________________
મનેશળ અધિકાર.
૧૨૭ નનનનન ઝનન કકકકકકકકકઝકન , દેશક મહાત્માતરીકે વક્તાપણું બતાવી શકે છે, તેઓ પ્રતિ કહીશ કે તમે બેલવામાં જે શાય બતાવે છે તેથી દશમે ભાગે પણ ચાલવામાં શૈર્ય દર્શાવે તે જરૂર થોડાક માસમાં પ્રભુપદ પ્રાપ્ત કરવાને હમને જરા પણ વાર લાગે તેમ નથી જ્યારે હે પ્રયત્ન આદરવાને આપણે બધા સશક્ત થઈશું હારે એક સાહેબે કહેલું “હિન્દુસ્થાનના સેંકડે પંચાણું ટકા માણસે એવા છે કે તેઓ બેલી જાણે છે તેવું ચાલી જાણતા નથી” એ વાક્ય ખરું પાડવાને આપણને જરાપણુ વાર લાગવાની નથી. કારણકે કાળા માથાનું માનવી શું ન કરી શકે! તે કહેવાય જ નહિ.
અખુટ દ્રવ્યથી ભરપૂર એંયરું હોય પણ તે પર અત્યંત વજનયુક્ત શિલા ઢાંકેલી હોય ને તે ભેંયરાની કોઈને ખબર ન હોય તે તેમાં અગણિત દ્રવ્ય હોવા છતાં તેના અજ્ઞજનોને તે કશા કામનું નથી, હેવી રીતે પ્રત્યેક મનુબનું આખ્તર મન એ અખુટ જ્ઞાનનો ભંડાર છે, પણ ચળિત બાહા મનની સત્તા નીચે આ ભંડાર સદાકાળ ઢંકાયેલો રહે છે. હારે આમજ છે તે
હાંસુધી બાઢામનને કબજે કરવા પ્રયત્ન કીધે નથી ત્યહાંસુધી આન્તર મનના અખુટ જ્ઞાન ભંડાર સ્વાનુભવમાં લઈ શકાય તેમ નથી. કારણ કે જે ગૃહમાં સ્ત્રી પુરૂષ એજ સ્વભાવનાં હોતાં નથી તેઓ સુખી જીંદગી ગુજારી શકતાં નથી, હેવી જ રીતે બાહા મને અચળને હોદ્દો ધારણ કીધો નથી હાં સુધી આન્તર મનને તહેવું થવાને વાર જ લાગવાની! કારણ કે શિક્ષક પોતે જ્ઞાતા હોય તેજ પિતાના વિઘાથીઓને હેવા બનાવી શકે છે પણ અજ્ઞ શિક્ષકે પિતાના શિષ્યોને હેવા બનાવી શકતા નથી.
જયારે બાહ્યમન અને આન્તરમન બન્ને એક જ પ્રકારનાં કાર્યો કરવા શતિવાન થાય છે; હારે સંપૂર્ણ દેવીબળ પ્રાપ્ત થયા શિવાય રહેતું નથી. પ્રત્યેક કાર્યારંભ બાહ્યમનના વિચાર કર્યાશિવાય થતું નથી. જ્યારે બાહમન વિચારવડે કાર્યારંભ કરે છે, વ્હારે આન્તરમન ને પુષ્ટિ આપી કાર્ય ફળને ભવિષ્ય હેવાલ નક્કી કરે છે.
હારે વિચાર ઉત્પન્ન કરવાનું અને તેનું ભવિષ્ય ફળ નક્કી કરવાનું એમ બને કાર્ય આન્તર મનજ કર્યા કરે છે, અને બાહ્યામન સ્વસ્થપણે બેસી રહે છે સ્ટારે ગાંડઈનાં ચિન્હો જણાય છે.
બાહ્યમનના વિચારને પુષ્ટિ આપવા માટે પ્રત્યેક મનુષ્યને આંતરમન છે, પણ જ્યાં સુધી તેને સલાહ પૂછવાનું ભૂલી જવામાં આવે છે, ત્યાંસુધી ભૂલનારને પિતાનેજ શાષવું પડે છે.
ઘણા વિદ્વાને પિતે જાણવાઉપરાંત જે અમૂલ્ય લખાણ આપણી સમક્ષ