________________
પરિચ્છેદ, નિલ જાધિકાર
૭૧ નક્રકwwwજન====+==* *== ==
એક લાજને છેડીને મનુષ્ય આખા જગતને વિજય કરનાર બની શકે છે. અર્થાત ખરાબ જાતની પ્રખ્યાતિને મેળવી શકે છે, ઈત્યાદિ નિર્લજજ લેકેનું તે અગ્ય લક્ષણ તેઓના ધ્યાન પર મૂકવા સારૂ આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે.
ધરાર પટેલની સમજુતી.
ગgષ્ટ્ર, (૧-૨) जिह्वायाछेदनं नास्ति, न तालुपतनाद्भयम् ।
નિર્વિરોજ વળ્યું, નિઝર હિત છે ? || ગમેતેમ ભરડનારને જીભ ત્રુટી પડતી નથી અને તાળવું પડી જવાની બીક પણ હોતી નથી માટે જેમ ફાવે તેમ બેલવું, આમ નિર્લજ્જ થયેલો કયો પુરુષ પંડિત થઈ પડતું નથી? ૧
લજજા છોડી મુકે તો કેણ પડિત ન કહેવાય! दैवखातं च वदनमात्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति सर्वत्र, निर्लजः को न पण्डितः॥२॥
મહેતું દેવે (વિધાતાએ) દેલું છે એટલે બનાવ્યું છે. અને ગમે તેમ બેલિવું પિતાને આધીન છે, અને તાલકે પણ સર્વ ઠેકાણે છે. તેથી લજજા છોડી વનાર કેણુ પંડિત ન કહેવાય? આવું વર્તન કરવાવાળાને ખરેખર નિર્લજજ સમજ. ૨
નિલ જજનું નફટપણું.
*દોહરા. ( ૩ થી ૬ ) નિર્લજ નર લાજે નહિ, કર્યો કેટિ ધિક્કાર; નાક કપાયું તો કહે, અંશે ઓછો ભાર. નિર્લજ જે લજજા ધરે, સરે ન સ્વારથ કામ; જે વેશ્યા શરમાય તે, દેખે નહિ કદિ દામ. નિર્લજ નિલે જતા કરી, પોરસ ૧ ધરે અપાર; ભાંડ અધિક ભુંડું ભણી, જાણે હું હશિયાર. કામીને સગપણ કહ્યું, ભૂખ્યાને શું અખાજ;
પાપીને મન પાપ શું, નિર્લજને શી લાજ. દલપતકાવ્ય ભાગ ૧ લે. ૧, પારસ-ઉત્સાહ.