SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંદ્રિય પરાજય—અધિકાર. -------- -- ગેાટી એજ વસ્ત્ર છે. તાપણુ વિષયા ( આવા મનુષ્યને પણ) છેડતા નથી એ ખેદની વાત. ૯ પરિચ્છેદ. --- ગિયિને વશ થવાથી થતી ખરાખી. स्वेच्छाविहारसुखतो निवसन्नगानां, भने किशलयानि मनोहराणि । आरोहणाङ्कशविनोदनबन्धनादि, दन्ती वगिन्द्रियवशः समुपैति दुःखम् ॥ १० ॥ જીભને વશ થવાથી થતી દુદશા. મરજી માફક હરવા ફરવાની સાથે સુખથી રહેનાર, અને વનને વિષે વૃક્ષનાં સુંદર કુંપળીયાં ખાનાર હાથી ત્વર્ગિદ્રિયને (હાથણી ઉપરના મેહુને લીધે) વશ થવાથી પેાતાની ઉપર મનુષ્યનું ચઢવું, કુંતણાં ખાવાં, અન્યની મરજી પ્રમાણે ચાલવું તથા ધાવું વિગેરે અનેક દુ:ખ ભાગવે છે. ૧૦ तिष्ठञ्जले तिमिले विपुले यथेच्छं सौख्येन भीतिरहितो रममाणचित्तः । . गृद्ध रसेषु रसनेन्द्रियतोऽतिकष्टं, निष्कारणं मरणमेति षडक्षणोऽत्र ॥ ११ ॥ GE (તુ. હૈં. સં.) * પ્રથમ હાથીને જ્યારે દાંત વિગેરેના કારણથી મારા વિષે એક મોટા ખાડા ખેાદે છે, પછી તે ખાડાઉપર તરત સરખી વસ્તુ ગે!ઠવીને તેના ઉપર કારા કાગળ પાથરી દે છે. ઘણી બનાવીને તે ખાડા ઊપર રાખે છે. હાથી ક્રૂરતા કામવશ થઇ તે હાથણીતરફ દાડે છે, અને હાથી ખાડા આ સ` ભાંગી પડતાં તે ખાડામાં પડી જાય છે અને (યુ. ૬. સં.) • સ્વચ્છ અને પુષ્કળ પાણીમાં વિહાર કરનાર, સુખથી યુક્ત, ભયરહિત, અને આન ંદયુક્ત ચિત્તવાળું એવું જે માછલું તે રસનાઇંદ્રિયથી રસેામાં લાલચવાળું થવાથી વગર કારણે દુ:ખમય મરણ મેળવે છે. અર્થાત્ મચ્છીમારે લેાઢાના વાંકા આંકડાના અણીવાળા ભાગપર રાખેલી લેાટની લુગદ્દીને ખાવા જતાં તે અણી તાળવામાં પેસી જઈ માધ્યું મરણ પામે છે. ૧૧ હૈય ત્યારે વનમાં પૃથ્વી ભાંગી જાય એવી સાંઠાપછી કાગળની એક હા કરતા તે કૃત્રિમ હાથણીને ઉપર આવે છે કે ગાઠવેલી વસ્તુ તે રીબાઇ રીબાઇને મરે છે, જો
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy