોયું ને આ જરૂરને ખોરાક આપણે જાણે અજાણે દરેક ક્ષણે ખાયા કરીએ છીએ. પાણી હવાથી ઉતરતા ખેરાક છે, પણ અનાજ કરતાં ચડિયાતે છે, એટલે તે પણું કુદરતે અનાજકરતાં વિશેષ સહેલાઈથી મળી શકે એવી તજવીજ રાખી છે. અનાજ એ ત્રીજે ને છેલ્લે દરજજો ભેગવે છે. અનાજવિષે લખવું એ અટપટું છે. કયું અનાજ લેવું, જ્યારે લેવું, કેટલું લેવું, આ બધા સવાલવિષે બહુ મતભેદ છે. પ્રજાઓની રીતે જૂદી છે, જૂદા જૂદા માણસો ઉપર એકજ અનાજની જૂદી જૂદી અસર થતી જોવામાં આવે છે, આવી સ્થિતિમાં ચોક્કસ વિચાર બાંધ, અને આજ ખરું છે, એમ કહેવું મુશ્કેલ છે, એટલું જ નહિ પણ અશક્ય છે. દુનિયાના કેટલાક ભાગમાં માણસો બીજા માણસને મારીને તેનું માંસ ખાય છે એ પણ તેઓનું અનાજ. એવામાં પડયા છે કે જેઓ વિષ્ટા ખાય છે, આ તેવાનું અનાજ. કેટલાક માત્ર દૂધ પીને નિભે છે, તેઓને દૂધ અનાજ. વળી બીજા માત્ર ફળાહારી છે તેનું ફળ અનાજ. આ પ્રકરણમાં અનાજ શબ્દમાં આ બધી વસ્તુને સમાવેશ માન્ય છે. જે કે કયું અનાજ ખાવું, એ ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે, તે પણ તેવિષે વિચાર બાંધવો એ દરેક માણસની ફરજ છે. અનાજવિના શરીરને વ્યાપાર ન ચાલે એ કહેવાની જરૂર હેય નહિ. અનાજ મેળવવા આપણે સેંકડે દુ:ખ સહન કરીએ છીએ. અનાજને સારૂ આપણે અનેક પાપ કરીએ છીએ. આવી સ્થિતિમાં આપણે શા હેતુથી અનાજ ખાઈએ છીએ તે જોવાની આવશ્યક્તા છે. તે ઉપરથી આપણે કર્યું અનાજ ખાવું એ બરાબર વિચારી શકીશું. આટલું બધા કબૂલ કરશે કે લાખમાં નવાણું હજર નવસે નવ્વાણું માણસ તો સ્વાદને ખાતર ખાય છે. પછી તેઓ માંદા પડે કે સાજા રહે તેની દરકાર તેઓ કરતા નથી. કેટલાક માણસે ખૂબ ખાઈ શકે તે કારણસર હમેશાં રેચ લે છે, અથવા અન્નપચાવની ફાકી લે છે. કેટલાક ખૂબ સ્વાદથી ઠાંસીને જમ્યા પછી એકી કહાડે છે, ને પાછા બીજું સ્વાદિષ્ટ ખાવાને તૈયાર થાય છે. કેઈ ખૂબ ખાઈને પછી એક બે ટંક ખાવાનું છોડી દે છે. કેઈ ખાતાં ખાતાં બેદરકાર રહીને મારી રહે છે. આ બધા દાખલા લખનારે નજરે જેએલા છે. લખનારની પોતાની જિંદગીમાં એટલા બધા ફેરફાર થયા છે કે તેનાં કેટલાંક કૃપર તેને હસવું આવે છે, ને કેટલાંકની શરમ આવે છે. એક વખત એ હતો કે લખનાર સવારના ચહા પીતે, પછી બે ત્રણ કલાક બાદ નાસ્તો, પછી એક વાગે બરાબર ખાવાનું, પછી ત્રણેક વાગે હા, ને છ થી સાત વાગે સંપૂર્ણ ખાણું લેતે. આ વખતે લખનારની સ્થિતિ દયામણી હતી. તેને સેજા ચઢતા, દવાની બાટલી તે પાસેજ હતી, બરાબર ખાઈ શકાય તેથી Page #417 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ---- ઘણી વેળા કંઈ રેચક દવા, ને પછી પુષ્ટિને સારૂ ખીજી ચાલ્યા કરતું. એ વખતે લખનારમાં કામ કરવાની જેટલી કરતાં હાલ તેનામાં ત્રણગણી વધારે છે, એમ તે માને છે. જો કે હવે તેની ઉત્તર અવસ્થા ગણાય. આવી જિંદગી એ દયામણી છે, અને મહુ ઉંડા ઉતરીએ તે તે જિંદગી અધમ, પાપી ને ધિક્કારવા લાયક ગણાવી જોઇએ. આરાગ્ય—અધિકાર, ૩૮૫ ***** કઈ ખાટલી, એમ તાકાત હતી તેના માણસ ખાવાને સારૂ જન્મ્યા નથી, ને ખાવાને સારૂ જીવતા નથી; પણ પેાતાના કર્રાની પહેચાન કરવા જન્મ્યા છે, ને તે કાર્યને સારૂ જીવે છે. એ પહેચાન શરીર નિભાવ્યાવિના થતી નથી અને ખેારાવિના શરીર નિલે નહિં. તેથી ખારાક લેવાની ફરજ તેને પડે છે. આ ઉંચામાં ઉંચા વિચાર થયા. આસ્તિક સ્ત્રી-પુરુષને સારૂં આટલો વિચાર ખસ છે. નાસ્તિક માનવી પણુ કબૂલ કરશે કે આરોગ્ય સાચવીને ખારાક ખાવા જોઇએ ને તન્દુરસ્તીમાંશરીર રાખવાસારૂ તે ખાવેા. હવે પશુ પંખીને જોઇએ, ઢારવગેરે સ્વાદને સારૂ નથી ખાતાં, તે અકરાંતીઆની પેઠે નથી ખાતાં; જ્યારે ભૂખ લાગે છે ત્યારે ને ભૂખ મટે તેટલુંજ ખાય છે. તે પાતાના ખારાક રાંધતાં નથી, કુદરત તૈયાર કરે છે તેમાંથી તે તેના ભાગ લે છે. ત્યારે શું માણસ સ્વાદ કરવા પેદા થયા ? માણસનેજ નશીએ હંમેશની માંદગી આવી ? ઢાર કે જે માશુસના સંગમાં નથી વસતાં તેને ભૂ ખમરા આવતા નથી; તેમાં ગરીબ ને તવંગર, એક વર્ગ દહાડામાં દશ વખત જમનાર ને ખીજે ભાગ્યે એક ટંક ખાનાર, એવા ભેદ જોવામાં આવતા નથી. આ બધા ભેદ આપણી જાતમાં રહેલા છે; છતાં ઢારના કરતાં આપણે આપણુને અક્કલવાન માનીએ છીએ. આથી એ તે દેખીતું છે કે આપણે આપણા પેટને પરમેશ્વર કરી તેની પૂજામાંજ જીવન ગુજારીએ તે આપણે પશુ-પંખી કરતાં ઉતરતાજ હાવા જોઇએ. અહુ વિચાર કરતાં આપણે જોઈ શકીશું કે અસત્ય, લંપટમાજી, મિથ્યા ભાષણ, ચારીવગેરે દોષ આપણે કરીએ છીએ તેનું મહા કારણુ આપણી સ્વાકેંદ્રિયની સ્વતંત્રતા છે. જો આપણે આપણા સ્વાદને વશ રાખીએ તેા ખીજા વિષયાને નાબૂદ કરવા એ બહુ સહેલું છે. છતાં વધારે ખાવું, ખૂબ સ્વાદથી ખાવું, એને આપણે પાપ ગણતા નથી. જો આપણે ચારી કરીશું, વ્યભિચાર કરીશું, જૂઠું એલીશું તે આપણી ઉપર ખીજા તિરસ્કારની નજરથી જોશે. નીતિના વિષયમાં જુઠાણુઉપર, ચારીઉપર, વ્યભિચારઉપર ઘણાં સરસપુસ્તકા ૪૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ -ના →• *7. રચાયાં છે; પણ સ્વાદેંદ્રિય જેને વશ નથી તેની ઉપર પુસ્તકા નથી. તે નીતિ અનીતિને વિષયજ નથી. આનું સબળ કારણ તે એ છે કે આપણે બધા એક નાવમાં બેઠા છીએ. કથરોટ કુંડાને શું હસે ? આપણા મઙાન નર પણ સ્વાદને તદૃન જીતી શકયા જોવામાં આવતા નથી; એટલે સ્વાદ કરવા એમાં દોષ જોયાજ નથી. તેએએ ખડુ કર્યુ છે ત્યારે એમ લખ્યું છે કે આપણી ઇંદ્રિયાને વશ રાખવા સારૂ આપણે અને ત્યાં લગી મિતાહાર રહેવું; પણ એમ નથી લખ્યું કે આપણે સ્વાદ કરીએ છીએ તેને પરિણામે આપણામાં બીજી એપ્રે. જોવામાં આવે છે. સારા મંડળામાંથી ચાર, તારા, અને વિષયીને કહાડી મૂકશે; પણ સારા મડળવાળા પોતે સાધારણ વર્ગ કરતાં સેંકડા વધારે સ્વાદ કરતા હશે. માણસની ગૃહસ્થાઈ તેના ભાણામાં સમાયેલી છે, તેથી જેમ ચારના ગામમાં ચેારી એ ગુન્હા ન ગણાય તેમ આપણે બધા સ્વાદેન્દ્રિયના ગુલામ હાવાથી તે ગુલામીને ગણકારતા નથી, જોતા નથી, એટલુંજ નહિ પણ તેમાં આનંદ માનીએ છીએ. વિવાહ થાય તેા આપણે સ્વાદ કરવ–કરાવવાને સારૂ જમણુ કરીએ છીએ. કેટલાક મરણ થાય તેપણુ જમણુ કરે છે. તહેવાર આવ્યા એટલે મીઠા મેવા કરવા, મેમાન આવ્યે તેા સારૂં સારૂં ખાવાનું કરવું. આડશીપાડાશી, સગાં સાઈ–એએને વખતે વખત જમાડીએ નહિ, ને તેઓને ત્યાં આપણે જમીએ નહિ, તે તે મહા અવિવેક ગણાય. નાતરેલાને દાખીને ન ખવડાવીએ તેા આપણે ખખીલ ગણાઇએ. રજા પડી તેા ખાવાનું સરસ કરવુંજ જોઇએ. રિવવાર આવ્યે એટલે આફ્રી ચઢે તેટલું ખાવાની આપણને છુટ છે એમ માન્યું. આમ જે મહા દોષ છે તેને આપણે મહા વિવેક ઠરાવી પાડયા છે. ખાવાની તૈયારીએમાં અનેક ટાંગે દાખલ કર્યો છે કે જેથી આપણી ગુલામી, પણી હેવાનીયત, આપણી નજરે કઈ રીતે આવેજ નહિ, આવા ઘાર અંધારામાંથી કેમ ઉગરીએ ? આ સવાલ આરાગ્યના વિષયની મર્યાદા બહાર જાય છે, એટલે તે પૂછીનેજ આપણે બંધ રહેવુ જોઇશે; પણ આરેાગ્યના સંબંધે જેટલે વિચાર કરવા ઘટે તેટલો તેને સહુએ વિચારવા જોઇએ. ૩૮ર હવે બીજી રીતે ખ્યાલ કરીએ. દુનિયાને કાયદો એવે! જોવામાં આવે છે કે કુદરત દુનિયાનાં બધાં પ્રાણી-માણુમ્ર, પશુ, પંખી, જીવડાં વગેરેને સારૂ હમેશને ખારાક હંમેશાં તૈયાર કરે છે. કુદરત આમ કરે તેમાં નવાઈ નથી. કુદરતના દરબારમાં વીમા ઉતારવાપણું નથી, ત્યાં કાઈ ચૂકતું નથી, ત્યાં કાઈ * જિનેશ્વરાયે તેટલાજ માટે મારી પ્રકારે તપ બતાવેલ છે. કર્યાં. Page #419 -------------------------------------------------------------------------- ________________ પારદ આરેાગ્ય–અધિકાર. હ૮૭ જનનનનનન+===ઝનઝનાં જનજનક જગ્ય ઉંઘતું નથી, આળસ કરતું નથી, એ ઘટમાળ પળે પળે અચૂક ચાલ્યા જ કરે છે, એટલે વરસને ભંડાર કે એક દિવસને ભંડાર પણ કુદરતને ભારે પડતો નથી. આવા બીન અપવાદી કાયદાને આપણે ફરજીયાત કે મરજીયાત પણ વશ છીએ. જે તે કાયદો સમજીને આપણે વતીએ તે એક દિવસનો પણ એકે ઘેર ભૂખમરે નજ હોય. હવે જે દરરાજનું અનાજ દરેકને પૂરતુંજવધારે નહિ એમ–પેદા થતું હોય તે દેખીતું છે કે કોઈ વધારે ખાયન ખાવાનું ખાઈ લે–તો તેટલો ઘટાડો થાય અને બીજા કોઈને તેટલી તાણ પડે. આમ ભૂખમરાની સહેલી સમજુતી જોવામાં આવે છે. આ મખલુબમાં હજારે બાદશાહે ને લાખ તવંગરનાં રડાંમાં તેઓને ને તેઓના નેકરેને જોઈએ તેના કરતાં ઘણું વધારે અનાજ રંધાય છે. આ બધું બીજાના પેટમાંથી તેઓ લે છે, પછી કેમ બીજા ભૂખે ન મરે? બે કૂવાની એકજ સર હોય ને તેમાં હમેશાં પૂરતું જ પાણી આવતું હોય, આવામાં એક કૂવામાં વધારે જાય તે બીજામાં ખોટ આવે એ સીધો દાખે છે. એટલે જે ઉપર સૂચવેલ નિયમ ખરે હોય–ને તે નિયમ કંઈ લખનારનો ઘરવણાઉ નથી, પણ મહા બુદ્ધિશાળી પુરુષાએ વર્ણવેલ છે–તે આપણે જેટલું આપણ ખરી હાજત ઉપરાંત ખાઈએ એટલું ચોરીનું અનાજ છે. અખા સેનીએ ખરૂંજ ગાયું છે કે “કાચા પારો ખા અન્ન, તેવું છે ચોરીનું ધન.” જેટલું આપણે સ્વાદને અર્થે ખાઈએ છીએ તેટલું આપણા શરીરમાં દશ્ય કે અદશ્ય રીતે ફૂટી નીકળે છે તેટલું દરજજો આપણે આપણું આરોગ્ય ગુમાવીએ છીએ ને તેટલે દરજજે આપણે દુઃખી થઈએ છીએ. આટલું જોયા પછી આપણે કયે ખેરાક લે અને કેટલે લે તે જરા સહેલથી વિચારી શકીશું. કયે બરાક લે, એવિષે વિચારતાં ક ન લે, એ પ્રથમ જઈ | જઈએ. જે કંઈ આપણા શરીરમાં મુખવાટે જાય છે તેને “અનાજ' એ નામ આપીએ તે દારૂ, બીડી, તમાકુ, ભાંગ, ચાહ, કાકી, કેકે, મસાલા વગેરે વસ્તુઓ પણ અનાજજ છે. આ બધાં ત્યાગ કરવા લાયક છે, એમ આ લખનારને અનુભવથી સાબીત થયું છે. કેટલીક વસ્તુનો અનુભવ પિતે લીધે છે, બીજીને વિષે બીજાને અ. નુભવ જોયો છે. | દારૂ તથા ભાંગને વિષે લખવું શું હોય? દરેક ધર્મમાં તેને દૂષિત વસ્તુ ઠરાવી છે. તે પીવાને બચાવ ભાગ્યે જ કઈ કરશે. દારૂથી ઘણા કુટુંબનું સત્યાનાશ વળ્યું છે. લાખે દારૂડી આ પાયમાલ થઈ ગયા છે. દારૂ પીનારાને કશું Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ ભાન રહેતું નથી, તે કેટલીક વેળા મા અને સ્ત્રી વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. એ વ્યસનથી માણસની હાજરી બળી જાય છે, ને છેવટે તે પૃથ્વી પર ભાર રૂપે જીવે છે. દારૂ પીનારા ગટરમાં જોવામાં આવે છે. સારા ગણાતા માણસે દારૂ પીધા પછી બે દમડીના બની જાય છે. આવી સ્થિતિ માત્ર દારૂ પીતાંજ થાય છે એમ નથી. એ વ્યસનથી ઘેરાએલો માણસ પિતાને ભાન હોય છે એ સ્થિતિમાં પણ નમાલો જોવામાં આવે છે. તેના મન ઉપર તેને કાબુ હેતે નથી. ને બાળકની પેઠે તેનું મન ભમ્યા કરે છે. આ દારૂ, ને તેજ દરજજામાં ભાંગ, એ તદન તજવાલાયક વસ્તુ છે, એવિષે બેમત નજ હેવા જોઈએ. કેટલાક એવું માને છે કે દવાતરીકે દારૂ લેવાય. હકીકતમાં તેટલી પણ જરૂર નથી, એમ યૂરેપ કે જે દારૂનું ઘર છે ત્યાંના વૈદે કહે છે. પ્રથમ ઘણાં દરદોને સારૂ દારૂ વપરાતે, ત્યાં હવે તેની તદન બંધી થએલી છે. પણ એ દલીલ જૂઠી દાનતથી અપાએલી છે, દવામાં વપરાય વાસ્તે ખાવામાં વાપરવાને બાધ ન હોય એમ ચગડું દારૂના હિમાયતી બેસાડવા માગે છે, પણ એળીઓ કે નેપાળે દવાને સારૂ વપરાય તેથી તેને ખોરાક તરીકે વાપરવાનો વિચાર કોઈ કરતું નથી. કદાચ એમ બને કે કઈ દરદમાં દારૂથી ફાયદો થતો હોય, છતાં દારૂથી એટલું તો નુકસાન પહોંચેલું છે કે વિચારશીલ માણસની ફરજ છે કે તેણે દેહ જાય તોએ દવાતરીકે પણ દારૂને ન લેવો જોઈએ. દારૂથી આ શરીરને નિભાવતાં સેંકડો માણસનું અકલ્યાણ થાય તે શરીરને જતું કરવું એ આપણી ફરજ છે. હિંદુસ્તાનમાં લાખો માણસે વૈદોના સલાહ છતાં દારૂ નહિ. પિનારા પડયા છે. તેઓ દારૂ પીને અથવા તે જે જે વસ્તુને બાધિત ગણે છે તે લઈને જીવવાનું કબૂલ નથી કરતા. અફીણને દારૂની સાથે જ વિચારવા જેવું છે. અફીણને નિશ દારૂથી જુદા પ્રકારનું છેપણ તેથી થતી પાયમાલી દારૂથી બહુ ઉતરતી નથી. અફીણને વશ થએલી ચીનની મહાન પ્રજા તેવી જ રહેશે તે સ્વતંત્ર રાજ્ય મેળવ્યા છતાં સપાટામાં નાશ પામશે, અફીણને વશ થએલા આપણા ગરાસીઆ પિતાને ગરાસ ઓઈ બેઠા છે બીડી તમાકુ-જેમ દારૂ, ભાંગ ને અફીણ ખરાબ છે એમ સાધારણ વાંચનાર તુરત સમજી લેશે તેમ બીડી-તમાકુનું નહિ સમજે. બીડી–તમાકુએ પો. તાની સત્તા માણસ જાત ઉપર એટલી જમાવી છે કે તે નાબુદ થતાં જમાના જવાનો સંભવ છે. નાના મોટા બધા એની ઝડપમાં આવી ગયા છે. વળી નીતિમાન ગણાતા માણસો પણ બીડી વાપરે છે. તે વાપરવામાં શરમ નથી ગણતી. મિત્રને આવકાર દેનારું એ મહા સાધન છે તેને અટકાવ થવાને બદલે તેને ફેલાવે વધતો જાય છે. સાધારણ માણસને તે ખબર પણ નથી Page #421 -------------------------------------------------------------------------- ________________ આરાગ્ય—અધિકાર. 7771 ~~~~~~ ===== કે બીડીનું વ્યસન દઢ કરવાને સારૂ બીડીના વેપારીઓ હજારા યુક્તિએ તેની બનાવટમાં કરે છે. જરદાને અનેક પ્રકારના સુગંધી તેજામ છાંટે છે. તેમાં અગ્નીશુનું પાણી છાંટે છે. આવા પ્રયાગેાથી ખીડી આપણી ઉપર વધારે ને વધારે કાબૂ મેળવતી જાય છે. તેના ફેલાવા કરવાને હજારા પાઉંડ જાહેર ખખામાં વપરાય છે. ખીડી વેચનારી કંપનીઓ ચૂરાપમાં પાતાનાં છાપખાનાં ચલાવે છે, તે ખાયસ્કાપ ખરીદે છે, અનેક પ્રકારનાં ઇનામેા વહેંચે છે, લો ટરીઆ કહાડે છે, જાહેર ખખરામાં પાણીની પેઠે પૈસા વેરે છે. પરિણામ એ આવ્યું છે કે બૈરાંઓ પણુ ખીડી પીવા લાગ્યાં છે, ખીડીનાં કાવ્યેા રચાયાંછે, ખીડીને ગરીમના દેાસ્તની ઉપમા આપી છે. પરિચ્છેદ. ૩૮૯ ખીડી-તમાકુથી થએલો નુકસાનીના આંક ખાંધી શકાતા નથી. બીડી પીનાર માણુસની લાગણી એટલી બધી મુઠ્ઠી થઈ જાય છે કે તે કાઇની દરકાર રાખ્યા વિના પારકા ઘરમાં રજા વિના ખીડી સળગાવે છે, કેાઇની શરમ તે રાખતા નથી. એવું અનુભવવામાં આવ્યું છે કે ખીડી-તમાકુ પીનાર માણસ તે વસ્તુ મેળવવાસારૂ બીજા અનેક ગુન્હા કરે છે. બાળકો પોતાનાં મા-બાપાના પૈસા ચારે છે, જેલમાં કેદીએ બહુ જોખમ ઉઠાવીને ચારેલી મીડી સઘરે છે. ખીજા ખારાકવિના ચલાવશે, પણ મીડી વિના નહિ ચલાવે. લડાઇમાં ખીડીની આદ્યતવાળા લડવૈયા બીડી ન મળે તેા ટ્વીન ખની જાય છે, ને તે કાંઈ કામના રહેતા નથી.* ભ બીડીને વિષે લખતાં મર્હુમ ટાલસ્ટાય લખી ગયેલ છે કે એક માણસને પાનાની વહાલીનું ખૂન કરવાના વિચાર થયા, તેણે છરી કાઢી, વાપરવા તૈયાર થયા, પસ્તાયા ને પાછા હઠચેા. પછી ખીડી પીવા બેઠેા. મીડીના ધૂમાડા તેના મગજમાં પેઠા, બીડીના ઝેરથી તેની બુદ્ધિ ઘેરાઈ અને તેણે ખૂન કર્યું. ટોલસ્ટાયની ખાસ માન્યતા હતી કે બીડી એ એવા સૂક્ષ્મ પ્રકારના નિશેષ છે કે કેટલેક દરજજે એ દારૂના કરતાં પણ વધારે ખરાબ ગણાવા જોઇએ. ખીડીનું ખરચ કઈ જેવું તેવું નથી, સહુ બીડી પીનારને તેના ગજાપ્રમાણે તે ખરચ ભારે પડ્યુંજ હોય છે. કેટલાક માણસેા મીડીની પાછળ દરમાસે ૫ પાઉંડ એટલે ૭૫ રૂપિયા ખરચે છે. આ દાખલો લખનારે જાતે જોયાછે. * નવા મકાનમાં રાંધણીયાના ધુમાડાથી મકાન કાળુ થાય છે તે શરીરરૂપી મકાનમાં એ કાળા ડાઘ કેમ ન લાગે ? Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ : વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદ બીડીથી પાચનશક્તિ ઘટે છે. ખેરાકને સ્વાદ જાય છે. ખાવાનું ફીકું જણાય છે, એટલે તેમાં મસાલા વગેરે નાખવા પડે છે. બીડી પીનારને શ્વાસ બદબે મારે છે. તેના ધુમાડા હવાને બગાડે છે. કેટલીકવાર મેંમાં ચાંદાં પડે છે. પિઢાં ને દાંત કાળાં કે પીળાં પડી જાય છે, અને કેટલાકને તે વધારે ભ યંકર રોગ પણ એથી થએલા જોવામાં આવ્યા છે. દારૂનો નિશો ખરાબ છે એવું માનનાર બીડીનો નિશે કેમ કરી શકે એ ન સમજાય તેવી વાત છે; છતાં જ્યારે બીડીને ઝેરની સૂપતાને વિચાર કરીએ ત્યારે આપણે તુરત સમજી શકીએ છીએ કે દારૂને ધિક્કારનારા બીડી પીવાને કેમ તત્પર થાય છે. નીરગ રહેવા ઈચ્છનારા માણસે બીડીને જરૂર તજવી જોઈએ. | દારૂ, તમાકુ, ભાંગ વગેરે વ્યસનો આપણા શરીરનું આરોગ્ય છીનવી લે છે, એટલું જ નહિ પણ મનનું ને ધનનું આરોગ્ય હણે છે. આપણું નીતિને નાશ થાય છે ને આપણે આપણું વ્યસનના ગુલામ બનીએ છીએ. પણ હા, કોફી અને કેકવિષે સમજ પાડવી ને તે ખરાબ છે એમ ઠરાવવું એ કઠિન કામ લાગે છે. છતાં તે વસ્તુઓ દૂષિત છે એમ કહ્યા વિના છુટકે નથી. તે વસ્તુઓમાં પણ અમુક પ્રકારનો કેફ રહેલો છે. જે હા કે કૈફીની સાથે દૂધ-સાકર ન હોય તે તેમાં પુષ્ટિ આપનારે કંઈ પણ પદાર્થ નથી. કેટલાક અખતરા માત્ર હા-કૅફી ઉપર રહેવાના થયા છે તે ઉપરથી સિદ્ધ થયું છે કે તેમાં લોહીને વધારનારી વસ્તુઓ બીલકુલ નથી. હા કે કૈફી આપણે સાધારણ રીતે થોડાજ વરસ પહેલાં નજ પીતા; અવસરે કે દવા વખતે તે વસ્તુઓ પીવામાં આવતી, પણ હવે સુધારે પેઠા પછી હા-કૅફી સાધારણ વસ્તુ થઈ પડયાં છે. સહેજ મળવા આવેલા મેમાન પાસે પણ આપણે એ ચીજો મૂકીએ છીએ; હાની પાટીઓ આપીએ છીએ. લોર્ડ કર્ઝનની કારકિદમાં તે સ્કાએ કેર વાળે છે. તે સાહેબે ચહાના વેપારીઓની હિમાયત કરવામાં રુહાનો ફેલાવો ઘેરે ઘેર કરાવ્યો ને હવે જ્યાં લોકે નીરોગી વસ્તુઓ પીતા હતા ત્યાં રેગી હા પીતા થઈ ગયા છે. કેકે બહુ નથી ફેલાયે, કેમકે તે ચડાકરતાં કંઈક મેં છે. આપણે સારે નશીબે તેની ઓળખ થેડી કરી છે, પણ તે “ફેશનેબલ” ઘરમાં તે સારી રાજ્યસત્તા ભેગવે છે. હા, કંપી અને કેકે, એ ત્રણે વસ્તુમાં એવો ગુણ છે, કે તે આપણી પાચનશક્તિ મંદ કરે છે. તે નિશાની વસ્તુ છે, કેમકે તેનું વ્યસન જેને ચૂંટે છે તે તેને મૂકી શક્તા નથી. લખનાર પતે હા પડે ત્યારે તેને હાને વખતે Page #423 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આરાગ્ય–અધિકાર. ---** **** -~ રહા ન મળે તેા આળસ આવે; આ નિશાની ચાખ્ખી નિશાની છે. એક વેળા લગભગ ચારસે બૈરી-છેાકરાં એકઠાં થયાં હતાં. તેઓને ચ્હા કે કાફી ન આ પવી એવા ઠરાવ વ્યવસ્થાપકમડળે કર્યો હતા. તે મેળાવડામાંનાં ખૈરાંને સાંજના ચાર વાગતે અચૂક રચ્હા પીવાની આદત હતી. વ્યવસ્થા કરનારને ખબર પડેાંચી કે ઓરતાને જો ચ્હા નહિ મળે તેા તે માંદી પડશે, અને તેઓ હાલી ચાલી નહિ શકે; ઠરાવમાં ફેરફાર કરવા પડયેા. ચ્હા મૂકવાની તૈયારી થતી હતી તેવામાં દોડાદોડ થઇ રહી કે જલદી ચ્હા જોઇએ. એરતાનાં માથાં ચઢયાં હતાં; તેઓને પળ એ મહીનાસમાન લાગતી હતી. જ્યારે ચ્હા મળી ત્યારે આ ભલી ખાઇએના વ્હેરા પ્રકાસ્યા ને તે સાવધાન થઇ. આ જેવા વણું - વ્યે છે તેવેજ બનેલો મનાવ છે. એક ખાઇને ચ્હાની આદતથી એવુ નુકસાન પહેાંચેલું કે તેને ખાધું નજ પચે; માથું હંમેશાં દુખે, પશુ જ્યારથી તેણે મનને મારી રહા છેડી છે ત્યારથી તેની તમીયત ઘણીજ સુધરી છે. ઇંગ્લાંડમાં આવેલી એટરસી મ્યુનિસિપાલિટના ડાકટરે એવી શેાધ કરી છે કે તેના લત્તામાં હજારા આરતાને જ્ઞાનતંતુનાં દરદો છે, તે દરદોનું કારણ તેનું ચ્હાનું વ્યસન છે. ચ્હાથી માણસોનું આરેાગ્ય બગડવાના ઘણા દાખલા આ અનુભવમાં આવેલા છે, અને તેની તેા ખાસ માન્યતા છે કે હાથી આરાગ્યને બહુ નુકસાન પહોંચે છે. લખનારના કાીને વિષે તા આપણુામાં દેરા છે તે મહે પકાએવે છે– 66 કફ્ ટન, બાયુ હરન, ધાતુહીન મલક્ષીન; લાહીકા પાની કરે, ટ્વા ગુન અવનુન તીન. ” ૩૯૧ આ દાઝુરા વાસ્તવિક લાગે છે, કફ ને વાયુને હરવાની શક્તિ કાીમાં ભટ્ટે હાય. તે શક્તિ ખીજી વસ્તુએમાં પણ છે, જેને કાફી લેવાની ઈચ્છા ઉપલાં એ કારણસર થાય તેણે આદુના રસ જરા પીવેા, એટલે કાફીની ગરજ સારશે; પણ જે વસ્તુ ધાતુ કે જેને! સંગ્રહ કરવાની પૂરતી જરૂર છે તેને હરી લે છે, વસ્તુ ખળને ક્ષીણ કરે છે, અને જે વસ્તુ લોહીનું પાણી કરે છે તેના તા ત્યાગજ કરવા ઘટે છે. કાકાને પણ કાફીના દોષા લાગુ પડે છે-તેમાં પણ ચ્હામાં રહેલું તત્ત્વ છે કે જેથી ચામડી તદ્દન જરૃર અને છે. જેએ આરાગ્યમાં નીતિના સમાસ કરે છે તેઓની આગળ વસ્તુની સામે નીચલી વધારાની દલીલ છે. હા, કાફી, ભાગે ગીરમીટમાં મળેલી મજુરીથી પેદા થાય છે. જ્યાં આ ત્રણે અને કાકા, એ ઘણું કાકા પેદા થાય છે Page #424 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ–ભાગ ૩ જો. એકાદશ 657 ==== ત્યાં તેા સીઢીઓ ઉપર એટલો જુલમ ગુજરે છે, કે જે આપણે તે નજરે ઇયે તે આપણને કાકા લેવાની જરાએ ઈચ્છા નહિ થાય. કેાકેાનાં ખેતરામાં થતા જુલમને વિષે મેટાં પુસ્તકા લખાયાં છે. ખરૂં છે કે આપણા બધા ખારાકની ઉત્પત્તિવિષે આપણે પૂરું જ્ઞાન મેળવીએ, તેા સેમાંથી નેવું વસ્તુઓ ત્યાગજ કરીએ. આ ત્રણે વસ્તુને બદલે નિર્દોષ ને પુષ્ટિકારક રચ્હા ` નીચે પ્રમાણે ખની શકે છે. એને ચ્હાને નામે પીવા હાય તે ભલે તેમ કરે. કાફીના સ્વાદમાં ને આ નિર્દોષ ચ્હાના સ્વાદમાં, ઘણા કાફીના સ્વાદ કરનારા પણ તફાવત જોઈ શકયા નથી. ઘઉંને લઇ ખરાબર સાફ કરવા ને પછી તેને ચૂલા ઉપર તાવડીમાં શેકવા. તે ખૂબ લાલ થઈ લગભગ કાળાશપર આવે ત્યાં લગી ચલાપર રાખવા; પછી તેને ઉતારી નાની કાફીની ઘંટીમાં સાધારણ ઝીણા દળવા. તેમાંથી એક ચમચી સૂકી પ્યાલામાં નાખી તેની ઉપર ઉકળતું પાણી રેડવું. જો તે એક મિનિટ સુધી ચૂલા ઉપર રખાય તે વધારે સારૂં થાય છે. તેમાં જરૂર જણાતાં સાકર ને દૂધ નાખવાં, સાકર ને દૂધ વિના પણુ પી શકાય છે. દરેક વાંચ નારું આ અખતરા અજમાવી જોવા જેવા છે. તે શ્રણ કરી ચ્હા, કાફી તે કાકા છેાડશે તેના પૈસા બચશે ને તેનુ આરાગ્ય એટલે દરજ્જે ખર્ચશે. જે ઘઉંને શેકવા વગેરેની તકલીફમાં પડવા ન માગે તેને આ પુસ્તકના લેક પાસેથી (ઠે. સત્યાગ્રહુઆશ્રમ-અમદાવાદ. ) તે ભૂકી મળી શકશે. ૩૯૨ કેટલાક પદાર્થ તદન તજવા જેવા છે એ આપણે જોઈ ગયા. કેટલાક બીજા પણ છે કે જે ખીજાં કારણેાને સારૂ તજવા જેવા અથવા ઓછા લેવા લાયક છે એમ બતાવવાનું રહે છે. આના વિચાર મુલતવી રાખી હવે આપણા શું ખારાક હાવા જોઇએ તે વિચારીએ. આપણે ખારાક ખામતમાં મોટામાં મોટા દુનિયાના ત્રણ વિભાગ પાડી શકીએ છીએ. એક વિભાગમાં એવા માણસ છે કે જેઓ મરજીથી કે ન ચાલતાં માત્ર વનસ્પતિમાંથી ઉત્પન્ન થએલી વસ્તુઓ!ઉપર નિભાવ કરે છે; આ ભાગ મોટામાં મોટો છે. તેમાં હિંદુસ્તાનનેા મેાટા ભાગ, યૂરોપના મોટા ભાગ અને ચીન જાપાનને ઘણા ભાગ આવે છે. આમાંના ઘેાડા ધર્મને લીધે માત્ર વનસ્પતિ પદાર્થ લે છે, પણ બીજા ઘણા માંસાદિ ન મળવાથી તેના વિના ચલાવે છે; પણ જો પ્રસંગ આવે તે માંસ સ્વાથી ખાય છે. આવા ઇટાલીયન આઈરીશ, ફૅાટલાંડના ઘણુા માણસા, રૂશિયાની ગરીબ વસ્તી, ચીન, જાપાનની, આમ બધા ગણાય છે. જેમ કે ઈટાલીમાં મુખ્ય ખારાક મેકેની, આ લીડમાં પટાટાં, સ્કાટલાંડમાં એટ સીલ, ચીન જાપાનમાં ચાવલ ગણાય છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરેાગ્ય—અધિકાર. $=== બીજો વિભાગ એ વનસ્પતિની સાથે કંઈ પણ પ્રકારના માંસ મચ્છી એક કે વધારે વખત હમેશાં ખાય છે. આમાં ઈંગ્લાંડના માટા ભાગ આવે છે. હિંદુસ્તાનમાં તાલેવંત મુસલમાન ને હિંદુએ જેને ધબાધ નથી તેવા, જેમાં તાલેવત ચીના નપાની વગેરે આવી જાય છે. આ વિભાગ પણ મોટા છે. જો કે પહેલાકરતાં બહુ નાના. ત્રીજા વિભાગમાં, બહુ ઠંડા મુલકમાં રહેનારી કેટલીક જંગલી ગણાતી પ્રજા છે, અને કેટલાક સીદીએ છે કે જે માંસ ખાઇને જિંદગી ચલાવે છે. આવા ભાગ બહુ થોડા છે, અને તે પણુ જેમ જેમ ચરેાપના મુસાફરાના પ્રસંગમાં આવતા જાય છે તેમ તેમ પેાતાના ખારાકની સાથે વનસ્પતિ દાખલ કરતા જાય છે. આ સ્થિતિમાંથી આપણે એ. ટલુંજ અનુમાન કરી શકીએ છીએ કે માણસ ત્રણે રીતે જીવી શકે છે; પણુ આપણે તેા એ વિચારવાનું છે કે સર્વથી વધારે આરાગ્યવર્ધક ખારાક કયા ? માત્ર ૩૯૩ શરીરની રચના જોતાં એમ જણાય છે કે કુદરતે માણસને વનસ્પતિ ખાનારા બનાવ્યેા છે. ખીજા પ્રાણીઓની જોડે આપણી સરખામણી કરતાં એમ જોવામાં આવ્યું છે કે આપણી રચના માત્ર ફળાહારી જાનવરાને વધારેમાં વધારે મળતી આવે છે-એટલે કે વાંદરાને વાંદરાના ખારાક લીલાં ને સૂકાં ફળ ગણાય છે. તેના દાંત અને તેની હાજરી આપણને મળતી આવે છે. ફાડી ખાનારાં જાનવર જેવાં કે સિંહ, વાઘ વગેરેના દાંત ને હાજરીની રચના આપણા કરતાં જૂદી છે. તેઓને જે પજા છે તે આપણને નથી. પશુએ જે માંસાહારી નથી, જેવા કે ખળઢ વગેરે તેઓને આપણે કંઈક મળીએ છીએ; પણુ ઘાસના મેાટા જથ્થા ખાવાને તેઓને જે આંતરડાં વગેરે છે તેવાં ને તેટલાં આપણને નથી. આ ઉપરથી ઘણા શાષકા એમ કહે છે કે માણસ માંસાહારી નથી, એટલુંજ નહિ પણ તે ગમે તે વનસ્પતિ ખાવાને પણ સરજાએલ નથી; તેના મૂળ ખારાક તે વનસ્પતિમાંએ માત્ર ફળ ફળાદિ હાવા જોઇએ. રસાયનશાસ્ત્રીઓએ પ્રયાગા કરીને મતાવ્યું છે કે જે તત્ત્વા માણુસને નિભાવવાને જરૂરનાં છે તે ખયાં મૂળામાંથી મળી શકે છે. જેમકે કેળાં, નારંગી, ખજુર, અંજીર, સફરજન, અનેનાસ, બદામ, અખરાડ, મગફળી, નાળીએર વગેરેમાં તંદુરસ્તી જાળવનાર ને કૌવત આપનારાં બધાં તત્ત્વા છે. આ શેાધકો માને છે કે માણસને રસોઈ કરીને પકાવવાની પણ જરૂર નથી. જેમ બીજાં પ્રાણી માત્ર સૂરજના તાપમાંજ પાકેલી વસ્તુ ઉપર તંદુરસ્તી જાળવે છે તેમજ આપણું થવું જોઇએ. તેઓ ત્યાંસુધી માને છે કે પકાવવાથી ખાવા લાયક વનસ્પતિઓનું સત્ત્વ નાશ પામે છે, અને તેની પાષકશક્તિ ઓછી થાય છે. પકા ૫૦ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ વેલા ખોરાકથી વનસ્પતિને ખાસ ગુણ જે આપણને શહુર-ચેતન-આપવાને છે તે ઓછો થાય છે. આમ કહેનારા એમ પણ દલીલ લાવે છે કે જે વન સ્પતિ પકાવ્યા વિના ન ખાઈ શકીએ તે આપણે ખેરાક હેઈજ ન શકે. એટલું તે એકસ છે કે જે ઉપરની દલીલ બરોબર હોય તે આપણાં ઘરમાં, રસોઈમાં ને ખાવામાં આપણે ઘણે વખત જાય છે તેને બદલે આ પણે થોડા વખતમાં ખાવાનો કારભાર સંકેલી શકીએ. આપણું બૈરાંનો બહુ વખત બચે, ઘરમાં રસોડાં વગેરેમાં રોકાતે ભાગ બચે અને તેથી આપણે ઘણી બાબતમાં એટલા બધા સ્વતંત્ર થઈ શકીએ કે જેથી આપણે બચેલા વખતને ને પૈસાને બહુ સરસ ઉપયોગ કરી શકીએ. પણ બધા રસાઈ કરતા બંધ પડે, પિતાની સ્ત્રીઓને રડારૂપી કેદખાનામાંથી છેડે, સ્ત્રીઓ પોતેજ તે કેદખાનામાંથી છુટવા ઈછે, એ બધું સ્વમા જેવું લાગે અને જે બનવા જોગ નથી તેની વાત શી કરવી એમ કઈ કહેશે, પણ બધા તે પ્રમાણે કરી શકે કે નહિ તે વિચાર આપણે હાલ કરતા નથી, શું સારું છે એજ વિચાર કરીએ છીએ. સંપૂર્ણ આરોગ્યને સમજીએ તો સાધારણુ આરોગ્ય મેળવી શકીએ. સર્વોત્તમ ખોરાક કયો એ જાણીએ તે સાધારણ રીતે શું ખાવું એ આપણે જાણી શકશું. વળી જે ફળાહાર એ સરસ બરાક હોય તે બધા તે ધારણ કરે કે નહિ તેની સાથે આપણને બહુ સંબંધ નથી, આપણે પિતે તે ગ્રહણ કરી શ. કીએ તે કરવા જેવો છે; એમાં વિરોધી મત નહિ પડે. આ વિષય ઉપર યૂરેપમાં બહુ પુસ્તક લખાયાં છે. ફળાહારના અખતરા કરનાર પણ યુરોપિયન મળી આવે છે. કેટલાકે પિતાના અનુભવ બહાર પાડયા છે. આ બધા ધર્મના હેતુથી નહિ પણ માત્ર આરોગ્યના હેતુથી ફળાહારી થયા છે. જુસ્ટ નામે એક જર્મન છે તેણે ફળાહાર ઉપર સરસ પુસ્તક લખ્યું છે, અને ઘણા દાખલા દલીલથી બતાવી આપ્યું છે, કે ફળાહાર એ ઉત્તમ ખોરાક છે. તેણે ઘણા દરદીઓનાં દરદ ફળાહારથી ને ખુલ્લી હવાથી મટાડયાં છે, તે એટલે સુધી કહે છે કે જે દેશમાં જે ફળ થતાં હોય તેમાંથી માણસ સંપૂર્ણ પષણ કહાડી શકે છે. ' આ જગ્યાએ મારા પિતાનો અખતરો વર્ણવું એ ખોટું નહિ ગણાય. છ મહીના થયાં મેં કંઈજ અન્ન લીધું નથી ને માત્ર ફળાહારીજ રહ્યો છું. * હવે તે શ્રીયુત ગાંધીને ફળાહાર ઉપર જ રહેવાને લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયાં છે. મંત્રી સ. સ. Page #427 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, આરોગ્ય અધિકાર. કહ્યું નજ કર કર ક ન ============ દૂધ દહીં પણ નથી લીધાં. મારે બરાક કેળાં, મગફળી, જેતુનનું તેલ (એલીવ ઓઈલ) અને લીંબુ કે એવું કંઈ ખાટું ફળ તથા ખજૂર, એ છે. હું નથી કહેતા કે આ અખતરે બરાબર ફળીભૂત થયો છે. આવા મહાન ફેરફારની અસર જાણવા સારૂ છે માસ બસ નથી, પણ એટલું તે કહીશ કે જ્યારે બીજા માંદા પડયા છે ત્યારે મારી તબીયત સારી રહેલી છે. મારામાં પ્રથમ માનસિક ને શારીરિક શક્તિ હતી તેના કરતાં વિશેષ છે. શારીરિક શક્તિને માટે એટલું કહેવું જોઈએ કે જેટલું વજન હું પ્રથમ ઉપાડી શકતે તેટલું કદાચ ન ઉપડે; પણ જેટલા કલાક હું પહેલાં મજુરી કરી શકતો તેના કરતાં વધારે વખત સુધી વગર થાકયે કરી શકું છું. માનસિક કામ તે હાલ બહુજ વધારે કરું છું છતાં તેને પહોંચી વળું છું. કેટલાક દરદીઓને સારૂ મેં આ પ્રકારને ખોરાક અજમાવ્યું છે, તેનાં પરિણામ તે અભુતજ આવ્યાં છે. તેનું વર્ણન - દરદ વિષેના પ્રકરણમાં આપવાની ધારણા છે. એટલે બીજાના અનુભવથી, મારા પિતાના અનુભવથી, ને જે વાંચ્યું–વિચાર્યું છે તેથી એટલું તે લાગે છે કે ફળાહાર એ ઉત્તમ ખેરાક છે. હું માનતો નથી કે આ ભાગ વાંચીને ફળાહારને અખતરો કરવા કઈ મંડી જશે; મારા આ લખાણની અસર ભાગ્યેજ વાંચનારની ઉપર થશે, પણ મારે જે સત્ય લખવું છે ને ધારણું એજ છે તે પછી મને જે બરાબર ભારર્યું છે તેજ બતાવવાની મારી ફરજ સમજું છું. પણ જો કોઈ વાંચનારને ફળાહારનો અખતરે કરવાનું વિચાર થાય તે તેણે ઠેકડો ન મારતાં ધીમે ચાલવાની મારી ભલામણ છે. બધાં પ્રકરણે તે વાંચી રહે પછી તેણે સાર ખેંચી, સમજીને જે કંઈ કરવું હોય તે કરવું. ' હવે પછીના વિભાગમાં બીજા વર્ગના ખેરાકનો વિચાર આપણે કરીશું. તે વધારે રન્ય થઈ પડશે, એમ મારું માનવું છે, અને આ વિભાગ તે વિભાગપછી વધારે સમજાશે. જેઓ આ પ્રકરણે ધ્યાનપૂર્વક વાંચતા હોય તેઓને મારી એટલી વિનતિ છે કે પ્રકરણે પૂરાં થયા પછી જ તેમણે છેવટના વિચાર બાંધવા. બીજા દરજજાને અને ફળાહારથી ઉતરતે રાક વનસ્પતિ છે. આમાં બધી જાતને ભાજીપાલ, દાણા, કઠોળ અને દૂધ વગેરેને સમાસ થાય છે. જેમ ફળાહારમાં માણસને જોઈતાં તત્ત્વ મળી રહે છે તેમ વનસ્પતિમાં પણ છે; છતાં બન્નેની અસર એકજ નથી. આપણને જે તે રાકમાંથી મળે છે તેમાંના કેટલાંક તે હવામાં પણ છે, છતાં હવામાંથી તે મેળવી ખોરાની Page #428 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ જનનનનનન===== === = વસ્તુ વિના ચલાવી શકતા નથી. વળી વનસ્પતિ માત્ર રાંધવાથી તેનું અસલ સ્વરૂપ ખુવે છે, અને તેટલે દરજજે નમાલી બને છે અને વનસ્પતિ ઘણે ભાગે પકાવ્યાવિના આપણે ખાઈ શકતા નથી; છતાં માણસે જે રસોઈ કરેલું અન્ન ખાવું છે અને ભાજીપાલા વિના ન જ ચાલે છે તેમાંથી શું ઠીક છે એ વિચારવા જેવું છે. બધાં અનાજમાં ઘઉં સર્વોપરિ છે. એકલા ઘઉં ખાઈને માણસ નથી શકશે. તેમાં પોષણું કરનારી બધી વસ્તુ ઠીક પ્રમાણમાં છે. તેની અનેક જાતની ચીજો બની શકે છે, અને તે સહેલાઈથી પચે છે. બચ્ચાંઓને સારૂ જે તૈયાર ખેરાક મળે છે તેમાં પણ કંઈક ઘઉંને ભાગ હોય છે. ઘઉંની પંક્તિમાં બાજરી, જવાર ને મકાઈ આવે છે, અને તે બધાંની રોટલી કે રેટી થઈ શકે. જે કે ઘઉંની બરાબરી તે અનાજે નથી કરી શક્તાં. ઘઉં કેવા પ્રકારે ખાવા એ જરા સમજવા જેવું છે. સફેદ આટે કે જેને આપણે મીલ ફલાવરના નામથી ઓળખીએ છીએ તે તદન નકામે છે, તેમાં કાંઈ સત્ત્વ નથી. તેને માટે ડતર એલીન્સન એમ જણાવે છે તે રાકની ઉપર તેણે એક કૂતરાને રાખેલો તે મરી ગયે. પણ બીજે આટે હતો તેની રેટી ઉપર કૂતરે બરાબર રહી શકો. સફેદ આટામાંથી ઘઉંની શૂલી કહાડી લીધેલી હોય છે, અને સ્વાદ તથા કૈવત તે ભૂલીમાં રહેલાં છે. સફેદ આટાની રેટીની ઘણી ખપત છે તેનું કારણ એ જણાય છે કે માણસે બીજા સ્વાદ કરવાને માગે તેથી તેની સાથે સફેદ રેટી સ્વાદને સારૂ વાપરે છે. જેમકે ચીઝના ખાનારા કૈવત ચીઝમાંથી મેળવે છે, પણ રેટીને આધારે ચીઝ ખાય છે ને ખાઈ શકે છે. આવા આટાની જેટલી પણ ખરાબ હોય છે, તે ચવડી બને છે, ને તેમાં સ્વાદ કે ગુણ નથી રહેતાં. સરસમાં સરસ આટે તે એ કે જે બરોબર સાફ કરેલા ઘઉને ઘેર દા હેય. તેમાં પણ પથરાની ઘંટીથી હાથે દળાયે હેય તે સાત્તમ ગણાય છે. પણ જે પથરાની ઘંટી ન મેળવી શકે તે તે થોડી કિંમતે હાથવતી ચકકર ફેરવવાની ઘંટી ઘરમાં રાખીને પોતાને આ દળી શકે અથવા તે બજારમાંથી બેયર મીલ અનસીફટેડ લઈ તેને ઉપગ કરી શકે. દળેલા આટાને વગર ચાળેલ વાપરવો જોઈએ. આ આટાની રોટલી સ્વાદે મીઠી ને કસવાળી રહે છે, તેમ સફેદ આટા કરતાં વધારે મુદત ચાલે છે, કેમકે તેમાં સત્ત્વ હેવાથી તે આટે મેંદાના આટા જેટલો વાપરી શકાતું નથી. બજારની રેટી તદ્દન નકામી છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે, તે ટી સફેદ અથવા બ્રાઉન હોય તે પણ તેમાં ભેગ આવે છે. વળી ખમીર ના Page #429 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરાગ્ય અધિકાર. ૩૯૭ ---- wwwww~~~~ - ખીને આટાને સાડવીને તે રેટી મનાવવામાં આવે છે આ માટેા દાષ છે. સે વેલા આટાની રીટી નુકસાનકારક છે એવું ઘણા અનુભવીનું કહેવું છે. વળી ખ જારની રાટી તૈયાર કરતાં તંદુલ ને ચરખી ચાપડવામાં આવે છે એવા કારણુ સર તે અન્ને હિંદુ મુસલમાનને ત્યાજ્ય હાવી જોઇએ, ઘેર પકવેલી રાટલી કે રેઢી મૂકીને બજારની રેાટીથી પેટ ભરવું એતો માત્ર આળસની નીશાની ગણાય. ઘઉં ખાવાના ખીજો સારા ને સહેલા ઉપાય એ છે કે ઘઉંને જાડા ભરડવા કે ભરડાવવા, ને તેની થલી બનાવીને ખાવી. આ લીને પાણીમાં ખૂબ ખાડ઼ી તેમાં દૂધ કે ઘી સાકર નાખીને ખાધાં હાય તે તેના સ્વાદ સારા લાગે છે, અને તે બીજા ખારાક કરતાં સરસ ખારાક છે. ચેાખામાં સત્ત્વ જોવામાં આવતું નથી, અને એકલા ચાખા ઉપર માણુસ નભી શકે એ વિષે શંકા છે; તેની સાથે દાળ, ઘી કે દૂધ વગેરે પદાર્થો હાય તેાજ નિભાવ થાય. ઘઉં માત્ર પાણીમાં રાંધીને તેનાથી સારી રીતે તંદુરસ્ત રહી શકાય છે. ભાજીપાલા આપણે મુખ્યત્વે કરીને સ્વાદને ખાતર લઇએ છીએ. તેના ગુણુ રેચક છે, તેથી તેમાં કેટલેક અંશે લેાહી સુધારવાના ગુણ છે; છતાં તે અડની જાત હાઈ પચાવવામાં મુશ્કેલી આપે છે, અને હાજરીને વધારે પડતું કામ સાંપે છે. બધાના અનુભવ હશે કે જેએ ભાજીપાલેા વધારે ખાય છે તે નરમ બાંધાના હાય છે. તેઓને આપણે પેપચીદાસ ' કહીએ છીએ. તેને અપચા વાર ંવાર થાય છે, અને અજીણુની દવા લીધા કરે છે. કેટલાક ભાજી પાલા તેા ખડ છે, એમ આપણે ચેાખ્ખી રીતે જોઈ શકીએ છીએ; એટલે ભાજીપાલેા ખાવા; પણ ઘણાજ થાડા ખાવા જોઇએ; એ યાદ રાખવા જેવું છે. 6 . કઢાળ–વટાણા, વાલ, તુવેર, મઠ, મગ, મસુર–બહુ તેજી ખારાક ગણાય છે. તેને પચાવતાં મુશ્કેલી આવે છે, કેમકે તેને સારૂ હાજરીમાં પુષ્કળ અગ્નિ જોઇએ. કઠળ ખાનાર માણસને વખતેાવખત વાસરે છે, તેના અર્થ એજ થયા કે તેનાથી કંઠાળની ખરદાસ થઈ નથી. કઠેળને આપણે ‘ વાયડાં ’ ગણીએ છીએ એ પણ એવાજ કારણથી. કઢાળમાં એ ગુણુ છે કે તે લાંખી મુદ્દત સુધી આપણને નિભાવે છે. જે માણસને અહુ મજુરી કરવી પડતી હાય તે માણુસ કંઠાળની ખરદાસ ઠીક કરી શકશે તેમાંથી કંઇક ફાયદ્દો પણ મેળવે; પણ આપણે સાધારણ રીતે ઓછી મહેનત કરનારા છીએ તેનાથી કંઠાળ બહુ ન ખાઈ શકાય. મજુર અને ગાદીએ બેસનારા અન્ને એકજ જાતના કે એકજ વજનના ખારાક નજ ખાઇ શકે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશ ડોકટર હેગ કરીને પ્રખ્યાત લેખક ઈંગ્લાંડમાં છે, તેણે ઘણું પ્રયોગો કરીને બતાવી આપ્યું છે, કે કઠળ બહુ ખરાબ વસ્તુ છે. કઠોળથી આપણું શરીરમાં એક પ્રકારને એસીડ વિશેષ પેદા થાય છે, ને તેથી આપણને ઘણા રે થાય છે, ને તેથી આપણને ઘડપણ વહેલું આવે છે. આમ હોવાનાં તેણે ઘણાં કારણે આપ્યાં છે, તે અહીં આપવાની જરૂર નથી. મારા પિતાનો અનુભવ એમજ સૂચવે છે કે કઠોળ ખાવામાં નુકસાન છે; છતાં જેનાથી સ્વાદ નજ છોડાય તેણે એવી વસ્તુ વિચારીને ખાવા જેવી છે. - હવે આપણે વનસ્પતિમાંની કેટલી વસ્તુ તજવા જેવી છે તેનો વિચાર કરવો ઘટે છે. હિંદુસ્તાનમાં લગભગ દરેક જગ્યાએ મરચાં, ને તેને લગતે બીજે મસાલે, જેવાં કે ધાણા, જીરું, મરી વગેરે ખાવાનો બહુ ચાલ છે, આ ચાલ બીજા ભાગમાં એટલે દરજે નથી. અહીંના સીદીઓને પણ જે આપણે મસાલાવાળો ખોરાક આપીએ તે તેઓ તે એકાએક નહિ ખાય; કેમકે તેમાં તેઓને બદસ્વાદ લાગે છે. ઘણું ગોરાઓ કે જેમને મસાલાની આદત નથી, તેઓ આપણે મસાલાદાર ખોરાક બિલકુલ નહિ ખાઈ શકે અને જે પરાણે ખાય તો તેમની હાજરી બગડે છે ને તેમના મેંમાં ફેલ્લા પડે છે. આ મેં પિતે કેટલાક ગોરાઓને વિષે અનુભવ્યું છે. આ ઉપરથી એટલું તે કહી શકાય કે મસાલે જાતે સ્વાદિષ્ટ છે એવું કંઈ નથી; પણ આપણે ઘણા કાળથી આદત પાડી છે, તેથી તેની ગંધ તથા તેનો સ્વાદ પસંદ કરીએ છીએ. પણ આપણે જાયું છે કે સ્વાદને જ સારૂ ખાવું એ તો આરોગ્યને નુકસાન કરનારું છે. ત્યારે હવે મસાલો ખાવાનો હેતુ તપાસીએ. સા કઈ કલ કરશે કે મસાલો ખાવાનો હેતુ એ છે કે તેથી વધારે ખેરાક ખવાય ને વધારે પચે. મરચાં, ધાણા, જીરું વગેરેમાં પેટમાં અગ્નિ ઉત્પન્ન કરવાનો ગુણ છે, અને તેથી આપણને વધારે ભૂખ લાગતી જણાય છે. તેને અર્થ એ કરવો કે ખાધેલું બધું પચી ગયું ને તેનું ચેખું લેહી બન્યું, તો તે ભૂલભરેલો વિચાર ગણાશે. ઘણું માણસો જે બહુ મસાલો ખાય છે તેઓની હાજરી છેવટે નાજુક થઈ જાય છે, ને કેટલાકને તે સંગ્રહણું પણ થાય છે. એક માણસને બહુ મરચાં ખાવાની આદત હતી; તે તેનાથી ન મૂકાયાં ને જુવાનીમાં છ માસ ખાટલો ભેગવી મરણ પામે. આપણું રાકમાંથી મસાલામાત્ર બાતલ કરવા એ બહુ જરૂરનું છે. જે મસાલાને લાગુ પડે છે એજ ટીકા નીમકને લાગુ પડે છે. આ વાત કોઈને ગમશે નહિ, ઘણાને ભયંકર લાગશે, છતાં તે અનુભવસિદ્ધ છે. વિલા Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિછે. આરેગ્ય–અધિકાર. ૩૯ યતમાં એક મંડળ નીકળ્યું છે તેને મત એવો છે કે નીમક એ ઘણું મસાલા કરતાં પણ ખરાબ વસ્તુ છે. આપણા ખેરાકમાં આપણને વનસ્પતિજનિત નીમક મળે છે તેની જ જરૂર છે ને તેટલું બસ છે, પણ દરિયાઈ મીઠું અથવા ખનીજ મીઠું એ તો વગર જરૂરનું છે, અને શરીરમાં જેવું જાય છે તેવું જ પસીનાવાટે ને બીજી રીતે નીકળી જાય છે, એટલે કે તેને કંઈ ખાસ ઉપ ગ શરીરમાં થતો જણાતું નથી. એક પુસ્તકમાં ત્યાંસુધી જણાવ્યું છે કે નમક ખાવાથી લેહીમાં બિગાડ થાય છે, પણ જેણે ઘણાં વર્ષ સુધી નીમક ન લીધું હોય ને જેણે પિતાનું શરીર બીજી રીતે સ્વચ્છ રાખ્યું હોય તેનું લેહી એવું ચોખ્ખું થાય છે કે તેની ઉપર સર્પ વગેરેના દંશની અસર થતી નથી, કેમકે તેવા લેહીમાં એવા દંશેની અસરને દૂર કરવાને ગુણ રહેલું હોય છે. આ વાત બરાબર છે કે નહિ એ આપણે જાણી નથી શકતા, પણ એટલું તે અનુભવપૂર્વક કહી શકું છું, કે ખાંસી, હરસ, દમ, રક્તપ્રવાહ વગેરે દરની ઉપર જે નીમક મૂકાય તો તેની તાત્કાલિક અસર થાય છે. એક હિંદીને ઘણું લાંબા સમયથી દમ ને ખાંસીનું દરદ હતું તે નીમક મૂકવાથી ને તેની સાથે જે બીજા ઈલાજે લેવાના હતા તે લેવાયાથી મટયું. નમક નહિ ખાવાથી કેઈને પણ માઠી અસર થઈ એવું મેં અનુભવ્યું નથી. મને તે નમક તયાને બે વર્ષ ઉપરાંત થયા છતાં તેની માઠી અસર હું જેતે નથી, પણ કેટલાક ફાયદા અનુભવું છું. પાણું ઓછું પીવું પડે છે, શરીરમાં સુસ્તી ઓછી રહે છે. મારે પોતાને નમક મૂકવાનો પ્રસંગ પણ વિચિત્ર હતું, જેના દરદને સારૂ મેં નમક છોડયું તેનું દરદ ત્યાર પછી હમેશાં કેદમાં રહ્યું છે. જે તે દરદી તદન નીમક છેડી શકત તે દરદ નિર્મૂળ થાત એ પણ મારો વિશ્વાસ છે. નમક છોડનારે ભાજીપાલે ને કઠોળ છોડવાં પડે છે એ ભારે પડતું લાગે છે એમ મેં ઘણું પ્રયોગોમાં જોયું; પણ લીલોતરી ને કઠોળ છોડયા વિના ન જ ચાલે એવું છે. મને એમ ભાસ્યું છે કે લીલોતરી અને કઠોળ નીમક વિના પચાવવાં મુશ્કેલ પડે છે. આને અર્થ એમ થતું નથી, કે નીમક પાચન વધારનારી વસ્તુ છે; પણ જેમ મરચું ખાધાથી પાચનશક્તિ વધતી નથી પણ માત્ર વધી એમ જણાય છે, અને છેવટે તેથી થતું નુકસાન જોવામાં આવે છે, તેમ નીમકનું છે. એટલે નીમક છોડનારે લીલોતરી ને કઠોળ અવશ્ય છોડવાં જોઈએ. આ પ્રયોગ સા પિતાની ઉપર કરીને તેની અસર અજમાવી શકે છે. જેમ અફીણ છેડનારને થોડા દિવસ મુસીબત જણાય છે, અને શરીર શિથિલ જણાય છે, તેમ નમક મૂકનારને પણ જણાશે તેથી હારવા જેવું નથી, ખંત રાખવાથી નમક છોડનારને ફાયદેજ થશે, Page #432 -------------------------------------------------------------------------- ________________ ४०० વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ દૂધ એ પણ તજવા યોગ્ય વસ્તુમાં ગણવાની આ લખનારે હિંમત કરી છે. તેને આધાર એક તે તેને પિતાને અનુભવ છે. પણ તે અનુભવને બાજુએ રાખવાની જરૂર છે. દૂધના મહિમા વિષે આપણને એવો સખત વહેમ છે કે તેને નાશ કરે એ ફેગટ પ્રયત્ન કરવા જેવું છે. વાંચનાર આમાં બતાવેલા બધા વિચારો કબૂલ રાખશે એવું લખનાર ધારતું નથી, અને વિચારે જેને પસંદ પડશે તે બધા તેનો અમલ કરશે એવું પણ તે ધારતું નથી, તેને હેતુ પિતાના વિચાર રજુ કરવાનું છે. તેમાંથી જેને જે એગ્ય લાગશે તેને તે ગ્રહણ કરશે, એટલે દૂધ વિશે પણ લખવું એ અગ્ય નથી. ઘણું દાક્તરેએ જણાવ્યું છે કે દૂધ એ કાળજવર પેદા કરનારી વસ્તુ છે, તે વિષે ચોપાનીયાં નીકળ્યાં છે. દૂધમાં હવાઈ જંતુઓ તુરત પડે છે, દૂધમાં આરોગ્યને હાનિ કરનારા જંતુ તુરત પેદા થાય છે, દૂધને સાચવવા આપણને ભારે પ્રયત્ન કરવા પડે છે. દક્ષિણ આફ્રિકામાં દૂધખાનાંઓને લગતા કાયદાઓ છે. દૂધ કેમ જાળવવું, કેમ રાખવું, વાસણે કેમ સાફ રાખવાં એ વિષે ઘણી સૂચનાઓ છે. આ પ્રમાણે જે વસ્તુનું જતન કરવું પડે ને જે ન થાય તો તેમાંથી નુકસાન થાય તે વસ્તુ મૂકવી કે રાખવી, એ વિચારવા જેવું ગણાશે. - વળી ગાય કેવી છે, તે શું ખાય છે તેની ઉપર સારા કે નઠારા દૂધને આધાર રહે છે. ક્ષયથી પીડાતી ગાયના દૂધથી પીનારને ક્ષય થવાના દાખલા તબીબો રજુ કરે છે. તદ્દન તંદુરસ્ત ગાય મળવી મુશ્કેલ છે, ને જે ગાય તંદુરસ્ત ન હોય તો તેનું દૂધ પણ રોગી હોય છે. રોગથી પીડાતી માતાનું દૂધ બાળકને આપવાથી તે રોગનું ભેગી થાય છે એ સૈ જાણે છે. વળી ધાવતા બાળકને દરદ થાય ત્યારે વેદો દવા બાળકને નહિ આપતાં માતાને આપે છે કે જેથી તેના દૂધ વાટે તે દવાની અસર બાળક ઉપર થાય; અને જે હકીક્ત સ્ત્રીના દૂધને લાગુ પડે છે તેજ હકીક્ત ગાયના દૂધને લાગુ પડે છે. આમ દૂધ પીનાર એ દૂધ દેનારના ખોરાકની સાથે, ને તેની તંદુરસ્તી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આવી વિટંબના ને જોખમે જે દૂધ લેવામાં છે તે દૂધ તજવું એ અયોગ્ય નહિ ગણાય? તાકાદ આપવાને જે ગુણ દૂધમાં છે તે ઘણી વસ્તુઓમાં છે. જેતુનનું તેલ દૂધની ગરજ ઘણે ભાગે સારે છે. મીઠી બદામને ગરમ પાણીમાં પલાળી, છાલ ઉખેડી તેને મેદ કરી તેની સાથે પાણી ભેળવી તેને એકરસ કરવાથી દુધના બધા સારા ગુણ તેમાં હોય છે; ને દૂધથી નીપજતાં જોખમ તેને વિષે નથી રહ્યાં. છેવટમાં કુદરતને નિયમ તપાસીએ; વાછરડું શેડા માસ દૂધ ધાવી પછી મૂકી દે છે, ને દાંત આવે કે તુરત દાંતને ઉપયોગ થાય એવી વસ્તુ ખાવા મંડી જાય છે, તેમજ મનુષ્ય જાતિને વિષે Page #433 -------------------------------------------------------------------------- ________________ પરિએછે. આરોગ્ય-અધિકાર. ૪૦૧ હોવું જોઈએ. માત્ર બાળ અવસ્થામાં દૂધ પીવાને આપણે સરજાએલા છીએ. આપણને પણ દાંત આવે ત્યારે આપણે યાતે સફરજન વગેરે લીલા મેવા ને બદામ વગેરે સૂકા મેવા ચાવીએ અથવા જેટલી ચાવીએ. દૂધની ગુલામીમાંથી છૂટનાર માણસ કેટલે પૈસો ને કાળ બચાવી શકે છે એ ઉપર વિચાર કરવાનું આ સ્થળ નથી, પણ સે પિતાની મેળે તે તપાસી શકશે. દૂધમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓની પણ જરૂર નથી. છાશની ખટાશ લીંબુમાંથી મળે છે. તેમાંનું બીજું સત્વ બદામ વગેરેમાંથી મળે છે. ઘીના બદલામાં તે તે હજારે હિંદી ખાય છે. હવે ત્રીજા દરજજાને ખોરાક જરા તપાસીએ. તે વનસ્પતિ અને માંસમિશ્રિત છે. આ ખોરાક ઘણા માણસો ખાય છે, ને તેમાંના ઘણા દર્દીથી પીડાય છે; ને ઘણું નીરોગ પણ જણાય છે. આપણે માંસ ખાવાને નથી સરજાયા એતો આપણું શરીરના બધા અવયવો ને આપણે બાંધે પ્રત્યક્ષ બતાવી આપે છે. માંસના ખેરાકથી શરીર ઉપર થતી માઠી અસરનું વર્ણન દાક્તર કિંગ્સ ફેડે, ને દાક્તર હેગે આબેહૂબ આપ્યું છે. જે એસીડ કઠોળ ખાવાથી પેદા થાય છે તેજ એસીડ માંસ ખાવાથી થાય છે, એમ તેણે સાબીત કરી આવ્યું છે. માંસ ખાવાથી દાંતને ઈજા પહોંચે છે, સંધિવા થાય છે, તે ખાવાથી માણસમાં કોઈ વધારે ઉત્પન્ન થાય છે, ને જેને કેધ છે તે પણ રોગી છે. આપણુ આરોગ્યની વ્યાખ્યા પ્રમાણે ક્રોધી માણસ ની રેગી ન ગણાય. ચોથા ને છેલ્લા દરજજાનો ખોરાક ખાનારા એટલે માત્ર માંસભક્ષીને વિચાર કરવાની જરૂર રહેતી નથી, તેઓની અધમ દશા એવી છે કે તેઓને વિચાર કરતાં આપણે માંસ નજ ખાઈએ. તેઓ કેઈપણ પ્રકારે નીરોગી નથી. જરા ઉંચે ચઢે છે, કે જ્ઞાન મેળવે છે એટલે તરત તેઓનું મન વનસ્પતિ આહાર તરફ દોડે છે. આ બધાને સાર એ આવ્યું કે કેવળ ફળાહારી થનાર છેડાજ નીકળશે. પણ સૂકાં ને લીલાં ફળ, ઘઉં તથા ઓલીવ ઑઈલને અખતરે કરવા યોગ્ય છે ને તે ઉપર માણસ તંદુરસ્તી જાળવી શકે છે. ફળની અંદર કેળાં પ્રધાનપદ ભેગવનાર છે. સિવાય ખજુર, આલુબુખાર, અંજીર એ બધાં તાકાદ આપનારાં છે. લીલી દ્રાક્ષ લોહી સુધારક છે. નારંગી, સંત્રાં, સફરજન એ બધાં કેળાંની સાથે મેળવી રોટલીની સાથે ખાઈ શકાય છે. રોટલીમાં ઓલીવ ઓઈલ નાખવાથી સ્વાદ બગડતો નથી. આવા ખોરાકમાં અડચણ ઓછી રહે છે, તેથી ખર્ચ ઓછું છે, ને મીઠાં મરચાંની, દૂધની કે સાકરની જરૂર પડતી નથી. છુટી સાકર એ તે તદન નકામી વસ્તુ છે. બહુ ગળ્યું ખાનારાના દાંત ૫૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ વહેલા પડી જાય છે, ને તેટલા ગળપણમાંથી કંઈ તેઓ ફાયદો મેળવતા નથી. ઘઉં, બદામ, મગફળી, અખરોટ, લીલો મે એ બધામાંથી અનેક વસ્તુઓ ખાવા ગ્ય બનાવી શકાય છે. રાક કેટલે લેવો ને ક્યારે લે, એ હવે ખોરાકના સંબંધમાં વિચારવાનું રહ્યું તે હવે પછીના પ્રકરણમાં વિચારીશું. કેટલું ને કેટલી વખત ખાવું? કે રાક સરસ છે એ આપણે વિચારી ગયા. કેટલું કે કેટલી વખત ખાવું એ વિચારવાની જરૂર છે, અને તે વિષયને માટે જૂદું પ્રકરણ રાખવું ઘટે છે. કંઈક અંશે કેટલું ખાવું એની સાથે સંબંધ રાખે છે. “કંઈક અંશે” એમ કહેવાનો હેતુ એ છે કે જે વજન ખાવું જોઈએ તે વજન માણસ એકજ વખતમાં ખાઈ શકતે નથી, તેણે ખાવું ન જોઈએ; એટલે ઘણે ભાગે તો કેટલું ખાવું ને કેટલી વખત, એ પરસ્પર સંબંધ ધરાવતાં નથી. કેટલું ખાવું એ વિષે ડોકટરોના ઘણા મત છે. એક ડોકટર કહે છે કે ખૂબ ખાવું ને જૂદી જૂદી જાતના ખોરાકના ગુણ પ્રમાણે ખાવાનાં વજન આપ્યાં છે. બીજે ડોકટર કહે છે કે મજુરી કરનારે અને માનસિક કામ કરનારે જૂદા પ્રકારનો ને જૂદા વજનમાં ખેરક લે જોઈએ. વળી ત્રીજે કહે છે કે મજુર ને જામ અને સરખો ખોરાક ખાવાનો છે–ગાદીપતિને ઓછો ચાલે ને મજુરને વધારેજ જોઈએ એ નિયમ થી. નબળા ને સબળાને જૂદાં વજન જોઈએ એતે સૌ કોઈ જાણે છે. મરદ અને સ્ત્રીના ખોરાકમાં તફાવત હોય છે. મેટા ને બાળકના, ઘરડા ને જુવાનના ખોરાકના વજનમાં તફાવત હોય છે. છેવટે એક લેખક તે એવું કહે છે કે જે આપણે ખોરાકને એટલો ચાવીએ કે તેને તદન રસ મેંઢામાં થઈ જઈ થુંકની પિઠે પિતાની મેળે ગળે ઉતરી જાય, તે આપણે માત્ર પાંચથી દશ રૂપીઆ ભાર ખેરાકથી ચલાવી શકીએ. આ માણસે પિતે હજારે અખતરા કર્યા છે. તેનાં પુસ્તકોની હજારે નક્લ ખપી છે, અને તે બહુ વંચાય છે. આવી સ્થિતિમાં કેટલું ખાવું એ વજન આપીને જણાવવું તે ફેકટ છે. પણ ઘણે ભાગે બધા દાક્તર લખી ગયા છે, કે સેંકડે નવાણું ટકા માણસ, જોઈએ તેના કરતાં વધારે ખોરાક ખાય છે. ડૉકટરો એમ ન લખી ગયા હોત તો પણ આપણે તે વાત સમજી શકીએ એવી સાધારણ છે. આમ હાઈને ઓછું ખાઈને કોઈ પોતાની તબીયત બગાડે એવી ધાસ્તી રાખી, એ Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરાગ્ય અધિકાર ક છામાં ઓછું કેટલું ખાવું જોઇએ, એ કહેવાની જરૂર રહેતી નથી. ખરૂં જોતાં તા એમ કહેવાની જરૂર છે કે જ્યારે આપણા ખારાકવિષે આપણે વિચાર કરતા થઈએ ત્યારે આપણે બધાએ ખારાક ઘટાડવા જોઇએ. ૪૦૩ ઉપર જણાવ્યા પ્રમાણે ખારાકને ખૂબ ચાવવાની જરૂર છે. તેમ કરવાથી ઘણા ઓછા ખારાકમાંથી વધારે ને વધારે સત્ત્વ આપણે ખેચી શકીશું ને આપશુને દરેક રીતે ફાયદા થશે, એવુ બતાવવામાં આવ્યું છે કે જે માણસ ચેાગ્ય ખારાક પચે એટલેાજ ખાય છે તેને દસ્ત ઘેાડા, ખધેલા, કાળાશ પડતા, ચીકણા, સૂકો ને દુર્ગંધથી તદન રહિત હાય છે. આવા આખા દસ્ત જેને ન આવે તેણે વધારે અને અયેાગ્ય ખારાક ખાધા છે, અને જે ખાધા છે તે ખરાઅર ચાવીને માંમાંના થુંકની સાથે મળવા દીધા નથી. આ રીતે માણુસ પા તાની દસ્ત વગેરેની હાજતા ઉપરથી કહી શકે છે કે તેણે વધારે કે ઓછું ખાધું છે. જેની જીભ સવારના બગડેલી છે, જે બેચેનીથી સૂવે છે, જેને રાત્રે સ્વમાં આવે છે તેણે વધારે ખાધું છે. જેને રાતના પૈસાખ કરવા ઉઠવું પડે તેણે પ્રવાહી પદાર્થ બહુ ખાધા-પીધા છે. આમ ખારીક અવલેાકન કરીને દરેક માણસ પાતાતાના ખારાકનું વજન કહાડી શકે છે. ઘણા માણસના શ્વાસમાં ખભે હાય છે; તેને તેના ખારાક અવશ્ય હજમ થયા નથી. કેટલીક વાર વધારે ખાનારને ગુમડાં થાય છે, તેને ખીલ ફૂટી નીકળે છે, નાકમાં માલણુ થાય છે. આ બધા ઉપદ્રવાને આપણે ગણકારતા નથી. કેટલાકને હેડકીજ આવ્યા કરે છે, કેટલાકને વા સરે છે. આ બધાના અર્થ તા એટલેાજ છે કે આપણું પેટ એ આપણું પાયખાનું બન્યુ છે, ને આપણે આપણા પાયખાનાની પેટી સાથે રાખીને ફરીએ છીએ. જે આપણને અવકાશ મળે અને આપણે આ ખાખત ઉપર ખૂબ વિચાર કરીએ તે આપણને આપણી ટેવા ઉપર તિરસ્કારજ છુટે. આપણે હરગીજ વધારે ન ખાઇએ અને જમણુની તથા જમણવારની વાત છેડી દઇએ, નાતમાં જમવાનું કે નાતને જમાડવાનું નીમ પાળીએ, આપણી પરાણાગત પણ છૂંદાજ પ્રકારની થાય ને આપણે સુખી રહી પરાણાને સુખી કરીએ, જાતનું તેા નામજ ભૂલી જઈએ. આપણે દાતણ કરવાને કાઇને નેાતરતા નથી, પાણી પીવાને નાતરતા નથી. જમવું એ પણ એક શરીરના વહેવાર છે, તે ચલાવવામાં શા સારૂં આખા મુલક ડાળીએ છીએ ? પરાણા આવ્યા એટલે તેની ને આપણી કમમમ્તી. જવાબ એ છે કે બહુ મહાવરાથી આપણે આપણાં મ્હાં બગાડયાં છે, તેથી કંઈ ને કંઈ ખાવાનાં અડ્ડાનાં શેાધીએ છીએ. પરાણાને ખૂબ જમાડી તેને ત્યાં વાની આશા રાખીએ છીએ. વળી તેવા અવસર શેાધીને આપણે ખૂબ જન્મવધારે ૫ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૪ એકાદશ 1-7 વાનો જમવાનો લાગ મેળવીએ છીએ. આપણે એ પ્રમાણે ખાઈ રહ્યા પછી એક કલાકે જો કોઈ શુદ્ધ શરીરવાળાને આપણું માં સુંઘવાનું કહીએ ને તેનો વિચાર જાણીએ તેા આપણને શરમાવું પડે. એવા પણ શૈાખી જવાનો પડયા છે કે જે સારૂં ખાવાને ખાતર ખાઇને તરત ફ્રુટસેલ્ટ પીએ થવા ખાધેલાનું વમન કરી પાછા ખીજા પકવાનો ખાવા બેસે. વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો. --- આવા–વત્તા કે ઓછા-આપણે બધા છીએ; તેથી આપણા મહાપુરુષાએ આપણને સારૂ અપવાસેા, રાજા વગેરેનાં વ્રત ઠરાવ્યાં છે. રામન કૅથેાલિક પ્રિસ્તીમાં પણ ઘણા અપવાસે છે. માત્ર શરીર સુખાકારીને સારૂં માણસ દર પખ વાડીએ અપવાસ કે એક ટાણું કરે તેમાં જરાએ ખોટુ નથી. તેને ઘણોજ ફાયદા થાય. ચામાસામાં ઘણા હિંદુએ એક વખત જમવાનું વ્રત રાખે છે, તેમાં સુખાકારી સમાએલી હાય છે. જ્યારે હવામાં ઘણી ભિનાશ હાય, સૂર્ય દેખાતા ન હાય ત્યારે હાજરી એછું કામ કરે છે, તેથી માણસે ખારાક પ તે સમયે આછા ખાવા જોઇએ. હવે કેટલીક વખત ખાવું એ વિચારીએ. હિંદુસ્તાનમાં તા અસંખ્ય મા ણુસા એ ટકજ ખાય છે. ત્રણ ટક ખાનારેા મજુર વર્ગ નીકળશે. ચાર ટક ખાનાર તા અંગ્રેજી વાયરો વાયા પછીજ પેદા થયા જણાય છે. હાલમાં અમેરીકા તેમજ ઇંગ્લાંડમાં સભાએ સ્થપાઈ છે તેનું કામ બધા માણસોને એ વ ખતથી વધારે ન ખાવાના મેધ આપવાનું છે. આ સભાની એવી સલાહ છે કે આપણે સવારના નાસ્તા નજ ખાવા જોઇએ. રાતના ઊંધ લીધી હાય તે ખારાકની ગરજ સારે છે. એટલે સવારના પહેારમાં આપણે ખાવાને સારૂ નિહ પણ કામ કરવાને સારૂ તૈયાર થયા હાઇએ છીએ. તેએ એમ માને છે કે એક પહાર કામ કર્યો પછીજ આપણે ખાવાને તૈયાર થઇએ છીએ; એટલે આવા માણસો દિવસના ખેજ વખત ખાય છે. વચમાં ચ્હા વગેરે પણુ પીતા નથી. આ વિષય ઉપર સુઈ કરીને જાણીતા ડાકટર છે તેણે પુસ્તક લખ્યું છે; તેમાં તે અપવાસના, નાસ્તા છેડવાના, ઓછું ખાવા વગેરેના ફાયદા ઘણી સરસ રીતે ખતાવે છે. મારા પેાતાના અનુભવ તે આઠ વરસથી એ છે કે એ કરતાં વધારે વખત ખાવાની જરૂર યુવાવસ્થા ગયા પછી તેા નથીજ. માણુસના ખાંધેા જ્યારે બંધાઈ રહે છે ને તેને વધવાનું અધ થાય છે ત્યારે તેને વધારે વખત કે વધારે ખાવાની જરૂર નથી. Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય અધિકાર. ૪૦૫ કસરત. માણસ જાતને જેટલી જરૂર હવાની, પાણીની અને અનાજની છે તેટલીજ કસરતની છે. એટલું ખરું કે કસરત વિના માણસ ઘણું વર્ષ સુધી નભી શકે તેમ ખોરાક, હવા, પાણી ને અનાજ વિના ન નભી શકે, પણ કસરત વિના માણસ આરોગ્ય ન રહી શકે એ સર્વમાન્ય વાત છે. કસરત એટલે મેઈ દાંડીયા, ફુટબોલ, ક્રિકેટ કે ફરવા જવું એજ નથી; કસરત એટલે શારીરિક ને માનસિક કામ. જેમ ખોરાક હાડકાં માંસને સારૂ તેમજ મનને સારૂ જોઈએ, તેમ કસરત શરીરને તેમજ મનને જોઈએ, શરીરને કસરત ન હોય તે શરીર માં રહેશે અને મનને નહિ હોય તે મન શિથિલ રહેશે. મૂઢપણું એ પણ એક પ્રકારનો ગજ ગણવો જોઈએ. મેટા પહેલવાન જે કુસ્તી કરવામાં ભારે હિય પણ જેનું મન ગમારના સરખું હોય તેને આપણે અગી એ શબ્દ લગાડીએ એ અજ્ઞાનની દશા છે. અંગ્રેજીમાં કહેવત છે કે તન્દુરસ્ત શરીરમાં તદુરસ્ત મન હોય તે જ માણસ આરેગ્યવાળે ગણાય. આવી કસરત કઈ? કુદરતે તે આપણે સારૂ એવી સરસ ગોઠવણ કરી છે કે આપણે હમેશાં કસરત કર્યાજ કરીએ, જરા શાંતિથી આપણે તપાસીશું તે આપણને માલૂમ પડશે કે દુનિયાને ઘણું જ મોટો ભાગ ખેતી ઉપર નભે છે. ખેડુતનાં ઘરનાં બધાંને કસરત મળી રહે છે. તે દરરોજ આઠ દશ કે તેથી પણ વધારે કલાક સુધી ખેતરવગેરેમાં કામ કરે ત્યારે જ તેને ખાવા પહેરવાનું મળી શકે છે. તેને મનની જૂદી કસરત જોઈતી નથી. ખેડુત મૂઢ દશામાં કામ કરી શકતો નથી. તેને જમીનની માટીની પરીક્ષા જાણવી જોઈએ. હતુઓના ફેરફારની માહીતી રાખવી જોઈએ, યુક્તિસર હળ ફેરવતાં આવડવું જોઈએ, તારા, સૂર્ય, ચંદ્રની ગતિ સાધારણ રીતે જાણવી જોઈએ. ગમે તેવા અક્કલવાને શહેર રવાસી જ્યારે ખેડુતના ઘરમાં જાય છે ત્યારે દીન બની રહે છે, ખેડુત કહી શકશે કે બીયાં કેમ વવાય. આસપાસની દરેક કેડીનું તેને જ્ઞાન છે, આસપાસના માણસનું તેને ભાન છે, તારા વગેરેના દેખાવપરથી તે રાતના પણ દિશા પારખી શકે છે. પક્ષીઓના સાદ ઉપરથી, તેઓની ગતિ ઉપરથી તે કેટલુંક કળી શકે છે. જેમકે અમુક પક્ષી અમુક વખતે એકઠાં થાય કે કલેલ કરે તો તે કહેશે કે આ વરસાદની અથવા તે એવી બીજી નિશાની છે. આમ પિતાને જોઈતી ખગોળવિદ્યા, ભૂગોળવિદ્યા, ભૂસ્તરવિદ્યા, વગેરે શાસ્ત્રો ખેડુત સમજે છે. તેને પોતાનાં છોકરાંને પોષવાં પડે છે, તેથી માનવધર્મશાસ્ત્રનું પણ સાધારણ જ્ઞાન છે અને પૃથ્વીના વિશાળ ભાગમાં રહે છે તે ઈશ્વરનું મહત્ત્વ સહેજે Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ એકાદશ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જે. wwww va સમજે છે. શરીરે તે મજબૂત છેજ. પાતાનું વૈદું પાતેજ કરી લે છે. અને માનસિક કેળવણી તેને છે એ આપણે જોઈ શકયા. પણ બધા ક ંઈ ખેડુત થવાના નથી, વળી આ પ્રકરણો ખેડુતના ઉપકારને સારૂ લખાતાં નથી; જેએ વેપારી અને એવા પ્રકારના ધંધાથી છે. તેઓએ શું કરવું, એ સવાલ છે. આ સવાલને જવાબ આપણને સમજપૂર્વક મળે તેવા હેતુથી ખેડુતની જિંદગીનું કંઈક વર્ણન આપ્યું છે. તેની રહેણી ઉપરથી આ પણે જેઓ ખેડુત નથી તે આપણી રહેણી કંઈક ઘટાવી શકીએ અને એટલું સમજીએ કે જેટલે દરજજે આપણે ખેડુતને લગતી જિંદગી ભાગવતા નથી તેટલે દરજ્જે આપણે નીરાગી એછા રહેવાના, ખેડુતની જીંદગી ઉપરથી આપણે જોઇયે છીએ કે માણસે આઠ ક્લાક શરીરિક કાર્ય કરવું જોઇએ; ને તે એવું કે જેથી તે કરતાં કરતાંજ મનની શક્તિને કસરત મળે. હવે વેપારી વગેરેને કેટલીક કસરત મળી રહે છે. પણ તે એકમાગી છે. તે કંઈ ખેડુતની જેમ ખગેાળવેત્તા, ભૂગાળવેત્તા, ઇતિહાસ જાણનારા નથી. તેને ભાવતાલની ખબર પડે, સામાને કેમ યુક્તિસર માલ વેચવેા એ ખબર પડે, પણ તેથી મનશક્તિ પુરી કસાતી નથી. તે ધંધામાં શરીરની હિલચાલ કઈક થાય છે, તે ઘણી આછી ગણાય. આવા માણસોને સારૂ પશ્ચિમના લોકોએ શેાધ્યું છે કે તેઓએ ક્રિકેટ વગેરે રમતા રમવી; વર્ષમાં તહેવારે પાળી તેવે સમયે વળી વિશેષ રમતા રમવી; અને માનસિક કેળવણી સારૂ બહુ મગજમારી ન કરવી પડે તેવાં પુસ્તકો વાંચવાં. આ એક રસ્તા છે, તેને વિચારી લઇએ, આમ રમતમાં વખત ગાળતાં કસરત મળે છે એમાં શક નથી; પણ એ કસરતથી માણસનું મન સુધરતું નથી, એ આપણે અનેક દાખલામાં જોઈ શકીએ છીએ. ક્રિકેટ રમનારા અથવા ભારે ફૂટબેલ રમનારાની સંખ્યા જોતાં તેમાંથી પ્રમાણમાં કેટલા માણુસા સારી મનશક્તિવાળા મળી આવશે ? હિંદુસ્તાનમાં જે રાજા ખમ્ રમતીઆળ છે તેની મનશક્તિવિષે આપણે શું જોયુ છે ? વળી જેએ ભારે મનશક્તિવાળા છે તેઆમાંથી કેટલા રમતીઆળ છે ? આપણે અનુભવે જોઇયે છીએ કે મનશક્તિવાળા ઘણાજ આછા રમતીઆળ જોવામાં આવશે. વિલાયતના ગારાએ હાલ રમત ઉપર ખૂબ ઉતર્યા છે, તેને તેનાજ મહાકવિ કપલીંગે અક્કલના શત્રુ છે, એવા વણુ વ્યા છે; અને કહ્યું છે કે તેઓ ઇંગ્લાંડના વેરી બનશે. હિંદુસ્તાનમાં આપણા મનશક્તિવાળા ગૃહસ્થાએ જૂદો રસ્તા પકડયા જોવામાં આવે છે-તેઓ મનને કસરત આપે છે, અને પ્રમાણમાં શરીરને ઘણી ઓછી અથવા મુઠ્ઠલ આપતા નથી. આવાને આપણે ખોઈ બેસીએ છીએ. તેઓનાં Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરેાગ્ય-અધિકાર. ---- ---- શરીર એકલી મગજમારીથી ક્ષીણ થઈ જાય છે, કંઈ ને કંઈ રાગ તેનાં શરીરમાં ઘર કરે છે, અને જ્યારે તેઓના અનુભવ દેશને ખૂન્ન કામ લાગે એવા હાય તેવે સમયે તેઓ દેહત્યાગ કરે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એકલી મનકસરત કે એકલો શરીરકસરત ખસ નથી; તેમજ જે કસરત ઉપયાગી નથી એટલે રમતમાં મળે છે તે કસરત ખરાખર ગણાય નડિ; પરન્તુ જે કસરતમાં મન અને શરીર ખન્ને એકી વખતે ને આખા વખત કેળવાય એજ ખરી કસરત છે, ને એવા માણુસ તન્દુરસ્ત રહી શકે. આવા માણસ તા ખેડુતજ છે. ત્યારે હવે ખેડુત નથી તેણે શું કરવું ? ક્રિકેટ વગેરે રમતાથી મળતી કસરત એ ખાખર નથી, એટલે આપણે એવી કસરત શેાધવી જોઇએ કે જેથી ખેડુતના જેવા કંઇક અર્થ સરે. વેપારી અને ખીજા બધા પાતાના ઘરની આ સપાસ વાડી બનાવી શકે છે, ને તેમાં ખાઢવાનું કામ એ કે ચાર કલાક હમેશાં કરી શકે છે. ફેરીવાળા વગેરેને તેા પેાતાના ધંધામાંજ કસરત મળી રહે છે. આપણે પારકા ઘરમાં રહેતા હાઇએ તે તેની જમીનમાં કેમ કામ કરી શકીએ એ સવાલ ન ઉઠવા જોઇએ, કેમકે એ હલકા મનની નિશાની છે. ગમે તેની જમીનમાં આપણે ખાદવા વાવવાનું કામ કરી શકીશું તેથી આપણને ફાયદાજ છે. આપણાં ઘર સુધરશે ને આપણે ખીજાની જમીન ઠીક રાખ્યાના સાષ ભગવી શકીશું. જેઆને જમીનનો કસરત ન મળી શકે અથવા જેઓને તે કોઇપણ રીતે પસં≠ આવે તેમ નથી તેવાઓને સારૂ એ શબ્દની જરૂર છે; જમીનમાં કામ કરવા સિવાય સર્વોત્તમ કસરત ચાલવાની છે. એ કસરતાની રાજા કહેવાય છે ને એ વાત વાસ્તવિક છે. આપણા ફ્કીશ અને સાધુએ બહુ તન્દુરસ્ત રહે છે તેનાં કારણોમાં એક એ પણ છે કે તેઓ ગાડી, ઘેાડા વગેરે વા હનાના ઉપયોગ કરતા નથી. તેઓ પેાતાની બધી મુસાફરી પગે કરે છે. થેારા કરીને મહાન અમેરીકન થઈ ગયા તેણે ચાલવાની કસરતવિષે અહુ વિચારવા લાયક પુસ્તક લખ્યુ છે. તેણે એમ જણાવ્યુ` છે કે પેાતાને વખત ન મળે એવા મહાનાથી જે માણસ ઘર મહાર નીકળતા નથી, હાલતા-ચાલતા નથી ને લ ખવા વગેરેનાં કામેા કરે છે, તે માણસનાં લખાણો વગેરે પણ જેવા તે માંદા તેવાં માંદાં હાય છે. પેાતાના અનુભવ વિષે તે જણાવે છે કે તેણે સરસમાં સરસ પુસ્તકો લખ્યાં ત્યારે તે હમેશાં વધારેમાં વધારે ચાલતેા. હમેશાં ચાર પાંચ કલાક ચાલવુ' એ તેના મનમાં કંઈજ ન હતું. આપણને ખરેખરી ભૂખ લાગી હાય ત્યારે જેમ આપણે કામ નથી કરી શકતા; તેમજ કસરતને વિષે હાવું જોઇએ, આપણા માનસિક કામનું માપ લેતાં આપણને આવડતું નથી તેથી ૪૦૭ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. એકાદશ આપણે જોઈ શકતા નથી કે શારીરિક કસરત વિના કરેલાં માનસિક કાર્યો નીરસ ને નમાલાં હોય છે. ચાલવાથી લોહીને ફેરા ઝપાટાબંધ દરેક ભાગમાં થાય છે, તેથી દરેક અંગની હીલચાલ થાય છે, અને બધાં અંગ કસાય છે. ચાલ વામાં હાથ વગેરેની હીલચાલ થાય છે એ યાદ રાખવું જોઈએ. ચાલવાથી શુદ્ધ હવા આપણને મળે છે. વળી બહારના ભવ્ય દેખાવ આપણે જોઈયે છીએ. ચાલવું તે હંમેશાં એકજ જગ્યાએ અથવા ગલીઓમાં હોવું જોઈએ નહિ, પણ ખતમાં ને ઝાડીઓમાં ફરવું જોઈએ, તેથી કુદરતની શેભાની કિંમત કંઈક કરી શકાય છે. એક બે માઈલ ચાલવું તે ચાલવું ગણવાનું નથી, પણ દશ બાર માઈલ ચાલવું એજ ચાલવું ગણાય. આવું હમેશાં જેનાથી ન બને તે દર રવિવારે ખૂબ ચાલી શકે છે. એક દરદી એક અનુભવી વૈદને ત્યાં ગોળી લેવા ગયે, તેને દરદ અજીર્ણનું હતું. વૈદે તેને હમેશાં ડું ચાલવાની સલાહ આપી. દરદી બે કે તેનામાં જરાએ તાકાદ નથી. વેદ સમજે કે દરદી બીકણ હતું, તે તેને પોતાની ગાડીમાં લઈ ગયે. રસ્તામાં ચાબુક જાણી જોઈને પાડી નાખે. વિવેકને ખાતર દરદીને ચાબુક લેવા ઉતરવું પડયું. વૈદે પોતાની ગાડી હાંકી મૂકી. બિચારા દરદીને હાંફતા હાંફતા પાછળ જવું પડયું. તેને ખબ ચલાવ્યા પછી ગાડી પાછી વાળી દરદીને ગાડીમાં લીધો; ને તેને કહ્યું કે તને ચલાવવું એજ તારી દવા હતી, તેથી વૈદને ઘાતકી દેખાગને જોખમે પણ દરદીને ચલાવવું પડે. દરદીને પણ કકડાવીને ભૂખ લાગી હતી તેથી ચાબુકની વાત ભૂલી ગયો. તેણે વૈદને ઉપકાર માન્ય ને ઘેર જઈને સંતોષપૂર્વક ખાધું. જેઓને ચાલવાની ટેવ નથી ને જેઓને બદહજમી ને તેથી ઉત્પન્ન થતાં દરદ થાય છે તેએાએ ચાલવાને અખતરો કરી જે. પષાક. ખોરાક ઉપર આરોગ્યનો આધાર રહે છે તેમ પિષાક ઉપર પણ કંઈ દરજજે રહે છે. ગેરી ઓરતે પોતે માનેલી શોભાને ખાતર એવો પોષાક પહેરે છે કે તેથી તેમની કેડ અને પગ સાંકડાં રહે. આથી અનેક પ્રકારનાં દરદનાં ભેગી તેઓ થાય છે. ચીનમાં ઓરતોના પગ એટલા નાજુક રાખે છે કે આપણું બચ્ચાંના પગ પણ તેથી મોટા હોય છે. આથી ચીનની ઓરતેના આરેગ્યને ઘણે ધકકે પહોંચે છે. આ બે દાખલા ઉપરથી વાંચનાર તુરત સમજી શકશે કે પોષાકની પસંદગી ઉપર આરોગ્યને આધાર કંઈક ભાગે પણ રહે છે ખરે, Page #441 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય-અધિકાર.. સારામાં સારાં ચિત્ર તે ન નદશાનાંજ જોવામાં આવે છે પોષાક પહેરી શરીરનાં સાધારણ અંગે ઢાંકવામાં આપણે કેમ જાણે કુદરતને દોષ બતાવતા હેઈએ નહિ? જેમ આપણી પાસે વધારે પૈસા હોય તેમ આપણે વધારે ટાપટીપ કરતા જઈએ છીએ. કઈ કંઈ રીતે ને કઈ કંઈ રીતે રૂપ કહાડવા ઈચ્છે છે, ને પછી પિતાનું મહે અરીસામાં જોઈ મલકાય છે કે વાહ! હું કે રૂપાળો ? આપણાં બધાંની દષ્ટિ જે ઘણુ મહાવરાથી બગડી ન હોય તે આ પહો તુરત જોઈ શકીશું કે માણસનું સારામાં સારું રૂપ તે તેની નગ્નદશામાં રહેલું છે, અને તેનું આરોગ્ય પણ તેમાં છે. એક પહેરણ પહેર્યું કે તેટલે દરજજે રૂપને ભંગ કર્યો. કેમ જાણે આટલું બસ ન હોય તેથી મરદ અને સ્ત્રી બને જવાહર પહેરે છે. કઈ મરદે પગે બેડી પહેરે છે, કાનમાં વાળી લટકાવે છે, ને હાથે વીંટી રાખે છે. આ બધાં ગંદકીનાં ઘર છે, ને શોભા તે તેમાં શી રહેલી છે એ સમજવું સહેલું નથી. ઓરતોએ હદવાળી છે. પગે ન ઉપડે તેવાં કલ્લાં કે ઝાંઝર, કાનમાં પુષ્કળ વાળીઓ, નાકે વળી કુલડાં, હાથે પણ જેટલા દાગીના હોય તેટલા ઓછા. આ પહેરી શરીરે પુષ્કળ મેલ ચઢાવીએ છીએ. કાનમાં ને નાકમાં તે મેલની સીમા રહેતી નથી. આ મેલી દશાને આપણે શણગાર માની પૈસાના ખર્ચમાં તણાતા જઈએ છીએ ! ચેરના ભયથી જીવને જોખમમાં નાખતાં ડરતાં નથી. ખરું કહ્યું છે કે અભિમાનથી પેદા થએલી મૂર્ખતાને આપણે દુઃખ વેઠી જે કિંમત ભરીએ છીએ તે અઢળક છે. કાનમાં ગુમડાં થવા છતાં બૈરીઓએ પોતાના કાનની વાળી કહાડવા દીધી નથી. હાથે ગુમડું થાય, હાથ પાકે પણ બંગડી ન કઢાય. આંગળી પાકે પણ હીરાની વીંટી મરદ કે ઓરત કાઢે તે તેના રૂપમાં ખામી આવે! આવા દાખલા તે ઘણાઓએ નજરે જોયા હોવા જોઈએ. પોષાક વિષે બહુ સુધારા કરવા મુશ્કેલ છે, છતાં ઘરેણાંને રજા આપી શકીએ તેમ છીએ. જરૂર જણાતાં સીવાયનાં કપડાં પણ જતાં કરી શકીએ તેમ છીએ. રીત રિવાજને અનુસરવા ખાતર કેટલાંક કપડાં રાખી બીજાને રજા આપી શકીએ તેમ છીએ. જેનું મન, પોષાક એ માણસનું આભૂષણ છે, એ વહેમમાંથી છુટું થયું છે, એ માણસ ઘણે સુધારો કરી પોતાનું આરોગ્ય સાચવી શકે છે. હાલ વળી એ વાયરે વાગે છે કે યૂરોપને પિષાક આપણે પહે એ સરસ છે, ને એથી આપણે રૂવાબ પડે, તથા આપણને લોકો માન આપે. આ બધું વિચારવાને આ અવસર નથી. અહીં તે એટલું જ કહેવું જરૂર છે Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહું-ભાગ ૩ જો. -~-~~-~~~ 55 કે યૂરોપના પાષાક યૂરોપના ઠંડા ભાગેામાં ભલે ચેાગ્ય હેાય; પણ હિંદુસ્તાનના પાષાક–અને હિંદુ અને મુસલમાને-હિંદુસ્તાનને સારૂ બંધબેસતા છે. આપણાં લુગડાં છુટાં હેાવાથી હવા આવ-જાવ કરી શકે છે. સફેદ ડાવાથી સૂર્યનાં ક્રિષ્ણે વિખરાઈ જાય છે. કાળા રંગના કપડામાં સૂર્ય હંમેશાં વધારે ગરમ લાગશે, કેમકે તેને લાગવાથી કિરણા વિખરાઈ જતા નથી. આપણે માથું તે હુંમેશાં ઢાંકીએ છીએ, બહાર નીકળતી વેળાએ તા જરૂર ઢાંકવાન, પાઘડી એ આપણી એળખ થઇ પડી છે; છતાં જ્યાં પ્રસંગ આવે ત્યાં માથુ ખુલ્લું રાખવાથી ફાયદાજ છે. વાળ વધારવા ને પટીયાં પાડવાં એ તેા જંગલીપણુંજ જણાય છે. વધારેલા વાળમાં ધૂળ, મેલ ને લીખા વાસ કરે છે. માથામાં ગુમડાં થાય તેા તેની માવજત કરવી એ પણ મુશ્કેલ પડે છે. પાઘડી પહેરનારને માથાના વાળ સાહેબ લેાકની જેમ વધારવા એતા અણુસમજ ગણાય. એકાદશ પગને વાટે આપણે બહુ દરદના પંજામાં આવી પડીએ છીએ. ખૂટ વગેરે પહેરનારના પગ સુંવાળા થઈ જાય છે. તેમાં પસીના છુટે છે ને તે ખદખ મારે છે. જે માણસને વાસની પરીક્ષા છે તેનાથી છૂટ પહેરનાર માસ ખૂટ ને માજા કહાડે ત્યારે તેની પડખે ઉભી શકાતું નથી, એટલી વાસ તેના પગ માંથી છુટે છે. આપણે તા જોડાને કાંટારખાં કે પગરખાં કહીએ છીએ, એટલે કાંટામાં ચાલવું હાય, હુ તડકામાં કે ટાઢમાં રખડવું હેાય ત્યારેજ આપણને જોડા પહેરવાની જરૂર છે, અને તે પણ આખા પગને ઢાંકે તેમ નહિ પણ માત્ર તળીયાંને ઢાંકે; એટલે જરૂર જણાય ત્યારે માત્ર સેંડલ પહેરવાં જોઇએ. જેને માથું દુખવાનું દરદ હાય, જેને શરીરની નખળાઈ હાય, જેને પગના દુખાવે! હાય ને જેને જોડા પહેરવાની આદત હાય, તેણે જેડા પહેર્યા વિના ચાલવાનાં અખતરા કરી જોવા; એટલે તેને તુરત માલમ પડશે કે પગ ખુદ્દા રાખી, તેને જમીનના સ્પર્શી થવા દઇ, તેને પસીના રહિત રાખી આપણે કેટલા ફાયદા તુરત ઉઠાવી શકીએ છીએ. સેડલ એ બહુ સરસ જોડાની જાત છે, ને પ્રમાણમાં સસ્તી જાત છે. આફ્રિકામાં પાઈનટાઉન આગળ ટ્રાપીસ્ટ લેાકેા જેને જોઇએ તેને સારૂ બનાવે છે, ને ફિનિકસમાં પણ સેડલ બની શકે છે. સાધારણ વર્ગ એકલા સેંડલથી ચલાવી લે તેટલી તેની હિંમત નહિ ચાલે, તેવા માણુસે પણ જ્યારે જ્યારે પગને છુટા રાખી શકાય ત્યારે તે રાખવાજ, ને જ્યારે ટ વિના ચલાવાય ને કંઇક પણ તળીયાંને સારૂ જોઇએ ત્યારે સે લના ઉપયાગ કરવા. -- - Page #443 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ wwwww આરાગ્ય અધિકાર. ગુહ્ય પ્રકરણ. જેણે આરાગ્યનાં પ્રકરણા ધ્યાનપૂર્વક વાંચ્યાં છે તેને મારી વિનંતિ છે કે આ પ્રકરણુ વિશેષ ધ્યાનથી વાંચવું, ને તે ઉપર ખૂખ વિચાર કરવા. ખીજા પ્રકરણા હજી આવશે અને તે ઉપયાગી થઇ પડશે, એમ હું માનું છું; પ આ વિષય ઉપર ખીજું એકે પ્રકરણ આના જેવું અગત્યનું નહિ હેાય. મેં અગાઉ સૂચવ્યું છે કે આ પ્રકરણેામાં એવી એક પણ મામત મેં લખી નથી કે જેને વિષે મને જાતિ અનુભવ થયા નથી, અથવા જે હું પાતે ઢઢતાપૂર્વક ન માનતા હાઉં. *** જાપ આરેાગ્યની ઘણી ચાવીઓ છે, અને તે બધી ચાવીઓની જરૂર છે, પશુ તેની મુખ્ય ચાવી બ્રહ્મચર્ય છે. સારી હવા, સાશે ખેારાક, સારૂં પાણી વગેરેથી આપણે આરાગ્ય મેળવી શકીએ, પણ જેટલા પૈસા કમાઇએ તેટલા ઉડાવીએ તેા કઇ ખચતું નથી, તેમજ જેટલું આરોગ્ય મેળવીએ તેટલું ઉડાવીએ તેા પાસે પુંછ શી રહેવાની છે? માટે સ્ત્રી અને પુરુષ બન્નેને આરેાગ્યરૂપી ધન સાચવવાને સારૂ બ્રહ્મચર્યની સંપૂર્ણ જરૂર છે; એમાં કાઇએ શક લાવવાના નથી. જેણે પેાતાનું વીર્ય સાચવ્યું છે તેજ વીર્યવાન-બળવાન કહેવાય ને ગણાય. બ્રહ્મચર્યાં તે શું ? એ સવાલ થશે. પુરૂષ સ્ત્રીના ભેાગ ન કરવા ને એ પુરુષના ભાગ ન કરવા, એ બ્રહ્મચર્ય છે. · ભાગ ન કરવા ' એટલે એકબીજાના વિષયની ઇચ્છાએ સ્પર્શ ન કરવા એટલુંજ નહિ, પણ એ ખાખત વિચાર પણ નહિ લાવવા–એ ખામતનું સ્વપ્નું પણ ન હેાવું જોઈએ. પુરુષ સ્ત્રીને જોઇને ઘેલા ન થવું અને સ્ત્રીએ પુરૂષને જોઇને ઘેલા ન થવું, જે શુદ્ઘશક્તિ - પશુને કુદરતે આપી છે તેને દખાવી, આપણા શરીરમાંજ સંગ્રહ કરી, તેને ઉપયાગ આપણું આરેાગ્ય વધારવામાં કરવા; અને તે આરાગ્ય એકલા શરીરનું નહિ પણ મનનું, બુદ્ધિનું અને યાદશક્તિનું છે. હવે જરા આસપાસ કૌતુક બને છે તે જોઇયે. નાનેથી મેટાં બધાં માણુસે તેમજ સ્ત્રીએ, ઘણે ભાગે આ મેહમાં ડુબેલાં પડયાં છીએ. આપણે એવે સમયે ગાંડાતુર ખની જઇએ છીએ. આપણી બુદ્ધિ ઠેકાણે રહેતી નથી, આપણી આંખને પડદા આવી જાય છે, આપણે કામાન્ય બનીએ છીએ. કામમાં આવી ગયેલા પુરુષાને, સ્ત્રીઓને ને છે।કરા-છેકરીઓને મેં તદન ખાવા જેવાં જોયાં છે. મારા પેાતાના અનુભવ તેથી જૂદા નથી. જ્યારે જ્યારે તે દશામાં હું આવેલા છું ત્યારે ત્યારે મારૂં ભાન હું ભૂલી ગયા છું. એ વસ્તુજ એવી છે. આમ એક રતિભાર રતિ ( સુખ ) ને સારૂ આપણે એક મણુથી વિશેષ મળ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧ર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ ========ાજકાર==== ====== એક પળમાં ગુમાવી બેસીએ છીએ. જ્યારે આપણે મદ ઉતરે છે ત્યારે આપણે રંક હાલતમાં રહીએ છીએ. બીજે દહાડે સવારમાં આપણું શરીર ભારે રહે છે, આપણને ખરૂં ચેન રહેતું નથી, આપણું કાયા મંદ થઈ ગઈ હોય છે, આપણું મન ઠેકાણું વગરનું હોય છે, તે બધું ઠેકાણે લાવવા-રાખવા, આપણે દૂધના કાઢા પીએ છીએ, ગજવેલ ફાકીએ છીએ, યાકુતિઓ લઈએ છીએ, વૈદ્યોની પાસે જઈને પુષ્ટિકારક દવા માગીએ છીએ, કયા ખેરાકથી આપણે કામ વધે એ આપણે શોધ્યા કરીએ છીએ. આમ દિવસે જાય છે, ને જેમ જેમ વર્ષ જાય છે તેમ તેમ અંગે, અકલે હીણ થઈએ છીએ અને ઘડપણમાં આપણી બુદ્ધિ ગએલી જોવામાં આવે છે. ખરું જોતાં એમ ન થવું જોઈએ-ઘડપણમાં બુદ્ધિ મંદ થવાને બદલે તેજ થવી જોઈએ, આ દેહે મેળવેલો અનુભવ આપણને તથા બીજાને ઉપયોગી થઈ શકે એવી આપણી સ્થિતિ રહેવી જોઈએ; અને જેઓ બ્રહ્મચર્ય પાળે તેની તેવી સ્થિતિ રહે છે. તેને મરણનો ભય નથી અને મરણ સમયે પણ તે ઇશ્વરને ભૂલતો નથી, તે ખોટાં વલખાં મારતો નથી, ને ચાળા કરતો નથી. તે હસમુખે ચહેરે આ દેહને છેડી માલેકને પોતાને હિસાબ આપવા જાય છે. આજ પુરુષઆમ મરે તેજ સ્ત્રી. તેઓએ જ ખરું આરોગ્ય જાળવ્યું એમ ગણાય. આપણે સાધારણ રીતે વિચાર કરતા નથી કે આ જગતમાં મેજ-મજા, અદેખાઈ, મોટાઈ, આડંબર, ગુરુ, અધીરાઈ, ઝેર વગેરેનું મૂળ આપણે બ્રહાચર્યને ભંગ કરીએ છીએ તે છે. આપણું મન આપણે હાથ ન રહે, ને દરરોજ એક કે વધારે વખત એક બાળક કરતાં પણ બેદબની જઈએ, તે પછી જાણ્યે અજાણ્યે યા ગુહા નહિ કરીએ-કયું ઘેર કર્મ કરતાં અટકીશું? પણ આવું બ્રહ્મચર્ય પાળનારાને કણ જુએ છે? એવું બ્રહ્મચર્ય જે બધા પાળે તે દુનિયાનું સત્યાનાશ વળે. આમાં ધર્મચર્ચા આવી જવાનો સંભવ છે, એટલે તેટલે ભાગ છેડી માત્ર દુન્યવી વિચારજ કરીશું. મારા વિચાર પ્રમાણે આ બને સવાલનું મૂળ આપણે બીક અને કાયરતા છે. આપણે બ્રહ્મચર્ય પાળવા માગતા નથી એટલે તેમાંથી નીકળી જવાનું બહાનું શોધીએ છીએ. બ્રહ્મચર્ય પાળનારા આ દુનિયામાં ઘણએ પડયા છે, પણ તેને શોધતાં તુરતજ મળતા હોય તે તેનું મૂલ્ય પણ શું હોય ? હીરાને મેળવતાં પૃથ્વીના આંતરડામાં હજારો મજુરાને ગોંધાઈ રહેવું પડે છે, અને ત્યાર પછી પણ પર્વત જેટલી કાંકરીઓમાંથી એક મૂઠી જેટલા હીરા હાથ આવે છે, ત્યારે બ્રહ્મચર્ય પાળનારા હીરાને શોધવાને સારૂ કેટલે પ્રયત્ન કરવો જોઈએ, તે સૌએ ત્રિરાશી બાંધીને જવાબ શોધી કહાડ. બ્રહ્મચર્ય પાળતાં પૃથ્વીનું નિકંદન વળી જાય Page #445 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ આરોગ્ય અધિકાર. તેની સાથે આપણને સંબંધ જ ક્યાં છે? આપણે કંઈ ઈશ્વર નથી–જેણે પૃથ્વી બનાવી છે તે પિતાનું સંભાળી લેશે. બીજાઓ પાળે કે નહિ એ સવાલ આ પણને કરવાનેજ ન હોય. આપણે વેપાર, વકીલાત વગેરે ધંધામાં પડતાં વિચારતા નથી કે બધા વકીલ કે વેપારી થાય તો શું થાય? છેવટમાં જે બ્રહ્મચર્ય પાળશે તે પુરુષ અથવા સ્ત્રીને કાળે કરીને બન્ને સવાલોને જવાબ મળી આવશે, એટલે કે તેના જેવા બીજા તેને મળી રહેશે અને બધા બ્રહ્મચર્ય પાળે તે પૃથ્વીનું શું થાય તે પણ તે ધોળા દિવસ જેવું જોઈ શકશે. ઉપરના વિચારે જંજાળી માણસે કેમ અમલમાં મૂકી શકે? પરણેલા શું કરે? જેને છોકરાં છે તે શું કરે? જેનાથી કામને વશ નજ રાખી શકાય તે શું કરે? આપણે સરસમાં સરસ શું છે તે જોયું. તે નમુનો આપણી પાસે રાખીએ તો પછી તેની તેવીજ કે ઉતરતી નકલ કરી શકીએ. બાળક પાસે અક્ષર લખાવીએ ત્યારે સારામાં સારા અક્ષરનો નમુનો તેની પાસે મૂકીશું તે બાળક તે ઉપરથી પોતાની શક્તિ પ્રમાણે પૂરી કે અધુરી નકલ કરશે, તેમજ આપણે અખંડ બ્રહ્મચર્યને નમુને આપણી સામે રાખી તેની નકલ કરવા મથી શકીએ તેમ છીએ. પરણ્યા એટલે શું? કુદરતી કાયદે તે એ છે કે જ્યારે સ્ત્રી-પુરુષને પ્રજાની ઈચ્છા થાય ત્યારે જ તેઓ બ્રહ્મચર્યને તેડે. આમ વિચારપૂર્વક કેઈ જેવું વર્ષ કે ચાર પાંચ વર્ષે એક વેળા બ્રહ્મચર્ય તોડે તે તદન ગાંડા નહિ બને, અને તેઓની પાસે વીર્યરૂપી પુંજી ઠીક એકઠી રહી શકશે. ભાગ્યેજ એવાં સ્ત્રી-પુરુષ આપણું જોવામાં આવશે કે જેઓ માત્ર પ્રજાની ઉત્પત્તિને ખાતરજ કામગ કરતાં હોય; બાકી હજારે માણસે તે કામગ માગે છે, ઈચ છે ને કરે છે. તેનું પરિણામ એ આવે છે કે તેઓની ઈચ્છા વિરૂદ્ધ પ્રજા ઉત્પન્ન થાય છે. આ વિષયગ ભેગવતાં આપણે એટલા આંધળોભીંત બની જઈએ છીએ કે સામેના વિચારજ કરતા નથી. આમાં સ્ત્રી કરતાં પુરુષ વધારે ગુન્હેગાર છે. પિતાના ગાંડપણમાં સ્ત્રીની નબળાઈને અને પ્રજાને ભાર ઉપાડવાની–તેને ઉછેરવાની તેનામાં તાકાદ છે કે નહિ તેને તેને ખ્યાલ પણ રહેતું નથી. પશ્ચિમના લેકેએ તે આ બાબતમાં હાજ ઓળંગી છે. તેઓ પોતાના ભોગ ભેગવવાને ખાતર ને પ્રજા ઉત્પન્ન થાય તેને બે દૂર રાખવા ખાતર અનેક ઉપચારો વાપરે છે. તે ઉપચાર ઉપર પુસ્તકો લખાયાં છે, અને વિષય જોગવવા છતાં પ્રજા ઉત્પન્ન ન થાય એવું બતાવનારા ધંધાથીઓ પડયા છે! આપણે આવા પાપમાંથી હજુ તે મુક્ત છીએ; પણ આપણી સ્ત્રીઓ ઉપર બોજો લાદતાં આપણે ઘડીભર વિચાર કરતા નથી, ને આપણી પ્રજા નબળી, વીર્યહીન, બાયલી અને બુદ્ધિહીન થાય તેની * લેખક ઈશ્વરને પૃથ્વીને કર્તા માને છે એમ જણાય છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ દરકાર પણ રાખતા નથી. જ્યારે જ્યારે પ્રજા ઉત્પન્ન થાય ત્યારે આપણે ઈ શ્વરને પાડ માનીએ છીએ, એ આપણે કંગાલ દશા ઢાંક્વાનો એક રસ્તો છે. નબળી, પાંગળી, વિષયી, નમાલી પ્રજા આપણને થાય એને આપણે ઇશ્વરી કેપ કેમ ન માનીએ? બાર વર્ષના બાળકને પ્રજા થાય એમાં આપણને શું સુખ માનવાનું હોય ? તેમાં ઉત્સવ શે ઉજવો હોય? બાર વર્ષની બાળા માતા થાય એને મહા કેપ કેમ ન માન? તુરત વાવેલા ઝાડમાં ફળ થાય તે તે નબળું હોય છે એમ આપણે જાણીએ છીએ, તે ઝાડને ફળ ન બાઝે એવા આપણે ઈલાજ લઈએ છીએ; છતાં બાળક ને બાળક વરથી પ્રજા ઉત્પન્ન થાય ને આપણે ઉજાણી કરીએ એ તે ભીંત ભૂલવા જેવું થયું. હિંદુસ્તાનમાં કે દુનિયામાં નમાલા માણસો કીડીની પેઠે ઉભરાય તેથી હિંદુસ્તાનનો કે દુનિયાને શે ઉદ્ધાર થઈ શકે ? પશુ આપણા કરતાં સારાં છે, કે જ્યારે તેઓને પ્રજા ઉત્પન્ન કરવાની હોય ત્યારેજ નર માદાનો મેળાપ આપણે કરાવીએ છીએ. મેળાપ પછી ને ગર્ભકાળ તથા જન્મ પછી બચું ધાવણ છોડી મોટું થાય ત્યાંસુધીને કાળ તદન પવિત્ર ગણુ જોઈએ, ને પુરુષે તથા સ્ત્રીએ તે કાળ દરમિયાન તે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ; તેને બદલે આપણે ઘડીભર પણ વિચાર કર્યા વિના આપણું કાર્ય કર્યેજ જઈએ છીએ ! આવાં રોગી મન આપણું છે એનું નામ અસાધ્ય રોગ. એ રોગ આપણને મોતની મુલાકાત કરાવે છે, અને મોત થતું નથી ત્યાં સુધી આપણે ઘેલા માણસની પેઠે ભમ્યા કરીએ છીએ. પરણેલાં સ્ત્રી-પુરુષેની ખાસ ફરજ છે કે તેઓએ પોતાના વિવાહને બેટે અર્થ નહિ કરતાં શુદ્ધ અર્થ કરી જ્યારે ખરેખર પ્રજા ન હોય ત્યારે વારસ ઈચ્છીનેજ પિોતે ભેગાં થવું. આપણી દયામણી દશામાં આમ કરવું બહુ મુશ્કેલ છે. આપણે ખોરાક, આપણુ રહેણું, આપણે વાત, આપણું આસપાસના દેખાવે, એ બધા આપણી વિષયવાસના જાગ્રત કરનારા છે. વળી અફીણની પેઠે વિષયનો આપણને અમલ ચઢેલો હોય છે, તેવી સ્થિતિમાં આપણે વિચાર કરી પાછા હઠીએ એ કેમ બને ? પણ જે બનવું જોઈએ તેને વિષે કેમ બને, એવી શંકા ઉઠાવનારને સારૂ આ લખાણમાં જવાબ નથી. જેઓ વિચાર કરી કરવું જોઈએ તે કરવાનો પ્રયત્ન કરવા તૈયાર હોય તેને સારૂ આ લખાણ છે. જેઓ પિતાની સ્થિતિમાં સંતોષ માની બેઠા છે તેને આવું વાંચતાં પણ કંટાળો આવશે, પણ જેઓ પોતાની કંગાળ દશા જોઈ શક્યા છે ને તેથી કંઈક ભાગે કંટાળ્યા છે તેને મદદ કરવાને આ લખાણને હેતુ છે. ઉપરના લખાણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જેઓ પરણ્યા Page #447 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ. આરોગ્ય અધિકારી, નથી તેઓએ આવા કઠણ કાળમાં પરણવું જ ન જોઈએ; અને જે પરણ્યા વિના નજ ચાલે તે જેમ બને તેમ મોડું પરણવું જોઈએ. પચીસ કે ત્રીસ વર્ષ સુધી ન પરણવામાં જુવાન પુરૂએ “પણ” લેવાં ઘટે છે. આવું કરવાથી આરોગ્ય મળવા ઉપરાંત જે બીજા ફાયદા મળે તેનો વિચાર આ સ્થળે આપણે કરી શકતા નથી, પણ સૌ કોઈ પિતાની મેળે તે ફાયદા નીપજાવી શકશે. જે માબાપ આ લખાણ વાંચે તેને એટલું કહેવું ઘટે છે કે તેમનાં છોકરાને બચપણમાંથીજ વિવાહ કે સગાઈ કરી વેચી આપે છે તેથી તેઓ ઘાતકી બને છે, તેમાં પિતાનાં બચ્ચાંને સ્વાર્થ તપાસવાને બદલે પિતાને અધ સ્વાર્થ તપાસે છે. પિતાને મોટાં થવું છે, પિતાની નાત જમાતમાં નામ મેળવવું છે, કરાંના વિવાહ કરી તમાશો જોવે છે. કરાંનું હિત જુએ તે તે તેને અભ્યાસ તપાસે, તેનું જતન કરે, તેને શરીરની કેળવણી આપે. આ જમાનામાં બાળક છોકરાંને પરણાવી ઘરસંસારી ખટપટની જવાબદારીમાં મૂકી દેવાં એથી તેઓનું બીજું કર્યું મોટું અહિત હોઈ શકે? છેવટમાં જે સ્ત્રી કે પુરુષ એક વખત પરણ્યાં છે તેમાં મોતથી વિગ થાય ત્યારે તે તેઓએ વૈધવ્ય પાળવું એ આરોગ્યને કાયદે છે. કેટલાક Bકટરોએ એવો અભિપ્રાય આપે છે કે જુવાન પુરુષ અથવા સ્ત્રીને વીર્યપાત થવાનો અવકાશ મળવા જ જોઈએ; બીજા કેટલાક ડકટરે એમ પણ કહે છે કે કોઈપણ સ્થિતિમાં વીર્યપાત કરવાની જરૂર નથી. આમ ડૉકટરે લડી મરે છે ત્યાં આપણે ડોકટરથી દેરવાઈ આપણા વિચારને ટેકે મળે એમ સમજી વિષયમાં લીન રહેવાનું સમજીએ એમ ન જ થવું જોઈએ. મારા પિતાને અનુભવ અને બીજાઓ જેનો અનુભવ હું જાણું છું તે ઉપરથી હું બેધડક રીતે કહી શકું છું કે આરોગ્ય જાળવવાને સારૂ વિષય કરવાની જરૂર નથી, એટલું જ નહિ પણ વિષય કરવાથી–વીર્યપાત થવાથી આરોગ્યને ઘણી નુકસાની પહોંચે છે. ઘણા વર્ષથી બંધાએલી મજબુતી–મનની ને તનની–એક વખતના વીર્ય પાતથી પણ એટલી જતી રહે છે કે તેને પાછી મેળવતાં બહુ વખત જોઈએ છીએ; અને તેટલો વખત જતાં પણ અસલ સ્થિતિ આવીજ શક્તી નથી. ભાંગેલા કાચને સાંધે મારી તેની પાસેથી કામ ભલે લો, પણ તે ભાંગેલો તે ગણાશેજ. જ વીર્યનું જતન કરવાને સારૂ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, અગાઉ જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ખોરાક અને સ્વચ્છ વિચારની પૂરી જરૂર છે. આમ નીતિને આરોગ્યની સાથે ઘણે નિકટ સંબંધ છે–સંપૂર્ણ નીતિવાન જ સંપૂર્ણ આરોગ્ય મેળવી શકે. જાગ્યા ત્યાંથી સવાર સમજી ઉપરનું લખવું ખૂબ વિચારી જેઓ Page #448 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ -- જય જજાજન======= ==જનક તે સૂચના અમલમાં મૂકશે તેઓને પ્રત્યક્ષ અનુભવ મળશે. થોડી મુદત જેણે બ્રહ્મચર્ય જાળવ્યું હશે તે પણ પોતાના મનમાં વધેલું બળ ને શરીરનું બળ, એ બને જોઈ શકશે; અને એક વખત જે તેના હાથમાં પારસમણિ આવશે તે તેને જીવની સાથે જતન કરી સાચવશે. જરાએ ચકશે તે તુરત જોઈ લેશે કે તેણે મટી ભૂલ કરી છે. મેં તે બ્રહ્મચર્યના અગણિત લાભ વિચાર્યા પછી જાણ્યા પછી, ભૂલો કરી છે, ને તેનાં કડવાં પરિણામ પણ જોયાં છે. ભૂલ પહે લાંની મારા મનની ભવ્ય દશા, ભૂલ પછીની મારી દીન દશા, એને મને તાદશ ચિતાર આવ્યા કરે છે. પણ મારી ભૂલમાંથી હું એ પારસમણિની કિંમત જાણતાં શીખ્યો છું. હવે અખંડ જાળવીશ કે નહિ એ જાણતો નથી. ઈશ્વરની સહાયથી જાળવવાની આશા રાખું છું. મારા મનને અને શરીરને તેથી થએલા લાભ હું જોઈ શકું છું. હું પોતે બાળપણે પરણેલો, બાળપણે અંધ બનેલો, બાળપણે પ્રજા પામેલો ઘણે વર્ષે જાગ્યે જાગીને જે યું તો મહાભારતમાં પડેલો એમ લાગે છે. મારી ભૂલથી ને મારા અનુભવથી જે કોઈપણ ચેતી લેશે ને બચશે તે આ પ્રકરણ લખીને હું કૃતાર્થ થ સમજીશ. આ પણ ત્રિરાશી બાંધવા જેવી છે. મારામાં ઉત્સાહ ઘણું છે એમ બહુ માણસોએ કહ્યું છે ને હું માનું છું, મારું મન તે નબળું ગણાતું નથી-કેટલાક તો મને હઠીલો ગણે છે, મારા શરીરમાં ને મનમાં રેગો રહેલા છે, પણ મારા પ્રસંગમાં આવે. લાના પ્રમાણમાં હું સારી રીતે આરોગ્યવાળો ગણાઉં છું. આ દશા જે હું વીસ વર્ષ સુધી વધારે કે એ છે વિષયમાં રહ્યા પછી જાગવાથી સાચવી શકો છું તે એ વીસ વર્ષ પણ બચાવી શકયો હોત તો કયાં હતી? હું પોતે તે સમજુ છું કે મારા ઉત્સાહનો આજે પારજ ન હોત, અને પ્રજાની સેવામાં કે મારા સ્વાર્થમાં હું એટલો ઉત્સાહ બતાવી શક્ત કે તેની બરાબરી કરનારની કસોટી થાત. આટલે સાર મારા ભાંગેલા દાખલામાંથી ખેંચી શકાય છે. જેઓ અખંડ બ્રહ્મચર્ય પાળી શક્યા છે તેઓનું શારીરિક, માનસિક, નૈતિક બળ જેણે જોયું હોય તે જ વિચારી શકે તેનું વર્ણન ન થઈ શકે. આ પ્રકરણ વાંચનાર સમજેલ હશે કે જ્યાં પરણેલાને બ્રહ્મચર્ય પાળવાની સલાહ આપવામાં આવી છે ત્યાં, ને રંડાયેલ પુરુષને વૈધવ્ય ભેગવવાની સલાહ આપી છે ત્યાં, પરણેલ કે ન પરણેલ પુરુષ યા સ્ત્રીને બીજે ક્યાંય પણું વિષય કરવાને અવકાશ હેયજ નહિ. પરસ્ત્રી અથવા વેશ્યા ઉપર કુદષ્ટિ કરવાથી શું ઘેર પરિણામ આવે છે એ આરોગ્યના વિષયમાં વિચારી શકાય નહિ, એ ધર્મને ને ઉડી નીતિને વિષય છે. અહીં તે માત્ર એટલું જ કહી શકાય છે કે પરસ્ત્રી અને વેશ્યાગમનથી માણૂસે વિસ્ફોટક આદિ નામ ન લેવા Page #449 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આશષ્યઅધિકાર. જાહ }=======∞ ચેાગ્ય–નીચ દરઢાથી પીડાએલા ને સડતા જોવામાં આવે છે. કુદરત એવી દયા કરે છે કે તેવાં સ્ત્રી પુરુĒાને તુરતજ ઘા પડે છે. તેમ છતાં તે સૂતેલાં રહે છે, ને પાતાનાં દરદોને સારૂ દવા શોધવા ડાકટરીને ત્યાં ભટક્યા કરે છે ! જ્યાં પરસ્ત્રીગમન ન ડાય ત્યાં પચાસ ટકા વૃંદા ને ડાકટરો નકામા થઇ પડે. એ દરર્દાએ માણસ જાતને એવી માથભીડી છે કે તે ખાખતમાં વિચારશીલ ડાકટરા જણાવે છે કે તેઓની શેાધા છતાં પણુ જો પરોગમનના સડા ચાલ્યા કરશે તેા પ્રજાએ!ના ઝપાટાભેર અત આવશે. એથી થતા રાગાની દવાઓ એવી છે, કે જો તે રોગનો નાશ થયા એમ લાગે તે બીજા ઘર કરે છે, ને તે પેઢી દર પેઢી ઉતરે છે. હવે પરણેલાને બ્રહ્મચર્ય પાળવાના ઉપાય બતાવી આ ધાર્યો કરતાં લખાએલું પ્રકરણ મધ કરીએ. ખારાક, હવા, અને પાણીના નિયમા જાળવ્યાથી પરણેલા માણસેા બ્રહ્મચર્ય જાળવી શકે નહિ. તેઓએ પેાતાની સ્ત્રીની સાથેની એકાંત તજવી જોઇએ. વિચાર કરતાં દેખાશે કે સ્ત્રીની સાથે વિષય ભેગવવા સિવાય એકાંતની જરૂર હાય નહિ. રાત્રિએ સ્ત્રી-પુરૂષે જૂદી એરડીએમાં સૂવું જોઇએ. દિવસના બન્નેએ સારા ધંધામાં ને સારા વિચારામાં નિરંતર શકા એલાં રહેવું જોઇએ. પેાતાના સુવિચારને ઉત્તેજન મળે તેવાં પુસ્તક વાંચવાં, તેવા પુરુષાનાં ચરિત્ર વિચારવાં, અને ભેળમાં તે દુ:ખજ રહ્યુ છે એ વિચાર વાર વાર કરવેશ. જ્યારે જ્યારે વિવયની ઇચ્છા થઈ આવે ત્યારે ત્યારે તેણે ઠંડા પાણીથી નહાઈ લેવું. આમ કરવાથી શરીરમાં જે મહાઅગ્નિ રહ્યો છે તે ખીજું ને સારૂં રૂપ પકડી પુરુષ અને એ બન્નેને ઉપકારી થઈ પડશે ને તે આના ખરા સુખમાં વધારા થશે. આવુ કરવું એ મુશ્કેલ છે; પશુ મુશ્કેલીઓ જીતવાને તે આપણે જન્મ્યા છીએ; આરેાગ્ય મેળવવું હાય તેણે આ મુશ્કેલી જીતવીજ પડશે.૧ -+X6:0:*・ *૧ સ્થૂળ શરીરની નીરાગ સ્થિતિ એ ખરૂં ખારાગ્ય નથી, પશુ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વિકારરહિત હાવું એજ ખરૂં આરાગ્ય છે. ૨ શરીર, મન અને આત્મા એ ત્રણની જેના ચેાગથી ઉત્તરાત્તર ઉન્નતિ થાય, તેજ આરાગ્યના ખરા નિયમ છે. ૩ કેવળ અમુક એક પ્રકારના આહારથીજ શરીર આરાગ્યસ'પન્ન થશે એવી સમજણુ ભૂલભરેલી છે. સદ્ગુણુ એ આરાગ્યમાં ૧ પૃષ્ટ ૩૬ ૬ થી હાં સુધીના લેખ મહાત્મા ગાંધી મા. ૩. ના છે. * પ્રાત:કાળ માસિક. ૫૩ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૮. * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જો. એકાદશ ==== == =s, w= == ====== બહુ પુષ્ટિકારક છે, અને સદાચારી મનુષ્યનું જ આયુષ વિશેષ આરોગ્યસંપન્ન હોય છે. જે સ્થળ અને સુમ શરીરનો બહુજ નિકટ સંબંધ છે. એક શિવાય બીજું ટકી શકતું નથી. સ્થળને છૂળને આહાર મળે જોઈએ અને સૂફમને સૂક્ષ્મને આહાર મળ જોઈએ સ્થળ શરીરને આહાર એટલે નિયમિત ખાવું પીવું અને વ્યાયામ અને સૂક્ષ્મ શરીરને આહાર એટલે સદ્ગુણ અને સદાચાર ૫. તાવ, ઉધરસ, ક્ષય વગેરે સ્થળ શરીરના રેગ છે; અને કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્રોહ, આળસ વગેરે મનના એટલે સૂક્ષમ શરીરની રોગ છે. ૬ સ્થળ શરીરની રોગ પ્રથમ શરીરને અને તે પછી કમે ક્રમે સૂકમ શરીરને દુર્બળ કરી નાંખે છે અને તે પ્રમાણે જ મનના-સૂક્ષ્મ શરીરના રેગ પ્રથમ મનને અને પછી સ્થૂળ શરીરને રેગી બનાવે છે. ૭ સાત્વિક આહાર શરીરને નીરોગ કરીને મનને સવગુણી અને સદ્દગુણી બનાવે છે. ૮ તામસ આહાર ( મદ્યમાંસ ઈત્યાદિ) મનને તમોગુણી બનાવી નીચ રિથતિને પહોંચાડે છે. હું પરેપકાર, દયા, ક્ષમા, સ્વાર્થત્યાગ, ઉદારપણું, ઉત્સાહ, હિંમત, સ્વજનપ્રેમ, અને રવદેશ સેવા ઈત્યાદિ ઉત્તમ ગુણ મનનો સુવિકાસ કરી શરીરને આરોગ્ય આપે છે. ૧૦ શરીર અને મન એ બે જ્યાં વિકારરહિત હોય છે ત્યાંજ આયુષ આરોગ્ય, આનંદ અને કીર્તિ એનો વધારો થાય છે. આ દશ નિયમે નર રત્ન દાદાભાઈ નવરોજજી પાળે છે ને તેને આજે આજે ૯૦ વર્ષ થયાં છે. તા. ૧૮-૭-૧૪. : પ્રવૃત્તિની શુદ્ધિના પ્રમાણમાં જ અંત:કરણમાં ઉલ્લાસ હોય છે. બાહ્ય નાન, કસરત વગેરેથી નિરામયતા પ્રકટે છે તે કરતાં અંતઃકરણમાં રાગદ્વેષનો અભાવ, નિ:સ્વાર્થપણુ, નિષ્કપટય, જુતા વગેરેથી વિશેષ પ્રકૃતિ સંદર્ય જામે છે. શરીરને વ્યાયામની તો પ્રજામાં બહુજ જરૂર છે. જેનામાં સાચી નિષ્ઠા છે, જેનામાં ગ્ય વ્યાયામ છે, જેનામાં ન્યાયીપણું છે, જેનામાં કૃતધ્રપણું નથી, જેનામાં ધર્યબલ, તિતિક્ષા, અમદમાદિ સંપત્તિ છે, જેનામાં દીર્ધદષ્ટિ છે, જેનામાં વૃત્તિની 'લોલુપતા નથી, જેનામાં અડગપણે નિર્મોહતા સાધવાનું બળ છે, જેનામાં સમધને અનુસાર યત્ન સેવવાનું સામર્થ્ય છે, જેનામાં આત્માના બળના ધર્મો સચોટ સેવવાનું બળ છે તેવા પુરૂષને જ કુદરતનું અગાધ એશ્વર્ય અનુભવવા ગ્ય મળે છે. આયુષ, પુષ્ટિ, ધન, ધામ આદિ સર્વ પ્રકૃતિનાં ભરેલાં છે. સત્કીતિ જેમણે મેળવવાની છે તેમણે તે દિશાના યત્ન સેવવા અને જેમણે આરોગ્ય મેળવવું છે તેમણે તે દિશામાં પ્રયત્નો સેવવા. મનુષ્ય સર્વીશે ઉચ્ચ થવું. મનુષ્ય * ભાદય માસિક Page #451 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ આરોગ્ય-અધિકાર.' પ્રત્યેક વાતાવરણમાં સર્વોત્તમ વેશ ભજવે. હવશ થઈ ગબડી પડવું નહિ. પિતાનું સર્વોત્તમ લક્ષ્ય મૂકવું નહિ. મહાપુરૂષની પ્રવૃત્તિ તૃષ્ણા, રાગ, દ્વેગ, મેહ, ભય વગેરે વિકારોથી મલિન હોતી નથી. તેથી તેમની પ્રવૃત્તિમાં અન. યાસે સ્વાથ્ય, તેજ, બળ વગેરે દષ્ટિગોચર થાય છે. ખાઈ પીને શરીરને લડું જેવું બનાવવું એવો આશય જેમને હોય છે તેમનું શરીર દેવીબળથી પિષાનું નથી. તે શરીરપર વર્ય પ્રકટતું નથી. પણ જેમની પ્રવૃત્તિમાં નિર્મળતાને સૂર્ય દેદીપ્યમાન હોય છે તેમની જ વાણીમાં અગાધ સામર્થ્ય હોય છે તેમની જ રીતિ નીતિ સ કેઇને અનુકરણ કરવા જેવી લાગે છે. વય વધે તેમ ચારિ. ચની નિર્દોષતા સિદ્ધ કરો. શરીર ધ્રુજતું હોય તે વાંચવા લખવાના કે મને બળ વધારવાના યોને શિથિલ પાડો. અને શરીરમાં ચોગ્ય ગરમી પ્રકટાવેનાર યન્ત્રજ સે. અમુક સમયે મિષ્ટાન્ન મળનાર છે માટે ખૂબ કસરત કરીએ એવા વિચાર નજ સે, પણ મિષ્ટાન્નમાંથી જેટલું પચે તેટલું જ સ્વીકારે. અનીતિના અંશને પ્રત્યેક વર્તનમાંથી દૂર રાખો અને તમે યેગ્યવિચારબળથી યુક્ત રહેશો. સાચી નિરામયતા સર્વ અંશમાં સાધો. અંતઃકરણમાં વ્યાધિ હોય છે તે બહાર શરીરમાં પણ પ્રકટે છે. અનેક રોગોનું મૂળ તપાસીશું તો તેમનાં કારણે મલિન અંત:કરણનાં કાર્યો છે. શરીરમાં અંત:કરણ છે તે મહાન પ્રેરક સત્તા છે. એ અંતઃકરણમાં કઈ ગુપ્ત અલૌકિક સત્તા વસે છે. તે સીધા, સાદા, સરળ, દૈવતવાળા, યથાર્થ માર્ગોએ વહેવાને આપણને પ્રબોધે છે. એને જે આપણે એ બેધને અનુસરી વિવિધ પુરૂષાર્થ કરીએ, વિવિધ કટીઓમાંથી પસાર થઈએ અને અંતરના ઉંડાણમાંથી સંતેષ પ્રકટે એવા સાચા સંગીન પ્રયત્નો જમાવીએ તો કુદરતમાંથી આપણા હિતનાં અગમ્ય સ્વરૂપ પ્રકટ થાય છે, અને જેમના અંત:કરણમાં નિર્મળ ચારિત્ર્યને સધાવનાર સંસ્કારે છે તેઓ આ જગતના મહાન નિયતા છે. તેઓ સર્વશે નિરામય, દુઃખથી અતીત, સુખસ્વરૂપ બને છે. નિરૂત્સાહ, નિરાશા, મંદતા, જડતા, આલસ્ય, પ્રમાદ, કાપટય વગેરે જેમના આચરણમાં જણાતાં નથી તેમનામાં સત્વબળ ઉભરાય છે. તેઓ સત્વપૂર્ણ બને છે, અને જે પ્રકૃતિદર્ય તેમને મળે છે તે યથાર્થ હોય છે. મનુષ્ય પ્રકૃતિને નીરોગ સાધવી. એ નીરગતા તત્વવિદુની દષ્ટિએ જેવી હોવી ઘટે તેવી સિદ્ધ કરે. મુખપર કાંતિ જોઈએ. તેજ દેદીપ્યમાન જોઈએ, વર્ણ ગેર કે પ્રતાપ પાડનાર જોઈએ, વાણીમાં બળ લેવું જોઈએ, સેંકડો મનુષ્યને ઉન્નતિ પથ પર ચઢાવવાનું સામર્થ્ય જોઈએ, જે શરીરને જોતાં બીજા મનુષ્ય વંદન કરવા પ્રેરાય એવું તેજસ્વી ના ઓજસ્વી શરીર જોઈએ, અશ્રાંત પરિશ્રમ કરવાનું સામર્થ્ય શરીરમાં હોવું જોઈએ, તે દઢ હોવું જોઈએ. આ Page #452 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ - જનન નનન નન્ન=કાકwwઋ===ના માટે વર્તનમાં નિર્મળતાને ભાનુ પ્રકટ હોવું જોઈએ, અપકીર્તિ કે કલંક લાગે એવું એકપણું વર્તન નજ જોઈએ. પૂર્ણ પ્રેમથી પીરસાયેલા પદાર્થ જમવા જોઈએ. અપમાનથી મિશ્ર ભજન નજ સ્વીકારવું. શરીરમાં પડેલા પદાર્થો પૂરેપૂરા પચવા જોઈએ. ભૂખ કકડીને લાગે ત્યારે જઠર જીરવે એટલુંજ ખાવું, શરીરમાં કચરો વારંવાર ભર નહિ, શેડો સમય તીવ્ર ભૂખનું ભાન થાય તોપણ ભૂખને તીવ્રતર થવા દેવી. ચાર મનુષ્ય ચાહ પીતા હોય કે ખાતા હોય તે આપણને દેખાદેખી ખોટી ભૂખની કે ચાહની વૃત્તિ પ્રકટે છે, આવી બેટી વૃત્તિને વશ થવાથી શરીરમાં ભાર, શિથિલતા, સ્મૃતિને અભાવ વગેરે પ્રકટે છે, માટે તાત્પર્ય એજ કે સાચી ભૂખ પ્રકટવા દેવી, જઠરમાં પડેલું અન્ન સર્વોત્તમ પ્રકારે પચી જાય એટલી પૂરેપૂરી કસરત કરવી. અન્નની દરેક માણસને જરૂર પડે છે, દિવસમાં એક કે બે વખત જમ. વાની જરૂર પડે છે, જમવાને વખત થાય છે ત્યારે વૃત્તિ વલવલે છે. જરા વહેલું મોડું થાય છે તે ધુંવાપુવા થઈ જાઓ છે અને તે સિવાય ચાલતું નથી. આ બધું શાને માટે? માત્ર શરીરના પિષણમાટેજ છે. અનનું ગ્રહણ કરવાથી શરીર ટકી શકે છે. છતાં પણ ગમે તેવા અન્નને સ્વીકાર કરતા નથી પણ જે રૂચિકર અને સ્વાદિષ્ટ હોય, જે શરીરને પોષણ આપી શરીરને પુષ્ટ કરનાર હોય તેવા અન્નને જ ગ્રહણ કરવામાં આવે છે. *હવે હું તમને એક વિલક્ષણ બીના કહું છું. જ્યારે જ્યારે તમારામાંથી કઈ અનારોગ્ય થાય, ત્યારે તેણે પિતે પિતાને યા તમારામાંથી કોઈએ તેને (પિતાની દષ્ટિ) આગળ ખડે કરે અને માનસિક કથન એવું કરવું અને દઢ રીતે કલ્પના કરવી કે તે બરાબર આરોગ્ય છે. આથી તે ઝપાટામાં સાજે થશે. તે માંદાને ન ઓળખતા હો અગર તે તમારાથી હજારે મૈલ દૂર હોય તે છતાં પણ તમે તે કરી શકે. તે યાદ રાખો, અને હવે વધુવાર માંદા ન બને. શંકા–મારાં નેત્ર બગડયાં છે, તેને સુધારવા માટે ઉપાય કરવો? સમાધાન–જે અપ્રિય સ્થિતિને આપણને અનુભવ થાય તે સ્થિતિને દષ્ટિથી જેવો નહિ, અને વૃત્તિથી તેનું ચિંતન ન કરવું, અને તેવી જગાએ જે પ્રિય સ્થિતિ આપણે જોઈતી હોય તેને દષ્ટિથી જોવી, અને વૃત્તથી તેનું ચિંતન કરવું એ સર્વ પ્રકારનાં દુઃખ વ્યાધિ વગેરે ટાળવાને અધ્યાત્મિક ઉપાય છે. તમને નેત્રને રેગ પ્રિય નથી, તે હવે તમારા મનમાંથી તે રેગને કાઢી * સ્વામી વિવેકાનંદના પત્ર. * મહાકાળી માસિક Page #453 -------------------------------------------------------------------------- ________________ પાછંદ આરાગ્ય—અધિકાર. ~~~~~~ જરા wwww નાંખવાના પ્રયત્ન કરો. તમને પક્ષઘાતના વ્યાધિ થયા નથી, તે તેનું તમે કાંઈ ચિંતન કરેા છે ? નેત્રને વ્યાધિ પણ તમને થયેાજ નથી, એમ મનમાં નિશ્ચય કરી તેનું ચિંતન કરવાનું પ્રથમ છેડી દો. તમે કહેશેા કે વ્યાધિને અનુભવ થતા હાય ત્યાં પછી અનુભવજ નથી થતા, એવું ચિંતન શી રીતે કરાય ? પશુ એવું ચિંતનજ કરવાનું બળ મેળવવાની તમારે અગત્ય છે. જેના અનુભવ થતા હાય તેને ઉંડા ભોંયરામાં પૂરી તેના ઉપર એવી મેાટી શિલા ઢાંકવાની છે કે તે તમારી નજર આગળ આવેજ નહિ. અને જ્યારે આપણે, જેના આપણે અનુભવ કરવા છે, એવી આપણી પ્રિય સ્થિતિનું ચિંતન કરીએ છીએ, ત્યારે આ અપ્રિય અનુભવવાળી સ્થિતિનું ચિંતન અટંકીજ જાય છે. એ પરસ્પરથી ઉલટી સ્થિતિનાં ચિંતન આપણી વૃત્તિ એકેકાળે કરી શકતીજ નથી. આથી પ્રયત્નથી પ્રિય સ્થિતિનું જ ચિંતન કરી. તેમ કરવા તમે સમર્થ છે. તમે રાજા નધી, તાપણુ ઘણીવાર તમે તમને કાઈ રાજા અથવા એવીજ કાઈ સુખવાળી સ્થિતિમાં ક૨ેા છે, અને કલાકાના કલાક તમારા તે શેખશલીના તરંગામાં કાઢી નાંખાળેા, ખરાખર તેજ પ્રમાણે જે પ્રિય સ્થિતિ તમારે જેઈતી હોય તેનું ચિંતન કરા, અને જે અપ્રિય સ્થિતિ ન જોઈતી હાય તેને ભુલી જાઓ. તમારાં નેત્ર પૂર્ણ નિરાગી છે, એ પ્રમાણે માનસિક દૃષ્ટિથી જુઓ. તમને આછું જ. ણાતું હાય તા ગરૂડ જેવી તીક્ષ્ણ દૃષ્ટિની કલ્પના કરે. તેવાં નેત્ર તમને પ્રાપ્તજ છે; તેવી કલ્પના કરી તે કલ્પનામાં રમ્યા કરે. ખળના અને પૂર્ણ આરાગ્યનાજ વિચાર કરેા, અને તે વિચારમાંજ મનને દઢ જોડેલું રાખો. નિર્બળતાના અને રાગના વિચાર સરખા પણુ મનમાં આવવા દેતા નહિ. સઘળેજ આરાગ્ય અને સુખ વ્યાપી રહ્યું છે, તે વિના અશુભ કર્યું છેજ નહિ, એ વિચારને પ્ર યત્નથી પુષ્ટ કર્યા કરે. જ્યાં જ્યાં દુ:ખ દોષ અથવા અશુભ જણુાય તેનાપ્રતિ નેત્રને મીંચા. પ્રાણીમાં કે પદાર્થમાં કશામાંજ દોષ જીવા નહિ, સવ સારાં છે, સજ બ્રહ્મસ્વરૂપ છે, એમ જોયા કરે, તમારા નિર્ણય કરેલા નીતિના ધારણથી કાઈ ઉલટુ ચાલે છે, અથવા અન્યાયથી કે અધર્મથી વતે છે, એવું તમને જણાય તોપણ તે ઉપર સ્વલ્પ પણ ધ્યાન આપતા નહિ. તેમનું પણ કલ્યાણુ ઇચ્છે, અને તેમનામાં કલ્યાણને જુએ. ( સામાએ આમજ વવું જોઈએ, એવું તેમને માટે ધેારણુ આંધવાની તમારે કશીજ અગત્ય નથી. ) સત્ર શુભ જોવાનું (તમે તમારૂં પેાતાનું) ધેારણુ ખાંધા, અને તે ધારણે આગ્રહથી વર્ષે જાએ. આ પ્રમાણે એકમાસ પ્રયત્ન સેવતાં તમારાં નેત્ર વગેરેમાં કેવા સારા સુધારા થયા છે, તેનેા તમને પોતાનેજ અનુભવ થતાં, સર્વત્ર શુભ દન કરવાનું કલ્યાણુકારી વ્રત ત્યજવાનું તમનેજ નહુ ગમે, Page #454 -------------------------------------------------------------------------- ________________ ४२२ વ્યાખ્યાન સાહિત્યસંહ-ભાગ ૩ જે. એકાદશ રકઝકઝકઝકનકwજન============= - ડો. એ. બરનેથી જ્યારે જ્યારે પિતાના શ્રીમંત અને મોજમજામાં ડુબેલા રોગીઓને જેવા જતા ત્યારે હમેશાં તેઓનાં રસોડામાં જતે, અને રસેઈઆની મુલાકાત લેતો. તે તેમને કહે, “મારા ભલા મિત્રો ! હું તમારો હમેશને દેવાદાર છું, કારણ કે તમે મારા ઉપર ઘણું ભારે ઉપકાર કરે છે. રસેઈ કરવામાં તમે ચતુરાઈ અને કુશળતા દર્શાવે છે, તથા વિવિધ પદાર્થોને સ્વાદવાળા બનાવી તેવડે તમારા શ્રીમંત શેઠેના શરીરમાં તમે જે વિવિધ રેગોને દાખલ કરે છે તેથીજ અમે ડાકટરે આજે બગીઓમાં બેસીને તાગ ડધીન્ના કરીએ છીએ. અમને જે તમારી મદદ ન હોત તો અમારે સર્વને ટાંટીઆ ઘસડતા જ્યાં ત્યાં જવું પડત, અને સુકું પાકું ખાવાનું પણ અમને પેટ ભરીને મળત નહિ. મેં અને તમે અજાણતાં કરેલાં ખુને. માંદા માણસો આગળ શું બોલવું અને શું ન બોલવું, તેનું સેએ નવાણું મનુષ્યને બિલકુલ ભાન હોતું નથી. માંદા માણસોને સારું લાગવા માટે તથા તેની તેઓ અત્યંત દાઝ ખાય છે, એ દેખાડવાને માટે તેને સહજ તાવ આવ્યું હોય છે, તે પણ પેટે હાથ અડાડીને, ત્રણ જ લાંબું મુખ કરી તેઓ બેલે છે, શે તાવ ચઢયો છે તાવ ! પાણુનાં ઘડાં પેટ ઉપર મૂક્યાં હોય તેઓ ધખી જાય !” પાસે મા અથવા બીજું કોઈ સંબંધી બેઠું હોય તે તે પિતાનું વધારે હેત બતાવવાને બોલે છે, અરે ત્રણ દહાડાથી આમ લેઢાની પેરે શરીર લખ્યું જાય છે. કેણ જાણે શું થવા બેઠું છે, અને હવે આમાંથી શું નીપજનાર છે, તે ભગવાનને ખબર. આવાને આવાં સેંકડો વચને દિવસમાં સેંકડેવાર માંદા મનુષ્ય પાસે તેના સંબંધીઓ તથા તેને જોવા આવનાર સર્વ બેલે છે. કેટલાક તે વળી આવી બાબતોમાં પિતાની અત્યંત કુશળતા જણાવવામાટે રેગીને થોડીવાર ધારી ધારીને જોઈને પછી બોલે છે, ભાઈ ! તમારા ડાબા કે જમણા પડખામાં કંઈ દરદ જેવું થાય છે? અને દેવગે રેગી જે કદાચ કહે છે કે હા, એવું વખતે વખતે જણાય છે, તે તરતજ અત્યંત ગંભીર મુખ કરી બેલે છે, મેં પહેલેથીજ ધાર્યું હતું કે લીવરમાં અને સ્પાઈનમાં કંઈ બિગાડ થવો જોઈએ, અને તેમજ નક્કી થયું! એ સાલે લીવરને રોગ એ ખરાબ છે કે કેમે કર્યો મટતું નથી. મારા વનમાળીને થયું હતું તે એને જીવ લીધે ત્યારે છુટયે? Page #455 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. આરાગ્ય—અધિકાર. =========. પ્રિય વાચક ! માંદા મનુષ્યો આગળ ખેલાતાં વચનેાના આતા બહુજ ઉતરતા પ્રકારના નમુનેા છે, ખાકી રાગીઓને ઘેરે ઘેર ફરીને જો તમે અનુભવ કરશે! તેા તમને જણાશે કે રાગીની પાસેનાં મનુષ્યા રાગીએ પાસે જેવાં વચને આખા દિવસ એલે છે, તે વચને સાજાસમા મનુષ્યને પણ ત્રીજે દિવસે ચાકાઉપર સુવાડવાને મસ છે. ४२३ શુ રાગીઓ આગળ આવાં વચને એલવાથી રાગીઓના રાગ વધે છે? હા, વધે છે, અને હજારા સ્થળે તેમના પ્રાણ હરે છે. મનના વિચારાની શરીર ઉપર કેટલી અસર થાય છે, તે બહુજ થાંડા મનુષ્યા જાણે છે. આપણા મનમાં જો ઢપણે ચાંટી જાય છે કે મને હવે અમુક અમુક રાગ થયા છે, અથવા થતા જાય છે, તે તે પ્રમાણે શરીરમાં તેવા ફેરકાશ થયા વિના રહેતાજ નથી. સે। ડિગ્રી તાવવાળા મનુષ્યને ઘરમાં જે જુએ તે કહે કે હાય હાય ! શે! ગજબ તાવ આવ્યા છે; અને રાગીનું હૃદય સામાની વાતને તત્કાળ સ્વીકારી લે, એવું નરમ હાય છે, તેા જોતજોતામાં તાવ વધી ગયા વિના રહેતા નથી. વિશેષે કરીને રાગમાં દેશમાં નવ માણુસના અંતઃકરણુ દુળ હાય છે, અને તેથી સામા મનુષ્યા તેને જે કહે છે તે તેઓ તત્કાળ માની લે છે; અને આમ હાવાથી રાગીની દાઝ જાણનારાં જે મનુષ્યેા રાગીના ઉપર પેાતાનું પારિવનાનું હેત છે, એમ દર્શાવવાને માટે તેનેજ તમારે રાગ ઘણાજ ભયંકર છે; એમાંથી ઝટ ચેતશેા નિહું તેા ક્ષય થઇ જશે, પછી હાથમાં વાત નહિ રહે, પેલા દામેાદરને તમારા જેવુંજ પહેલાં થયું હતું, પણ મરામર એસડ ન કર્યું એટલે તેમાંથી ક્ષય થયા ને બે મહિનામાંતા સાફ થઇ ગયા, એવાં એવાં વચને કહે છે, તે રાગીના મનમાં જે રાગની તેએ ધાસ્તી ખતાવે છે, તેનાં ખીજ રાગીના હૃદયમાં રાપે છે. ઘણા રાણીએ આ સાંભળેલી. વાતને પછી પથારીમાં પડયા પડયા દિવસે અને રાત્રે ઘુટયા કરે છે, અને ભય અને ચિંતાથી વ્યાકુળ થઈ પારિવનાનાં દુઃખદ ચિત્રા પાતાની ભવિષ્ય સ્થિતિમાં રચે છે. ભય અને ચિંતાથી સાજા મનુષ્યેાની પણ કેવી સ્થિતિ થાય છે, એ સર્વ જાણે છે, અને કેટલાકતા · ચિંતા ચિતાસમાન ’ અર્થાત્ ચિંતા ચિતાના અગ્નિની પેઠે શરીરને બાળી મૂકે છે, એવાં જ્ઞાનનાં વચના જ્યાં ત્યાં એલે છે, તેાપણુ અજ્ઞાનતાથી નિર્દોષ રાગીઓના હૃદયમાં ચિંતાના અગ્નિ પ્રકટાવે છે. ન્યુયેા વર્લ્ડ નામના વમાનપત્ર, આ સમધમાં પોતાના પત્રમાં ફ્રાન્સની એક છેકરીના જે દાખલે હમણાં પ્રકટ કર્યાં છે, તે પ્રત્યેક વિચારવાન્ મનુષ્યે બહુ લક્ષમાં લેવા ચેાગ્ય છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ ફ્રાન્સના એક પ્રાંતમાં એક અગીઆર વર્ષની છેાડી હતી. તેના કાકા ડોકટરના ધંધા કરતા હતા, અને તેથી રાગીઓને જોવા જ્યારે જ્યારે તે જતા ત્યારે પેાતાની ભત્રીજીને પણ પાતાની સાથે પ્રસ ંગેાપાત્ત તેડી જતા. તેથી તે છે.કરીના જાણુવામાં વિવિધ રાગોનાં નામ તથા લક્ષણેા આવ્યાં. આ પ્રમાણે કેટલાક માસજતાં એક દિવસે તે છેાડી સહજ માંદી પડી. તેને કઇ માટે ભારે રાગ થયા નહાતા, અને તેથી એ ત્રણ દિવસમાં તે તે મટી જવા આવ્યેા, પશુ એટલામાં દૈવયેાગે તેના કાકા તેને ત્યાં આવી ચઢયા, અને તેને ખાટલામાં સુતેલી જોઇ, વગર જોયે અને વગર તપાસ્યું અવિચારથી ખેાલી ઉઠયા કે, અર૨૨! આ છેડીને તેા પક્ષાઘાત થયા જણાય છે ? તે ડીએ આ વચન સાંભળ્યું, અને તે તેના અંત:કરણમાં એવું તે સજડ ચાંટી ગયું કે થેાડીજવારમાં તેનાં સઘળાં ગા રહી ગયાં. આ સ્થિતિમાં કેટલાક દિવસા વહી ગયા, પછી વળી પેલા ડાકટરે એક દિવસ તપાસીને કહ્યું, મહેન ! તને કંઈ ક્ષય જેવું તેા નથી જણાતું ? થાડીજવારમાં, ક્ષય રોગીઓને જેમ થાય છે તેમ તે ભયંકર ઉધરસ ખાવા લાગી, અને તેને કમાં લેહી પડવા માંડયું. મનમાં સજડ મૂળ ઘાલતા વિચારેાની આવી અસર થતી હાવાથી વિચાર વાન મનુષ્યે કાઇના આગળ કંઇપણ ખેલત બહુ સાવધ રહેવું જોઇએ, તેમાં પણુ રાગી આગળ પાતાનો જીભને ફાવે તેમ નચવવી હુિ જોઇએ, એકલી જીભને વશમાં રાખવી જોઇએ એટલુંજ નહિ, પણ મુખના તથા નેત્ર વગેરેના ભાવ પણ રાગી આગળ એવા પ્રકારના ન થવા જોઇએ કે જેથી રાગીને એમ ભાન થાય કે મને જોવા આવનાર મારા રાગને બહુ ભયભરેલા માને છે. હમેશાં રાગી આગળ સારીજ વાતા કાઢવી. પેાતાના રોગ મટવાની આશા અને શ્રદ્ધા તેનામાં વધે, એવાંજ વચના કહેવાં જોઇએ. ખરેખર તાવ વધારે હાય તાપણુ તેને સઘળાએ એમજ કહેવુ જોઇએ કે હવે તાવ ઉતરવાઉપર છે. આ વચના પણ એવી રીતે ન કહેવાં કે રાગીને એમ ભાન થાય કે તે મને છેતરે છે. જ્ઞાતિનાં તથા પાડાશનાં માંદા માણસાની તથા મરણ પામેલાઓની, ભયને તથા ચિંતાને વધારનારી વાતાના ચાપડા, ગજ ગજ લાંમાં માં કરી વાંચનારી ડાસીઓને તથા તેવાજ સ્વભાવના પુરુષાને રાગીના ઘરમાંથી ઘરનિકાલનીજ શિક્ષા કરી દેવી. ડાહ્યા માણસાએ ઘરમાં માણસ માંદુ પડતાં, તે માંદું છે, એવી વાતા જ્યાં ત્યાં ન કરવી, અને મંદવાડ વધારે હાય તાપણુ - સારૂં છે, સારૂં છે ' એવાંજ વથા પ્રસન્ન વદને જેને તેને કહ્યા કરવાં, પશુ મદવાડ બહુજ વધ્યા છે, એવું જ્યાં ત્યાં કહીને, ન્યાત જાતનાં, તથા એળખીતાં પાળખીતાં મનુષ્યા. રૂપી તીડાનાં ટાળાને રાગીને જોવા માટે પાતાના ઘરઉપર ઉતરી પડે એમ ન ૪૨૪ ww Page #457 -------------------------------------------------------------------------- ________________ પરિષદ, આરોગ્ય-અધિકાર. ૨૫ કરવું. જેમ તીડા દાણુના ખેતરઉપર પડી ખેતરમાં ઉગેલો એ એક દાણો ખાઈ જાય છે, તેમ રોગીને જોવા આવનાર સેંકડો અવિવેકી તાડા રેગોના શરીરનું રહ્યું સશું સવ બાળી મૂકી તેને મૃત્યુની વહેલો મુલાકાત કરાવે છે. વળી મંદવાડની વાત, સંબંધીજનેમાં જેમ ઓછી ચર્ચાય તેમાં લાભ લેવાનું એક બીજું કારણ છે. રેગીને જોવા આવનાર મનુષ્ય તથા રેગીને ઓળખનારા મનુષ્ય રેગીના સંબંધમાં જે વિચાર કરે છે, તેનાં મેજા રેગીના અંતઃકરણને અથડાય છે, અને જે તે વિચારે સારા હોય છે, તે રોગીને સારી અસર થાય છે, નહિતે તેને વ્યાધિ વધવામાં પુષ્ટિ મ છે, અને જનસમાજના અજ્ઞાનને લીધે ભારે મંદવાડમાં રેગીના સત્વર મરી જવાના સંભવના વિચાર જેટલા મનુષ્ય સેવે છે, તેના કરતાં સારું થવાના વિચાર સિએ એકટકે પણ સેવતા નથી. આથી રોગીને ઘરનું ભય અને ચિંતાનું વાતાવરણ વધારે બળવાન થતું જાય છે, અને તેની રોગોઉપર બહુજ માઠી અસર થાય છે. જેમ મનુષ્ય માટે, અને જેમ તેને ઓળખનારા વધારે, તેમ તેના મંદવાડને એ છે પ્રસિદ્ધિમાં મૂકવો જોઈએ જે મોટા માણસે આખા દેશમાં અથવા દુનિયામાં જાણતા હોય છે તેમના મંદવાડની વાત તારથી જ્યારે આખી દુનિયામાં પ્રસરી રહે છે, અને સઘળાજ તેના બચાવના અસં. ભવના વિચારે, ભય અને ચિંતાથી જે સેવે છે, તે તે મોટા માણસને વ્યાધિ વધતેજ જાય છે, અને ઘણે પ્રસંગે તેને પ્રાણ પણ લે છે. આ વગેરે કાર થી આપણા મંદવાડનાં તેમજ બીજાં દુખે, આ જગતમાં કોઈને પણ ન કહેવામાં જ લાભ છે. પ્રિય વાચક! શસ્ત્રોથી બીજાને મારી નાખનાર મનુષ્ય ખુની ગણાય છે, અને સરકાર તેને પકડીને ફાંસીએ ચઢાવે છે. પણ પિતાનાં અપગ્ય વચનથી અને વિચારેથી હજારે નિર્દોષ મનુષ્યોને અદષ્ટ રીતે મારી નાખનાર લાખ પુરુષ અને સ્ત્રીઓ આ જગતમાં મેટાં પ્રતિષ્ઠિત, વ્યવહારકુશળ, ડાહ્યાં અને સામાની દાઝ જાણનાર ગણાય છે. તેઓ નિર્ભયપણે સારાં સારી વસ્ત્રો પહેરી સઘળે હરે ફરે છે તેમને સરકાર તરફથી પકડવામાં આવતાં નથી અને સરકાર કે પ્રજા કોઈ તેમને ખુનીતરીકે ગણતું નથી? મેં પણ પૂર્વે આવાં ઘણાં ખુનો કર્યા છતાં, જ્યારથી મારો દેષ મારા સમજવામાં આવ્યું છે, ત્યારથી મેં તે દોષ પ્રયત્નપૂર્વક છે ક્યો છે, અને તમારામાં પ જે એ દોષ હોય તે તમને તે છોડવા પ્રેમપૂર્વક વિનવું છું અને સાથે સાથે જ તમને જણાવી દઉછું કે આ મારી વિનતિને જો તે સ્વી રિ કરશે તે. પૂર્વ તમે કરેલાં સઘળાં ખુનના દેવથી તમે આ ક્ષણેજ મુક્ત થયા છે Page #458 -------------------------------------------------------------------------- ________________ ખ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશી મનુષ્યના સ્થલ શરીરમાં કે સૂક્ષ્મ શરીરમાં બાહ્ય વાતાવરણમાંથી દાખલ થતાં કે અંદર ઉત્પન્ન થતાં વિમય પરમાણુ પોતાની સ્વાભાવિક શક્તિથી તથા બહારની અને અંદરની આકસ્મિક કે પ્રમાદવડે ઉભા કરેલા હેતુઓવાળી અનુકૂળતાઓ મળવાને લીધે અભિવૃદ્ધિને પામી આરોગ્યને નિબળ બનાવે છે તથા નષ્ટ પણ કરે છે. આરોગ્ય નિર્બળ થતાં રોગોનું બળ વધતું આવે છે અને તે બળ અમુક હદ ઉપરાંત જતાં મૃત્યુને પંજો પડવાનો પ્રસંગ પણ આવે છે માટે આરોગ્યને નિર્બળ ન થવા દેવું તથા રોગોના આક્રમણ સમયે પણ નષ્ટ ન થવા દેવાને જે પ્રયત્નોની જરૂર છે તે પ્રયત્નો સેવવાના ગ્ય ઉપદેશે તથા તેની એગ્ય સૂચનાઓ દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે લક્ષમાં રાખવી જોઈએ. અને જેમ હાનિકારક સૂક્ષમ વિષમય પરમાણુઓથી બચવાને કાળજી રાખવી જોઈએ તેવી જ રીતે સત્વર પ્રાણહારક પ્રત્યક્ષ વિષ પદાર્થોથી બચવાને પણ સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ એ બતાવવાને હવે પછીના અને ધિકારને સ્થાન આપવા આ અધિકારની નિવૃત્તિ કરવામાં આવે છે. -~- ~ ~ विषापहरण-अधिकार. -- - ટલાક વ્યાધિઓ જેમ અતિ દુખપ્રદ છે તેમજ કેટલાંક પ્રાણીઓ પણ મહાઝેરી હોવાથી અતિ દુખપ્રદ છે કે જે મના દંશથી મનુષ્ય જે તુરત ઉપાય ન લે તો પ્રાણથી મુક્ત થઈ જાય છે અને કેટલાએકના દંશથી ( કરડવાથી) પ્રાણમુક્ત ન થતાં ઘણે વખત દુઃખ થાય છે. અચાનક આવી પડતી આ પ્રાણલેણ પીડામાંથી બચવા–બચાવવાને તેવા વિષને ઉતારનારા ઉપાયની માહિતી બહુ જરૂરી છે. એવા વિષહર પ્રયોગો ઘણા છે તેમાંથી આ સ્થળે જરૂર ટૂંકમાં જણાવ્યા છે. સર્પદંશને ઉપાય. अनुष्टुप्. ( १ थी १२) सर्पदष्टप्रदेशे तु, स्वयमेव विचक्षणः। मूत्रयेत्तत्क्षणादेव, निर्विषत्वमवाप्नुयात् ॥ १॥ (शा. प.) Page #459 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ, વિષાપહરણ અધિકાર. ' ૪૨૭ જે ઠેકાણે સર્પદંશ થયે હોય (સર્પ કરડ હેય) તે ઠેકાણે તરતજ પોતે પેસાબ (તેના ઉપર) કરે તેવી ઝેર ઉતરી જાય છે (કઈ વૈદ્ય શાસ્ત્રને એ પણ મત છે કે, પાન કરવાથી તાત્કાલિક અસર થાય છે.) ૧ ખજુરાના દંશને ઉપાય. खजूरालीढमङ्गं यत्तस्मिन्नतें विनिक्षिपेत् । । તત્તે તતતીવ્ર નારિ દિનH || ૨ | ? શા. ૧.) જે અંગમાં ખજુર અડી ગયો હોય (કરડ હોય) ત્યાં જલદીથી દીવાનું દીવેલ (તલનું તેલ કે એરંડીયું) નાખવાથી માણસોને તે ઝેર ઉતરી જય છે. સ્થાવર જંગમ વિષને ઉપાય. स्थावरं जङ्गमं चैव नखदंष्ट्रादिकं च यत् । । શ્રીદર્શન સૂક્ષ, શૂઝર નિવાર શા. ૫) સ્થાવર અથવા જંગમ તેમજ નખ અથવા દાઢ વગેરેનું ઝેર હોય ત્ય. નાળીયેરની ચટલી બારિક વાટીને લગાવવાથી શાંતિ થાય છે. ૩ તથા शाणद्वयमितं चूर्ण, काञ्जिके न तु पाययेत् । स्थावरं जङ्गमं श्वेडं, तथा दूषीविषं च यत् ॥ ४॥ । બેય જાતની પિપરનું ચુરણ કાંજી સાથે પાવાથી સ્થાવર જંગમ સમગ્ર ઝેર તથા દૂષીવિષ તે તમામ નાશ પામે છે તેમાં કાંઇપણ વિચાર કરવા જેવું નથી. ૪ ઝેર ઉતારવાનું ઔષધ. वन्ध्याकर्कोटिकामूलं गोमूत्रेण घृतेन वा। तण्डुलोदेन पीतं वा निहन्ति निखिलं विषम् ॥ ५ ॥ વંધ્યા કડીનાં મૂળીયાં ગાયના મૂત્ર સાથે અથવા ઘી સાથે અથવા ચાખાનું પાણ કરી તેની (ધણની) સાથે પીધું હોય તે તમામ ઝેર ઉતરે છે. ૫ જે પૃથ્વીમાં ઝેરી પદાર્થો–વછનાગ, સેમલ, ધંતુર, ઝેરીકાંટા વિગેરે તે સ્થાવર વિષ છે. સર્પ, વિંછી, કાનખજુર, હડકાયેલ કૃત વિગેરે પ્રાણીઓનું વિષ જંગમ વિષ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩જો. એકાદશ જનનનન+નનનનનનનનનન નનનનનનનન અમાધ્ય સપદંશ. अस्मिन्योगे तु सर्पण, दष्टो पृत्यु मवाप्नुयात् । कृत्तिका भरणी स्वाती मूलपूत्रियाश्विनी ॥ ६॥ । विशाखा मघाश्लेषा चित्राश्रवणरोहिगी। .. ' }(શા. ૫.) तारास्ताः सर्पदष्टस्य त्यजेन्मन्दकुनौ तथा ॥ ७॥ पञ्चमी चाष्टमी षष्ठी तथा चामा चतुर्दशी। संध्याचतुष्टयं दुष्टं, दुष्टयोगाश्च राशयः॥८॥ આ યુગમાં જે સર્પ કરડયો હોય તે તે માણસ મૃત્યુ પામે. કૃત્તિકા, ભરણી, સ્વાતિ, મૂલ, ત્રણપૂર્વા, એટલે પૂર્વાફાની,ી. પૂર્વોપાઢા અને પૂર્વાભાદ્રપદ, અશ્વિની, વિશાખા, આદ્ધ, એટલાં નક્ષત્રે. મરા, અશ્લેષા, ચિત્રા, શ્રવણ અને રોહિણી. હોય શનિ અને મંગળવાર હય, પાંચમ, છઠ અને અષ્ટમી ચતુર્દશી તથા અને માવાસ્યા એ તિથિઓ હોય તેમજ પ્રાતઃકાલ, મધ્યાહકાલ, સાયંકાલ, મધ્યરાત્રિ એ ચાર દુષ્ટ સંધ્યા હોય, દુષ્ટ યંગ હોય અને દુષ્ટ રાશિમાં હોય તે સર્ષવિષથી બચવું અશકય છે. ૬-૭-૮. અસાધ્ય વિષ પણ નિષ્ફળ. अर्ककसियोर्मूलं, जलगीतं जयेद्विषम् । पटोलमूलनस्येन, कालदष्टोऽपि जोवति ॥ ९ ॥ આકડો અને કપાસનાં (વણનાં) મૂલ પાણીમાં વાટીને પીવાથી વિષને હરે છે તેમ પરવળના મૂલનો રસ નાકમાં નાખવાથી કાલના દંશમાંથી પણ જીવે છે. ૯ તથા पाठामूलं विनिष्पिष्य, गोघृतेन पिबेतु यः। = અદિનિયુwો, નાત્ર પિવાના ? | (શ. . . પહડ મૂલને વાટીને ગાયના ઘી સાથે જે પીએ તે સર્વ વિાથી મુક્ત થાય તેમાં વિચાર કરવા જેવું નથી૧૦ ઝેરના વિકારથી થયેલા ઉલ્લાના નાશને ઉપાય. अजामूत्रं च तद्विष्टा, सूकरस्य तथैव विट् । જેવો ક્યાન્માસિમ ા ૨૨ | | શા. .) બકરીનું મૂત્ર અને લીંડિઓ તથા મુંડની વિષ્ટા પડવાથી મંડલિક ના. | મના સપના ઝેરથી થયેલા ફેલ્લાઓ મટે છે. ૧૧ Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. વિષાપહરણ–ધિકાર. વિંછીના ઝેરને ઉપાય. पलाशबीजमर्कस्य, दुग्धे पिष्टं हरेत्क्षणात् । विषं वृश्चिकसम्भूतं, दंशस्थानविलेपनात् ॥ १२ ॥ ખાખરાના બીજને વાટીને આકડાના દુધસાથે, જે જગ્યાઉપર વીંછીએ દંશ કરેલ હોય ત્યાં લગાડવાથી તાત્કાલિક વીંછીના ઝેરને ઉતારે છે. ૧૨ સર્પભયનિવારણ. માર્યા (૨૩ થી ૪) . आषाढशुक्लपक्षे, भानोदिवसे शिरीषवृक्षस्य । मूलं जलेन पिष्ट्वा, पिबेन भीस्तस्य सर्पोत्था ॥१३ આષાઢ માસના શુકલપક્ષમાં રવિવારને દિવસે સરસડાનું મૂલ પાણીસાથે વાટીને પીવાથી સર્પોને ભય રહેતો નથી. ૧૩ સર્પદંશને તાત્કાલિક ઉપાય. सद्यो भुजङ्गदशे, रविसुतमलपूरिते कदाचिदपि । (ા . 1.) व्रजति न धातुषु गरलं, सत्यं पाषाणरेखेव ॥ १४ ॥ (श તત્કાલ સર્ષના દંશની જગ્યા ઉપર આકડાનું દુધ પુરી દેવાથી કોઈ દિવસે પણ તે માણસના શરીરમાં વિષ લેહી વગેરે ધાતુઓમાં વ્યાપ્ત થઈ શકતું નથી. તે ખરેખર પાષાણની રેખા સમાન છે. ૧૪ . સર્પદંશથી થયેલ ઘેનના નાશને ઉપાય. शिरीषपुष्पं स्वरसेन भावितं त्रिः सप्तकृत्वो मरिचं सिताद्वयम्।। प्रयोजयेदञ्जनपानभावनैर्विमोहितानामपि सर्पदंशिनाम् ॥१५॥ (श સરસડાનાં પુલને સરસડાના પાનના રસમાં એકવીશ વખત ભાવનાયુક્ત કરીને ( તેના રસમાં ભીંજવીને) તેમાં મરી અને બમણી સાકર મેળવીને અંજન તથા પાન કરાવવાથી તે, સપના દંશથી બેશુદ્ધ થઈ ગયેલ હોય તેને શુદ્ધિમાં લાવે છે. ૧૫ સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનાં વિષ છે. પૃથ્વીમાંથી પેદા થતાં તથા વૃક્ષનાં મૂળ વગેરે જે વિષરૂપ હોય તે સ્થાવર વિષ અને સપ, વીંછી Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. એકાદશ 101 ---- -- -~ વગેરેનાં જંગમ વિષ ગણાય છે. બન્ને જાતનાં વિષમાં અતિ ઉગ્ર તેા પ્રાણ લીધેજ રહે પણ સામાન્ય વષ ઉપચારોથી નષ્ટ થાય છે. વિષની પ્રતિક્રિયા તરતજ કરવી જોઈએ, કારણ કે તેમાં વિલંબ થાય તે તે પ્રાણને તરત હરી લેછે. વિષહર ઉપાયાનું સામાન્ય જ્ઞાન પણ ઘણી વખત જ્યાં ચેાગ્ય વૈદ્ય કે ડાકટરની મદદ તરત ન મળી શકે તેવી સ્થિતિ હેાય ત્યાં બહુ ઉપયાગી થઈ પડે છે એટલે કે મનુષ્યનાં પ્રાણુસંરક્ષણરૂપ પરમ દયાધર્મનું ઉત્તમમાં ઉત્તમ અનુષ્ઠાન વખતે થાય છે. મનુષ્યદેહની રક્ષા કરવામાટે આવી ખાખતા જાણવી જેમ જરૂરની છે તેમ મનુષ્યદેહની રચના કેવા પ્રકારની છે તે જાણવું પણ જરૂરનું છે અને તેથી હવે પછી શરીરવ્યવસ્થા અધિકારને સ્થાન દેવા આ અધિકારની સમાપ્તિ કરી છે. शरीरव्यवस्था - अधिकार. *** મ નુષ્યનું શરીર શ્યાથી બંધાય છે તે જાણવાની જરૂર છે. કારણ કે તે જાણવાથી તેમાંથી મમત્વ ઉઠાવીને સર્વમાં સમાન બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને કુદરતની વિચિત્ર રચના-ચાતુરીનું ભાન થાય છે, કેવા પદાર્થોથી કેવું મનુષ્ય શરીર મને છે અને તેને સ્વાધીન રાખી કેમ ઉત્તમપટ્ટે પહાંચાય છે તે સમજવાથી શારીરિક વિજ્ઞોને આવતાં અટકાવી તથા આવી પહોંચેલાં વિશ્નોને દૂર કરી એજ શરીરને ઉત્તમ સાધનરૂપ બનાવીને માક્ષમાર્ગને ખુલ્લા કરી તેમાં વગર વિન્ને આગળ વધી શકાય છે. માટે આ શરીરવ્યવસ્થા અધિકારને અહીં આદર આપવાની આવશ્યક્તા ધારી છે. શરીરના અધારણમાં કલાદિનું વિજ્ઞાપન. અનુષ્ટુપ્, ( ૨ થી ૨૧) ગઃ સતારાયા સપ્ત ધાતવઃ સમ તન્માઃ । सप्तोपधातवः सप्त त्वचः सप्त प्रकीर्तिताः ॥ १ ॥ ( યો. વિ.) સાત કળા, સાત આશય, સાત ધાતુઓ, સાત તેના મલ, સાત ઉપધાતુ, અને સાત ત્વચા ( ચામડીયા ) એ સમગ્ર સાત સાત કહેલ છે. ૧ Page #463 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. www શરીરવ્યવસ્થા—અધિકાર. www~~~~ શરીરના અધારણુસંબંધી સાત કળાએ. मांसासृग्मेदसां तिस्रो, यकृत्प्लीन्होचतुर्थिका । पञ्चमी च तथांत्राणां, षष्ठी चाग्निधरा मता ॥ २ ॥ रेतोधरा सप्तमी स्यादिति सप्त कलाः स्मृताः ॥ માંસ, લેાહી, મેદ ( ચરખી ) ની, એમ ત્રણ કલાએ તે નામથીજ એ ળખાય છે. યકૃત ( કાળજી ) અને પ્લીહા ( ખરેળ ) ને ધારણ કરનારી ચેાથી અને આંતરડાને ધારણ કરનારી પાંચમી અને અગ્નિને ધારણ કરનારી છઠ્ઠી તથા વીર્યને ધારણ કરનારી સાતમી રેતેાધરા એમ સાત કળા કહેવાય છે. ૨ સાત આશયા. श्लेष्माशयः स्यादुरसि, तस्मादामाशयस्त्वधः । ऊर्ध्वमग्न्याशयो नाभेर्वामभागे व्यवस्थितः ॥ ३॥ तस्योपरि तिलं ज्ञेयं, तदधः पवनाशयः । मलाशयस्त्वधस्तस्य, बस्तिर्मूत्राशयः स्मृतः ॥ ४ जीवरक्ताशयमुरो, ज्ञेयाः सप्ताशयास्त्वमी । पुरुषेभ्योऽधिकाश्चान्ये, नारीणामाशयास्त्रयः ॥ ५ ॥ धरा गर्भाशयः प्रोक्तः स्तनौ स्तन्याशयौ मतौ ।। ૪૩૧ ( યો. વિં.) ( યો. ચિં.) છાતીના મધ્યમાં શ્લેષ્માશય ( કાશય ) છે, તેની નીચે આમાશય છે, નાભિની ઉપર ડાબી બાજુ અન્યાશય છે. ૩ रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि धातवः । નાયતેઽન્યેાન્યતઃ સર્વે, પિતાઃ વિત્તતેનના // ૬ || તેની ઉપર તિલ (પિપાસાસ્થાન ) છે, તે અન્યાશયની નીચે પવનાશય છે, તેની નીચે મલાશય છે, અને મસ્તિ (ચામડીની કોથળી છે તે મૂત્રાશયના નામથી ઓળખાય છે. ૪ ઉર:સ્થાનની અંદર જીવરક્તાશય છે, એ પ્રકારે સાત આશયે જાણવા. પુરૂષકરતાં સ્રીઓને ત્રણ આશયા વધારે છે. તેમાં ધરા તે ગર્ભાશય છે અને બે સ્તન તે સ્તન્યાશય ( દુધ રહેવાનાં સ્થાને ) છે. પ સપ્ત ધાતુએ. } ( યો. ચિં. ) Page #464 -------------------------------------------------------------------------- ________________ એકાદશ *****❤~~~~*****~~~~——————— રસ, રૂધિર, માંસ, ચરખી, હાડકાં, મજ્જા અને વીર્ય એ સાતે ધાતુઓ પિત્તના તેજથી પાકીને અન્યાન્ય-એકમાંથી ખાજી તેમાંથી ત્રીજી-એમ ક્રમપ્રમાણે ઉત્પન્ન થાય છે. ૬ ૪૩૨ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. સાત મળે. जिह्वानेत्रकपोलानां, जलं पित्तं च रञ्जकम् | . कर्णविसनादन्त कक्षामेद्रादिजं मलम् ॥ ७ ॥ नखनेत्रमलं वत्रे, स्निग्धत्वं पिटिकास्तथा । जायन्ते सप्तधातूनां, मलान्येतान्यनुक्रमात् ॥ ८ ॥ } ( યો. વિ. ) જીભ ઉપરના રસ ( પાણી ), આંખનાં આંસુ, ગાલના પરસેવા, એ રસધાતુના મળ છે અને તે રસને રંગનાર પિત્તને રક્તધાતુના મળ જાણવા, કાનના મેલને માંસધાતુના મલ જાણવા જીૠપરની છારી, દાંતની ખેરી, કાખના મેલ લિગાદ્વિપર થતા મેલ એને મેદ ધાતુનેા મલ જાણવા. ૭ નખને હાડકાના મલ જાણવા, આંખના ચીપડા તથા મેઢાપરની ચકચકિતતા મજ્જાના મલ જાણવા અને જુવાનીમાં માઢાપર જે ખીલ થાય છે તેને શુક્ર ધાતુના મળ જાણવા. આ પ્રમાણે અનુક્રમે સાત ધાતુએના સાત મળેા થાય છે. ૮ સાત ઉપધાતુઓ. स्तन्यं रजश्च नारीणां काले भवति गच्छति । ગુમાંસમવઃ Ăહો, વસા સા પરિીર્તિતા // ર્ ॥ स्वेदो दन्तास्तथा शास्तथैवौजव सप्तमम् । ओजः सर्वशरीरस्थं, स्निग्धं शीतं स्थिरं मतम् ॥ १० ॥ सोमात्मकं शरीरस्य बलपुष्टिकरं मतम् । રૂતિ ધાતુમવા તૈયા, તે સોવષાતવઃ ॥ ૨ ॥ યો..) સ્ત્રીએનાં સ્તનનું દુધ અને રજ (અટકાવ) એ સમય પ્રમાણે આવે છે ને જાય છે તે અન્ને ક્રમથી રસધાતુની અને રક્તધાતુની ઉપધાતુ છે, ( એ બન્ને ઉપધાતુઓ સ્ત્રીઓનો જુવાનીમાં ઉત્પન્ન થાય છે અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે). શુક્ર અને માંસમાંથી ઉત્પન્ન થયેલે સ્નેહ તે વસા કહેવાય છે. તે માંસ ધાતુની ઉપધાતુ છે. પરસેવા મેધાતુની ઉપધાતુ છે, દાંત હાડકાનો, કેશ ( વાળ ) મજાની Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિચકેદ. શરીરવ્યવસ્થા–અધિકાર. ૪૩૩ જામ===== == == ===== અને એજ શુક્રની ઉપધાતુ છે. આ પ્રમાણે દરેક ધાતુઓની ઉપધાતુઓ છે. તેમાં એજ છે તે સર્વ શરીરની અંદર રહેનાર, નિબંધ (ચિકાસવાળું) સ્થિર અને શીત ( ઠંડું) કહેવાય છે. ૧૦ તે જ સોમાત્મક અને ૪.રીરને બળ તથા પુષ્ટિ કરનારું છે. આ પ્રમાણે સાત ધાતુઓથી થયેલી આ સાત ઉપધાતુઓ જાણવી. ૧૦ સહત્વચા (ચામડીઓ). ज्ञेयावभासिनी पूर्व सिध्मस्थानं च सा मता । द्वितीया लोहिता ज्ञेया तिलकालकजन्मभूः । १२॥ श्वेता तृतीया संख्याता स्थानं चर्मदलस्य च । ताम्रा चतुर्थी विज्ञेया, किलासश्वित्रभूमिका ॥१३॥ (શે. જિ.) पञ्चमी वेदिनी ख्याता, सर्वकुष्ठोद्भवस्ततः । विख्याता रोहिता षष्ठी, ग्रन्थिगण्डापचीस्थितिः ॥१४॥ स्थूला त्वक् सप्तमी ख्याता, विद्रध्यादेः स्थितिस्तु सा। इति सप्तत्वचः प्रोक्ताः स्थूला व्रीहिद्विमात्रया ॥१५॥ અવભાસિની નામની પહેલી ચામડી છે તેના ઉપર સિમ નામને કોઢ થાય છે અને બીજી લેહિતા નામે છે તે તિલ અને રૂંવાડાં થવાનું સ્થાન છે. ૧૨ - ત્રીજી વેતા નામની છે તેના પર ચદલ કેઢ થાય છે, જેથી તામ્રા છે તેના પર કિલાસકેઢ અને શ્ચિત્ર કેટ થાય છે. ૧૩ પાંચમી સમગ્ર કઢના સ્થાનભૂત વેદિની નામની ચામડી છે, ઠ્ઠી હિતા નામની છે તેનાપર ગાંઠે, ગડગુંબડાં વિગરે અને રસોળીઓ થાય છે. ૧૪ અને સાતમી સ્થલા નામની ચામડી છે તેના પર વિધિ આદિ ગાંઠે થાય છે. એ રીતે સાત ચામડીઓ છે તે તમામ જાડી બે કમર જેટલી હોય છે. ૧૫ * શરીરમાંનાં મુખ્ય મુખ્ય તત્વે. * પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાય; આ પંચતત્ત્વને ખેલ જગત કહેવાયું. ઉપલી કડીમાં શરીરનું વર્ણન ઘણે પ્રકારે આવી જાય છે. એમાં એમ કહ્યું છે કે પૃથ્વી એટલે માટી, પાણી, આકાશ, તેજ અને વાયુ, એવાં પાંચ * આરોગ્ય વિષે સામાન્યજ્ઞાનમાહાત્મા ગાંધી મો. ક Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. એકાદશ ત મેળવીને જે ખેલ કુદરતે કર્યો છે, તેને આપણે આ જગતને નામે ઓળખીએ છીએ. જે વસ્તુનું જગત બન્યું છે, તેજ વસ્તુનું આ માટીનું પુતળું, જેને આપણે આપણું શરીર કહીએ છીએ તે બનેલું છે. આપણામાં કહેવત છે કે “યથા પિંડે તથા બ્રહ્માંડે ” “જેવું દેહે તેવું દેશે... આ ચાવી આપણે યાદ રાખીએ તે આપણે ખચીત સમજીશું કે શરીરને નિભાવવા સારૂ સ્વચ્છ માટી, સ્વચ્છ પાણું, સ્વચ્છ ખુલ્લાપણું, સ્વચ્છ અગ્નિ (સૂર્ય) સ્વચ્છ હવા, એ જરૂરનાં છે, ને તેમાંના એક પણ તત્ત્વથી આપણે ડરવાનું નથી. ખરું જોતાં તે તેને માંના એક પણ તત્વની શરીરને વિષે પ્રમાણમાં ખામી થાય ત્યારે દરદ થાય છે. શરીરને વિષે આટલું જાણવાની આવશ્યક્તા છે, પણ એટલું જ જાણવું એ આપણા વિષયને સારું બસ નથી. શરીર ચામડી, હાડકાં, માંસ અને રૂધિર (લોહી) નું બનેલું છે. હાડપિંજર ઉપર શરીરને મુખ્ય આધાર છે, તેને લીધે આપણે ટટાર ઉભા રહી શકીએ છીએ, તેને લીધે ચાલી શકીએ છીએ. હાડકાં એ શરીરના નાજુક અવયનું રક્ષણ કરે છે, ખાપરી એ ભેજાનું, અને પાંસળીઓ એ હૃદય તથા ફેફસાનું રક્ષણ કરે છે. દાક્તરની ગણતરી પ્રમાણે આપણા શરીરમાં ૨૩૮ હાડકાં છે. હાડકાને બહારના ભાગ કઠણ છે એવું આપણે સૌ જોઈ શકીએ છીએ, પણ તેવી સ્થિતિ અંદરના ભાગની નથી, અંદરનો ભાગ પોચો ને પિલો છે, એક હાડકું બીજાની સાથે સંધાએલું રહે છે તે જગ્યાએ કૂર્ચાનું આવરણ હોય છે. આ કૂર્ચા તે પિચું હાડકું જ ગણાય. આપણા દાંત એ પણ હાડકાં છે. પ્રથમ બચપણમાં દૂધીઆ દાંત આવે છે તે સૌને પડી જાય છે. પછી છાશીઆ દાંત આવે છે તે પડયા એટલે પાછા નથી આવતા. દૂધીઆ દાંત છથી આઠ મહીને ફૂટવા શરૂ થાય છે, અને બાળક બેએક વરસનું થાય તેવામાં ઘણું–ખરા બધા ફેટી રહે છે. છાશીઆ પાંચ વરસ પછી ફૂટવા લાગે છે, ને ૧૭ થી ૨૫ વરસની ઉમર સુધીમાં બધા કૂટી રહે છે. દાઢ સર્વથી છેલ્લી કૂટે છે, ચામડીને આપણે સ્પર્શ કરીશું તે ઘણી જગ્યાએ આપણું હાથને માંસના લોચા જણાશે. આ સ્નાયુ કહેવાય છે, અને તેનાવડે આપણાં જ્ઞાનતંતુઓ કામ લે છે. આપણે હાથ ભીડી ઉઘાડી શકીએ છીએ, જડમાં હલાવી શકીએ છીએ, આંખ મીટાવી શકીએ છીએ, એ બધું સ્નાયુને આધારે થાય છે. શરીરસંબંધ બધું જ્ઞાન આપવું એ આ પ્રકણેની હદબહાર છે, લખનારને પિતાને તેવું જ્ઞાન છે પણ નહિ, આપણુ અર્થને સારૂ જાણવા જેટલું જ Page #467 -------------------------------------------------------------------------- ________________ પરિ . શરીરવ્યવસ્થા–અધિકાર. ૪૩૫ આ પ્રકરણમાં અપાશે, એટલે ઉપરનું સમજાયા પછી આપણું શરીરના મુખ્ય ભાગ ઉપર જઈએ છીએ, તેમાં હાજરી એ સર્વોપરિ ગણાય. હજરી એ ક્ષણભર આળસ કરે તે આપણું ગાત્ર માત્ર ઢીલાં થઈ જાય. એટલે ભાર આપણે હાજરીપર મેલીએ છીએ તેટલો ભાર સહન કરવાની શક્તિ મહાવિકરાળ પ્રાણીઓમાં પણ નથી. આ હાજરીનું કામ અનાજને પાચન કરવાનું ને પાયન થયેલા અનાજવડે શરીરનું પિષણ કરવાનું છે. સંચાને જેમ એજીન તેમ માણસને હોજરી છે. આ ભાગ ડાબા પડખામાં પાંસળાની અંદર છે. તેમાં અનેક ક્રિયાઓ થઈ, જૂદા જૂદા રસે તૈયાર થઈ અન્નમાંથી તત્ત્વ ખેંચાય છે, અને બીજા ભાગ મળ-મૂવ થઈ આંતરડામાં થઈ બહાર નીકળે છે. તેની ઉપરની બાજુએ કલેજાનો ડાબો ભાગ છે. હેજરીની ડાબી તરફ બરોળ છે. કલેજું પાંસળીઓની અંદર જમણા પડખામાં છે. કલેજાનું કામ લેહી શુદ્ધ કરવાનું અને પિત્ત પેદા કરવાનું છે. આ પિત્ત પાચનક્રિયાને સારૂ ઉપગનું છે. પાંસળીઓની નીચે છાતીની બખોલમાં બીજા ઉપયોગી વિભાગો છે, તે અંત:કરણ અથવા રક્તાશય અને ફેફસાં એમ છે. આ અંત:કરણની થેલી બે ફેફસાંની વચમાં ડાબી તરફ હોય છે. છાતીમાં ડાબા જમણાં મળી ચેવીશ હાડકાં છે. પાંચમાં અને છઠ્ઠાં પાંસળાની વચ્ચે અંત:કરણને ધબકારો થાય છે. આપણને ડાબું અને જમણું એમ બે ફેફસાં છે, તે શ્વાસનળીનાં બનેલાં છે, હવાથી ભરેલો છે, ને તેમાં લેહી સાફ થાય છે. ફેફસામાં હવા પહોંચે છે તે શ્વાસનળીવાટે. તે હવા નસકોરામાં થઈને જવી જોઈએ. આમ નાકમાં થઈને હવા જાય તે ગરમ થઈને ફેફસામાં ઉતરે. ઘણા માણસો આ વાતથી અજાણ હોઈ હવાને મોઢાવાટે ગળે છે ને નુકસાન અમે છે. મોટું ખાવા વગેરેના કામમાં લેવાનું છે. હવા તો માત્ર નાકવાટેજ લેવી જોઈએ. આપણે શરીરની કંઈક રચના તપાસી ગયા, તેના કેટલાક મુખ્ય ભાગનું સહેજ જ્ઞાન લીધું, હવે જેની ઉપર દેહને આધાર છે એ પ્રવાહી-લેહી–ને તપાસીએ. લોહી આપણને પોષણ આપે છે, વળી તે ખોરાકમાંથી પિષણ કરનાર ભાગને ના પાડે છે, નિરુપયેગી વસ્તુઓ-મળમૂત્ર-ને બહાર કહાડે છે, ને શરીરને એકસરખી ગરમીમાં રાખે છે. લોહી શરીરમાં રહેલી નળીઓનસો-વાટે નિરંતર ફર્યા કરે છે. આપણી નાડી ચાલે છે તે લેહીની ગતિને લીધે. જુવાન ને તંદુરસ્ત માણસની નાડી એક મિનિટમાં લગભગ ૫ વખત ચાલે છે, એટલે ૭૫ ધબકારા મારે છે. બચ્ચાની જલદ ચાલે છે, ને ઘરડા માણસની ઓછી ચાલે છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ લેહીને સાફ રાખનારું મોટામાં મોટું સાધન હવા છે. શરીરમાં ફરીને જે લેહી ફેફસામાં જાય છે તે નકામું થઈ પડે છે, ને તેમાં ઝેરી પદાર્થ હોય છે, આ ઝેરી પદાર્થને અંદર ગએલી હવા ઝીલી લે છે ને પિતામાં રહેલો પ્રાણવાયુ તે લોહીને આપે છે. આ પ્રમાણે ક્રિયા ચાલ્યા જ કરે છે. લેહીમાંથી લીધેલ ઝેરી પદાર્થ લઈ અંદર ગએલી હવા બહાર નીકળે છે, અને લેહીમાં પ્રાણવાયુ મળી તેજ પાછું નસવાટે આખા શરીરમાં ફરી વળે છે. આથી સમજી શકાય કે બહાર નીકળતે શ્વાસ એ કેટલેક દરજે ઝેરી છે. હવાની અસર આપણા શરીર ઉપર એટલી બધી થાય છે કે તેનો વિચાર આપણે કંઇક વિસ્તારથી નોખા પ્રકરણમાંજ કરીશું. શરીરની અંદરના સ્થિર વિભાગો તથા ગતિવાળા પદાર્થો કેવી રીતે બેઠવાયેલા છે, કેવી ખાસિયતવાળા છે તેઓની યોગ્ય સ્થિતિ કેમ જળવાય છે અને તેઓ કેમ બગડીને કેવું પરિણામ લાવે છે વગેરે વગેરે બહુ મહ ત્વની બાબતે-વૈદકનો ધંધો કરનારે સંપૂર્ણ અને સૂક્ષ્મતાથી બરાબર સમજવી જોઈએ, પણ સામાન્ય મનુષ્યએ પણ તેની સામાન્ય માહિતી તે મેળવવીજ જોઈએ. કારણ કે વ્યવહાર વિચારમાં અને પરમાર્થ વિચારમાં એમ બંનેમાં તે માહિતી ઉપયોગી થઈ પડે છે. આમ સામાન્ય માહિતી જ્યારે સર્વને માટે જરૂરની છે ત્યારે મનુષ્ય પોતાના પ્રાણ સંરક્ષણ માટે જેના ઉપર દઢ વિશ્વાસ રાખી જેને શરણે જાય છે તેવા મનુષ્ય એટલે વૈદ્યોએ તે તેની વિશેષ માહિતી મેળવવી જોઈએ અને તેની સાથે સ્વાસ્થનાશક તથા પ્રાણુનાશક રેગેનાં કારણ, સ્વરૂપ, પ્રભાવ અને રેગનાશક ઈલાજેની સઘળી વ્યવસ્થા પૂરેપૂરી જાણવી જ જોઈએ એમાં શી નવાઇ? શાસ્ત્ર તેને જ સુઇ કહે છે એવા સુવૈદ્ય દુનિયાને અતિશય ઉપયોગી છે અને તેથી તેની કાંઈક ઓળખાણ આપવાના અધિકારને હવે પછી સ્થાન આપવું ઉચિત માન્યું છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિઇ. આયુર્વેદ-સુઘ અધિકાર ૪૭. જનન ઋwwઝ નકકકકરનારાના જનક आयुर्वेदसुवैद्य-अधिकार. – એનુષ્ય-જીવન રત્નચિંતામણિરૂપ ગણાય છે, આ જગતમાં તેની ઘણી ઉપગિતા છે. આ લોક અને પરલેકની ઉચ્ચ સ્થિતિ મેળવવાનું સાધન મનુષ્યજીવન જ છે. સ્વર્ગના સુખને પ્રાપ્ત કરનારા આ ત્માઓ પણ મનુષ્યજીવનમાં આવવાની ઈચ્છા રાખે છે. કારણ કે, એ જીવન દ્વારા જ મોક્ષનું દ્વાર મેળવી શકાય છે. એવા ઉપગી જીવનનું રક્ષણ કરવાની આવશ્યક્તા છે. શરીરની અંદર અનિષ્ટ કરનારા રે છે અને સારે રાજા, સારે અધિકારી, સુપુત્ર અને સુમિત્ર એઓ જેમ આ જગતમાં પરમહિતરૂપ છે અને સુખકારક છે તેમ આરોગ્ય-સ્વસ્થતા એ શરીરની અંદર હિતકારક અને સુખકારક છે. આહાર વિહારમાં સ્કૂલના થવાથી રેગેને શરી રમાં ઉત્પન્ન થવાને અને બળવાન બનવાનો અવસર મળે છે ત્યારે તેઓ શરીરને અસ્વસ્થ બનાવે છે જેથી મૃત્યુપર્યતનું સંકટ પ્રાપ્ત થાય છે. તેવાં અસ્વસ્થ શરીરને સ્વસ્થ-નીરોગી કરવા વૈદ્યને આશ્રય લે પડે છે. એ વૈવ કે જેના ઉપર રોગ મટવાને મોટો આધાર છે તે કેવો હોય તે ઉત્તમ ગણાય? તે જાણવાને માટે આ સુવૈદ્યને અધિકાર આપવામાં આવે છે. વૈદ્યના જ્ઞાનને વિષય તથા તેના સામર્થની મર્યાદા. रोगं रोगनिदान, रोगचिकित्सां च रोगमुक्तत्वं । । નાનાનિ સભ્યતQ ના મો મારિ | ૨ | S (- મુ.) ઉત્તમ વૈદ્ય રંગ, રેગનું નિદાન, રોગની ચિકિત્સા અને રોગમાંથી મુક્તપણું સારી રીતે જાણે છે, પણ આયુષ પૂરું થયું હોય તે તે, તેને આપનાર થઈ શકતું નથી. ૧ શુદ્ધ અધિકારી વૈઘ કે હોય છે? ૩૫નતિ. (૨ થી ૪) गुरोरधीताखिलवैद्यविद्यः, पीयूषपाणिः कुशलः क्रियासु । गतस्पृहो धैर्यधरः कृपालु, शुद्धोऽधिकारी भिषगीशः स्यात् ॥२॥ (सु Page #470 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ગુરૂપાસેથી સમગ્ર વૈદ્યવિદ્યા શીખનાર, યશરેખાવાળા, વૈદકશાસ્ત્રની ક્રિયામાં કુશળ, દરદીપાસેથી ધનાદિ વસ્તુ લેવામાં ઈચ્છારહિત, કામ કરવામાં ધીરજવાળા તથા કૃપાળુ અને શુદ્ધ એવા વૈદ્ય વૈદું કરવાને અધિકારી ગણાયછે. ૨ ઉત્તમ ગુરૂને વૈધની સાથે સરખાવે છે. જ વ્યાખ્યાનસાહિત્યસ અનુભાગ ૩ જો. ************** रागादि रोगान्सततानुषक्तान शेषकायप्रसृतानशेषान् । औत्सुक्यमोहारतिदाञ्जधान, योऽपूर्ववैद्याय नमोऽस्तु तस्मै ॥ ३ ॥ (મુ.ર.1) જે વૈધે ( ગુરૂએ ) સર્વના શરીરમાં રહેલા હાનિકારક કાર્યની પ્રવૃતિની ઉત્સુકતા માહ અને અશાંતિને આપનાર, કાયમ પાતાની પાસે રહેનાર એવા જે રાગાદિ ( મેહ-કામ-ક્રોધ વગેરે ) ગેાને હણ્યા છે તે અપૂર્વ શૈદ્ય (ગુરૂ ) ને નમસ્કાર છે. ૩ વૈદ્યવિદ્યા ઘણી ઉપયોગી છે. अन्यानि शास्त्राणि विनोदमात्रं, प्राप्तेषु वा तेषु न तैश्व किंचित ।) चिकित्सितज्योतिषमन्त्रवादाः, पदे पदे प्रत्ययमावहन्ति ॥ ४ ॥ (सु.र.नां.) મુ. બીજા શાસ્રો કેવળ વિનેાદ (રમત કે આનંદ] માટે ઉપયોગી છે. તે સાન્નો ભણ્યાથી કઈ વિશેષ નથી; પરંતુ વૈદક, જ્યાતિષ અને મંત્રશાસ્ત્ર એ ત્રણ, પગલે પગલે પ્રતીતિ ઉત્પન્ન કરી ઉપયાગી થાય છે. ૪ વળી વૈધપ્રતિ આદરબુદ્ધિ. बसन्ततिलका. मा बोधि वैद्यकमथापि महामवेषु, प्राप्तेषु यो भिषगिति प्रतिस्तमेव । आकारयत्यखिल एव विशेषदर्शी, लोकोऽपि तेन भिषगेष न दूषणीयः ॥ ५ ॥ (તુ.ર. નાં.) વૈદ્યવિદ્યા નિધ હાવાથી વૈધકને જાણવું નહિ એમ જે કહે છે તે વ્ય છે. કારણ કે જ્યારે મહા રાગા પ્રાપ્ત થાય છે, ત્યારે જે વૈદ્યના નામથી પ્રસિદ્ધ હાય તેનેજ સર્ચ ડાહ્યા મામા એલાવે છે તેથી એ વૈધ દુષણું આપવા ચૈત્ર્ય નથી જરાપણ હલકી પક્તિમાં ગણવા ોગ્ય નથી.) પ Page #471 -------------------------------------------------------------------------- ________________ પશ્કેિદ. આયુર્વેદ-સુવૈદ્ય અધિકાર વ્યાધિ વખતે વૈદ્ય વિના ધીરજ આપનાર કેણ છે? સાવિતરિત (૬-૭) मस्ते दुःसहवेदनाकबलिते मग्ने स्वरेऽन्तर्गतं, तप्तायां ज्वरपावकेन च तनौ तान्ते हृषीकत्रजे।। दने बन्धुजने कृतमलपने धैर्य विधातुं पुनः । (... कः शक्तः कलितामयपशमनो वैद्यात्परो विद्यते ॥६॥ જે વખતે મસ્તક દુસહ વેદનાથી ગ્રસિત હોય, સ્વર ગળાની અંદર બેસી ગયે હય, જવરરૂપ અગ્નિથી શરીર ગરમ થયું હોય, ઈદ્રિયોને સમૂહ નિર્બળ થયા હોય અને બંધુજન દુ:ખી થઈ વિલાપ કરતે હેય તે વખતે રેગને શમાવનાર વૈદ્યવિના બીજે કેણ ધીરજ આપવાને શક્તિમાન છે ? ( અર્થાત વૈદ્યની અગત્ય છે). ૬ કે વૈદ્ય વંદનીય છે? कालज्ञानविदां वरो मधुरवाक् शांतः शुचिः शास्त्रवित्, ધી વર્ષા નિતનવંતુ ગાયને ઘટુ! ? ( ) सन्तुष्टः सदयोऽपमृत्युभयहृन्मृत्युक्षणज्ञो गुणो, संमूढः प्रतिकारकर्मणि न यो वंद्यः स वैद्योत्तमः ॥७॥j જે વૈદ્ય કાલજ્ઞાન જાણનારાઓમાં શ્રેષ્ઠ હોય, મધુરવાણી બેલનારે હોય, શાંત હોય, પ્રમાણિક હોય, શાસ્ત્રનો જ્ઞાતા હેય, ધીરજવાળ હોય, ધર્મ ઉપર શ્રદ્ધાવાળો હોય, નિદાન કરવામાં ચતુર હોય, રેગના ઉપાયે કરવામાં પ્રવીણ હોય, સંતેષી હોય, દયાળુ હોય, અકાળ મરણના ભયને હરનારે હય, મૃત્યુના વખતને ઓળખનારે હાય, ગુણ હોય અને રોગને ઉપાય કરવામાં મુંઝાય એ ન હોય, તે સર્વોતમ વૈદ્ય વંદનકરવા યોગ્ય છે. ૭ - બી જે રસ્તે ચડેલાઓને સર્વથા અગત્યની ભલામણ. भ्रान्ता वेदान्तिनः किं पठत शठतयायोपि चाद्वैतविद्यां । । पृथ्वीतत्वे लुठन्तो विमृशथ सततं कर्कशास्तार्किकाः किम्। ।। वेदैर्नानागमैः किं ग्लपयथ हृदयं श्रोत्रियाः श्रोत्रशूलै-। । बैद्यं सर्वानवधं विचिनुत शरणं प्राणसंप्रीणताय ॥ ८॥ . ૨. i.) Page #472 -------------------------------------------------------------------------- ________________ ४४० વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ હે વેદાંતીઓ! શું ભણી રહ્યા છે? હજી પણ શઠની પેઠે અદ્વૈતવિઘાને પાઠ શું કરી રહ્યા છે? કઠોરવાણીવાળા હે તર્ક વેત્તાઓ ! પૃથ્વી વગેરેનાં તમાં લોટપોટ બની નિરંતર શું વિચાર કરી રહ્યા છે? કાનને ન ગમે એવી જૂદાં જુદાં શાસ્ત્રો અને વેદની વાત કરી હદયને શા માટે દુઃખી કરે છે? પ્રાણના રક્ષણ અને પોષણ માટે સર્વ રીતે નિર્દોષ એવા વૈદ્યને શરણરૂપી શોધી કાઢે. (તે જીવતા રહેશે. વેદાંત વગેરેની વાતે તાવ અતિસાર વગેરે મૃત્યુના દૂત સરખા રેગોના કૂર પંજામાંથી છોડાવશે નહિ). આથી વેદાંત વગેરેની નિંદા સમજવાની નથી પણ માત્ર ઉત્તમ વૈદ્યની ઉપયોગિતા અને આ વશ્યક્તા ધ્યાનમાં લેવાના છે. ૮ જેમ કલ્પવૃક્ષ કે ચિંતામણિમાંથી ધારેલી વસ્તુઓ મળી આવે છે તેમજ જે મનુષ્ય શરીર છે તેવટે અનેક કાર્યો સાધી શકાય છે એટલે મનુષ્ય જે ધારે તે સ્વર્ગમાં જઈ શકે અથવા મુક્તિ પણ મેળવે છે તેમજ શરીરને જે અપવ્યય કરે તે નરકાદિની પ્રાપ્તિ થાય છે. સુમાર્ગે ચાલવા અવશ્ય મનુષ્યદેહની પૂરી જરૂર છે તેથી જે દેહ વ્યાધિગ્રસ્ત થયેલો હોય તે સર્વે મને રથ નિષ્ફળ થાય છે. માટે દેહ લાંબી આવરદા ભેગવે એ ધ્યાનમાં લેવાની જરૂર હોવાથી આ સુવૈદ્ય-અધિકારનું વર્ણન કરી બતાવ્યું છે તથા કુવૈઘ કેવા હોય તે બતાવી તેમની જાળમાં નહિ પડવાની ચેતવણી આપવાની જરૂર હોવાથી તે અધિકાર હવે પછી લેવા આ સુવૈદ્યઅધિકારની વિરતિ કરી છે. घायुर्वेद-कुवैद्य-अधिकार. ઉં ની BLUELIEFT = 1 EnglEkhil Thing WEFા કાગ 11 1LE Birth is First " યુર્વેદના ગ્રંથને યથાર્થ અભ્યાસ અને પરિપકવ અનુભવવિનાના લેભાગુ વૈધે કુવૈદ્ય કહેવાય છે. તેવા વૈદ્યને હાથે અનેક મનુષ્ય દુઃખી થાય છે અને કોઈવાર મૃત્યુને વશ પણ જે થાય છે, તેમના પાશમાં નહિ ફસાવાની ચેતવણી આપવામાટે સુવેના અધિકાર પછી આ કુવૈદ્યનો અધિકાર લેવામાં આવે છે. કુવૈધ યમરાજથી પણ વધારે ભયંકર છે. . (થી ૬) वैद्यराज नमस्तुभ्यं यमराज सहोदर। અg હરિ રાજાનૈવ ભાજપનાનિ ? ( ન.) Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિદ. આયુર્વેદ-યુવા અધિકાર. ૪૪૧ . ન.) યમરાજાના સગાભાઈ એવા હે વૈદ્યરાજ ! તમને તે નમસ્કારજ છે. કારણ ક, યમરાજ તે ફક્ત પ્રાણજ હરે છે અને વૈદ્યરાજ તે પ્રાણ તથા ધન એ બનેને હરે છે, ૧ કુવૈઘથી થતે યમરાજને ઉપકાર, वैद्यराज नमस्तुभ्यं क्षपिताशेषमानव । ii) त्वयि विन्यस्तभारोऽयं कृतान्तः सुखमेधते ॥ २॥ જેણે સર્વ મનુષ્યોને નાશ કર્યો છે એવા હે વૈદ્યરાજ! તમને નમસ્કાર છે. કારણકે યમરાજા તમારા ઉપર કામને બેજો મૂકીને નવરા બેઠા આનંદ કરે છે (અર્થાત્ યમરાજાનું જે મનુષ્યના નાશનું કામ છે તે તમેએ ઉપાડી લીધું છે એટલે તે નવરા થયા છે.) ૨ - કુવૈધ દરદીને મરણવશજ કરે છે. चितां प्रज्वलितां दृष्ट्वा वैद्यो विस्मयमागतः। नाहं गतो न मे भ्राता, कस्येदं हस्तलाघवम् ॥ ३ ॥ કોઈ ઠેકાણે સ્મશાનમાં ચિતા સળગેલી જોઈને વૈઘ વિસ્મય પામી ગયે કે હું કે મારે માઈ ગયા નથી છતાં આ કેના હાથની કુશળતા હશે? (અર્થાત્ અમે બેઉભાઈની ક્રિયા વિના સત્વર મનુષ્યને દેહપાત થતો નથી). ૩ કુવૈદ્ય દરદીનું ધન કેવી રીતે હરે છે? कषायैरुपवासैश्च कृतामुल्लाघतां नृणाम् । निजौषधकृतां वैद्यो निवेद्य हरते धनम् ॥ ४॥ सु. २. ना.) ઉકાળા તથા ઉપવાસથી મનુષ્યોને જે ફાયદો થાય છે તેને વૈદ કહે છે કે મારી ઔષધિથી થયો છે, એમ બતાવી પૈસા કઢાવે છે. ૪ અધમ વાને યમરાજના પાશજેવા ગણી છેડી દેવા જોઇએ. अज्ञातशास्त्रसद्भावाशस्त्रमात्रपरायणान् । त्यजेद्राभिषक्पाशान्पाशान्वैवस्वतानिव ॥५॥ । - it.) જેણે વૈદકશાસ્ત્રને અભ્યાસ કર્યો નથી પણ કેવળ શસ્ત્રવિદ્યા ( કાપકૂપ) નેજ પરાયણ રહે છે તેવા વૈદને યમના પાશની માફક તઈદેવા જોઈએ. ૫ કુવૈદ્યને કેવી બેદરકારી હોય છે? यस्य कस्य तरोर्मूलं, येन केन प्रवृष्य च । यस्मै कस्मै प्रदातव्यं, यद्वा तद्वा भविष्यति ॥६॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. એકાદશ ======= === ====== == ==+= == ==== જે તે ઝાડનાં મૂળીમાં લઈ, જેની તેની સાથે ઘસીને ગમે તે દરદીને આપવું. પછી દરદીનું જે થવાનું હશે તે થશે. એમ ધારી કુવેદ્ય વૈદું કરે છે. ૬ કલિયુગમાં નઠારા વૈદ્ય ઘણું છે અને સારા વૈદ્ય કોઈકજ હોય છે. आर्या. प्रच्छन्ना यमदूता, इव प्रभूताः कलौ न के वैद्याः। । રાજ્ઞવત્તરસ્ટદિ સરહદ પરોમાન્ટિક || ૭ | (Cae • 2 કળિયુગમાં છુપા ચમરાજના દૂતના જેવા વૈધો કયાં શેઠા છે? અર્થાત એવા ઘણું વધે છે. પરંતુ વૈદકશાસ જાણનાર, ચપલ બુદ્ધિવાળે અને પરલેકથી બહીનારે સરળ વૈદ્ય કેઈ વિરલે મળી આવે છે. ૭ કેવળ પેટભરા વૈો કેવા હોય છે? ઉપનાતિ. (૮ થી ૧૨) मिथ्यौषधैर्हन्त मृषाकषायैरसालेहैरयथार्थतैलैः। । वैद्या इमे वंचितरुग्णवर्गाः, पिचण्डभाण्डं परिपूरयन्ति ॥८॥ આ વે છેટાં ઔષધ, બેટા ઉકાળા, સહન ન થઈ શકે તેવાં ચાટણ અને વિધિ પ્રમાણે નહિ બનાવેલ તેલથી માંદાઓને છેતરી પિતાનું પિટરૂપી પાત્ર ભરે છે. ૮ કુવૈઘ યાચકને ન આપે. नटोऽपि दद्याद्रणकोऽपि दद्यात्संपार्थितः पाशुपतोऽपि दद्यात् ।।। वैद्यः कथं दास्यति याचमानो, यो मर्तुकामादपि हर्तुकामः ॥९॥ (૬.૨.માં) યાચના કરવાથી નટ, જેવી કે પાશુપતબા પણ કાંઈ આપે છે. પરંતુ વૈદ પાસે યાચના કરી હોય તે તે કઈ આપતું નથી કારણ તે વૈદ મરનાર પાસેથી કે દરદી મુવા પછી તેના વારસ પાસેથી પણ ધન લે છે. તે તે કેમજ આપે? ૯ કુવૈદ્યમાં દયા હોતી નથી. यो व्याधिभिया॑यति बाध्यमानं, जनौघमादातुमना धनानि । व्याधीन विरुद्धौषधतोऽस्य वृद्धिं, नयेत्कृपा तत्र कुतोऽस्तु वैद्ये ॥१०॥ सू. मु. જે પૈસો લેવાની ઈચ્છાથી, ઘણાં માણસો માંદાં પડે એવું ચિંતવે છે અને વિરૂદ્ધ ઔષધ આપી રેગીના રેગ વધારવાનું કરે છે. તેવા કુવૈધની અંદર દયા કયાંથી હોય? ૧૦ Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ, આયુવદ-કુવઘ અધિકાર. स. मु.) अवैधना वृहयने साल छ।उता नथी. रसायनैः सार्धमिहौषधानि, तदत्र वासान्मम मन्दतान । इतीब वैद्यस्य हृदंतरालं, लोभः पटुत्वं कलयन मुंचेत् ॥११॥ અહીં રસાયને સહિત ઔષધે છે. તેથી હું અહીં રહીશ તે મંદ પડીશ નહિ. જાણે એમ વિચારી તે વૈદ્યના હૃદયની અંદર રહેવાના પિતાના ફાયદાને ધારતે લેભ તેને (વૈદ્યના હૃદયને) છોડતું નથી. ૧૧ अवैधमा धनी समाय.. प्रत्यूषमं वीक्ष्य पुरीषमूत्रदुर्गन्धसंबंधवशेन मन्ये । सद्धर्मगन्धः सुरभिस्वभावो, विजृभते नो भिषजां गणेषु ॥१२॥ (सू. मु.) પ્રાત:કાલે જેવાન વિષ્ટા અને મૂત્રના દુર્ગધના સંબંધને લઈને વેની અંદર સદ્ધર્મને ઉત્તમ ગંધ રહેતા નથી. એમ હું માનું છું. ૧૨ અર્ધદગ્ધ વૈ. शिखरिणी. न धातोविज्ञानं, न च परिचयो वैधकनये न रोगाणां तत्त्वावगतिरपि नो वस्तुगुणधीः । तथाप्येते वैद्या इति तरलयन्तो जडजना (सु. र. नां.) नसून्मृत्योर्भृत्या इव वसु हरन्ते गदजुषाम् ॥ १३ ॥ જેને લેહાદિક સપ્તધાતુનું જ્ઞાન નથી, વૈદ્યકશાસ્ત્રને પરિચય નથી, રાગના તત્વની માહેતી નથી, વસ્તુ (ઔષધિ) ના ગુણનું જ્ઞાન નથી છતાં મૂર્ખ મનુ ને છેતરીને જમરાજાના દૂત જેમ પ્રાણુને હરી લે તેમ કુવૈદ્ય દરદીઓનું ધન હરી લે છે. ૧૩ કવિને લીધે વૈવિઘાના હાલ. स्रग्धरा. सत्कोणं लोलनेत्रं कुलयुवतिमुखं दृश्यते सानुकम्पैरण्डानामधलज्जाञ्चितमधिपुलकं स्पृश्यते पीनमङ्गम् ।। (सु. र. नां.) क्लीवानां खाद्यतेऽन्तश्विरनिहितधनं काष्ठमूलानितोयैः, पूर्वासिद्धाकलानां सकलगुणनिधिर्वैद्यविद्याभिवन्या॥१४॥ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ સુંદર કટાક્ષવાળું, ચંચળ નેત્રવાળું એવું કુલીન સ્ત્રીનું મુખ દયાથી (વૈદ્ય જુવે છે; અપીલાજવડે, રોમાંચિત એવાં સ્ત્રીઓનાં પુષ્ટ અંગને અડકે છે; પુરૂષાર્થહીન પુરૂષનું લાંબાવખતથી દાટી રાખેલ ધન, કાક, ઔષધિ, અગ્નિ તથા પાણી વડે (ઉકાળાથી) હરી લે છે, માટે પૂર્વથી સિદ્ધ સર્વ કળાના, ગુણના ભંડારરૂપ (!) વૈદ્યવિદ્યા અભિવંદન કરવા યોગ્ય છે. અર્થાત્ વૈધવિદ્યાને આવે ઉપગ ધિક્કારનું પાત્ર છે. ૧૪ ––ા :૦: *--— કળિકાળના ઉંટવૈદે. ( ૫ થી ૨૧) વૈદ બન્યા ને વાત ઉઠાડી ઉલટ બગાડી આ નાડી અનાડિ જરા ન જાણે–જેજે ટીખળ આ. ૧૫ જડિબુદિ જગલિયે શીખ્યા ધાતુ રસાયણ ખા; ફેકે પણ નહિ વાળી જાણે–જે જે ભીખ ન શીખ્યા ભણી ન જાણ્યા બેડ કર્યે શું ખા; વૈદ બનીને કર ઘીકેળાં–જે. જીવે તે દંડી લે દમડા મર્યે કાંધિઓ આ દાડો ખાવા ઝટ લે દેડે–જે જે જે જે ગપતણી આ ગોળી ફજેત ફાકી ખા; અડદાવા કરે ઉકાળો-જેજે. જે તે ઝાડતણાં લે મૂળાં જે તે સાથે ખા; જે તે થાશે ધર દે દમડા–જેજે. ટીંપળ લેતાં પાર ન આવે પ્રભુજીના ગુણ ગામે જેડકળામાં રહિ છે જુગતી–જે. ૨૧ પિતાના માનવજન્મની સફળતા થવા માટે પ્રત્યેક મનુષ્ય આ ભયંકર ભવસમુદ્રને તરવાની ઈચ્છા રાખવી જોઈએ. એ ઈચ્છા પાર પાડવાનું મુખ્ય અને નિશ્ચિત સાધન સત્યધર્મનું સેવન છે. સત્યધર્મનું સ્વરૂપ જાણવામાટે શ્રેષ્ઠ ગુરૂનું શરણું લેવું જોઈએ. ઉત્તમ પ્રારબ્ધના ચેગથી શ્રેષ્ઠ ગુરૂ મળે અને સત્યધર્મને ઉપદેશ પણ કરે, પરંતુ જ્યારે એ ધર્મનું નિયત સેવન થાય ત્યારે જ ધારેલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધર્મનું નિયત સેવન કરવામાં એગ્ય મને બળ અને શરીરની સ્વસ્થતા એ બે આવશ્યક સાધન છે. જે શરીર અસ્વસ્થ હોય તે તેને લીધે મને બળ પણ શિથિલ થાય છે જેથી શરીરસાધ્ય અને મનઃસાદ * કળિકાળનાં કૌતક (ટીંપળ.) Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ RAR ભાયુવેદ–કુલ અધિકાર, www ૪૪૫ 75W ઉપદેશશ્રવણાદિ અને ધ્યાનાદિક ધર્માચરણુ થઈ શકતાં નથી. માટે રાગાદિકથી ખચાવીને શરીરની સ્વસ્થતા આપણાથી બની શકે ત્યાંસુધી જાળવવી. એ માટે પ્રત્યેક મનુષ્ય આયુવેદની મુખ્ય ખાખતાનું સામાન્ય જ્ઞાન મેળવવું જોઇએ એમ ધારી આ પરિચ્છેદમાં છેવટ આયુર્વેદની તેવી મુખ્ય મુખ્ય કેટલીક સા માન્ય બાબતાના અધિકારાને સ્થાન આપવામાં આવેલ છે. આયુર્વે ૬ના વિશેષ અભ્યાસવગરનાં મનુષ્યા રાગેાથી દૂર રહેવાના ધારી નિયમા ધ્યાનમાં રાખી શકે અને નાહ્વાનાં નાહાનાં કારણેાથી થતા નાહાના નાહાના રાગેાના ઇલાજો ધ્યાનમાં રાખી તેના પણ સમયસર ઉપયોગ કરા લાભ મેળવી શકે તેમ વિષદશ જેવી તત્કાલ ઈલાજ લેવા જેવી આપત્તિને વખતે વૈદ્યની મદદ મળતાં વિલંબ થાય તે ત્યાં વિષને પ્રાણુડુર સ્થિતિપર ન પહાંચવા દેવાને બની શકતા ઉપચારા પણ કરી અને તેટલી તેની સામે ટક્કર લઈ શકે અથવા પૂરતા લાભ પશુ મેળવી શકે; પરંતુ નજર ન પડેોંચે તેવાં નિદાનાવાળા, સામાન્યબુદ્ધિને મુંઝવણમાં નાખે તેવા પૂર્વરૂપ અને રૂપાવાળા, સાત્મ્ય અસાત્મ્યના નિ યમાં ગાથાં ખવરાવનારા તથા અનેક પેટાભેદોને લીધે ભ્રમમાં નાખી દેનારા તથ સાધ્યું, કસાધ્યું, ચાપ્ય અને અસાધ્યના વિચારવમળમાં ડૂબાવી દે તેવા રાગાની ઉપસ્થિતિમાં તે વૈધનુંજ શરણ લેવું જોઇએ. કારણ કે તેવા ગંભીર પ્રસંગેામાં જો વગર યોગ્યતાએ હાથ નાખવામાં આવે તા હાનિ થાય છે. વૈદ્યનું શરણ લેવામાં પણ વૈદ્યની યોગ્યાયોગ્યતા જોવી જોઇએ. દુનિયામાં કત્તવ્યપરાયણતા અને લાભવશતા એ બન્ને સામસામે એકબીજાથી વિરૂદ્ધ જતી મામતે હયાતી ભાગવે છે અને દરેક ધંધામાં તે જોવામાં પણ આવે છે. પૂરતા અભ્યાસ અને અનુભવથી વ્યપરાયણતાને ખરાખર સાચવીને વાજબી લાભ મેળવે તેવા વૈદ્યાજ શરણ લેવાને યોગ્ય છે અને તેનેજ સુવેદ્ય કહેવા જોઇએ, જ્યારે પેાતાની કાઈ જાતનો યોગ્યતા ન હાય, અભ્યાસના અને અનુભવના પશુ અભાવ હાય છતાં કેવળ પૈસા કમાવાના ઉદ્દેશથીજ-રાગીનું ગમે તે થાએ પણ આપણને પૈસા મળે એજ આપણી કૃતાર્થતા છે એમ માનનારા મૂર્ખ માત્ર નામધારી વદ્યા પણ દુનિયામાં થાડા પડયા નથી. તેવા વૈદ્યાથી ચેતતા રહી તેમના પાશમાં ન સપડાવું પડે તેટલામાટે છેવટ તેમની આળખાણુ થવામાટેના અધિકાર આપી આ પરિચ્છેદની સમાપ્તિ કરવામાં આવે છે અને જે શરીરના સંરક્ષણની આવશ્યક્તા દેખાડી છે તે શરીરમાં અાગ્ય કે અમર્યાદિત મમતા બાંધી આત્મહાનિના અધમ માર્ગ પર ન ઉતરી પડાય તેને માટે હવે પછીના પરિચ્છેતરફ ધ્યાન ખેંચવામાં આવે છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ४४६ व्याभ्यानसाहित्यसंग्रह - भाग 3 . *** iñ⌁~~~~~~~~~~~~~~~~~~~~~ ગ્રન્થસ ગ્રહિતા, गीति. विनयविजयसङ्कलितः सत्काव्यालङ्कृतः परिच्छेदः ॥ એકાદશ एकादशः प्रशस्तः सततं भूयात्सतां मुदे सोऽयम् ॥ १ ॥ વિનયવિજય મુનિએ ગાઠવેલા, સારી કવિતાઓ વિગેરેથી અલંકૃત તે આ અગિયારમા પ્રશસ્ત પરિચ્છેદ્ય નિરતર સજ્જનાને આનંદ આપનાર થા. फफफफफ एकादश परिच्छेद परिपूर्ण. Page #479 -------------------------------------------------------------------------- ________________ द्वादश परिच्छेद. === U MIHIRI+H+ ન નુષ્ય શરીરને નિભાવવાના મુખ્ય સાધનરૂપ આહારની શુદ્ધતા સામ્યતા, ક્રમઘટના અને પૂર્ણતા તથા પરિમિતતા વગેરે જેમ આહાર કરતી વખતે જાળવી રાખવાની જરૂર છે પણ અન્ય પ્રસંગે આવશ્યક્તાવાળાં વ્યવહાર કૃત્ય કરતીવેળા પણ તેને વળગી રહેવાની જરૂર નથી તેમ શરીરસંરક્ષણ જે આવશ્યક વિષય પણ જીવન વ્યવહારની નિર્વિઘતાને માટે જે કે ધ્યાન આપી જાળવવાને છે પણ તેને એટલું બધું વળગી રહેવું જરૂરનું નથી કે જેથી આત્મસુખનાં અન્ય સર્વ દ્વારે બંધ થઈ જાય અને “બકરું કહાડતાં ઉંટ પેસી જાય.” શરીરસંરક્ષણ કરતાં શરીરમાં અને તે પછી તેથી આગળ વધી શરીરસાથે સંબંધ ધરાવનારી અન્વવસ્તુઓમાં એવી મમતા કે એવી આસક્તિ ન બંધાઈ જવી જોઈએ કે જેને લીધે અંત:કરણમાંથી દેવી સંપત્તિને દી ઠરી જઈ ત્યાં આસુરી સં. પત્તિની અંધાધુની જામી જાય અને તેમાં આંધળે બની ભમતે અને ગોથાં ખાતે આત્મા મોક્ષસુખ ગુમાવી–સ્વર્ગસુખથી રઝળી પડી નરકદુઃખ ભેગવવાને લાયક થઈ જાય એ સમજાવવાને આ પરિચછેદની આવશ્યક્તા માની છે અને તેમાં પણ આરંભમાં, સઘળી અધમ આસક્તિઓ અને અસત્મવૃત્તિએનું મૂળ મેહ છે અને તેજ આ સંસાર સમુદ્રમાં ડૂબાવનાર છે, તેજ વિષમાં અમૃતભાન કરાવનાર છે અને તેજ મૃગતૃષ્ણકામાં મહાસરેવર મનાવનાર છે. તેથી મેહનું સ્વરૂપ અને તેને પ્રભાવ દેખાડવાને તેના અધિકારની આવશ્યક્તા માની છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ એ. ======= મોટ્ટ-અધિાર. -***— ખરેખર ચરાચર આખુ જગત માહને આધીન છે. એટલે પ્રાણી માત્ર પોતે જે જે સ્થિતિમાં ગેાઠવાયું છે તે તે સ્થિતિમાં માહને લીધે ન્યૂન આનન્દ માનતું નથી. પરંતુ એક વિશ્વાના ક્રીડા પણુ પાતાના નિવાસમાં અત્યંત આ નદ માનેછે ત્યાં દેવ, મનુષ્યા તથા અન્ય પ્રાણીઓ પણ પાતપાતાની ચેાનિમાં આનંદ માને તેમાં શું આશ્ચય ? આપણે જોઇએ છીએ કે પક્ષીએ પોતે ભૂખ્યાં હાય છે તાપણુ દાણા ચંચુમાં લાવીલાવીને પેાતાનાં બચ્ચાંઓના મુખમાં નાખે છે. એટલે મનુષ્યને તે પુત્રાદિના પાષણમાં સ્વાર્થનું અનુસ ંધાન થાયછે કે આ મ્હારા પુત્ર મ્હારી વૃદ્ધ અવસ્થામાં મારૂં પેષણ વિગેરે કરશે પરંતુ પક્ષીઓને તે પાંખા આવ્યા સુધીજ સબંધ ટકી શકે છે. પાંખા આવી કે કાણુ માતા અને કાણુ પુત્રા તાપણુ પક્ષીઓને તેનાં પાષણાદિમાં કેવાં આસક્ત જોઇએ છીએ ? ખરેખર આ માહુના વિસ્તાર છે. એક તૂટી ઝુ ંપડીમાં રહેનાર મનુષ્ય પણુ પાતાના વૈભવ આગળ મરણની છેલ્લી ઘડી સુધી તમામ દેવેન્દ્રના વિભવાને પણ તુચ્છ કરી માને છે-આ સર્વ માહનુંજ કારણ છે—આ માખત મનુષ્યપ્રાણીને જાણવાની ઘણી જ આવશ્યક્તાઅે અને તેથીજ આ અધિકારના આરબ કર્યા છે. જેમ સૂર્યમાં અધકાર નથી, તેમ આત્મામાં મલિનતા નથી. અનુષ્ટુ ( ૧ થી રૂ. निर्मलं स्फाटिकस्येव, सहजं रूपमात्मनः । अध्यस्तोपाधि सम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥ १॥ } . H. શબ્દાર્થ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સ્ફટિકમણિના જેવું નિર્મળ છે ( તે તજીને ) કલ્પિત ઉપાધિ સંબંધથી જડ પુરૂષ તેમાં મેહ પામે છે. ૧ વિવેચન—જીવનું નિજસ્વરૂપ, નિરૂપાધિક સ્વભાવ સુંદર સ્ફાટિકમણિ જેવું કલંકરહિત છે. તે તજીને કર્માંનાવશથી દેહાર્દિરૂપ જે સંબંધ—સંયોગ જીવને થાય છે તે દેહાદિમાં સત્વના આરોપ કરીને જડ, મૂઢ, અજ્ઞજીવ નિ જપણું માનતા હર્ષ શાકાદિથી વ્યાકુળ થાય છે. ૧ જ્યાંસુધી મનુષ્યને મમતા અને અહંતા હૈાય ત્યાંસુધી તપના ફળની પ્રાપ્તિ થતી નથી. ૪૪૮ ww ममेयमहमस्येति प्रीतिरीति रिवोत्थिता । क्षेत्रे क्षेत्रीयते यावत्तावत्काशा तपः फले ॥ १२ ॥ દ્વાદશ ---- } થા. શા. Page #481 -------------------------------------------------------------------------- ________________ માહીપિકાર. જેમ ખેતરમાં ઉત્પન્ન થયેલી ઈતિ (ધાન્યને નાશ કરનાર ઉપાય વિશેષ) આ (ખેતર) મારૂં છે અને હું એની છું એમ માનીને તારી મારી ધરાવે છે ત્યાંસુધી ધાન્યરૂ૫ ફળની આશા રહેતી નથી, તેજ પ્રમાણે આ મારું છે અને હું એને છું એવી અંત:કરણમાં ઉત્પન્ન થયેલી પ્રીતિ ત્યાં સુધી સ્ત્રીપુત્રાદિમાં ચાલુ રહે છે ત્યાંસુધી તપસ્યાના ફળને વિષે શી આશા રાખવી? કાંઈજ નહીં. ૨ મેહ વગેરે દેશે કયે ઠેકાણે વિશેષ હોય છે. नास्तिके शकुना कुब्जे वास्तुदोषाः पशौ छलम् । । ના વાિતો શુને વૈરાગ્યાિરા નાસ્તિકમાં શકુન, કુન્જમાં વાસ્તુદેષ, પશુમાં છલ, અને ઘનશહિતમાં આહારના દે નથી હતા, તેમ સત્વગુણુરહિત મનુષ્યમાં વૈરાગ્ય પણ નથી હતું. મતલબ કે જે નાસ્તિક હોય તે કાંઈ શકુનની દરકાર ન કરે, મુજ એટલે કુબડે હોય તેને મકાનના બારી બારણાં નાનાં મોટાં હોય તેની ખાતર ન હોય તેથી તે બાબતની તેને પણ દરકાર ન હોય, પશુમાં પ્રપંચ હેાય નહિ અર્થાત્ હું કપટ કરું છું તેવું ભાન તેને હેતું નથી. અને ધનરહિત મનુખ્ય હેય તેને કાંઈ માલ મસાલાદાર તીખા તમતમતા વારિ ખોરાક ન મળે એટલે તેને અજીર્ણદિ આહારદોષ લાગુ પડતો નથી. તેમ જેનામાં સાપુણ ન હોય તેનાથી વૈરાગ્ય પણ ઘણું દૂર હોય છે. ૩ મોહની વિચિત્રતા ગાય (૪–૧) दाराः परभवकारा बन्धुजनो बन्धनं विषं विषयः।। कोऽयं जनस्य मोहो, ये रिपवस्तेषु सुहृदाशाः ॥४॥ (सू. मुर મનુષ્યને સ્ત્રીઓ બીજા જન્મને કરાવનારી છે, અંજન તે બંધન છે, શબ્દાદિ વિષય તે ઝેર છે. છતાં પણ મનુષ્યનું આ કેવું અજ્ઞાન છે કે જેને લીધે શત્રુઓમાં મિત્રની આશાઓ બાંધી રહ્યાં છે. ૪ पुत्रो मे भ्राता मे स्वजना मे गृहकलत्रवों मे। । इति कृतमेमेशब्दं पशुमिव मृत्युर्जनं हरति ॥५॥ (सू. मु.) આ પુત્રો મહારા છે, આ ભાઈ હારે છે. વજન (કણજન) માણ Page #482 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદ R A ઝકઝ************ * ** . છે અને ઘર, સ્ત્રી વિગેરેને સમૂહ હારે છે. આ પ્રમાણે હારું હારૂં એવા શબ્દ કરતા. મનુષ્યને પશ ( બકરો)ને જેમ વાઘ ઉપાડી જાય છે તેમ મૃત્યુ ઉપાડી જાય છે. ૫ , ' મોહથી થતી માનવજન્મની નિષ્ફળતા. ' ' જીમ્ (૬ થી 8). हा हा दुष्टकर्थितकायैः, क्षिप्तं जन्म मुधा व्यवसायैः। ।। काकिण्यर्थे चिन्तारत्नं, हारितमेतदकृखा यत्नम् ॥६॥ ' હા, હા ખેદ છે કે!! દુષ્ટાચરણથી કાયાને નાશ કરવાવાળા વ્યવસાય (લોકિક વ્યવહારે)થી આખે મનુષ્ય જન્મ ફેકટ કાઢી નાખ્યા અને કેડી સમાન ધનાદિ સારૂ આ જીવન ખરા કલ્યાણ માટે યત્ન ન કર્યો તથા ચિન્તા.મણિ ( જેની પાસ રહેવાથી મનુષ્યને ઈચ્છિત ફળ આપી શકે છે તે) નામના મણિ તુલ્ય આ મનુષ્ય દેહને જીવ હારી ગયો. એટલે મનુષ્યજન્મ આત્મોદ્ધાર ૪ સિવાયના બીજા કામમાં પ્રવૃત્ત થઈ વ્યર્થ ગુમાવ્યું. ૬ * સંસારમાં પતિ પત્ની આદિરૂપે આસક્તિ તે પણ ખરેખર મેહ છે. यदयं स्वामी यदिदं सम सर्व चैतन्मिथ्या छा। यदयं कान्तो यदियं कान्ता, सोऽयं मोहां हंत दुरन्तः ॥७॥ આ મારે શેઠ, આ મારું ઘર, આ મારો પતિ–એમ પત્નીનું કહેવું, આ મારી પત્ની-એમ પતિનું કહેવું એ ખરેખર મિથ્યા કપટ છે અને તેજ દુરંત (દુઃખથી જેને અંત આવે તેવો) મેહ છે. ૭ મિત્રની મિત્ર પ્રતિ સુબેધ ઉક્તિ. जाताः कति नहि सुखसम्बन्धा, न विदन्त्येते जीवा अन्धाः।।। सोय मोहनटस्य विलासः, सर्वो नव इव पुनराभासः ॥८॥ (५. मु.) આ જગતમાં સુખના સંબંધ કેટલા નથી થયા? અર્થાત ઘણા થયા છે. પણું (માહથી) અંધ થયેલા આ પુરૂષે તેને જાણતા નથી. કે આ સર્વસુખ સંબંધે ઉત્પન્ન થઈ થઈને નાશ પામી જાય છે. કારણકે મેહરૂપી નટને સર્વ પ્રકારને વિલાસ નવીનની માફક ફરી ફરી ભાસે છે, એટલે જનસમાજ તેમાં તણાતે જાય છે. માટે (હે મિત્ર?) તેને તું કાપી નાખ, ૮ Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ - મહંત અધિકાર સંસારને મેહ છૂટવાની રીતિ. कोऽहं कस्मिन्कथमायातः, कामे जननी को मे तातः। । इति परिभावयतः संसारः, सर्वोऽयं स्वमव्यवहारः ॥९॥ (સ્. મુ.), હું કરું છું અને ક્યા સ્થાનમાં આવ્યો છું? અને કેમ આવ્યો છું? મારી માતા કોણ છે? અને મહારો પિતા ( બાપ) કેણ છે? આ પ્રમાણે વિચાર કરનાર મનુષ્યને આ બધે સંસાર સ્વપના વ્યવહાર સમાન ભાસે છે. તે મનુષ્ય મેહથી કાળને જોઈ શકતા નથી. વઝી. ओतुः पयः पश्यति नैव दण्डं, कीरोऽपि शालोन च लोष्ठस्खण्डम् ।। काकः पलं नो बत सिंहतुण्डं, जन्तुस्तथाशां न यमं प्रचण्डम् ॥१०॥ गुः। મીંદડા દુધને દેખે છે પણ લાકડીને જતો નથી. પિપટ પણ શાલિ (ચેખાના દાણાને) દેખે છે પણ (ગોફણમાંથી આવતાં) ટેકાના કટકાને દેખી શકતું નથી અને કાગડે સિંહના સુખમાં રહેલા માંસને જુવે છે. પણ સિંહના હેઢાને દેખી શકતો નથી. તેમ મનુષ્ય આશા (અભિલાષા)ને જોયા કરે છે પરંતુ પ્રચંડ એવા યમ (કાળ)ને દેખી શકતું નથી. ૧૦, મેહની પ્રબલતા. કપાતિ (૨–૨૨). त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते, ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे ।। दुःखैकगेहे विदिते च देहे, तथापि मोहस्तरुणप्ररोहः ॥११॥ सामुन ધનને ત્યાગ કરી દીધું છે. ચિત્તનું પણ દમન કર્યું છે, મમત્વ (મ્હારા. પણું) ગલિત નાશ) ભાવને પામ્યું છે અને દુઃખના એક ઘર રૂપી છે એમ ન દેને જાણી લીધેલ છે, તે પણ મેહ (અજ્ઞાન) વૃક્ષ હજુ તરૂણ (કમલ) પ્રહ (નવાકુર)ને કાઢી રહ્યું છે. ૧૧ તત્વજ્ઞાનથી મેહ ચાલ્યા જાય છે. આ घलादसौ मोहरिपु र्जनानां, ज्ञानं विवेकं च निराकरोति। ।। मोहाभिभूतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१२॥ આ જગમાં મોહ સર્વ પ્રાણીઓને બળવાન શત્રુ છે. તે પ્રાણીઓના Page #484 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસડ-ભા જે. જ્ઞાનગુણ અને વિવેકગુણ બંનેને વિનાશ કરે છે અર્થાત સંસારના મોહમાં ખુચેલા પ્રાણીઓનાં જ્ઞાન અને વિવેક બને છેટાં જતાં રહે છે. મોહથી પરાભવ પામેલું આ જગત્ બધુ વિનાશ પામેલું. તે મેહ, તત્વનો બાધ થવાથી અર્થાત્ વસ્તુસ્વરૂપને ખરે ભાસ અંત:કરણમાં થવાથી નાશ પામે છે. તત્વબેયની પાસે મેહનું જોર ચાલતું નથી તે અનેક ઉપાયવડે મેહને વિનાશજ કરે છે. ૧૨ ભાવાર્થ–મેહ વિવેકને ખરેખર કટ્ટો શત્રુ છે તે હકીક્ત આપણે સર્વ જાણીએ છીએ. વિકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે તેથી જ્ઞાન પણ મેહના શત્રુ તરીકે ગણાય એમાં કાંઈ નવાઈ નથી. જ્ઞાન અને વિવેકવડે પ્રાણી તત્વને બરાબર સમજીને પછી તત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મેહને નિમૂળ કરવા મથે છે. એમ મેહ પણ પિતાને જ્યારે અવસર મળે છે ત્યારે આત્મા જ્યારે તેના વશવતી થાય છે ત્યારે જ્ઞાન ને વિવેક બંનેને નિમૂળ કરવાનો પ્રયત્ન કરે છે. આ યુદ્ધ અનાદિકાળથી આપણાં આત્મગૃહમાં ચાલ્યુંજ આવે છે અને તેમાં આપણે આત્મા જેની તરફદારી કરે છે તેને જ્ય થાય છે આપણે આત્મા એટલે બધે અદક સ્વભાશ થઈ ગયેલ છે કે તે ઘડીકમાં મેહને વહાલ મિત્ર સમજે છે અને ઘડીકમાં તેને કટ્ટો શત્રુ સમજે છે. મેહના સાધનભૂત સ્ત્રી, પુત્ર, પરિવાર, દ્રવ્ય, મકાન વિગેરે ઉપર જે પ્રીતિ વધતી જાય છે તેથી મહ પ્રબળ થતું જાય છે અને પિતાનાં મૂળ ઉડી ઉડાં નાખતે જાય છે. આખું જગત તેણે પિતાને વશ કર્યું છે અને આત્માના ગુણેને વિનષ્ટ કરી લીધા છે તેવા પ્રબળ મેહને દૂર કરવા માટે બળવાનું કારણ ખરેખર તત્વ, બાધજ છે. ખરેખર તત્વબોધ થવાથી મેહના પ્રત્યેક ચેષ્ટિત સમજવામાં આવે છે એટલે પછી આ પ્રાણી કદિ પણ તેનાથી છેતરાતા નથી, કેઈપણ પ્રકારે તેને અજે કરવાનો પ્રયત્ન કરે છે. અને તેમાં પરિણામે તે ફતેહમંદ થાય છે. જગતના પ્રાણુઓ આ પ્રમાણે જાણે છે છતાં પણ મેહને વશ થાય છે તે આશ્ચર્યકારી હકીક્ત છે. એણે અનાદિકાળથી પિતાની જમાવટ કરી દીધેલી છે, તે માલેકજ થઈ પડે છે, તેથી તેને આત્મગૃહમાંથી કાઢ મુશ્કેલ છે એ ખરી વાત છે પણ જ્યારે આપણે તેને ખરેખર અહિતકર સમજીએ ત્યારે પછી એકદમ રહેવા પણ કેમ દઈએ? માત્ર તેવી દઢ સમજણ– તત્વોને થવાની જર છે. ૧૨ Page #485 -------------------------------------------------------------------------- ________________ પતિ ના માલુદમિતર જ્યાંસુધી મમતા ત્યાંસુધી માહ. વળી, अपि सुमसामाशावल्लीशिस्वा तरुणायते, भवति हि मनोमूळे यावन्ममत्वजलार्द्रता । इति कृतधियः कृच्छ्रारम्भैश्वरन्ति निरंतरं, चिरपरिचिते देहेऽप्यऽस्मिन्नतीन गतस्पृहाः || १३|| J ત્યાગા) જ્યાંસુધી મનરૂપી વૃક્ષના મૂળમાં મમતારૂપી જળની આર્દ્રતા (ભીનાથ) છે ત્યાંસુધી શુભ તપશ્ચર્યા કરનાર પુરુષાની પણ આશારૂપી વેલની શિખા [ અગ્ર ભાગ ) તરૂણ ( નવાવનમાં હાય તે) ની માફક વધ્યા કરે છે એટલા માટે લાંખા પરિચયવાળા આ દેહમાં પણ અત્યન્ત સ્પૃહા ( તૃષ્ણા ) થી હીન એવા ધૃતાર્થ બુદ્ધિવાળા પુરુષ મહા કષ્ટમય તપના આરભાવર્ડ ( સાવચેત રહેતા) સંસારમાં નિર ંતર વિચરે છે. ૧૩ સ્ત્રીપુત્રાદિમાં માહથી મમતા રાખવાવાળા મનુષ્ય કાળને જોતા નથી. ચા નિીતિ ( ૨૪ થી ૨૭ ). भार्येयं मधुराकृतिर्मम मम प्रीत्यन्वितोऽयं सुतः, स्वर्णस्यैष महानिधिर्मम ममासौ बन्धुरो बान्धवः । रम्यं हमिदं ममेत्थमनत्या व्यामोहितो मायया, मृत्युं पश्यति नैव दैवहतकः क्रुद्धं पुरचारिणम् ॥ १४ ॥ , ૪૫૩ - (૧.સ.૩.) મધુર (સુન્દર ) આકારવાળી આ મ્હારી સ્રીછે, પ્રીતિયુક્ત એવા આ મ્હારા પુત્ર છે, આ સુવર્ણની મ્હારાને મહાન ભંડાર છે, આ મ્હારો નમ્ર ખાંધવ ( જન ) છે, આ સુંદર હુવેલી ( ઘર ) મ્હારી છે, આ પ્રમાણે આ પુગàાથી માહ પામેàા દૈવથી હણાયેલેા આ મનુષ્ય, આગળ વિચરતા કાપાયમાન થયેલા કાળને જોતાજ નથી. ૧૪ સત્પાત્ર સન્મુખ કાળવશ થયેલા પુરૂષની ખિન્નતા. कष्टोपार्जितमत्र वित्तमखिलं ते मया योजितं, विद्या कष्टकरं गुरोरधिगता व्यापारिता कुस्तुतैः । पारम्पर्यसमागतच विनयो वामेक्षणात्यां कृतः, सत्पात्रे किमङ्करोमि विवश: कालेच नेदीयसि ॥ १५॥ (I.K.J.) Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ (ા . ૫.) અહિં કષ્ટથી મેળવેલ સર્વ ધન મેં જુગટામાં ખચી નાખ્યું, કષ્ટથી ગુરૂપાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાને મેં કુત્સિત પુરુષોના વખાણમાં ઉપયોગ કર્યો અને હારી વંશપરંપરાથી પ્રાપ્ત થયેલ એ જે વિનય તેને મેં વામ (સુન્દર) નેત્રવાળી સ્ત્રીને ખુશી કરવામાં ઉપયોગ કર્યો તે હવે હારા કાળ (મરણ સમય) બહુજ નજીક આવ્યા છે માટે પરવશ એ હું સત્પાત્રમાં આજ શું કરી શકું? ૧૫ મનુષ્યને મેહથી થતી ચિંતા હાથીના દષ્ટાંતથી સમજાવે છે. नो मन्ये दृढबन्धनात्क्षतमिदं नैंवाङ्कशोदघातनं, स्कन्धारोहणताडनात्परिभवं नैवान्यदेशागमम् । चिन्तां मे जनयन्ति चेतसि यथा स्मृत्वा स्वयूथं वने, सिंहवासितभीतभीरुकलभा यास्यन्ति कस्याश्रयम् ॥१६॥ j એક હાથી કહે છે કે વનમાં સિંહથી ત્રાસ પામેલાં બીકણમાં બીકણું એવાં હારા બચ્ચાં કેને આશ્રય કરશે? એમ પિતાના યૂથ (ટેળા) ને સંભારીને ઉત્પન્ન થતી પીડાઓ હારા મનમાં જેવી રીતે ખેદ ઉત્પન્ન કરે છે, તેવી રીતે (સાંકળના) દઢ બંધનથી ઉત્પન્ન થયેલ આ ઘાને હું ગણકારતે નથી તેમ આંકડીયાના પ્રહારને ગણતો નથી, સ્કંધ (ખભા) ઉપર ચડીને તાડન કરવાથી ઉત્પન્ન થયેલા પરાભવને અને બીજા દેશમાં જવા (સંબંધી માર્ગઝમ) ને (અથવા હું પરદેશમાં આવ્યો છું તે બાબતને) હું નથી જ ગણતે. ૧૬ - એક અર્ધદગ્ધ પુરૂષ પોતાનું સંકટ જણાવે છે. जानामि क्षणभङ्गुरं जगदिदं जानामि तुच्छं सुखं, जानामीन्द्रियवर्गमेतमखिलं स्वार्थैकनिष्ठं सदा । जानामि स्फुरिताचिरद्युतिचलं विस्फूर्जितं सम्पदां, नो जानामि तथापि कः पुनरसौ मोहस्य हेतुर्मम ॥१७॥ આ જગત ને હું ક્ષણભંગુર છે એમ જાણું છું, તેમ સંસારનાં સુખ તુચ્છ છે એમ પણ જાણુંછું, આ સમગ્ર ઈન્દ્રિયેનો સમૂહ પિતાપિતાને સ્વાર્થ સિદ્ધ કરવામાં સદા એકનિષ્ઠાવાળો છે એમ પણ જાણું છું અને ચમકારા કરતી વિજળીના સમાન ચપલ એવી સંપદના (ધન વિગેરેના) ટંકાર (દેખાવ) ને પણ જાણું છું. છતાં નાશાત્મક પદાર્થોમાં આ હારા મેહનું કારણ કેણું છે? : Page #487 -------------------------------------------------------------------------- ________________ - પરિ છે. . મોહ-અધિકાર : ૪૫૫ જwwxxwwwwwwwwwwww કકકકકકક કરો.. તેને હું જાણતા નથી. અર્થાત્ મોહ એ મહાગહન છે, તેનાથી છૂટવાને ઉગ્ર ઈચ્છા રાખી પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. ૧૭ મેહ કયાં સૂધી રમાડે છે? अग्धरा ( १८ थी २०) तीर्ण जीर्ण पटीरं वृषनकुलशतैः सङ्कुलं धान्यहीनं, काली काणी कुरूपा कटुरव विषमा गेहिनी स्नेह हीना।। खण्डी हण्डी त्रिदण्डी कटुरटणपरा द्वारकाकूयमाना, जीवानां सम्पदेषा रमयति हृदयं हा महामोहचेष्टा ॥१८॥ ઉંદર અને સેંકડે નેળીયાથી ભરપૂર, ધાન્યહીન, પડી ગયેલ, તથા જીર્ણ (જેનું) ગુણીયાના પડદાથી બનાવેલું ઘર અને રંગે કાળી, આંખે કાણુ કુબડી કટુ (કડવા) શબ્દ બોલવાથી દારૂણ અને સ્નેહથી રહિત એવી સ્ત્રી, (ભજન - રાંધવાની) ભાંગેલી એવી હાંડલી અને કટુ શબ્દ કરવામાં તત્પર (કચચ) એવા શબ્દને કરતી ત્રણ દાંડાવાળી ખાટલી અને ઘરનું નાનું સરખું બારણું ખરાબ દેખાય છે. આવા પ્રકારની આ સંપદ જીવોના અંતઃકરણને આનંદ આપી રહી છે. હા ! ખેદ છે કે આ મહામહની ચેષ્ટા (રમત) છે. ૧૮. યતિને ચેતવવા ખાતર આ મેહનું બળ જણાવે છે. श्रुखा श्रद्धाय सम्यक्छुभगुरुवचनं वेश्मवासं निरस्य, - प्रव्रज्याथो पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरं । । धर्मध्यानाय यावत्मभवति समयस्तावदाकस्मिकीयं, कि (ા.ત) प्राप्तामोहस्य धाटी तडिदिव विषमा हा हताः कुत्र यामः॥१९॥) ' સમ્યક શુભ એવા ગુરુના વચનને શ્રદ્ધાથી સાંભળીને પછી ઘરનો ત્યાગ કરીને પ્રવ્રયા લઈ અને (ધર્મશાસ્ત્રોનું) અધ્યયન કરી ઘણા પ્રકારના તપથી શરીરનું શોષણ કરી જ્યાં ધમ ધ્યાનને માટે ગ્ય એ સમયે પ્રાપ્ત થાય છે તેટલામાં આકસ્મિક (અણધારેલી) અને વીજળીની માફક વિષમ મેહની બેડી તે મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલે જ્યાં ખરું કર્તવ્ય આવે છે ત્યાંજ તે મનુ ષ્યને મેહ પકડી પાડે છે. માટે તેવા પુરુષે ખેદ કરે છે કે હા! અમે મરછુતુલ્ય દશાને પ્રાપ્ત થયા છીએ હવે કયાં જઈએ ? ૧૯ Page #488 -------------------------------------------------------------------------- ________________ બ. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. હશે = == = == ==== === === . મોહથી થતું દુઃખ, कस्याश्चिच्छैवलिन्याः पतितमथ रयेणोह्यमानं प्रवाहे, भलकं कम्वलं कस्तटगतमनुजो मन्यमानः पपात । गत्वा धृत्वा धृतोऽसावपि कथमपितं मुश्चमानो न मुक्तः, । माणं तत्याज लोभादुरगंविषमयान्मृत्यवे दुष्टसङ्गः ॥२०॥ કઈ એક રીંછ એક નદીના પ્રવાહમાં પડયું તેને કોઈ મનુષ્ય કાંબળી માની અને તે લેવા નદીમાં પડશે. ત્યાં જઈને તેને પકડયું પરંતુ રી છે તેને ' પકડશે તે વખતે કે તેના મિત્રે કહ્યું કે હે ભાઈ! એ ધાબળાને છેડીદે પણ તે છે કે મને આ ધાબળી (રીંછ ) છેડે નહિ ત્યારે શું કરું? પછી લેભને લીધે તેણે પ્રાણ તળે. એટલે એ સમજવાનું કે દુષ્ટ મેહને જે સંગ જ તે મૃત્યુ (સંસાર)ને માટે છે. ૨૦ ચાલતો જમાનો અથવા રામદાસ શેઠનું રમુજી ફારસ. ગુરૂના આશ્રમમાં શેઠજીને મેળાપ. ગુરુ-શેઠ ઘણા દિવસે દેખાણ અને તમેને ગઈ સભામાં જાહેરખબર માટે હેંડબીલ મેકવ્યું હતું તો પણ કેમ ન આવ્યા? પા. - રર શેઠ હેંડબીલ તમારું ભાળ્યું, તેમાં દેખાડયું મોક્ષનું બારું, હાલ કામમાં નથી નવરાશું, ગુરૂરાજ મારા ઘડપણમાં ગોવિંદ ગાશું. ૨૧ ગર–અરે શેઠ તમને બે પુત્ર છતાં આટલો જંજાળ શાને? શેઠ–માટે છેક જુગારી થયો છે, નાનો છોકરો વિલાયત ગયે છે; એ ધમરોળ ચાલી રહ્યો છે, ગુરૂરાજ મારા નામારી ગાંઠ સાઠલાખ રૂપીઆ છે તેનું વ્યાજ ખાઓ તેપણ ખુટે નહિ, * ત્યારે ચિંતા શા માટે કરો છે? શેઠ-સાઠ લાખની પુંછમાં શું કરીએ? સાઠ અબજ તેજુરીમાં ભરીએ, ત્યારે કાંઈક શાંતિ દિલમાં ધરીએ, ગુરૂરાજ મારા ૨૩ ગરશેઠજી! સાઠ અબજ રૂપીઆ અહિં હિંદુસ્તાનમાં તમને થાય તેમ લાગતું નથી, માટે તૃષ્ણા છેડે. શે–ચૂરોપ-આફ્રિકામાં વિચરણું, આસ્ટ્રેલીઆનું સેનું સંઘરેણું અમેરિકાની લક્ષમી અહિં ભરશું, ગુરૂરાજ મારા ગુરૂ–શોઠજીતમારે ઘેર મીલ તથા માળા ઘણા છે તે પણ આટલે એ લેભ શા માટે કરો છો? * સ્વાNિ. - ૨૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ માહ અધિકાર. -~-~~-~ શેઠ—હજી થાણું હજાર સીલવાળા, તેમાં ખાંધશું ખારસા માળા; તેમાં કયાંથી ફેરવીએ માળા, ગુરૂરાજ મારા૦ ૨૫ ગુરૂ—શેઠજી તમારે માથે ધેાળાં આવ્યાં છે માટે કાંઇક ધર્મ કરણી કરા અને પરભવ સુધારે. શેઠ. 5—સાઠ વરસની ઉમર છે અમારી, તે શું આંખે આવી છે તમારી; હજી લાવવી છે નનકડી નારી, ગુરૂરાજ મારા ૨૬ ગુરૂ—શેઠજી ! તમેા ન્યાયરીતે ચાલતા તે હશે! તાપણુ વધારે સુશીલ થશે। કે જેથી બીજા મનુષ્યેા તમારા જેવું આચરણ કરે. શેઠ —ચાર શેઠીઆ થશું ક્રોધ કુડાં, નીતિવિણુ કરશું ન્યાય ઉંડા; પરિચ્છેદ ૪૫૭ -- હજી કઈકનાં કરવાંછે ભુંડાં, ગુરૂરાજ મારા૦ २७ ગુરૂ—શેઠજી! હવે આટલી ઉમરે ઇશ્વર ભજન કરી મનની ચિંતા ટાળા. શેઠ—હજી છેકરાનાં કરાં પરણશે, તેનાં છેકરાં ખેાળામાં રમશે; ત્યારે મનની ચિંતા કાંઈક ટળો, ગુરૂરાજ મારા॰ ગુરૂ—શેઠજી ! જરૂર જેટલું કામ કરી પુરસદ મેળવે. શેઠ—હજી આભ ઉંડળમાં લેવું છે, એવાં કામ સાતસાને નેવું છે; તેમાં ક્યારે પુરસદ જેવું છે, ગુરૂરાજ મારા ગુરૂ—શેઠજી ! શાસ્ત્રના નિયમ પ્રમાણે ધનના ધર્મ રસ્તે વ્યય કરો. શેઢ—જો હું ધર્માંને પુણ્ય કરવા લાગુ, સર્વે ઘરના પરિગ્રહ ત્યાગુ; પછી ભુંડા એ ભીખ હું માગું, ગુરૂરાજ મારા॰ ગુરૂ-ધનવાન્ મનુષ્યને કેાઇ જાતની ચિંતા હાય નહિ. તમેા ધનાઢય છે. તેથી તમા પ્રભુભજન સારી રીતે કરા. ૩૦ શેઠ——આવી લુખી વાતા ક્યાંથી લાવા, ક્યાંક નાાંના સાગર બતાવા; તે તમે અમને બહુ ભાવેા, ગુરૂરાજ મારા ગુરૂ—શેઠજી ! હવે ગરીઓનું કલ્યાણુ કરા અને પ્રભુગુણ ગામે. શેઢ—દાઢાં ખમણાં કરીને નાણાં લેશું, તામે કરીશું ઘરબાર નેશું; પછી નિરાંતે પ્રભુ ગુણુ ગાશું, ગુરૂરાજ મારા॰ S ૨ ૨૯ શેઢ—નવગજના નમસ્કાર તમને, નાહક ખાટી કર્યા તમે અમને; તે શું લાગે ધનવાન ને ભજનને, ગુરૂરાજ મારા॰ ૩૧ ગુરૂ—શેઠજી ! આવી દુ:ખપ્રદ મમતા છેડી પિવત્ર પુરૂષના સંગ કરી તેના ઉપર પ્રેમભાવ રાખા. ૩૨ ૩૩ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ ======ાન====ાજન====== મેહ ઉપર કામલક્ષ્મીની કથા. ભરતક્ષેત્રના વિશાલપુર નામના નગરમાં, જેણે શત્રુઓને પિતાના દાસ બનાવ્યા છે એ અને સૂર્ય સમાન તેજસ્વી સૂરતેજા નામને રાજા હતા. સરલ સ્વભાવી, સમ્ય, કૃતજ્ઞ, પરદુ:ખને જાણનાર, દાક્ષિણ્યયુક્ત, ક્ષમાશીલ, ગંભીર, રૂપમાં કામદેવ જે અને સર્વ વિદ્યામાં પારંગત એ વેદવિચક્ષણ નામને કઈ પરદેશી બ્રાહ્મણ તે રાજાનો પુરોહિત હતો. એક વખતે રાજસભામાંથી બહાર નીકળતાં ચટામાં, ઉપરનું અને નીચેનું કાબરચિવું તથા જાડું કંબળરૂપ વસ્ત્ર જેણે પહેરેલું છે અને માથા ઉપર જેણે બે ત્રણ છાશ વિગેરેનાં પાત્રો ધારણ કરેલાં છે, એવી રૂપવતી કઈ ભરવાડની સ્ત્રી જોઈને તે ખેદ પૂર્વક વિચાર કરવા લાગ્યા:–“અહા ! કર્મ અને વસ્ત્રો બંને જેનાં અગ્ય છે, એવા આ સ્ત્રીરત્નને વિધાતાએ કેમ વિડંબના પમાડી હશે? ખરેખર ! વિધિ રત્નદેષી છે !” આ પ્રમાણે તે વિચાર કરે છે એટલામાં આલાનતંભને ઉખેડીને સ્વેચ્છાએ આમતેમ ભ્રમણ કરતે રાજાનો મદોન્મત્ત હાથી ત્યાં આવી ચડે, યમ જે ભયંકર તે હાથી ત્યાં આવ્યું છતે ભયથી વ્યાકુળ થઈ બધાં માણસે ચારે બાજુ ભાગી ગયાં. તે વખતે ભરવાડણ પણે નાસવા લાગી, એટલામાં કઈ પનીહારીની સાથે અથડાવાથી તે બંને પડી ગઈ. પડી જતાં બંનેનાં પાત્ર ભાંગી ગયાં. પણ ભરવાડણના મુખઉપર શોકની છાયા માત્ર જોવામાં ન આવી અને પનીહારી અતિય રડવા લાગી. તેને રૂદન કરતી જોઈને તેના દુઃખથી દુઃખિત થઈ પુરોહિત તેને પૂછવા લાગ્યા:–“ભદ્રે ! તું આમ કેમ રડે છે?” તે પણ બહુ દુઃખે કરીને કહેવા લાગી:–“હે બંધ! સાંભળો, મારા રૂદનનું કારણ એટલુંજ છે કે, મારી સાસુને સ્વભાવ બહુજ ખરાબ છે, તેથી તે મારી ઉપર ગુસ્સે થશે અને બંને ઘડા ફૂટી જવાથી તે વિશેષ ગુસ્સે થઈને મને ઘરમાં પગ મૂકવા નહિ દે અને ખાવાનું પણ આપશે નહિ. તે રેષ લાવીને એમજ કહેશે કે, આજે તારા ભજનના મૂલ્યથીજ બે ઘડા વેચાતા લઈશ. તેથી મને બહુ દુઃખ થાય છે અને રડવું આવે છે.” પહિતને દયા આવી તેથી તેણે બે ઘડાની કિંમત જેટલા પૈસા તે પનીહારીને આપીને વિદાય કરી. પછી પુહિત વિસ્મય પામીને શેકવિનાની પેલી ભરવાડણને પૂછવા લાગે –“હે બહેન! દહિં છાશ વિગેરેનાં બે ત્રણ વાસણ તારાં ભાંગી ગયાં તેથી તને આજે મોટી નુકશાની થઈ છે, છતાં તું રડતી કેમ નથી?” જરીક * યુગાદિદશના. Page #491 -------------------------------------------------------------------------- ________________ પરિએ. મહ-અધિકાર ૪૫૯ = ======= === ===== %===જન હાસ્ય કરીને તે પણ કહેવા લાગી “હે ભાઈ! મારા ન રડવાનું કારણ સાંભળ-જેમ બહુ ત્રાણ છે તે ત્રણ નથી, તેમ અતિ દુઃખ છે તે દુઃખ નથી. તેથી મારું હદય વજના જેવું કઠોર થઈ ગયું છે. માટે હું રડતી નથી.” તે સાંભળી આ બિચારીને તે શું મહાદુઃખ પડયું હશે? એમ વિચારતાં તે વિપ્રવર્ય પુરોહિતનું મન પીગળી ગયું એટલે તે પાછે તેને કહેવા લાગ્યા –“હે હેન ! હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છું છું માટે મને યથાર્થ તારૂં વૃત્તાંત કહે તે કહેવા લાગી-“હે ભદ્ર! પિતાનું દુશ્ચરિત્ર કોઈને કહેવું એ પિતાને અને પરને બંનેને લજજાકારી થાય છે. માટે તે પિતાની જઘાની માફક ઢાંકવું જ સારું છે, છતાં હે પરદુઃખજ્ઞ! નિરંતર સર્વનું હિત કરવામાં તારું મન તત્પર છે માટે મારું ચરિત્ર માત્ર સારા અને મારા સાંભળવામાં આવે એવી રીતે કહીશ, તો આ પાસેની વાડીમાં તું એકલો આવ.” તેનું વૃત્તાંત સાંભળવાની ઈરછાથી તેના કહ્યા પ્રમાણે તે બગીચામાં ગયો. પુરોહિતના સમાગમથી તે નેહવતી અને રોમાંચિત થઈને હૃદયમાં વિશ્વાસ લાવી પિતાનું અખિલ ચરિત્ર કહેવા લાગી:– લક્ષ્મીતિલકનામના નગરમાં નિરંતર નિર્ધાવસ્થામાં રહેનાર, સર્વ વિઘામાં વિચક્ષણ વેદસાગર નામને બ્રાહ્મણ રહેતો હતો. રૂપ અને સૌભાગ્યથી સુશોભિત અને પતિવ્રતારૂપ સદગુણવાળી કામલક્ષ્મી નામની તેને પત્ની હતી. તેણીનાં વિચિત્યાદિ કૃત્ય અને સગુણેથી પ્રસન્ન રહીને આ જન્મનું દુઃસહ દારિદ્રયદુ:ખ તે જાણતું ન હતું. તેમને પ્રથમ વયમાંજ સારા લક્ષણવાળો અને સૈભાગ્યનું સ્થાન વેદવિચક્ષણ નામે પુત્ર થયું હતું. તે લગભગ એક વરસને થયે, ત્યારે એક દિવસે કામલક્ષ્મી નગરની બહાર જેટલામાં પાછું ભરવા ગઈ, તેટલામાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના સ્વામી મકરધ્વજ રાજાએ અકસ્માત આવીને સૈન્યથી તે નગર ઘેરી લીધું. તે વખતે દ્વારપાળેએ નગરના બધા દરવાજા એકદમ બંધ કર્યો, ત્યારે કેટલાક ચાલાક નગરવાસીઓ ભાગી ગયા અને બહાર ગયા હતા તે બહારજ રહ્યા. ચારે બાજુથી સૈન્ય આવેલું જેઈને ભયથી ગભરાઈને કામલક્ષ્મી નાસવા લાગી, એટલામાં કઈ સીપાઈએ તેણીને પકડી લીધી. તે બહુ સુરૂપવતી હોવાથી તેણે મકરધ્વજ રાજાને અર્પણ કરી. તે તેને જોઈને કામાંધ છે અને તરત પિતાના અંત:પુરમાં મોકલી દીધી. હવે અન્ન, ઘાસ, કાષ્ટાદિ ન મળવાથી આખું નગર દુઃખી થવા લાગ્યું. તે જોઈને હિતબુદ્ધિથી તે નગરના રાજાએ મકરધ્વજ રાજાને માગ્યા પ્રમાણે દંડ આપે, એટલે તે સંતુષ્ટ થઈને તરત પિતાના નગરભણી ચાલ્યા ગયે. હવે Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો, દ્વાદશ જીસ wwwww-- W કામલક્ષ્મીના રૂપાદે ાથી માહિત થઇને તે રાજાએ તેણીને પટરાણી કરી અને સની સ્વામિની બનાવી દીધી. બીજી કુળવંતી અને શીલવતી રાણીએ હતી, તેમની અવગણના કરીને કામાંધ થઈ તે તેણીનેજ પાતાની જીવિતેશ્વરી માનવા લાગ્યા. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખના સંચાગથી તે રાજા અતિ રાગી બનીને નિરંતર તેને સ ંતુષ્ટ રાખવા પ્રયત્ન કરતા હતા તે છતાં પણ તે લેશમાત્ર સંતાષ પામતી ન હતી. બાલ્યાવસ્થાથી તે વેદસાર વિપ્રપર પ્રીતિવાળી હાવાથી રાજાના સન્માનના સુખને તે વિષસમાન માનતી હતી. આ પ્રમાણે નિરંતર વિરક્ત એવી કામલક્ષ્મીસાથે અત્યંત રક્ત થઇને વિલાસ કરતાં વીશ વરસ ચાલ્યાં ગયાં. તે હમેશાં એમજ વિચાર કરતી કેઃ—“ આ રાજાના ઘરમાંથી કયારે મુક્ત થાઉં અને તે પતિને તથા તે પુત્રને આ નેત્રવર્ડ ક્યારે જોઉં. ” આ પ્રમાણે નિરંતર આત્ત ધ્યાનને વશ થઇને ત્યાં કારાગૃહની માક રહેતાં દુ:ખે દિવસેા ગાળતી હતી. એક દિવસ કામલક્ષ્મી પૂર્વના સ્નેહથી વિચાર કરવા લાગી: અહા! આટલાં વર્ષે ગયા છતાં મારેા ભત્તત્ત્તર અને પુત્ર મને મળ્યા નહિ માટે હવે પરદેશી બ્રાહ્મણાને જે યાચિત સ્વણું –દાન આપું, તે અવશ્ય તે લાભથી કયારે પણ અહીં આવે. ” આ પ્રમાણે નિશ્ચય કરીને બ્રાહ્મણાને ઇચ્છિત સુવણૅ આપવા લાગી સુવર્ણ દાનથી તેની કીર્તિ ચારે ખાન્નુ પ્રસરવા લાગી. હવે એક દિવસે દારિદ્રયથી દુ:ખી થતા વેદસાગર બ્રાહ્મણુ પણ પેાતાના છેકરાને સાથે લઇને ત્યાં આવ્યો, અને આશીર્વાદ આપીને તેણે તેની પાસે દ્રવ્યની યાચના કરી. એટલે કંઈક તેને પિછાનીને છે ? કયાંથી આવ્યા છે ? તમારી સ્ત્રી કયાં છે ? તમારૂં કુટુંબ કેટલું છે! આ તારી સાથે તે શું સંબંધી છે?” આ પ્રમાણે તેને એકાંતમાં એસાડીને કામલક્ષ્મીએ પૂછ્યું. તે સાંભળીને અસભાવનાથી અને ઘણાં વરસે વીતી જવાથી તેને ન આળખતા વેદસાગરે પોતાનું ચરિત્ર મૂળથી કહેવા લાગ્યું :— ' “ તમે કાણુ 66 લક્ષ્મીતિલક નગરના રહેવાસી વેદસાગર નામના હું બ્રાહ્મણ છું. મારી ગુણુવતી એવી કામલક્ષ્મી નામે ભાર્યો હતી. એક દિવસ વેવિચક્ષણ નામના પેાતાના એક વરસના પુત્રને મૂકીને તે પાણી લાવવાને ગામની બહાર ગઈ, એટલામાં ત્યાં શત્રુનું લશ્કર અકસ્માત્ આવી ચડ્યું. જ્યારે તે સૈન્ય પાછું ચાલ્યું ગયું, ત્યારે તેની બધે ઠેકાણે મેં તપાસ કરી; પરંતુ તેના સમાચાર કશાન પણ મને મળ્યા નહિ. પછી મારા સંબંધીએએ બીજી સ્રી કરવાનેમાટે મને બહુ આગ્રહ કર્યા; પણ હું તેના સ્નેહને વશ હાવાથી ખીજી સ્ત્રી પરણ્યા નહિં. તે પછી મેજ આ નાના ખાલકને ઉછેરીને મોટા કર્યાં અને કંઇક મેટા Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિચોદ. માહ-અધિકાર. થતાં તેને સારરૂપ બધી વિદ્યાઓ ભણાવી. સુવર્ણ દાનથી પ્રસરતી તમારી પ્ર સિદ્ધિ સાંભળીને દરિદ્રતાથી દૂભાયેલે હું આ મારા પુત્રને સાથે લઈને અહીં આવ્યો છું.” આ પ્રમાણે વેદસાગરે જ્યારે પિતાને વૃત્તાંત કહો, ત્યારે મનમાં બહુ ખેદ લાવીને રાજાના નિગ્રહથી માંડીને કામલક્ષમીએ પણ પિતાને બધે અહેવાલ તેને કહો. પૂર્વગ્નેહના વશે હજી પણ તે તેની સાથે જવાની ઈચ્છાવાળી હોવાથી કેટલાંક કિંમતી રત્નો આપીને તે એકાંતમાં આ પ્રમાણે તેને કહેવા લાગી:–“હે પ્રિય! તમારા ઈષ્ટ સંકેતસ્થાને બીજા રાજ્યમાં અત્યારે રત્નસહિત આ પુત્રને મોકલી દ્યો, પછી આપણે પણ ત્યાં જઈશું. અને આજથી સાતમે દિવસે રાત્રે સ્મશાનમાં આવેલા ચંડીગૃહમાં હું કઈરીતે પણ આવીશ માટે તમારે પણ ત્યાં અવશ્ય આવવું.” પછી તેના કહેવા પ્રમાણે તેણે પુત્રને ઈષ્ટ સ્થાને મોકલી દીધો અને સંકેતની રાતે ચંડીગૃહમાં આવીને તે સુઈ ગયો. કામલક્ષમી પૂર્તતાથી સાતમે દિવસે રાજાને વિનવવા લાગી:–“હે સ્વામિન્ ! એક દિવસે તમને માથામાં ભયંકર પીડા થઈ હતી, તે તમને યાદ છે? તે વખતે ઘણાં મંત્ર, તંત્ર અને ઔષધે કર્યા છતાં તે શાંત ન થવાથી હું અન્ન, પાણીને ત્યાગ કરીને બહુજ વ્યાકુળ થઈ ગઈ હતી. પછી તેની શાંતિને માટે પ્રસિદ્ધ મહિમાવાળી અને સ્મશાનમાં રહેવાવાળી ચંડીદેવીની મેં આ પ્રમાણે માનતા માની હતી–“હે માત ! જે રાજાની શિરોવ્યથા શાંત થઈ જશે, તો મારી સાથે રાજા ત્યાં આવીને અમુક દિવસે રાત્રે તમારી પૂજા કરશે.” તે આપણે બંને આજ રાત્રે ચંડીનું અર્ચન કરવાને ત્યાં જઈએ. તેની આજ્ઞાને વશવતી હોવાથી રાજાએ તરતજ તેનું કહ્યું માની લીધું. પછી સાંયકાળે રાજા ચંડીની પૂજા કરવાને કામલક્ષ્મીની સાથે અશ્વપર બેસીને અને પૂજા સામગ્રી લઈને સ્મશાન ભણી ચાલ્યો. સાયથી ન ભેદી શકાય એ અંધકાર ચારે તરફ પ્રસયે છતે નગરની બહાર નીકળીને માર્ગે ચાલતાં ક્યાંક શિયાળીયા શબ્દ કરી રહ્યા હતા, ક્યાંક રાક્ષસેને કોલાહલ મચી રહ્યો હતો, ક્યાંક ભયંકર ઉત થતું હતું, ક્યાંક ઘુવડ પક્ષીઓ બેઠેલા હતા, ક્યાંક શબ સંસ્કાર કરવા આવેલા લોકે પ્રેતથી ત્રાસ પામતા હતા, ક્યાંક ડાકિની અને શાકિનીઓ મોટેથી રાસડા લેતી હતી, ક્યાંક ચપલ પિશાચો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા, કયાંક કાપાલિક લોકો સારા માણસોનાં પવિત્ર મસ્તકે ગ્રહણ કરતા હતા, ચારે બાજુથી પ્રસરતા દુર્ગધના પૂરથી નાક પૂરાઈ જતું હતું અને ઉપરાઉપરી પડેલી ખોપરીઓથી જ્યાં ગમન પણ અટકી પડતું હતું એવું ભયંકર સ્મશાન નિર્ભય એવા રાજાના જોવામાં આવ્યું. કામલક્ષમીને તે મુગ્ધ સમજીને કહેવા Page #494 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ ભાગ ૩ જો. FAXR = j ', ચા હૈ દેવી ! આ ભયંકર સ્થાન જોઈને તું મનમાં જરા પશુ ડરીશ નહિં. મરણું કે અહીં જે માણસ ડરે છે, તેને ભૂત-પ્રેતાદિ દળે છે. આ મૂ રાજા એટલું નથી જાણતા કે, તે દુષ્ટા તે બીજાને પણ ડરાવે છે. હવે ચડીનું મંદિર આવતાં અશ્વ ઉપરથી નીચે ઉતરીને અને કામલક્ષ્મીને તરવાર આપીને રાજા જેવામાં ચંડિકાની પૂજા કરવાને તત્પર થયા, તેવામાં છળ જોનારી એવી તેણીએ તેનું મસ્તક છેદી નાખ્યું. તરતજ જાણે રાજા સવાગથી દેવીને પ્રણામ કરતા હાય, તેમ ચંડીની આગળ લાંખા થઈને પડયા. જર્મ દ્વાદશ હવે બહુ હર્ષ પામતી એવી કામલક્ષ્મી તેનાં આભરણા લઇને મુખ્યદ્વાર ( મત્તવારણ ) પાસે સુતેલા પેલા બ્રાહ્મણને તેણે તરતજ જગાડયા. પરંતુ જાગીને પૃથ્વીપર પગ દેતાંજ તેને દુષ્ટ સર્પ કરડચા, એટલે દૈવયેાગથી ત્યાંજ તત્કાળ મરણ પામ્યા. હવે બ ંનેથી ભ્રષ્ટ થવાને લીધે કામલક્ષ્મી બહુજ ખેદ પામી અને ભવથી ગભરાઇને અશ્વ ઉપર આરૂઢ થઈ તરતજ ત્યાંથી ચાલી નીકળી. રાતે નિનમાગે એકાકી ગમન કરતાં તે કયાંય પણ ભય ન પામી. કારણ કે પ્રીઓના જન્મ સાહસની સાથેજ થયેલા હાય છે. અનુક્રમે પરદેશમાં કાઈ નગરમાં જઈને એક માળીને ઘેર તેણે પેાતાના અશ્વ બાંધ્યા, પછી ઘણા વરસાથી રાજમહેલરૂપ કેદખાનામાં પડેલી તે આજે છુટી થઈ હતી તેથી સ્વચ્છાએ કરવાને ઇચ્છતી એવી તે રાતે કાઈ દેવમંદિરમાં તબલાને અવાજ સાંભળી ત્યાં જોવા ગઈ. ત્યાં સર્વાગ અલંકૃત અને દિવ્યરૂપના સૈાભાગ્યથી સુ શેાભિત અને નવીન પ્રકારની તેણીને જોઇને કાઇ પણાંગનાએ તેણીને પૂછ્યું કે—“ હું સુભગે ! તું કાણુ છે ? અને ક્યાંથી આવી છે ? અને કાને ઘેર અતિથિ થઈ છે ?” આ પ્રમાણે આદરપૂર્વક પૂછતાં તેણે આ પ્રમાણે કલ્પિત ઉત્તર આપ્યા કે—“ એક દિવસે હું પિતાના ઘેરથી પતિની સાથે સાસરે જતી હતી, તેવામાં માર્ગમાં ધાડ આવી, ત્યાં સાથ બધા લુંટાઇ ગયા અને મારા સ્વામી મરી ગયા. ત્યાંથી આમતેમ ભાગતી હું અશ્વ ઉપર બેસીને અહીં આવી છું.” આ નગરમાં મારૂં કોઈ સગું નથી, તેથી માળીને ઘેર અશ્વ બાંધીને હું અહીં આવી છું. ” આવા ઉત્તર સાંભળી “ આ સ્વામી વિનાની છે, માટે મારા કુળન ઉચિત છે. ” એમ વિચારીને પાંગના માયા વચાથી તેને પ્રસન્ન કરી પેાતાને ઘેર લઇ ગઇ. ત્યાં બધાં કરતાં ચડીઆતી એવી ગીતાદિની કળાએ શિખÜને અનુક્રમે પાંગનાએ તેને પેાતાના કુલાચારમાં પ્રવર્તો. હવે એક દિવસે પરદેશથી આવેલા કાઈ શ્રીમાન્ તરૂણ પુરૂષ કામલમાને ઘેર આવીને રહ્યા. સર્વ પ્રકારનાં સુખામાં નિરંતર પોતાની ઈચ્છા Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. માહ–અધિકાર. 18 777 ------ 66 પ્રમાણે વિલાસ કરતાં તેમને આસ્તે આસ્તે સજ્જડ પ્રેમ બંધાઈ ગયા. કેટલાક વખત પછી એક દિવસે કાંઈ કારણસર તેને ખીજે ઠેક્રાણુ જવાની ઈચ્છા થઈ એટલે એકાંતમાં કામલક્ષ્મીની તે રજા માગવા લાગ્યા. ગમન કરતા અને; મરણ પામતા માણુસ કાઇથી રાખ્યા રહી શકતા નથી. કહેવત છે કેપરાણાઓએ કરી ઘર વસતાં નથી. ” ઢઢ સ્નેહુ છતાં જવાને તૈયાર થયેલા એવા તેને અટકાવવાને અસમર્થ થવાથી શાકાકુલ મુખ કરીને કામલક્ષ્મી તેને કહેવા લાગી કે—“ હે સ્વામિન્! અત્યારે તમે ભલે જાઓ, પણ તમારૂં કુળ અને ગાત્રાદિ મને હી જાએ. કારણ કે, તમારા વિયેાગમાં એ મને જીવનના આધારભૂત થશે. ” એટલે દઢ આલિંગન દઇને ભાવિ વિયેાગથી દુ:ખાત્ત થયેલા એવા તે પોતાના અન્નુરૂપ સ્નેહવૃષ્ટિથી તેને સિંચન કરતા સખેદ કહેવા લાગ્યા લક્ષ્મીતિલક નગરમાં રહેનાર વેદસાગર નામના બ્રાહ્મણની કામલક્ષ્મી નામની પ્રિયાને વેદવિચક્ષણ નામના પુત્ર હતા. જ્યારે તે એક વરસના થયા, ત્યારે કામલક્ષ્મી ( તેની માતા ) પાણી નિમિત્તે નગરની બહાર ગઇ; તે વખતે અક 11: 66 સ્માત્ કાઈ પરચક્રનું આગમન થતાં તે પાછી ઘેર આવીશી નહિ. પછી ખબર કાઢતાં તે જીવતી છે કે મરણ પામી છે તેની પણ ખખર મળી નહીં. ત્યારબાદ પિતાએ તે પુત્રને ઉછેરીને માટેા કર્યાં અને સર્વ વિદ્યા ભણાવી. એક વખતે રિદ્રતાથી દુ:ખી થઈને મકરધ્વજ રાજાની પ્રિયા પાસે તે પિતા તથા પુત્ર યાચના કરવા ગયા. ત્યાં તેણીની સાથે એકાંતમાં કાંઈ છાની વાત કરીને, તેણીએ આપેલ અમૂલ્ય રત્ન, સુવર્ણ અને માક્તિક સહિત વેદસાગર પુત્રને સંકેતસ્થાન ખતાવીને ખીજા રાજ્યમાં માકલી દીધા, અને તેને કહ્યું કે, ' જરૂર ,, હું સાત આઠ દિવસ પછી આવીશ.' સ ંકેતસ્થાને જઇને વેદવિચક્ષણ પિતાની રાહ જોવા લાગ્યા; પરંતુ તે ત્યાં કોઈ કારણવશાત્ આવ્યા જ નહિ. તેમના વિરહે મનમાં ખેદ સહિત વેદવિચક્ષણ વિચાર કરવા લાગ્યા કે: “ રસ્તામાં મારા પિતાને ચારાએ મારી નાખ્યા હશે અથવા તે વ્યાઘ્રાદિનું તે ભક્ષ્ય થઈ પડચા હશે. ” દુ:ખાત્ત થઇને તેણે વિચાર કર્યો કે: “ પ્રેમાળ પિતાના વિયેાગ કરાવતાં અહા ! વિધાતાએ આજે મારૂં સર્વસ્વ લૂંટી લીધું છે. મારી. માતાને મેં ન જોઇ ત્યારથી તેનેજ હું મા અને માપ તરિકે લેખવતા; પણ દુરાત્મા દેવ અત્યારે એટલું પણ સહન કરી શકયા નહીં. અથવા તેા સ્ત્રીજનને ઉચિત એવા દૈવને ઉપાલંભ દેવાથી શું ? કારણકે માથુસાને શુભ અને અશુભના હેતુભૂત પૂવકૃત કર્મજ છે. સંસારમાં સચેાગા બધા વિયેાગના અંતવાળાજ હાય છે, એવી ભાવના ભાવતાં તેણે પાત્તેજ આસ્તે આસ્તે પિતાના શાક છેડી દીધા. ત્યારપછી વિદ્યાના પ્રભાવથી સર્વત્ર આદરસત્કાર પામતા Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો. દ્વાદશ BREW~~~~~~~~~~~~~ 3333 "" એવા તે ક્ષમતા ભ્રમતા અહીં આવ્યા. હું તે! તે હું પાતેજ વેવિચક્ષણ છું. આ પ્રકારના તેના વૃત્તાંત શ્રવણથી તેને પેાતાનેાજ પુત્ર જાણીને કામલક્ષ્મી પેાતાના હૃદયમાં બહુજ પશ્ચાત્તાપ કરવા લાગી. તેણીએ વિચાર્યું કેઃ— · અહા! દેવને ધિક્કાર હા! અતિ દુષ્ટ એવી જે હું તેનેા અત્યારે સર્વ લેક્રમાં નિંદિત રીતે પેાતાના કરાની સાથે સંચાગ થયા. ” એ રીતે પાપના ૫શ્ચાત્તાપરૂપ અગ્નિ તેના હૃદયમાં પ્રજ્વલિત થયા છતાં તે વખતે પેાતાના પુત્રને તેણીએ પાતાની ઓળખાણુ ન આપી. કારણ કે વખતપર સ્નેહને લીધે મને પેાતાની માતા સમજીને પશ્ચાત્તાપરૂપ અગ્નિથી પરિતાપ પામી તે પેાતાના પ્રાણાના ત્યાગ કરે. પછી તે ઇંદ્રિયસુખથી ઉદ્વેગ પામી, છતાં પેાતાના આત્માને છૂપાવવાને માટે મિથ્યા ઉપચારનાં વચનેાથી તેને પ્રસન્ન કરીને વિસર્જન કર્યાં. 66 તેના ગયા પછી પાતાના જીવિતથી ઉદ્વેગ પામીને તેણીએ અન્ન તથા જળના ત્યાગ કર્યો અને પેાતાના તે દુષ્કૃતનું સ્મરણ કરતી એવી તેણે અક્કા પાસે મળી મરવા માટે કાષ્ટની માગણી કરી. તે સાંભળીને અક્કા દુ:ખી થઈને કહેવા લાગી:— હું મારા ઘરની પલતા ! સ્વ અને પરને દુઃખકારી એવું અકસ્માત આ તે શું આરંભ્યું ? શું આધિ, વ્યાધિ કે બીજી કોઈ પીડાથી તું દુભાયેલી છે? કે જેથી હે સુશ્રુ! પેાતાના દેહને અત્યારે અગ્નિમાં હેામવાને તું તૈયાર થઇ છે. આ દુર્લભ મનુષ્યજન્મ પામીને શામાટે વૃથા ગુમાવે છે? અહીં આવતા ચુવકાની સાથે સ્વેચ્છાથી ભાગ ભાગવ! નિષ્કલંક અને રાજાએને માન્ય એવુંવ પ્રકારનું સુખ તને પ્રાપ્ત થયું છે. હું મનસ્વિની ! ફીને આ વેશ્યાજન્મ તને કયાં મળવાના છે?” અતરમાં વિષાદને ધારણ કરતી કામલક્ષ્મી અક્કાને કહેવા લાગી:— હું અંખા ! માધિ કે વ્યાધિની વ્યથાથી હું લાએલી નથી; પરંતુ મારા દેહને અગ્નિમાં હામીને ઘણા વખતથી વિસ્તાર પામેલા આ વેશ્યાપણાના પાપકર્મની શુદ્ધિ કરવાને હું ઇચ્છું છું. સ્ત્રીપણું એ પ્રાણીના અનત પાપાનું ફળ છે, એમ સજ્જન પુરૂષા કહે છે. તેમાં પણ જે વેશ્યાના જન્મ છે તે કાહી ગયેલ કાંજીતુલ્ય છે. સર્વ પાપાનું મૂળ છતાં જો આ વેશ્યાજન્મ શ્રેષ્ઠ છે એમ તું કહે છે, તે હું અમારું! બીજું ખરાબ આ જગતમાં શું છે? તે કહે. ” સત્ર નિંદવાલાયક એવું પુત્રના સંચાગનું દુ:તજ ખરી રીતે તેા તેના મરણનું કારણ હતું, છતાં તેણીએ તે વાત લજ્જાથી પ્રગટ ન કરી. નાગરિકા, કુટ્ટિની અને રાજાએ અટકાવી છતાં કાષ્ટભક્ષણના વિચારથી તે પાછી ન હઠી. મરણમાંજ એકાગ્ર ચિત્ત રાખીને તેણીએ સાત લાંઘણુ કરી, તેથી રાજા Page #497 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. મેહ-અધિકાર. વિગેરેએ તેને રજા આપી, એટલે અશ્વઉપર આરૂઢ થઈને દીન દુઃખી લોકેને ધન આપતી, પિતાના દુષ્કર્મના દુઃખથી દૂભાએલી એવી તેણુએ નદીના કાંઠે નગરવાસીઓએ રચેલ ચિતામાં નિર્ભય થઈને પ્રવેશ કર્યો. પાસે રહેલા નાગરિકોએ જેટલામાં તેણીની ચિતામાં અગ્નિ સળગા, તેટલામાં ભવિતવ્યતાના યોગથી અકસ્માત પુષ્કળ વરસાદ થયે. જે વખતે વરસાદ થયે તે વખતે વરસાદના પાણીથી પરાભવ પામીને વૃષભની જેમ નીચું મુખ કરી સ્વજનતાના અભાવથી સર્વ લોકે પિતાપિતાને ઠેકાણે ચાલ્યા ગયા. તે વખતે તરતજ ચિતા બુઝાઈ ગયે છતે જીવત એવી તે જરામાત્ર દાઝી અને નદીના પૂરમાં તણાવા લાગી. તણાતી તણુતી દેવગે નદીકાંઠે કયાંક અટકી રહી. તે વખતે લગભગ મૃતતુલ્ય એવી તે કઈક શેવાળીયાના જોવામાં આવી, એટલે તે ગોવાળીયો કામલક્ષમીને પિતાને ઘેર લઈ ગયે અને મનમાં દયા લાવીને - નિરંતર તેને ઔષધોપચાર કરવા લાગ્યા. કેટલેક દિવસે તેનું શરીર નિરોગી થયું અને દેવગે પ્રથમકરતાં પણ અતિશય સ્વરૂપવતી તે થઈ - હવે રૂ૫, સૌભાગ્ય, લાવણ્ય અને મનહર શોભાવાળી તેને જોઈને ગોવાળીયે કામથી વિહુવલ બની તેને કહેવા લાગ્ય:–“હે સર્વાગ સુભાગે ! હવે જો તું મારે ઘેર રહીશ. તો મારી તમામ મિલકતની તું સ્વામિની છે અને હું તારો દાસ છું. પરંતુ જે તું અહીંથી જઈશ, તે મારા પ્રાણ તરતજ ચાલ્યા જશે, એમ જાણીને હે ભાગ્યવતી ! હવે તને જેમ સારું લાગે તેમ કર.” આ પ્રમાણેનું તેનું બોલવું સાંભળીને કામલક્ષ્મી વિચાર કરવા લાગી. પૂર્વે પણ મેં સાત નરક જેટલું મહાપાપ ઉપાર્જેલું છે, માટે નિર્નિમિત્ત ઉપકારી એવા આ ગોવાળીયાનું પણ ઈષ્ટ થાઓ. “ જેમ સે તેમ પચાસ” એવી લોકમાં પણ કહેવત છે. મને લાગે છે કે, આટલાં મહાપાપ કર્યા છતાં હજી કાંઈ ન્યૂન હશે કે જેથી સર્વભક્ષી અગ્નિમાં મેં પ્રવેશ કર્યો છતાં તે ન્યૂનતા પૂરી કરવાને વિધાતાએ મને જીવતી રાખી છે.” કામલક્ષમીનું મન વિષયેથી ઉદ્વેગ પામેલું હતું, છતાં આવા અનેક પ્રકારના વિચાર કરીને કંઈક ઇદ્રિની ચપલતાથી તે ગોવાળીયાની ગેહિની થઈ. પછી ગાયનું દેહવું, છાશ વલોવવી વિગેરે ગપગ્રહને ઉચિત એવી સર્વ ક્રિયાઓ સંસર્ગના વશથી તે આસ્તે આસ્તે શીખી અને દહીં, છાશ વિગેરે વેચવા માટે ગોકુલમાંથી તે આ નગરમાં દરરેજ આવવા લાગી. હે સુજ્ઞ પુરોહિત! ખરેખર ! દુઃખથી દગ્ધ થયેલી પાપિણ કામલક્ષમી તે હુંજ છું! પતિ અને પુત્રના વિયેગથી દુઃખ પામી, રાજાની પત્ની થઈને પૂર્વના પતિનેહના વશથી દુષ્ટ બુદ્ધિ વડે રાજાને પણ મેં વધ કર્યો. સર્ષના દંશથી પૂર્વ પતિ મરણ પામેલ જોઈને ત્યાંથી Page #498 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ હું ભાગી ગઈ અને દેશાંતરમાં વેશ્યા થઈ ત્યાં પિતાના પુત્રને જાણ કરીને રાખે. ત્યારપછી હું ચિતામાં પેઠી અને નદીના જળથી તણાણું. અહા! નીચ કર્મ આચરતી એવી હું અત્યારે ગોપાંગના થઈ છું. આ પ્રમાણે ઉપરાઉપર મારી ઉપર દુઃખ પડ્યાં, તે હે ભ્રાત! અત્યારે ભાજન ભાંગી જવાથી હું ક્યા દુઃખને રડું? વિવિધ પ્રકારના દુઃખસમૂહથી વિધુર થઈ ગયેલી હું એટલા માટે જ કહું છું કે –“જેમ બહુ ત્રણ તે ત્રણ નહિ, તેમ અતિ દુઃખ તે દુ:ખ નહિ.” આ પ્રમાણે તેણીનું ચરિત્ર સાંભળી કામલક્ષમી મારી માતા છે, એમ સમજીને વેદવિચક્ષણ પુરોહિત તરતજ પિતાની માતાના ગરૂપ દુશ્ચરિત્રથી પરિતાપ પામીને સાણૂલેચને તેના પગમાં પડે. તે જોઈ પિતાના ચરણને સંકેચતી તે કહેવા લાગી –“હે વત્તમ! આ અયોગ્ય આચરણ શું કરે છે?” પુરોહિત શ્યામ મુખવાળ થઈને સગર્ગદ કહેવા લાગ્યા–“હે માત ! તેજ હું તમારે વેદવિચક્ષણ નામનો પુત્ર છું.” પરસ્પરને પોતાને સંબંધ જાણીને માતા પુત્ર બંનેના મુખપર સ્પામતા છવાઈ ગઈ અને જાણે ભૂમિમાં પેસવાને ઇચ્છતાં હોય, તેમ બંને નીચું મુખ કરીને પૃથ્વી પર દૃષ્ટિ કરી રહ્યાં. પિતા પોતાના દુવૃત્તાંતના પરિતાપરૂપ અગ્નિથી પરસ્પર બંનેનું મન બળી જવા લાગ્યું અને લજજાવેશના વશથી તેઓ એક બીજાની સખ જેવાને પણ સમર્થ ન થયા. ' પછી નીર, અગ્નિ કે ભગપાત વિગેરેથી પિતાના પાપની શુદ્ધિ કરવાને માટે આત્મઘાતની ઈચ્છા કરતી કામલક્ષ્મીને તે દ્વિજ કહેવા લાગે –“હે માત ! આત્મઘાત કરવાથી શું ? તેમજ ગત વસ્તુનો કે ગત બનાવનો શોક કરવાથી પણ શું? હવે તે પાપને વિઘાત કરવાને તપકર્મમાં યત્ન કર. કારણ કે પ્રાણી આ મઘાત કરવાથી પિતાના પૂર્વ કર્મથી મુક્ત થઈ શકતે નથી, પરંતુ તેનું ફળ ભેગવવાથી અથવા તે તીવ્ર તપથી જ તે મુક્ત થાય છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે – " पावाणं च खलु भो कडाणं कम्माणं पुब्बि दुचिण्णाणं दुप्पडिताणं, वेइत्ता मुरको, नत्थि अवेइत्ता, तपसा वा सोसइत्ता." “કરેલાં પાપકર્મો કે જે પૂર્વે ખપાવ્યાં ન હોય અથવા પડિકમ્યાં ન હોય તો તે દવા વડેજ છૂટી શકે છે, વેદવામાં ન આવે તો છૂટી શકતાં ૧ ભેરવવ ખાવો-૫વતના શિખર ઉપરથી શરીર પડતું મૂકી પ્રાણુ ખોવા. Page #499 -------------------------------------------------------------------------- ________________ પરિદ. મોહ-અધિકાર. ४६७ નથી અથવા તપથી તે શોધી શકાય છે.” માટે હે અંબા! તીવ્ર એવું કોઈ તપકર્મ કર, કે જેથી અગ્નિવડે સુવર્ણની પેઠે આત્મા શુદ્ધ થાય. સાત ધાતુમય અને અસાર એવા આ માનવદેહથી ડાહ્યા માણસે આત્માની શુદ્ધિ કરનાર એવા ધર્મરૂપ સારને સંગ્રહ કરે છે.” કહ્યું છે કે – " अत्थिरेण थिरो समलेण निम्मलो परवसेण साहिणो; देहेण जइ विढप्पइ, धम्मो ता किं न पज्जतं." અસ્થિર, મલિન અને પરવશ એવા આ દેહથી જે સ્થિર, નિર્મલ અને સ્વાધીન એ ધર્મ સાધી શકાય-વધારી શકાય, તે પછી પ્રાપ્ત કરવનું શું બાકી રહે?" આ પ્રમાણે પિતાની માતાને શાસ્ત્રોક્તિની યુક્તિઓ વડે સમજાવીને આત્મઘાતના વિચારથી પાછી વાળી, પાપશુદ્ધિ કરવાની ઈચ્છાથી તેણીની સાથે શ્રતસાગરના પારંગત અને પાસેના ઉપવનમાં પધારેલા શ્રી ગુ. ણાકરસૂરિને વાંદરાને વેદવિચક્ષણ તેજ વખતે ચાલ્યા. ત્યાં જઈ આચાર્ય મહારાજને વાટીને તે બંને યોગ્ય સ્થાને બેઠાં, એટલે કૃપાળુ મનવાળા એવા તે (આચાર્ય) આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા – આ સંસારમાં પિતા મરીને પુત્ર થાય, મિત્ર શત્રુ થાય અને માતા પુત્રી થાય, કારણ કે કર્મવશ પ્રાણીઓને તેને કોઈપણ નિયમ હોતું નથી. એકજ પ્રાણીઓ પ્રત્યેક જીને જન્મ આપે છે અને અપત્યસ્નેહના વશે અનંતવાર તેને લડાવ્યા છે અને પાન્યા છે. તેવી જ રીતે એક જીવે બધા જંતુઓને ક્રોધાવેશથી ઘણીવાર મારેલા છે અને પિતાના શરીરની પુષ્ટિને માટે ઘણીવાર ભક્ષણ પણ કરેલા છે. માટે ખરી રીતે તે આ સંસારમાં કઈ કઈને પોતાનો કે પારકો નથી. છતાં અહો ! અજ્ઞ પ્રાણીઓ રાગ અને દ્વેષના વશથી વૃથા પાપ ઉપાર્જન કરે છે. આ સંસારમાં જીવના બધા સંબંધ અનિયમિત છે, માટે વિવેકી પુરૂષ સ્ત્રીપુત્રાદિના પ્રેમમાં બંધાતા નથી. (મોહ પામતા નથી.) જે વસ્તુ એકને ગમતી હોય છે તે જ વસ્તુ બીજાને અણગમતી હોય છે, તેથી વસ્તુઓમાં રમ્યારણ્યની વ્યવસ્થા પણ યથાર્થ સત્ય નથી. જ્યારે મન સ્વસ્થ હોય ત્યારે જગત અમૃત જેવું લાગે છે, અને દુખ આવતાં તેજ વિષમય ભાસે છે, તેથી મનના સંકલ્પ પ્રમાણે જ વસ્તુ રમ્ય અરમ્ય લાગે છે. એટલામાટે મમતારહિત એવા ભવભીરૂ પુરૂ રાગદ્વેષને અલગ કરી અખિલ વસ્તુઓમાં સમતા ધારણ કરે છે.” આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને તે માતા પુત્ર સંસારથી ઉદ્વેગ પામ્યાં અને દીક્ષા લેવાને ઉત્સુક થયાં. એટલે પુનઃ આચાર્યે આ પ્રમાણે તેમને કહ્યું –“જેમ ચાખી ભીંતપર આળેખેલું ચિત્ર Page #500 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ . દ્વાદશ www: ******** 0 અતિશય શેાભા પામે છે, તેમ સમ્યક્ પ્રકારની આલેચનાપૂર્વક શુદ્ધ થયેલ એવા ભવ્ય જીવનું વ્રતગ્રહણુ વધારે દીપ્તિમાન થાય છે, માટે પ્રવો લેવાના જો તમને આગ્રહ હાય, તેા જન્મથી માંડીને મન, વચન અને કાયાથી કરેલા પાપની પ્રથમ તમે આલેાયણા ચે. '' ગુરૂએ આ પ્રમાણે કહેવાથી તેમણે રાગ અને દ્વેષથી જે જે દુષ્કૃત કર્યું હતું તે અને અવાચ્ય પાપ પણ સમ્યક્ પ્રકારે આલેાવ્યું. એટલે પ્રવર્ધમાન વેગવાળાં અને નિષ્કપટ મનવાળાં એવાં તે ખનેને આચાર્ય મહારાજે પ્રાયશ્ચિત તપ દઇને દીક્ષા આપી. પછી નિયાણા વિનાનું અને નિષ્કપટ દુષ્કર તપ તપતી અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ આવ શ્યકાદિ ક્રિયાઓમાં નિરંતર અપ્રમત્ત રહેતી એવી કામલક્ષ્મી ઘણા કાળસુધી સાધ્વોએની સાથે પૃથ્વીતળપર વિહાર કરીને અંતે અશેષ કર્મો ખપાવીને મેાક્ષપદ પામી. ૪૬૮ વેવિચક્ષણ મુનિ સુંદર સવેગથી રગિત થઇને પાંચ પ્રકારના આચારને નિરતિચારપણે પાળવા લાગ્યા. સૂત્ર અને અર્થથી સર્વ દ્વાદશાંગીનેા તેમણે અભ્યાસ કર્યો અને અનુક્રમે તે છત્રીશ ગુણ્ણાએ સહિત એવા આચાર્ય પદને લાયક થયા, તે પછી આચાર્ય પદવી મેળવીને વસુધાતળપર વિહાર કરતા, પ્રાણી વર્ગને પ્રતિમાધવાને માટે આ રીતે ધર્મોપદેશ દેવા લાગ્યાઃ—જેએ ખાળબ્રહ્મચારી છે અને જેમણે સંસારના મેહુના ત્યાગ કરીને સર્વ ચારિત્રના આશ્રય કરેલા છે, તેજ પુન્યવત પ્રાણીએ આ સંસારમાં વખાણવાલાયક છે. તેમજ જેમણે મારી માફક ને લેાકથી વિરૂદ્ધના આચરણુવડે નિવ્રુતા ઉષા ન નથી કરી, તે પ્રાણીએ પણ વખાણવાલાયક છે. અથવા તેા કાને સ્ખ લના થઈ નથી ? કેાના સ` મનેારથ પૂર્ણ થયા છે? આ સંસારમાં કાને નિરંતરનું સુખ છે ? અને દૈવથી કાણુ ખડિત નથી થયું ?' આવા પ્રકારના ન્યાય હાવાથી કેટલાક માણસેા પૂર્ણાંકમાંથીજ પ્રેરાઇને નિષિદ્ધ કૃત્યો પણ કરે છે; પરંતુ તેની શુદ્ધિને ઈચ્છતા એવા તેએ સદ્ગુરૂની પાસે સમ્યગ્ આલેાયણા લઈને જો તીવ્ર તપ કરે, તે તેએ પણ નિશ્ચય વખાણવાલાયક થાય છે.” આ પ્રમાણે ઉપદેશ દેતા વેવિચક્ષણસૂરિ પોતાના અંતકાળ પાસે આવતાં સર્વ પ્રાણીઓને ખમાવીને, શ્રેષ્ઠ એવું પાપેાપગમન અનશન અંગીકાર કરી ધ્યાન તથા તપના ખળથી સર્વ કર્મને એકીસાથે ખપાવીને અંતકૃત કેવલી થઈ પરમપદને પામ્યા. કામલક્ષ્મી અને વેદવચક્ષણ પુરેાહિત ભારે દુષ્કર્મ કરીને પણ આવા દુષ્કર તપથી પુનઃ ગુરૂપદ પામ્યાં. માટા પુરૂષા પાપકર્મ કરવાને સમ હાય છે, તેમ ખપાવવાને પણ સમર્થ હોય છે, પરંતુ નીચ પુરૂષા તે માત્ર Page #501 -------------------------------------------------------------------------- ________________ પિદિ રાગદોષાધિકાર, પાપકર્મ કરવાનેજ સમર્થ હોય છે. માટે હે ભ ! તપને અતુલ પ્રભાવ આ દષ્ટાંતપરથી સમજી લે. જ્યારે મનુષ્ય તે બાહા પદાર્થમાંથી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે ત્યારે તે છેતરાશેજ. તે માત્ર ઇદ્રિમાં પિતાને અધ થયેલ લેશે. સંસારના પદાર્થો ઉપર મેહ રાખીને તમે સુખ પ્રાપ્ત કરી શકે નહિ. આ એક નિયમ છે. તમારા સંસારના હરકેઈ મેહનું પરિણામ હદય ભગ્ન થવામાંજ આવશે, બીજું કાંઈ નથી. કરેડાધિપતિમાં શ્રદ્ધા રાખશો નહિ, પ્રભુમાંજ આસ્થા રાખે. આ અને પેલા પદાર્થમાં શ્રદ્ધા રાખશે નહિ. પ્રભુમાં, તમારા નિજત્મામાં સ્વરૂપમાજ શ્રદ્ધા રાખે. સંસારના મેહરૂપી એજનની પાછળ દુખનાં ગા ગાડાં સંકળાયેલાં છે. જ્યાં એ મેહને પ્રવેશવા દીધું કે એ બંધાંજ વેગને તે ઠેકાણે ઠલવાઈ પડશે. જગતમાં મેહક પદાર્થ અનેક છે જેમકે ધન, ધાન્ય, વસુ, પશુ બાળ બચ્ચાં વિગેરેમાં જે આસક્તિ થાય છે તેને શાસ્ત્રકારે રાગ કહે છે, તે રાગ મેહ રાજાને મેટો પુત્ર છે. તેનું સામ્રાજ્ય ચૌદ રાજલેકમાં પ્રવૃત્તિ કે વાળું છે. તેમાં પણ કંચન ને કામિની એ વધારે રાગના હેતુ છે. તે રાગનું સ્વરૂપ બતાવવા આ મહ અધિકારની સમાપ્તિ કરી છે. - ૭ — રાષિાધિક્કાર. THEI3ni: JULદીમા In 11 Est Eliteration T ઉપકારF E BahuBiાકal - પકાના નાક ગ એટલે આસક્તિ કેઈપણ બાબતમાં થઈ જાય તે પછી કર્તવ્યનું ભાન રહેતું નથી. જેમાં આસક્તિ થાય છે તે હાનિ કારક હોય તે પણ તેને છોડી શકાતું નથી રાગ અને દ્વેષ એ ની બન્ને હાનિકારક છે. તેમાં પણ રાગ એટલે આસક્તિ વધારે હાનિકારક છે. સંસારપર, સ્ત્રી, પુત્ર, ધન, ખાવા પીવાના પદાર્થો કામાભિલાષ વગેરે પરની આસક્તિ મનુષ્યને દુર્ગતિમાં નાખનારી થાય છે માટે રાગ એ દેષરૂપ છે એમ દેખાડવાને આ અધિકારને આરંભ છે. જડ પદાર્થો પણ દુઃખી થાય છે. રાષ્ટ્ર' (૧ થી ૪). मुखे पुरीषप्रक्षेप तथा पाषाणक्षेपणम् । Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ છે જે. == ====xxકના રક=== = * ====== મૃત્તિકા (માટી) જે કે એકેંદ્રિય છે તે પણ રાગના દોષથી (એટલે ઘડારૂપે રાગ-રંગ-ધારણ કર્યો છે તે દેષથી) મુખમાં વિષ્ટા પડે છે અને પથરાના પ્રહારને પણ કઈ વખતે સહન કરે છે, ત્યારે મનુષ્યાદિ છે તે પંચેન્દ્રિય છે, તેને સંસારમાં રાગ (આસક્તિ) કરવાથી દુ:ખ કેમ સહન ન કરવું પડે? ૧ તથા रागोयं दोषपोषाय चेतनारहितेष्वपि । । मञ्जिष्ठा कुट्टनस्थानभ्रंशतापसहा भृशम् ॥ २॥ । (३. .) ચેતનરાહત ન જડ) જાતિમાં પણ આ રાગ દેષને વધારે છે. જેમકે મજીઠ (રાગવાળી છે–લાલ રંગની છે માટે) કુદન (કુટાવાના પ્રહાર , સ્થાનથી ભ્રષ્ટપણું અને તાપ એને અત્યન્ત સહન કરનારી થાય છે. ત્યારે રાગી છે. વને ઉપરનાં સક પ્રાપ્ત થાય તેમાં શું કહેવું? ૨ રાગરહિતજ સુખી છે. ' क यामः कुत्र तिष्ठामः किं कुर्मः किं न कुर्महे ।। रागिणचिन्तयन्त्येवं, नोरागः सुखमासते ॥३॥ કયાં જઈએ? કયાં ઉભા રહીએ? શું કરીએ? અને શું ન કરીએ ? એમ રાગી (સંસાનાસક્તિવાળા) પુરૂષે ચિંતા કર્યા કરે છે અને રાગ (સં. - સારાસક્તિ) થી રહિત મનુષ્ય સુખે રહે છે. અર્થાત તેને તેવી કાંઈજ ચિતા કરવી પડતી નથી. ૩ અનુરાગી ચિત્તને વેગ રોકી શકાતું નથી. अपि चण्डानिलोद्धतरंगितमहोदधेः। ... शक्येत प्रसरो रोद्धं नानुरक्तस्य चेतसः ॥ ४॥ " પ્રચંડ પવને ખળભળાવેલ તરંગોથી યુક્ત એવા મહાસાગરનો પ્રસર (ફેલાવ) રોકી શકાય છે. પરંતુ સંસારમાં રાગી બનેલા ચિત્તને પ્રસર (વેગ) રેકી શકાતો નથી. ૪ વીતરાગી મુનિને જ ચિત્તધૈર્યનું સુખ. उपजाति. न देवराजस्य न चक्रवर्तिन स्तद्वै सुखं रागयुतस्य मन्ये । । यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते स्थिरतांप्रयाति ॥ ५॥ (ह. સંસારમાં રહેલા રાગદશારયુક્ત એવા ઇદ્ર અને ચાર્તિઓને પણ Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિદ, રાગદેષાધિકાર. ૪૭૧ = ===== == ======= = == = ===== તેવું સુખ પ્રાપ્ત થતું નથી કે જેવું સુખ વીતરાગી અને આત્મનિષ એવા મુનિના ચિત્તને વિષે સ્થિર થઈને રહે છે. ભાવાથ–આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મોટી રાજઋદ્ધિ, સુખ સૈભાગ્ય, સ્ત્રીપુત્ર પરિવાર વિગેરેની પ્રાપ્તિવાળા ઇંદ્ર અને ચક્રવર્તિ વિગેરેને જોઈને તેને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા–મેળવવા પિતે ઈચ્છે છે, પરંતુ જ્ઞાની કહે છે કે- બંધુઓ! એમાં તમારી ભૂલ થાય છે. જે સુખ આત્મનિષ્ઠ એવા મુનિ મહારાજને પ્રાપ્ત થયેલ હોય છે તેના અનંતમાં ભાગનું સુખ પણ ઉપર કહેલા ઇંદ્ર ચકાત્યદિકને હેતું નથી. કેટલીક વખત તે તેઓને પૂછવાથી પણ જણાય છે કે તેઓ ખરા સુખી નથી પણ દુઃખી છે. તેઓ કહે પણ છે કે–ભાઈઓ! તમે ઉપરઉપરથી અમને બહુ સુખી માને છે પરંતુ અમને જે ચિંતા છે, જે ઉપાધિ છે, જે દુઃખે છે, તે બધાં જે તમે જાણો–સમજે–અનુભવે તે તમે અમને સુખી કહેજ નહિ. અમને ઉપરનું અનેક પ્રકારનું સુખ છે, અમે ગાડીડામાં બેસીને ફરીએ છીએ, અનેક સુંદરીઓની વચ્ચે ઘુમીએ છીએ, પરંતુ અમને અત્યંતર સુખ-નિશ્ચિતપણું-શાંતિ, અલ્પ પણ નથી. આવા કથનથી અને જ્ઞાનીઓના તેવા પ્રકારના અનુભવથી ઉપર જણાવી છે તે હકીક્ત અક્ષરશ: સત્ય છે. ખરું સુખ પતરાગી અને આ ત્મનિષ્ઠ એવા મહાત્માઓને જ હોય છે–તેમને જ હોઈ શકે છે. અન્યત્ર તેવા સુખના બિંદુને પણ સંભવ નથી. ૫ રાગથી રહિત એવા પુરુષને ઘર એજ તપવનરૂપ છે. 1. વંથ. पनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, (.મુ.) निवृत्तरागस्य गृहं तपोवनम् ॥ ६ ॥ રાગી (વિષયાસક્ત, પુરુષોને વનમાં પણ દેશે પ્રાપ્ત થાય છે અને ઘરમાં પણ પાંચ (ચક્ષુ, શ્રોત્ર, રસના, નાસિકા અને ત્વચામડી ) ઈન્ડિ. ચેનો નિગ્રહ કરવામાં આવે તે તે તપ છે. એટલે જે મનુષ્ય અનિંદ્ય (વિહિત). કર્મમાં વર્તે છે, તે નિવૃત્ત રાગવાળા (સંસારાસક્તિવગરના) પુરૂષને ઘર પણ તપોવનરૂપ છે. ૬ Page #504 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ–ભાગ ૩ જો, ------- જેનાપર આસક્તિ થાય છે તેના દોષ ાય તેપણ ધ્યાનમાં આવતા નથી. वसन्ततिलका ર ननेऽपि शुलिनि कपालिनि कालकूटप्रोत्सर्पिसर्पभयदे ज्वलदग्निनेत्रे | गौरी ररञ्ज मृतभस्मकृतांगरागे J દ્વાદશ નામ ( મૂ. મુ.) दोषं न पश्यति जनो जनितानुरागः ॥ ७ ॥ નગ્ન, ત્રિશૂલને ધારણ કરનાર, પુરુષાના કપાલને ધારણ કરનાર, કાલકૂટ (ઝેર ) અને આમતેમ સપાટાબંધ ગતિ કરતા વડે કરીને ભય આપવાવાળા, ત્રીજા નેત્રમાં અગ્નિવાળા અને મરેલાં મનુષ્યેાના શત્રની ભસ્મનું અંગ લેપન કરનારા શંકરની ઉપર ગારી પ્રસન્ન થયાં, અર્થાત્ ખીજા બધા દેવેશને છેડીને તેને વર્યા કારણ કે જેને જેના ઉપર અનુરાગ ઉત્પન્ન થયેલ છે તેને તેના ઢાષા જોવામાં આવતા નથી. ૭ *અતિ રાગ કરવા નહિ—સ્વાર્થનિષ્ઠ સંબધીજનેાસાથે રાગજ કરવા ચેાગ્ય નથી. જેના સંયેાગે રાગ ધરી પાતે સુખ માને છે, તેનાજ વિયેાગે દુ:ખ પણ પાતેજ પામે છે. એટલુંજ નહિ, પશુ સંબંધી જનની સ્વાર્થનિષ્ઠતા સમજાતાં પશુ દુ:ખ થાય છે, તેા જ્ઞાની અનુભવી પુરૂષાના પ્રમાણિક લેખમાં પ્રતીતિ રાખી વા સાક્ષાત્ અનુભવ કરી તેત્રા સ્વાર્થનિષ્ટ જગમાં રાગજ કરવા ચેગ્ય નથી. તેમાં પણ અતિ રાગતા પ્રકટ અવિવેકજ છે. તેથી અ`ધની પેરે તે કંઈ ગુણ-દોષ દેખી શકતા નથી, છતાં રાગ કરવા ઈચ્છા થાય તેા, સંત સુસાધુજનેાસાથેજ કરા, કે જેથી કુત્સિત રાગ–વિષના નાશ કરી તે આત્માને નિર્વિષ કરે. અન્યથા રાગ–રગથી પાતાના સ્ફટિક જેવા નિર્મળ સ્વભાવ ખગાડી પરવસ્તુમાં મમતા માંધી જીવ અન્ન તેમજ પરત્ર દુ:ખનેાજ ભામ્તાં થાય છે. (રજયત્યસા રાગ) આત્માનું શુદ્ધ સ્ફટિક જેવું સ્વરૂપ બદલી જેનાવડે તે રજિત થાય તે રાગ. રાગ માઠુ રાજાના મોટા પુત્ર ગણાય છે અને તેનું પરાક્રમ કેસરીસિડુ જેવું હાવાથી તે એકલેા જગત માત્રના પરાભવ કરી શકે છે. હું અને મારૂં-મમતારૂપી પાશમાં તે મુગ્ધ મૃગલાઓને પકડયાજ કરે છે, તેની સામે ટક્કર લેવી સહેલી નથી, તેથી વિવેક શિખરપર ચડી અપ્ર જૈન હિતમા. Page #505 -------------------------------------------------------------------------- ________________ પરિએ ઇ. રાગદેષાધિકાર. મત્ત પુરૂષવરેજ તેની સામે ટકી શકે છે. પણ જેમ જેમ મેહ મમતાને તજી ધર્મ મહારાજનું શિક્ષણ લેવાય છે તેમ તેમ રાગાદિક દુશ્મને પાતળા પડી અંતે પિોબારા ભણું જાય છે. #આઠ કર્મમાં મોહ અનંતકાળપર્યત સંસારમાં પરિભ્રમણ કરાવનાર હેવાથી તેને મહારાજાની ઉપમા આપી છે. તે સર્વ કર્મમાં મુખ્ય છે. તે મને હારાજાના મુખ્ય બે પુત્ર છે. રાગકેસરી ને દ્વેષગજે. તેમાં પણ રાગકેસરી મેટે પુત્ર છે. રાગને નાશ કરવાથી દ્વેષનો નાશ સહેજે થઈ જાય છે. રાગની પ્રધાનતા હોવાથીજ સર્વ દેને નાશ કરનાર પરમાત્મા વીતરાગ શબ્દ ઓળખાય છે. એ રાગકેસરીને પ્રધાન વિષયાભિલાષ નામે છે. રાગનું બળ સંસારી પ્રાણુઉપર જે ચાલે છે તે આ મંત્રીવડેજ ચાલે છે. ઇદ્રિના વિષયની અભિલાષાવડેજ પ્રાણીઓ રાગને વશ થાય છે. તે મંત્રીનાં પાંચ ઇન્દ્રિયરૂપ પાંચ બાળકો છે. તેને પ્રપંચજ આ જગતમાં વિસ્તરેલો છે. જગતું બધું તેને વશ થયેલું છે. તેમાંથી બચવાની ઈચ્છાવાળ અહીં સૈની ભેળે રહેવાથી બચી શકે એમ નથી, પણ જે તે વિવેક પર્વતના અપ્રમત્તતારૂપ શિખર પર જઈને ચારિત્રધર્મ રાજાના આશ્રમમાં રહે તે તે બચી શકે તેમ છે. તેને માર્ગ બતાવનાર સદાગમ (શ્રુતજ્ઞાન) મંત્રી છે. તેથી પ્રથમ તેને મળવું જોઈએ. અર્થાત્ શ્રુતજ્ઞાનને અભ્યાસ કરી, વિવેક (સ્વપરના વિવેચનરૂપ) મેળવી, અપ્રમાદી થઈ, ચારિત્રધર્મને સ્વીકાર કરે–તેનું આરાધન કરે, તેની સામે રાગને કાંઈપણ ઉપાય ચાલી શકતા નથી. રાગ ઉલટ તેનાથી ભય પામી દૂર નાસે છે. કેઈ જીવને શ્રુતજ્ઞાનવડે ખરી વાત સમજાણું, હેય ય ને ઉપાદેય પદાર્થો પૃથક પૃથક્ સમજાણ, ખરે વિવેક આવ્યું એટલે પ્રમાદ જે વિષય કષાયાદિ તે તન્યા અને ચારિત્રધર્મને આશ્રય લીધે, પછી રાગને પિસવાને માજ રહ્યો નહિ, એટલે તે નિરાશ થઈને પાછો આવે. પરંતુ તે છિદ્રાવલકી હોવાથી છિદ્ર શોધવા લાગ્યો. એવામાં ઉપશમશ્રેણી માંડી અગ્યારમે ગુણઠાણે પહોંચ્યા છતાં પણ તેની કાંઈક ચલિત વૃત્તિ જોઈ એટલે તેને પાડી દીધું. અર્થાત્ ત્યાંસુધી પહોંચ્યા છતાં પણ જે અસાવધાનીમાં રહ્યો તે પડી ગયે. અને રાગને વશ થવાથી મિથ્યાત્વ ગુણઠાણું પામી નરક નિગદમાં ચાલ્યો ગયે. રાગની આવી પ્રબળતા છે. તેનું વર્ણન શ્રી ઉપમિતિ ભવ પ્રપંચાદિ કથામાં બહુ સારી રીતે આપેલું છે. રાગનું નિવારણ કરવા માટે તપ જપ કૃત વિગેરે અનેક ઉપાયે કહા * જૈનધર્મ પ્રકાશ માસિક. Page #506 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જે, દ્વાદશ *~~~~ ~~~~~~~~~~~~ છે, તેનાથી રાગ નાશ પામે છે. તે ઉપાયેાજ જેને ઉલટા રાગાદિકના કારણભૂત થયા, અર્થાત્ તપ કરીને ક્રોધ કર્યો, તેનું અભિમાન કર્યું, તેના ફળની પ્રાપ્તિ માટે નિયાણું કર્યું, આગામી ભવે શ્રીવિલાસાદિ પ્રાપ્ત થવાની ઇચ્છા કરી, જપ કરવા માટે આત્મધ્યાન કરતાં કરતાં તે જપને દુરૂપયોગ કર્યાં, અન્યનું અહિત કરવામાટે જપ કરવા માંડયો, શ્રુતનું અભિમાન કર્યું, આગ્રહ પકડી ઉસૂત્ર પ્રરૂપણા કરી, ખાટા બચાવ કરવામાં બુદ્ધિના ઉપયાગ કર્યો ઇત્યાદિ અનેક પ્રકારે અમૃત જેવા તપ જપ શ્રુતાદિ ઉપાચાને વિષરૂપ કરી દીધા; એટલે જે ઉપાયેાવર્ડ તરવાના હતા તેનાવડેજ ઉલટા ડુખ્યા-દ્રુતિમાં ચાલ્યેા ગયા. કર્તા કહે છે કે જેને અમૃતજ વિષપણે પરિણમે ત્યાં બીજો ઉપાય શું કરવા ? માટે તપ જપ શ્રુત સંયમાદિ ઉત્તમ ઉપાયે। નિરર્થક ન થાય, અવળા ન ઉતરે, મદના કારણભૂત ન થાય, આત્મહિત કરનારાજ થાય તેવા પ્રયત્ન કરવા. ૪૭૪ તપસ્વી અષાડાભૂતિ મુનિ વેશ્યાના વચનથી પાતે અર્થલાભ પણ આપી શકે છે એવા મદમાં આવી ગયા અને તેથી એક તરણું ખેંચતાં દ્રવ્યના ઢગલે થયાં. તેને પરિણામે તે દ્રવ્યનેા ઉપભેાગ લેવા સારૂ વેશ્યાના વચનથી તેને ત્યાં રહ્યા. એમને તપથી ઉત્પન્ન થયેલી લબ્ધિ ( શક્તિ ) સંસારને અર્થે થઈ. તેમજ શ્રેણિકપુત્ર નર્દિષે મુનિ પણ શ્રુતના પારગામી થયા હતા, છતાં પૂર્વા પાર્જિત નિકાચીત કર્મોદયથી વેશ્યાના પાશમાં પડયા અને ત્યાં ખાર વર્ષ રહ્યા. પેાતાને પ્રાપ્ત થયેલા શ્રુતના ત્યાં પણ ઉપયાગ કર્યાં, દરાજ વેશ્યાગમન માટે વેશ્યાવાડે આવનારા કામીપુરૂષામાંથી દશ દશ માણસેાને પ્રતિબેાધ પમાડી, પાપકાર્યથી પાછા વાળી ભગવત પાસે મેાકલવાની પ્રતિજ્ઞા કરી અને ત્યાર પછી ભાજન કરવું એવી દૃઢતા રાખી. એ પ્રતિજ્ઞા માર વર્ષપર્યંત પાળીને છેવટે એક સાની મળતાં તે પ્રતિમાય ન પામવાથી પાતે વેશ્યાનું ઘર છેાડી ચાલી નિકળ્યા. અહીં જેવાનું એ છે કે એવા શ્રુતનિધિ છતાં પણ રાગકેસરીએ તેને પાડી દીધા. માટે એનાથી સદા ચેતતા રહેવું ઘટે છે. પણ ૧૯ મા ને ૨૨ મા પ્રભુ શિવાય વર્તમાન ચેાવિશીના ૨૨ તીર્થંકરા રાજપુત્રી સાથે પાણિગ્રહણ કરી સંસારવાસમાં રહ્યાં છે; અને પૂર્વના રાગના અભ્યા સથી તેમાં વો છે. અહીં પણ જોવાનું એ છે કે, એવા મહાપુરૂષા પૂર્વના લાગાવળી કર્મના ઉદયથી તેને એકદમ તેાડી શકયા નથી. એટલામાટેજ કોં દૃષ્ટાંત આપે છે કે, જે મળવાન મનુષ્ય વજ્રના ખંધનને પણ સહુ જમાં ત્રાડી શકે છે, તે સ્નેહ તંતુને એક કાચા સૂત્રના તાંતણાને ત્રાડી શક્તાં Page #507 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ રાગઢષાધિકાર. ૪૭૫ **** ------ નથી. સખ્તમાં સખ્ત વાંસને કારી નાખનારા ભમરા અત્યંત સુકેામળ ક્રમળને કારીને રાત્રિએ બહાર નિકળી શકતા નથી. તેનું કારણ માત્ર કમળપર તેના સ્નેહ-રાગ છે તેજ છે. સ્નેહ-રાગ પ્રથમ દર્શને આવા સુકામળ દેખાતાં છતાં તેનું પરિણામ ઘણું કઠાર છે. અહીં કોં એક પુલિક ઢષ્ટાંત રાગમાં અભ્યંતર રક્તપણું હાવાથી ખાદ્ય રક્તવાળા પદાર્થનું-મજીનું આપે છે. મજીઠ અત્યંત રાતી હેાવાથી તેને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવાં પડે છે, તેમજ જે પ્રાણી સંસારમાં રક્ત હાય છે– આસક્ત હાય છે તેને તેવીજ રીતે દ્રુતિગમનાદિ અનેક કષ્ટો સહન કરવાં પડે છે. રાગના સ્વભાવજ એવા છે કે તે પ્રથમ સ્નેહ ઉત્પન્ન કરાવી પછી કષ્ટમાં પાડે. તિલમાં સ્નેહ હાવાથીજ તેને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના મુખ્ય ત્રણ ભેદ કહેલા છે. કામરાગ, સ્નેહુરાગ ને દષ્ટિરાગ, આમાં ટ્ટિરાગ મિથ્યાત્વપ્રત્યયી હાવાથી તે અનેક ભવમાં પરિભ્રમણ કરાવે છે, ધર્મને ધર્મ તરીકે ઓળખવા દેતા નથી અને અધર્મીમાં ધબુદ્ધિ ઠસાવી દઇને તેને ફરવા શ્વેતા નથી. કામરાગ, સ્નેહુરાગ તે મુનિજન શિવાય પ્રાયે સર્વ પ્રાણીમાં એછે વત્તે અંશે દેખાયજ છે. તેનાવડે સી પડેલા પ્રાણી સંસારમાં આસક્ત થઈ સાંસારિક દુ:ખને પણ પ્રથમ પગલે સુખ માની બેસે છે અને પ્રાંતે તેના દુઃખના પૂરતા અનુભવ કરે છે. " 6 રાગની આવી દુર્નિવાર સ્થિતિ હાવાથી કર્તા કેાઈની સાથે પણ રાગ કરવાની સ્પષ્ટ નાજ કહે છે. પરંતુ છેવટ આ પ્રાણીથી રાગ કર્યા શિવાય રહેવાશેજ નહિ એમ જણાવવાથી તેને એક માર્ગ ખતાવે છે કે જો તમારાથી રાગ કર્યો શિવાય નજ રહેવાય તે મુનિમહારાજ સાથે રાગ કરજો—તેની સાથે પ્રેમ બાંધજો. તેના પરિચયમાં પ્રીતિવાળા થજો. ' અહીં કોઇ પ્રશ્ન કરે કે– શું એ રાગ હાનિ નહિ કરે ? ' તેને ઉત્તર આપે છે કે મણિધર સર્પના મુખમાં તેા ઝેરજ હાય છે, પણ તેના માથાપરના મણિ તે વિષને ક્ષણ માત્રમાં દૂર કરનાર છે; તેમ રાગ તા વિષરૂપજ છે, પરંતુ મુનિમડારાજના પ્રસંગતેમની વાણીરૂપી અમૃતના સંસર્ગ કરાવનાર ાવાથી તે વિષની અસર થઈ શકતી નથો. એ પ્રસંગ ઉલટા ગુણકારી થાય છે.' એટલા ઉપરથીજ કોં પ્રાંતે કહે છે કે-એવા સુજશ-યશવાન્ મુનિમહારાજ અથવા અન્ય ઉત્તમ પુરૂષ સાથેના જે સ્નેહ તે રાગના નાશ કરવાનું પરમ ઔષધ છે. તેથી સુજ્ઞ જનાએ એ ઔષધનું સેવન કરી અનાદિ કાળથી લાગેલા રાગરૂપ વ્યાધિને મૂળમાંથી દૂર કરવા. એટલે વાસ્તવિક નિરાગીપણું પ્રાપ્ત થશે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ४७६ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. દ્વાદશ === ======================== પરિણામે હાનિકર વસ્તુઉપર જેને પ્રીતિ તેને રાગ કહેવામાં આવે છે પણ જ્યાં સુધી અજ્ઞાનથી અંતરણ દબાયેલું હોય છે ત્યાં સુધી રાગ રહે છે. પરંતુ યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જે વસ્તુ ઉપર રાગ હોય તે વસ્તુ જે પરિણામે કડે વિપાક દેવાવાળી હોય તે તેને તજી દેવાય છે પણ તે યથાર્થ જ્ઞાનવાન જીજ કરી શકે બાકીતે જીવેને એક જાતને દૃષ્ટિરાગ થઈ જાય છે અને તેથી દેવગુરૂ અને ધર્મ જેવી વસ્તુને પણ ઓળખી શકતા નથી તે બતાવા માટે આ રાગદેષ અધિકાર પૂર્ણ કર્યો છે. दृष्टिगग-अधिकार. મા Shri ન કમકમાટી ત્ર જેવાથી જ મેહ પામી આસક્તિવાળ બનનાર માણસ જેમાં પોતે મેહ પામે છે તેના પરિણામને વિચાર નથી કરતે. આમ થવાથી તે કર્તવ્યબ્રણ અને દુઃખી થાય છે એ બતાવવાને આ અધિકાર આરંભ છે. અજ્ઞાનનું માહાભ્ય. ગા. जिणआणविचयंतागुरुणोमणिरुणजेणमज़न्ति । . तोकिंकीरईलोओछलि ओगड़रिपवाहेण ॥१॥ ज. स. र.) જેમ એક ગાડર કૂવામાં પડે તેની પાછળ બીજાં જેટલાં ગાડરે હોય, તે સર્વ હિતાહિતને વિચાર કર્યા વિના કૂવામાં પડે છે તેમ અજ્ઞાની માણસ જે કુગુરૂની સેવા કરે તે તેને જોઈ જે બીજા સર્વ મનુષ્ય તે કુગુરૂનેજ ભજે છે તેમાંથી કેઈપણ મનુષ્ય ગુણદોષને વિચાર કરતું નથી તે અજ્ઞાનનું મહત્ત્વ છે. ૧ અશુદ્ધ દેવ ગુરૂ ધર્મ-ભવિષ્યમાં શે. . રાતિ. मावस्यगुरुदेवधधिग्दृष्टिरागेश गुणानपेक्षः । 'अमुत्र शोमिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयातः ॥२।। Page #509 -------------------------------------------------------------------------- ________________ પરિચંદ, હણિરાગ-અધિકાર, ૪૭૭ દષ્ટિરાગથી ગુણની અપેક્ષા વગર તે અશુદ્ધ દેવગુરૂ ધર્મ પ્રત્યે હર્ષ બતાવે છે તે માટે તેને ધિક્કાર છે. જેવી રીતે કુપચ્ચ ભેજન કરનાર મહા રેગી મહાપીડા પામીને હેરાન થાય છે તેવી જ રીતે આવતા ભવમાં તે તે (કુદેવ ધર્મગુરૂસેવન) નું ફળ પામીને શોચ કરીશ.” ૨ ભાવાર્થ–ગુણવાન ગુરૂને આશ્રય કરવાની જરૂર કેટલી છે તે આપણે પહેલા ભાગમાં જોઈ ગયા છીએ અને એવા ગુરૂને જ નમન કરવું એ ખાસ કર્તવ્ય છે. એવા ગુરૂએ બતાવેલા એકાંત ગુણવાળા દેવને તેના જેવા થવા માટે ભાવથી ભજવા અને એવા ગુરૂ અને દેવને બતાવેલ ધર્મ આદર એ ગુણાપેક્ષીપણું છે. આવી રીતે જે પ્રાણુ ગુણની અપેક્ષા રાખતું નથી અને માત્ર પગલિક પદાર્થો જેવા કે પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, અનેક ગાદિનાશની આશંસા અને મિથ્યાત્વજન્ય દષ્ટિરાગથી ગમે તેવા વિષયી ગુરૂને ભજી સંસાર વધારનાર અધર્માચરણ કરે છે તે પ્રાણ ભવિષ્યમાં બહુ પસ્તાય છે. આ જીવને સંસારરેગ તે થયેલેજ છે તેમાં પાછું કુગુરૂના પ્રસંગથી અાગ્ય આચરણરૂપ કુપચ્ચ ભેજન પતે કરે છે અને ગુરૂનાં અયોગ્ય આચરણને પુષ્ટિ આપતે જાય છે એટલે રેગ વધતું જાય છે અને ગુરૂસેવાનો હેતુ જે સંસાર ઘટાડવાને છે તે નાશ પામતે જાય છે. મુખ્ય મુદ્દે ગુરૂ મહારાજની જોગવાઈ બરાબર થવાની જરૂર છે, પછી દેવ અને ધર્મ તે તેમના ઉપદેશથી નિયમસર શુદ્ધજ મળતા જશે. જેઓ આ બાબતમાં ગફલત રાખી તપાસ કરતા નથી તેઓ આ ભવમાં પણ કેટલીકવાર પસ્તાય છે. હિંદુસ્તાનમાં ધર્મને નામે સાંઈએ, મહંતા, કાજી, આગાખાન, શ્રીપૂજ્ય તથા ગેરજીએ શાં શાં કામ કરે છે તે અવલોકન કરનારના જેવા સમજવામાં આવી જાય તેમ છે. અજબ છે કે અવિવેકી અવિચારી પ્રેમલા અનુયાયીઓ અને ભગતે તે બાબતમાં આંખ ઉઘાડવાની પણ દરકાર કરતા નથી, દષ્ઠિરાગ જેમ જીવોને અનંત ભવમાં ડુબાવે છે તેમ પુત્રપુત્રાદિ ઉપરને રાગ પણ છને અનંતકાળ થયાં ભમાવી રહ્યો છે અને તેથી જ કેવી ઘેલછા કરી રહ્યા છે તે હવે પછી બતાવવા સારૂ આ દષ્ટિરાગ અધિકારની સમાપ્તિ કરી છે. –- Page #510 -------------------------------------------------------------------------- ________________ ४७८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ જે. વાસ अपत्यममत्वमोचनाधिकार. –- % -- મ નુષ્ય લેઢાની દઢ સાંકળેથી બધાણે હોય તે છુટી શકે છે. પરંતુ અપત્ય (છોકરાં ) ની મધુરવાણીરૂપી સાંકળથી બંધા( સ ચેલ હોય તે છુટતો નથી એટલે દરેક પ્રાણીને પિતાના પુત્ર ધકારી વિગેરે ઉપર અપાર મમતા હોય છે. કુકડી જેવું અજ્ઞ પ્રાણુ પણ કઈ પિતાનાં બચ્ચાં ઉપર ધસી આવે તે પિતે પિતાના જાનન ભેગે પણ પિતાનાં બચ્ચાંઓને પિતાના આશ્રયમાં રાખી સામાની સાથે લડવા મેદાને પડે છે પણ બચ્ચાંઓને છોડતી નથી. વળી ભક્તામરમાં પણ માનતુંગાચાર્યજી મહારાજ સૂચવે છે કે માત્મવીર્યવિવાર્થ પૃો ને, નાખેતિ Éિ નિજ શિશો પરિપાનાથ મૃગ જેવું નિર્બળ પ્રાણી પણ પોતાની શક્તિને વિચાર કર્યા વિના માત્ર પિતાનાં બચ્ચાં ઉપરની પ્રીતિથી જ શું સિંડસામે દેડતું નથી? અર્થાત્ દેડે છે. ત્યારે મનુષ્ય પુત્રની મમતા કેમ છેડી શકે? અને મનુષ્યને મમત્વ છેડવામાં ખરા લાભની પ્રાપ્તિ છે તેટલામાટે પુત્ર આદિના સંબંધથી ઉત્પન્ન થતા દુઃખને જણાવવા સારૂ આ અધિકારને આરંભ છે. પુત્રપુત્રી બંધનરૂપ છે તેનું દર્શન. उपजाति. १ थी ३. मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । । चिक्षिप्सया नारकचारकेऽक्षि, दृढं निबद्धो निगडैरमीभिः ॥१॥ वन. “તુ પુત્રપુત્રીને જોઈને હર્ષઘેલો થા માં. કારણ કે મેહ રાજા નામના “તારા શત્રુએ તને નરકરૂપ બંદિખાને નાખવાની ઈચ્છાથી આ (પુત્રપુત્રીરૂ૫) લોઢાની બેડીવડે મજબૂત બાંધ્યા છે.” ૧ વિવેચન—“પિતા અને માતા વચ્ચે નેહબંધનરૂપ પુત્ર નામની સાંકળ નાખવામાં આવે છે” એમ કવિ ભવભૂતિ કહે છે. પુત્રને જોઈને માણસ ગાંડા ઘેલે થઈ જાય છે અને તેની સાથે બોલવામાં રમાડવામાં એવી જાતની ચેષ્ટા કરે છે કે જાણે તે પિતે ગાંડા થઈ ગયે હોય. વળી બાળકની સાથે બાળક થઈ જાય છે. પ્રસંગેપાર ગ્રંથકર્તા તેને સમજાવે છે કે, મોહરાજાએ આ બંધન કર્યું છે. કેદમાં પડેલા માણસને કોઈપણ પ્રકારને આનંદ થતો Page #511 -------------------------------------------------------------------------- ________________ પરિજી. અપત્યમમત્વમેચનાધિકાર. ૪૭૯ નથી. તેને સુખ નથી; તેમજ આ પુત્રબંધનથી તારી સર્વ સ્વતંત્રતાને નાશ થાય છે. તારે દેશસેવા, પિતૃસેવા કે આત્મસેવા કરવી હશે તે પણ એછી થશે અથવા નહિ થઈ શકે. આદ્રકુમાર ફરી દીક્ષા લેવા માટે જવા ઈચ્છતા હતા ત્યારે પુત્રે કાચા સુતરના બાર તાંતણું તેના પગ ફરતા વિચ્યાતેવા તાંતણા તો શું, પણ દર્શન માત્રથી પણ હાથીની સાંકળ તેડવાની શક્તિવાળા એવા અને હજારો માણસને ભારે પડે તેવા આદ્રકુમારથી તે કાચા સુતરના તાંતણ તૂટયા નહિ; અને બાર વરસ વધારે ઘરમાં રહેવું પડયું. પુત્રપુત્રીએનું બંધન આવા પ્રકારનું છે. મહા વૈરાગ્યભાવ જાગૃત થતાં કોઈ આસન્નસિદ્ધિ જીવને સંસારત્યાગ કરવાની ઈચ્છા થાય છે ત્યારે સ્ત્રી અને પુત્ર કેટલાં બંધનરૂપ થાય છે, તે સર્વને અનુભવસિદ્ધ છે. આત્મધર્મ અને ઉંચા પ્રકારની ફરજ અદા કરવા જતાં પુત્ર ધર્મ અને પતિધર્મને કાંઈપણ બાધ આવે તે પણ વધારે માન હમેશાં આત્મધમનેજ મળવું જોઈએ અને જનયજ્ઞ કરતાં પિતૃયજ્ઞ કે પુત્રયજ્ઞને ભેગ આપ પડે તેપણ સર્વ ધર્મને તે ઈષ્ટ જ છે, પુત્રપુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન. आजीवितं जीव भवान्तरेऽपि वा, शल्यापपत्यानि न वेत्सि कि हदि ।। चलाचलै विविधार्तिदानतोऽनिशं निहन्येत समाधिरात्मनः ॥२॥ (ए હે ચેતન!,આ ભવમાં અને પરભવમાં પુત્રપુત્રી શલ્ય છે એમ તું તારા મનમાં કેમ જાણતો નથી? તેઓ શેડી અથવા વિશેષ ઉમર સુધી જીવીને તેને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિને નાશ કરે છે. ૨ વિવેચન–છોકરાઓ અનેક ઉપાધિનાં કારણ છે, તે ઉપરાંત વળી માબાપને શલ્યભૂત છે. જે ચળ એટલે ઓછા આયુષ્યવાળા હોય તે માબાપને શેક કરાવે છે અને જે વિધવા મૂકીને જાય છે તે તે શેકને કાંઈ પારજ રહેતું નથી. જે અચળ એટલે વધારે આયુષ્યવાળા હોય છે તે કેળવણી, વેવિશાળ, લગ્ન, સંસારમાં વધારવા વિગેરે કાર્યોમાં પિતાને અનેક પ્રકારની ઉપાધિ કરનારાં થાય છે, તેમાં પણ પુત્રને ઈચ્છા પ્રમાણે આગળ નહિ વધતે જોઈને પિતાને મનમાં બહુ લાગી આવે છે. વળી તેઓ ચળાચળ એટલે ચંચળ હોય તે કુકર્મો કરીને પિતાનાં ચિત્તને શાંતિ રહેવા દેતા નથી. વળી અતિશયર્થે દ્વિર્ભાવ લઈ ચળાચળને અર્થ વિનશ્વર કરીએ તે તેવા પુત્રપુ. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ છે. દ્વાદશ. ત્રીથી પણ શાંતિ રહેતી નથી. આવી રીતે પુત્રપુત્રીથી સર્વદા સમાધિનો નાશ તે થાય છેજ. પુત્રકરતાં પણ પુત્રીની બાબતમાં વધારે ચિંતા રહે છે તેને ભણાવવી, સારે વર શોધ અને તેના પુત્રપુત્રી સુધી દરેક પ્રસંગે પિતે હાથ લંબાવ અને કમનશીબ હોય તે તેનાં વૈધવ્યનાં દુઃખ જેવાં-આ સર્વ અંત:કરણમાં શલ્યરૂપજ છે. આવી રીતે આ ભવમાં અપત્યથી સમાધિનો નાશ થાય છે અને તે દુધ્ધનના પરિણામે આવતા ભવમાં પણ ઠરીને બેસવાનો વારો આવતે નથી. આ લેક જેને પુત્ર ન હોય તેણે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. આ સંબંધમાં આ અધિકારની છેવટના ઉદ્દગારમાં વિશેષ સ્વરૂપ છે. આક્ષેપદ્વારા પુત્રમમત્વ ત્યાગનો ઉપદેશ. ૩પતિ . कुक्षौ युवत्याः कृमयो विचित्रा, अप्यस्रशुक्रप्रभवा भवन्ति । । न तेषु तस्या न हि तत्पतेश्व, रागस्ततोऽयं किमपत्यकेषु ॥३॥ । પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રક્ત-તે બન્નેના સંગથી. સ્ત્રીની કુક્ષિમાં “વિચિત્ર પ્રકારના કીડાઓ ઉત્પન્ન થાય છે, તેના ઉપર સ્ત્રીને કે તેના પતિને રાગ થતું નથી, ત્યારે પુત્રો ઉપર શાસારૂ રાગ થાય છે.?” ૩ વિવેચન–એકજ સ્થાનમાં સંગને પરિણામે પુત્રપુત્રી અને બેઈદ્રિય જીવો (સમુછિમ મનુષ્ય પણ) ઉત્પન્ન થાય છે. એક ઉપર પ્રીતિ થાય છે અને બીજા ઉપર દુગચ્છા થાય છે–આ પ્રેમની વિચિત્રતા છે. સૂક્ષમ ની ઉત્પત્તિ ધર્મશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્થાન, સમય અને સંજોગમાં એકાકાર વૃત્તિ છે, છતાં પણ મનના દ્વિધાભાવથી પ્રેમમાં આવી વિચિત્રતા છે, એ જોવા જેવું છે. આ ઉપદેશ આક્ષેપથી કરેલ છે અને જેકે શબ્દો કર્કશ છે છતાં પણ ઉપદેશના ગર્ભમાં જે ઉચ્ચ ભાવ છે તે ધ્યાન આપવા યોગ્ય છે. અપત્યપર સ્નેહબદ્ધ ન થવાનાં ત્રણ કારણે. त्राणाशक्तेरापदि संबन्धानन्त्यतो मिथोंऽगवताम् ।। संदेहाच्चोपकृतेर्मापत्येषु स्निहो जीव ॥ ४ ॥ “ આપત્તિમાં પાલન કરવાની આશક્તિ હોવાથી, પ્રાણીઓને દરેક પ્રકા Page #513 -------------------------------------------------------------------------- ________________ પરિ છે. અપત્યમમત્વમોચનાધિકાર ===== === === ====== ========= રને પરસ્પર સંબંધ અનંત વખત થયેલ હોવાથી અને ઉપકારને બદલે “વાળવાને સંદેહ હેવાથી હે જીવ! તું પુત્રપુગ્યાદિપર હવાળી થા માં.” * વિશેષાથ–પુત્રપુત્ર્યાદિના સ્નેહમાં આસક્ત ન થવાનાં ત્રણ કારણો બતાવે છે. (૧) દુઃખમાંથી રક્ષણ કરવાને તેઓ શક્તિમાન નથી. કર્મતિ પાદિય થવાથી આપત્તિ આવે છે તેમાંથી રક્ષણ કરવાને કઈ પણ શક્તિમાન હોય તે તે આત્મશક્તિ જ છે, બીજાનું કાંઈ પણ ચાલતું નથી. કર્મસ્વરૂપ સમજતા હેય તેઓને આ દલીલનું વાસ્તવિકપણું સમજાઈ જશે. (૨) પ્રાણીઓને પરસ્પર અનેક સંબંધ થાય છે. દરેક પ્રાણી માતા, પિતા, સ્ત્રી, પુત્રપણે અનંતવાર થાય છે. [સમતાદ્વારમાં આ સંબધી સંપૂર્ણ વિવેચન થઈ ગયું છે;] પણ અપત્યપર આસક્ત ન થવાનું આ એક મજબૂત કારણ છે તેથી અત્ર તે તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. (૩) ઉપકારનો બદલો વાળવાને સંદેહ છે. અનેક પુત્રે તે પિતાની પહેલાં જ દુનિયા ત્યજી જાય છે અને કેટલાએક કુપુત્ર નીવડે છે. આવા પુત્ર પિતાને જરાપણ ઉપયોગી થતા નથી, એટલું જ નહિ પણ શેક અને ચિંતાનું કારણ થઈ પડે છે; કણકે પિતાના પિતા શ્રેણીકના શા હાલ કર્યા હતા તે પ્રસિદ્ધ વાત છે. વૃદ્ધાવસ્થામાં ડોસાને કેવી રીતે હડધૂત કરે છે તે અનુભવીઓએ જોયું છે. વારસો લેવાની લાલચે કેટલાએક પુત્ર કેવાં કેવાં કૃત્ય કરે છે તે પ્રસિદ્ધ વાત છે. જગતમાં સુપુત્ર નથી એમ કહેવાની મતલબ નથી. રામ અને અભયકુમાર જેવા પણ છે, પણ પિતાને પુત્ર કે નીવડશે તે વિમે છે અને તે વીમાની ખાતર પિતાનું આત્મસાધન ન કરવું એ અને ચિત છે. આ ત્રણ કારણથી અપત્યસ્નેહબદ્ધ થવું નહિ. બીજા કાર્યને છેડે થયેલી શંકાનું અત્ર નિવારણ થઈ જાય છે. પુત્રથી ઘેલા થયેલાને પુત્ર શત્રુ છે. રવિવાદિત. पुत्रः स्यादिति दुःखितः सति सुते तस्यामये दुःखित- । स्तदुःखादिकमार्जने तदनये तन्मूर्खतादुःखितः । जातश्चेत्सगुणोऽथ तन्मृतिभयं तस्मिन्मृते दुःखितः (હુ.. ) पुत्रव्याजमुपागतो रिपुरयं मा कस्यचिज्जायताम् ॥५॥ * આવા પુત્ર થોડા હોય છે, તેથી જ ગ્રંથકર્તા “સંદેહ' શબ્દ મૂકે છે; જ્યારે પ્રથમ મની બે બાબતમાં નિર્ણય બતાવે છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે દ્વાદશ નનનનનનનનનનનનનન+======== દુનીયામાં મનુષ્યને પુત્ર ન હોય તે કેમ પુત્ર ઉત્પન્ન થાય એમ વિચાર કરી દુઃખિત થાય છે. વખતે પુત્ર હોય તો તેને રેગની ઉત્પત્તિ થતાં દુઃખી થાય છે. પુત્રને બીજા પણ દુઃખ વિગેરે ઉત્પન્ન થાય છે ત્યારે તે દુઃખોને નાશ કરવા સારૂ દુઃખી થાય છે. તે પુત્ર અન્યાય કરે અ. થવા મૂર્ખ રહે છે તેથી પણ મનુષ્ય દુઃખિત થાય છે અને વખતે તે પુત્ર ગુણવાનું થાય તે તેના મરણની બીક લાગે છે અને વખતે મરણ પામે તે તે વખતે મનુષ્ય દુઃખિત થાય છે. આવી રીતે શત્રુજ પુત્રના બહાનાને પ્રાપ્ત થયે છે એટલે શત્રુજ પુત્ર થઈને આવેલ છે, માટે આ શત્રુરૂપી પુત્ર કેઈને ત્યાં ઉત્પન્ન થાઓમાં. ૫ આવી રીતે અપત્યમમત્વમોચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. પુત્રપ્રાપ્તિથી અતિ હર્ષ માન નહિ, પુત્ર મરણથી દિલગીર થવું નહિ અને પુત્રપુટ્યાદિના બંધનથી સંસાર વધારે નહિ એ મુખ્ય ઉપદેશ છે. આ સંબંધમાં વધારે અગત્યની બાબત એ છે કે પુત્ર ન હોય તે દુધ્ધન કરવું 'નહિ. પુત્રપુત્રો હોય તે તેને કાઢી મૂકાતાં નથી પણ ન હોય તે તેણે સંતોષ રાખવો જોઈએ. તેઓએ માનવું કે દુનિયાની મોટી જંજાળથી તેઓ મુક્ત છે અને આત્મસાધન, ધર્મકાર્યમાં દ્રવ્યવ્યય અને દેશસેવામાં જીવન અર્પણ કરતાં તેઓને કશી અડચણ નથી. અત્યંત દિલગીરી સાથે લખવું પડે છે કે મનુષ્ય. વ્યવહારમાં આથી તદ્દન વિરૂદ્ધ દેખાવ નજરે પડે છે. ખસુસ કરીને કેળવણીથી બનશીબ રહેલા માણસે શાસ્ત્ર અને સંપ્રદાયવિરૂદ્ધ આચરણ પુત્રપ્રાપ્તિસારૂ કરે છે. જાણે કે પુત્રથીજ મેક્ષ હોય તેમ માની લૈકિક મિથ્યાત્વરૂપ માનતા માને છે, લીલ પરણાવે છે અને આખો દિવસ દુર્ગાને કર્યા કરે છે; આટલું જ નહિ પણ કેટલાએક મૂર્ખ તે તેને માટે એક છતાં બીજી સ્ત્રી પણ પરણે છે. આને બદલે તે ભાઈને અથવા સગોત્રને કે બીજે ચાલાક પુત્ર દત્તક કરી લે તે પણ અમુક અંશે સારું છે, કારણ કે તેથી પુત્ર મિની ઈચ્છા પૂર્ણ થાય છે અને પિતાની સ્ત્રીને અન્યાય થતું નથી. બાકી એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવામાં તે અભણ સ્ત્રીઓ પોતાને હક સ્થાપના કરી શકતી નથી તેથી તેના ભત્તરે તેની નબળાઈને ગેરલાભ લે છે, પણ આવું સ્વાથી પણું હવેના જમાનામાં ચાલવાનું નથી. પુત્રવાન ને શું સુખ છે તે તેઓ જોતા નથી, તેમાં બીલકુલ સુખ નથી. પણ દૂરથી જોતાં બહુ પુત્રવાળે સુખી જણાય છે. પુત્રવાનને પુત્રની ખાસ કિંમત નથી પણ પુત્ર ન હોય તેઓ પિતાની જીંદગીને નિષ્ફળ માને છે. આ તદ્દન અજ્ઞાનતા અને Page #515 -------------------------------------------------------------------------- ________________ પરિ છે દેહમમત્વમોચનાધિકાર મેહનો કેફ છે. તેના પર જ્ઞાનને પ્રકાશ પડવાની જરૂર છે. અત્યાર સનેહ રાખી સંસારયાત્રા વધારવી, એ જૈનશાસ્ત્રને ઉદ્દેશ નથી. ચોથા લેકમાં જે ત્રણ કારણે બતાવ્યાં છે તે તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. આ અધિકારમાં બહુ ઓછા લોક છે, પણ મુદ્દાની હકીક્તને સંક્ષેપમાં સારી રીતે સમાવેશ કરી દીધો છે. – – देहममत्वमोचनाधिकार. –- રા – 8 મહિ નુષ્યને સ્ત્રી પુત્ર અને ધન વગેરે કરતાં પિતાના દેહઉપર વિશેષ તો મમત્વ હોય છે એટલે કે પામર પ્રાણીઓ પોતાના શરીરનેજ સુહા શોભિત કરવામાં આખી જીંદગી વ્યર્થ ગુમાવી નાખે છે અને SP તેથી કર્તવ્યભ્રષ્ટ રહેવાને લીધે પરિણામે નરકને પ્રાપ્ત થાય છે ઈત્યાદિ બાબત જણાવવાસારૂ આ અધિકાર આરંભાય છે. શરીરપરનું મમત્વ ત્યાગ કરવા માટે અંકુશ ગgષ્ટ્ર. (૧ થી ૪) माता जातिः पिता मृत्युराधिव्याधी सहोद्तौ। બાજો નન્નોર્નર મિત્ર, તથાણા રાજા આશા (બા. શા). જન્મ એ માતા છે, અને મૃત્યુ એ પિતા છે તેમ આધિ (મન પીડા) વ્યાધિ (શરીર પીડા) આ બન્ને સદ્દગત (સાથે જ જન્મેલા) બંધુઓ છે. અને છેવટ જીવને વૃદ્ધાવસ્થા એ મિત્ર છે તે પણ આવા દુઃખદ શરીરમાં છવવાની આશા રહે છે. ૧ રોગાદિની વૃદ્ધિ થઈ હોય તે પણ ઉત્તમ મુનિને - ખેદ થતું નથી. अपि रोगादिभिर्खरैन मुनिः खेदमृच्छति । ફૂપથી લમ મ િરનારા . શા.) વધી ગયેલા રેગથી પીડિત પણ ઉત્તમ પ્રકારને મુનિ ખેદ પામતે નથી. ત્યાં દષ્ટાન આપે છે કે –નદીમાં પાણી વધી જાય તે પણ વહાણમાં બેઠેલા મનુષ્યને કોઈ જાતને #ભ (ગભરાટ) હેય? અર્થાત્ કેઈપણ જાતને લાભ નહિજ હેય. ૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ જજે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ * i } દેહઉપર જે મમત્વ છે તેની શરીર ઉપર રહેલ બેજાની સાથે સરખામણ. शिरःस्थं भारमुत्तार्य, स्कन्धे कृत्वा सुयत्नतः। । II) शरीरस्थेन भारेण, अज्ञानी मन्यते सुखम् ॥ ३॥ । મસ્તક ઉપર રહેલા ભારને ઉતારીને અને ઉત્તમ યત્નથી અંધ (ખભા) ઉપર રાખીને જે કે ભાર શરીર ઉપરજ રહેલ છે તે પણ અજ્ઞાની મનુષ્ય સુખ માને છે કે મને ભાર ઓછો થયો છે તદ્દત દેહના સંબંધની પ્રતિક્રિયાઓ જાણી લેવી. અર્થાત્ દેહઉપરની મમતાને લીધે તેના સુખને માટે આવા નિષ્ફળ ઉપ લઈને સુખ નહિ મળ્યા છતાં પણ કાંઈક સુખ મળ્યું માની મનુષ્ય સંસારયાત્રામાં આગળ વધ્યે જાય છે. ૩ દેહવગેરેમાં મમતા છોડવામાં શું અનુસંધાન કરવું ? नित्यमित्रसमं देहं स्वजनाः पर्वसन्निभाः। । नमस्कारसमो ज्ञेयो धर्मः परमबान्धवः ॥४॥* , મનુષ્યને દેહ નિત્યમિત્ર છે અને સગાંવહાલાં પર્વ મિત્ર છે તથા નમસ્કાર મિત્ર પ્રમાણે ધર્મ તે ખરે બાધવ (મિત્ર) છે, એટલે જીવને શરીર તથા સગાવ્હાલાં છોડી દે છે પરંતુ ખર વખતે ધર્મમિત્રજ તેને સહાય કરે છે. તે જ આ લેક માટે એક એવી આખ્યાયિકા છે કે–એક મનુષ્યને ત્રણ મિત્ર હતા તેમાં એક મિત્ર એ હતો કે તેની સાથે જ આખો દિવસ ફર્યા કરે અને ભોજન વખતે પણ સાથે સાથે રહે તેથી તે તેને નિત્યમિત્ર હતું અને બીજે પર્વમિત્ર હતું તે પર્વ હળે દીવાળાએ તેને ત્યાં જવા વિગેરે જાય અને ત્રીજે એવો મિત્ર હતા કે માત્ર રસ્તામાં ભેગા થાય ત્યાં કેવળ નમસ્કારને જ સંબંધ. હવે આ ત્રણ મિત્રવાળા મનુષ્યને એક દિવસ રાજ્યસંબંધી સંકટ આવ્યું તેમાં તેણે પ્રથમ “નિત્ય મિત્ર” હતો તેને કહ્યું કે ભાઈ! મને મદદ કરી ત્યારે તેણે ચોખી ના કહી કે ના ભાઈ મારાથી તારી કશી મદદ થઈ શકે તેમ નથી. પછી “પર્વમિત્ર” ને કહ્યું કે ભાઈ! મારે માટે યોગ્ય મહેનત લઈ આ સંકટમાંથી મુક્ત કરાવ. તેણે પણ પ્રથમના મિત્રની માફક ના કહી. ત્યારે છેવટ નિરાશ થઈ ત્રીજા “ નમસ્કાર મિત્ર” ને કહ્યું કે ભાઈ! હવે મારે અન્ય આધાર નથી, તુંજ સાચે. આધાર છે માટે મને આ સંકટમાંથી છોડાવ. ત્યારે તે નમસ્કારમિત્રને દયા ઉત્પન્ન થઈ. તેણે વકીલ બારીસ્ટારની સગવડ કરી પોતાના મિત્રને રાજ્યબંધનથી મુકાવ્યું. આ દષ્ટાં. તને સાર એ છે કે શરીર તે મનુષ્યનો " નિત્યમિત્ર” છે તે મરણ વખતે જીવને છોડી છે તેમ પર્વમિત્ર એટલે સગાંવહાલાં પણ કોઈ મદદ કરી શકતાં નથી ત્યારે ખરે વખતે નમસ્કાર મિત્રની માફક ધર્મ જ જીવને ખરી મદદ કરે છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ રુઢમમત્વમાચનાધિકાર. ૪૮૫ --- અથવા ( Àાકાર્થ બીએ) હમેશાં દેહને મિત્રસમાન જાવા એટલે દેહ તે હું નથી પરંતુ હું ( જીવ ) તેનાથી જુદો છું પણ કૈંતુ તે ધર્મ ક કરવામાં મદદ આપનાર મિત્ર છે. આમ અનુસંધાન કરવું અને પર્વો ( ચાતુ મોસી, અષ્ટમી, ચતુર્દશી અને પંચમી ) વિગેરે આ સર્વ સ્વજન કુટુંબી જાણવાં એટલે ખરે વખતે મદદ કરે તેજ સ્વજન કહેવાય. તે ખીજા કાઈ પરલેાકમાં સાહાચ્ય કરી શકે તેમ નથી પણ પાનાં વ્રતા કયા હશે તેા તેજ પરલેાકમાં ખરી મદદ કરશે તેથી તેને કુટુંબી જાણુવાં, પરિચ્છેદ. ww નમસ્કાર ( નમ્રતા ) સમાન ધર્મને પરમ ખાંધવ (ભાઈ) જાણવા એટલે જેમ જગમાં નમસ્કાર ( નમ્રતા ) વાળા પુરૂષને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે તેમ પરલેાકમાં ધર્મ તેજ ખરી મદદ કરશે માટે તેનેજ આંધવ જાણવા. ૪ અચિ શરીરથી સ્વહિતગ્રહણ. ૩૧નાતિ (૧ થી ૭). (प.क.) यतः शुचीन्यप्यशुचीभवन्ति, कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततऽगान्मांसादिपिण्डात् स्वहितं गृहाण ||५|| “ જે શરીરના સંખંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, જે કૃમિથી ભરેલું છે, જે કાગડા કુતરાને ભક્ષણ કરવાને ચાગ્ય છે, જે થાડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસનેાજ પિંડ છે તે શરીરથી તું તે તારૂં પોતાનું હિત કર. ૫ વિવેચન—અતિ સુંદર વસ્તુએ પણ શરીરના સંબંધમાં આવતાં અપવિત્ર થઈ જાય છે. મલ્રિનાથે છ રાજાઓને જે અકસીર ઉપદેશ આપ્યા તે આ શરીરની રચના ખતાવીનેજ આપ્યા હતા. આવું શરીર જીવતું ડાય એટલે કે જયાંસુધી તેમાં આત્મા-ચેતન હાય ત્યાંસુધી કૃમિ વિગેરેથી ભરેલું હોય છે અને મરણ પામ્યા પછી તે જરાપણ ઉપયોગમાં આવતું નથી. ઢારનાં ચામડાં, માંસ, પૂંછડાં, શીંગડાં, ખરી અને ચરખીના પણ પૈસા ઉપજે છે ત્યારે માચ્છુસનું શરીર તે ખિલકુલ નકામુંજ છે અને ચાર દિવસ કર્દિ પડયું રહે તે રેગના ઉપદ્રવ કરે છે તેથી મરણ પછી તેની રાખ કરી નાખવામાં આવે છે; અને હાલ છે તે પણ માંસના લેાચેાજ છે. એવા શરીરપર મેહ શા કરવા? જે દુર્ગંધ દૂરથી જોઈ નાક આડા રૂમાલ દઇએ છીએ, તેવીજ દુર્ગંધ આ શરીરમાં ભરેકી છે. આ સંબંધમાં છઠ્ઠી ભાવના વાંચવાની ભલામણુ કરવામાં આવે છે. પુરૂષના નવ અને સ્ત્રીનાં ખાર દ્વારમાંથી ગટરની જેમ અપવિત્ર ૫. * Page #518 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ - દાર્થો નીકળ્યાજ કરે છે અને સુંદર પદાર્થો શરીરના સંસર્ગથી તે રૂપને પામેલા હોય છે અને પામતા જાય છે. હવે આટલા ઉપરથી જાણવાનું એ છે કે, ઉપરના લેકમાં વિસ્તારથી સમજાવ્યું તે પ્રમાણે શરીરને જરી જરા ખવરાવીને તેનાથી આત્મહિત કરી લેવું. જેમ શરીરથી સંસારમાં ડૂબાય છે તેમ તેનાથીજ તરી શકાય છે, માટે આ શરીરનો સદુપયોગ કરે. આજ ભાવ નીચેના બે શ્લોકથી વધારે સ્પષ્ટ થશે. શરીરઘરનું ભાડું અને તેને ઉપયોગ. परोपकारोस्ति तपो जपो वा, विनश्वरायस्य फलं न देहात् । - सभाटकादल्पदिनाप्तगेह मृत्पिण्डमूढः फलमश्नुते किम् ॥ ६ ॥ નાશવંત શરીરથી પરોપકાર, તપ, જપરૂપ ફળ થતાં નથી તે શરીરવાળે પ્રાણ થડા દિવસને માટે ભાડે રાખેલા ઘરરૂપ માટીના પીંડા૫ર મોહ પામી શું ફળ મેળવે? ૬ ભાવાર્થ–નયસારના ભવથી વીરપરમાત્માના જીવે પોપકાર, તપ અને ધ્યાનની શરૂઆત કરી, શરીર પરનું મમત્વ છેડી દીધું અને છેલ્લા ભાવમાં સાડાબાર વર્ષ તપ કર્યું અને ઉપસર્ગો સહન કર્યો તેનું વર્ણન વાંચતાં પણ વિચાર થાય છે. આવી રીતે શરીરને ઉપગ કરવાને અન્ન ઉપદેશ છે. આવું જે ન થઈ શકે તે પછી શરીરપ્રાપ્તિથી લાભ ? ટીકાકાર ધનવિજયગણિ લખે છે કે “કેઈ પ્રાણીએ ભાડું આપીને ચેડા દિવસ માટે એક ઘર ભાડે રાખ્યું હોય અને પછી આ મારું ઘર છે અને વપરાશે તે નાશ પામશે એમ માની તે ઘરને વાપરતો નથી, પછી મુદત પૂરી થાય છે એટલે ઘર તે છેડી દેવું પડે છે, તેવી જ રીતે આ શરીર જીવને ટુંક (પરિમિત) આયુષ્યયુક્ત પ્રાપ્ત થાય છે ત્યારે આ જીવ વિચાર કરે છે કે પોપકાર, તપસ્યા વિગેરે કરીશ તે આ શરીર દુર્બળ થઈ જશે, માટે આપણે તે તેવું કાંઈ પણ કરવાના નથી. આવા ખોટા વિચારથી મૂઢ બુદ્ધિવાળો જીવ શરીરને સદુપયોગ કરતા નથી અને આયુષ્ય પૂર્ણ થાય છે કે તુરત શરીરને તજી દેવું પડે છે ત્યારે તે મનુષ્યભવ અને શરીર બંનેથી ભ્રષ્ટ થાય છે. શરીરને કયારે પિષવું, કેમ પિષવું, શામાટે પોષવું વિગેરે સવાલને અત્ર નિર્ણય બતાવે છે, તે મનન કરવા ગ્ય છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. રુડમમત્વમાચનાધિકાર. શરીરથી કરી શકાતુ આત્મહિત. मृत्पिण्डरूपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन । देहेन ( ( . क.) · માટીના પિરૂપ, નાશવંત, દુર્ગંધી અને રાગના ઘર એવા આ શરીર વધુ જ્યારે ધર્મ કરીને તારૂં પેાતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હું મૂઢ ! તેમાં યત્ન કેમ કરતા નથી ? ” ૭ ભાવા.આ શરીર પાર્થિવ માટીના પિંડરૂપ, નાશ પામનાર, દુગઅનિક અને વ્યાધિનું ઘર વિગેરે દોષોથી યુક્ત છે, ત્યારે હવે તેનાથી કાંઇ લાભ મેળવાય તેમ છે? જો આપણને તેનાથી કાઇપણુ પ્રકારના લાભ મળી શકે તેમ હાય તા તે સાધી લેવા. જ્ઞાનીમહારાજ કહે છે કે - ઈંદ્રિયદમન, સંયમપાલન વિગેરે મહાન કાર્યો આ શરીરદ્વારા થઈ શકે છે.' તે કરવાને માટે અત્ર ઉપદેશ આપે છે. વિદ્વાનેાનું બ્ય અને ખૂબી એ છે કે તદ્ન ખરાખ, પણ છેડી ન શકાય તેવા પદાર્થના શુભ ઉપયેગ શોધી કાઢવે; એટલે કે આ શરીર ઉપર જણાવેલા અવગુણુાવાળું છતાં પણ જ્યારે છેડી શકાય તેમ નથી ત્યારે તેનાથી જે જે આત્મહિત થાય તેમ હાય, તે તે કરી લેવું, તેમાં કિંચિત પણ પ્રમાદ કરવા નહિ. અત્યારે ચેતવું નહિ અને પાછળથી પશ્ચાત્તાપ કરવા તે મૂર્ખનું કામ છે. શરીરને પાપથી પોષવું નહિ ---. ૪૮૭ વૈંગળ. ૮–૧. पुष्णासि यं देहमघान्यचिन्तयंस्तवोपकारं कमयं विधास्यति । कर्माणि कुर्वन्निति चिन्तयायतिं जगत्ययंवञ्चयते हि धूर्तराद् ॥८॥ ( (મ.) પાપને અણુવિચારતા જે શરીરને તું પોષે છે તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે ? ( તેથી તે શરીર માટે હિંસાદિક ) કર્મો કરતાં આવતા કાળના વિચાર કર. આ શરીરરૂપ તારા પ્રાણીને દુનિયામાં છેતરે છે. ૮ ભાવા —શરીરને પાપણુ આપવા સારૂ હીન ખારાક અને ઉપચાર કરાવવા પડે છે અને તે માટે પૈસા પૈકા કરવા પડે છે. હિંસા, અસત્ય વિગેરે પાપા પણુ સેવવાં પડે છે. શરીર ધીમે ધીમે નાજુક તખીઅતનું ખની જાય છે, તેને સાબુ ચાળવા, પંખા નખાવવા અને અખાદ્ય પદાર્થ દવારૂપે ખવરાવવા પડે છે. આવી રીતે પાષણ કરેલું શરીર પશુજરાએ બદલે વાળતું નથી. વારંવાર કટાળા આપ્યા કરે છે અને ઉલટુ ઘણી. વખત તે રાગનું ઘર થઈ પડે છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. કાશ 1311 ---- વળી આવાં કર્મો કરતી વખતે પ્રાણીએ ભવિષ્યકાળને વિચાર કરવા જોઇએ. શરીરને જરા સુખ આપવા ખાતર જેનાં નામ ન આપી શકાય તેવી દવાઓ ખાતાં છતાં પણ તે તે પાતાનું ધાર્યુંજ કામ કરે છે અને પરભવમાં નીચ ગતિ થાય છે તે નફામાં રહે છે. વળી આવાં કર્માથી પાખેલ શરીર પણ નાશ તા પામેજ છે. આપણે તેને પેાતાનું માની બેઠા છીએ, પણ વાસ્તવિક સ્વરૂપ તેમ નથી. ખરેખર, વિદ્વાન્ ગ્રંથકર્તા કહે છે તેમ શરીરરૂપ ધૂતારા સર્વ પ્રાણીઓને ઠગે છે. કહેવાની મતલબ એ છે કે શરીરને પાપી કાર્ય થી પાષવું નહિ. ધાર્મિક કાર્યમાં ઉપયાગી થાય છે તેથી તેને જોઇતા નિરવઘ ખારાક અ.પી મમત્વ વગર પાળવું, એટલુંજ કન્ય છે. ' આ શરીર પરના મેહ સંસારમાં રઝળાવે છે, એ નિસંશય છે. સનત્કુમાર ચક્રવતીને શરીરપર બહુ પ્રેમ હતે, પણ જ્યારે તે માહુ પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે શરીર વિષમય થઇ ગયું અને પુરાણમાં ત્રિશંકુ માટે એક દૃષ્ટાંત આપેલ છે તે પણ શરીરપર અત્યંત પ્રેમ રાખનારને બેધ આપે તેવું છે. ત્રિશંકુ રાજાને શરીરપર એટલેા બધા પ્રેમ હતા કે એજ શરીરથી સ્વ માં જવાની તેને ઇચ્છા થઇ. પેાતાના કુળગુરૂ વિસષ્ઠને આ વાત જ્યારે કંઠ્ઠી ત્યારે તેઓએ તે વાતને હસી કાઢી. ત્યારપછી પેાતાના પુત્રાને પ્રયત્ન કરવા કહ્યું, પરંતુ તેઓએ પણ મશ્કરી કરી વાત ઉડાવી દીધી. આટલા ઉપરથો ત્રિશંકુ ગુસ્સે થઈ ગયા અને વિશ્વામિત્રપાસે ગયા. વિશ્વામિત્રના કુટુંબ ઉપર દુકાળના વખતમાં ત્રિશંકુએ ઉપકાર કર્યા હતા, તેથી વિશ્વામિત્રે તેની માગણી ખલ કરી અને યજ્ઞ કરવા માંડયો. તપના પ્રભાવથી વિશ્વા પુત્ર ત્રિશંકુને આકાશમાં ચડાવવા માંડયો પણ સ્વર્ગના ગઢ આગળ પહોંચ્યા ત્યાં ઇન્દ્રે તેને ઉંધે માથે પછાડયો. અર્ધું રસ્તે પહેોંચ્યા ત્યાં વિશ્વામિત્રે આ વાત જાણી એટલે ખેલ્યા કે તિષ્ઠ ત્રિશો તિષ્ઠ આ ઉચ્ચારથી ત્રીશકુ ઉંધે માથે લટકી રહ્યા. ન મળ્યું સ્વર્ગ સુખ અને ન મળ્યું સંસારસુખ, શરીરપરના મમત્વથી સ`ખાયું. ' ( આપ્ટે ડીક્શનેરી ). આ હકીકતપરથી શરીરમાહ કેટલા નુક શાનકર્તા છે એ જોવાનું છે. . પતિ અને મૂર્ખને આળખવાનુ સાધન अमेध्यपूर्ण कृमिजालसङ्कले स्वभावदुर्गन्ध्यशुचौ तथाऽध्रुवे । । कलेवरे मूत्रपुरीषभाजने रमन्ति मूढा विरमन्ति पण्डिताः ॥९॥ wwww*** (सू. मु) ૧ ચેાથા પાદમાં બત્તિને બદલે કાઇ સ્થાનકે અત્તિ એવા પાઠ છે, તેના અં જંગ તના પ્રાણીઓને' એમ હાઇ શકે; પણ પ્રથમ પાઠ ધારે સમીચીન જણુાય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. www દેહમમત્વમાચનાધિકાર. www અમેધ્ય ( અસ્થિ, મજ્જા, માંસ, મેદ, રુધિર, ત્વચા અને રામાવિજ્ઞ એમ સાત અપવિત્ર ) પદાર્થોથી પૂર્ણ, કૃમિ ( કરમીયાં ) આના સમૂહથી ભરપૂર, સ્વભાવથી દુર્ગંધિવાળા, અપવિત્ર તથા નાશાત્મક ધર્માવાળા અને મૂત્ર તથા વિષ્ઠાના પાત્રરૂપ આ દેહમાં મૂઢ લેાકેા રમણ કરે છે અને પ ંડિત લેાકેા આ દેહથી વિરામ ( વૈરાગ્ય ) ને પામે છે. ૯ શરીરકારાગૃહમાંથી છૂટવાના ઉપદેશ. वसंततिलका १० थी १३ ~~~~~~ कारागृहाद्बहुविधाशुचितादिदुःखानिर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म व्रातेन तद्रयितुं यतसे किमात्मन् ॥ १० ॥ ૪૨૯ (ય. .) મૂર્ખ પ્રાણી હાય છે તે પણ અનેક પ્રકારના અશુચિત્વ વિગેરે દુ:ખેાથી ભરેલાં મઢીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઈચ્છા રાખે છે. તારાં પેાતાનાં કર્મવડેજ તેથી પણ વધારે આકરા શરીરખીખાનામાં તું નંખાયેા છે, છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શાસારૂ યત્ન કરે છે? ૧૦ ભાવા—કેદખાનામાં ક્ષુધા, તૃષા, ગંદકી, સખ્ત કામ વિગેરે અનેક દુ:ખેા સહન કરવાં પડે છે, તેથી તેમાં રહેલા માણસની વૃત્તિ એવીજ હાય છે કે જ્યારે આમાંથી છૂટું ? કયારે લાગ મળે ને આ સળીઆ ભાંગી નાસી જઉં ? શરીરરૂપ કેદખાનામાં તે મહા અશુચિ ભરેલી છે, તેમાંથી નાસી જવાના યત્ન કરવાને બદલે આ જીવ તેને સુંદર આહાર, આઇસક્રીમ, કાલ્ડડ્રીંક, કનિષ્ઠ ઔષધાથી ઉલટા પાળે છે, પાષે છે, ચાળે છે, પ પાળે છે અને તેને જરા પીડા થતાં ગાંડાધેલા ખની જઈ હાયવાય કરી મૂકે છે. વિચારવાન્ પ્રાણીએ શરીરકારાગૃહના સદુપયોગ કરવા જોઇએ. તેનાપર એવા અમલ ચલાવવા જોઇએ કે ફરીવાર તે કેદખાનામાં આવવુંજ પડે નહિ. શરીરપરનું મમત્વ છેાડવું એ જરાપણ મુશ્કેલ નથી. એક ગાગરમાં માર ભર્યા છે. ગાગરનું મ્હાં સાંકડું છે. વાંદરા ગાગર નજીક આવી એર લેવાની ઈચ્છાથી હાથ નાંખી માટી મુઠ્ઠી ભરે છે. પછી હાથ નીકળતા નથી ત્યારે સમજે છે કે ગાગરે મને પકડી રાખ્યા છે. વાસ્તવિક શું છે ? ગાગરને પાતે પકડી રાખી છે, અને જેવા મદારી એક ચાખખા મારે છે કે હાથ છૂટી જાય છે. તેવીજ રીતે આ જીવ માને છે કે મને શરીરે પકડી રાખ્યા છે, સ્ત્રીપુત્રે પકડી રાખ્યા છે. વસ્તુતઃ તા વાંદરાની પેઠે પોતેજ તેને મૂકતા નથી. ર Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. બાદશ તેથી મમત્વ છોડવું હોય તે જરાપણ મુશ્કેલી નથી. માટે વિચાર કરે, નહિ તે જ્યારે કાળરૂપ મદારી આવી સપાટો લગાવશે ત્યારે તે પોતાની મેળેજ શરીરને એકદમ ત્યાગ કરવો પડશે. શરીરસાધનથી કરવાગ્ય કર્તવ્યતરફ પ્રેરણ. चेद्वाज्छसीदमवितुं परलोकदुःख__ भीत्या ततो न कुरुषे किमु पुण्यमेव । 8 (ઋ. 3). शक्यं न रक्षितुमिदं हि 'च दुःखभीतिः, पुण्यं विना क्षयमुपैति, न वज्रिणोऽपि ॥११॥ જે તું તારા શરીરને પરલોકમાં થનારાં દુઃખના ભયથી બચાવવા ઈચ્છતા હોય તે પુણ્યજ શામાટે કરતો નથી! આ શરીર (કોઈવડે પણ) પિષી શકાય તેવું નથી, ઇંદ્ર જેવાને પણ પુણ્યવગર દુઃખની બીક નાશ પામતી નથી. ૧૧ ભાવાર્થ હે ભાઈતને કદાચ એમ ભય લાગતું હોય કે, આ શરીરને અહીં મૂકીને પરલોકમાં જશું ત્યારે બહુ દુ:ખ ભેગવવા પડશે અને તેથી અહીં જ વધારે જીવી લેવું સારું છે, આવા વિચારથી તું રાત્રિભેજન, કંદમૂળ, અભક્ષ્ય, અનંતકાય વિગેરેનું ભક્ષણ કરતા હો અને શરીરને પોષતા છે તે તેમાં તારી ભૂલ થાય છે. વધારે ઉત્તમ રસ્તો એ છે કે તારે ખૂબ પુણ્ય કરવું. આથી તારું શરીર આ ભવમાં સારું રહેશે અને તને પરભવસં. બધી ભય નહિ રહે. હાલ તને જે સ્થિતિહીનતા લાગે છે તે પુણ્ય ઓછું હોવાને લીધેજ છે, અને તેજ કારણથી ઇંદ્ર અને ચક્રવતીઓ પણ બીકમાં રહ્યા કરે છે. શરીરપ્રાપ્તિનો હેતુ છે અને તે હેતુ થી સારી રીતે કેવી રીતે પાર પડે તે વિચારવાની બહુ જરૂર છે. અથવા આ લેકને ભાવ બીજી રીતે પણ સમજવાયોગ્ય છે. જે તું શરીરનું રક્ષણ કરવા ઈચ્છતા હો તે પુણ્ય કર, કારણ કે પરભવમાં જે શરીર પ્રાપ્ત થશે તે તેથી સારું પ્રાપ્ત થશે. આનું કારણ એ છે કે આ શરીરને બચાવવા કેઈપણ શક્તિવાન નથી, ઇંદ્ર સરખા પણ અશક્ત છે; માટે પુણ્યધન પ્રાપ્ત કરવું, પુણ્યવગર પરલકનાં દુઃખનો ભય નાશ પામવાને નથી. ઘડાને ૧ કેઈક પ્રતમાં અત્ર જ છે અને ચતુર્થ પંક્તિમાં જ છે, તેને ભાવ પણ તેજ Page #523 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, દેહમમત્વમેચનાધિકાર ૧ નાશ થવાની બહીક રાખવા કરતાં ઘડે બનાવવાની કળા શીખી લેવી, જેથી નાશ થાય ત્યારે ન પ્રાપ્ત કરવાની શક્તિ હાજર રહે. દેહાશ્રિતપણાથી દુખ નિરાલંબનત્વમાં સુખ. देहे विमुह्य कुरुषे किमयं न वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजालम् । (અ. .) लोहाश्रितो हि सहते घनघातमग्नि__ बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥१२॥ શરીર ઉપર મેહ કરીને તું પાપ કરે છે, પણ તને ખબર નથી કે સંસારસમુદ્રમાં દુઃખે ખમવાં પડે છે, તે શરીરમાં રહે છે તેથીજ પામે છે. અગ્નિ લોઢામાં રહ્યા હોય છે ત્યાં સુધીજ હથોડાના (ઘણુ) ના પ્રહારે (ઘા) ખમે છે, તેથી જ્યારે તું આકાશની પેઠે આશ્રયરહિતપણું અંગીકાર કરીશ ત્યારે તને અને અગ્નિને કાંઈ પણ પીડા નહિ થાય. ૧૨ . ભાવાર્થ-અત્યારસુધીમાં પરલોકદુ:ખશંકાથી પુણ્યસંચય વધારે કરવાને ઉપદેશ કર્યો. હવે આ લેકમાં કહે છે કે આ લેકમાં પણ તું દુઃખ શાસારૂ પામે છે? શરીરથી તને કેઈપણ પ્રકારનું સુખ નથી, ઉલટાં તારે જે જે દુઃખ ભેગવવાં પડ્યાં છે, તે શરીરસંબંધથી જ ભોગવવાં પડ્યાં છે, શરીરસાથેને સંબંધ છેડી દે તે એકદમ મોક્ષે ચાલ્યા જઈશ. જે શરીરને અભક્ષ્યથી પિષે છે તેઓ તે બંને રીતે માર ખાય છે. આ ભવમાં પણ મોટી ઉમ્મરે દુઃખી થાય છે. કદાચ ચઢતા લેહમાં માલમસાલા બે વર્ષ નુકશાન બતાવે નહિ પણ જરા મોટી ઉમ્મર થતાં તેની અસર જણાયા વગર રહેતી નથી. શરીર થોડા વખતમાં જર્જરભૂત થઈ જાય છે. પરલોકમાં પુણ્ય વગર શા હાલ થાય છે તે પ્રસિદ્ધજ છે. બંને લોકને ઉદ્દેશ એ છે કે હે ભાઈઓ ! પરલોકમાં સુખ પામવાની મરજી હોય અને આ ભવમાં શરીરને સામાન્ય રીતે સારી અવસ્થામાં રાખવું હોય તેને બહુ પંપાળવું નહિ. ધર્મના સાધન તરીકે શરીર ઉપગી છે તેથી તેને વિસારી પણ મૂકવું નહિ. વિચાર કરીને મધ્ય રસ્તા પકડ એ ઉચિત છે. અગ્નિ જ્યારે લેહના સંબંધમાં આવે છે ત્યારે મોટા મોટા ઘણુ તેનાપર પડે છે; પણ જ્યારે લોઢામાંથી નીકળી જાય છે ત્યારે બધી પીડા મટી જાય છે. આત્મા અગ્નિ જે છે. શરીરરૂપ લેહના સંબંધથી રેગ, દુઃખ વિગેરે ખમે છે, પણ જ્યારે તેની સાથે સંબંધ છેડશે કે તેનાં દુઃખ નાશ Page #524 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. એ કાદશ પામી જશે. આ જીવ જેને પિતાને આશ્રય માને છે તે શરીરજ આશ્રિતને દુઃખ આપે છે એ બહુ દુઃખકારક બને છે, તેથી હવે તે એવું કામ કરવું જોઈએ કે કઈપણ પ્રકારના વિચારને અગ્ય એવા એ નાલાયક શરીરને આશ્રયજ કરવો પડે નહિ. શરીરપર મમત્વ ઓછું કરવા આ ઉપમા બહુ ઘટતી છે. આ ઉપરાંત નીચેને શ્લોક પણ વિચારવા જેવું છે. શરીરને શુભમાર્ગ ઉપર નહિ લઈ જવાથી દુખનીજ પ્રાપ્તિ आदौ तनोर्जननमत्र हतेन्द्रियाणि, काङ्कन्ति तानि विषयान्विषमांश्च मानम् । । हानिप्रयासभयपापकुयोनिदाःस्यु मूलं ततस्तनुरनर्थपरम्पराणाम् ॥ १३ ॥ આ લોકમાં પ્રથમ દેહનો જન્મ થાય છે અને જમ્યા પછી દુષ્ટ એવી તે ઈન્દ્રિયે વિષમ (ભયંકર) એવા વિષયે ( શબ્દ વિગેરે) ને અને માનને ચાહે છે અને તે વિષયે પરિણામે હાનિ, પ્રયાસ (મહેનત), બીકે, પાપ અને કુત્સિત (પશુ વિગેરેની) યોનિમાં જન્મ આપનારા થાય છે. માટે શરીર તેજ અનર્થની પરંપરાઓનું મૂળ છે. કારણ કે પ્રથમ દેહની ઉત્પત્તિ થઈ તે પછી જ બીજી જાતના અનર્થો ઉદ્ભવ્યા છે માટે મૂળ દુઃખનું કારણ શરીરજ છે. યેગી પુરુષે આમ જાણું દેહમાં મમત્વ (ઋારાપણા ) ને ત્યાગ કરે છે. ૧૩ શરીરને સદુપયોગ કરવાથી સુખની પ્રાપ્તિ પૃથ્વી अनेन सुचिरम्पुरा त्वमिह दासवद्वाहित__ स्ततोऽनशनसामिभुक्तरसवर्जनादिक्रमैः। (ા. શા.) क्रमेण विलयावधि स्थिरतपोविशेषैरिदं, कदर्थय शरीरकं रिपुमिवाद्य हस्तागतम् ॥ १४ ॥ ) આ શરીરથી પહેલાં તું લાંબા વખત સુધી દાસની માફક (પશુ વિગેરેની યોનિમાં ) ભાર વગેરે ઉપડાવી દુઃખી થયેલ છે તે હાથમાં આવેલા આ શરીરરૂપી દુશ્મનને ઉપવાસ, એક વખત ભેજન, રસને ત્યાગ વિગેરે 1 Not deserving any consideration Page #525 -------------------------------------------------------------------------- ________________ પિરિછેદ દેહમમત્વમોચનાધિકાર. . કમોથી અને કર્મથી મરણપર્યંત સ્થિર એવાં તપથી તે તિરસ્કાર કર એટલે ગત લોકમાં જે દુ:ખનું નિદાન શરીરને કહ્યું છે તેથી હવે આ મનુષ્યજ. ન્મમાં તેને બદલે લે. ૧૪ જીવને સૂરિએ સમજાવેલી ખરી હકીકત. शार्दूलविक्रीडित. दुष्टः कर्मविपाकभूपतिवशः कायायः कर्मकृत्, बद्धा कर्मगुणैर्हृषीकचषकैः पीतप्रमादासवम् । (અ. ) कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशुच्छलं गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥१५॥ ) શરીર નામને નોકર કર્મવિપાક રાજાને દુષ્ટ સેવક છે, તે તને કર્મરૂપી દેરડાંએ બાંધીને ઇદ્વિરુપી દારુ પાવાનાં પાત્ર વડે તને પ્રમાદરૂપ મદિરા પાશે. આવી રીતે તને નારકીનાં દુઃખ ખમવાને ગ્ય કરીને પછી કાંઈબ્દાનું લઈને તે સેવક નાસી જશે; માટે તારા પિતાના હિતને માટે તે શરીરને જરા જરા આપીને સંયમના ભારને વહન કરાવ.” ૧૫ વિવરણ –એક કર્મવિપાક નામે રાજા ચતુર્ગતિ નગરીમાં રાજ્ય કરે છે. આ રાજાને અનેક સેવકે છે અને શરીર પણ તે અનેકમાંને એક સેવક છે. હવે રાજા દરરેજ કચેરી ભરે છે, તેમાં એક દિવસ આ જીવ યાદ આવ્ય એટલે પિતાના સેવકેને હુકમ કર્યો કે આ જીવને બંદીખાનામાં નાખી દે, નહિતે કદાચ તે મેક્ષનગરમાં ચાલ્યા જશે કે જ્યાં આપણી સત્તા (jurisdiction) જરા પણ નથી. શરીર નામના સેવકે તૈયારી કરી અને રાજાને કહ્યું કે જીવને કબજે રાખવા સારૂ દેરડાંનો ખપ પડશે. કર્મવિપાકે કહ્યું “અરે કાયા ! તેમાં તારે મુંઝાવાનું નથી. આપણી શાળામાં કર્મ નામનાં હજાર દેરડાં છે, તેમાંથી તારે જોઈએ તેટલાં લઈ લે. ફક્ત તું આ જીવથી સાવચેત રહેજે, નહિ તે તને તે થાપ ખવરાવી દેશે.” વળી પાછો શરીર સેવકને વિચાર થયે કે કામ કર્યું છે તેથી રાજાને કહ્યું કે “મહારાજા ! આ જીવમાં તે અનંતશક્તિ છે તેથી મને મારીને હટાવી દે, માટે કઈ એવી વસ્તુ આપો કે તેના ઘેનમાં પડ્યો રહે અને પોતાની શક્તિ છે તેને તેને ખ્યાલજ આવે નહિ.” આ ઉપરથી બહુ વિચાર કરીને રાજાએ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદરૂપ આસવ (દારૂ) આપ્યા Page #526 -------------------------------------------------------------------------- ________________ ४८४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ અને ભલામણ કરી કે ઇદ્રિરૂપ વાસણમાં આ આસવ લઈ આ જીવને પાયા કર. શરીરે આવી રીતે પિતાના રાજાનો હુકમ થતાં તરતજ અમલમાં આયે. દારૂના ઘેનમાં મગ્ન થઈ ગયેલા જીવને કૃત્યાકૃત્યને પણ વિવેક રહ્યો નહિ, અને જ્યારે શરીરને ચેસ થયું કે આ જીવ હવે મોક્ષે જશે નહિ પણ નારકીમાંજ જશે, ત્યારે પિતાનું કાર્ય સિદ્ધ થયું છે એમ માની આ જીવને છોડીને ચાલ્યો જવાનો વિચાર કરવા લાગ્યું. હવે એવા વખતમાં અકસ્માત ગુરુમહારાજ (મુનિસુંદરસૂરિ) આ જીવને મળી ગયા. બંદીખાનામાં પીધેલ અવસ્થામાં પડેલા આ જીવને જોઇને તેઓને બહુ દયા આવી એટલે તેમણે તે જીવને કેદખાનાનું સ્વરૂપ સમજાવ્યું અને પછી કહ્યું કે “હે ભાઈ! આ બંદીખાનામાંથી અત્યારે પણ નીકળી જા. આ શરીર જરા લોભી છે, માટે તારે એવી યુક્તિ કરવી છે, તેને થોડું થોડું ખવરાવવું અને મોક્ષનું સાધન તેનાવડેજ તૈયાર કરવું અને તારે પાંચ ઇંદ્રિય પર સંયમ રાખે ને પાંચ પ્રમાદરૂપ દારૂ તે કદી પીવાજ નહિ.” મુનિસુંદરસૂરિ મહારાજના આ ઉપદેશ ઉપર હાલમાં જીવ વિચાર ચલાવે છે. ઉપદેશ પ્રમાણે અમલ થવાની બહુ જરૂર છે, પણ વાત એમ છે કે આ જીવ પારકી પંચાત કરવી હોય ત્યારે બહુ લાંબે પહોળો થઈને વાત કરવા મંડી જાય છે, પણ તેને પોતાના શરીરનું ભાન નથી. તે માંદા પડે તે કરી કરવાનું વૈદ્ય કહે ત્યારે ગેટા વાળશે અને સાજે હશે ત્યારે આખો દિવસ બંદૂકમાં દારૂ ભયજ કરશે. અપણ જીવને વસ્તુસ્વરૂપનું જરા પણ ભાન નથી, તેથી મદિરામાં મસ્ત પડી રહી અકાર્ય કરે છે, અનાચરણ સેવે છે અને દુઃખી થાય છે. કોઈ વખત એક નાની ફેડકી થઈ હશે તે હાય ય કરી મૂકશે અને કોઈ વખત તાવ આવ્યો હશે તેપણુ કામ છોડશે નહિ. વાસ્તવિક રીતે તેનાં સર્વ આચરણે જોવામાં આવે તે દારૂ પીધેલાના જેવાંજ લાગશે, પણ દારૂ કે છે અને પાનાર કોણ છે તે આ જીવ સમજતું નથી અને તેથી જ તેને સીધી રીતે જ્ઞાન થતું નથી. આ કલેકમાં તેનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સમજીને શરીર પાસેથી તે કામ કાઢી લેવાનું છે. રીતસર તેને પોષીને તેની પાસેથી સંયમપાલનરૂપ કામ કરાવી લેવું. પુષ્ટિકારક ખોરાકપર તેટલો શક્તિવ્યય ન હોય તે અપચો–અજીર્ણ થાય છે અને થોડી વસ્તુ આપી વધારે કામ લેવું એ વ્યવહારદક્ષતા ગણાય છે, એ નિયમ શરીરના સં. બંધમાં પણ લાગુ પાડ યુક્ત છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. રાગદ્વેષદેષાધિકાર. ૪૫ ******* ** ** = == દેહમમતાં રાખવાથી આ જીવને પશ્વાદિ અનેક નિમાં ભ્રમણ કરવું પડે છે તે તે ઉપરના રાગનો ત્યાગ કરવા આ પ્રકરણમાં સારી રીતે ભલામણ કરી. હવે રાગનો ભાઈ દ્વેષ નામને છે અને તે બને ભાઈ ભેળા મળીને જગતને કે ભ્રમણા કરાવી રહ્યા છે તે બતાવવા માટે આ દેહમમત્વમોચન અધિકારની સમાપ્તિ કરી છે. અહીં સુધીના બધા અધિકારે ફક્ત એકલા રાગનાજ આભારી છે. रागद्वेषदोषाधिकार. –--- - િજ ગમાં એક વસ્તુ ઉત્તમ હોય કે અધમ હોય પણ તેમાં ભિન્ન | ભિન્ન વ્યક્તિને રાગદ્વેષની પ્રાપ્તિ થાય છે એટલે એક વસ્તુ કોઈ એક મનુષ્યને પ્રિય હોય છે તે તેજ વસ્તુ બીજા મનુષ્યને [ આ અપ્રિય હોય છે. આમ રાગદ્વેષથી થાય છે. અંતઃકરણનો સ્વભાવ છે કે રાગદ્વેષને વશ્ય બનીને રહેવું. અને જ્યાં સુધી અંતઃકરણ રાગદ્વેષને વશ્ય હોય છે ત્યાં સુધી જીવનું કલ્યાણ નથી. માટે રાગદ્વેષના પાશથી છુટવા માટે દઢ પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય ઈચ્છાથી કે સામાન્ય પ્રયત્નથી રાગદ્વેષના પંજામાંથી નિકળી શકાતું નથી અને તેથીજ રાગદ્વેષથી મુક્ત થવા માટે મહાત્માઓ યત્નથી તપ કરી રહ્યા છે. તે રાગદ્વેષની બાબતમાં વાંચક મહાશયનું ચિત્ત આકર્ષવા આ અધિકારને યો છે. રાગદ્વેષને ભાવાભાવથી તપનું નિરર્થકપણું. अनुष्टुप रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । । तावेव यदि न स्यातां, तपसा कि प्रयोजनम ॥२॥ .. (મનુષ્યમાં ) રાગ અને હેવ જે હોય તે તપથી શું પ્રજન છે? એટલે જે રાગદ્વેષ હોય તે તે મહાન તપને નાશ કરી નાખે છે માટે રાગદ્વેષવાળા પુરુષનું તપ નિરર્થક છે અને જે કદી તે ( રાગદ્વેષ) ન હોય તો તપથી શું પ્રજન છે? એટલે તપ કરી પરિણામે જીવે રાગદ્વેષરહિત થવાનું છે તે ફળ તો પ્રાપ્ત થઈ ગયું છે તે તપશ્ચર્યાનું કાંઈ કામ નથી. માટે રાગદ્વેષને ત્યાગ કર એ ભાવાર્થ છે. ૧ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૯ *** વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. ~~~~~~~~~~~~~~~~~ રાગદ્વેષ છેડવાનું ઉત્તમ ફળ, उपजाति. स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च, प्रमोदतापौ भजसे तथा चेत् । इमौ परेषामपि तैश्चतुर्ष्वप्युदासतां वासि ततोऽर्थवेदी ||२॥ (4.7.) “ જેવી રીતે પેાતાની પ્રશંસા અને નિંદાથી અનુક્રમે આનંદ અને ખેદ પામે છે તેવીજ રીતે પરની પ્રશંસા અને નિંદાથી આનંદ અને ખેદ થતા હાય અથવા તે ચારે ઉપર ઉદાસીન વૃત્તિ રાખતા હાય તે તું ખરા અર્થના જાણકાર છે. ” ૨ ભાવા——ઉપર કહ્યું તેજ અત્ર પાઠાંતરે કહ્યું છે. પારકા માણસ ગમે તે હાય, ભલે તે મિત્ર હાય કે શત્રુ હાય; પરંતુ જ્યારે તેના ઉપર ગુણવાન હાવાથી પ્રમાદજ થાય ત્યારે શાસ્ત્રના રહસ્યનું જાણકારપણું પ્રાપ્ત થયું છે એમ સમજવું અથવા તે તે ચારે વસ્તુ સ્વગુણુપ્રશંસા, સ્વદોષનિંદ્રા પરશુષુપ્રશ’સા પરઢોષનિંદા—એના ઉપર ઉદાસીન વૃત્તિ આવી જાય તેા તે પણ વધારે સારૂં છે; એટલે એતરફ ધ્યાન આપવા વલણુજ ન થાય; ફક્ત પાતે પેાતાનેજ ચેાગ્ય રસ્તે કામ ચલાવ્યા કરે એવી ઉદાસીન વૃત્તિ પ્રાપ્ત થાય તા વધારે ઠીક છે; પણ કેટલીકવાર ઉદાસીન વૃત્તિને નામે મેદરકારી દાખલ થઈ જાય છે તેનાથી ચેતવાની જરૂર છે. અન્ન ઉદાસીન વૃત્તિ કહી છે તે જાણી જોઇને અજ્ઞાન રહેવું એમ નથી, પણ તે જાણવા તરફ સ્વાભાવિક વળગુજ ન રાખવું એ છે. આન ધનજી મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કેમાન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુરે; વક નિંકસમ ગણે, ઈક્ષ્ચા હાય તું જાણુરે. શાંતિજિન એક મુજ વિનંતિ. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાના અત્ર ઉપદેશ છે. સ્તુતિમાં રાગ અને નિંદામાં દ્વેષ કરવાનું પરિણામ. વંશસ્થ. ( ૩-૪ ) યાદશ जनेषु गृह्णत्सु गुणान् प्रमोद से, ततो भवित्री गुणरिक्तता तव । गृह्णत्सु दोषान् परितप्यसे च वेद्', भवन्तु दोषास्त्वयि सुस्थिरास्ततः ॥ ३ ॥ १ चेद् स्थाने रे इति वा पाठ: २ स्तव इति वा पाठ: (૫. ૧.) Page #529 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ રાગદ્વેષદાષાધિકાર ખીજા માણસા તારા ગુણની સ્તુતિ કરે ત્યારે તું હ તારામાં ગુણુની શૂન્યતા થશે, અને લેાકેા તારા દાષા ગ્રહણુ કરે પામીશ તા તે દાષા તારામાં નિશ્ચળ-યુદ્ધ થશે. ૩ W ૪૭ -- પામીશ તે ત્યારે ખેદ ભાવા—આપણામાં કાવ્યચાતુર્ય, પ્રમાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્ભુત શક્તિ કે એવા કાઇપણુ સદ્ગુણુ કે સન હાય તેની આપણાં સ્નેહી, સગાં કે રાગીઓ પ્રશંસા કરે, તે સાંભળી આપ્ણને આનંદ થાય કે તુરત મદ ચઢે છે, કેટલીકવાર આ બનાવ આડકતરી રીતે અને છે. માયાથી કે દેખાવ કરવાની ટેવથી આ જીવ તે.વખતે ખેલે છે કે ૮ એમાં કાંઈ નહિ, એતા મારી ફરજ હતી વિગેરે,' પણ એમાં ઘણી વખત માયા હૈાય છે. ખીજા માણસા ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પેાતાનું વન ખીજાને જણાવવાની ઇચ્છા થાય અને ખીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય ત્યાં ગુણપ્રાપ્તિના છેડા આવે છે. જેને ગુરુ ઉપર ગુણુ ખાતરજ પ્રેમ હાય છે તે, લેાકેા શું આવે છે, શું ધારે છે એની દરકારજ કરતા નથી—એને વિચાર પણ કરતા નથી. વિદેનૈઃ : स्वस्य यथोपतप्यसे तथा रिपूणामपि चेचतोसि वित् ॥ ४ ॥ એજ નિયમ પ્રમાણે જ્યારે પોતાના ઢાષ સાંભળીને ખેદ થાય છે ત્યારે પછી દોષ દૂર કરવાની વિચારણા કે ક નું ભાન રહેતું નથી અને ખીજા માણસા શું કહે છે તે તરફ ધ્યાન રહે છે, તેથી ખેલ ખગડે છે; અને તેને લીધે દાષા જામી જાય છે; દોષપર સીલ થાય છે અને એને દાષ છેડવા એ પેાતાની પ્રિય વસ્તુ છેાડવા જેવું થઈ પડે છે, અથવા ઘણીવાર દોષને દોષ તરીકે ઓળખી શકાતાજ નથી અને દોષ છુપાવવાના પ્રયત્ન થાય છે; કારણુ કે અમુક વિચાર, ઉચ્ચાર · કે આચારતરમ્ એનું ધ્યાન રહેતું નથી, પશુ લેકે તેને માટે શું ધારે છે કે ખેલે છે તે તરફ ધ્યાન રહે છે. લેાકેાનું ધારવું ખરાબર ન હાય તેા આ જીવ છેતરાય છે. લેાકેામાં આંતર હેતુના વિચાર કરી મત બાંધનારા અલ્પ હાવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હાય છે, અને તેથી લેાકપ્રશંસા કે જનરૂચિપર આધાર રાખનારા મહુધા છેતરાય છે. હવે ગુણદોષને અગે કર્તવ્ય શું છે તે વિશેષ સ્પષ્ટ રીતે જોઇએ. સ્તુતિ તથા નિંદામાં રાગ અને દ્વેષ કયારે ામે છે ? प्रमोद से स्वस्य यथान्यनिर्मितैः, स्तवैस्तथा चेत्प्रतिपंथिनामपि । (મ.) Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. દ્વાદશ બીજા માણસોએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે તેવી જ રીતે શત્રુની પ્રશંસા સાંભળીને પણ તને પ્રમાદ થાય, અને જેવી રીતે તારી પિતાની નિંદા સાંભળીને ખેદ પામે છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે ત્યારે તે ખરેખર જાણકાર છે એમ સમજવું. ૪ ભાવાર્થ–પિતાના કે પારકાના ગુણની સ્તુતિ સાંભળી ગુણઉપર પ્રમાદ થાય અને પિતાના કે પારકાના દોષોની નિંદા સાંભળી દેષઉપર તિરસ્કાર થાય એવું વલણ કરવાને અત્ર ઉપદેશ છે. એમાં પોતાની કે પારકાની સ્તુતિ ગણવાનીજ નથી. એને અમેદ થાય છે તે ગુણને થાય છે, ગુણ ઉપર થાય છે, ગુણ પ્રત્યે થાય છે. એમાં ગુણવાન કર્યું છે એજ જેવાનું છે. ગુણવાન માણસ ભલે શત્રુ હાય, હાડેહાડ વેરી હોય, પણ તેના સગુણમાટે તેના તરફ આકર્ષણ થાય છે. ટુંકામાં ગુણ ઉપર ગુણ ખાતરજ પ્રેમ થાય છે. આવી સ્થિતિ જરા અવલોકન કરી વિચાર કરવાની ટેવ પડવાથી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જેમ પિતાની નિંદા સાંભળી ખેદ થાય છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને પણ ખેદ થાય ત્યારે જે કાર્ય કરવાનું છે તે સિદ્ધ થયું સમજવું. સમજણ, જ્ઞાન, વિદ્વત્તા એ સર્વને સમાવેશ આ નાની વાતમાં થાય છે. ગુણ તરફ ગુણ ખાતરજ પ્રેમ રાખવે એ ઉપદેશ છે. ભર્તહરિ કહે છે કે પારકાના નાના સગુણને પણ જે મેટે પર્વત જેવો કરીને તેને માન આપે છે તેને સંત જાણે, પણ મુનિસુંદરસૂરિ મહારાજ તે આગળ વધી જણાવે છે કે જે પ્રાણ ગુણને ગુણ ખાતર માન આપે તેજ જાણકાર છે. શાસ્ત્ર વાંચ્યાં હોય તેનું ફળ એજ છે અને તેવી જ રીતે દેષ ઉપર દોષ ખાતરજ અપ્રીતિ રાખે તેજ ખરે જ્ઞાની છે. આવી રીતના વર્તનનું ફળ શત્રુ મિત્રપર સમભાવમાં આવે છે. એવી રીતના વર્તનથી મનને જે ટેકે અને શાંતિ મળે છે તે અનિર્વચનીય છે અને વાસ્તવિક રીતે કહીએ તો તે અનુભવગમ્યજ છે. ઉપાધ્યાયજી કહી ગયા છે કે “રાગ ધરી જે જહાં ગુણ લહીએ.” જે જગ્યાએ ગુણ હોય ત્યાં રાગ રાખ, એમાં ગુણવાન કોણ છે તે જોવાનું જ નથી; જ્યાં ગુણ હોય ત્યાં રાગ રાખવે. જિનેશ્વર ભગવાન તે જી ઉપર કેમ પ્રસન્ન થાય? વસન્તતિ रागादयोहिरिपवोजिननायकेना जीयंतयेनिजबलाइलिनोपि वाढम् । पुष्णन्तिताञ्जडधियोहृदयालयेये । तेषांप्रसोदतिकथंजगतामधीशः का Page #531 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષઢાષાધિકાર. ૪૯૯ - 17 જિનેશ્વર ભગવતે રાગાદિ ( સંસારની આસક્તિ ) વિગેરે ખળવાન શત્રુઆને પેાતાના અન તખળથી ખરેખર જીત્યાજ છે. માટે તે બળવાન એવા રાગાદિ શત્રુએનું જે જડબુદ્ધિવાળા માણસા પોતાના હૃદયમંદિરમાં પાષણ કરે છે, તેઓને સર્વ જગતના અધીશ્વર એવા શ્રી ભગવત કેમ પ્રસન્ન થાય? નજ થાય. અર્થાત્ જે ભગવંતના શત્રુઓ છે તેનુ જે પાષણ કરે છે તેના ઉપર ભગવાન કેમ પ્રસન્ન થાય ! મતલમ નજ થાય. ૫ પરિચ્છે. વસ્તુસ્થિતિ કેવી વિપરીત છે તેના અહીં જરા પ્રાસંગિક વિચાર થઈ આવે છે. આ પ્રાણી સુગુરૂના ઉપદેશથી, સુશાસ્ત્રના અધ્યયનથી અને ધર્મકથાના વ્યાખ્યાનશ્રવણથી મિથ્યા માર્ગ કયેા છે. અને કેવા છે અને કેવાં પિર ણામ નીપજાવનારા છે તે જાણે છે, સમજે છે અને કાઈ કાઈ વાર તેનાપર વિચાર પણ કરે છે, છતાં તેના ત્યાગ કરી શકતા નથી, તે સમજે છે કે માયામમતાના માર્ગે કુટિલ છે, વિષયકષાયના માર્ગે અંધારાવાળા છે, પ્રમાદ વિકથાના માર્ગો આડાઅવળા છે અને સ્થૂલ પૌદ્ગલિક ગૃદ્ધિના માર્ગો ખાડા ટેક રાવાળા છે; એ સર્વ કુમાર્ગો છે, મિથ્યા માર્ગ છે એમ જાણવા છતાં પણુ તેના ઉપર અનાદિ પ્રેમને લીધે, તેની તરફની અનાદિ રાગાંધતાને લીધે અને તેના ક્રુસનને લીધે તેના તે ત્યાગ કરી શકતા નથી, તેના ઉપર પેાતાનું સામ્રાજ્ય ચલાવી શકતા નથી અને ઉલટી તેને પેાતાના ઉપર સત્તા ચલાવવા દે છે–એ તેનું અજ્ઞાન છે, મૂર્ખતા છે, મૂઢતા છે અને ઉપરના અર્થમાં લૂખીએ તેા તેની સાખારણ બુદ્ધિને પણ અભાવ અથવા ગેરહાજરી દર્શાવનારછે. રાગદ્વેષ માટે શ્રી આન ધનજી મહારાજનું કથન. * राग दोस जग बंध करत है, ईनको नास करेंगे; मया अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे; अब हम ६ 66 રાગ અને દ્વેષ જગતને બંધન કરનાર છે તેએના અમે નાશ કરશું અને અનંતકાળથી પ્રાણી મરણ પામ્યા છે તે કાળને અમે (હવે) મટાડી દેશું,” ભાવ—આ દુનિયામાં વૈજ્ઞલિક દ્રવ્યપર પ્રીતિ અપ્રીતિ કરાવનાર વસ્તુ શું છે તેની ખરાખર શેાધ કરવી જોઇએ. એક વસ્તુ તરફ વિશેષ આકર્ષણ થાય, અન્ય તરફ્ ઓછું આકર્ષણ થાય, કાઇ તરફ્ દુર્ગંછા થાય, કોઈ ઉપર તિરસ્કાર થાય એ સનું કારણ રાગ અને દ્વેષ છે. પૈગલિક વસ્તુપરના પ્રેમને રાગ કહેવામાં આવે છે અને તેનાથી ઉલટા ભાવને દ્વેષ કહેવામાં આવે છે અજ્ઞાનતાને પૂર જોસમાં પ્રસરાવનાર, અજ્ઞાનથી પૂર જોસમાં પ્રાપ્ત થનાર અને * આનંદધન પુર્વે ાવળી, Page #532 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ૫૦૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. = ======નનનનનન ઝનન જ પરિણામે અજ્ઞાનતા પ્રાપ્ત કરાવનાર, મહા મિથ્યાત્વના કારણભૂત, અનેક પ્રકારના કર્મસમૂહને એકઠા કરી લેનાર અને આત્માને અધમ સ્થિતિમાં રાખનાર મહરાજ રાજેશ્વરના આ પાટવી પુત્રો અનેક મરણનાં કારણ છે અને ભયંકર સંસારાટવીમાં ચેતનજીને ભૂલા પાડનાર ચીન શાહુકારે છે. જે પ્રાણુઓના જોરથી વજબંધ પણ છૂટી જાય છે તે આના નેહતંતુને–કાચા સૂત્રના તાંતણાને તેડી શક્તા નથી, સંસારમાંથી ઉંચા આવવાની વૃત્તિ કઈ વખત થઈ આવે તેપણું અનુભવાતાં અનેક દુઃખોની ખાણરૂપ સંસારદશામાં પાછા પડતા છતાં પણ તેઓ તેમાં રાચે માચે છે અને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક દુખે તથા ઉપાધિઓ રાજીખુશીથી વહારી લે છે. આવી દશામાં વર્તતા એટલે મેટ કમ બંધ કરે છે કે એને લઈને અનંત સંસાર વધારી મૂકે છે, જીવને વિષમ બનાવી મૂકે છે અને સંસારમાંથી ઉંચા આવવાને બદલે તેમાં ઉંડા ઉંડા ઉતરતા જાય છે. અમુક સ્થિતિ જોગવવાને આધાર કર્મબંધપર રહે છે અને તેને આધાર ખાસ કરીને અમુક સાંસારિક કાર્યને અંગે તાદાપણું કેટલું થાય તે પર રહે છે, એ તાદામ્યપણું અનુકૂળ અથવા પ્રતિકૂળપણે રાગ અને દ્વેષ અનુક્રમે કરાવે છે, અને તેથી મહાનિષ્ફર પ્રચુર કર્મસંઘાત વહેરી લેવાનું પ્રબળ નિમિત્ત-કારણ રાગદ્વેષ બને છે. ઉપાધ્યાયજી યશોવિજયજી તેટલા માટે એક જગપર કહે છે કે “રગે પડીઆ તે નર ખતારે, નરય નિદ મહા દુઃખજુત્તારે” એવીજ રીતે દ્વેષને અંગે તેઓએ બે હકીકત બહુ યાદ કરવા લાયક કહી છે. ચરણકરણ ગુણેની સુંદર ચિત્રશાળા દ્વેષધમથી કાળી થઈ જાય છે અને યોગનું પ્રથમ અંગ અદ્વેષ–ષને અભાવ છે. જેઓ દ્વેષભાવનો ત્યાગ કરે છે તે ગુણાનુરાગી થાય છે અને જ્યાં ગુણને અભાવ જુએ છે ત્યાં સમચિત્ત થઈ જાય છે. આવી માધ્યમ્ય વૃત્તિ જ્યારે અંતઃકરણપૂર્વક વિચારણા સાથે પ્રાપ્ત થઈ જાય ત્યારે અનેક કર્મમળ દૂર થઈ જાય, અનેક કમદેષ પ્રાપ્ત કરવાના માર્ગો બંધ થઈ જાય અને તેથી છેવટે ચેતનજી પર કર્મને જે છે એ છો થતો જવાથી અને નવીન કમભાર આવતે અટકવાથી તે ક્રમે ક્રમે કર્મથી મુક્ત થઈ અમર થઈ જાય છે. આટલા માટે અત્રે કહ્યું છે કે આ જગતને બંધન કરનાર રાગ અને દ્વેષ છે તેને તે અમે નાશ કરીશું. જ્યારે ચેતન પિતાની વિશુદ્ધ સ્થિતિ જાગ્રત કરવાના નિર્ણય પર હોય ત્યાર પછી તેને પિતાની સંસારદશાનાં કારણે શોધવાની ઈચ્છા થાય એ ઉચિત છે અને તેને અંગે તે એકદમ આ રાગદ્વેષને શેાધી કાઢે અને તેને નાશ કરવાના નિર્ણય પર આવી જાય છે પણ તેનું કર્તવ્ય છે. આ જીવને સંસારમાં રખડાવનાર અને તેને મોક્ષ થવા ન દેનાર રાગદ્વેષ છૂટી જાય ત્યારે શત્રુ મિત્ર Page #533 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. રાગદ્વેષદાષાધિકાર, ------ www ~~~~~~~~~~~~ ઉપર સમભાવ આવે છે, પેાતાનાં કે પારકાં છેાકરાં સ્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણાતા નથી અને તેને પરિણામે મનમાં એક એવા વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવાલાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૫૦૧ આવી મહાન્ ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જન્મ આપે છે, અનાદિ મિથ્યાત્વને પોષે છે અને ચેતનજીનાં જ્ઞાનચક્ષુપર અધી ચઢાવે છે તેના એકદમ નાશ થઇ જાય છે. આ અજ્ઞાન-મિથ્યાત્વ જીવને કેટલેા ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રખડાવે છે તેટલું અન્ય કોઈ રખડાવતું નથી. મિથ્યાત્વથી માહ–મેહથી રાગદ્વેષ અને તે સથી અનેક અનર્થ પર પરા ચાલે છે. એકાંત ધર્મ પર ચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શેાધવા તરફ અલક્ષ્ય અતાવવું, પેાતાના અભિનિવેશેાને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણુ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. ખાદ્ય ઢષ્ટીએ ઘણું ભણી ગયેલા માણુસા પણ એના જોરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્ત્વ ગ્રહણ કરતા નથી, કાઇ શુદ્ધ તત્ત્વ ખતાવે તેા તે તરફ પ્રીતિ મતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાખી દેછે. આટલા માટે રાગદ્વેષ અનત સંસારચક્રમાં ભ્રમણુ કરાવનાર છે અને તેથી તેના નાશ કરવા ખાસ દઢ ભાવના કરવી જોઇએ એ બહુ ઉપયોગી ખાખત છે. વળી ચેતનજી કહે છે કે અનંતકાળથી પ્રાણી જેનાવડે મરતા આવ્યા છે તે કાળને હવે હું મટાડી દઈશ. અત્યાર સુધી કાળ–મરણને વશ પડીને પ્રાણીને અનતાં મરણા કરવાં પડ્યાં છે તે મરણને હવે મટાડી દઇશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપયુક્ત રાગઢષથી પ્રાણી અનંતકાળ સુધી મરતા આવ્યા છે તેનું કારણ બંધ પડી જવાથી મરણનેજ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક્ર અનંત હાય છૅ, વિરતિ ગુણુ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતું જાય છે અને છેવટે આ પ્રાણીની ક્રમ થી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ ખિલકુલ થતાં નથી. તેથી કર્મપ્રચુરતાન્ય રાગદ્વેષના નાશ કરવાથી અમરપણાની પ્રાપ્તિ થાય છે. કારણના નાશ થવાથી કાના નાશ થઇ જાય એતા સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણનાં કારણભૂત રાગદ્વેષના નાશ થઈ જવાથી અથવા તેઓ ઉપર કાણુ આવી જવાથી તેના કાર્ય ભૂત ક્રમ ધનના નાશ થવાના એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મના એક આવિર્ભાવ મરદશા તે પણ અટકી જવાની એમાં જરાપણ સદેહ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ ===×============×======== જેવું નથી. આથી રાગદ્વેષને કાબુમાં લેવાની ખાસ જરૂર છે એ વાત સ્પષ્ટ થાય છે. પ્રાણીને મરણનો મેટો ભય છે તે જ્યાં સુધી સંસારમાં પ્રાણી હોય છે ત્યાંસુધી લાગે છે. ખાવા પીવાની સગાં સ્નેહીઓની તથા બીજી અનેક પ્રકા રની ઉપાધિ ભેગવનાર વ્યાધિગ્રસ્ત ભિખારી પણ મરણને ઈચ્છતું નથી, મરવાની વાત આવે ત્યાં ચેકી જાય છે અને કોઈ “મર' એવો શબ્દ તેને કહે તે પણ કેધ કરે છે. આવાં મરણનું કારણ શોધી તે કારણને અટકાવી દઈ મરણનેજ અટકાવી દેવાં એ ખાસ કર્તવ્ય છે, એથી ઉપાધિ ઓછી થઈ જાય છે, સંસારચક્રના ફેરા આળસી જાય છે અને માનસિક કે આત્મિક અવનતિ એકદમ અટકી જાય છે. કર્મબંધ કરાવનાર રાગદ્વેષરૂપ મહા ઉગ્ર શત્રુનો નાશ થવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મે પુરૂષાર્થ કરી તેઓને પોતાના કબજામાં લેવાનો પ્રયત્ન કર યુક્ત છે. જેમ રાગદ્વેષ તજવાની ખાસ ભલામણ કરવામાં શાસ્ત્રકારોએ કચાશ રાખી નથી તેમજ એકલા દ્વેષથી ઉત્પન્ન થતી ઈર્ષા કલેશાદિને તજવાની પણ તેટલી જ જરૂર છે તેનાજ કારણથી જગતમાં ઝગડા ટંટા કુસંપ અદેખાઈ ચાડી વિગેરે અનેક દુર્ગુણોથી જીવાત્મા ઘેરાઈ ગયું છે તે બતાવવા માટે હવે દ્વેષદેષ અધિકારને સ્થાન આપવા જરૂર જાણી આ રાગદ્વેષ અધિકારની વિરતિ કરી છે. -- - द्वेषदोषाधिकार. –- ---- ષને ધારણ કરનાર મનુષ્ય હમેશાં સામાપક્ષને ઉતારી પાડવા અથવા નુકશાન કરવા ઈચ્છે છે પણ તેમ બનતું નથી અને ઉલટું પિતાને ખમવું પડે છે એ બતાવવા આ અધિકાર કેવળ ગુર્જર પદ્ય તથા ગદ્યથી ચે છે. ઇર્ષ્યા કરનારની અધમતા. *જવાસા શિદને મરે છે સુકાઈ. ચારેદિશ વરસાદની થઈ ચડાઈ, દેખી તેની સરવથકી સરસાઈ, હરે તારા ઉરમાં આવી અદેખાઈ. જવાસા૦ ૧ OHirus New * લત, Page #535 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ દ્વેષદેષાધિકાર. ૫૦૩ : =====ાનજનક કકકકકાના નાકથયાં નવપલ્લવ તરૂવર સરરે, અખિલજન હરખીયાં એને ઉતરવે; હાંરે તુતે ગંડક બલીમરે ગરવે. જવાસા ૨ ધાર્યું તેં તે અભિમાન અતિઘણુંઆજે, બીજાની ચડતી દેખીને તું દાજે; હાંરે જાણે ઘન કેમ મુજશિર ગાજે. જવાસા - ૩ એનો એક વાલ તારાથી ન તૂટે, તેને જશ તારે ખુટાડે ન ખુટે; હાંરે ઠાલો શિદને કપાલ તું કુટે. જવાસા ૪ એનો જગકર્તાએ કીધે વધારો, તેથી તેને સર્વને લાગે છે સારા; હરે તેતે તેલ તપાસને તારે. જવાસા. ૫ જેને તે સરવનું ઈચ્છે છે સારું, નહિ ચહા કેઈનું થવાને નઠારું; હારે તેણે શું બગાડયું ભાઈ તારું. જવાસા૬ એને એકે આળ ચડાવ્યું ન ચડશે, એના સામું ફેંકતાં તુજ શિર પડશે, હારે તારી ઈર્ષા તે તુજનેજ નડશે. જવાસા. ૭ જ્યારે તુજ અંગમાં શેષ જણાય, ત્યારે તું અદેખ ને ભૂડા ભાવે હાંરે તું તે હલકે હઠીલો ગણાય. જવાસા૮ તું તે જાણે માન હું મેળવું મેટું, તે બીજા લેકના ચિત્તમાં ચોટયું; હાંરે ખેંચી લેતાં તે મળવાનું છેટું. જવાસા. ૯ હજી થાને ગંભીર તજ હલકાઈ, અલ્પ ગુણ મળતાં ન જવું છલકાઈ હાંરે ભલું તેથી થાશે તારું ભાઈ, જવાસા. ૧૦ થયું સહુ પ્રફુલ્લિત તું તેવો થાને, સરસ ગુણ વરસાદના તું તે ગાને, હાંરે મિત્રતાથી હળીમળી જાને. જવાસા૧૧ કહ્યાં કથન આતે તારે શુભ કામે, દેખી તારું દુઃખ દિલ ધારી દયા મેં; હાંરે રૂડી રીતથી દલપતરામે, જવાસા) ૧૨ મનહર. ગાજે જ્યાં ગગનઘન જવા સુકાઈ જાય, તરૂવર તે તમામ ફાલીને કુલાય છે; સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય, ઘુડ તો ઘલાય ખુણે ઘણું ગભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કાંઈ તેય, અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે; સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ, તેમ દ્વેષી જનતે સ્વભાવે જલી જાય છે. ૧૪ કવિત. કહું તને શણુ કાગ, રૂડા નથી તારો રાગ, કેયલનો કરો વાંક કાઢીએ શે કારણે, દલપતકાવ્ય ભાગ બીજો Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ . ———— કાયલ સાથે કંકાસ મિથ્યા તું શામાટે કરે, અક્વાથી તને કાઈ ખાંધશે-ન ખારણે; સુજનારે સુજ્યે સ્વર, તેથી તું સતેાષ પામ, વૈર કર્યું તારા વાંક થશે–ન નિવારણે; દાખે દલપતરામ, માન નહિ મળે આમ, માર મનમાંની રીસ, ધાર મન ધારણે. નવરાઓ નખાદ વાળે. ---- ૧૪ બારહાથના ફરે ત્યારે મા ચાલે, અંતકાળે સગું નહિ કાષ્ઠનુંરે.—એ રાગ. ચાર ચાટે ચંડાળ ચોકડી મળીરે, કરે નિંદા નકામી નિત્ય; ધંધા ખુટતાં વધી ખુબ ખાદીરે. દ્વાદશ ==+ . ટેક. ધંધા૦ ૧૫ ધંધા ધંધા ૧૬ ધા યા ૧૭ કાઈ સ્રોની કે કાઇના કથનીરે, થાય વાતા એવી અઘટીત. વળી કેાઈના ઘરની હલકાઈના, ગપ મારી માઢું મલકાય; તેર ત્રણના કરે કુટીલાઇથીરે, કરી હાંસી હૈયે હરખાય. ગણે કાઇની મુડી અદેખાઈથીરે, છિદ્ર શેાધે છાનાં સ્ક્રિનનીશ; સાને પેાતાની જેવા મનાવવારે, કરે કાટી પ્રકાર કેશીશ. પાડે ાઈન! ચાળા ચતુરાઇથીરે, કેાઇની ચાલી ખતાવે ચાલ; કરે કાળક્રમણ એ રીતથીરે, જીણી સામાને ઉપરે સાલ. નથી સાર રહ્યો રાજગારમાંરે, નથી જાવા વિદેશમાં જોમ; દેશી કારીગરી ડૂબી ગઇરે, તેથી મારે તડાકા ધામ. વળી વિદ્યા નથી વિત્તહારણીરે; નથી હુન્નર કળા કાઈ પાસ; દેશ તેથી દરિદ્ર થઈ ગારે, મળી નાણું જતાં નવરાશ. ઘણા ઘરમાં ભમે મારહાથનારે, તેાય મૂકે ન મૂર્ખ મિજાશ; જરવાળાને જોઈ બળી જાયછેરે, તેનાં નાણાંના ઈચ્છે નાશ. ખળ ટાંગામાં ઝાઝું માળનેરે, જોર હાથે જીવાનને હાય; પણ પડતી દશા પટની થતાંરે, બહુ જીભના લવારે જોય. મૂર્ખ મિત્રા મળે નિત્ય એકઠારે, રાત રાંઢને સાંજ સવાર; થાય વિદ્યા વિનેદ ત્યાં કયાંથકીરે, પણ વામા વિનેાદ વિચાર. ધંધા૦ ૨૩ ઘટે બબ્બે ઘડી નિત્ય બેસવુંરે, જ્ઞાન વિદ્યા વૃદ્ધિની વાત; પણ તાએ વતૃભદાસ વીનવેરે, અતિ થાતાં આળસ ઉદમાત. ૧ સુખાધચિંતામણી ધંધા ધા ધંધા૦ ૨૪ ધંધા પ્રધા૦ ૧૮ ધંધા ધંધા૦ ૧૯ ધંધા૰ પધા૦ ૨૦ ધંધા ૦૨૧ ધા ધંધેા ૨૨ Page #537 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, શ્રેષ-રેષાધિકાર. ૫૦૫ === =જનન ======== == = = - હડાળાની કુતરી. કાઠિઆવાડ પ્રાંતમાં લીંબડી સ્વસ્થાનમાં હડાળા ગામ છે. તે ગામ ઘણું જુના વખતનું વસેલું છે. તે ગામના પાદરમાં એક કુતરી રહેતી હતી. પોતાની જાતના જાતિસ્વભાવ મુજબ, અજાણ્યા માણસને પાસે આવેલ જોઈ ભસે તે તે કાંઈ નહિ, પણ આ બહાદૂર તેથી ભસવાની બાબતમાં ઘણું જ વિચિત્ર હતી. કેઈ અજાણ્ય માણસ નજરે પડે એટલે દૂર હોય ત્યાંથી તેના સામું ભસવા માંડે તે દેખાતું માણસ પાસે આવે અને પાછું નજરથી દેખી ન શકાય એટલે વેગળે જાય ત્યાંસુધી તેને ભસ્યાજ કરે. હડાળા ભાલના પ્રદેશમાં હોવાથી ત્યાંની જમીન ટેકરા ટેકરી કે ઝાડવગરની ને સપાટ, તેથી આશરે ગાઉ દેઢ ગાઉ છેટેથી જતું આવતું દેખી શકાય છે. આમ હોવાને લીધે આ ખારીલી કુતરીને દિવસને ધણો ખરે ભાગ ભસવાના કામમાં જતું હતું. વખતપર તેના નસીબોગથી થોડે ઘણે વિસામો માણસ જાતના વગર આવરા જાવરાએ મળતું હતું. તેનું ડાચું ભશી ભશીને એવું વા જેવું થઈ ગયું હતું કે ભસવાની આળસ કે કાયરતા કરી થતી જ નહિ. કેટલાક જૂવાન ગામડીઆ વટેમાર્ગુઓ તેને વધારે ચીડવવાસારૂ સામે આવી લાકડી ઉગામી ઉભા રહે તેથી ચીડાઈને વધારે ભસે એટલે લાકડીના ઘા પણ વખતે થતા, છતાં ભસવામાં પાછી પાની આપતી નહિ, પણ પિતાના ખારીલા સ્વભાવનું પોત બતાવતી હતી. માર પડે ત્યારે જરા દૂર જાય પણ ભસવાનું કામ છેડે નહિ, આથી તે “હડાળાની કુતરી” ભસવામાં એકી ગણવા લાગી, અને બધે જાહેર થઈ. એક દિવસ બાદશાહનું લશ્કર સેરઠ ઉપર ચડાઈ માટે આવતું હતું તે હડાળાના પાદરમાંથી નિકળ્યું, લશ્કરનાં માણસે કાંઈ થોડાં નહેતાં, કે સહેજવારમાં આવતાં બંધ પડે. તે તે એક પછી એક આવવાજ લાગ્યાં. તે માણસો જેવાં તેના જેવામાં આવ્યાં કે કાન ચમકાવી મોટું સજ કરી જાણે તે આ વતા લશ્કરને હરાવતી હોય એમ ડોળ કરી ભસવું શરૂ કર્યું, લશ્કર તે સવારમાંથી આવવું શરૂ થએલું તે બપોર સુધીમાં પણ આવતું પૂરું થયું નહિ, તે દરમિઆન કુતરી નરમ થઈ ગઈ. વજ જેવું મોટું દુખવા આવ્યું, મોઢેથી લાળ અને છેવટે લેહી વહેવા માંડયું, આંખમાં ખાડા પડ્યા, ને ઉભું રહી શકાય એમ રહ્યું નહિ, એટલે નિરાશ થઈ ભેંય પડી, તોપણ ધીમે ધીમેથી * કૌતમાળા. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જો. દ્વાદશ *********——————~~~~~~~ ભસ્યા કરતી. છેવટ સુધી પણ પેાતાને ખારીલેા સ્વભાવ છેડયા નહિ. જરા જરા વારને અતરે પોતાનું ડાચુ હલાવ્યાજ કર્યું, અને તેથી આખરે તે કુતરી ભ્રંશી ભશીને મરી ગઇ. ઈર્ષા ધરાવનાર ખારીલા માણસને નસિયત આપવા આ વાતના ઉપયેગ કરવામાં આવે છે. તેવા માણસાને, કાંઇપણ કારણુ નહિ છતાં ખારીલી ટેવ રાખવાથી ખેઢ થઇ પરિણામે ઘણું નુકશાન થાય છે, ને તે “હડાળાની કુતરી” ની ઉપમાથી ઓળખાય છે. કૂતરાની કાશીજાત્રા. પાટણ શહેરથી એક સંધ જાત્રા કરવાસારૂં નિકળ્યેા, ગામ બહાર નિકન્યા કે એક કુતરા તેમનાં ગાડાં જોડે ચાલ્યા. એક મજલ આવી મુકામ કર્યાં, ત્યાં પેલા કુતરા પણ જણાયેા. તેને જોઈને સઘળાના મનમાં આવ્યું કે આ કુતરાથી હવે આપણે ગામ પાછું જવાશે નહિ, આન્યા તે ભલે ! હવે તા હસતાં પણ પરેણા અને રાતાં પણ પરણા ! એ નિમકહલાલ પ્રાણી રસ્તામાં ઉપયાગી થઈ પડશે. સા સધવાળા ખાવા આપશે. એમ ધારી સાથે લીધા. સંઘની કુચપર કુચ થવા લાગી. કુતા અમનચમનથી મજા કરતા ચાલ્યા જાય છે. સંઘના લેાકેા તેનાપર ઘણી માયા રાખતા હતા. ખાવાનું એટલું આપતા કે ખાઇ ખાઇને કુતરા એકરી જતા હતા. પરદેશની અંદર પોતાના ગામનું કુતરૂં પણ કયાંથી? સ્વદેશી 'મનુષ્ય તે શું ? પણ પશુ વનસ્પતિ ઉપર પણ પરદેશમાં ઘણી પ્રીતિ ઉપજે છે; તેથી માયાળુ સઘવાળા * ખાઈ ખાઈને ખુબ ધરાઈ જવું. ૧ એક યુરાપિયન એક સિદીને ચાકર તરીકે ઈંગ્લાંડ લઈ ગયા હતેા. ત્યાંના મેટા અને સુંદર મેહેલા તે મકાન, બાગ બગીચા અને કારખાનાં વગેરે જેયાં, પણ કશાથી તેને આનંદ ઉપજ્યે નહિ; દિલગીરી એ કે પેાતાના વતનનું માણસ તે। રહ્યું પણ પશુ પંખી પણ નજરે પડે નહિં. આથી સિદી ધણેાજ હાલ દાલ ખનૌ ગયા હોય તેમ ખાવા ખાવરા ઉદાસી ચહેરે રહેતા હતા. એક વખત પોતાના શેઠની વાડીમાં ક્રૂરતા હતા, તેવામાં ખજુરીનું ઝાડ જેવું, તે જોતાંજ એકદમ તેની પાસે જઇ તેને બાથ ભીડી રાઇ પગેા, અને ખેલ્યા કે, અરે ! મારા સ્વદેશી ! તું મારી પેઠે અહીં ભૂલું પડયું છે કે શું ?” આ વખત શેઠ પાસે ક્રૂરતા હતા તેણે સિદીને ઝાડથી છેડાવી તેમ કરવાનું કારણ પૂછ્યું. સિદીએ પોતાના મનની તમામ વાત કહી. આથી સર્વને સ્વદેશ તરફ કેવી લાગણી હાય છે તેની ખાતરી થાય છે. 66 Page #539 -------------------------------------------------------------------------- ________________ પરિ છે, ષષાધિકાર ૫૭. કોઈ કોઈ વાર તે કુતરાને ગાડામાં બેસાડતા હતા. કોઈવાર ગાડા નીચે તે ચાલો, ત્યારે એ ડાળ કરતો કે જાણે આખું ગાડું પાતેજ ખેંચતા હોય, અને તેમ કરી ગાડામાં બેસનારને શિખામણ આપતે હોય, કે “તમે જે હું આમ કરું છું, મેં આમ કર્યું, મારે આમ કરવું છે એવો જે દુનિઆને ભાર ઉપાડવાનું મિથ્યાભિમાન ધરાવે છે તે હું આ ગાડું ખેંચી જાઊં છું તેની બરાબર છે !” કુતરાને સંઘના માણસ તરફથી સર્વ વાતનું સુખ હતું, પણ રસ્તામાં ગામ આવ્યું કે તેના ભેગ મળતા. અજાણ્યા ને પરદેશી કુતરાને જોઈ તેના નાતીલા તમામ આગતા સ્વાગતા કરવાને દેડી આવતા! પ્રથમ બે ચાર જણ આવે કે ભાષણ (સવા) કરવા માંડે એટલે બીજાઓ એકઠા થાય ! ઘણુ એકઠા થયા કે તેની આસપાસ ફરી વળી બાથ ભીડે તેથી આ બિચારે ચુંથાઈ જાય. તેઓ ઘણા તેથી આ એકને ઘણું આકરું પડે, પણ ઇલાજ નહિ! લેહી લુહાણ થાય ત્યાં સુધી સરભરા પૂરી થાય નહિ! નાસે તે પાછળ પડી પકડી પાડે ! છેવટ સ ઘના માણસે બહુ મુશ્કેલીથી તેને છોડાવે ત્યારેજ છુટ થઈ શકે ! દરેક ગામ આવે ત્યાં આવી રીતે કુતરાની પંચાતી તો હાજરજ. તેથી ગામ આવે ત્યારે કુતરાને ગાડા ઉપર બેસાડી, ક૫ડાવતી ઢાંકી રાખવા લાગ્યા. છેડે દહાડે સંઘ કાશીએ જઈ પહોંચે. ત્યાં એક માસ રહી પાછો ફર્યો, અને કેટલેક દહાડે સંઘ કુતરાસહિત પિતાને ગામ આવ્યું. ઘણા મહિનાસુધી ફળીઆને કુતરા બહાર ગામ ગએલો તે આવી પહે, તેથી ફળીઆનાં તમામ કુતરાં પૂછડીઓ હલાવતાં હલાવતાં અને મોઢું ચાટતાં આસપાસ ફરી વળી સમાચાર પૂછવા લાગ્યાં. તેમાં એક ડાઘીઓ હતું તે બે, “કેમ ભાઈ, તું આટલા દિવસ કયાં ગયા હતા, ત્યાં , શું કર્યું, કેવી મજા કરી, તે સઘળું અમને કહેતે ખરે?” કુતરે કહે, “હું આપણા ગામના સંઘડે કાશીએ ગય હતું. ત્યાં અને રસ્તામાં ઘણા પ્રકારની મજા ભેગવી છે. ખાવાપીવાનું પૂરું સુખ હતું. અહીં જેમ દશ વીશ ઘેર આંટા ખાઈએ, તેમાં અરધ ઘેરથી ધેકલા ને અર્ધ ઘેરથી કેટલા મળે ત્યારે માંડ પૂરું થાય તેમ મારે નહેાતું. મને હાંશથી તુ તુ કરી ઘી પડેલી રોટલી, પકવાન વગેરે આપતા હતા. રસ્તામાં થાકી જાઊં તે ગાડામાં પણ બેસાડતા હતા. આ બધા સુખમાં એક આપણી જાતની તરફથી પરમ દુઃખ હતું. તેઓ જ્યાં મળતાં ત્યાં મને હાથ જ કઢાવતા હતા, (જેરમાં ભસવા સારૂ જીભ કાઢવી પડે તે), છેટેથી પરદેશી પણ દેખે કે લાગલાજ દેડી પહોંચી સામૈયું કરે અને આસપાસ વિટળાઈ Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. દ્વાદશ જજન===========zજનનન+======= વળે! પ્રથમ મેઢેથી સરભરા કરે, પણ પછીથી હાથપગ છતાં મેઢેથીજ સરભરા કરવાનું ઠીક ન લાગતું હોય, તેમ હાથે પગે આપણી તે ચંપી કરે અને ગાલ પર જોરથી બચી પણ લે ! સેવામાં તે કસર નહતી! પણ સારા ભાગ્યે સંઘના દયાળુ માણસોના વચ્ચે પડવાથી મોતના પંજામાંથી બચતે. ને તેથીજ તમને વાત કહેવા આવી શકો છઊં. આપણી જાત કેવી અદેખી છે ! કહે છે તે ખરૂં છે કે પંડો પાડો ને કુતરે, ત્રણે જાત કજાત; નાગર કાગડ ને કુકડે, ત્રણે જાત જાત. આ વાત કુતરા જેવી પરસ્પર અદેખાઈ ધરાવનારા માણસોને શિક્ષામાટે છે. માણસમાં એવા સ્વભાવવાળા ઘણા હોય છે કે જેને કુતરા કહીને લેકે ઓળખે છે. કુતરાને સ્વભાવ એ છે કે કોઈપણ પરીના કે અજાણ્યા કુતરાને છે કે તેના પ્રત્યે તુરત એર વેર દેખાડવું. વળી એકજ ફળીના જેઓ રાત દિવસ ભેગા રહેતા હોય છે, તેઓ પણ જયારે ખાવાનું હોય છે, તે વખત એવા વઢી મરે છે કે તે ખાવાનું ઢળી ધૂળમાં ભળીને નિરૂપાણી થઈ જાય તો ખેર! પણ નરમાશ રાખી એક બીજાને ખાવા આપે નહિ, વળી એક વધારે ખાઈ જાય તે બીજાને ઓછું રહે, તેની એટલી બધી ઈર્ષા કરે કે કાંઈ કહેવાની વાત નહિ. જરા વધારે બીજાને ગયું તેય શું ! એમ મોટું મન રાખે નહિ. એવા સ્વભાવના માણસે પિતાના કુટુંબ, સગાં અને ન્યાતિલા સાથે એવીજ વર્તણુક ચલાવે છે, તેમજ કેટલાક તે પિતાને કાંઈ નફા નુકશાન વગર બીજાનું સારૂં જઈને બળી મરે છે, તેમને પણ ઘણું ફિટકાર છે. હમેશાં માણસે યાદ રાખવાનું છે, કે પિતાને કાંઈ નુકશાન ખમતાં પણ સલાહસ ૫ રહે તેમ કરવું. નુકશાન ખમવું એ ડાહ્યા માણસનું કામ છે. કહેવત છે કે “નમે સે ભારી ” આજ કાલ દરેક વર્ગમાંથી કેટલીક નાતે અને નાતેમાંથી તડાં થયેલાં જોવામાં આવે છે, તેનાં કારણેમાં એક કારણ ઉપર જણાવેલી પ્રકૃતિના માણસે પણ છે. તે પિતાના કુટુંબ, સગાં, અને ન્યાતિલા સાથે સંપથી વર્તવું જરૂર છે. ષથી થતી હાનિ. જ્યારે કઈ માણસના અવગુણને વિચાર કરે છે, ત્યારે તે વિચારદ્વારા કેઈ ત્રણ ઘાતકી કામ કરે છે -- મહાન ગુરૂને પ્રસાદ Page #541 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉપસ દ્વાર. 77 :: ૧ અવગુણુના વિચારથી, તમારી આસપાસનું ( પાડાશનું ) વાતાવરણુ ભરાઇ જાય છે, તેથી એટલે અંશે તમે જગતના દુ:ખમાં ઉમેરો કરે છે. ww ૦૯ ૨ એક મનુષ્યમાં અમુક અવગુણુ (અશુભતત્વ) છે એમ તમે માનતા હા તે પ્રમાણે અવગુણ ખરેખર તેનામાં હાય, તેપણુ એ માખતના વિચાર કરવાથી, તમે તેને પુષ્ટિ આપે છે, અને આ રીતે તમે તમારા જાતિભાઇને સુધારવાને બદલે ઉલટા વધારે ખગાડા છે, પણ ઘણીવાર તેા તે અશુભ તત્વ તેનામાં નથીજ હાતું, ફક્ત તમારી કલ્પનાએ તેવું માની લીધેલું હાય છે, અને તેથી તમારા દુષ્ટ વિચાર તમારા આ માંધવને, ખરાખ કરાવવા લલચાવનારા થઇ પડે છે, કારણ જો તે ઉંચદશાએ પહોંચેલા પુરૂષ ન હાય તેા તમે તેના સંબંધી જેવા વિચાર કર્યા હાય તેવા તે (તમારા વિચારના મળથી ) મનવા માંડે છે. કામ ૩ તમે તમારૂં મન સારાને બદલે નરસા સંબંધી વિચારાથી ભરી છે અને આ રીતે તમે તમારી ઉન્નતિના અવરાધ કરી છે. આથી તમારૂં સૂક્ષ્મ શરીર સુંદર અને પ્રિય દેખાવાને બદલે, તમેા તેને તદન એડાળ અને દુ:ખજનક અનાવા છે ( આંતરચક્ષુવાળા પુરૂષા તમારી તે વિકૃતિ જોઇ પણ શકે છે ). આ પ્રમાણે નિંદા કરનારને અને જેની નિંદા થઇ હાય તેને આટલું બધું નુકશાન કર્યાથી પાતાને સ ંતાષ ન વળતા હાય તેમ નિંદા પેાતાનાં સઘળા જોરથી કરે છે. બીજાઓને પેાતાના ગુન્હાના ભાગીદાર બનાવવા પ્રયત્ન કરે છે. નિંદા કરનાર પાતાની દુષ્ટ વાત બીજાએ માની લેશે એમ ધારી ખીજાએ સમક્ષ આતુરતાથી લલકારે છે અને પરિણામ શું આવે છે? જે માણસની વાત ચા લતી હાય છે, તે દુર્ભાગ્ય મનુષ્યતરફ્ તે વાત સાંભળનારા મનુષ્યા પણ ખરામ વિચાર મેકલવામાં સામેલ થાય છે. આ ક્રિયા હુંમેશ ચાલ્યા કરે છે. અને પરિણામે તેમાં એકાદ નહિં પણ હજારે માણસે જોડાય છે. આ કેવું નીચ અને ઘાતકી પાપ છે, તેના તમને હજી કાંઈ ખ્યાલ આવે છે? તમારે તેના સર્વથા ત્યાગ કરવા જોઇએ. તમે ટ્રાઇપણ મનુષ્યનું ભૂંડું ખેલશે નહિ. જ્યારે કોઇ શખ્સ તમારી રૂમર્ ખીજા કોઇનું ભુંડું ખાલવા માંડે ત્યારે તે સાંભળવાની ચેાખ્ખી ના પાડા અને તેને જણાવા “કે કદાચ આ વાત ખેાટીજ હશે તે ? અને જો ખરીજ હશે તેાપણુ એ વિષયઉપર ન ખેલવું એજ દયામય છે. ” ઉપસ’હાર. જેએની દ્રષ્ટિ સત્સંગ અને ઉત્તમ શાસ્ત્રએધના સુસ ંસ્કારાને લીધે પોતાના Page #542 -------------------------------------------------------------------------- ________________ પો વ્યાખ્યાનસાહિત્યસ’મહુ—ભાગ ૩ જો દ્વાદશ ક = 555 553 અને અન્યના હિતમાર્ગ પર સ્થિરતાવાળી હોય છે, જેએના પ્રવૃત્તિ પવિત્ર ભાવનાઓની પ્રેરણાવાળી તથા પવિત્ર ઉદ્દેશેા તરજ વલણવાળી હાયછે, જેઆની આશા કેાઈને પણ દુ:ખી ન થવા દેવાની તથા સર્વને સુખી જોવાની હાય છે અને જેએની સમગ્ર બુદ્ધિવૃત્તિઓ સ્વાર્થની સંકુચિત ચેષ્ટાએથી દૂર રહી આત્મવત્સર્વભૂતેષુ। એ દેવી સપત્તિના મૂળ સૂત્રને સર્વાત્મભાવે અનુસરી સકલ વિશ્વને સુખ અને શાંતિના સામ્રાજ્યની શતલ છાયા નીચે સ્થિતિ પામેલું જો વાની સદ્ભાવનાઓમાંજ સુખ હાય છે તેવા દૈવી મનુષ્ચા અથવા બીજા શબ્દોમાં કહીએ તેા મનુષ્યાવતારમાં આવી આ મર્હલેાકને અધ:પાતમાંથી ખચાવનારા તે દેવપુરૂષો જે ગૃહમાં, જે મડલમાં, જે જ્ઞાતિમાં, જે ગામમાં અને જે દેશમાં વિશેષ પ્રમાણમાં હોય છે તે ગૃહાર્દિકમાં આસુરી સંપત્તિનું રક્ષણ કરનારા તેના સેનાનાયકારૂપ દ્વેષાદિક પેાતાના પગપેસારા કરી શક્તા નથી. પરંતુ જે સ્થળે તેવા દેવપુષાની હાજરી નથી, તેઓનેા પ્રચાર નથી, તેઓની સંભાવના નથી તેવાં સ્થળામાં તેએ પોતાના પગપેસારો કરવા હિંમત ધરે છે અને પગભર થઈ પવિત્ર ભાવનાની પાયમાલી કરે છે આસુરી સપત્તિના રક્ષક તેના અનેક સેનાના નાયકા છે પરંતુ દ્વેષ તેઓમાં વિશેષ પ્રધાનતા તથા પ્રમળતા ભાગવનારા છે એમ આપણે તેનાં પ્રચંડ પાપાત્મક પરિણામેા ઉપરથી સમજી શકીએ ઇ.એ નિર્દોષની પણ પડતી અને પાયમાલી કરવાની તથા અન્યના જીવિતના અંત લાવવાની નીચ ઇચ્છાને જન્મ આપવા એ પણ દ્વેષનુંજ કામ છે અને તેથીજ તે અનંત અધ:પાતના કારણરૂપ છે. માટે આત્મર્હુિતની આકાંક્ષાવાળા પ્રત્યેક મનુષ્યે દ્વેષના નહિસરખા પણુ અંકુર પોતાની માનસભૂમિમાં પ્રકટ થતા જ ણાય કે તેને તરતજ દાબી દેવા જોઇએ અને તેને નિ:શેષનિર્મૂળ કરી દેવા માટે તથા આત્મહિતમાં ઉપયાગી સમગ્ર દૈવી સંપત્તિના લાભમાટે ઉપર જણાવ્યું તેવા મનુષ્યાવતારમાં આવેલા દેવપુરૂષાના સમાગમમાં રહી પેાતાની સદ્ભાવના પ્રબળ રહે તેવી દરેક પ્રવૃત્તિ કરવી એ અવસ્ય કર્ત્તવ્ય છે. એમાં જો જરાપણુ પ્રમાદ થાય તેા દ્વેષાદિક પાપ પ્રવૃત્તિઓના પાશમાં સી પડતાં કંઈ વિલંબ થતા નથી. આ સઘળું સમજાવવા માટે આ સાહિત્યસંગ્રહરૂપ અમારી પ્રવૃત્તિ છે. તમારા માનસક્ષેત્રમાં કઈ કઈ જાતનાં બીજ વાવવાને ચેાગ્ય છે તથા કઈ કઈ જાતનાં બીજ વાવવાને ચેાગ્ય નથી તે, ગ્રાહ્ય વિષયાની ઉત્તમતા તથા અગ્રાહ્ય વિષયાની નિકૃષ્ટતા સમજાવીને તમારી બુદ્ધિમાં ખરાખર ઉતારવાના આ ગ્ર થદ્વારા યત્ન કરવામાં આવ્યા છે. અન્ય પચ્છેિદાની પેઠે આ પરિ Page #543 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ. ઉસ’હાર. www: -~-~~-~~~-~~ છેદમાં પણ પરસ્પર અનુકૂળ સખધવાળા તેમજ પ્રતિકૂળ સંબંધવાળા સંખ્યાબંધ ભિન્ન ભિન્ન વિષયાનું વિવેચન, અભિરૂચિ ઉપજાવે એવી સાહિત્ય સામગ્રીના ચેાગથી તમારી પાસે મૂકવામાં આવે છે. એ સઘળુ વિવેચન તમારી પાસે ધરવાના અમા પ્રયાસ અને તે ગ્રહણ કરવાને તમારા પ્રયાસ સફળ થયા ત્યારેજ ગણાય કે જ્યારે તમે ગ્રાહ્ય વિષયાનું ગ્રહણ કરી તે પ્રમાણે વન કરેા અને ત્યાજ્ય વિષયાના ત્યાગ કરી તેની ઝેરી અસર જે તમારા અંત:કરણની નજીક પશુ ન આવવા દેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરા એજ ખરૂં સુખ છે, એજ અખૂટ શાંતિ છે અને એજ આત્મકલ્યાણુના પરમધામનું સુપ્રકાશિત સત્ય દ્વાર છે. ખરી ધર્મપ્રવૃત્તિ એજ છે એજ અનંત આત્મસુખ છે. કથનમાત્રથી કશી સિદ્ધિ નથીજ. આ પુસ્તકના જે જે પિરચ્છેદો લખાયા છે, તેમાં જે જે વિષયે લેવાયા તે સ વાંચવાનું તથા હવે પછી જે જે પરિચ્છેદે લેવામાં આવશે અને તેમાં જે જે વિષયે આવશે તે પણ સઘળા વાંચવાનું સાર્થક ત્યારેજ સમજવાનું છે કે જ્યારે તે સઘળું જ્ઞાન ગ્રાહ્ય વિષયની ગ્રાહ્યતાને અનુસરી જે ગ્રાહ્યરૂપે અને ત્યાજ્ય વિષયની ત્યાજ્યતાને અનુસરીને ત્યાજ્યરૂપે વત્તનમાં પ્રતિકૂલિત થશે. સ ંક્ષેપમાં આટલી સૂચના કરી આ પરિચ્છેદની સાથે પુસ્તકના આ તૃતીય વિભાગની પણ સમાપ્તિ કરવામાં આવે છે, ૫૧૧ ગ્રંથસંગ્રહિતા. નીતિ. विनयविजय मुनिनाऽयं ग्रथितः प्रथितः परः परिच्छेदः । द्वादश इह संपूर्णः पूर्णतया शंकरोतु सर्वेषाम् ॥ વિનયવિજય મુનિએ ગ્રથિત આ પ્રખ્યાત શ્રેષ્ઠ બારમા પરિચ્છેદ અહીં પૂર્ણ થયા તે સત્રનું પૂર્ણ પણે કલ્યાણ કરે. // હાવરા નેિટ પરિપૂર્ણ॥ Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. એકાદશ APRA ENA । इतिश्रीव्याख्यानसाहित्यसंग्रह तृतिय भाग संपूर्णम्. Page #545 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રન્થમાટે મળેલા હૂં અભપ્રાયો. અમ -- મહાત્મા તરફથી બીજા ભાગ પૃષ્ઠ ૫૯ થી. ૧ આચાર્ય શ્રી મુદ્ધિસાગરજી મહારાજ ૨ શ્રી રત્નવિજયજી મ૦ ૩ પ્રવક૭ શ્રી ક્રાંતિવિજયજી મ૦ ૪ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મ૦ ૫ પન્યાસજી શ્રી સંપતવિજય ૭ મ૦ ૬ પ્રસિદ્ધવક્તા શ્રીમાન શ્રી વલ્લભવિજયજી મ૦ ૭ પન્યાસજી શ્રી. સાહનવિજયજી મ૦ ૮ શ્રીમાન શ્રી લલિતવિજયજી મ૦ ૯ શ્રીવિમળવિજયજી મ૦ ૧૦ પન્યાસજી (હાલ આચાર્યČશ્રી) કમળવિજય સૂરિજી મ૦ ૧૧ ૫૦ શ્રીસિદ્ધિવિજયજી મ॰ ૧૨શ્રીમાન શ્રી.વજયજી મ૦ ૧ શ્રી અમરવિજયજી મ૦ ૧૪ શ્રી ગુરુવિજયજી મ૦ ૧૫ વિજયકમળ સૂરિના શિષ્ય શ્રી વિનયવિજયજી મ૦ ૧૬ કસ્તુરવિજયજી મ૦ ૧૭ શ્રીપ્રતાપમુનિજી મ॰ ( સ્થાનકવાસી મુનિચંદ્રના નીચે મુજબ )−૮ મુનિકલ્યાણજી ૧૯ મુનિ જયચંદ્રજી ૨૦ મુનિ દેવચંદ્રજી એ વીશ મુનિરાજોના અભિપ્રાયા આ પુરકના બીજા ભાગના પૃષ્ટ પદ ૯ થી સાહિત્યશે!