________________
મૂર્ખ અધિકાર.
મૂર્ખનું હૃદય શૂન્ય હેાય છે. અનુષ્ટુપ્. ( ?-થી-૧)
अपुत्रस्य गृहं शून्यं दिशः शून्या अबान्धवाः । मूर्खस्य हृदयं शून्यं, सर्वशून्या दरिद्रता ॥ १ ॥
પરિચ્છેદ.
IFTY
નિરૂઘમી મૂર્ખના વિચાર.
पठितेनापि मर्तव्यं शठेनापि तथैव च । उभयोर्मरणं दृष्ट्वा, कण्ठशोषं करोति कः ॥ २ ॥
(ન.ની.
સા
પુત્રહીનનું ( વાંઝીયાનું ) ઘર શૂન્ય છે, અન્ધુએવિનાની દિશાએ શૂન્ય છે, મૂખનું હૃદય શૂન્ય હાય છે અને દરિદ્રતા સર્વ રીતે શૂન્ય હેાય છે. અર્થાત્ જ્યારે પુત્ર ન હાય ત્યારે ઘરમાં કાઈ ન રહેવાથી શૂન્ય ( ખાલી ) થાય અને દિશાઓમાં ( પરદેશમાં ) મામા, માસી, ફ્ઇ-વગેરે સમધી ન હાય તેથી જવું ન પડે માટે તે પણ શૂન્ય અને મૂર્ખને કાઈ જોઇએ તેટલાં હિતવાકા કહે પણ તેના હૃદયમાં ન રહે તેથી તે પણ શૂન્ય તેમજ દરિદ્રતાવાળાને કાંઈપણુ ન સુઝે તેથી તેને સમગ્ર જગત્ શૂન્ય ભાસે છે. ૧
गुरुणा विद्यया विद्वान्, पितृवित्तेन वित्तवान् । સૂરઃ વસાવેન, નયિંતિ નિમ્ ॥ રૈ ॥
૧.ની. શ.)
}ા. વૃં. ૪.)
ભણનારા પણ મરેછે અને મૂર્ખ ણુ તેમજ મરે છે, માટે એયનું મરણ જોઇને કઠતષ કાણુ કરે ( ગળું કાણુ તાણે )? એ વિદ્વાન ન મરતા હાય તા તે ભણવું ઠીક છે, આતે તે પણ મહેનત કરીને મરી જાય છે. આવા કુવિચારથી તે પેાતાના જીતિને નિષ્ફળ કરે છે. ર
બજાની મોટાઇથી મેાટાઇ માનવી એ મૂર્ખતા છે.
}સૂ
(ă. મુ. )
ગુરૂની વિદ્યાથી પેાતાને વિદ્વાન માનનાર અથવા જરૂર હેાય ત્યારે ગુરૂ પાસે જાય ત્યારેજ જાણી શકનાર, બાપના પૈસાથી પૈસાવાળા (પાતે કમાવાની શક્તિવગરના) અને ખીજાની મદદથી શૂરવીર હાય તે પુરૂષ કેટલા સમય આન ંદ કરી શકે ? અર્થાત્ ગુરૂ ન હાય ત્યારે તેનું પાગળ ખુલ્લું થાય બાપ ન હેાય ત્યારે બીજા ભાઇઓવગેરે સાથે વેંચણ થતાં તેમાંથી માંડ ભાગે પડતું મળે છે અને પોતાનામાં કમાવાની શક્તિ નથી હેાતી તેથી પાછનથી તે દુ:ખીજ થાય છે તથા પેાતાનામાં સામર્થ્ય (મલ) ન હેાય અને બીજાના