________________
પરિચ્છેદ,
આયુવદ-કુવઘ અધિકાર.
स.
मु.)
अवैधना वृहयने साल छ।उता नथी. रसायनैः सार्धमिहौषधानि, तदत्र वासान्मम मन्दतान । इतीब वैद्यस्य हृदंतरालं, लोभः पटुत्वं कलयन मुंचेत् ॥११॥
અહીં રસાયને સહિત ઔષધે છે. તેથી હું અહીં રહીશ તે મંદ પડીશ નહિ. જાણે એમ વિચારી તે વૈદ્યના હૃદયની અંદર રહેવાના પિતાના ફાયદાને ધારતે લેભ તેને (વૈદ્યના હૃદયને) છોડતું નથી. ૧૧
अवैधमा धनी समाय.. प्रत्यूषमं वीक्ष्य पुरीषमूत्रदुर्गन्धसंबंधवशेन मन्ये । सद्धर्मगन्धः सुरभिस्वभावो, विजृभते नो भिषजां गणेषु ॥१२॥ (सू. मु.)
પ્રાત:કાલે જેવાન વિષ્ટા અને મૂત્રના દુર્ગધના સંબંધને લઈને વેની અંદર સદ્ધર્મને ઉત્તમ ગંધ રહેતા નથી. એમ હું માનું છું. ૧૨
અર્ધદગ્ધ વૈ.
शिखरिणी. न धातोविज्ञानं, न च परिचयो वैधकनये न रोगाणां तत्त्वावगतिरपि नो वस्तुगुणधीः । तथाप्येते वैद्या इति तरलयन्तो जडजना
(सु. र. नां.) नसून्मृत्योर्भृत्या इव वसु हरन्ते गदजुषाम् ॥ १३ ॥
જેને લેહાદિક સપ્તધાતુનું જ્ઞાન નથી, વૈદ્યકશાસ્ત્રને પરિચય નથી, રાગના તત્વની માહેતી નથી, વસ્તુ (ઔષધિ) ના ગુણનું જ્ઞાન નથી છતાં મૂર્ખ મનુ
ને છેતરીને જમરાજાના દૂત જેમ પ્રાણુને હરી લે તેમ કુવૈદ્ય દરદીઓનું ધન હરી લે છે. ૧૩ કવિને લીધે વૈવિઘાના હાલ.
स्रग्धरा. सत्कोणं लोलनेत्रं कुलयुवतिमुखं दृश्यते सानुकम्पैरण्डानामधलज्जाञ्चितमधिपुलकं स्पृश्यते पीनमङ्गम् ।।
(सु. र. नां.) क्लीवानां खाद्यतेऽन्तश्विरनिहितधनं काष्ठमूलानितोयैः, पूर्वासिद्धाकलानां सकलगुणनिधिर्वैद्यविद्याभिवन्या॥१४॥