ખીન ભાઇએ વાંચ્યા હશે અગર વાંચશેજ તે શિવાય પણ ઘણા મુનિઓના આવેલ અભિપ્રાયામાંથી અત્રે થાડા આ ગ્રન્થની કસોટી માટે દર્શાવેલ છે. સાહિત્યસગ્રહ માટે મારા અભિપ્રાયઃ— એવા આખા સળંગ ગ્રંથનું રહસ્ય પ્રગટ કરવાથી અધિક લેાપકાર સધાય તેથી મૂળ ગ્રંથકારને પણ યથાયેાગ્ય ન્યાય મળે છે, આપણે અને અન્ય વાચકવર્ગી તેની અનુમેદના કરવા ઉપરાંત તેનું પૂર્વાપર અવિરૂદ્ધ રહસ્ય ગ્રહણુ કરી આદરતાં શીખીગ્મે છીએ, ઉજળી બાજી જોનારને સધળું ભવ્ય જાય છે, અંધારી બાજુ જોનારને ઉલટું જણાય તો તે ખોટું નથી. શાષક બુદ્ધિથી જિજ્ઞાસુ જીવને જ્યાં ત્યાંથી તત્વ મેળવવા આંતર પ્રેરણા થાય તેને પ્રસંગે તેટલી આતુરતાદિક જોઇ કાઇકને કંઇ આશ્ચય જેવું પશુ લાગે છે, સંગ્રહ કરવાના તમારા ધા વખતના અભ્યાસ હાઇ જૂદી જૂદી ચીજમાં જીવાને અનુકૂળ લાગેછે ( જેમ સસ્તું સાહિત્ય કરે છે તેમ ) મતલબ કે ક્રાણુ અતિ ઉપયેગી વિષયનું જ્ઞાન વાંચનારને તલસ્પર્શી જેમ થઈ શકે તેમ કરવા લક્ષ રાખવુંજોઇએ. લાક રંજન માટે આ પ્રવૃત્તિ નહિ પણ પ્રવૃત્તિ એવી ઉપયાગી અને સંગીન હોય કે જેથી લાક રજિત થાયજ. સદ્દગુણાનાગી— શ્રીમાન્ શ્રી કપૂરત્રિજયજી મહારાજ, પાલીતાણા. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાખ્યાનમાહિત્યonહ ભાગ ૩ જે.. ====== ========= ========= મુનિ શ્રી વિનયવિજ્યજી તમારા વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ગ્રંથ અહિની જૈન પાઠશાળામાંથી લઈને વાંચતાં માલૂમ થાય છે કે બંને ભાગમાં સારું વ્યાખ્યાન કર્યું છે. વાંચનારને બેધદાયક છે તથા વિશેષ વાંચનારને સારું જાણપણું થાય તેમ છે. - પન્યાસ શ્રી ચતુવિજયજી મહારાજ દાઠા. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ માટે– વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજકૃત શેઠ મકનજી કાનજી તરફથી મળ્યો, વાંચી બહુ આનંદ થયો. આ ગ્રંથની અંદર બહુજ ઉપકાર થાય તેવા વિષયો છે અને સર્વને ઉ ોગમાં આવે તેવા અને ગ્રંથની અંદર એવી ખુબી રાખી છે કે જે વિય જોઇતો હે તે વિષય દેખતે સાર હાથમાં આવે તેવો છે. પૂર્વોક્ત ગ્રંથ બનાવવામાં મુનિ મહારાજને ઘણી મહેનત પડી હશે તેમ હું માનું છું એક વખત ખાસ વાંચવા જોઈએ એજ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી મહારાજના શીષ્ય પન્યાસ શ્રી દાનવિજયજી મહારાજના શિષ્ય મુનિ શકરવિજયજી . ' પાલીતાણા. શ્રીમાન વિનયવિજયજી મહારાજ સાહેબ – આપશ્રીના તરફથી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ દ્વિતીય ભાગ. “ગુરૂમહારાજજી” શ્રીમાન હંસવિજયજી મહારાજ સાહેબ ઉપર આવ્યો, તે પહેઓ. તે સંય જૈન અને નેતરને અતીવ ઉપગ છે તેમાં આપશ્રીને પરિશ્રમ પ્રશંસનીય છે, “રાજા હતt વિમૂત આ વાક્યને આપે યથાર્થ કર્યું છે. આ ગ્રંથ પ્રસ્તુત જમાનાને અનુકૂળ છે. તેવા ગ્રંથની ખાસ આવશ્યકતા છે, છતિશમ. લી. પરોપકારી શ્રીમાન હંસવિજયજી મહારાજ સાહેબને ચપાસક કુસુમવિજયજી મંદાર (માળવા) Page #547 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય ૫૧૫ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહક મુનિ શ્રી વિનયવિજયજી આ પુસ્તક ગુણગ્રાહક બુદ્ધિથી મનનપૂર્વક વાંચનારને અવશ્ય લાભકારક થશે અને સંગ્રહકર્તાએ આ પુસ્તકમાં ઘણી મહેનત કરી છે એમ સાબીત થાય છે અને તે ઉપયોગી છે. સ્થાનકવાસી લીબડી સંવાડાના મુનિરાજ નાગજી સ્વામી મોરબી. જૈન સાહિત્યમાં ઉચ્ચ સ્થાનને પામેલો આ વ્યાખ્યાન માહિત્ય સંગ્રહ ભાગ બીજો આદિથી અંત સુધી અવલોકન કરતાં વિવિધ દષ્ટાંતથી યુક્ત દરેક ભવ્ય ને ઉપયોગી થઈ પડે તે સરળ ભાષામાં ગોઠવેલ છે અને એ પરિશ્રમ લેવામાં મુનિશ્રીએ જે પ્રયાસ કર્યો છે તેને માટે ધન્યવાદ ઘટે છે, વળી પણ તેવી જ રીતે આવા સદ્દ જનસમૂહના હિતાર્થે બહાર પાડવામાં શ્રમ લેશે એવી આશા છે. સ્થાનકવાસી મુનિશ્રી શિવલાલજી તથા તેમના ગુર લીબડી સંપ્રદાયના પંડિતવર્ષ શ્રી લાધાજી સ્વામી. ધેરાછ. રાજેશ્રી વર્ગ તરફથી મળેલા અભિપ્રાય: (૧) રા. રા. મુળજીભાઈ ગોકળભાઈ મુનસર સાહેબ ધોરાજી-ઈંગ્લીશમાં–(૨) ૨ રા. સુખલાલભાઈ કેવળદાભાઈ ગીરવહીવટદાર સાહેબ અને ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ જુનાગઢ સ્ટેટ (૩) રા. રા. મણિલાલભાઈ જેલસુપ્રીન્ટેન્ડન્ટ જુનાગઢ (૪) રા. ર. અરજુનસિંહજી વિજયસિંહજી પોલિસસુપ્રીન્ટેન્ડેન્ટ-ભાણવડ-(૫) રા. રા. છોટાલાલ જીવણજીભાઈ ન્યાયાધીશભેસાણ (%) રા. રા. શેષકરણ ભાગ્યચંદ એલ એમ એન્ડ એસ મેડીકલ ઓફીસર ધોરાજી () રા. રા. ડાયાલાલ હકમચંદ એકાઉન્ટન્ટ રેલવે આડીટ આપાસ-જુનાગઢ (૮) રા. રા. બાલુભાઈ લવજી પાલણપુર દરબારના કામદાર (૯) રા. રા. પ્રેમચં. કેવળચંદ–પાલણપુર રાજ્યના અધિકારી (૧૦) ૨. રા. ગિરધરલાલ ઉમેદચંદ તારમાસ્તર છે.રાજી (૧૧ વકીલ જગજીવન પ્રેમજી ભેસાણ (૧૨) વકીલ ભગવાનજી ઉકાભાઈ બગસરા (૧૩) રા. રા. મોતીચંદ પાનાચંદ મુનસફ સાહેબના શિરસ્તેદાર જામ કંડોરણ–૧૪ મહાત્મા ગાંધી મેહનલાલ કરમચંદના મિત્ર રા. રા. મનજીભાઈ નથુભાઈ ઘેલાણું -ભાણવડ-૧૫ રા. ૨. ગુલાબચંદ ચિ. તામણદાસ ઈગ્લીશ શાળાના માસ્તર સાહબ-સુજાનગઢ-ઈગ્લીશમાં (૧૬) વકીલ જાદવજી વાલજી રાજકોટ (૧૭) વકીલ તુલશી ડાહ્યાભાઈ રાજકેટ (૧૮) રા. રા. દેવચંદ કલ્યાણજી નિમક ખાતાના અધિકારી વેરાવળ-(૧૮) ડ્રિલ માસ્તર દેશળજી મેપળ જામનગર એ એગણીશ અભિપ્રાયો આ ગ્રન્થના બીજા ભાગના પૃષ્ઠ પ૭૬થી છપાયેલ છે જે વાંચવાથી આ ગ્રન્ય ને ઉપયોગીપણુ માટે ખાત્રી થશે. એ સિવાય રાજેશ્રી વર્ગ તરફથી આવેલા છે તેમાંથી નમુના માત્ર આ નીચે દાખલ કરેલ છે Page #548 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિશહ-ભાગ ૩ જો. જામનગર સાહિત્યપ્રકાશક મંડળના સટેરી તરફ વિ. તમારા તરફથી મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજે બનાવેલ વ્યાખ્યાતસાહિત્યસંગ્રહ ભાગ ૨ જે મને ભેટ મળેલ છે. તે માટે તમારો ઉપકાર માનવામાં આવે છે. ઘણે અવકાશ નહિ મળવાથી પુસ્તક ઉપર ઉપરથી મેં વાંચી જોયું છે. પુસ્તક ઘણું ઉપયોગી માલૂમ પડે છે. ખાસ કરીને સાહિત્યપ્રેમીજનને તથા ભાષણ કરનારને ઘણું ઉપયોગી લેકેને તેમાં સમાવેશ થયો છે. પુસ્તકની ભાષા સરલ અને સંસ્કારી છે. મહારાજશ્રી વિનય વિજયજીએ લોકેના ઉપકાર અર્થે મહાન પરિશ્રમ લઈ આ પુસ્તક તૈયાર કરેલું છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. સાંકળચંદ નારણજી શાહ ઓનરરી ફ૦ ક. મેજીસ્ટ્રેટ જામનગર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ –સંશોધક મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી, પ્રકાશક સાહિત્યપ્રકાશક મંડળ જામનગર. કિંમત રૂા, ૨-૮-૦ ધર્મના સ્વરૂપ તેમજ વ્યવહારના સ્વરૂપને દર્શાવતા માર્ગો અને વિચારો પર અનેક મહર્ષિએ જે આજ્ઞામંત્ર કારૂઢ કહી ગયા છે, તેવા લેકે સંહ જુદા જુદા વિષય અને રહસ્યના હેતુની પુષ્ટિમાં જે ભિન્ન ભિન્ન ગ્રંથમાં જવાય છે, તેને સંગ્રહ કરવાને મુનિરાજશ્રી વિનય વિજયજી મહારા જને ચાલુ શ્રમ આ બીજા ભાગ રૂપે વિશેષ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સમ્યકચાસ્ત્રિના રક્ષણાર્થે પ્રથમ ભાગ ઉપરાંત ત્રણ પરિચ્છેદે આપવામાં આવેલ છે અને તે રીતે પ્રથમ ભાગથી નવાજ બે હજાર જેટલા લેકે ભાવાર્થ તેમજ વિવેચન સાથે વિષય સંકલનાથી ગોઠવ્યા છે. જેથી તે અનેક મહાપુરૂષોની પ્રસાદી તેમજ વિવિધ મહાન ગ્રંથનું તત્ત્વ બતાવવાને બહુ કિંમતી સાધન છે. આ ગ્રંથની યોજના માટે અનેક વિદ્વાન મુનિરાજે, ધર્મા ચાર્યો, વર્તમાનપત્રો તેમજ સાક્ષાના અભિપ્રાયે જે મોટા પ્રમાણમાં પ્રગટ કરેલા છે, તેજ તેની ઉપયોગિતાનો પુરાવો છે. મહારાજશ્રીને આ શ્રમ ઉપકારક છે. અને તેવા સંગ્રહને વિષય સંબંધની સંક્લનામાં વધારે કમિત કરવામાં તે એક સાહિત્યના ખજાનારૂપ થઇ પડશે. દેવયદ દામજી જૈન પત્રના અધિપતિ. ભાવનગર, . Page #549 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય. ૫૧૭ જૈનેતર વિદ્વાનો (પડિત) તરફથી મળેલા અને અભિપ્રાયો. આમ (૧) હંસરાજ શર્મા. અમૃતસર પંજાબ-ર૭૫, મોરારજી માધવજી સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી. જામનગર (૩) શાસ્ત્રી પોપટલાલ અબાશંકર. જામનગર (૪) પં. વલ્લભજી જે. ઠાભાઈ. જામનગર (૫) શાસ્ત્રો કાશીરામ કરસનજી. માંગરોળ (૬) શાસ્ત્રી કરૂણાશંકર રત્નજી. પ્રભાસપાટણ (૭) શાસ્ત્રી ગયાપ્રસાદજી. આગરા (૮) શાસ્ત્રી જેઠાલાલ ભાઈશંકર કંડલા-(૯) શાસ્ત્રી કરુણાશંકર ઓધવજી. બગસરા (૧૦) શાસ્ત્રી શંકરલાલ જયશંકર. ધોરાજી-(૧૧) રા. રા. પોપટલાલ ઉમેદચંદ. અમદાવાદ, ઇંગ્લીશમાં. ઉપર લખેલા અભિપ્રાય બીજા ભાગના પુષ્ટ ૫૮૫ થી વાંચનાર વાંચી શકશે. જાહેર સંસ્થાઓ તરફથી મળેલા ૧ સરસ્વતી માસિક–પ્રયાગ-૨ સાહિત્ય માસિક વડેદરા-૩ ડહાપણુ માસિક-જામનગર---પ્રાતઃકાળ માસિક વડોદરા- જૈનપત્ર ભાવનગર-૬ – જૈનશાસનપત્ર ભાવનગરછ આત્માનંદ પ્રકાશ ભાવનગર-૮ દિગંબર જૈન સુરત-૯-શ્રી લક્ષ્મીચંદ જૈન લાયબ્રેરીઆગરા-૧૦ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણું–૧૧ શ્રીઆત્માનંદ જેનસભા ટ્રેક્ટ સોસાયટી અંબાલા શહર પંજાબ ૧૨ ઉપાધ્યાય શ્રી વીરવિજય લાયબ્રેરી આગરા. ઉક્ત અભિપ્રાય બીજા ભાગના પૃષ્ટ ૫૮૯થી શરૂ થયેલ છે તે વાંચવાથી આનંદ થશે. સંગ્રહસ્થા તરફથી મળેલા ૧-થા વીરચંદ જીવાભાઈ અમરેલી-ર-થા શીવજી દેવચંદ કાચીન મલબાર-૩-જ્ઞા વશરામ રાયચંદ રાણપુર––શેઠ દેવચંદ મેઘજી ધારગણી-૫-શા ખેતસી મકનજી સખપર ૬-શા-આણંદજી ખુશાલ ભમોદરા-૭–શા ધનજી મીઠા–ભમોદરા, એ અભિપ્રાય બીજા ભાગના પુષ્ટ ૫૯૪ થી વાંચી વાકેફ થવાશે. એ સિવાયના જે આવેલા છે તેમાંથી કેટલાક આ નીચે છાપેલ છે. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને). વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ દ્વિતીય ભાગમાં, ભાષા પ્રિયકર, સાદી ને અભિરામ જે; આનંદ રસની મધુરી ધારા વહી જતી પીતાં ભવિજન યાલા ભરિ ઘટ ધામ-વ્યાખ્યાન ૧ બાપીકા ફૂપમાં પડતાં વારેય છે, ટાળી કુરીત ઉપદે સુરત જે; તછ અધર્મને ધર્મનાં કૃત્યને શીખવે, Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૧ --- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ એ. wwww~~~~~~~~~~ વાતા મીઠી કહે વળી સુંદર ગીત જો, વ્યાખ્યાન ૨ સંગ્રહ કર્તો વિનય વિજય મહારાજજી, જૈન સાહિત્ય જ્ઞાતા ને જસ વાણી કામળ, મન આદિત્યના સમ કીર્ત્તિ વિલાસી જે, યુગ્ગાને વસી જન પ્રકાશી જે વ્યાખ્યાન ૩ માસ્તર આદિત્યરામ વલ્લભદાસ. ધર્મ શિક્ષક–જૈનપાઠશાળા. ડભાઈ. પરમદયાળુ મુનિમહારાજ શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં. આપના બનાવેલા વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લા તથા બીજો એમ બન્ને ભાગા વાંચ્યા તે વાંચતાં ઘણાજ આનંદ ઉત્પન્ન થયા છે ને તેમાં જે વિષયેા મૂકેલા છે તે વ્યવહારિક તેમજ ધાર્મિક અધી વાતે લગતા છે અને આ ગ્રંથમાં આપ સાહેબ શ્રીએ રમશુતા કરી સંશાધન કરીને જે મેલવણી કરી છે. તે હદ બેહદ કરવામાં આવી છે તેા આ ગ્રંથ વાંચતાં અંત;કરણમાં શાન્તિ ઉત્પન્ન થાય છે તે રમણતામાં આપ સાહેબે જે પરિશ્રમ ઉઠાવ્યા છે તે પ્રશંસાપાત્ર છે. આ ગ્રંથ જૈનોને તથા જૈનેતરાને પણ ધણેાજ ઉપયેગી થઇ પડે તેવા છે એવી મારી ખાસ વિનંતિ છે. પૂજ્ય મુનિમહારાજ શ્રી વિનયવિજયજીની પવિત્ર સેવામાં—વિતિ કે આપના વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ પહેલા તથા ખીજો મેં વાંચેો છે તે વાંચતાં મારૂં અંતઃકરણ એટલું ખુશી થયું કે જો તેનું અહિં વર્ષોંન કરીએ તા તેને પારજ આવે નહિ એટલુંજ નહિ પણ તેની અંદર આપે જે ખરા આત્માનું ખરા ચારિત્રનું અને જીવદયાનું સ્વરૂપ બતાવેલું છે અને મારા જેવા પામર પ્રાણીને આપે જે ભાન કરાવેલું છે તે માટે હું તમારી આભાર માનું છું અને ઇચ્છું છું કે વખતો વખત આવું પુસ્ત! આપ બહાર પાડા, અને તેના વખતેા વખત લાભ આપશા એમ હું ધારૂં છું અને આ બન્ને પુસ્તકા માટે આપ કૃપાળુને વારવાર અભિનંદન આપુંછું, પ્રકાશકે. ***— શેઠ. છગનલાલ ભાઇ, આજ્ઞાનુસારી સેવક. ઉમતા. શાહુ અમૃતલાલ પોપટલાલ. જૈનજ્ઞાન પ્રસારક સભાના મેમ્બર. જામનગર. Page #551 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થએલ ગ્રાહકનાં મુબારક નામનું લિસ્ટ. – – ૧ શા. હરખચંદ રતનચંદ. અમદાવાદ, ૧ શા. કટાભાઈ રવચંદ, ૧૧ શા-લલુભાઈ જેઠાલાલ. ૧ શા. અમૃતલાલ મણિલાલ. ૧ શા. મોહનલાલ હકમચંદ, ૧ શા. લાલભાઈ ધોળસાજી. ૧ શા. લીલાચંદ મૂળચંદ. ૧ શાહ ખાતે બાઈ જેકાર. ૧ શા. છગનલાલ મણીલાલ ૧૦ શા. ચીમનલાલ મગનલાલ. ૧ મેહતલાલજી લાઈબ્રેરી હ. ઝવેરી મેહન૧ શા. મોહનલાલ હેમચંદ. ભાઈ ડાહ્યાભાઈ. ૧ શા. તિલાલ કેવળદાસ. ૧ શા. લલુભાઈ કેવળદાસ. ૧ શા. જેસીંગભાઈ કાળીદાસ. જરીવાળા.. | ૧ શા. હરગોવનદાસ પ્રેમચંદ. ૧ શા. મનસુખરામ. જેસીંગભાઈ. ૧ શા. મણીલાલ કિલાભાઈ ૧ શા. સારાભાઈ અમથાભાઈ ૧ શા. રતનચંદ અમીચંદ. ૧ શા. ચમનલાલ પાનાચંદ. ૩ શા. ડાહ્યાભાઈ છગનલાલ. ૧ શા. સેમચંદ લલુભાઈ. ૧ શા. માણેકલાલ મોહનલાલ. ૧ શા. કેશવલાલ બાપાલાલ. ૧ શા. મુલચંદ ત્રીભોવનદાસ. ૧ સા. ન્યાલચંદ ગુલાબચંદ. ૧ શા. વાડીલાલ મોતીલાલ. ૧ શા. ફકીરચંદ લલુભાઈ. ૧ શા. કસ્તુરચંદ ગુલાબચંદ. ૧ શા. લલુભાઈ મગનલાલ ૧ શ્રી. ચુનીલાલ મનસુખરામ. ૧ શા. ભોગીલાલ તલકચંદ. ૧ શા. ચુનીલાલ. મલકચંદ ૧ શા. દલસુખભાઈ કરમચંદ. ૧ શેઠ. વસ્તીમલ મેઘરાજ. ૧ શા. નગીનદાસ તારાચંદ. ૧ શા. સુખરામ જેઠાલાલ. ૨ ઝવેરી. મુળચંદ આશારામ વેરાટી. ૧ શા. મણિલાલ હીરાચંદ. ૧ શા. દલસુખભાઈ કીકાભાઈ. ૧ શા. મોહનલાલ પીતાંબરદાસ. ૧ માસ્તર. રતનચંદ અમીચંદ. ૧ શા. જેસીંગભાઈ ઉગરચંદ. ૧ શા. વાડીલાલ. જેસીંગભાઈ. ૧ શા. ગોપાલદાસ અમથાલાલ. ૧ શા. ભટાભાઈ કપુરચંદ. ૧ શા. અમુલખ તારાચંદ. ૧ શા. ચીમનલાલ પુંજાભાઈ ૧ શા. સાંકળચંદ કેશવલાલ. ૧ શા. પોપટલાલ લાલચંદ. ૧ શા. મોહનલાલ છોટાલાલ. ૧ શા. મુલકચંદ દલીચંદ. ૧ શા. સાંકળચંદ મફતલાલ. ૧ શા. ફકીરચંદ મગનલાલ, ૧ શા. ઉમેદરામ કાલીદાસ. ૧ શા. માણેકલાલ ચુનીલાલ. ૧ શેઠ. સરદારમલ બાપુદન. ૧ શા. કેશવલાલ બેચરદાસ. ૧ શા. નાથાલાલ જેઠાભાઈ ૧ સા. મનસુખરામ ગુલાબચંદ. ૧ શા. નેમચંદ દેવચંદ. ૧ શા. નાનાસા ડાહ્યાભાઈ ૧ શા. ડાહ્યાભાઈ દલસુખરામ, Page #552 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ જે. ગ, ૧ મેતા. માવજી ધરમસી. ગીંગણી. ૧ શા. સુંદર છે. પ્રેમજી. ગુંદા. ૧ શા. મેહનલાલ દોલતરામ. અમરેલી. ૧ ૪. વીરચંદ છવાભાઈ. અલીઆવાડા, ૧ શા. આણંદજી સેમચંદ. - આ આદર. ૧ શા બાપુલાલ કારાચંદ. ૧ શા. કેશવજી પરસોતમ. ચીડ. ૧ વિશાશ્રીમાલીસંધ સમસ્ત. ચીતલ. ૧ જેનસાળા, છત્રાસા. ઇચલકરંજી. ૧ શા. રેતીચંદ ડુંગરસી. જામનગર, ૧૧ શા. કસ્તુરચંદ. કશળચંદ. જામનગર, [ પ શેઠ, લાલજી રામજી. ૧ માસ્તર જેઠાલાલ ત્રીકમજી. ૧ બાઈ મણ શા. વિરછની ધર્મપત્ની. ૧ વકીલ. ચુનીલાલ ચત્રભુજ , ૧ માસ્તર. સુખલાલ. રવજી ઝીંઝુવાડા. ઉનાવા. ૧ શા. વાડીલાલ મગનલાલ, ઉપલેટા. ૧ શા. મંગળદાસ ઘેલુચંદ. ૧ શેઠ. છગનલાલ ભાઈચંદ, ઉમતા. - એ. ૧ શા. રૂપચંદ ઝવેર એકર. ૧ શા, નાનચંદ નિહાલચંદ. એકલેરા. ડભોઈ. ૧ શ્રીમદ્ આત્મારામજી જૈન પાઠશાળા. ૧ શા. શિવજી. જુંજાભાઈ તળાજા. ૧ શા. કેશવલાલ ઉમેદચંદ. તાસગામ. ૧ શા. મણીલાલ ઉજમસી. કરકથલ. ૧ બાબુ લીલાધર કાલીદાસ. કલકત્તા. ૧ માંડવીઆ. છગનલાલ અમરસી. કોલકી. ખ ૧ જૈન લાઇબ્રેરી. દાઠા.. ૧ રા. રા. કોઠારી ધરમચંદ, ચેલ છે. દીદર. ૧ વેરા હેમચંદ મયાચંદ.” ૧ શા. મેહનલાલ રૂપચંદ” ૧ પટવા રળીયાતરામ દેવવચંદ દેણપ. ૧. શ્રી. કર્ષરવિજયલાયબ્રેરી ખંભાત. ખેડા. ૧ શેઠ. રતનચંદ હરગોવનદાસ ૧ શા. બેચરદાસ કુબેરદાસ ૧ ભાવસાર દામોદર વિઠલદાસ. ૧ શા. સાંકળચંદ કેવળદાસ, ૧ ભાવસાર. પરસેતમ હરજીવન. ૧ શા. મોહનલાલ છોટાલાલ. ૧ શા. રણછોડદાસ ઘેલાભાઈ. ધર્મજ ૧ શા. હીરાચંદ. બરદાસ. ૧ શા. શંકરલાલ ફુલચંદ. ૧ પટેલ. તળસીભાઈ હાથીભાઈ. ૧ શા. નરોતમ પુંજાભાઈ. Page #553 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થએલા ગ્રાહકના નામનું લીસ્ટ. પર૧ ૧–શા બુલાખીદાસ અમરચંદ *| 1શા મણીલાલ મગનલાલ બેરાઈ બોરસદ ૧ શા. કીશોરચંદ વીરચંદ.. ૧ પટેલ. ફુલાભાઈ. જીવાભાઈ. ૧ મેતા. દામજી ભીમજી ધારગણું ધોરાજી. ૧ શા. ગોકળછ હંસરાજ. ૧ માજની. સીરાજ. સોમજી. ૧ શા. મંગળજી. જસરાજ. ૧ શા. લાલચંદ વીરજી. ૨ શા. મુલજીભાઈ જેચંદ. ૧ મારવાડી. શોભાગચંદ. મુળચંદ. ૧ શા. રૂપચંદ. તલકચંદ. ૧ શા. મુળચંદ. અભેચંદ. ઈજનેર • ૧ શા. કાનજી સુંદર છે. ૪-શા કરશી કુંવરજી ૧–શા નગીનદાસ લખમીચંદ ૧–શા નાનચંદ પીતામ્બર ૧–દેવચંદ લલુભાઈ ૧-હેમચંદ રવચંદ ૧હેમચંદ પીતામ્બરદાસ ૧ન્સા બુહાલ સહસમલ બી આવર G નડીઆદ, ૧-ઝવેરી ચંદુલાલ ગોકળદાસ-સબરજીસ્ટર ૧ શ્રીસંધ સમસ્ત નવાગામ, ૧-શ્રી જૈનજ્ઞાન પ્રસારક વાચનાલય ની પાણી ભાણવડ, ૧સા ખુશાલચંદ ગવરધન ૧-સા ભીમજી મનજી. ૧-ભગત વલભદાસ દેવરામ ૧ન્સા પ્રેમચંદ કચરાણી ૧સા વસનજી નથુભાઈ ૧ શ્રી જૈનશાળા ૧–રા ડાહ્યાભાઈ ભીમજી ભેળગામમાં નાકર મજેવડી મતીરાળા માંગરોળ માતર મુજપુર મુદ્રા મુંબઈ ૧ શ્રી રવિન્ય જૈન પાઠશાળા પચ્છેગામ 1શા દેવજી રાજાણી પડાણ ૧–વસા વાસણુછ દાદર પાટણવાવ ૧-વસા મેઘજી ડાહ્યા ૧ભણશાલી માધવજી નથુ પાનેલી મોટી ૧ શ્રી તપગચ્છ સંધ ૧-સા રાયચંદ દેવરાજ ૧સા મોતીચંદ નથુભાઈ ૧-શેઠ સુંદરજી પ્રેમજીએ ૧–પારી પ્રેમચંદ કેવળચંદ પાલણપુર ૧–શ્રી જૈન વિદ્યોતેજક સભા” ૧–મેતા વાલુભાઈ લવજી” ૧–સા મોતીચંદ લીલાધર પીપરીઆપેટલાદ. ૧શા છગનલાલ ખીમચંદ ૧–શા ફતેચંદ જોઈતાદાસ 1શા વાડીલાલ કીલાભાઈ –શા ત્રીભોવન મુલજી ૧-વેરા વસરાજ જેઠા ૨૦–શેઠ મકનજી કાનજી ૧-સા ખીમચંદ બેચર ૧-સા દલસુખ જમનાદાસ ૧-શા પ્રેમચંદ જેઠાભાઈ ૧–શા મગનલાલ વીરચંદ ૧-ળા તલકચંદ ગોબર માટી ખાવડી, ૧-ખાવડીના ભંડાર ખાતે –શા રતનશી લાધા ૧–શા વેલજી મેઘજી –શા હીરજી ઠાકરસી મેટી મારડ, ૧-વેરા ભુરાભાઈ દેવજી Page #554 -------------------------------------------------------------------------- ________________ પરર વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જે. THE CH 1 ૧-ખેતા બાષાભાઈ માવજી ૧–મેતા જાવન રૂગનાર્થ ૧–ાશી સામ જગજીવન ૧–શ્રીસંધ–માટી–મારડ લ ૧–ચાશી ચુનીલાલ માણેકચંદ વ ૧–શા વાઘજી કમળશી ૧–વેરા જણા સુંદરજી – વારા ભાવા વાળા ૧-ફુલચંદ ખેરચંદ ૧-૨ા ા દેવચંદ કલ્યાણુજી લીમડી વઢવાણુ વણુથલી વડાદરા વલાદ વેરાવળ શ ૧-માં હીરજી નાગજી ૧-શા ગાપાળજી દયાળ ૧-વિશા શ્રીમાળી સંધસમસ્ત સ. ૧ પરિખ. મુળજી..શવજી. ૧ શ્રી તપાસ ધ. ૧ મેતા કીલાભાઇ. ચુનીલાલ, ૧ શ્રીયુત. સંધ સમસ્ત ૧ શા. પ્રેમચંદ ડાઘાભાઈ - શીવા શીહાર શેડુભાર સરદારગઢ સરધાર. સાણું. સીદસર. હડમતી પાછળથી માહકો થયેલ તે સ્વકારેલ નથી કારણકે ગ્રન્થની કિંમત રૂ. ત્રણથી આછે પોસાય તેમ નથી, છતાં પણુ જે વખતે હૈંડખીલ બહાર પાડેલ તે વખતેજ જે જે ગ્રાહકો ના આરા આવેલ તેજ સ્વીકારેલ છે. સાહિત્ય પ્રકાશક મંડળ– જામનગર. Page #555 -------------------------------------------------------------------------- ________________ पहेला, धीजा थने त्रीजा नागना श्लोकानी अक्षरानुक्रमणिका. २ २३५ २ ५१७ २ ५१७ ३ ११३ ه श्लोकोनु आदि पद . भाग-पृष्ट | श्लोकोनुं आदि पद अजानन्माहात्म्य अंसस्थली चिकुरक बुकिंत। १-४ | अजामूत्रं च तद्विष्ठा अंहःसंहतिभूधरे २१६४ अजीर्णप्रभवा रोगी अकरुणत्वमकारण १३३८ अज्ञः सुखमाराध्यः अकर्तव्यं न कर्तव्य १४४६ अज्ञातकं फलमशोधि अकलितपरस्वरूप १ ३३७ अज्ञातशास्त्रसद्भाव अकारणं यस्य च ३१०३ अज्ञानं खलु कष्टं अकिंचनाः काश्चन १ ६६ अज्ञानतिमिरान्धानाम् अकुलीनः कुलीनः स्यात् २ ५१ अज्ञानधूमान्धित अच्छसाध्यं मनसो ३ १०९ अज्ञानाद्रितटे कचित् अज्ञानाहिमहामन्त्रं अकृतबोधसुदिव्य १ अज्ञानाहिमहामन्त्रं अकृत्वा प्राणिनां हिंसां २ २५२ अर्डमुह नयणा अक्षतान दौकयेद्योऽत्र १ १६ अणुरपि मणिः माण अक्षुद्रो रूपसोम्यो । १४७७ अतः सिञ्चन्तितं पुण्यं . अगस्तितुल्याश्च घृताधि १ ३१७ अतिकुपिता अपि मुर्जना अग्निहोत्रं वने वासः १२१५ अतितप्तं पानीयं अङ्कस्थाने भवेद्धर्म १ ४४४ अतिदानादलिबद्धो अङ्गन चङ्गन गणो अति मलिने कर्तव्ये अङ्गभनिनमिः __३ ३५० अतियत्नगृहीतोऽपि अङ्गारकर्मादिकमुग्र अतुलसुखनिधानं अष्ठमानमपि यः अत्थिरेण थिरो ऑष्ठेषु यवैर्भाग्य | अत्यम्बुपानतो م س ३३०० १९७२ مہمہمہ وسع نہ . مه مه يم م م १४२७ م مه ३ ३३५ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ७७ ब्याभ्यानसासित्य - ने. wwwam-awwwwwwwwwwwwwwwwww अत्यम्बुपानाद्विषमा ३ ३५४ । अनेन सुचिरं पुरा ३ ४९२ अत्युग्ररूपं यतिपालनीय १ ६३ | अन्तर्गत महाशल्यं । अथ मर्त्यलोकमेत्य १ ३६१ | अन्तर्गतं महाशस्य अदत्तं नादत्ते कृत २ १७१ | अन्तर्मत्सरिणां बहिः १ २८४ अदृष्टार्थेऽनुधावन्तः १ ४८१ अन्तर्मलिनदेहेन १४०२ अदेवदेवौ कुगुरुं २ १६२ | अन्तस्तत्वं मनः अद्य कष्टानि नष्टानि १ ३० | अन्धा एव धनान्धाः २ ४०९ अद्वारतुङ्गकुडये ३ १५८ अन्धे तमसि मज्जामः २१३२ अधः करोषि रत्नानि २ २०९ अन्धो अन्धपरं णितो १४८८ अधिगतपरमार्थान्पण्डितान् १ १२३ अन्नवस्त्रसुवर्णानि ३ ३०५ अधीतिनोर्चादिकृते १२९२ अन्नाशने स्यात्परमाणु २ ३५७ अधीतिमात्रेण फलन्ति १ २९३ अन्यत्र देवे विगतस्वरूपा १ ६३ अधीत्य चतुरो वेदान् अन्यत्र देवे विगत २ ३५ अधीत्य शास्त्राणि १ ३०८ अन्यदीयमविचिन्त्य २ ३१२ अधृष्यभावेन मृगारि अन्यस्माल्लब्धपदो १३९० अध्ययनमित्रसङ्ग ३ ३२७ अन्यानि शास्त्राणि ३ ४३८ अनध्ययनविद्वांसो १ ३८ अन्यायमर्थभाजां २३९६ अनभ्यासे विषं शास्त्र अपकारिण्यपि प्रायः . १ १८७ अनर्थदण्डाद्विरतिं अनवस्थितचित्तानां १ ३५० अपथ्यसेवको रोगी १२८२ अनादिसंसारपयोधि अपदो द्रगामी ३ ३०० अनामिकान्त्यरेखायाः ३ ३२९ | अपराजितमंत्रोऽयं १ २७ अनार्येऽपि वसन् देशे १ ४० | अपरीक्षितं न कर्तव्यं १ ४३५ अनिषिध्याक्षसन्दोह .३ ७४ | अपरीक्षितं न कर्त्तव्यं ३ १८४ अनुकुरुतः खलमुजना १ १५७ | अपवित्रः पवित्रः स्या अनुद्गमोत्पादन २ ४५ / अपवित्रः पवित्रो वा १ २७ अनुभूतः श्रुतो दृष्टा ३ ३४० अपवित्रः पवित्रो वा सर्वा १ २७ अनुमन्ता विशसिता अपहारो हयवारण ३ ३४६ अनुरक्तःशुचिर्दक्षो ३ ३५६ | अपसरणमेव शरणं ३ २९४ अनेकषेति प्रगुणेन २ १८६ | अपि चण्डानिलोद्धृत ३ ४७० ३ २३ Page #557 -------------------------------------------------------------------------- ________________ Raisin मनुमणि . પર૫ ३१ अपि रोगादिभि अपि सुतपसामाशावल्ली विल्ला अपुत्रस्य गृहं शून्यं अपुली कप्पतरु अब्धिर्न तृप्यति अभव्यजीवो वचनं अभिनवसेवकविनयैः अभूदम्भोराशेः सह अमीभिरष्टादशभि अमुष्मिन्नुयाने विहग अमृतानि यथान्दस्य अमृतैः किमहं सिक्तः अमेध्यत्वादभक्ष्यत्वान् अमेध्यमध्ये कीटस्य अमोघा वासरे विद्युत अम्भोरुहमये स्नात्वा अयशः प्राप्यते येन अयाचनकशीलानां अयि त्यक्तासि कस्तूरि अरिहन्त नमुक्कारो जीवं अरिहंत नमुक्कारो धन्नाणं अरेखं बहुरेखं वा . अकर्पासयोर्मूलं अर्थग्रहणे न तथा अर्था न सन्ति न च अर्थानामर्जने दुःख अर्थानामीशिषे त्वं वय अर्थार्थी जीवलोकोऽयं अथिनो धनप्राप्य ३ ४८३ | अर्धाङ्गलपरीमाण २ ३०४ ३ ४५३ | ३ ४५३ | अर्हच्चारित्रमाधुर्य ३ २५१ | अहत्प्रणीतक्रति अर्हन्तो भगवन्त इन्द्र महिताः२ ४ अहमित्यक्षरं ब्रह्म १ २७ २ १८५ अलकाश्च खलाश्चैव . १ ३६८ १ ३६३ अलङ्कारोऽप्यलङ्कर्तु २ २१७ १ ३६६ अलङ्घयत्वाजनैरन्यैः । १ १२२ १ ४२ अलब्धदुग्धादिरसो २ १८५ ३ २९५ अलसो मन्दबुद्धिश्च ३ २८ । १ ४२ अलिप्तो निश्चयेनात्मा १ ८६ १ ३० अलीक एव त्वद्भावो २ ८२ २ ४८८ अलीकवाक्योद्भव २ २७८ २ ९४ अवंशपतितो राजा २४१० ३ ३४८ अवन्ति ये जनकसमा ३३०८ अवश्यं यातारश्चिरतर १२६२ १ ४७३ | अवसरपठिता वाणी २ १६० १ ५७ | अविकारिणमपि सजन । ? ३८१ ३ २१७ , अविद्यातिमिरध्वंसे १ ६ | अविवेकात्पुनर्मत्स्य ३ ६४ १ ७ | अविशुद्धं ह्यपवित्रं । २२३८ ३ ३२९ | अवैति तत्वं सदसत्व २ १८३ ३ ४२८ | अवैतु शास्त्राणि नरो २ १८५ १ ३७० अव्यये व्ययमायाति २ ४०४ अव्रती कितवः स्तेन: १३१६ २ ३९६ अशोकवृक्षः सुरपुष्प १ ४३ २ ५८ | अश्नाति यः संस्कुरुते २ २५५ २ ३९३ अश्नाति यो मांसमसौ २ २४८ १ ६० अश्वमेधसहस्रं च २१४२ Page #558 -------------------------------------------------------------------------- ________________ પરક ❤❤❤ अष्टमी चाष्टकर्मान्ता अष्टादशपुराणेषु असंहिताभिर्हस्वाभि असज्जनः सज्जन असत्यता निष्ठुरता असत्यमप्रत्ययमूल असम्भाव्यं न वक्तव्यं असिजीवी मषीजीवी अ ठाणे पडिया असुभृतां वधमाचरति अस्तते दिवानाथे अस्तीति नित्यः कुरुते अस्थिरो हृदये चित्रा अस्थिन वसति रुद्रश्च अस्मान् विचित्रवपुष अस्मिन् व्रते यद् बहु अस्मिन् योगे तु सर्पेण अस्मिन्हृदन्तः स्फुरति व्याभ्यानसांडित्यसंग्रह - भाग 3 . एफ एय २ ८९ | अहिंसा सर्वजीवेषु २ १०८ | अहितविहितप्रीतिः प्रीतं ३ ३३३ | अहिमाण विसोय १ २०४ | अहीवेगं तदिठीए २ ४५३ | अहो खलभुजङ्गस्य २ २७९ | अहो गुणानां प्राप्त्यर्थ १२९० अहो दुर्लभलाभो मे १ ३१५ अहो नु कष्टं सततं १ २१७ अहो प्रकृतिसादृश्यं २ २६४ | अहो मर्त्यतया तौल्य २ २३६ | अहो राहुः कथं क्रूरश्चन्द्रं ३९ | अहो व्यसनविध्वस्तै २ १ ७६ | अहो सति जगत्पूज्ये २ २४६ अहो सात्विकमूर्धन्यो ११९४ | अहो सुसदृशी वृत्ति आ ७२ २ ३ ४२८ | आकारैरिङ्गितै १७ आकारैरिङ्गितैर्गत्या १ ११८ आकालिकरणोत्पाते ३ ३३१ | आकाशतः पतितमेत्य २ १९७ आकाशेऽपि चिराय अस्यत्युचैः शकलितवपुः अस्वेदौ पाटलो लिट अस्यां सखे बधिरलोक अहह कर्मकरीयति अहं महानसायातः अहिंसा परमो धर्मः अहिंसा प्रथमं पुष्पं अहिंसा सत्यमस्तेयं त्यागो अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्य २ अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्या १ अहिंसा सत्यवचन २ २ २ २६५ आकृष्टुं मुग्धमीनान् ३ ३०८ | आक्रोशितोऽपि सुजनो न ९७ | आखुभ्यः किं खलै २ ८१ आख्यायिकानुरागी १४२० आगासे गंगसो उव्व ८२ | आजन्मसिद्धं कौटिल्यं १३९ आजन्मोपार्जितं द्रव्यं ८२ | आजीविकादि विविधाति २ ९३ १ २७७ २ २२१ २ ६२ १ ३३५ १ १६३ १ ३० २ ४०३ १ ३४७ १ ४६१. १ ३८० १ २९१ - १ ४८२ १ ४० १ ३४६ ३ १४२ १ ४२८ १ २९ १ ४९९ २ २२६ १ २३१ १ १५८ १ ३३६ २ १९० २ ६२ १ ३३४ ३ ३२ १ २७४ Page #559 -------------------------------------------------------------------------- ________________ ---! -q आजीविकार्थमिह यद्यति आजीवितं जीव आज्ञाभङ्गो नरेन्द्राणां आज्ञावर्त्तिषु मण्डलेषु आज्यं प्राज्यं स्व आणा तव आणा आताम्रायतलोचनाभि आत्मन्येवात्मनः कुर्यात् आत्मप्रशंसा परदोष आत्मबोधो नवः पाशो आत्मानं कुपथेन आदरं लभते लोके आदरं लभते लोको आदाननिक्षेपविधे Àાકાની અક્ષરાનુક્રમણિકા, आपद्गतं हससि आपातमा रमणीय आप्तोपज्ञमनुल्लङ्घय आबद्धकृत्रिम सटा आमे च वमनं प्रोक्तं १ २६९ | आमे सदृशगन्ध ३ ४७९ | आयव्ययमनालोच्य १ ४३४ | आयाते च तिरोहितो १ १५ आयाद नियुञ्जीत ३ : ४५ आयासशतलभ्यस्य १ ३०५ आयुर्गलत्याशु न पाप आयुर्दीर्घतरं वपुर्वर आयुष्कं यदि सागरोपम १ ७१ १ ५०५ २ ३ ४५ आरम्भाणां निवृत्ति ७ आराधितो वा गुणवान् १ ४२८ ८७ आरूढः शुभ्रमिभं आरोग्यबुद्धिविनयो २ ३८६ आरोग्य यो निर्मलबोधि ४६ आर्तव्रतस्वरज्ञा आदाय मांसमखिलं आदाय सम्यक्त्वमिदं आदावेव महाबलै आदित्यचन्द्रहरिशङ्कर आदिप्रभोरनिशमंसतटी १ Eat att आनंदाय न कस्य आनृशंस्यं क्षमा आपत्स्वेव हि महतां आपदामापतन्तीनां -~-~~ २ २२८ १७ २ ४४४ ३ ८३ २ आर्ता देवान् नमस्यन्ति आलस्यं स्थिरतामुपैति आलस्येन हता विद्या आलिङ्गिताः परैर्यान्ति आवर्ती दक्षिणे भागे ३ ४९२ | आवर्तकर्णा धनिनः २ ४४१ ३ ८८ आषाढशुक्लपक्षे २ ८१ आसतां गुणिनस्तावद् १ ११५ आस्तामौपाधिको दोषः २ ४७५ आस्तां सचेतसां सङ्घः' आहार नीहारविधि ३ ८४ आहारभोज कुरुते १ ४८२ आहारवर्ग सुलभे २ २१२ इ ३ ३५४ इच्छास्ति चेन्मुक्तिपदं एफए ३ ३५४ २ ४४८ ३६६ २ ४४७ २ ४४१ २ १० २ १०० १ १९ १ ४५८ १ २६५ ३ ३४४ ३ २९ २ १८ ३ ३२२ २ ४०८ २ ३९१ २८ २९४ ३ ३२९ ३ ३३८ १६३ १ १९९ १ १९९ १ ४४ २५६ ७० २ ४९१ Page #560 -------------------------------------------------------------------------- ________________ પર૮ व्यायानसाहित्य- माने. १३८२ इडया सश्चरन् वायुः इत्थं मिथ्यापथकथनया इत्यायुद्धतसोपहासवचसः इत्युक्तो विश्वसृजा इत्येवमादिप्रचुर इदमपटुकपाटं जर्जरः इदमीदृग्गुणोपेतं । इन्दुः प्रयास्यति विन इन्द्रियाणि पशून् इभतुरगशतैः प्रयान्तु इयरजण संसणाए इयराण चकुराण इष्टं दृष्ट्वा स्वर्ण इह भवति सप्तरक्त इह लोकविधीन्कुरुते इह सम्पद्विनाशाय इह सरसि सहर्ष इहामुत्र च वैराय ईश्वरो व्याघ्रपृष्ठः १ १७ १ ७८ २ २३४ २४७६ १४१२ २ ९३ . १ ३३७ ११८८ १३७० १४०६ १३६८ ११८८ २११ १३०२ or or orat.ror xmm xxx m - १२०९ ३ ३२६ उदकचन्दनतन्दुल १२२३ उदीरयिष्यसि स्वान्ता १२२८ उदुम्बरं भवेन्मांसं उदेति सविता रक्तो २ ६५ उद्भासिताखिलखलस्य उद्यतं शस्त्रमालोक्य उन्नतं पदमवाप्य उपकारमेव तनुते उपकारिणि विश्रब्धे उपकारिण्यपि सुजने उपकारोऽपि नीचानां उपकृतिसाहसिकतया उपचरितव्याः सन्तो ३ ३३९ उपदेशो न दातव्यो उपदेष्टुं च वक्तुं च २ २७६ उपविश पुत्रममाङ्के १ ३९३ | उपसर्गाः क्षयं यान्ति २३०३ उपाध्यायश्च वैद्यश्च । ३ ३३४ उप्पण विमण नाणो | उभौ श्वेतौ पक्षौ चरति ३ ३३१ उम्मगदेओ निहवो उरगग्रस्तार्धतनुर्भेको १ २७३ उरोविशालो धनधान्य १ ३१८ उर्वशीगर्भसंभूतो १३८७ उल्लङ्घ्यन्ते च यावन्त्यो १ ३१ उलूककाकमार्जार . ३ ६१ उल्कापातसहोदरं ३ २१९ उल्लसन्मनसः सत्य १ २२६ उष्णकाले जलं दद्या ७४ - २ २०८ १३०८ १ ३६० २४५७ ३ ३०१ २२१३ mm or ३ १८५ 1 mr उक्तं सामुद्रिके शास्त्रे उचितमनुचितं वा उच्चारयस्यनुदिनं न उच्चैरध्ययनं पुरातन उज्वलगुणमभ्युदितं उत्पद्योत्तमदेवेषु उत्तिष्ठन्ति निजासनाउत्पन्नपरितापस्य उत्सूत्रोच्चयमूचुषः سد لم २३०५ س ३ ६१ Page #561 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય ભાગના લેકની અક્ષરાનુક્રમણિકા ५२ उस्मृत्तभासियाणं उस्सूत्त मायरंतवि १३०२/ एवं शमरसोल्लास २ २१९/ एषा यदादिम जिनस्य एसो मङ्गल निलओ १/३७८ एहि गच्छ पतोत्तिष्ठ | एहि स्वागतमाविशा ल ऊर्णा नैषदधाति नापि ऋजुरेष पक्षवानिति ऋणमन्यदपि प्रायो ऋतूनामिन्द्रियार्थाना Mrma nand ल ल * * ๙ ๙ ๙ १ २८४३३५२ २ ९४ एअं जम्भस्स फलं एकं ब्रह्मास्त्रमादाय एकं हि चक्षुरमल सह एकतश्चतुरो वेदान् एकरात्रं स्थितिमे एकं हन्यान्न वा हन्या एकःखलोऽपि यदि नाम एकाग्रमनसा ध्याता . एकान्तभासो यः कापि एकान्ते तु न लीयन्ते एकापि कला सुकला एके तुम्बा व्रतिकरगताः एकैकमक्षविषय एकोऽहं नास्तिमेकश्चि एको हि दोषो गुण एगो सुगुरु एगोवि एण: क्रीडति सूकरच एतद्रहस्यं परम एतैस्तीर्थमहापुण्यं एभिर्गुणौधैः परिवर्जिता एवं करोमीति कृतप्रतिज्ञो एवं चरित्रस्य चरित्र एवं नाशक्षणे सर्व एवमेव न हि जीव्यते १ ४६० ऐरावणेनैव सुरेन्द्र ओ | ओकारं विन्दुसंयुक्तं ओतुः पयः पश्यति | औ २०५ औचित्यमेकमेकत्र २ २४४ १ ५९ कठ्यां चोलपट तनौ सित | कट्वम्ललवणे २ १९४ कण्टकेनापि विद्धस्य ३ १५८ कण्टको दारुखण्डं च १ ४३८ कण्ठे गद्गदता स्वेदो | कथमुत्पद्यते धर्मः २ १५७ कदा किल भविष्यन्ति १ २११ कदाचिन्नातङ्कः कुपित ३ ८१ कन्थाखण्डमिदं । १४ कपिलानां सहस्रं तु २ ४०२ कपिलानां सहस्राणि २ २२१ कमलाकररत्नाकर १ ३९६ कमलिनि मलिनी १७४ कमले कमले नित्यं २) २६० करेश्लाघ्यस्त्यागः शिरसि १२१९ करोति दोषं न तमत्र २ २७८ करोति विरति धन्यो २ ४८ कर्णामृतं सूक्तिरसं १/ २९ कणे चामरचारु । १ ३९० कर्तव्यं जिनवन्दनं ๙ ๖ ๙ ๙ ๙ ๙ ๙ ๙ * * * 53 2 MANNown mwwNN * mour aor:42Roma * * * * ๙ ๙ ๙ १४७५ Page #562 -------------------------------------------------------------------------- ________________ પત્રક વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ . १ ३३७ ११३८० ४२७ कर्तव्या देवपूजा कर्तुस्तथा कारयितुः कर्माणि गाढव गतानि कर्माणि समिधः क्रोधा कर्माष्टकविनिर्मुक्तं कर्माहिकीलनीमन्त्रः कलहकलभविन्ध्यः कलहमातनुते मदिरा कलाकलापसम्पन्ना कलाः सप्ताशयाः कल्पोर्वीरुहसन्तति कल्याणमस्तु कल्याणमूर्तेस्तेजांसि कवयः परितुष्यन्ति कश्चित्काननकुन्जरस्व कश्चिद् ग्रामीण एकं कश्चिनृजन्ममासादे कश्चिन्मत्वेष्ट देवीं कषायमुक्तं कथितं कषायसङ्गः सहते कषाया यस्य नोच्छिन्ना कषायैरुपवासैश्च कष्टं नष्टदिशां नृणां । कष्टत्व कष्टे समचेतसो ये कस्त्वं भद्र खलेश्वरो कष्टोपार्जितमत्र कस्यादेशात् क्षपयति कस्याश्चिच्छेवलिन्या काकः पक्षबलेन भूपति काकचेष्टा वकध्यानं काकः पद्मवने काकस्य गात्रं यदि काके शौचं द्यूतकारेषु ४४५ २०५ ३३४ २१६ १४५ २४५७ ३ ४८९ wwwArrrMMMMMM Namrom wwwmar mrd १ ४७६ काके शौचं द्यूतकारेषु १ १०८ का खलेन सहस्पर्धा २ ४९० काचः काञ्चनसंसर्गा २ १३२ काचिद्रालुकवन्मही १ २७ कान्तारभूमिः रुहमोलि २ ५१ कापुरुषः कुकुरश्च । कामरोगमदोन्मत्ता २ २६९/ काया हंसविना नदी १५८ कारणात्मियतामेति | ४३० कारागृहाद्वहु, ४७० कारुण्यकेलीकलितां ५२७ कारुण्येन हता वध | ४८१/ कार्यः सम्पदि नानन्दः १ १८४| कार्या कार्याय कस्मैचित् ३ ८९/ कार्योपयोगकाले १ १९२/ कालज्ञानविदां वरो २ ५२/ कालुष्यं जनयन् जडस्य ३ २५४ कावो या जाइमा वित्ती २ ४९| काव्यशास्त्रविनोदेन २ ४९ काष्ठमध्ये यथा वह्नि २ ६७ काष्ठे च काष्ठेऽन्तरता ४४१ किं कुर्मः कस्य वा ब्रूमो २२९/ किं कुलेन विशालेन १ ६४ किं कुलेनोपदिष्टेन १ ३८७ किं कृतेन हि यत्र त्वं ३ ४५३ किं केकीव शिखण्डमण्डित किं चान्यैः सुकुलाचारै किं चित्रं यदि राज किं जन्मना च महता ३ २६ कि जापहोमनियमै १९९ किं दिङ्मोहमिताः १९४/ किं बाललीलाकलितो ४३४/ किं भावी नारकोऽहं raranwwwdam onwarma १ ७२ २ ४७५ १२५ १. ३५८ ३ ४३९ २ ४२७ ३ २२. १२८२ ३ ३०४ २ ३८८ १ ४४९ १ १८१ २ २४२ १ २२६ Page #563 -------------------------------------------------------------------------- ________________ १ ५०० पानमधो मुखस्य १२९०/ कूपे पानमधो मुख स्य २ २४३. कूपे स्यादधमं स्नानं ६५ ه ه ه ه م Wr nrnar Marararhama ww 0 ત્રણેય ભાગના કેની અક્ષરાનુક્રમણિકા. ૫૩૧ v e ----- - - - - किंभाषितेन बहुना किं मोदसे पण्डितनाम ४९४ किं लिङ्गवेषग्रहणैः किं लोकसत्कृति कृतमोहास्त्रवैफल्यं किं वा परेण बहुना कृतं मयामुत्र हितं किं वा मुधाहं बहुधा कृते वर्षसहस्रण कृत्वा पापसहस्राणि किं वेदैः स्मृतिभिः किं सोवि जणणिजाओ कृपानदीमहातीरे किं हारैः किमु कऋणैः कृमिकुलचितं लाला कृमिकुल.चितं लाला किमरण्यैरदान्तस्य १ ५७ किमरण्यैरदान्तस्य कृशः काणः खजः किमिष्टमन्नं खर कृषिवाणिज्यगोरक्षा किरियाफडाडोवं कृष्णं कृत्स्नमशस्तं ३४६ किवि कुलकम्ममि केचित्काव्यकलाकलाप कीटोऽपि सुमनःसङ्गा ९० केतकीकुसुमं भृङ्गः कुकर्म जालैः कुविकल्प केदारपाल्यां गेहे वा कुक्षौ युवत्याः कृमयो केदारे यजलं पीत्वा कुग्गहगहठाहिआणं केयूरा न विभूषयंति कुचैलिनं दन्तमलाव . कोऽतिभारः समर्थानां कुतीथिकानां च कुदे कोपस्य सङ्गाद्वरमग्नि २२० ३३६ कोपस्य सङ्गाद्वर ३९७ कुन्ददन्तो भवेद्भोगी | कोलाहले काककुलस्य ३. २९५ कुर्याद्वर्षसहस्रन्तु कुर्वते स्वमुखेनैव कोऽहं कस्मिन्कथ कुर्वन्त उच्चैर्द्विविधं कौटिल्यकोट्या पर ३०७ कुर्वन्ति देवा अपि २ २ १४४ कारल्याच कौशल्यमुच्चैर्जिनशा ३७ कुर्वन्ति ये ज्ञानपदस्य कौशेयं कृमिजं कुर्वन्ति संख्यां भवि क्रमेण शैलः सलिलेन कुर्वन्तु भव्या भुवि क्रीडन्माणवकाङ्कि कुलं विश्वलाध्यं वपु ४२३ क्रीडाभूः सुकृतस्य २१०० कुलीनाः सुलभाः प्रायः ३ ९क्रीडोद्यानमविद्यानां. २४२६ कुसग्गे जइ ओस ४८८ क्रूराश्चण्डाश्च १३१४ कुसङ्गलीला हतसङ्गशीलाः १२१९ क्रोधः स्याद्यदि सप्त कुसुम्भकुङ्कुमीभाव २ १३७ क्रोधानिनिर्वापणवारिवाहो २ ४९१ कुहुपूर्णेन्दुसङ्क्रान्ति २८९ क्रोधाहिदंशे मणिमन्त्र २ ४९७ wwwwwwwwwwM MOww mmल लw more م ° ه ...२/१६० م ع . م | ४५१ م ه ت १४२ م Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. १/२१९ ' m e २३९१ ४०५ ३९५ ४५ १ ३२९ १/४९८ १ ३७ * क्लेशाय विस्तराः सर्वे २) ४२४ गता ये पूज्यत्वं प्रकृति कचिज्झिल्लीनादः २ १९७ गतार्थसार्थस्य वरं क पिशुनस्य गतिः ३६५ गतार्थसार्थस्य वरं क यामः कुत्र तिष्ठामः। गतावदि दीनावुपू क्षणं कर्णामृतं मूते गते तस्मिन् भानो त्रिभुवन क्षणशः कणशश्चैव गत्वा गत्वा निवर्तन्ते क्षन्तव्यो मन्द(उपोद्घातपहेलां)२ गन्धाबुवर्ष बहुवर्ण क्षमयामि सर्वान्सत्वान् गन्धेराव्या जगति क्षमातुल्यं (जन्मचरित्रमा) २ | गर्भ विलीन वरमत्र क्षमा दमो दया दानं १ गर्भेऽशुचौ कृमिकुलै. क्षमापुष्पस्रज धर्म गर्भो यथा दोहद् क्षितितलशयन वा प्रान्त १ ११८ गवादीनां पयोन्येयुः क्षुत्क्षामः किल कोऽपि गवाशिनां वै स गिरः क्षेत्र वास्तु धनं धान्यं । गाढं श्लिष्यति दूरतो क्षेत्रेषु नो वपसि गात्रं कण्टक सङ्कट क्षेत्रेषु सस्यमति भक्ष्य गात्रं ते मलिनं तथा क्षोभपलायनभङ्ग गायद्गन्धर्वनृत्यत् गिरिमृत्स्नां धनं पश्यत खण्डः पुनरपि पूर्णः २४७७| गीतशास्त्रविनोदेन खद्योतो द्योतते तावद् १ ३९३ गीभिर्गुरूणां परुषा . खरो द्वादश जन्मानि १ ३१३ गुणवज्जनसंसर्गा खजूरालीढमङ्गं ४२७) गुणवन्तः क्लिश्यन्ते खलः सक्रियमाणो १३६९/ गुणवान् सुचिरस्थायी खलानां कण्टकानां च १ ३४६ गुणहीणा जे पुरिसा खलानां धनुषां चापि १ ३६८/ गुणाः कुर्वन्ति दूतत्वं खलेन धनमत्तेन २४०४ गुणाः सर्वत्र पूज्यन्ते खल्वाटः स्थूलवपुः ११ ३५९/ गुणा गुणज्ञेषु गुणीभवन्ति खुहा तण्हाय सीउण्हं २ ६१ गुणानचन्ति जन्तूनां खे धर्मचक्र च..राः सपाद १ ४५ गुणानामेव दौरात्म्याद् गुणा यत्र न पूज्यन्ते गजाश्वैर्भूपभवनं श ९६) गुणांस्तवाश्रित्य । ठाणंधरैर्लब्धिधरैः २ १६१ गुणिनः समीपवर्ती । गायन्ति नापशब्दं २९१/ गुणिनां निर्गुणानांच * * * * ~~~~~ २३१ ~~ १/१२६ १/ १६२ १/ १७१ १/ १८१ १/१६२ ११७९ १ १८१ १ १७१ १ २६३ १ २१० Page #565 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય ભાગના શ્લેાકેાની અક્ષરાનુક્રમણિકા 171 गुणिनि गुणज्ञो गुणिनोऽपि हि सीदन्ति गुणगुणं वेत्ति न वेत्ति गुणेन स्पृहणीयः गुणगौरवमायाति गुरवमायान्ति गुणैर्विहीनोऽपि जना गुरुभणिया गुणै सर्वज्ञकल्पोऽपि गुणो गुणान्तरापेक्षी गुरवो यत्र पूज्यन्ते गुरुआ न गणन्ति गुणे गुरुविना को नह गुडूच्यपामार्गfas गुणगुणं वेत्ति गुरूपदेशः श्रुतिमण्डनानि द्धिं विना भक्षयतो गृहं सुहृत्पुत्रकलत्र गृहादिकर्माणि विहाय गृहे गृहे सन्ति सुता गृहे चैवोत्तमं स्नानं गेहीवरं नैव कुशील ~~~ गोपृष्ठतरु गुरुणा विद्यया विद्वान् गुरोरधीताखिल गोभूमिकन्या परकूट गोरसं माषमध्ये वास्तु विप्रा गोशतादपि गोक्षीरं गौरवाय गुणा एव गौरीतनुर्नयनमायत गौरी नखरसादृश्य ग्रामं निशायां खर १ १) १८४ | ग्रामान्तरे विहित १७१ ग्रामादि नष्टादि धनं १९२ ग्राभारामादिमोहाय १६३ ग्रीष्म हेमन्तिकान्मासा २१० १६४ घनघनाघनकान्ति १२६६ > १ ३ ३ १८३ ४७८ घृष्टं घरं पुनरपि पृष्टे ने क प्राणकर्णकरपाद १८३ घातकचानुमन्ता च २ ४४७ १ १७६ च २ ६७ वि वि आहारे २८ चविष्णुमतिविष्णु २१६ चक्री त्रिशूल न हरो १ ४६ चक्रे मयाऽसत्खपि काम ७० चक्षुर्दद्यान्मनो दद्या २ ४३४ चक्षुः स्नेहेन सौभाग्यं १७ चण्ड्रस्य पुत्रहीनस्य १४५ चतुर्दश्यान्तथाष्टम्या : ९५ चतुर्वेद्यपि यो भूत्वा २२०] चत्वारः प्रहरावान्ति ३९७ चंदनं शीतलं लोके ३१६ चन्द्रः किं स न यत् २५१ चन्द्रोपमानाः कृत सच्च ३ ४३७ चर्मचक्षुर्भृतः सर्वे २ १४३ चलेच मेरुः प्रचतु - २७५ चातुर्मास्ये तु सम्प्राप्ते चारित्रं स्थिरतारूप ३१३| ४२४ चारुता परदाराथ घ ३०५| ३१५' १८१ १ ३७८ चिंतइ जइकज्जाई चारुप्रियोऽन्यदारार्थी चितं रागादिभिः किष्ट चित्तं विशुध्यति ४४८ २ ४४ ९५ ५९ ܗ ܘ ܘ 433 ३११ २ २५४ २ ४७८ ९६ २ ३१३ ror m ६० १ Um २८ ३०२ १० ६० www ३ ३३१ १३१५ २ ८९ - १३१४ १४४३ १ १ १ ६५ १ ४७९ ४२८ २३८ ७८ २०३ ४७ ४०२ ३ २५२ १ ४७८ २१६ ५०१ Page #566 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. wwwand चूताङ्करकवल ه لع चित्तं शमादिभिः १ ५८ जना घनाश्च वाचाला: चित्तमन्तर्गतन्दुष्टं १ २१६/ जनेषु गृहणत्सु । चित्तायतं धातुबद्धं ३ १४३ जनोऽत्र यो ज्ञानरथाधि २४९३ चित्ताहादि व्यसनविमुखः १ १५२/ जं तंवसि पुजसि १ ३०५ चित्ते परिणतं यस्य १ ९३ जन्त्विन्द्रियालमिद १४९९ चितां प्रज्वलितां दृष्ट्वा ३४४ जन्मस्थानं न खलु चिरायुरारोग्यसुरूप २ २४७ जपन्ति ये नमस्कार २॥ २१७ जयणाइ वट्टमाणो चेतः साईतरं वचः १ १५४/ जयणा य धम्मजणणी . २.४१ चेतःपशुमशुभपथं ३. १५८ जलं गलनवस्त्रेण २ १३८ चेतोऽर्थये मयि ११६ | जलेन वस्त्रपूतेन चेद्वान्छसीदमयितुं ४९० / जलेन वस्त्रपूतेन २१८ चैतन्यं विषभक्षणा २५०/जले विष्णुः स्थले चिष्णु २ ९४ चौरश्चौरार्यको मन्त्री २ ३०७/ जल्पितेन बहुधा किमत्र चौरादिदायादतनूज ४९९/जह कोविवेसारत्तो २ १७९ |जह सिढिल मसुइ छठेणं भत्तेणं अपाण | जहा अग्गिसिहा दित्ता छत्र तामरस धनू जहा तुलाए तोले छत्राकारं नरेन्द्राणां जहा दुखं भरे छायां प्रकुर्वन्ति नमन्ति जहा भुयाहि तरिउं छिद्राणां निकटे बासो जाड्यं धियो हरति छिन्नमूलो यथा वृक्षो जाडयं हीमति गण्यते छिन्नः स निशितैः जाताः कति नहि सुख ३ ४५० जातिर्यातु रसातलं छेदश्चन्दनचूत जानन्ति केचिन्न तु जानाति यजीवति १ ४४७ जं वीर जिणस्स जिओ १ ३०३ जानाति येन सर्व ज इ जिणमयं जानामि क्षणभङ्गरं ३ ४५४ जइ ते लिङ्गपमाणं जगगुरुजिणस्स वयणं जानीयात्प्रेषणे भृत्यान् ३ २१५ जगत्रयाधार कृपावतार जानुनी मांसलस्निग्धे जगद्धांधारः स गुरु | जानेऽस्ति संयमतपोभि जडात्मको धारणया २९२/ जायेत यस्य हरणं जनयन्त्यर्जने दुःखं २ ३९५/ जावज्जीवमविस्सामो . له الله ہ mur marrm ہ لله ع س २३९० ہ ہ س mrarwa سه سه مه سه له ३४७ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ -- ५०० ५०६ ४९४ ५६ २ जिनशासनाव तं स सनाव तो ૨ ૪૮૮ २, ५०० २ ४९५ ४९७ ४८८ ४९५ ત્રણેય ભાગના કલેકેની અક્ષરાનુક્રમણિકા. -- -- ------ - - --- --- जिणआणा भङ्गभयं १३०२/ ज्ञानं च संसारसमुद्र जिण आग विचयन्ता ३ ४७६/ ज्ञानं जनानामपवर्ग जिणपूामुणिदाणं १४७४/ ज्ञानं तृतीयं पुरुषस्य जिणवयणवियत्तु २ १८० | ज्ञानं पठन्तीह च पाठ जिणवरआणाभङ्ग | ज्ञानं भवारण्यदवानलाभ जिणसासणस्ससारो १ ३१ ज्ञान यत्र.पर:सरं जितेन्द्रियः सर्वहितो १४१ ज्ञानं विनान्धा भववारि जिनप्रणीते शुभधर्म २. १६३ ज्ञानं सदाराधयतां ४७४ ज्ञानं स्यात्कुमतान्ध जिनेश्वरक्रमयुगभक्ति १०२ ज्ञानं हि यानं त्वपवर्ग जिनो दाता जिनो भोक्ता ४२ ज्ञानं हि रूपं परमं जिनोदिते वचसि ११०७/ ज्ञानं हि लोके परमं जिह्मो लोकः कथयति १ ३६६ ज्ञानं हृषीकोग्रतुरङ्ग जिहादूषितसत्पात्रः १] ४०४/ ज्ञानक्रियासमावेश जिह्वानेत्रकपोलानां ३, ४३२ ज्ञानदर्शनचन्द्रार्क जिह्वाया छेदनं नास्ति ३ ७१ ज्ञानदुग्धं विनश्येत जिलैकैव सतामुभे २ २८० ज्ञानप्रदीपे शलभी जीअं मरणेण समं | ४७६ ज्ञानस्य दानं खलु जीओ सुवनभूमी १ ३६ ज्ञानस्यदाने भुवि . जीवनग्रहणे १४०२ ज्ञानस्य दानं भुवि यैः जीवनाशनमनेकधा २) ३१२) ज्ञानस्य नानाविधपुस्त जीवरक्ताशयमुरो ४३१] ज्ञानस्य लब्ध्वा विबुधा जीवाण्डं मधु सम्भूतं २/ २७१] ज्ञानाख्ययानाधिगता। जीवादितत्वेषु मुसं २ ३६ ज्ञानाख्यसूर्यस्य जीवान् हन्ति हरि . ३ २२० ज्ञानाधिकरहरहः । जीवान्नां यत्र नभो २/ २२७ ज्ञानाप्तितोद्रव्यमुपाजे जीवास्त्रसस्थावरभेद ४३ ज्ञानार्णवे येऽत्र कृत जे निचमपमत्ता ८४/ ज्ञानी क्रियापरः शान्तो जैनो धर्मः प्रकटविभवः १४२३ ज्ञेयावभासिनी पूर्व जो वारवेइ पडिमं १ १४ ज्वरस्य प्रथमोत्थाने जो गिहकुडंबसामी २/ २२० ज्वालाभिःशलभा जलै जो गुण इल एकमेगं १ ३२ ट जो न कुणइ तुहआणं १ ३०६ टकच्छेदे नमे दुःखं । ज्ञानं कर्ममहीध्रभेद २ ५०१, टाल्यां वीक्ष्य ततो MwwwxAANMMMMMMMM ब १०० ___ ७६ ४९८ २ ५०३ २ ५११ २ ५०८ २ ५०८ २४८८ २ ४९२ ४९२ ४९५ ३०७ ४३३ ३५० २२४ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ એ. m سه م ع ण सयं ण परं को वा له ه م سه س م २०० س له س ۷ १४७ ३२४ س س wwwarm ranmmwaonr ww ccccc www com مہ ام ام ه م ه ه م ه ه ہ ام م و م ww 000 م س ع سے مہ م | तरङ्गतरलां लक्ष्मी ३०३/ तरुमूलादिषु निहितं । तस्याग्निर्जलमर्गवः तस्थौ हस्त च कोर तस्योपरि तिलं ज्ञेयं तस्स न हवई ता जइ इमं पि ताण कहं जिणधम्म | तानीन्द्रियाण्यविकलानि तालणा तज्जणा तावच्चन्द्रबलं ततो तावत् प्रीतिर्भवेल्लोके तावत् प्रीतिर्भवेल्लोके तावदत्र पुरुषा तावद्गर्जन्ति मण्डूकाः . तावन्नरो भवति तास्तु वाचः सभायोग्या १ ३६१ तिमिरारिस्तमो हन्ति २) २६८ तिर्यक्त्वं भजतु ४३९ तिर्यग्लोके चन्द्रमुख्याः २ ५२ तिलसर्षपमात्रं तु. १ १२४ तिष्ठञ्जलेऽतिविमले २४६ तीक्ष्णा नारुन्तुदा बुद्धिः ११०७ तीर्थकराणामधुना २०. तीर्ण जीर्ण पटोरं २ ५५/ तीर्थकरेभ्यो गतराग ७८ तीर्थाभिषेककरणा १ ५५ तीर्थाभिषेकवशतः ९६ तीर्थेषु चेत्क्षयमुपैति १३३ तीर्थेषु शुध्यति जलैः १०३. तुङ्गात्मनां तुगतराः ३ १३१ तुच्छं पत्रफलं १७१ तुम्बीफलं जलान्त २ ४९९ तुल्यवर्णच्छदैः س و ہ तं रूबं जत्थगुणा तइयाहिमाण अहमा त एव धन्या यशसां तक्रवसांतृणकपर तक्षकस्य विषं दन्ते तच्चारित्रं न कि सेवे तत्कर्म यन्न बन्धाय तत्तत्कारकपारतव्य तत्र ज्वरा दश द्वौच तत्र धाम्नि वसेद्गृह तत्र स्थाने स्थिता तथा च यत्किंचिदहं तथ्यं पथ्यं सहेतु प्रिय तदनु च गणकचिकित्सिक तदिह दूषणमङ्गिगणस्य तदेकान्तग्रहावेश तदुःखम पि नो दुखं तद्वक्ता सदसि ब्रवीतु तनूद्भवं मांसमदन तनूभृतां नियततपो तनोति धर्म विधुनोति तन्नो नागपतेर्भुजंग तपश्चतुर्थादि विधाय तपश्शीलसमायुक्त तपः श्रुतयमज्ञान तपोनौ जीवकुण्डस्थे तपोज़पाधःस्वफलाय तप्ताङ्गारसमा नारी तमभिलषति सिद्धि तमो धुनीते कुरुते ع م م س ک م ہ سر م س مہ م ४९७ ہ १४९७ ہ ہ ہ ہ سع له ३ ९७ Page #569 -------------------------------------------------------------------------- ________________ 珍忙欣改欣律 ત્રણે ભાગના શ્લોકોની અક્ષાનુક્રમણિકા. पुत्रा तुष्यन्ति भोजनैर्विमा तूल्लघवो मूढा तृणानि भूमिरुदक तृषा शुष्यत्यास्ये ते गतास्ते गमिष्यन्ति तेजोमयोऽपि पूज्योऽपि ते धत्तुरतरुं वपन्ति ये पितुर्भक्ताः सत्पुरुषाः परार्थ तेषां च देहोद्भुतरूप तेषां मुखे जलौकास्तु तेषां सर्वाः श्रियः पञ्च तैरात्मा सुपवित्रितो तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं तैश्चन्द्रे लिखितं तोयेनेव सरः श्रियेव त्यक्तेन तेनोदधिना त्यक्तेऽपि वित्ते त्यक्त्वा कुटुम्बवासन्तु त्यक्त्वापि निजप्राणान् त्यक्त्वा मौक्तिकसंहति त्यजति च गुणान्सुदूरं त्यजति शौचमिति त्यजतु तपसे चक्रं त्यजेदेकं कुलस्यार्थे त्रयः स्थानं न मुञ्चति त्राणाशक्तेरापदि त्रिधा स्त्रियः स्वसृजननी त्रिलोककालत्रयसम्भवा त्रिवर्गसंसाधनमन्तरेण त्रैकाल्यं जिन पूजनं त्रैकाल्यं द्रव्यषट्कं त्रैलोक्यमेतहूभि यहं गृहद्वार ए १५६) त्वं राजा वयमप्युपासित ९२ त्वत्तः सुदुष्प्रापमिदं ६१ त्वामव्ययं विभुमचिंत्य ८६ त्वामामनन्ति मुनयः २८ त्वां त्वत्फलभूतान् ४११ ८७ थद्घो छिडपेही ४७३ १५९ दक्षिणमंग पुंसः ४४ २ २७६ दोविज्ञानशास्त्रार्थो दग्दग्धं पुनरपि २८ ४६६ दग्धसावकुलावली १ ४८२ दग्धोग्निनाक्रोधमयेन ४६६ दत्तं न दानं परिशीलितं दत्तमिष्टं तपस्तप्तं ५० | दत्ते महत्त्वमृद्धादि ददति तावदमी विषयाः ५६ ददाति दुःखं बहुधा १ ३८६ ददातु दानं बहुधा ३९२ दधातु धर्म दशधा दधिदूर्वाक्षतपल्लव ४४८ ४५१] ३९१| २ २६८ दन्तसोहणमाइस्स २७७ ४७२ १८५ ४८० | १०४ १८३ १ ४२१ १ ४७६ २ ४० १ ३ १ थ १२० ३१६ दन्तिदन्तसमानं हि दन्तीन्द्रदन्तदलनेक दन्तोच्छिष्टं वर्जनीयं दमो दया ध्यानमहिंसनं दम्भविकारः पुरतो दयादमध्यानतपोव्रता दयादयितया शून्ये दयाम्भसा कृतस्नानः दयालवो मधुरमपैशुनं दर्शनाद् दुरितं हन्ति दशकान्तर्नवास्तित्व શ ३ २ પ है ३ ५६ २ १ و س م ३ ३१४ ३ ३५५ १११८ ११८६. १४ .९५ ५१. १ ११७ १८६ १८४ १८४ : ३२० २२१ ६०. १७८ ८१ २३४ २० १ ३६२ १८३ ९७ १ २३ १ १०४ १५ ४३८ Page #570 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૩ જો. ww***~~~~~~~~~~~~~~~~~~~ १ | ५९ | दुःखिनः काकजङ्घाः ३ २९८ दुःखे दुःख । धिकान् ३७९ दुःखेन शुध्यति मशी ५०४ दुःपालशीलं परिपा ४४१ दुरतमिध्यात्वतमो ૫૩૮ दशभिर्भोजितैर्विप्रै दशमपरिच्छेदोयं दह्यमानाः सुतीत्रेण दानं गुणो गुणशतै २ दानं भोगस्तथा नाशः २ दानं वित्तादृतं वाचः (उपोद्घात) २ १२ दुर्जनः कालकूटं च दानमौचित्य विज्ञानं दानश्रुतध्यानतपो ४४७ दुर्जनः परिहर्तव्यो १०० दुर्जनः परिहर्तव्यो १९४ दुर्जनः सुजनो न स्यात् १४६ दुर्जन जनसन्तप्तो १४७ दुर्जनवचनाङ्गारै ४४२ दुर्जनं प्रथमं वन्दे ४४९ दुर्जनवदनविनिर्गत १४ दुर्जनेन समं सख्यं ९९ दुर्जनो दोष नाद ते ३१७ दुर्जनो नार्जवं याति ४०७ दुभेदस्फुरदुग्रकुग्रह २८१ दुर्लभं संस्कृतं वाक्यं ८३ ३८८ दुर्वा राशनसमृद्ध ४२१ दुर्व्वत्तसङ्गतिरनर्थ ४३२ दुष्टः कर्मविपाक ३४५ दुष्टाष्टकर्ममल २४३ दुष्टो यो विदधाति ५१ दुःखप्ने देवगुरून् ३२२ दूतो वाचिकविस्मारी २ २७२ दूरादुच्छ्रिता गराई १२ दूरे विशाले जन ४२० दूषणं मतिरुनैति ३२७ दूषयन्ति दुराचारा ९४ ६श्यन्ते वहवः कलासु ५२७ दृष्टं किमपि लोकऽस्मिन् ३९६| दृष्टः शबः प्रवासे दृष्टः श्रुतोवा १ २४९ दानार्थिनो मधुकरा दानी स यः स्वल्प दाने तपसि शौर्ये दायादाः स्पृहयन्ति दाराः परभवकारा दारिद्द दोहग्गं कुजाइ दारिदौर्भाग्य दारिद्र्यशीलोsपि दारिद्र्यात्पुरुषस्य दासत्वं विषयप्रभो दासत्वमेति वितनोति दास्यत्येषैव किन्तु दिने दिने मन्जुल दिवा निरीक्ष्य वक्तव्यं दिव्य चूतरसं पीत्वा दीक्षित ब्राह्मणश्चैव दीक्षोल्वणगुणग्राम दीनक्षपणोन्मत्त दीन मधुकरे वेगः दीनो दधार धुरन्धर दीपों हन्ति तमः स्तोमं दी कार्ये नाडी पर दीपेत मार्यमाणस्य दीर्घायुर्भवत्तवान् दुःखं वरं चैव वरं दुःखानि यान्यत्र कुयोनि २ ३ १ १ १ २ १ १ १ १ ( जन्मचरित्र) ३ | ३३३ ४७५ १ ४९९ ६४ २ १८० १ ३३५ ३३३ १ ४३३ २ २१० १ ११६ १ ११६ ३५५ ३३६ १ १ ३३४ १ १५७ १ ३३४ २३० १७ ७८ ४१२ ४९३ ५०० ३४० ३४८ १ ३२५ ४०१ ४६ १ ३८१ १ ३७९ १ ७३ ५२५ ३२१ ३१९ Page #571 -------------------------------------------------------------------------- ________________ * * * mm * or ३२६ ३४५/ धतूरकण्टक फल Tm ३९७ ४९५/ २ * * * * * * * * * * * * १९ ४२४ ત્રણે ભાગના લોકેની અક્ષરાનુક્રમણિકા. ૫૯ मन्न्न्न्न्न्न न्न्नन्न्नन्सarदृष्टाः स्वमा ये ३ ३४३/ द्राक्षा म्लानमुखी जाता २१५७ दृष्टान्तयुक्ति २ १६२द्वात्रिंशद्दशनो राजा दृष्ट्वा जनं व्रजसि ११२७६ द्वारपरिघस्य शयन, दृष्टिपूतं न्यसेत्पादं १३७ द्वौ हस्तौ द्वौ च पादौ २०८ देवं श्रेणिकवत् प्रपूजय ४७५ देवतत्वे गुरुतत्वे | धणधन्नपेसवग्गे देवताशुपदेशोत्थो देवस्य प्रतिमाया देवानामग्रतः कृत्वा | धनधान्यप्रयोगेषु धनं तावदसुलभं ३९५ देवः स वः शिवमसौ देवमानुष्यतिर्यक्षु धनमपि परदत्तं | धनवृद्धिरन्त्रकम्पे ३१४ देवयात्राविवाहेषु देवार्चनादिविधिना ९० धनाशया खलीकारः | धनेन हीनोऽपि धनी देवार्थव्ययतो यथारुचि શ ૨૨ देवेषु देवोऽस्तु निरञ्जनो धनेषु धान्येषु हलेषु । देवेहिं दाणवेहिं ४०२ धन्यस्त्वं निर्धनोऽप्येवं देवो जिनो जिनमतं. धन्यः स मुग्धमतिरप्यु देहे विमुह्य कुरुषे ४९१ १ २९७ धन्यानां गिरिकन्दरेषु दैवं रुष्टं चपेटां किं धन्यानामिह धर्मकर्म दैवखातं च वदन धन्याः केप्यनधीतिनोऽपि १ २९९ दोषः सर्वगुणाकरस्य धन्या भारत वर्ष १/४४९ दोषप्लुषे पुण्यपुषे धरान्तःस्थं तरोर्मूल दोषाकरोऽपि कुटिलो धमै जागरयत्ययं २१६४ दोषालोकननिपुणाः धर्मकामधनसौख्य २ ३१४ दोषेषु स्वयमेव धर्मद्रुमस्यास्तमलस्य दोषो गुणाय गुणिनां ૨. ર૪૭ धर्मध्वंसे क्रियालोपे २. १४३ धूततोऽपि कुपितो धर्म ध्वस्तदयो यशो १ ४१६ धूतदेवनरतस्य द्यूतनाशितधनो गता ३ ३४२ २३१३/धर्मरतः समधातुर्यः 320/धर्मस्य फलमिच्छन्ति १.४४६ द्यूतनाशितसमस्त श४४३ द्यूतपोषी निजद्वेषी २४५३/ धर्मादधिगतैश्वयों द्रव्यपूजोचिता १४०८ द्रव्यस्तवात्मा धनसाधनो द्रव्यादिसाफल्यमतुल्य २) १७० धनैर्विमुक्तस्य नरस Marnar mr ornar.rrm mmmmmwwwNNNN श २६) धर्माधर्मविचारणा २४३२/ धर्मारम्भेऽप्यसतां २१२२/ धर्मार्थ यस्य वित्तेहा Page #572 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. س ع م धर्मार्थकाममोक्षाणां धर्मार्थकामव्यवहार धर्मार्थकामहीनस्य धमा दुःखदवानलस्य धो महामङ्गलमङ्ग धर्मो यशो नयो दाक्ष्यं धवलयति समग्रं चन्द्रमा धिगागमैर्माद्यसि रज्जय धूमं पयोधरपदं धृष्टो दुष्टोऽपि पापिष्ठो धैर्य यस्य पिता क्षमा م * * * * ध्यानं पुष्पं तपः १४४३/ न ज्ञानदानं भुवि यैः २) ५१० २ ५०० न ज्ञानदानं भुवि यो २ ४०० नटोऽपि दद्याद्गणको ३ ४४२ १ ४२५/ न तथा रिपुर्न शस्त्रं . २ ३०४ ४२० न तथा शशी न सलिलं २ १५२ १५७/ न दारुभिर्वतिरपां २ ४३४ १९० न देवं नादेवं न गुरु १४८३ २९६ न देवतीर्थन परा २) ४५० ३९० न देवं नादेवं न ३६२/ न देवपूजा न च पात्र २ १० ५७ न देवराजस्य न ३. ४७० २ ८१ नद्यः पयोधि नयिनं १२६७/ न धातोविज्ञानं । ३ ४४३ ३ ३३५/ न धयमानो भजति २ १८१ २८ न ध्यानं नैव च स्नानं २/२४६ ७७ न नव्यं पुस्तकं श्रेष्ठं १ ३३९ न निष्ठुरं कटुक न परं फलति हि ४१२ ३०७ न बान्धवस्वजन १०३ २५४/ न ब्रूते परदूषणं परगुणं २ ४७ न भाविधभैरविधि ४६ नमस्कारसमो मन्त्रः ३ ४३२ न मुखेनोद्गिरत्यूर्व २४५ नम्रत्वेनोन्नमन्तः परगुण १ ९१/ नयतोऽभीप्सितं . ३ ४७२ नयनाञ्चलैः सकोप ७४ न यान्ति दास्यं न दरिद्र । । ५२/ नरकसङ्गमनं सुख । २२६७ । ५३ नरस्यात्यन्तिके कार्य । ३ ११/ न रागिणः कचन न रोष १ १०६ ३ १३३ न रात्रिने दिनं नोच्चं २ ४०० २ ४९७ न लाति यः स्थितपतितादिकं १ १०३ २/४८८ नवकारहक अवरवर ध्रुवाप्रमादैभववारिधौ ध्वजवज्राकुंशच्छत्र ध्वस्तोऽन्यमन्त्रैः परमेष्ठि ध्वान्तं दिनेशोरि ध्वान्तध्वंसपरः कलं न न करोति नाम रोषं न कापि सिद्धिर्न च ते न कुर्वते कलिलव न कोपो न लोभो नखनेत्रमलं वक्रे न गङ्गा न च केदारो न गोप्यं कापि नारोप्यं ननेऽपि शुलिनि न ग्राह्याणि न देयानि न चक्रनाथस्य न न च राजभयं न च न चोरहाय नच न जातु कामः कामा न ज्ञानतुल्यं किल महानतुल्यं भुवि * - * W * * * wwwwwwwwwww * * * * Page #573 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગેના કેની અક્ષરાનુક્રમણિકા. ૫૪૧ १) ८४ २ १३३ ૨૨ ३४७ ९७ ४५४ ४८४ २ ४३९ ३ ३२ ३ ३२४ नवब्रह्मसुधाकुण्ड श ९९ नाहं पुदगलभावानां नवापि तत्त्वानि विचा .१ ६४ नाहं स्वर्गफलोपभोग न विकाराय विश्वस्यो ९७ निचंकालप्पमत्तेणं न विना परवादेन ३३३ निच्छय ओमिच्छती न विस्मृतं नो पतितं १७१/ निजकर्मकरणदक्षः न विना मधुमासेन २१५ निजगुणक्षयरूप न वेत्ति यो यस्य १९१ निजभार्याया हरणे न व्याघ्रः क्षुधयातुरो ४१५ निजमनोमणिभाजन न शब्दशास्त्राभिरतस्य ६७निज्झरणनीरपाणं नश्यत्तन्द्रो भुवन १५१ नित्यं छेदस्तृणानां . न श्राव्यः कुस्वप्नो ३, ३४२ नित्यमित्रसमं देहं न स्त्री त्यजति रक्ताक्षं ३ ३३० नित्यशुच्यात्मताख्याति न स्नानमाचरेत् १ ४९५/ निद्राछेदसखेदबान्धव न स्वादु नौषधमिदं २ ३१७ निद्रा मूलमनर्थानां न हन्ति योऽन्यान्स ९८ निन्यानि लोहशङ्खल न हि जन्मनि ज्येष्ठत्वं ११८० निन्द्येन मांसखण्डेन न हि मे पर्वता भारा. ३६७ निन्येन वागविषयेण न हीनो धनहीनोऽपि । ९निपतितो वदते नाकृता प्राणिनां हिंसा २ १०९ निमिषं निमिषार्द्ध नाजीक्किाप्रणयिनी १२७२ निरक्षरे वीक्ष्य महा नात्मा न पुण्यन्न भवो २ १० निमीलनाय पद्मानां नादो विना ज्ञानमुपै २ १८ निम्नं गच्छति निम्नगेव नानातरुमसवसौरभ ३. ७८ निरस्तभूषोऽपि यथा नानाप्रकारैः परितः २ ४९४ निरस्थन्नालीकं नानाविधव्यसनधूलि ८३ निर्गुणलोकप्रणतः नान्तकस्य प्रियः कश्चित् ४४४ निदैतः करटी हयो नाभूम भूमिपतयः ४७७/ निर्दयत्वमहङ्कार नाभ्युत्थानक्रमो यत्र ३ ६५ निद्रव्यो ह्रियमेति नानं सुसिक्तोऽपि ददाति २२२ निर्धनत्वं धनं येषां नारायणश्रेणिक १७ निर्ममो निरहङ्कारो नालिकेरसमाकारा १ १५६ निर्मलं स्फाटिकस्येव नाश्चर्यमेतदधुना २२१२ निर्मायखलजिहाग्रं नास्तिके शकुना ३ ४४९ निर्वाहार्थिनमुज्झितं नाहं काको महाराज १४३३ निविवेक नर नारी anwarm warrm wwwmarwarm war worrar Mrromarwarrrrrr m Murar orrordarmanwrman १ ३९४ २, ४४२ ३२९ ४०४ | ३५७ | ४२४ २ ४१० २, ४०७ १ ६० । ३८ ४४८ ४०३ २॥ २२५ ६५ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ निवसन्नपि सममितरै निवृत्तलोकव्यवहार निवेद्य सत्वेष्वपदोष निशान्त्ययघटिका निश्चयव्यवहारौ निश्शेषकल्याणविधौ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. 77 (--~~ १ | १७२ | नैवास्वाद्यरसायनस्य ५३ | नैवाहुतिर्न च स्नानं २३२ नोच्चैर्वाच्यमवश्यं नोदकक्लिन्नगात्रोऽपि नोदकमपि पातव्यं नो दुःकर्मप्रयासो नो निर्धूतविषं पिवन्नपि बन्धना नो मन्ये नो मृत्तिका नैवजलं नोर्ध्वजानुचिरं तिष्ठे नौरेषा भववारि नौरेषा भववारिधौ न्यस्तं यथा मूर्ध्नि न्यस्ता मुक्तिपथस्य न्यायनिर्णीतसारत्वात् २ ३ १ ३४१ ४३० ४९ १ ५०० निःशेष पापमलबाधन निषिद्धमप्या चरणीय निष्कारणं यः प्रपलायते ३ ३१५ ४७३ ३ ३१५ १ ५१८ १ १९१ २ | ४३० १ ३४६ ४६२ १९६ १ ४०५ २ ४४३ निष्कारणं सम्मिलिता निष्कासिताविरतियोषिति १ निष्ठुरकुठारघातैः निष्पेषोऽस्थिचयस्य निःसङ्गोऽपि मुन निःसारस्य पदार्थस्य निःस्वं सोदरकं निरीक्ष्य २ निःस्वोऽपि सङ्गतः साधु १ समृद्धमपि सेव नीचस्यापि चिरं चटूनि नीचाः शरीरसौख्यार्थ नीचोच्चादिविवेकनाश नीरतीर्थे तटस्थश्वेदङ्ग नीरसान्यपि रोचते नीलिकां वापयेदस्तु नीली क्षेत्रं वपेद्यस्तु नृणाम्मृत्युरपि श्रेयान् १ २०१ नेत्रानन्दकरी भवोदधि नेत्रोन्मीलिविकाशभाव नेन्द्रियाणि न वा रूपं नैकचक्रो रथो याति नैर्मल्यं वपुषस्तवास्ति नैव भाग्यं विना विद्या २ १५६ नैवात्मनो विनाशं २३३ २ २७४ १ २० १ १९ २ १७३ १ ४३८ २ २१३ १ ३८७ १ १ १५६ ३३९ ३ ३१४ १ १८६ प पकणकुले बसन्तो पक्षपातो न मे वीरे पक्षविकलच पक्षी पङ्कान्वयमपि सरसिज पञ्चप्रकारे परमेष्ठि पञ्चमी चाष्टमी षष्ठी पञ्चमी वेदिनी ख्याता |पञ्चविधाभिगमोसौ पञ्चाधिकाविंशति पञ्चाप्येवं महादोषान् पश्चाश्रवाद्विरमणं पठकः पाठकश्चैव पठति पाठयते पठता पठतो नास्ति मूर्खत्वं पठ पुत्र किमालस्य पठितेनापि मर्तव्यं पडिवन्नमसगाहं १२११ २३८ १ ३६० १ ५८ २३८ ५८ १ ३७२ ३ | ४५४ ५७ २६ १ २० १६५ ३ ७६ १ | २२९ १ १२१ २ - १ | २१८ १ ३९ २ ४०१ १९८१ ३७ ३ | ४२८ ३ | ४३३ १ MY N १ mr mr ६ ४८ २७२ ४१ ३०८ w २०१२० ५०९ २६ २२ २५१ ४७८ Page #575 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગના કલેકેની અક્ષરાનુક્રમણિકા. ૫૪૩ ३१४८६ ૨૨૨ ३१५ ३८७ ३०६ पण्याजीवस्तु कश्चित् पतितोऽपि राहुवदने पत्नी प्रेमवती सुतः पद्मपत्रसमा जिह्वा पद्मं पद्मा परित्यज्य पद्माकरं दिनकरो पद्मालयाराधन पयो युतं शर्करया परकाव्यैः कवित्वं परजनमनःपीडाक्रीडा परदारपरद्रोह परदाररतस्यापि परपरितापनकुतुकी परपरिवादः पर्षदि परपरिवादे मूकः परमभावफलावलि परमाणोरपि परं परं पुण्यं परं श्रेया परवादेदशवदनः परविघ्नेन सन्तोषं परविघ्नेन सन्तोष परस्यापदि जायन्ते परान्नं प्राप्य दुर्बुद्धे परापवादेन मुखं परिग्रहं चेद्व्यजहा परिग्रहंद्विविधं परिग्रहं सन्तनुते . परिग्रहात्स्वीकृतधर्म परीक्षा सर्वशास्त्रेषु परीषहानो सहसे न परीषहा यत्र सदैव परोपकारमवणाः परोपकाराय फलन्ति परिग्रहेणापियुता. Mmmar naamar momorrorama Momonamomorrowomamarwronour १/३८५ | परोपकारोऽस्ति तपो १७७ पलादिनो नास्ति ४२६ पलाशबीजमर्कस्य पल्यङ्कमासंदिक पल्योपमसहस्रन्तु ३४ पल्ले महइ महल्ले कुम्भं ४१ पल्ले महइ महल्ले कुम्भंसाहेइ २ ४२ पल्ले महइ महल्ले कुम्भे सोहेइ २ ४२ पवणेण पडागा इव पश्य लक्ष्मण पंपायां पश्य सत्सङ्गमाहात्म्य पाठामूलं विनिष्पिष्य ३ ४२८ पाण्डित्यमेतद्देव हि पाणौ ताम्रघटी कुशः पातितोऽपि कराघात पातु वो निकषग्रावा पात्रं प्रदाता शुभवस्तु पात्रमपात्रीकुरुते पानानपुष्पादिक पापं लुम्पति दुर्गति दल १ १४२ पापकर्तः परस्यार्थे पापध्वंसिनि निष्कामे १ ३१५ पापर्द्धिस्तनुमद्वधो पायखिणेण पावइ १२५६ पारदारिकचोराणा २२७७ पारापते मेघरथो पार्थिवः शुकनासः स्या ३३७ पावाणं च खलु पाषाणेषु यथा हेम । १२५१ पाषाणो भिद्यते टकै १४०४ पासत्थाई वन्दमाणस्स पित्तं राजा शरत्काले ३ ३५२ | पिता माता भ्राता प्रिय १ ६९ | पिता योगाभ्यासो २ ५४ W mrem womendomorrowrondonomoratmaram room wnxnv%2.2M. 20 | १७३ |४०४ vvworry 2250004020m ५१७ १२१७ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ વ્યાખ્યાનસાહત્યસંગ્રહ ભાગ જે, ३) १६० २३१२ ३ ३१३ ४०५ ३६५ ३४१ २/२६८ २७० ४४२ १५७ arn पितृणां देवतादीनां २ २७४ | पैशाचिकमाख्यानं पित्रादयोऽपि वंच्यन्ते १४६२ | पैशुनं कटुकमश्रवा . पिवति यो मदिरामथ २ २६७ पोतकी पिङ्गला काको पिवन्ति नद्यः स्वयमेव १८९ पोतोदुस्तरवारि पिशुनः खलु सुजनानां ३६५ पौषमासे निराहारा पिशुनजनदूषिता १ ११६ | प्रकट्मपि न संवृणोति पिष्टान्नमशुभं सर्वे ३ ३२१ | प्रकारैरादिमैः पीठी प्रक्षालनेन क्षिति प्रकाशिताशेषनिजास्य पीडा न दुःखं न परा २ १७० प्रकृतिखलत्वादसतां पीड्यन्ते जन्तवो येन १४९५ प्रक्षालयन्तं जनपापपy पीतं यत्र हिमं पयः १ ३७१ प्रचुरदोषकरीमिह पीत्वा ज्ञानामृतंभुक्त्वा १ ७९ प्रचुरदोषकरी मदिरा पीयूषधारामिव दाम्भिकाः १ |२२० प्रच्छन्ना यमदूता पीयूषमसमुद्रोत्थं |४८७ | प्रच्छादयति दुरात्मा पुंसो निजमनोमोह प्रतिग्रहरता ये च पुत्रदा करभे रेखा | प्रतिसूर्यदशेनोल्का पुत्रः स्यादिति दुःखितः ३ प्रत्यक्षतो न भगवा पुत्रो मे भ्राता में ४४९ प्रत्यर्थी प्रशमस्य पुद्गलैःपुद्गलास्तृप्ति प्रत्युत्थाति समेति नौति पुरः स्थितानिवोधि | प्रत्यूषसं वीक्ष्य पुरीष पुरा दत्ता तु या विद्या ३ २५ प्रथमवयसि पीतं तोय पुष्णासि यं देहमघा ३४८७ प्रथमे नार्जिता विद्या पुष्पाधर्चा तदाज्ञा च प्रदानं प्रच्छन्नं गृह पूगीफलानि पात्राणि १८५ प्रदीप्ते भुवने यूद्वत् पूजायशः श्रीमुख प्रपूरितश्चमलवैर्यथा पूतं धाम निजं कुलं प्रबोधयन्तो भविका पूतिपङ्कमयेऽत्यर्थ ३०८ प्रभविष्णुस्त्वमेकोऽपि पूतिश्रुतिः श्वेव रते १०७ प्रभासं पुष्करं गङ्गा पूर्णे तटाके वृषितस्स प्रमाणीकृत्य शास्त्राणि पूर्व नवाङ्गंनवभिः | प्रमाणीकृत्य शास्त्राणि पूर्वमनिष्टं दृष्ट्वा | प्रमादः परमद्वेषी पूर्वे भवेऽकारि मया प्रमादस्य महाहेश्च पृथिव्यो त्रीणि रत्नानि २ १५६ | प्रमोदं जनयत्येव पृथ्वीनाथसुता भुजिष्य २ ८५ | प्रलम्बबाहुः स्वामी mmmmmm mr mmmr momorror Mormorrormmorammarrornrar ramr m ४२८ ४२० ४४३ १७४ marar orm or ar mm و لم १९१| |३४३ | نہ سہ Page #577 -------------------------------------------------------------------------- ________________ narram or | ३६३ ४०३ ३४७२ ત્રણે ભાગના લેકેની અક્ષરાનુક્રમણિકા. ૫૪૫ Parnन्तला . प्रवातं नातिनिर्वात ३३५० । फलाशिनो मूलतृणा २४०३ प्रवृत्तयः स्वान्तवच २ ४६ ब प्रशमो देवगुवाज्ञा | वन्धण मरण भयाई १ ३०५ यशस्त्यायुक्तमार्गस्य बद्धायुषः स्युः कुगतौ २ १८ प्रशान्तचित्ताय भवाब्धि वधिरयति कर्णविवरं ३९६ प्रसन्नचन्द्र राजर्षे ३ १५४ | बन्धनस्थो हि मातङ्गः २०९ प्रसह्य मणिमुद्धरेन् बन्धुः परो योऽत्र विदेश ४९० प्रस्तुतं हेतुसंयुक्तं बलादसौ मोहरिपु ४५१ प्राकृत एव प्रायो बहवो रथ्यागुरवौ प्राक् पादयोः पतति बहुगुणविज्जाणिलओ ३०१ पारधर्मलवणोत्तारं बहुनिष्कपटद्रोही ३३३ प्राज्ञः प्राप्तसमस्त वाधाविधायिनामषि १८८ प्राणाघातान्नित्तिः बालः प्रायो रमणासक्तः १ ४४७ प्राणायामादिकं कुर्यात् बालसखित्वमकारण ३ २५३ प्रातः क्षालितलोचनाः बालादपि हितं ग्राह्य ३ २२ प्रातः प्रातः समुत्थाय बालादपि हितं ग्राह्य प्रातः पूष्णो भवति बाल्येडिपि मधुराः केऽपि १ १५६ प्राप्यापि चारित्रमिदं . १ वावृत्तरि कलाकुसला ३ ४९ प्रायः प्रकाशतां याति १ बाहौबली श्रीभरतो ४२७ प्रायः स्वभावमलिनो १ बाह्यदृष्टिप्रचारेषु पायोवृत्त्या विपदः २ बाह्यदृष्टः सुधासार प्रासादरम्यमोजस्वि बिभेषिजन्तो यदि प्रासादे कलशाधिरोपण बीआ दुविहे धम्प्रे प्रियसङ्गमाय बाह्वोः बीआ पञ्चमी अठमी प्रियतमामिव पश्यति बुद्धस्त्वमेव विबुधा प्रियदुःखे समुत्पन्ने वुभुक्षितैर्व्याकरणं २३८९ प्रियवाक्यप्रदानेन ब्रूत नूतनकूष्माण्ड प्रिया न्याय्या वृत्तिर्मलिन बोधितोऽपि वहुसूक्ति प्रीतिर्यत्र निजै ब्रह्मचर्यतपोयुक्ता पीतोऽवदातवेषः ब्रह्मज्ञानविवेकनिर्मल प्रेरयति परमनार्यः ब्रह्मण्यर्पितसर्वस्त्रो ब्रह्मयज्ञः परं कर्म फलपूजाविधी ब्रह्मवतं तीव्रतरं फलामूला शनैर्मेध्यै २ ११२ ब्रह्माध्ययननिष्ठावान् mmary mom » oranorm orr warrowd warmudrar mom 20V ० Mmm Movr mmmmm Www 10 davurvaira Mor90ruron2 ہ س له مه م س 2559 ع ع سم v.wrone mmoc م ३८९ ہ مہ لم १/२८५ । ७८ ord ع لم تم Page #578 -------------------------------------------------------------------------- ________________ મંજર ब्रह्माणमपि ब्रह्म ब्राह्मणो ब्रह्मचर्येण न भक्तिश्रद्धानघुसृणो भक्त द्वेषो जडे प्रीतिः भक्तोमातापितृणां पृष्ठकटिग्रीया વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો. भस्मस्नानमहाव्रतं भानु जायते लक्ष्म्या भायेयं मधुराकृति भिक्षाशनं तदपि भिक्षा सूतकमन्दिरे भिन्नोद्देशेन विहितं भिषकद्रव्याण्यु भीत मूर्तीर्गतत्राणा भुक्तं हलाहलं तेन भुञ्ज गाणुस्सर भोगे भूततापश्रमानङ्ग भूपः कलावानपि १ १ २ १ १ २ १ ३०६ १ भणिऊण नमुक्कारं भमिओ भवो भर्तारः कुलपर्वता भवति किल विनाशो भवति जन्तुगणो भवति नियतमत्रा संयम भवति मद्यवशेन मनो भवति मद्यवशेन मनोभ्रम २ भवन्ति नम्रास्तरवः भवभ्रमणविभ्रान्ते भवसौख्येन किं भवाध्वनि ज्ञानपयोयुता भवानिशङ्करोमेश भवार्कतापैः परितापि भस्मना केशलोचन ७० मंसासी मज्जरओ १ ११७ मक्षिकाः क्षतमिच्छन्ति २६६ | मणिना वलयं वलयेन २२३ | मणिबन्धात्पितुर्लेखा २६९ | मणिःशाणोलीढः समर २६३ | मणिलुठति पादेषु १४७ मतिधृतियुतिकीर्ति १ १ १ २ ३ ५८ | मत्कुणानां च संयोगात् ९० मत्वात्मनो बन्धनिबन्ध ५०७ मत्स्वार्थी चरति तपः ३११ मदस्थानभिदात्यागै ४९६ | मद्दविसयकसाया १ ९६ मद्यं पीत्वा ततः २ | ३१६ | मद्यपाने कृते ३०९ मद्यमांसाशनं रात्रौ ४५३ मध्ये पीते कुलीनोऽपि ७६ मांसेच मधुनि २२८ मधे मां मधुनि च १३० मधुरमिव वदन्ति ३ ३ १३१ | भूपः पृच्छति मांसमौल्य २ २५० १४० भोगान्भो गाङ्ग २ ४१२ १८ १ २ ३ २३ ३९४ ४७१ ४४ mr m भोगास्तुङ्गतरङ्गभङ्ग (प्रस्ता० ) २ भोज्ये वचसि दानादौ भो लोका मम दूषणं भ्रमवाटी बहिर्दृष्टि ४८२ भ्रातः कस्तवं तमाखु ८४ | भ्रान्ता वेदान्तिनः म | ३५५ मधुराज्यमहाशाका २२७ | मध्यन्दिने वेश्मनि ६३ | मन एव मनुष्याणां २७३ | मनःकरी विषय ३ | ३५१ | मनः संवृणु हे वि ५० मनः स्थिरं यस्य विना ३ ५३ २ ४५१ ९४ ३१८ ३ ४३९ ८४ ' १५५ १ १८३ ३ ३२९ १ १९७ २ २०९ २ २६९ २१० ४११ १ १ ३६१. २४ ६७ २६३ २६३ २३७ २६३ २४४ ४४४ २७० १ १४२ १ ८१ ३ ३१६ ३ १५७ २४७ ३ १५३ १ | ६८ Page #579 -------------------------------------------------------------------------- ________________ ५४७ ત્રણે ભાગના કલેકેની અક્ષરાનુક્રમણિકા. ११२ २३१ Marrord ormomrom r ६५ ५५७ ९२ मननदृष्टिचरित्रतपो २ | २६८ | मां स भक्षयिताऽमुत्र २ मनसि वचसि काये मां स भक्षयिताऽमुत्र २४४ मनीषिणः सन्ति न ते १ १२७ मांसलुब्धैरमर्यादै २५२ मनो वाकायजे पापे मांसान्यशित्वा विविधानि २ मनोविशुद्धं पुरुषस्य मांसाशनाज्जीववधा मन्त्राणां परमेष्ठि मांसाशने न दोषोऽस्ति २ मन्दोप्यमन्दतामेति मांसाशिनो नास्ति दया २ मन्ये मनो यन्न मांसामुग्मेदसां तिस्रो ३ मन्ये विशोध्य विधि मागा इत्यपमङ्गलं ममत्वमात्रेण मनः मातङ्गादपि दारिद्य ममत्वमायामदमान माता पिता पुत्रकला ममेयममस्येति ४४८ माता पिता स्वः सुगुरू मयूरी ज्ञानदृष्टिश्चेत् माताप्येका पिताप्येको मरणसमं ११५ मातृवत्परदारेषु मरुस्थलीकल्पतरूपमान मातृस्वामिस्वजन मर्त्य हृषीकविषया मातेव रक्षति पितेव मलयाचलगन्धेन मात्सर्यस्य त्यागः मलोत्सर्ग गजेन्द्रस्य २०९ मायस्यशुद्धैर्गुरु १ २२१ मस्ते दुःसहवेदनाकवलिते ३ ४३९ माद्यस्यशुद्वैगुरुदेव ४७६ महतामप्यहोवाद | ४११ मानं मार्दवतः क्रुधं महतामापदं दृष्ट्वा मानुष्यं विफलं महतां प्रार्थनेनैव माबोधि वैद्यक | ४३ महर्षयः केऽपि मा भूरपत्यान्यवलोक ४३८ महातपोध्यानपरीष मा रोदीश्विरमेहि ४०५ महादुःखाय सम्पद्ये ४२७ मार्ग रुध्वा सगर्व कमपि ३४७ महाव्रतधरा धोरा | मार्जारमहिषयुद्धं महावतामय॑नगा मालाम्बराभरण महिमानं महीयांसं २०२ | मालास्वमोऽन्हि दृष्टश्च |३४२ मही रम्या शय्या ५४ मालिन्यमबलम्बेत ३३७ मांसं पुत्रोपमङ्कत्वा २४५ मा सूअह जग्गोअब्ब ४४६ मांसं मृगाणां दशनी |मा स्वपीहि जागरितव्थं १ ४४६ मांसं यथा देहभृतः २ २५७ . मिच्छत्तसेवगाणं २/ २२० मांसं शरीरं भवतीह २ २५७ मित्तसमाणो माणा मांसखण्डं न सा २१५६ मित्रद्रोही कृतघ्नाच १ | ४३५ or ar arrorrm or aromorrorm or orm rrrror orm १/ १५२ ३ १२ ४ ००० २५८ 0 m rrrrrrrrrrorar ro mowoman १ १६९ १/४७८ Page #580 -------------------------------------------------------------------------- ________________ ५४८ -- ० । wrorror سہ ہ १ ہ ہ 10 ہ ہ س سه vari १ ५५ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે, - - -- -- मिथो युक्तपदार्थाना ३ ८ | मेघां पिपीलिका हन्ति २ | २३६ मिथ्यात्वगरलोद्गारः १ ३४ मेरूपमानमधुप ५०० मिथ्यात्वं परमो रोगो २ १७८ मेपं कोऽपि झरे पिबन्त १ मिथ्यात्वविषप्रसुप्ता: २ १३ मोक्षद्वारप्रतीहारा मिथ्यौषधैर्हन्त ४४२ मोक्षप्रयाणे पृथुसार्थ ४९० मुक्तिस्त्रियोऽलङ्करगं मोक्षाश्रमं यश्वरते. मुक्त्वा स्वार्थ सापहृदयाः १५२ मोदका यत्र लभ्यन्ते ३१४ मुखदोषेण बध्यन्ते मोदन्ते बहुतर्कतर्कण २९८ मुखं पद्मलाकारं ३६२ मोमारामममादद्वे मुखेनैकेन विध्यन्ति ४०३ मोहं धियो हरति । मुखे पुरीषप्रक्षेप ४६९ मोहप्ररोहः प्रसरनिवार्य मुण्डनबपनविकर्तन ३१८ मोहव्यतीतस्य नरस्य मुण्डनाच्छमणो नैव २१५ मोहान्धकारे भ्रमतीह मुण्डी जटी वल्कलवान् १ २२१ । मौनमलौल्यमयाञ्चा मुण्डो जटिलो नग्नः ३५९ य. मुद्धाण रंजयणत्थ यः कर्म हुतवान् २.१२८ मुघा सुधा याति रस यः कुर्यात्सर्वकर्माणि २ १३८ मुनिरध्यात्मकैलासे | यः पश्यन्नित्यमात्मान मूर्खशौ पथि गच्छतः २९६ यः पाठशालामिषतः मूखत्वं सुलभं भजस्व यः पुष्पैजिनमर्चति मृखो हि जल्पतां पुंसां ३९१ यः संसारनिरासलालस १ ४६८ मूलं द्वारं प्रतिष्ठान ३९ यासूर्यचन्द्रमसो ३४४ मूलकेन समं चान्नं २ २७३ | यः स्नाखा समताकुण्डे मूलभूतं ततो धर्म ४४५ यच्च स्तिमितगंभीरं २ १७३ मूले भुजङ्गाः शिखरे १७३ यच्छन्ति ये ज्ञानयनं २ ५०८ मृगमीनसज्जनानां ३८१ यच्छन्ति ये सम्पठतां मृगव्याघ्रोदरो भोगी | ३३३ यच्छुक्रशोणितसमुत्थ ४९८ मृगान्वराकाँश्चलतो २२८ यतः अनं चिंतिज्झाइ मृञ्चालिनीमहिषहंस २ १९५ यतः शुचीन्यप्यशुची मृत्पिण्डरूपेण ४८७ | यत्किश्चिद्वितथं १२४ मृते स्वजनमात्रेऽपि २२३८ यत्कृतं सुकृतं किश्चि मृदुभिश्श्यामल ३ ३३८ | यत्नः कामार्थयशसां मृदो भारसहस्त्रेण १ २१६ यत्नेन पापानि समाचरन्ति १ ४४७ मेदमूत्रपुरीषायै २२७१ यत्प्राग्जन्मनि सश्चितं १ ७१ مه له مه سه س م ع به سه م ہ ہ س س ل م ہ ہ ہ س ५०७ ع ع س ع ع ع یہ ہ سر ہ لع ~ ४४४ Page #581 -------------------------------------------------------------------------- ________________ यत्र यो मुच्यते यत्र विद्यागमो नास्ति यत्रानेककथानक यत्रापि कुत्रापि यत्राब्जोऽपि विचित्र यत्राभ्यागतदानमान यत्रोदकं तत्र वसन्ति यत्सन्तोषसुखं ત્રણે ભાગાના શ્લેાકેાની અક્ષરાનુક્રમણિકા. २७८ | यदा न कुरुते पापं १८६ | यदा न कुरुते पापं ४८३ | यदा स परद्रव्यं १९३ यदा सर्वम्परद्रव्यं ७२ यदा स परित्यज्य ४४९ | यदा सर्व परित्यज्य ४५८ यदा सर्वानृतं त्यक्त्वा ५९ यदि ग्रावा तोये तरति ६७ यदि नाम सर्षपकणं १ १ २ ३ २ ३४१ | यदि मोक्षफ काले ३६७ | यदि वहति त्रिदण्डं ४११ | यदि सन्ति : गुणाः पुंसां ९ यदीच्छसि वशीक ४२२ यदेतत्स्वच्छन्दं २७४ | यर्द्दिग्वतं तद् १५३ | यद्देवैरपि दुर्लभं ५३ ध्यायति यत् ३ | ३२८ | यद्भक्तेः फलामर्हदा १८२ | यद् भुक्तपानासन ४४४ यद्यदिष्टतमं तत्तत् ९३ यद्यपि खदिरारण्ये १२१ यद्यपि चन्दनविटपी ४९९ यद्यपि न भवति हानिः १५७ यद्यपि बहु नाधीषे ४२६ यद्यपि भवति विरूपो ३६९ यद्यपि स्वच्छभावेन ४३ |यद्रक्तरेतोमलवार्य ३८९ | यद्वच्चन्दनसम्भवोपि ३९५ यद्वद्भानुर्वितरति १८८ यद्वशाद् द्वितयजन्म ५९ यन्नाम्ना मदवारि १८६ | यन्निर्मितं कुथिततः ४५० | यन्निर्वर्त्तितकीर्त्ति ४०४ | यमनियमनितान्तः यत्सम्पच्या न यत्सादितमन्त्र गोचर यथा गजपतिः श्रान्तः यथा गजपतिः श्रान्तः यथाग्नितपः सुखदो यथा चतुर्भिः कनकं यथा चित्तं तथा वाचो यथा तवेष्टा स्वगुग यथाद्रिषु गुरूर्मेरुः यथा नेत्रे तथा शीलं यथान्धकारान्धपटा यथा बिन्दुनिपातेन यथा मम प्रियाः प्राणा यथा यथा कार्यशताकुलं यथा यथा ज्ञानबलेन यथा यथा मनःशुद्धिः यथा यथा महत्तन्त्रं यथा यथैव स्नेहेन यथार्थवाक्यं रहितं यथा विहङ्गास्तरुमाश्र यथा ह्यामिषमाकाशे यदमी दशन्ति दशना यदमीषां महर्षीणां यदपसरति मेषः यदयं स्वामी यदिदं यदा तु भाग्यक्षय १ १ १ સ્ २ ३ १ १ १ १ rm যmr r २ ३ ३ २ १ १ ३ ३ १ १ २ १ १ ३ १ ૫૪૯ 77 ५६ १३९ १३९ १७० ५९ ४२३ १३९ २३२ १९६ ४४५ १३ १६२ ३०६ ५४ ७७ २१ १०९ १ ४६९ ७९ १ ३९.१ १७८ १८७ २१८ १० १० २ ३ ३ १ २ १ ४०७ १ १९० २ ३१४ १९५ २४९ १ ४५५ १ ४९८ २ | ३०८ ६८ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો, यस्मिन्त्रंशे समुत्पन्ना यस्तु प्राण्यङ्गमात्र त्वा यस्मै त्वं लघु लङ्घ से यस्य कस्य तरोर्मूलं यस्य क्षणोऽपि सुरधाम यस्य चित्तं द्रवीभूतं यस्यतस्य प्रसूतोऽत्र यस्य त्रिवर्गशून्यानि यस्य न सहजो बोधः यस्य नास्ति परापेक्षा यस्य वऋकुहरे यस्यां प्रवहति वायु यस्यां स केसरियुवा यस्याकर्ण्य वचः सुवा यस्यार्थास्तस्य मित्राणि यस्यार्थास्तस्य मित्राणि यस्यास्तिवित्तं स नरः यस्यास्याद्वचनोमिं यवैरङ्गुष्ठमध्यस्थै २ १०४ यशो यस्माद् भस्मीभवति २ २७९ यस्तु मत्स्या नि यस्तु योगरतो विमो यस्त्यक्त्वा गुणसंहति यस्मिन् गृहे सदा नार्या १ ३१७ * AA ३ | ३३० | यावन्ति पशुरोमाणि यावन्ति पशुरोमाणि यावन्नाप्नोमि पदवीं या शांतैकरसास्वाद ३४० टर्ब्रह्मा यास्याम्यायतनं जिंनस्य युक्तमेव कृतं मौनं २५६ | युक्त्या सन्तरतो ज्ञस्य ४४४ युक्तौ धुर्याविवोत्सर्गा २७३ ४०६ ४४१ | युगान्तर प्रेक्षणतः २७५ | युद्धवादरतिवस्तु ५६ युवां यदि पितुर्भक्तौ १८० | यूकामत्कुणदंशादीन् ४४३ ग्रुपं कृत्वा पशून् हत्वा २१० ये जात्या लघवः सदैव ९० ये ज्ञानकृत्येऽत्र च १५७ | ये ज्ञानदण्डेन विमण्डिता ३२७ | ये ज्ञानदानं ददतीह ३९५ | ये तव लीनाः परमे ५०७ २ १७४ ३:७ ८८ ३८३ | ये दीनेषु दयालब स्पृशति १ १५४ येन यश्वापि हि स्तोकः २ ४५६ येनादिमुक्तौ किल ३८८ | ये नीरं निपिवन्ति टापासे येनेन्द्रियाणि विजिता येनाशिनः : स्थावर ३१४ | ये पाठशालापणतो २२२ | ये पालयन्ति नियमान् ९६ ये रात्रौ सर्वदाहारं ४२६ | ये वर्धिताः करिकपोल ३१० | ये शांतदान्ताः श्रुतपूर्ण ४३० ये श्राद्धवर्या जिन पुस्त ३३६ | ये श्राद्धवर्या भुव २६१ | येषां जपस्तपः शैौचं ४५७ | येषां भूषणमङ्गसङ्गत १ २ १ ३ १ १ ३ ३०९ १ या कटाक्षच्छ याचते नटति याति यात्राः प्रतीत्य पितरै यादृशी वेदना तीव्रा यानपात्रमिवाम्मोधौ यानि कानिचिदर्थ यानि द्विषामप्युपकारकाणि २ यान्त्यां कनिष्ठिका यावज्जीवं च यो मांसं यावद्वित्तोपार्जनशक्तः ३ २ २२५ २४२ १५ ८० १ १०० १८ २९४ ६४ २ ३ ३ १ ww १ २ ३ ४३७ ४५ ३२७ ४६० ९६ १३२ २०६ ५१२ ४९८ १० २२९ ८५ २५७ ५०८ ८४ २३९ ४७४ १४. ५१२ ४९४ १३९ ७१ Page #583 -------------------------------------------------------------------------- ________________ م مہ م م acc س ه ه س م س ه ه NYMmm or ३०५ roward mararonorma ४३८ १०८ ३९५ ત્રણે ભાગના કેની અક્ષરાનુક્રમણિકા. પપ૧ नम्न्न्न्नन्न्न्न्न्न्न -नन्. येषां मनांसि करुणा १ १४८ | रम्यं येन जिनालयं १ १४ येषां रेखा इमास्तिस्रः ३ ३३० रम्येषु वस्तुवनितादिषु १ २७७ ये स्त्रीवशं गता नित्यं | रविचन्द्रवन्हिदीप योगस्य हेतुर्मनसः रसातलं यातु यदत्र योगी समाधि विरह रसायनैः सार्धमिहौ यो ददाति मधु श्राद्ध रसामुग्मांसमेदो यो दृष्टो दुरितं हन्ति रमोत्कटत्वेन करोति यो धर्मशीलो जितमान रसोनं गृञ्जनं चैव यो नाक्षिप्य प्रवदति राक्षसेभ्यः सुतां हृखा यो भक्षयित्वा मांसानि रागद्वेषौ यदि स्याताम् ४९५ यो मानुषस्य मस्तक | ३४५ रागद्वेषौ यदि स्याता १०० योऽन्येषां भषणोद्यतः रागादिरोगान्सतता यो बन्धनवधक्लेशान् २ रागोयं दोषपोषाय ४७० यो मां सर्वगतं ज्ञात्वा । राजतः सलिलादग्ने यो वर्जितःपञ्चभिरन्तरायै १ राजमान्योधनाढयश्च यो विश्व वेद वेद्यं राजाभियोगोऽथ यो व्याधिभिर्ध्यायति ४४२ राज्यच्युतिं वल्लभया ३१० योऽहिसकानि भूतानि १०८ राज्यं वाजिविभूति दन्ति ४.३ राज्यं निःसचिवं ४२४ रक्तीभवन्ति तोयानि राज्याय पादयो ३३२ रक्षन्परसंस्पर्श ३६० | रात्रेश्चतुषु यामेषु ३४१ रक्षार्थ खलु संयमस्य २७८ | रात्रौ गृहस्योपरि रक्खंतो जिणदब्वं | रावणेन कृते पापे ४१० रङ्कः कोपि जनाभिभूति १२७९ | रुचिरकनकधाराः ४६८ रज्जोरप्युपरि ५१ रुध्यतेऽन्यकितवै ३१५ रटति रुष्यति तुष्यति २२६६ | रूपयौवनसंपन्ना रत्नत्रयामलजलेन १ | ५०१ | रूपं रम्यं करण रत्नत्रयीं रक्षति येन २ | ४९८ | रूपवांश्चापि मूोपि २८० रत्नप्रदीपः शिवमार्ग २ | १६२ | रूपे रूपवती दृष्टिः ९४ रत्नाकरः किं कुरुते १ | १८९ | रेखाः पञ्च ललाटस्थाः रत्नानामिह रोहण १ | ४६. रे चित्त खेदमुपयासि |४५० रत्नेषु वृक्षेषु गवां २ १६ रे चित्तवैरि तव रत्नैरापूरितस्यापि १ | ११४ रेणुकाजनयद्राम रत्नस्त्रिभिः पवित्रा या १ । १०० | रेतोधरा सप्तमी ३ | ४३१ ४७ ३८ orammarrrrrrrrrrrrrr mornar momorror wr ४२४ | ११२ Page #584 -------------------------------------------------------------------------- ________________ પપર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે. ४२ १९९ ع س ع ع ع ع اس ۹ रे पद्माकर यावदस्ति २ ४६१ | लोएवि इमं मणियं जं १ ३०५ रे बालकोकिल करीर २ १९४ | लोकाग्रमधिरूढस्य १ रे रे कोकिल मा | लोकानन्दन चन्दनद्रुम २ रोगं रोगनिदानं ४३७ लोकार्चित गुरुजनं रोलम्बैर्न विलम्बितं लोकार्चितोऽपि कुलजो रोहणानेरिवादाय ४१ लोभः पितातिवृद्धो रौरवं नरकं भुक्ते २७६ लोयपवाहे. सकुलक ल लोयम्मि रायणीईणायण लक्षणेन विना विद्या ३ लोलेक्षणावक्रनिरीक्षणेन २ लक्ष्मि क्षमस्व सहनीय २ ४११ लक्ष्मीश्मनि भारती १ ५२५ वंशभवो गुणवानपि लक्ष्मीवन्तो न जानन्ति २ ३९४ वंशावलम्बनं यद्यो लक्ष्मीः कृतार्था सफलं १ ३६ वक्तीशः सचिवं . ४६१ लक्ष्मीः सर्पति नीचमर्णव २ ४४३ | वक्तुविशेषमधुरै २१८ लक्ष्मीः सुवर्णरूपापि वके वल्गप्रकर्षः लक्ष्मीस्तं स्वयमम्युपैति वक्रतां बिभ्रतो यस्य लक्ष्म्या परिपूर्णाहं वक्रोऽपि पङ्कजनितोपि लगन्ति दोषाः कथिताः वचनैरसतां महीयसो १७३ लङ्घयति भुवनमुदधे वांसि ये शिवसुखदानि १०२ लज्जावतः कुलीनस्य. वच्मः किमस्य चोचैः १. ३४ लज्जातो भयतो वितर्क वज्रमिवाभेद्यमनाः लब्धं जन्म यतो यतः वत्स किं चञ्चलस्वान्तो १ लब्धुं बुद्धिकलाप वदने विनिवेशिता लब्ध्वा हि मानुष्यभवं ८१ वदन्ति ये जिनपति लब्धोच्छ्रायो नीचः वदन्ति ये वचन लब्ध्वापि धर्म वध्यस्य चौरस्य यथा ३ लभेत सिक्तासु वनानि दहतो वन्हेः ललाटतिलकोपेतः वने निरपराधानां ललाटे चार्धचन्द्राभे वनेऽपि दोषाः प्रभवन्ति ३ ललितं सत्यसंयुक्त वनेपि दोषाः लावण्य लहरीपुण्यं वने रतिविरक्तानां १ २८२ लिङ्गिनां परमाधागे वन्दामि तवं तहसंज१ २१७ लिमताज्ञानसम्पात वन्यानिन्दति दुखिताः १ ३४४ लिप्यते पुद्गलस्कन्धो १ ८५ वन्ध्याकर्कोटिकामलं । mar randra momorrorm or mrdorrar rrrrrrammami or narrammar 0.-04mmmm 298512 Page #585 -------------------------------------------------------------------------- ________________ २१९ Marnarmr marn NMomranMore مہ بع ત્રણે ભાગના કેની અક્ષરાનુક્રમણિકા. ૫૫૭ -- -- --- -- ---- वपुः पवित्रीकुरु १४५७ । वर्षे वर्षेऽश्वमेधेन वपुश्च पर्यकशयं | वयमिह परितुष्टा वपत्रयं चारुचतु ४५ वशं मनो यस्य वयोऽनुरूपाः प्रायेण वश्यविद्वेषणक्षोभ वरं क्षिप्तः पाणिः वश्याकर्षणयोगी वरं गार्हस्थ्यमेबाघ वसुन्धरायाः कमपि वरं च दास्यं विहिता २२० वस्त्रं पात्रमुपाश्रय २८४ वरं च दास्यं वि हेता ३९७ वस्त्रैर्वस्त्र विभूतयः वरं दरिद्रोऽपि विचक्षणो। वन्हिज्वाला इव जले | ४१ वरं दरिद्रोऽपि सुधर्मवा वन्हिस्तृप्यति नेन्धनै २ ४२८ वरं दारिद्यमन्याय ३९६ वन्ही सुवर्णस्य रणे ३ २१५ वरं निवासो नरकेऽपि वाक्वक्षुः श्रोत्रलयं वरमेका कला रम्या ४८ वाक्यं जल्पति कोमलं वरं पर्वतदुर्गषु ४११ वाचयति नान्यलिखितं ३ वरं भुक्तं पुत्रमांसं २७४ वाञ्छा सज्जनसङ्गमे । १ १५३ वरं मृत्युवरं भिक्षा वाणवई कोडीओ वरं मौनं कार्य न च . वाणी दरिद्रस्य शुभा . वरं मौनेन नीयन्ते वाणी नृतिर्यकसुर वरं रेणुर्वरं भस्म वातपित्तकफोद्भूतो वरं वनं व्याघ्रगजेन्द्र ४०३ वातैर्यथा तृप्यति नाग वरं वन्हिशिखा पीता ३०७ | वादाँश्च प्रतिवादाँश्च वरं विषं भक्षितमुग्र वादी कविधर्मकथ वरं विषं भक्षितमुग्र | २४७ वामस्याधः स्फुरण वरं विषं भुक्तमसुक्षय १८३ वारितः सुहृदा किन्तु वरं शून्या शाला न च वार्ता च कौतुककरी वरं शृंगोत्सङ्गा (जन्मचरित्र) २ २८ बरं सखे ! सत्पुरुषा | १२६ वार्धकास्सेवकाश्चैव वरं हालाहलं पीतं वार्धेश्चन्द्रः किमिह १ १५० वरमग्गिमि पवेसो वार्यग्निभस्मरवि वरमेकाक्षरं ग्राह्य वालुआकवलो चेव वर्जनीयो मतिमता विकाराय भवत्येव १ ४१० वर्ण्यः स यो नाधमकर्म १४६ | विकाशयन्ति भव्यस्य १ १२६ वर्तुलावर्तगम्भीरा ३३४ विग्रहमिच्छन्ति भटा. १ ३१७ वर्धनं वाथ सन्मानं | विचारदर्पणे लग्नां .. ३ १८५. ہ مہ سر ه | ३९६ ३९८ २८१ ३९९ MPIONEY ع م س ३१७ Moranarrowroom mov mr mom mrar Crory Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે. س سد or marar mormum rom 6m 606 १२७ orumr arm mom ० विचारसारा अपि शास्त्र १ २९२ । विरला जाणन्ति गुणा १ १८४ विचित्रकर्मक्षयहेतु | ५०४ विलग्नश्च गले वालः २ २३७ विचित्रवर्णाश्चित | १८५ । विलेख्य कल्पं विधिना ५०४ विजन्तुके दिनकर १०४ | विलोक्य मातृस्वसदेह २ ४४ विज्ञानं किमु नोणेनाभ ५१ विवेकिनमनुपाप्य . विज्ञायेति महादोषं विशाखा मघाश्लेषा ४२८ विडम्बितं यत्स्मर विशिष्टकुलजातोऽपि वित्तादुत्तानतामेति विशुद्धिसिद्धिस्थिर विदिक्षु दिशूज़ विश्वाः कलाः परिचिता विद्ययं जोइसं चेव विश्वानन्दकरी विद्यया विमलया विश्वाभिरामगुणगौरव विद्या दया धुति विश्वामित्रपराशर विद्या दया संयम विश्वामित्रपराशर | ११९ विद्या विनयतो ग्राह्या विश्वासघातिनां चैव विद्यानाम नरस्य विश्वासायतनं विपत्ति |१४४ विद्या विवादाय विषं कुपठिता विद्या ३/ २३ विद्याद्धास्तपोटद्धा ३८७ | विषधरतोऽप्यतिविषमः १ | ३६४ विधाय यो जैनमतस्य २ २० | विषभारसहस्रेण विधिविधाता नियतिः विषमस्थितोऽपि १९७. (जीवनचरित्र पहेलां) १ | | विषयगणः कापुरुषं विनयविजयमुनि | विषयविरतिः संग विनयविजयसङ्कलितः ३ ४४६ | विषयोमिविषोद्गारः विना गुरुभ्यो गुणनीर | विषादी भैक्ष्यमश्नाति विनिजिता हरिहर १०६ | विस्तारितक्रियाज्ञान । विनिर्मलं पार्वण ५३ विहितः सतामभूमौ विपदि धैर्यमथाभ्युदये १) १४७ | वीक्ष्यात्मीयगुणैर्मृणाल १ विपद्यपि गताः सन्तः १७७ | वीणावंशश्चन्दनं विपुलजटावल्कलिनः ३६१ | वृक्षं क्षीणफलं त्यति २ ४५९ बिपुलमतेरपि २४०१ | वृक्षाग्रवासी न च पक्षिजाति ३ ३०१ विपुलहृदयाभियोग्ये २५२ | वृक्षाग्रवासी न च पक्षिराज ३ | ३०१ विबोधनित्यत्वमुखित्व १८१ / वृद्धोऽन्धः पतिरेष २ ४०६ विमुच्य दृग्लक्ष्य वृन्ताकं च कलिङ्गं च २ २३४ विमूढतैकान्तविनीत २१८१ | वृश्चिकानां भुजङ्गानां १ विरह अनंभचेरस्स । ६० | वृषं चितं व्रतनियमैरनेकधा १ | ३४५ Morammarrorar mym سر اس ام اس Page #587 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગના લોકેની અક્ષરાનુક્રમણિકા. ૫૫૫ Mommar ७९ ४२ mr.maran m or or mdomarar or narar marra ४४२ ४२६ वेदविक्रयिणश्चापि १ ३१५ | शतेषु जायते शूरः २९० वेदोक्तत्वान्मनःशुध्ध्या २१२९ | शत्रुञ्जयाद्रिरयमादि वेषेण माधसि यतेश्वरणं १ २७० शत्रुञ्जये जिने दृष्टे वेषोपदेशायुपधि १ २६४ | शत्रौ च मित्रे च सम वैद्यराज नमस्तुभ्यं धर्म ३ | ४४० | शनैः पुरा विकृतिपुरस्सरं बैधराज नमस्तुभ्यं क्षपिता ३ | ४४१ | शब्दादिपञ्चविषयेषु वैद्यो गुरुश्च मंत्री च १२६ | शमं क्षयं मिश्रमुपा वैरं यः कुरुते निमित्त १ ३४२ शमदमभक्तिविहीन ३६२ वैरवैश्वानरौ व्याधि शमयति यशः क्लेशं ४१४ वैराग्यरङ्गः परवञ्चनाय २ शमो दमस्तपः शौचं १ १४० वैराग्यरङ्गो न गुरू शय्यातलादपि तु कोऽपि १ २७६ व्ययवासाः पंचशिरा ३.६ शरदिन्दुकुन्दधवलं ३. ३०७ व्यसनमेति जनैः परि २६५ | शरीरिणः कुलगुण १ १०३ व्यसनमेति तनोति २६६ शरीरिणामसुखशतस्य व्यसनशतगतानां ४२२ | शल्यवन्हिविषादीनां ३ १८५ व्याकुलेनापि मनसा शशिनि खलु कलंकः व्याख्यानश्रवणं जिनालय २ शशी दिवसधूसरो व्याघ्रस्य चोपवासेन . ४०८ शस्त्रैहतास्तुरिपेवो व्याजृम्भमाणवदनस्य शाखामूलदले पुष्पे व्याधव्यालभुजङ्ग शाणद्वयमितं चूर्ण व्याधो नान्यहिताय शान्तायां दिशि वृक्षेषु व्यामोहं तव भिन्दन्तु शासनात्त्राणशक्तेश्व ४८० व्यालं बालमृणाल शास्त्रज्ञोऽपि धृतवतोऽपि २७८ व्योमनि शम्वा कुरुते शास्त्राणि जैनानि हि व्रततपोयमसंयम शास्त्रावगाहपरिघट्टन व्रतानि दानानि जिनार्च २ शास्त्रेषु येष्वविधः शास्त्रोक्ताचारकर्ताच शिरसा सुमनःसङ्गा शकटं पंचहस्तेन शिरःस्थं भारमुत्तार्य शक्तितोमरदण्डासि | शिरस्सु पुष्पं चरणौ शक्यो वारयितुं २५४ शिलीमुखैस्त्वया वोर शक्यो विजेतुं न मनः २. ४९९ शिष्यपशिष्यावलि शङ्के पुरः स्फुरति कोमल १ शीतातपाद्यान्न मनागपीह १.२५७ शङ्ख ग्रीवाः प्रशस्यन्ते ३/३३६ शीलं प्रधानं न कुलं ه १२ २७५ ४२७ ه س Mom rrr Marma mr marr rr warr ه س م ४८१ ه 220 ४८४ م. نیم mma ४४९ س ع م س Page #588 -------------------------------------------------------------------------- ________________ مہ س . ४५ Mmmm rrowrrrrrr morrrrrr wom ४३३ Nam mmmmmmmmmm પપ૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. न भ न्म --- --- शिरीषपुष्पं स्वरसेन ३ | ४२९ श्रुत्वोपदेशं विशदं शुक्रशोणितसम्भूतं | २४२ | श्रूयतां धर्मसर्वस्वं | ४१९ २४१ श्रयते चरमांभोधौ शुचिदम्भः शमदम्भः | ३५८ श्रूयते भरतश्चक्री शुचीन्यप्यशुचीकर्तु श्रूयन्ते यानि तीर्थानि २ शुद्धः स एव कुलजश्च ४७८ | श्रेयाश्रियां मङ्गल केलिसद्म २ शुनः पुच्छमिव व्यर्थ श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन १ | शुभः प्रागशुभः | ३१८ | श्लेष्माशयः स्यादुरसि शुभः स्यात्मविशन् | ३२६ | श्लोकाध श्लोकपादं वा २३ शुभ्रेण दक्षिणस्यां श्वभ्रदुःखपटुकर्म ३१२ शुश्रूषा श्रवणं चैव श्वानतुल्येक्षणाचौराः ३ शूद्रान्नभोजिनश्चैव | श्वेता तृतीया संख्याता ३ शूर्पाकारास्तथाभग्ना शैथिल्यमात्सर्यकदाग्रह षट्कायानुपमृध १ २२४ शोकक्रोधादिचिन्ताभ्यो | षट्कोटिशुद्धं पलमश्नतो शोकं मा कुरु कुकुर षट्त्रिंशदङ्गलं शोचन्ते न मृतं कदापि शौक्ल्ये हंसवकोटयोः १ | षट्पदः पुष्पमध्यस्थं शौचाचारविवादी | षड्भेदयुक्तं व्रत श्यामौ तवस्तनावेतौ ३ श्रद्धालुतां श्राति जिनेन्द्र १ संवत्सरेण यत्पा श्रयति पापमपाकुरुते संवर्धितोऽपि भुजगः १ श्रद्धाघोपी यदि स्यातां ३ २३ | संविग्नाः सोपदेशाः १ श्राद्धावतंसा जिनपुस्तकानि | ५१२ संसर्गादभवति हि साधुता १ | १७४ श्रियं प्रसूते विपदं | २२० संसारकं येन सुख રરર श्रीआदिनाथप्रमुखा २ १७ संसारपाशो नरके श्रीगौतमो गणधरः संसारभीरुभिः सद्भिः श्रीतीर्थपान्थरजसा : १ ४५८ | संसाररंभादलने १९७ श्रीवर्द्धमानस्य जिनेश्वरस्य २ | संसारसंतापसुधापकारो श्रीवीतरागो भुवि भाति १ ४३ | संसारसागरनिरूपण श्रीवीरं वन्दितुं भावा १ ४० | संहारबीजबहुला - ३ ३२२ श्रुतमविकलं शुद्धा वृत्तिः १ | १२३ । संसारसागरमपार श्रुतसम्पदः कवीनां १ १३ | संसारस्वमवन्मिथ्या १ श्रुत्वा श्रद्धाय सम्यक् ३४५५ | संसारेऽधिगता नरामरभवाः१ | ४७० तो २.२५३ २ १३८ ४७५ ३७१ ७३ NUM morrorm or roamr २७२ Page #589 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગના કેની અક્ષરાનુક્રમણિકા. ૫૫૭ rm ० १ ० " . १५७ संसारे निवसन १ ८४ सदा शुभध्यानमुसार १ ४५७ संहृतबहुविधसत्वो | ३५९ सदशेनज्ञानतपोदमाव्या स एव त्वं स एवाहं २ | सद्दर्शनं ज्ञान फलं २, ४८ स कमलवनमग्ने | सदर्शनं ज्ञानबलेन सगुणापि हन्त विगुणा . सद्भिः संसेव्यमानोऽपि ३६९ सङ्गं नैव हि कश्चिदस्य २ | सद्भिस्तु लीलया प्रोक्तं १७८ सङ्गतिर्यादृशी ताहक . सद्भोगलीला न च रोग २ | ११ सङ्गोतगीतानि च सद्यःप्रसूता सुरभी सङ्कामवारिधिकरोन्द्र सयः सम्मूच्छिता ३ २४१ सचेतनाचेतनभेद २ । सद्यो भुजंगशे ३ ४२९ स जीवति गुणा यस्य सद्वंशजस्थ परितापनुदः १ १.५ __ (जन्मचरित्रमा)२ सन्त एव सतां नित्य सज्जातिपुष्पकलिके सन्तानः सुस्थिरः सज्ञानं यदनुष्ठानं सन्तापितोऽपि साधुः सज्ज्ञानदर्शनचरित्र सन्ता न यान्ति वैवर्ण्य १ ११४ ४९७ सततोदारवृत्तासु सन्तोषस्त्रिषु कर्तव्यः सत्कोणं लोलनेत्रं सन्त्यज्य शूर्पवदोषान् सत्तहतरि सतसया ७६ सन्त्येव कौतुकशतानि १ २७६ सत्यं तीर्थ तपस्तीर्थ | सप्तग्रामे हि यत्पाप सत्यं नास्ति तपो नास्ति सप्तद्वीपं सरत्नं च सत्यं ब्रह्म तपो ब्रह्म सप्पो इक्कम्मरणं २१८ सत्यं ब्रूयात्मियं ब्रूयात् समकालं सजातीया सत्यं यूपं तपो ह्यग्निः समग्रसच्छास्त्रमहा २ १३२ सत्यं वदान यदि | समता सर्वभूतेषु सत्यमस्यति करोत्य समधिगतसमस्ताः सत्यशौचशमशमें समयसारसुपुष्ष ११ सत्यात्मन्यपि कि नो. समया सव्वभूएम. सत्यां वाचं वदति कुरुते १ | समर्पिताः कस्य न तेन ३९२ सत्या योनिरुजं वदन्ति १ ३.४ समस्तजन्तुपति सत्यार्जवदयायुक्तं समस्तजोवे करूणा. सत्येनोत्पद्यते धर्मो १ ४१९ समस्ततत्त्वानि न सन्ति २. १८२ सत्वासखनित्यानित्य समस्तावयवान् सत्संग:काम जयः ४९ समाइयं कुणंतो सदा खण्डनयोग्याय समाधिनंदनं धैर्य Mrm orm maromNNNNNN ३२० FamYMade MonoNorm maa mom २ ६ १ ४३८ Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ४४० | सर्वारम्भपरिग्रहस्य २२१ सशर्करानिम्बफल १०९ सर्वे वेदा न तत्कुर्युः १०२ सर्वेषामर्हदादीनां १२३ | सर्वेषामेव मांसानां २२० | सर्वैरुत्कटकालकूट १६ | सर्वोत्कर्षप्रकाशाय ४८० | सर्वोद्वेगविचक्षणः ४७७ | सवितर्यस्तमापन्ने ४४६ सविस्तरे धरणितले F समायाति यदा लक्ष्मी समाश्रितास्तारकबुद्धि समुत्पत्तिं च मांसस्य समुद्यतास्तपसि समृद्धिवृद्धी प्रभुता सम्पइ दुमसमये सम्पत्ती जिणभवणे सम्पदां विपदां पात्र सम्पदि परोऽपि निजतां सपदि यस्य न हर्षो सम्पदो महतामेव सम्पृष्टाविनैकदा सम्भूमभूमीपति सम्यक्त्वमित्यं नृप सप्त सम्यक्त्वरत्नान्न परं सम्यक्त्वशीलमनचं सम्यग्धर्मव्यवसितपरः सम्यग्मार्गपुषः प्रशान्तवपुषः १ सर्व मज्जणे पुण्णं स याति यातनाः सर्वा सरसीव पयः पूर्ण सरस्तु तेषूद्भवमार्ग सर्पदष्टमदेशे तु सर्पदुर्जनयोर्मध्ये १ सर्वदेवस्य च नाम सर्वज्ञाचनुरक्तिर्विपुल सर्वज्ञेन त्वया सर्वज्ञो हृदि वाचि तद् सर्वत्रा स्थगिताश्रवाः सर्वथा सन्त्यजेद्वाद सर्वाणि भूतानि सुखे सर्वाः सम्पत्तयस्तस्य सर्वातिशयसम्पन्नां सर्वाभिलाषिणस्सर्व २ १ २ १ २ २ ४८१ ससंशयं नश्वर ३ ११४ सहजकर्मकलंक २२६ | सहजभावसुनिर्मल ३९ सहज रत्न रुचिप्रतिदीप क १९ सह तपोयम संयम यन्त्रणां सहते कर्त्तुं न जल्पति सहवास्थेव जानाति १ ५०१ १५१ ३८३ सहसा विदधीत न १७ | सहोदयव्ययाः पञ्च २७६ | साग्रे च गव्यूतिशतद्वये साधयति यत्प्रयोजन २ २ | ४५६ ४९५ | साधुबन्धुपितृमातृ सामायिकावश्यक ३ | ४२६ १ ३३४ .१ १ MY १० ४७७ ३ ३१० १ ४७५ १ | २२६ २६ ९८ साम्राज्यं कथमवाप्य सा लक्ष्मीर्या धर्मकार्यो सावधं दलयत्यलं सावद्यकर्मप्रतिषेध साहम्मिआउ अहिओ सिंहो बली गिरिगुहा सिंहो वली द्विरदशोणित सिद्धान्त एष क्षितिकर्म सिद्धैकेनचिदुक्तं १५७ ३९ | सुकुलजन्म विभूति सुखायते तीर्थकरस्य २१७ → १ २२७ ३ | ३५१ १ ४२० १४ २ २४० २३० ४७९ ३४३ ४६० १०५ ५३ ११ ११ ११ १. २६१ १. ११७ १ ३५७ ३. ६५ २ ४०० १ ४४ १ ३३६ २ ३१३ ९१ २ ४२५ ४४८ ८६ ७६ irm ४ २२१ २ २१२ १ ११९ -१६२ ३ | ३२१ ४२२ २.८ Page #591 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગના લેકેની અક્ષરાનુક્રમણિકા. 20 Mar mmm wr evowwwx MOGHCOMMANG cim.co .m. सुखाय दुःखाय च ३ ९८ | सौहार्द विश्व सविनाशि सुखार्थी त्यजते बिद्यां ३ २८ स्खलति बस्त्रमधस्तन सुखासुखस्वपर स्तन्यं रजश्च नारीणां सुखिनो बिषयातृप्ता स्तम्भितविबुधसमृद्धि मुचिरमपि उषित्वा स्तवैयेथा स्वस्य सुजनानामपि हृदयं स्तुत्याः सुतास्त एवं सुदुर्जेयं ही ! रिप | स्तुवन्ति गुर्वीमभिधेय सुबहु पि सुय स्तोकापि वन्द्यते सुभग तवाननपङ्कज ३०७ स्तोऽकोपि नियमो येन सुभाषितमयैव्यैः १५६ स्त्रीणामपि वचः काले मुभाषितस्याध्ययने | स्थाने निवासः सुकुलं सुरां पीत्वा तु यो स्थावरं जङ्गमं चैव सुरां पीला द्विजा मोहा स्थितन्न साधोहदि साधु सुरेन्द्रनागेन्द्रनरेन्द्र स्थिरता वामनः सुरेषु शक्रो मनुजेषु स्थूलरेखा दरिद्रा स्युः .३ मुलभानीह शास्त्राणि स्थूला त्वक् सप्तमी मुलभास्त्रिजगल्लक्ष्म्यः ४१ स्थूलेषु जीवेषु सुलभाः पुरुषा-राजन् | स्थैर्यरत्नप्रदीपञ्चे सुवर्णभूषणान्याशु स्थैर्य सर्वेषु कायेषु मुत्तस्यैकरूपस्य स्नानं मनोमलत्यागो सुसङ्गस्योपदेशोऽपि स्नानोपभोगरहितः सुहोइओ तुमं पुत्ता, स्पर्धन्तां सुखमेव मूक्ष्मं विरोति स्पर्शेन वर्णेन रसेन सूक्ष्माणि जन्तूनि स्पष्टचेष्टः शुभैः श्वानो सूचीमुखि दुराचारे स्फुरन्मङ्गलदीपं च सूत्राणि सन्तः सुतपोभि स्युःपञ्च राजनिह सैष प्रभुः कनकभङ्ग ३ स्वं ज्वालाजटिलेऽनले सो जयउ जेण विहिआ स्वतो न कश्चन गुरु सोमात्मकं शरीरस्य स्वकृतं दुष्कृतं गर्हन् सौख्यं यत्र विजितेन्द्रिय ३ ८३ | स्वगुणैरेव वृप्तिश्चे सौख्यं हि ये ज्ञानरसे ४९१ । स्वजनमन्यजनीयति सौधोत्सङ्गे श्मशाने | स्वजिब्हा नो वशे यस्य सौम्यस्य दर्शने नून १ । १९८ स्वतो मनो वचन शरीर । सौवर्णः कमलाकरः १ ३५६ वन्दोषं समवाप्य नेष्यति Manorammarrammarnamannadaaronrmmarwa dowmomcoact GAMM०० Parim Mimr wr.awr or orm Nwar * Marrm Murarx.amar Ma o G:..::m.G.G. C Kacca. c SO.... ४३२ rarms For uro0 immom. Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૬૦. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ 3 છે. >> سي سي سي 315 mr mar | 206 Mrrrror amr morromanamamro 363 स्वपक्षच्छेदं वा समुचित 1 413 हरणं पहरण 3 | 347 खममनिष्टं दृष्ट्वा 3 | 343 हसति नृत्यति गायति खप्ने मानवेमृगपति 344 हतं मनस्ते कुविकल्प 1 259 स्वप्ने हृदयसरस्यां 348 हन्ति ताडयति भाषते खभावकठिनस्यास्य | 368 हन्ति ध्वान्तं हरयति | 205 स्वभावलाभात् किमपि 89 | हन्तुबन्धुजनान्धनार्थ 398 स्वमपि भूरिच्छिद्र | 364 | हरति कुमति भिन्ते खमां दुर्लभं लोके 245 हलकर्षणकार्य तु | 312 खमांसं परमांसेन | 243 | हसने शोचनमचिरात् 348 स्वयं प्रमादैनिपतन् 265 हस्तस्था धनरेखा खरोदये शुभे जाते 325 हस्ते दानविधिमनो 476 स्वर्गच्युतानामिहजीवलोके 1 447 हालाहलो नैव विषं 411 वर्गस्तस्य गृहाङ्गगं हाहा दुष्टकदर्थित . 450 वर्णस्येवाग्निसन्तापो हिंसकोऽनृतवादी च खलिगिनो वा परलिङ्गि हिंसानृतस्तेयजना 43 स्वल्पायुर्विकलो रोगी 96 हिंसाप्रवर्धकं मांस 2 243 खस्सुताजननीरपि 264 हिंसावाननृतप्रियः 1 32 स्वस्तिके जनसौभाग्यं 335 हिंसा विघ्नाय जायेत 2 231 . वस्त्यस्तु सजनेभ्यो 115 हितं मितं प्रियं स्निग्धं 2 152 स्वाधीना दयिता सुतावधि 2 | 460 ! हिताय नाहिताय खाध्यायमाधित्ससि नो 1 250 हित्वा हारमुदारमौक्तिक 2249 खाध्याययोगैश्चरण 3 158 हिमति महिमाम्भोजे 414 खाध्यायशौच संतोषा 2 83 हियए ससिणेहोविय 478 स्वाध्यायहीना दृषलाः 313 हिरण्यदानं गोदानं खाध्यायोत्तम गीतिसङ्ग हिरण्ये वा सुवर्ण वा खानुकूलां क्रियां काले 307 हीनोऽप्यरे भाग्यगुणै 1 255 खापदि तथा महान्तो | 477 हृदयं सदयं यस्य वायत्तमेकान्तगुगं 281 हद विद्ध इवात्यर्थ स्वेच्छाविहारसुखतो 77, हेतुपमाणयुक्तं स्वेदो दंतास्तथा केशा 3 432 | हे दारिद्य नमस्तुभ्यं हेमस्तेयसमं पापं हंसः श्वेतो बकः श्वेतः 215 हे राजहंस किमिति 3 हंसाभिधानः पवनो 3 366 ! हे लक्ष्मि क्षणिके हंसेभवृषभक्रौंच | इस्वाक्लेशाय भोगाया 3 हंसो न भाति बलिभोजन 2 195 | -* * 1 61 سر 44 س x www * 9 9 9 9 9 9 388 mr 275 س س