________________
પરિચછેદ. મૂર્ખઅધિકાર.
૨૭ ના જજનનનનનક7%============== છાને ન જોઈએ. બરાબર સેળ વર્ષને જોઈને સગપણ કરજે. વળી બીજે ફેરે થાય નહિ, માટે વિચારીને જે કાંઈ પૂછવું છે તે પૂછી લેજે.
શેઠાણીના ભાઈએ વિચાર્યું કે આમાં બીજું કાંઈ પૂછવાનું નથી, પણ કદાચ સેળ વર્ષને વર ન મળ્યો, તે વળી પૂછવાને ફેર રહેશે, માટે આ વખત ખુલાસે કરું તે ઠીક. તેથી કહ્યું કે “જે સેળ વર્ષને એક વાર ન મળે તે આઠ આઠ વર્ષના બે શોધી લાવું તે ચાલેકની?”
આથી શેઠાણું ઘણું રીસે ભરાઈ કે મૂર્ખને એટલી અક્કલ નથી કે બે વરતે હોય ! પણ પિતા ભાઈ એટલે તેને વધારે શું કહી શકે ! ટુંકામાં કહ્યું કે “જા, તું તારે દુકાનનું જ કામ કર.” એમ કહીને મેક્લવે બંધ કર્યો.
શેઠ તે આ બધી મૂર્ખાઈ કાંઈ બેલ્યાવગર જોયાજ કરતે હોતે, કેમકે તેના મનને નક્કી હતું કે શેઠાણીનો ભાઈ મુનિમની જગાએ નભવાનો નથી. તેના કામથી એની મેળે તેની બેનને વાંક સૂજશે ને રજા દેશે.
ડે દહાડે શેઠને શરીરે મંદવાડ થયો, તે એકદમ વધી ગયે, તેથી વૈદને બોલાવવા સારૂ શેઠાણુએ તેને મોકલ્યો. વૈદને બોલાવીને ઘેર આવતાં તેણે વિચાર કર્યો કે, એક કામમાં અનેક કામ કરવાની ભલામણ મારી બેનતરફથી થઈ છે, આ વૈદને બેલાવી જાઉં છું પણ શેઠને કસર વધારે છે ને કદાચ આરામ ન થયે તે વળી ખાંપણ, નાળિએર, સૂતર, વાંસ વગેરે લાવવાના આંટા ઘણું થશે, એ ઠીક નહિ. માટે એ બધાં વાનાં લઈ જવાય તેજ એક કામમાં અનેક કામ કર્યા કહેવાય. એમ ધારી વેદને પરભારે શેઠપાસે ઘેર મેકલી પિતે ખાંપણ ઈત્યાદિક લઈ ઘરતરફ વળ્યો. વળી સૂજી આવ્યું કે દેવ ઈચ્છાથી નઠારું પરિણામ આવ્યું તો સગાંવહાલાંને કહેવા જવું પડશે, માટે તે પણ બે ચાર સગામાં કહેતો જાઉં કે ફરીને આંટા ન પડે. એથી સગાંઓને કહે ગયે કે “શેઠને બહુ કસર છે તે તમે સૌ તાકીદે આવી પહોંચજે.”
શેઠાણના ભાઈએ સૂતર, વાંસ વગેરે ઘેર લાવીને એક ખૂણામાં નાખ્યાં. તે જોઈને તેની બેહેને પૂછયું કે “આ બધું શું લાવ્યો?” તેણે ઉત્તર આપ્યો કે “ તું કહેતી હતી કે એક કામમાં અનેક કામ કરવાં જોઈએ, તેથી વૈદને તેડવા ગયો તે ભેળાં રસ્તામાંથી ખાંપણુ, સૂતર, શ્રીફળ, વાંસ વગેરે સામાન પણ લેતો આવ્યો ને સગાંને કહેતે પણ આવ્યો છઉં. કદાચ તેમને જીવ ન રહ્યો તો મારે બીજો ફેરો રહે એમ મેં રાખ્યું નથી.”
આટલી વાત થઈ એટલામાં તે બારણે ચાર પાંચ ભાઈડા ઓ ઓ : ઓ એ : ઓ ઓ એક કરતા આવી પહોંચ્યા! આથી શેઠાણીને પગથી