________________
- પરિ છે. . મોહ-અધિકાર
: ૪૫૫ જwwxxwwwwwwwwwwww કકકકકકક કરો.. તેને હું જાણતા નથી. અર્થાત્ મોહ એ મહાગહન છે, તેનાથી છૂટવાને ઉગ્ર ઈચ્છા રાખી પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. ૧૭
મેહ કયાં સૂધી રમાડે છે?
अग्धरा ( १८ थी २०) तीर्ण जीर्ण पटीरं वृषनकुलशतैः सङ्कुलं धान्यहीनं,
काली काणी कुरूपा कटुरव विषमा गेहिनी स्नेह हीना।। खण्डी हण्डी त्रिदण्डी कटुरटणपरा द्वारकाकूयमाना, जीवानां सम्पदेषा रमयति हृदयं हा महामोहचेष्टा ॥१८॥
ઉંદર અને સેંકડે નેળીયાથી ભરપૂર, ધાન્યહીન, પડી ગયેલ, તથા જીર્ણ (જેનું) ગુણીયાના પડદાથી બનાવેલું ઘર અને રંગે કાળી, આંખે કાણુ કુબડી કટુ (કડવા) શબ્દ બોલવાથી દારૂણ અને સ્નેહથી રહિત એવી સ્ત્રી, (ભજન - રાંધવાની) ભાંગેલી એવી હાંડલી અને કટુ શબ્દ કરવામાં તત્પર (કચચ)
એવા શબ્દને કરતી ત્રણ દાંડાવાળી ખાટલી અને ઘરનું નાનું સરખું બારણું ખરાબ દેખાય છે. આવા પ્રકારની આ સંપદ જીવોના અંતઃકરણને આનંદ આપી રહી છે. હા ! ખેદ છે કે આ મહામહની ચેષ્ટા (રમત) છે. ૧૮.
યતિને ચેતવવા ખાતર આ મેહનું બળ જણાવે છે. श्रुखा श्रद्धाय सम्यक्छुभगुरुवचनं वेश्मवासं निरस्य, - प्रव्रज्याथो पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरं । । धर्मध्यानाय यावत्मभवति समयस्तावदाकस्मिकीयं, कि
(ા.ત) प्राप्तामोहस्य धाटी तडिदिव विषमा हा हताः कुत्र यामः॥१९॥) ' સમ્યક શુભ એવા ગુરુના વચનને શ્રદ્ધાથી સાંભળીને પછી ઘરનો ત્યાગ કરીને પ્રવ્રયા લઈ અને (ધર્મશાસ્ત્રોનું) અધ્યયન કરી ઘણા પ્રકારના તપથી શરીરનું શોષણ કરી જ્યાં ધમ ધ્યાનને માટે ગ્ય એ સમયે પ્રાપ્ત થાય છે તેટલામાં આકસ્મિક (અણધારેલી) અને વીજળીની માફક વિષમ મેહની બેડી તે મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલે જ્યાં ખરું કર્તવ્ય આવે છે ત્યાંજ તે મનુ ષ્યને મેહ પકડી પાડે છે. માટે તેવા પુરુષે ખેદ કરે છે કે હા! અમે મરછુતુલ્ય દશાને પ્રાપ્ત થયા છીએ હવે કયાં જઈએ ? ૧૯