________________
પરિચ્છેદ
આરાગ્ય–અધિકાર.
---**
****
-~
રહા ન મળે તેા આળસ આવે; આ નિશાની ચાખ્ખી નિશાની છે. એક વેળા લગભગ ચારસે બૈરી-છેાકરાં એકઠાં થયાં હતાં. તેઓને ચ્હા કે કાફી ન આ પવી એવા ઠરાવ વ્યવસ્થાપકમડળે કર્યો હતા. તે મેળાવડામાંનાં ખૈરાંને સાંજના ચાર વાગતે અચૂક રચ્હા પીવાની આદત હતી. વ્યવસ્થા કરનારને ખબર પડેાંચી કે ઓરતાને જો ચ્હા નહિ મળે તેા તે માંદી પડશે, અને તેઓ હાલી ચાલી નહિ શકે; ઠરાવમાં ફેરફાર કરવા પડયેા. ચ્હા મૂકવાની તૈયારી થતી હતી તેવામાં દોડાદોડ થઇ રહી કે જલદી ચ્હા જોઇએ. એરતાનાં માથાં ચઢયાં હતાં; તેઓને પળ એ મહીનાસમાન લાગતી હતી. જ્યારે ચ્હા મળી ત્યારે આ ભલી ખાઇએના વ્હેરા પ્રકાસ્યા ને તે સાવધાન થઇ. આ જેવા વણું - વ્યે છે તેવેજ બનેલો મનાવ છે. એક ખાઇને ચ્હાની આદતથી એવુ નુકસાન પહેાંચેલું કે તેને ખાધું નજ પચે; માથું હંમેશાં દુખે, પશુ જ્યારથી તેણે મનને મારી રહા છેડી છે ત્યારથી તેની તમીયત ઘણીજ સુધરી છે. ઇંગ્લાંડમાં આવેલી એટરસી મ્યુનિસિપાલિટના ડાકટરે એવી શેાધ કરી છે કે તેના લત્તામાં હજારા આરતાને જ્ઞાનતંતુનાં દરદો છે, તે દરદોનું કારણ તેનું ચ્હાનું વ્યસન છે. ચ્હાથી માણસોનું આરેાગ્ય બગડવાના ઘણા દાખલા આ અનુભવમાં આવેલા છે, અને તેની તેા ખાસ માન્યતા છે કે હાથી આરાગ્યને બહુ નુકસાન પહોંચે છે.
લખનારના
કાીને વિષે તા આપણુામાં દેરા છે તે મહે પકાએવે છે–
66
કફ્ ટન, બાયુ હરન, ધાતુહીન મલક્ષીન; લાહીકા પાની કરે, ટ્વા ગુન અવનુન તીન. ”
૩૯૧
આ દાઝુરા વાસ્તવિક લાગે છે, કફ ને વાયુને હરવાની શક્તિ કાીમાં ભટ્ટે હાય. તે શક્તિ ખીજી વસ્તુએમાં પણ છે, જેને કાફી લેવાની ઈચ્છા ઉપલાં એ કારણસર થાય તેણે આદુના રસ જરા પીવેા, એટલે કાફીની ગરજ સારશે; પણ જે વસ્તુ ધાતુ કે જેને! સંગ્રહ કરવાની પૂરતી જરૂર છે તેને હરી લે છે,
વસ્તુ ખળને ક્ષીણ કરે છે, અને જે વસ્તુ લોહીનું પાણી કરે છે તેના તા ત્યાગજ કરવા ઘટે છે.
કાકાને પણ કાફીના દોષા લાગુ પડે છે-તેમાં પણ ચ્હામાં રહેલું તત્ત્વ છે કે જેથી ચામડી તદ્દન જરૃર અને છે.
જેએ આરાગ્યમાં નીતિના સમાસ કરે છે તેઓની આગળ
વસ્તુની સામે નીચલી વધારાની દલીલ છે. હા, કાફી, ભાગે ગીરમીટમાં મળેલી મજુરીથી પેદા થાય છે. જ્યાં
આ ત્રણે
અને કાકા, એ ઘણું કાકા પેદા થાય છે