SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. વિવેક અધિકાર. . જનજwi============7= = ન મળે તો ઓછામાં ઓછા એક કલાક તે અવશ્ય ગમે તે વખતે દરરોજ નવું જ્ઞાન મેળવવામાં અર્પણ કરવો. ઘણું સુને તેવી ઈચ્છા હોય છે છતાં તેઓ તે પ્રમાણે વતી શકતા નથી, તેનું કારણ એ છે કે જે વખતે તેવી ભાવન આવે છે તે વખતે તેવા પ્રકારનો કોઈ નિયમ તે લેકે કરતા નથી. જે કેઈપણ પ્રકારનો એ નિયમ કરે કે “આળસથી જે જ્ઞાનાભ્યાસમાં એક કલાક ન કા તો મારે અમુક જરૂરની ચીજ તે દિવસે અગર બીજે દિવસે ન ખાવી - તે તો અવશ્ય જ્ઞાનાભ્યાસ બની શકે, અને લેકમાં બતાવ્યા પ્રમાણે તે મેળવેલા જ્ઞાનનું ચિંતન-મનન કરવા દ્વારા તેના કાર્યરૂપ અનુભવજ્ઞાન પણ મેળવી અવશ્ય તેની સેવા બજાવી શકે. ૧ વિવેક વગરના અન્ય ગુણે નકામા છે. વસન્તુતિ "વિશ્વાસ રાઃ રિજિત રિ તાત્ત જિં, છે तप्तं तपो यदि तदुग्रतरं ततः किम् । ત્તિ સ્ટવિસ્ટા રિલા તતઃ જિ- મન્તાિ ફિ નોટ્ટાય છે ? | | | જે અન્તઃકરણમાં તત્ત્વ સંબંધી વિવેકની કલિકા (કળી) ન પ્રકટ થઈ હોય તે પછી સમગ્ર કળાઓનો અભ્યાસ કર્યો હોય તે પણ તેથી શું? અને ભયંકર તપ કર્યું હોય તે પણ તેથી શું? તેમ કકરહિત કીર્તિ મેળવી હોય તે પણ તેથી શું ? અર્થાત્ જે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિરૂપી વિવેકનું અર્જન ન કર્યું હોય તો બીજું બધું વૃથાજ જાણવું. ૧૧ વિવેકના ઉત્તમ અંકરે. शार्दूलविक्रीडितम्. યત્નનોપપુર્વ વિદ્રિય થતા શાન્તતા, | यद्वीनेषु दयालुता यदपि गीः सत्यामृतस्यन्दिनी। . ! शौर्यधैर्यमनार्यसङ्गविरतिर्या संगतिः सज्जने, (ફૂ. મુ) एते ते परिणामसुन्दरतराः सर्वे विवेकाङ्कराः ॥१२॥ જે સંતોષનું સુખ, જે ઇન્દ્રિયોને નિયમ, જે ચિત્તની શાંતતા, જે દીન મનુષ્યમાં દયાળુપણું, અને જે પણ સત્યરૂપી અમૃતને સાવનારી વાણી, શૂરવિરપણું, ધીરજ, અનાર્ય ( દુષ્ટ ) મનુષ્યના સંગથી વિરામ અને સજજનને સંગ આ બધા પરિણામમાં ઘણાજ સુંદર એવા વિવેક (તત્વજ્ઞાન)ના અંકુરા છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy