________________
૨૦૦
વ્યાખ્યાનસાહિત્યસ'ગ્રહ-ભાગ ૩ જો.
મૃર્વતૃવ–ાધિકાર.
.
`ને જો પેાતાનું માન જાળવવું હોય તેા માન જેવા ખીજે કાઈપણ રસ્તા નથી. જે માનમાં ને માનમાં સારા લુગડાંલતાં પહેરી રૂડારૂપાળા ખેડા હાય અને જીભ ન ચલાવે તે તેા વાત ભારમાં રહે, પણ જો દભ હાલીતા તાલ થઇ જાય. માટે તેઓએ જ્યાંસુધી ચેાગ્ય જનરજક સમયાનુકૂલ ખેલતાં ન આવડે ત્યાંસુધી મૈન (અંગે મેડે ) રહેવામાંજ માલ છે એમ દેખાડવા આ અધિકારનો આરંભ છે. ન ખેલવાથી મૂર્ખને અનેક ગુણ.
મનમાં ગુણ
मुखदोषेण बध्यन्ते शुकसारसतित्तिराः । वास्तत्र न वध्यन्ते, मौनं सवार्थसाधनम् ॥ २ ॥
શ
**********
અનુષ્ટુપ (૨ થી ૨)
रूपवचापि मूर्खोऽपि गत्वा च विपुलां सभाम् । 'રક્ષેશ સ્વાં નિન્દા, માર્યાં દુધરિની યથા | શ્।! (મુ. ૨. નાં.) પુરુષે જેમ પેાતાની ખરાબ ચાલની સ્ત્રીને વશ રાખવી જોઇએ, તેમ મૂર્ખ પુરૂષ પાતે રૂડા રૂપાળા હાય પણ માહાટી સભામાં જઇ પેાતાની જીભને કાબુમાં રાખવી જોઇએ. ( જીભને વશ ન રાખતાં જે કાંઇ ખેલવા જાયછે તા તેથી તેની મૂર્ખતા જાહેર થાયછે. ) ૧
प्रस्तुतं हेतुसंयुक्तं शुद्धं साधुजनप्रियम् । यो वक्तुं नैव जानाति, स जिह्वां किं न रक्षति ॥ ३
æ. મુ.)
પાતાના મુખના (ન્હાઢાના) દોષથી પોપટ, સારસ અને તેતર બંધાય છે ( પાંજરામાં પુરાય છે ), પણ બગલાએ તેમાં બંધાતા નથી. માટે મૌન છે તે તમામ અનું સાધન છે ( માનથી મધાં કામ સધાય છે ). મૂર્ખ જો માઢાથી ખેલે તા અંધાય છે ? વિદ્વાનો એટલે તેા બંધન આવે પણ મૂર્ખ ન મેલે તેા શેનો ખ ંધાય ? વિદ્વાનતા વિદ્વત્તાથી છુટી શકે, પણ જો મૂર્ખ ખેલે તા બ'ધાઈ જાય માટે તેમણે ન ખેલવું તેજ સારૂં છે. ર
જીભની વ્યર્થતા ( નકામાપણુ' ),
}x. મુ.)