________________
પરિચ્છેદ આરોગ્ય અધિકાર.
३५७ જનજનકકકકકકકન==============
જે તે કુદરતને કાયદે, તે જાય તંદુરસ્તી ફાયદો, આ મત અર્વાચિન ઇલૈયદે,
તંદુરસ્તી ૨ આકસ્મિક જૂજ બનાવ બને, બાકીનાં મણે બધાં નિપજેતે રેગથીજ નિજ પ્રાણ તજે,
તંદુરસ્તી ૩ માબાપ ચૂકથી બાળ મરે, જૂવાને જાતે ચક કરે, ત્યારેજ મરે મેટા ઉચરે,
તંદુરસ્તી ૪ જરિ જાય વસ્ત્ર ત્યારે ફાટે, ધોખ ન ધરે કઈ ઊચાટે, તેમ દુ:ખ નહીં ઘરડા માટે,
તંદુરસ્તી ૫ પણ વસ્ત્ર નવે ખાંપે આવે, તે વાંકા ચાલ્યાવણ નાવે, તેમ મત જુવામાં ફાવે,
તંદુરસ્તી ૬ તે સૃષ્ટિ નિયમને સંભારી, તનજતન કરે બહુ નરનારી, ખાનપાને થઈ મીતાહારી,
તંદુરસ્તી ૭ ખાતાં ફરે જે શરીરે ન સદે, પછિ વ્યર્થ નસિબને વાંક વદે કદિ બાધ શોધને તે ન વદે,
તંદુરસ્તી ૮ બહુ પ્રીત બતાવે અણઘટતી, તેથી બાળક બગડી જાય અતી, તેમ કેમ ઉછેરવું તે ન મતી,
તંદુરસ્તી ૯ જેતે ઑઈ માંદું બાળ પડે, સંભાળવિના દરદ ઉપડે, . પછિ મરતાં મેટું વાળિ રડે,
તંદુરસ્તી ૧૦ બૅય ગુણકાર સે રેગણે, ત્યારે દરદી પંડ પિડાય ઘણે, પછિ હાથ રહી નહિ બાજિ ગણો,
તંદુરસ્તી ૧૧ શિખવી જોઈએ તન કેળવણું, તે એક જાતની ફરજ ગણું, તે ઉમ્મર વધશે અંગતણ,
તંદુરસ્તી ૧૨ જે બાળ જાળવે જતન કરે, બહુ લાડ લડાવી ન હામ હરે, તન કસરત ખૂબ કરાવિ ખરે,
તંદુરસ્તી ૧૩ નુર બાળલગ્નથી બાળે નહિ, વિશ વર્ષ સુધી પરણાવે નહિ, વળિ કદી કોડ કરાવે નહિ,
તંદુરસ્તી ૧૪
* જૈનધર્મની કેટલીક શાસ્ત્રોક્ત પ્રવૃત્તિઓ અને
તેની સાથે તંદુરસ્તીનો ગાઢ સંબંધ. ૧. “પ્રાત:કાળે નવકારશી કરવી અર્થાત્ બે ઘડી સૂર્ય ચઢયા પછી જૈનધર્મ પ્રકાશ. માસિક પુસ્તક ૩૧ મું અંક ૧૦ મે,