________________
પરિચછેદ.
વિવેક-અધિકાર.
વિવેકગુણ, સર્વ ગુણેમાં શ્રેષ્ઠ છે.
એy (2થી ૫) यथादिषु गुरुर्मेरुग्रहेषु दिवसाधिपः । चिन्तामणिश्च रत्नेषु, विवेकोऽपि गुणेष्विति ॥१॥
જેમ પર્વતમાં મેરુ પર્વત મહાન છે. ગ્રહોમાં સૂર્ય શ્રેષ્ઠ છે, અને રત્નમાં ચિન્તામણિ કે જેની પાસે બેસી જે જે વસ્તુની ઈચ્છા કરીએ તે તે વસ્તુ તુર્ત પ્રાપ્ત થાય છે, તે જેમ સર્વોત્તમ છે તેમ સમગ્રગુણોમાં વિવેક પણ શ્રેષ્ઠ છે. ૧
વિવેકથી મનુષ્ય ઉત્તમ કીર્તિને પામે છે. મોજે વસિ તાનાવૌ દિવેઃ રાણા (M. . પતિ મત્તે જે વિચારવિવાર ૨ / 6 - પથ્થર પ્રથમની સ્થિતિમાં કાંઈ પણ કીમતવાળો નથી, પરંતુ જે તેને ઉત્તમ ઘાટ થયો હોય તો તે ઉત્તમ કિંમતથી અંકાય છે. તેમ પુરુષ ભેજનમાં, વચનમાં, અને દાન વગેરેમાં ઉત્તમ પ્રકારના વિવેકને રાખવાથી લેકમાં ઉત્તમ પ્રકારની પ્રતિષ્ઠા (કીર્તિ) પામે છે. ૨
વિવેક એ મેક્ષ મેળવવાનું સાધન છે. શ્રતે મરતી, વિવેન પુરા ક્ષત્તિ - - - TITUનિરોડા. Tv pT મત્તાવ | ૩ | IN૧
શાસ્ત્રોમાં સંભળાય છે કે પહેલાં ચક્રવતી' એવા ભરત રાજા રાજ્યરૂપી કાદવમાં ડૂબી ગયા હતા તે પણ વિવેકથી ક્ષણમાત્ર કાલમાં સંસારસમુદ્રના પારને પામ્યા છે, એટલે વિવેકથી મેક્ષને પામ્યા છે. ૩
કરોડે ગુણેકરતાં પણ વિવેકની ઉત્તમતા. औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः। । विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ॥ ४ ॥
એક તરફ એકલો વિવેક અને બીજી તરફ કરેડે ગુણો એ બને સમાન ગણાય છે. અર્થાત્ એકલો વિવેક કરડે ગુણેની બરાબર છે. વિવેકવગરના સંખ્યાબંધ ગુણે પણ ઝેર જેવું પરિણામ લાવે છે. ૪
ગુરુપણું તથા લઘુપણું વિવેકને અધીન છે. स्वतो न कश्चन गुरुलधुर्वापि न कश्चन । उचितानुचिताचारवश्ये गौरवलाघवे ॥ ५॥