SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ વ્યાખ્યાનસાહિત્યસ'ગ્રહ-ભાગ ૩ જો. મૃર્વતૃવ–ાધિકાર. . `ને જો પેાતાનું માન જાળવવું હોય તેા માન જેવા ખીજે કાઈપણ રસ્તા નથી. જે માનમાં ને માનમાં સારા લુગડાંલતાં પહેરી રૂડારૂપાળા ખેડા હાય અને જીભ ન ચલાવે તે તેા વાત ભારમાં રહે, પણ જો દભ હાલીતા તાલ થઇ જાય. માટે તેઓએ જ્યાંસુધી ચેાગ્ય જનરજક સમયાનુકૂલ ખેલતાં ન આવડે ત્યાંસુધી મૈન (અંગે મેડે ) રહેવામાંજ માલ છે એમ દેખાડવા આ અધિકારનો આરંભ છે. ન ખેલવાથી મૂર્ખને અનેક ગુણ. મનમાં ગુણ मुखदोषेण बध्यन्ते शुकसारसतित्तिराः । वास्तत्र न वध्यन्ते, मौनं सवार्थसाधनम् ॥ २ ॥ શ ********** અનુષ્ટુપ (૨ થી ૨) रूपवचापि मूर्खोऽपि गत्वा च विपुलां सभाम् । 'રક્ષેશ સ્વાં નિન્દા, માર્યાં દુધરિની યથા | શ્।! (મુ. ૨. નાં.) પુરુષે જેમ પેાતાની ખરાબ ચાલની સ્ત્રીને વશ રાખવી જોઇએ, તેમ મૂર્ખ પુરૂષ પાતે રૂડા રૂપાળા હાય પણ માહાટી સભામાં જઇ પેાતાની જીભને કાબુમાં રાખવી જોઇએ. ( જીભને વશ ન રાખતાં જે કાંઇ ખેલવા જાયછે તા તેથી તેની મૂર્ખતા જાહેર થાયછે. ) ૧ प्रस्तुतं हेतुसंयुक्तं शुद्धं साधुजनप्रियम् । यो वक्तुं नैव जानाति, स जिह्वां किं न रक्षति ॥ ३ æ. મુ.) પાતાના મુખના (ન્હાઢાના) દોષથી પોપટ, સારસ અને તેતર બંધાય છે ( પાંજરામાં પુરાય છે ), પણ બગલાએ તેમાં બંધાતા નથી. માટે મૌન છે તે તમામ અનું સાધન છે ( માનથી મધાં કામ સધાય છે ). મૂર્ખ જો માઢાથી ખેલે તા અંધાય છે ? વિદ્વાનો એટલે તેા બંધન આવે પણ મૂર્ખ ન મેલે તેા શેનો ખ ંધાય ? વિદ્વાનતા વિદ્વત્તાથી છુટી શકે, પણ જો મૂર્ખ ખેલે તા બ'ધાઈ જાય માટે તેમણે ન ખેલવું તેજ સારૂં છે. ર જીભની વ્યર્થતા ( નકામાપણુ' ), }x. મુ.)
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy