________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો.
૫૮
*****~~~~~~
-- ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄
વાની કેટલીબધી જરૂર છે. કેટલાક આ કાળમાં અનુભવજ્ઞાન મેળવવાની વાતા કર્યા કરે છે, પણ જ્યાંસુધી ગુરૂગમ સહિત શાસ્ત્રાનુસાર શ્રુતજ્ઞાન મેળવે નહિ ત્યાંસુધી એને સમ્યકચિતાજ્ઞાન ક્યાંથી આવવાનું? અને યાંસુધી સમ્યક્— ચિંતાજ્ઞાન પ્રાપ્ત ન થયું હાય ત્યાં સુધી આ ભવનાં ચેષ્ટિતાનું પણ અનુભવજ્ઞાન સત્ય ન મળી શકે તે પરભવનાં ચેષ્ટિતાનું સમ્યગજ્ઞાનતા મળવાનુંજ
ક્યાંથી?
દશમ
હંમેશાં સસારની અગર ધર્મની દરેક ખાખત સિદ્ધ કરવાના રસ્તાજ એ છે કે પ્રથમ તેનાં કારણેાનું જ્ઞાન ખીજાપાસે અતિ આદર-વિનયપૂર્વક મેળવવું. પછી કંટાળા લાવ્યાવગર ઘણા કાળસુધી તે જ્ઞાનનું મનન કર્યો કરવું કે જે દ્વારા પ્રાણી અવશ્ય સમ્યગ અનુભવજ્ઞાન મેળવી શકે છે. કાર્ય સિદ્ધ કરવાની વાત કર્યા કરે અને તેના કારણભૂત પદાર્થના સેવનના આદર મ કરે અગર ન કરે તે તેં જિનેશ્વર ભગવાનના શાસનને અંગીકાર કરનારાજ કહેવાતા નથી. કહ્યું છે કે..
जई जिणमयं पवज्जह, ता मा ववहार निच्छए मुयह । ववहार नओच्छे, तिथ्धुच्छेओ जओ होइ ॥ १ ॥
“ જે તમે જિનેશ્વર ભગવાનના મતને અંગીકાર કરતા હો તે વ્યવહાર અને નિશ્ચય એ બન્નેને ન મૂકા, કારણ કે વ્યવહારનયના ઉચ્છેદ થવાથી તીના ઉચ્છેદ થાય છે. ”
( હૈં. ન. ટી. )
આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીએ વિચાર કરી શકશે કે શાકાર એકવાર અને નયના સ્વીકાર કરવાના ખતાવી વળી વ્યવહારનયના નાશ કરવાથી શાસનને નાશ થશે, નહિ કે નિશ્ચયનય અંગીકાર નહિ કરવાથી શાસનના નાશ થશે’ એમ મતાવે છે. એ ઉપરથી એજ નિર્ણય આવે છે કે વ્યવહારથી જે સિદ્ધિગતિ પ્રાપ્ત થવાનાં કારણ હાય તેમાં અતિ આદરપૂક પ્રવવું અને એ વ્યવહારદ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે ચૂકી જવું નહિ; પણ એવા નિર્ણય નથી આવતા કે વ્યાવહારિક કારણેાના અગર તેના સેવનાશઆને અનાદર કરવા કે તેએના ઉપર અરૂચિ કરવી કે વ્યવહારથી તેઓને છેડાવી દેવા. જે પ્રાણીએ ગુરૂદ્વારા જ્ઞાન મેળવતા નથી તેએાની આ ભવમાં પશુ એવી કઢંગી સ્થિતિ થઈ પડે છે કે પાતે જિનશાસનનું રહસ્ય સમજતા નથી અને ખીજાઓને તે રહસ્ય સમજાવવાના ઢાળ કરવા જાય છે, તેથી તે બિચારાઓની ગુરૂએ નહિ શિખવેલા મારના નાટક જેવી સ્થિતિ થઈ પડે છે. એ ઉપરથી સમજવાનું એટલુંજ છે કે અતિ આદરપૂર્વક હંમેશાં વધારે વખત